SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ १० કમસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થો શરીર છે જ્યારે સાધારણ વનસ્પતિ-કાયને સહિયારું શરીર છે. આ સહિયારા શરીરમાં બે–ચાર નહિ પણ અગણિત-અનંત જી રહેલા છે. એને “અનંતકાય તેમ જ “નિગદ પણ કહે છે. જેને પિતાનું સ્વતંત્ર શરીર પણ ન હોય તેની દશા કેવી ગણાય? આ હિસાબે પ્રત્યેક વનસ્પતિ-કાય સાધારણ વનસ્પતિ-કાય યાને નિગેદના જીવ કરતાં ચડે આ સાધારણ વનસ્પતિકાયના સ્થૂલ અને સૂક્ષ્મ એમ બે ભેદે છે. સ્કૂલ એ અર્થમાં જૈન દર્શનમાં બાદર’ શબ્દ વપરાય છે. આ બાદર સાધારણ વનસ્પતિકાયને–તે બાદર નિગદના અને આપણે જોઈ શકીએ. કાંદા વગેરે આ જાતના જીવે છે. સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ-કાયને-સૂમ નિગેદના જીવેને તે જોવા માટે સૂક્ષમદર્શક યંત્ર જેવાં સાધન પણ કામ લાગે તેમ નથી એ એટલા બધા સૂક્ષમ છે. એ આખા વિશ્વમાં ખીચખીચ રહેલા છે. મુક્તિપુરીમાં પણ એને વાસ છે આ સૂક્ષ્મ નિગેદના જીવે સમકાલે આહાર અને શ્વાસેવાસ કરે છે. આના જેવી બીજી દુર્દશા શી હેય? અધૂરામાં પૂરી એમની જીવનદેરી પણ સાવ મૂકી છે. કેટલાક જીવને તે એક શ્વાસોચ્છવાસમાં લગભગ સત્તર ભવ થઈ જાય એટલું બધું એમનું આયુષ્ય અલ્પ છે. જૈન દર્શન પ્રમાણે એક વેળા આપણે પણ આ સૂક્ષ્મ નિગદના જીવ તરીકે જીવતા હતા. અને તે પણ અબજો શું અગણિત વર્ષો સુધી! એક વેળા અચાનક, પારિભાષિક શબ્દમાં કહું તે તથાભગ્યતાના ચેગને લઈને આપણને આ અધમાધમ ૧ કેટલી યે શેહે વૈજ્ઞાનિકાદિને હાથે અયાનક થઈ છે તે કહેવાની જરૂર નથી. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy