SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રૌઢ ગ્રન્થા ૧૯૯ " ગાથાના અંક તરીકે ૩૭ના ઉલ્લેખને આભારી છે. મૂળ કૃતિમાં સે। જ ગાથા હાવી જોઈએ એમ એનું નામ વગેરે વિચારતાં જણુાય છે જ્યારે અહીં તા ૧૦૭ કેમ એ માખત પ્રસ્તાવનામાં ચર્ચાઇ છે. વિષયના નિરૂપણાર્થે ૧૦૦ જ ગાથા છે એટલે વાંધા નહિ એમ અહીં કહેવાયું છે. શિવશસૂરિ, ચક્રેશ્વરસૂરિ અને મલધારી ' હેમચન્દ્રસૂરિ એ ત્રણેના સક્ષિપ્ત પરિચય અપાચે છે. છેલ્લા એના અને ખાસ કરીને અતિમના વિશેષ પરિચય અપાયા હૈાત તે। આ પ્રકાશનનું મહત્ત્વ વધતે, પ્રસ્તાવનામાં અન્ધસયગનું નવ્ય સયગ સાથે સંતુલન કરાયું છે તે નોંધપાત્ર છે. વિષયાનુક્રમ કે એક પણ પરિશિષ્ટ અપાયેલ નથી, અવતરણેાનાં મૂળ સૂચવાયાં નથી તેમ જ ત્રિનેયહિતાની વિશિષ્ટતાઓ પણ દર્શાવાઇ નથી તેા એ ખામતાને સ્થાન અપાયું હાત તે આ આવૃત્તિ વિશેષ દીપી ઊઠતે. - ત્રણેક ચણ્ણિએ (ચૂર્ણિઆ) — અન્ધસયગ ઉપર કેટલી સુષ્ણુિએ રચાઇ હશે તે જાણવામાં નથી. ‘મલધારી’ હેમચન્દ્રસૂરિએ બન્ધસયગની વૃત્તિ ( પત્ર ૧આ )માં નીચે મુજબ ઉલ્લેખ કર્યાં છે :~~~ ૧. લઘુભામ માટે પણ આવું બન્યુ છે. ૨૫ ગાથા છે છતાં અતિમ ગાથાના અંક ર૪ના છે. ૨. આવી દલીલ શર્ષિકૃત ૧૬૮ ગાથાના કવિવાગની પરમાન દસૂરિષ્કૃત ટીકામાં એ સૂરિએ કરી છે અને કર્તાએ ૧૬૬ કરે ઉલ્લેખ સંગત જણુાત્મ્ય છે. Jain Education International2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy