SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ' રૂપરેખા ૯૯ જેણે દસ સંજના પૈકી ત્રણને નાશ કર્યો હોય તેને સેતાપન્ન” કહે છે. જેણે ત્રણ સંજનાનો નાશ કરી ત્યાર બાદની બેને શિથિલ બનાવી હોય તેને “સકદાગામી' કહે છે. જેણે આ પાંચે સંજનાનો નાશ કર્યો હોય તેને “પપાતિક” કહે છે. જેણે દસે યોજનાને નાશ કર્યો હોય તેને “અરહા” ( સં. અત્ ) કહે છે. સેનાપન્ન વધારેમાં વધારે સાત વાર મનુષ્ય-લેકમાં અવતરે છે. ત્યાર બાદ એ અવશ્ય નિર્વાણ પામે છે. સકદાગામી” એક જ વાર મનુષ્યલેકમાં અવતરે છે, ત્યાર બાદ એ નિર્વાણ પામે છે. પપાતિક” તે બ્રહ્મસેકમાંથી જ નિર્વાણ પામે છે. અરહા” તે જ સ્થિતિમાંથી નિર્વાણ પામે છે. વ્યક્તિની અધપુથુજજન ઈત્યાદિ જે છ સ્થિતિઓ ઉપર ગણાવાઈ છે તેમાંની પહેલી સ્થિતિ એ આધ્યામિક અવિકાસને કાળ છે. બીજી સ્થિતિમાં વિકાસ કરતાં અવિકાસની માત્રા વધારે છે. એ પણ અવિકાસ-કાળ છે. ત્રીજી સ્થિતિથી છઠ્ઠી સુધીની ચાર Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy