SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬ ] અન્ધસયગ અને એનાં વિવરણાનું સરવૈયું આખા વર્ષના હિસાબની તારવણીને ‘સરવૈયું કે ‘સરવાયુ” કહે છે. વેપારીએ સરવૈયું કાઢે છે. આત્મનિરીક્ષકા જૈના વર્ષમાં એક વાર તા સાંવત્સરિક પ્રતિક્રમણુ કરતી વેળા તેમ કરે છે. હું જૈન સાહિત્યનાં પ્રકાશનેાને અંગે હાલ તુરંત તે શિવમ સૂરિષ્કૃત અન્ધસયગ અને એનાં અન્યકર્તૃક વિવરણા પૂરતું એ કાર્યો હાથ ધરુ છું. આની સર્વાંગીણુ સમીક્ષા માટે અત્ર અવકાશ નથી, જો કે એની આવશ્યકતા તે છે જ. મને આશા છે કે વિવરણ અન્ધસયગના અદ્યતન સંસ્કરણનું કાર્ય કરનારા વિદ્વાન આ વિષયને પૂરતા ન્યાય આપશે. હું તે અહીં આ દિશામાં કેટલું અને કેવું કાય થયું છે અને હજી શું શું કરવું બાકી છે તેના અંગુલીનિર્દેશ કરવા ઇચ્છું. છું. સદ્ભાગ્યે અન્ધસયગ અને એનાં મેટા ભાગનાં મહત્ત્વપૂર્ણ વિવરણા દસકાઓ પૂર્વે જેવાં તેવાં પણ પ્રકાશિત કરાયાં છે. હું એ પ્રકાશના નાંધું છું — 66 (૧) અમદાવાદના “વીરસમાજે” ઇ. સ. ૧૯૨૨માં ચૂણિ’ સહિત પત્રાકારે છપાવેલું શ્રીશતકપ્રકરણમ્ ” આ ચૂર્ણ “લિયો નિજૂથ તમો”થી શરૂ થાય છે. C ( ૨ ) લઘુસાસ, ચક્રેશ્વરસૂરિષ્કૃત ગુરુભાસ, મલધારી હેમચન્દ્રસૂરિષ્કૃત વિનેયહિતા નામની સ ંસ્કૃત વૃત્તિ તથા મુનિશ્રી રામવિજયજીની ( હાલ શ્રીવિજયરામચન્દ્રસૂરિજીની ) સ ંસ્કૃત Jain Education International 2010_05 For Private & Personal Use Only > www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy