SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપરેખા ૪ ભગવદ્ગીતા ( અ૦ ૧૯)માં સાત્ત્વિક, રાજસ અને તામસ એમ કર્મના ત્રણ ભેદ દર્શાવાયા છે. ' અજૈન દશનામાં કર્મના પ્રકારો ચોગદર્શનમાં *ર્માશયના દૃષ્ટ—જન્મ વેદનીય ’ અને ‘ અષ્ટ-જન્મ વેદનીય ’ એવા બે ભેદ પડાયા છે. જે કર્મને જે ભવમાં સંચય કરાય તે જ ભવમાં જેનું ફળ ભેગવવાનું આવે તે પ્રથમ ભેદ છે અને જેનું ફળ ભવાંતરમાં——અન્ય જન્મમાં ભાગવાય તે ખીજો ભેદ છે. આ પ્રત્યેકના મુખે ઉભેદ છે: ( ૧ ) નિયત-વિપાક અને (૨ ) અનિયત–વિપાક. 6 ઔદ્ધ દનમાં કર્મના કુશળ, અકુશળ અને અભ્યાકૃત એમ ત્રણ ભેદો જેમ પડાયા છે તેમ આ જ અવાળાઆશયવાળા ખીજા પણ ત્રણ ભેટ્ઠા પડાયા છે. જેમકે (૧) સુખ-વેઢનીય, ( ૨ ) દુઃખ–વેદનીય અને ( ૩ ) ન—દુઃખસુખ–વેદનીય. પહેલી જાતનું કર્મ સુખના, ખીંજુ દુઃખના અને ત્રીજું નહિ સુખ કે નહિં દુઃખના અનુભવ કરાવે છે. પ્રથમના ત્રણ ભેદોના બબ્બે ઉપભેદ છે: ( ૧ ) નિયત અને (૨) અનિયત. નિયતના વળી ત્રણ પ્રકાર છેઃ (૧) દૃષ્ટધર્મ –વેદનીય, ( ૨ ) ઉપપદ્મવેદનીય અને ( ૩ ) અપર પર્યાય–વેનીય. અનિયતના બે પ્રકાર છે : ( ૧ ) વિપાક-કાલ અને ( ૨ ) અનિયત વિપાક. હૃષ્ટ-ધર્મ વેદનીયના એ અવાંતર પ્રકાર છેઃ (૧) સહસા—વેદનીય અને ( ૨ ) અસહસા– વેદનીય. ખાકીનાના ચાર ભેદ છે : ૧. જુઓ અભિધ કારામાંના “ ક્રમ -નિર્દેશ.” .. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy