SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ કર્મસદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ શળે બે વર્ગો પાડ્યા છે તેમાં સૈદ્ધાતિકને નિર્દેશ એ નામે કર્યો છે. ૧ સાથે સાથે એમનાં મંતવ્યને આગમાભિપ્રાય, સિદ્ધાન્તાભિપ્રાય, સૈદ્ધાતિક મત તેમ જ સુયમય તરીકે ઓળખાવ્યાં છે, કાર્મન્શિકોને તે કેવળ એ જ નામે ઉલલેખ છે. આ બે વર્ગોનાં નામની સાન્વર્થતા ઇત્યાદિ વિષે કેઈએ પ્રકાશ પાડ્યાનું જાણવામાં નથી. એથી હું એ સંબંધમાં હાલ તુરત નીચે મુજબ અનુમાન કરું છું અને એની ચકાસણું વગેરેનું કાર્ય તર્જાને ભળાવું છું – સિદ્ધાન્તિકે એટલે દિવાય કે એના કર્મવિષયક અંશે સિવાયના આગમોને અનુસરનારા અને કાર્મન્દિકે એટલે ક્િવાયનાં પુવ ૨, ૫ અને ૮ને અનુસરનારા. દેવેન્દ્રસૂરિએ છાસીઇની નિમ્નલિખિત ૪૯મી ગાથામાં કહ્યું છે કે “સાસ્વાદન અવસ્થામાં સમ્યજ્ઞાન, ક્રિય અને આહારક એ બે શરીર બનાવતી વેળા ઔદારિકમિશ્ર કાગ તેમ જ એકેનિદ્રને “સાસ્વાદની ગુણસ્થાનને અભાવ એ ત્રણ બાબતે શ્રુતમત અર્થાત્ સિદ્ધાન્તસંમત હોવા છતાં પ્રસ્તુત ગ્રન્થમાં એને અધિકાર નથી - ૧. જુઓ સયા (ગા. ૫ )ની સ્વપજ્ઞ ટીકા (પૃ. ૫૭). ૨. જુઓ અનુક્રમે કમ્પત્યય (ગા, ૨ ની પજ્ઞ ટીકા પૃ. ૭૪), સયગ (ગા. ૯૮)ની સ્વોપજ્ઞ ટીકા (પૃ. ૧૩૨), સયગ (ગા. ૪૮)ની પજ્ઞ ટીકા (પૃ. ૪૬) અને છાસીઈ (ગા. ૪૯)ની પ્રજ્ઞા ટીકા (પૃ. ૧૮૧) ક ૩. જુઓ કમ્મસ્થય ગા. ૨)ની સ્વપજ્ઞ ટીકા (પૃ. ૭૪), જીસીઈ (ગા. ૪૮)ની પણ ટીકા (પૃ. ૧૮૧) તેમ જ સયાગ (ગા. ૪૮, પ૬ અને ૨૮)ની સપા ટીકાનાં અનુક્રમે ૫. ૪૬, ૫૭ અને ૧૨, Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy