SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ કમસિદ્ધાન્ત : રૂપરેખ અને પ્રૌદ્ધ ગ્રન્થ પણ વિધાન છે – જે નિષ્કર્ષ કઢાયે છે તેને અંગે પં. કુલચન્દ્ર ઉપર્યુક્ત પ્રસ્તાવના ( પૃ. ૨૬)માં કહ્યું છે કે જ્યાં સુધી આ નિષ્કર્ષની પુષ્ટિ માટે કોઈ નિશ્ચિત પ્રમાણ નહિ મળે ત્યાં સુધી આ નિષ્કર્ષ કાઢવો કઠણ છે અત્યારે તે કેવળ એટલું જ કહી શકાય તેમ છે કે કેઇ એક સત્તરિને જોઈને બીજી રચાઈ છે. ૫. ફૂલચન્દ્રનું આ વિધાન તેમ જ એમણે પ્રસ્તાવનામાં રજૂ કરેલી કેટલીક બાબતે સાથે હું સંમત થતું નથી એટલું જ અત્યારે તે કહું છું સાથે સાથે હું એ ઉમેરું છું કે ગાગરમાં સાગરને સમાવવાની અદ્ભુત કળાના ઉતમ નમૂનારૂપ વે. સત્તરિયાની રચના કરે. સયગ ( બન્ધસયા ) અને કપાડિ પૂર્વે થઈ હશે એ વિચાર મારા મનમાં ઉદ્દભવે છે. અંતમાં હું એટલું સૂચવું છું કે આ વિવિધ સત્તરિયા એક સાથે છપાવાય અને એવી રીતે સયમ માટે પણ વ્યવસ્થા થાય તે તુલનાત્મક અભ્યાસ કરનારને વિશેષતઃ અનુકૂળતા રહેશે અને તેમ થતાં કેટલીક વિવાદગ્રસ્ત કે સંદિગ્ધ બાબતે વિષે અંતિમ નિર્ણય રજૂ કરાય એવી પરિસ્થિતિ ઉપસ્થિત થશે. – જે. ઘર પ્ર( પુ. ૬૭, અં. ૯ અને ૧૧ ) ૧. અહીં હું એમને બે પ્રશ્ન પૂછું છું – ( ) દિ. પંચમહના “શતક' પ્રકરણની રચના શાને આભારી છે ? ( આ ) દિગંબરીય સાહિત્યમાં સત્તરિ અને સાયગા નામની સવતંત્ર તિઓ કેમ જણાતી નથી? - ૨. દિ. પ્રા. પંચસંગમના આ પ્રકરણને ભાર ( ભા ) જ છપાવવું ઘટે, Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy