SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ કસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થા સાતમી જ્ઞાનમય ભૂમિકામાં જ્ઞાન પૂરેપૂરુ ખીલે છે. એથી એના પછીની અવસ્થા તે મેાક્ષ-કાળ છે. ૯૮ [ } } ( ૩ ) બૌદ્ધ પિક્ બૌદ્ધ સાહિત્યમાં એના ‘પિટક' નામના મૌલિક શાસ્ત્રામાં આત્મવિકાસનું વર્ણન જોવાય છે. એમાં વ્યક્તિની નીચે મુજબ છ સ્થિતિએ ગણાવાઇ છે:-- ( ૧ ) અધપુથુન, ( ૨ ) કલ્યાણપુથુજન, (૩) સેાતાપન્ન, ( ૪ ) સકદાગામી, (૫) ઔપપાતિક અને (૬) અરહા. પુથુજન એટલે સામાન્ય મનુષ્ય, એને સ ંસ્કૃતમાં ‘ પૃથગજન ' કહે છે. બ્ઝિનિકાય ( મૂળ પરિયાય, સુત્તવર્ણીના )માં પુથુજનના અંધ-પુથુજન અને કલ્યાણ-પુત્રુજન એમ બે પ્રકાર દર્શાવાયા છે આ બંને પ્રકારના સામાન્ય પુરુષમાં સચૈાજના અર્થાત મધન તે દસે છે, પરંતુ એ એમાં ભેદ એ છે કે અંધપુથુજ્જન આર્ય દર્શનથી રહિત છે—એને સત્સંગ થયે। નથી જ્યારે ખીજાને એ લાભ મળેલા છે. તેમ છતાં આ બંને મેક્ષમાર્ગથી તે પરાડમુખ છે. સેક્ષમાર્ગને પ્રાપ્ત થયેલી વ્યક્તિએના ચાર પ્રકાર છે : ( ૧ ) સેાતાપન્ન, ( ૨ ) સકદાગામી, (૩) ઔપપાતિક અને ( ૪ ) અરહા. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy