SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણક વિષયે ૩૨૧ રૂપરેખા અપાવી ઘટે [ અને એનું નામ “કર્મસિદ્ધાંતને કેશ” ( A Dictionary of the Doctrine of Karman ) 22414]. આવી પદ્ધતિ મહામહે પાધ્યાય , કે. વી. અત્યંકરે જેલ અને “ગાયકવાડ પાર્વાત્ય ગ્રંથમાળા માં પ્રકાશિત “ A Dictionary of Sanskrit Grammar”માં જોવાય છે. એમાં વિવિધ વ્યાકરણેમાંના પારિભાષિક શબ્દ સમજુતી સહિત અપાયા છે એટલું જ નહિ પણ અન્યાન્ય વ્યાકરણને અને એના પ્રણેતાએ વિષે પણ માહિતી અપાઈ છે. આ કેશ પહેલી જ વાર સંપૂર્ણ બને એવું ભાગ્યે જ બને અને એથી તે ઉપર્યુક્ત D 9 Gમાં વૈયાકરણ મહોપાધ્યાય વિનયવિજયગણિ અને એમણે ૩૪૦૦૦ કલેક જેવડા રચેલા હૈમપ્રકાશને અંગે અતિસંક્ષિપ્ત નેંધ છે. આથી કર્મસિદ્ધાન્તને અગેને કેશ રચનારે પૂરા સાવધ રહેવું પડશે જેથી કોઈ મહત્વની બાબત રહી જવા ન પામે. મેં સૂચવેલ સાથે કેશ તૈિયાર કરાવવા અને તે પ્રકાશિત કરવા જે કઈ મહાનુભાવ કે સંસ્થા તૈયાર થશે તે જૈન દર્શન અને સાહિત્યની પ્રભાવના કર્યાનું પુણ્ય તે હાંસલ કરશે. એમ હાઈ એ ભાવિ કાર્ય કરનારને હું આજથી જ ધન્યવાદ આપું છું. – જૈ. ધ, પ્ર. (પુ. ૭૮, અં. ૯-૧૦) ૧. મલયગિરિરિ વગેરે વૈયાકરણ તેમ જ એમને શદાનુશાસન ઇત્યાદિ વિષે નામનિર્દેશ પણ નથી. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy