SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપરખા ૧૬૩૪ સાધુઓએ પાત્રાદિકનું પ્રતિલેખન કરતી વેળા મેદકા જોયા. આથી ગુરુ વગેરેએ નિશ્ચય કર્યો કે આ સાધુને સ્ત્યાનદ્ધિ” નિદ્રાના ઉદ્ભય થયેા છે. એ ઉપરથી સ ંઘે એમને મુનિવેષ ખૂંચવી લઇ એમને રજા આપી. ( ૩ ) હાથીના દંશળ કાઢી લેનારનું ઉદાહરણ કાઇક હાથીએ કોઇ એક સાધુને ખૂબ હેરાન કર્યાં. એએ મહામુશીખતે ત્યાંથી ભાગી ઉપાશ્રયે આવ્યા. તેમ છતાં એમના એ હાથી ઉપરના રાષએછે ન થયા. એ જ સ્થિતિમાં એએ રાત્રે સૂઇ ગયા. થોડી વારે એમને ‘ત્યાનદ્ધિ નિદ્રાના ઉદ્ભય થયા એટલે એએ ઊંચા અને વજ્ર-ઋષભ નારાચ' સહનનવાળી વ્યક્તિને વાસુદેવના કરતાં અડધું મળ ઉત્પન્ન થાય છે તેવા બળપૂર્વક એ સાધુએ નગરના દરવાજા તાડી નાંખ્યા અને પેલા હાથીને મારી એના એ દતૂશળ એચી લઈને ઉપાશ્રયે આવી ત્યાં આગળ જંતુશળ મૂકી એએ સૂઇ ગયા. સવાર પડતાં એ સાધુએ પેાતાના ગુરુને કહ્યું કે મને આવું સ્વપ્ન આવ્યું છે પણ ગુરુએ દતૂશળ જોયા એટલે એમને નિશ્ચય કર્યો કે આ સાધુને ‘રહ્યાનદ્ધિ” નિદ્રાના હદય થયા છે. એ ઉપરથી સથે એ સાધુના વેશ લઈ લીધે અને એમને રજા આપી. ( ૪ ) કુંભારનુ' ઉદ્દાહરણ કેઈ એક કુ ંભારને દીક્ષા લીધા ખાદ રાત્રે સૂતા પછી ‘રહ્યાનહિં નિદ્રાના ઉય થયે. એના પ્રભાવે એ સાધુએ પૂર્વકાલીન અભ્યાસથી માટીના પંડ જાણે તેાડતા હાય તેમ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy