SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ કર્મસિદ્ધાતઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્ર અન્ય નામ-પ્રકૃતિઓના હિસ્સાની અખંડિતતા–વર્ણચતુષ્ક, શરીર, સંઘાત અને બંધન એ પ્રકૃતિએ સિવાયની અવશિષ્ટ પ્રકૃતિઓને જે જે હિસ્સે મને હોય છે તે તે અખંડ ભેગવે છે કેમકે ગતિ વગેરેના જે ભેરે પડે છે તે પરસ્પર વિરોધી હોવાથી તેને સમકાળે બંધ થ નથી, કહેવાની મતલબ એ છે કે જે ગતિના ચાર પ્રકાર છે છતાં એકીસાથે તે એમાંથી ગમે તે એક જ ગતિને બંધ શક્ય છે. એવી રીતે જાતિ, સંસ્થાન અને સંહનન માટે સમજી લેવું. વળી ત્રસ-દશક અને સ્થાવર-દશક પરસપર વિરોધી છે એટલે ત્ર-દશકનો બંધ હોય ત્યારે સ્થાવર-દશકને ન જ હોય અને એવી રીતે સ્થાવરદશકને હેય ત્યારે ત્ર-દશકને ન જ હોય. ત્ર કર્મની એ ઉત્તર–પ્રકૃતિઓ છે ખરી પરંતુ એક સમયમાં તે બેમાંથી ગમે તે એકને જ બંધ હોઈ શકે છે. આથી ત્ર’ કર્મને ફાળે આવેલું દ્રવ્ય એની જે ઉત્તર–પ્રકૃતિ બંધાતી હોય તેને સર્વાંશે મળે છે. આમ આ હકીકત “વેદનીય કર્મના હિરસાની વહેંચણી સાથે મળતી આવે છે. અન્તરાયકની પાંચ ઉત્તર પ્રકૃતિએ છે અને એ બધી યે ધવધિની હોવાથી એ પાંચ સમકાળે સદા બંધાય તેમ છે. આથી “અંતરાય કર્મને મળેલ હિલે આ પચે ઉત્તર-પ્રકૃતિમાં ન્યૂનાધિક પ્રમાણમાં વહેંચાઈ જાય છે. આયુષ્કર્મ કર્મની ચાર ઉત્તર–પ્રકૃતિએ છે પણ બંધ તે એકીવખતે ગમે તે એકને જ હોય છે. આથી “આયુષ્કર્મ કર્મને હિસે બંધાતી એક જ પ્રકૃતિને સર્વાશે મળે છે અને આમાં એ વેદનીય” કર્મ અને ગેત્ર”કર્મ સાથે સમાનતા ધારણ કરે છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy