SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્ર છે તે તપાસવું જોઈએ. તેમ થતાં જે બૂચૂર્ણિ લુપ્ત થયેલી મનાય છે તેની હાથપેથી કદાચ મળી આવે અને જે તેમ થાય તે એ પહેલી તકે છપાવવી ઘટે. | મુદ્રિત ચણિના કર્તા યતિવૃષભ છે એમ પં. હીરાલાલ જૈનનું કહેવું છે તે એ બાબતની સપ્રમાણ સમીક્ષા કરાવી જોઈએ. આ ચુણિ ક્યારે રચાઈ તે જાણવા માટે એક ઉપાય તે એમાંનાં અવતરણેનાં મૂળ શોધવાં તે છે. લઘુભાસ કરતાં એ પ્રાચીન હોય કે ન પણ હોય પરંતુ વિનેહિતા કરતાં–વિ. સં. ૧૧૭૫ કરતાં તે એક બે સિકા જેટલી તે એ પ્રાચીન છે જ. બૂચૂર્ણિ અને લઘુચૂર્ણિ પૈકી કઈ પહેલી રચાઈ તે તે બહુચૂર્ણિ મળે વિચારી શકાય. મુદ્રિત ચુર્ણિ (પત્ર ૧૮અ )માં શ્રુતજ્ઞાનના વીસ પ્રકારોને લગતું અવતરણ છે. વિનયહિતા ( પત્ર ૪૩ અ )માં વિશેષ જાણવા માટે બહાકર્મપ્રકૃતિચૂણિ જેવાની ભલામણ કરાઈ છે. ત્રણેક ભાસ-“mમિકા કિ ગુડછામિ”થી શરૂ થતું ૨૫ ગાથાનું એક ભાસ છપાવાયું છે. વીસ વીસ ગાથાનાં બે ભાસ હેવાને ઉલેખ જોવાય છે તે બંને કે પછી એ બેમાંથી એક તે આ જ હશે. ૨૪ ગાથાવાળું ભાસ ભિન્ન હોય ૧. આ અવતરણ દેવેન્દ્રસૂરિકૃત કમ્મવિવાગની સાતમી ગાથા છે. એની પણ વૃત્તિમાં બ્રહકર્મપ્રકૃતિ જેવી એમ કહ્યું છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy