SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ બ્રન્યો અપાયેલી છે. એના ઉપચેગ હવે પછી જે સર્વાર્થસિદ્ધિની આવૃત્તિ છપાય તેમાં થવા ઘટે. વિશેષમાં છખડાગમના અંતમાં આ સંબંધમાં એક પરિશિષ્ટ અપાય તે તે ઉપયેગી થઇ પડશે. -- પ્રણેતા — ધવલા (પૃ. ૬૭} પ્રમાણે સ અગે અને પૂર્વાના એક દેશ પર પરાથી ધરસેન આચાયને પ્રાપ્ત થયે. અષ્ટાંગ મહાનિમિત્તના પારગામી આ આચાય ‘સેન્ડ’ દેશમાં ગિરનાર (ગિરિનગર)ની ચંદ્રગુફામાં એક વેળા રહ્યા હતા ત્યારે ગ્રંથના રખેને વિચ્છેદ થશે એવા ભયથી એમણે દક્ષિણપથના આચાર્ચી પર લેખ (પત્ર) મેકલ્યા. એમણે એ મુનિએને માકલ્યા. ધરસેને એમને ભણુાવ્યા અને એમના પુષ્પદંત અને ભૂતલિ એવાં નામ પાડવાં. આ એ મુનિએએ છખ’ડાગમ રચ્યા છે. તેમાં વીસ સૂત્રો અર્થાત્ સપ્રરૂપણાના વીસે અધિકાર પૂરતા ભાગ પુષ્પદંતે રચ્યા છે જયારે માકીના તમામ ભાગ—દ્રવ્યપ્રમાણાનુગમ યાને સંખ્યાપ્રરૂપણાથી માંડીને અવશિષ્ટ કૃતિ ભુતબલિની રચના છે. આમ ૧૭૭ સૂત્રોમાં ગૂંથાયેલ સંતપરૂવગ્રા (સપ્રરૂપણા) પૂરતા જ ભાગ પુષ્પદંતે રચ્યા છે જ્યારે બાકીના સમગ્ર ગ્રંથ ભૂતલિની કૃતિ છે. ધવલા (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૮૮)માં સૂચવાયા મુજબ હખંડાગમ યાને સત્કમ પાહુડ છ હજાર સૂત્રામાં રચાયેલ છે. - સમય - ધરસેનની ગુરુપર’પરા સુનિશ્ચિત સ્વરૂપે જાણવામાં નથી. કેટલાક એમને માઘનદિ પછી થયા એમ કહે છે. આ ધર્મેન વીરસવત્ ૬૧૪, ૬૮૩ કે ૭૨૩ પછી થયા એમ ભિન્ન ભિન્ન ઉલ્લેખ મળે છે. આ આચાર્ય પાસેથી પુષ્પદન્ત અને ભૂતબલિએ પ્રસ્તુત છખડાગમનું જ્ઞાન મેળવ્યું. આ બંનેમાં પુષ્પદંત માટા છે એમ મનાય છે. ૧. જુઓ ગટ્ટુ ડાગમ (ભા. ૧)ની પ્રસ્તાવના Jain Education International 2010_05 For Private & Personal Use Only (પૃ. ૭૫). www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy