SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મસિદ્ધાન્ત ઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ છે. આવી પરિસ્થિતિમાં આપણું જેવા સામાન્ય મનુષ્ય અને એથી ઉતસ્તી કેટિના ગણાતાં પશુ-પંખીઓ–તિર્યએ “ગરથી સદા યુક્ત જ હોય એમાં શી નવાઈ? બન્યુનું કારણુ–સંસારી જીવે વિકારી તેમ જ અવિકારી એમ બે પ્રકારના છે. વિકારી જીવે ભેગથી યુક્ત છે એટલું જ નહિ પણ એઓ કષાયથી પણ યુક્ત છે જ. સંસારીના આત્મા સુધી કામણ–વગણને લાવવામાં યોગ” કારણરૂપ છે અર્થાત્ એની કાયિક, વાચિક અને માનસિક પ્રવૃત્તિઓને ક્રિયાઓને લઈને કામણ–વગણનું આગમન થાય છે. આ વર્ગને આત્મા સાથે જોડવાનું કાર્ય કષાય કરી શકે તેમ છે અને એ કાર્ય સતતપણે કરે પણ છે. આ જોડાણને જૈન દર્શન “બ” કહે છે. એ બન્ય કષાય ન હોય તે ગાઢ નથી. આ વાત આપણે એક ઉદાહરણ દ્વારા વિચારીશું. ઉદાહરણ દ્વારા નિરૂપણ...ધારો કે રસ્તા પર ધૂળ પડેલી છે અને પવન ફુકાય છે એટલે એ ધૂળ આમ તેમ ઊડવા માંડે. છે. રસ્તાની બાજુના મકાનની ભીંત સાથે એ અથડાય છે. આ ભીંત પર કેાઈ જાતની ચીકાશ ન હોય તે ધૂળને ત્યાં ચેટી. વાતું બને નહિ અને જે હોય તો એ ત્યાં જરૂર એંટી જાય અને ભીંતને એના રંગે રંગે. દેહધારીઓને આત્મા એ ભીંત છે, યુગ એ વાયુ છે, કાય એ ચીકાશ ઉત્પન્ન કરનાર–ચીકણે પદાર્થ છે અને - - - - - - ૧. જેમાં વેગના કારણરૂપ યામિક શક્તિ-ઉત્સાહ પણ “ગ” Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy