SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રૌઢ ગ્રન્યો ૧૭૫ કમ્મવિવાગ (કર્મવિપાકી–પણવણાના ૨૩માથી ર૭મા સુધીનાં પય પિકી એક કે વધારે પયના વિષયને વિચાર કરીને કે પછી સ્વતંત્ર રીતે વિચાર કરીને ગગર્ષિએ ૧૬૮ ગાથાની પિતાની કૃતિ માટે કમ્મવિવાર એવું નામ એજયું છે. આ ગર્ષિને સમય વિક્રમની દસમી સદી એટલે પ્રાચીન છે જ કેમકે એમની આ કૃતિ ઉપર વિક્રમની બારમી–તેરમી સદીમાં થઈ ગયેલા પરમાનન્દસૂરિએ વૃત્તિ રચી છે. - આ કમ્મવિયાગ વગેરે પ્રાચીન છ કર્મગ્રન્થ” તરીકે ઓળખાય છે. એને સામે રાખીને દેવેન્દ્રસૂરિએ જે પાંચ નવ્ય કર્મ ગ્રંથ રચ્યા છે તેમાં પ્રથમનું નામ કમ્મવિવાગ રાખ્યું છે. જુઓ પૃ. ૧૭૬. કમ્મસ્થય (કસ્તવ )– આ પ૭ ગાથાની એક પ્રાચીન કૃતિ છે, એના રચનારનું નામ કે રચનાવષે જાણવામાં નથી. આના પ્રારંભમાં કર્તાએ પિતાને અભિપ્રેત નામ તરીકે આનું નામ બંધુયસંતરથય બંધદયસયુક્ત-સ્તવ) ચેવું હોય એમ લાગે છે પરંતુ ટીકાકાર ગેવિન્દાચાયે તે શરૂઆતમાં તેમ જ અંતમાં એનું નામ કર્મસ્તવ જ દર્શાવ્યું છે. એ ઉપરથી દેવેન્દ્રસૂરિએ બીજા કમગ્રન્થને માટે આ નામ પાડયું છે કેમકે આ સૂરિએ એમના ત્રીજા કમ ગ્રન્થના અંતમાં એમણે આપેલા બીજા કર્મગ્રન્થનું નામ કમ્મસ્થય દર્શાવ્યું છે. , બન્ધસામિત્ત (બિસ્વામિત્વ)- આ નામની એક પ્રાચીન ૧. જુઓ પૃ. ૧૭૫. ૨. જિનરત્નકોશ (ભા. ૧, પૃ ૭૩માં જિનવલભસરિ એવું નામ અપાયું છે તે શું એ બરાબર છે ? Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy