SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૯] સત્તરિયા અને એનું વિવરણાત્મક સાહિત્ય પ્રાચીન કૃતિઓ – જૈન અનાગમિક સાહિત્યમાં દાર્શનિક કૃતિઓ મહત્વનું સ્થાન મેળવે છે અને એમાં પણ કર્મસિદ્ધાન્તને અંગેની કૃતિએ આ સિદ્ધાન્તની જૈન દર્શનમાં વ્યાપકતા અને વિશિષ્ટતાને લઈને ઉચ્ચ સ્થાને છે. આવી વેતાંબરીય કૃતિઓ તરીકે શિવશર્મસૂરિકૃત 'કમ્મપયડ અને બ ગ, ચદ્રાંકૃત પંચસંગહપગરણ, ચિરંતનાચાર્યન અત્તરયા ઈત્યાદિ ગણાવી શકાય. કત્વ – સત્તરિયાના કર્તા “ચ દ્રષિ મડત્તર' હેવાની રૂઢ માન્યતાનું નિરસન પાચમા અને છઠ્ઠ કર્મગ્રન્થની પ્રસ્તાવના (પૃ ૧૪-૧૫ માં વિદ્વવલલભ મુનશી પુણ્યવિજયે કર્યું છે. ૧. “ કમપર્ય અને બધ મયમ” નામનો મરે લેખ “આત્માનંદ પ્રકાશ ” ( પુ ૪૮. અંતે - ૨ 'માં છપાયે છે એ આ પુસ્તકમાં પૃ ૧૭-૧૮૦ માં રજૂ કરાયો છે. ૨. જિન કેશ વિ. ૧ પૃ. ૨ ૯ છે કે પ્રતિવિજયજીના સંગ્રહમાંની એક હાથપેથીમાં પચનતના ર્તા તરીકે ચષિના ઉલ્લેખ છે. આ પિથી તપાસવી ઘટે. ૩. “પંચસંગઠપરનું પર્યાવે ચત ” નામને મારે લેખ “જેન ધર્મ પ્રકાશ” ( ૫ ૬ ૭ ૮ ૨, ૩-૪ )માં બે કટકે છપાવાય છે. એને આ પુસ્તકમાં આગ ઉપર સ્થાન અપાયું છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy