SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ કમેસિફાત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થ ( ૧ ) વિપાકકાલનિયત વિપાકાનિયત. ( ૨ ) વિપાકનયત વિપાકકાલ-અનિયત. ( ૩ ) નિયતવિપાક નિયતવેદનીય. (૪) અનિયતવિપાક અનિયતવેદનીય. સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ – કર્મના ફલદાનની અપેક્ષાએ એના (૧) સંચિત, (૨) પ્રારબ્ધ અને (૩) ક્રિયમાણ એમ ત્રણ પ્રકારે સાધારણ રીતે સૂચવાય છે. જીવે ફક્ત પૂર્વ જન્મમાં જ નહિ પરંતુ ચાલુ જન્મમાં પણ અને તે પણ એક જ ક્ષણ–સમય પહેલાં જે જે કર્મ કર્યા તે “સંચિત કહેવાય છે. આ સંચિતને મીમાંસકે “અપૂર્વ' કહે છે તે કેટલાક એને “અદષ્ટ’ કહે છે કેમકે ક્રિયા થઈ રહ્યા બાદ એનું પરિણામ સૂક્ષ્મ હોઈ એ દેખાતું નથી. - જે કર્મનું ફળ ભેગવવું શરૂ થાય છે તેને “પ્રારબ્ધ” કહે છે. ક્રિયમાણ” એ પ્રકાર યુક્તિ-સંગત જણાતું નથી કેમકે એને અર્થ “વર્તમાનમાં કરાતું” એમ થાય છે અને એ તે પ્રારબ્ધ કર્મનું જ પરિણામ છે. લેકમાન્ચે આ પ્રકાર સ્વીકાર્યો નથી. ૧ વેદાન્તીઓની માન્યતા – વેદાન્તસત્ર (૪–૧–૧૫ )માં કર્મના (1) પ્રારબ્ધ–કાર્ય અને (૨) અનારબ્ધ–કાર્ય એમ બે પ્રકારે દર્શાવાયા છે. ૧. જુએ ગીતારહસ્ય (પૃ. ૨૭૨ ). Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy