SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રોઢ ગ્રન્થ આ સંબંધમાં વિશેષ સબળ પૂરાવા તરીકે પંચગહપગરણમાં સત્તારયાના સંગ્રહરૂપ વિભાગ (ગા. ૧૪ના પજ્ઞ વિવરણમાંથી એક પક્તિ અંતરભાસ અને ચુણિ સહિત સિત્તરિનું સંપાદન કરનાર પં. અમૃતલાલ મોહનલાલે આ સિત્તરિની પ્રસ્તાવના (પૃ. ૭ માં ઉત કરી છે અને વિશેષ માટે મૂળ કૃતિનું પૃ આનું ટ૫ણ જેવા ભલામણ કરી છે. આથી હું એ સંપૂર્ણ પાક્ત અહીં રજૂ કરું છું – "क्षपकोण्या बादरकषाये सूक्ष्मकषाये चतुर्बन्धके च क्षीणकषाये षट् प्रकृतय सद्भावेन भवन्ति, चतरुणामुदयः, पचमेकादश भङ्गाः सप्ततिकारमतेन, कर्मस्तवकारमतेन पञ्चानामप्युदयो भवति ततश्च त्रयादश भङ्गाः। एवं दर्शनावरणत्रिकसंवेध કતિ નાથાર્થ ” - આમ અહીં સપ્તતિકાના રચનારને મત તેમ જ કમરતવના પ્રણેતાને મત દર્શાવાયેલ છે. જે સપ્તતિકાને રચનાર - પંચસંગ્રહકાર ચન્દ્રાષ હેત તે આમ ન બનત. પં. અમૃતલાલે પત્ર ૭આમાં પંચરંગહપગરણમાંના પ્રકૃતિની ઉદીરણાના આધકારની ૧૯મી ગાથા તેમ જ એની પણ ટીકા રજૂ કરી અમ પ્રતિપાદન કર્યું છે કે ચન્દ્રર્ષિ મહત્તર પ્રાચીન કર્મસ્તવના કર્તાના મતને અનુસરે છે. સત્તરિયા ઇત્યાદિનું મૂળ - સત્તારયા એ દિ ફૂવાયના નિસ્યદરૂપ છે એમ ગ્રંથકારે પોતે કહ્યું છે આના સ્પષ્ટીકરણરૂપ ૧. જુએ પત્ર ૨૧ આ. ૨. જુઓ પત્ર ૧૭૭આ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy