SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થો કડીમાં રચી છે. આમાં લેભથી થતી પાયમાલીને ખ્યાલ અપાયો છે. કેણિક અને નરકે જનાર કાલનાં દષ્ટ અપાયાં છે અને સાથે સાથે નિરયાવલીને ઉલેખ કરાયેલ છે. ( ૧૨ ) લેભની સઝાય-ઉત્તમવિજયના શિષ્ય પદ્યવિજયે આ સજઝાય નવ કડીમાં રચી છે. એની શરૂઆત “તમે લાભનાં લક્ષણ સાંભળો રે”થી કરાઈ છે. આમાં લાભ કરવાથી બે ભાઈઓની જે બૂરી સ્થિતિ થઈ – એ બંને વણમતે મર્યા તે હકીકત વર્ણવાઈ છે. અહીં ત્રીજી કડીમાં સુવર્ણ પુરુષને ઉલેખ છે. ઉપર્યુક્ત એ ભાઈઓએ આ પિતાને એકલાને મળે એ માટે એકે આહારમાં ઝેર ભેળવ્યું તે બીજાએ એ આહાર લાવનારને કૂવામાં ફેંકી દીધે એમ અહીં કહ્યું છે. આમ કુલ બાર સન્નાયે રચાઈ છે. એમાં ક્યા ક્યા કષાય અંગે કેટકેટલી સજઝાઇ રચાઈ છે અને એ રચનાર કોણ છે તે હું નીચે મુજબ દર્શાવું છું – નામ કેની એક સક્ઝાય ઉદયરત્ન માનની પાંચ , ઉદયરત્ન, માનવિજય, સાહ લાદ્ધો અને ઋષભદાસ માયાની બે છે. ઉદયરત્ન અને સમયસુન્દર લાભની ચાર , ઉદયરત્ન, ભાવસાગર, રૂપવય અને પદ્મવિજય કર્તા ૧. એમણે માનની બે સઝાય રચી છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy