________________
પ્રાસ્તાવિક
જ્ઞાનમંદિરે મારાં નિમ્નલિખિત બે પુસ્તકે પણ પ્રસિદ્ધ કર્યો છે :(૧) સવિવેચન હરિયાળી–સંચય ફુટ-કાવ્ય-કલાપ) તથા
સટિપ્પણુક આગમન અધ્યયને પદ્યાત્મક અનુવાદ. (૨) જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર.
આમ હેઈ આ પ્રસ્તુત પુસ્તક આ જાતની પ્રકાશનરૂપ દિશામાં ચોથું સક્રિય પગલું માંડે છે એથી મને સહજ આનંદ થાય છે.
કર્મસિદ્ધાત સંબંધી માર ૧૧ પ્રકાશિત લેખની નધિ મેં હીરકસાહિત્ય-વિહાર (પૃ. ૨૫-૨૬)માં લીધી છે જ્યારે મારા પ્રકાશિત ૨૧ લેખેની સુચી મેં કર્મસિદ્ધાત સંબંધી સાહિત્ય (પૃ. ૧૦૩-૦૪)માં આપી છે.
કર્મસિદ્ધાન્ત અંગેના મારા તમામ પ્રકાશિત લેના તેમ જ અપ્રકાશિત લેખોમાંથી દસના પ્રકાશનરૂપ આ કાર્યથી કર્મસિદ્ધાન્તને બોધ મેળવવા ઇરછતા જનોને જે લાભ થાય તેના વિશિષ્ટ યશના ભાગી આ પુસ્તકના પ્રેરક શ્રીભક્તિમુનિજી છે. અંતમાં એમને તથા પરિશિષ્ટોની અને “પરિચય”ની અટપટી મુદ્રણાલય-પુસ્તિકા ( press-copy ) સ્વીકારવા બદલ એના મુદ્રક મહાશયને તેમ જ આ પુસ્તકમાં છપાયેલા મારા લેખે આ પૂર્વે પ્રકાશિત કરનારા તંત્રીઓને અને પ્રકાશને અને એ લેખોને ગ્રન્યસ્થ સ્વરૂપ આપનારા શા. મઘરાજ ખુમચંદજીને હું આભાર માનું છું. કાયસ્થ મહેલે, ગોપીપરું, સુરત-૨
હીરાલાલ ૨. કાપડિયા તા. ૨૨-૧૦–૬૮ ૧. આ પૈકી નિમ્નલિખિત ક્રમાંકવાળા લેખે પહેલી જ વાર અત્ર
પ્રકાશિત થાય છે :૨, ૩, ૬, ૮, ૧૦-૧૨, ૨૨, ૨૩ અને ૨૫,
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org