SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ કસિદ્ધાન્ત ઃ રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થા કેટલીક વાર ‘નામ' ક્રમ ની એકીસાથે ૨૫, ૨૬, ૨૮, ૨૯ અને ૩૦ ઉત્તર-પ્રકૃતિએ બધાય છે. ત્યાં પણ વહેંચણીના ક્રમ ઉપર મુજબ જાણવે ૧૩૬ જ્યાં કેવળ યશઃકીતિ' નામની એક જ પ્રકૃતિ આંધાય છે ત્યાં ‘નામ’ કર્મને મળેલ તમામ દ્રવ્યનેા વારસે આ પ્રકૃતિને મળે છે. વેદનીય, ગાત્ર અને આયુષ્યક એ ત્રણ કર્મની તે એકસાથે એકેક જ ઉત્તર-પ્રકૃતિ બંધાય છે અને એ મૂલ-પ્રકૃતિને મળેલું તમામ દ્રવ્ય એની એ ઉત્તર-પ્રકૃતિને સર્જાશે મળે છે. ઉત્કૃષ્ટ પદની અપેક્ષાએ અપમહુત્ત્વ' કમ્મપડિ (પએસ બંધ, ગા. ૨૮)માં કર્મનાં દૃલિકાના વિભાજનના અધિકાર છે પણ એ પૂરતે નથી, તેમ છતાં કઈ પ્રકૃતિને સૌથી અધિક ભાગ મળે છે અને કઈને એછે મળે છે એ ખામત ક્રમસર વિચારાઇ છે. આ વિચારણા ઉત્કૃષ્ટ પદ તેમ જ જધન્ય પદ એમ બે પદ્મને આશ્રીને કરાઈ છે. તેમાં ઉત્કૃષ્ટ પદની અપેક્ષાએ અપબહુત્વનેા ક્રમ નીચે મુજબ છે ઃ— જ્ઞાનાવરણ—કેવલજ્ઞાનાવરણના ૨હસ્સા સૌથી છે, મન:પર્યવજ્ઞાનાવરણના એથી અનંતગણુા, અધિજ્ઞાનાવરણના ૧ આને અ ંગેનું યંત્ર ક ગ્રંથ : સાર્થ (વિ. ૨, પૃ. ૧૧૫-૧૧૭)– માં અપાયું છે જ્યારે જધન્ય પદની અપેક્ષાને અંગેનું યંત્ર પૃ. ૧૧૭૧૧૯માં અપાયું છે. ૨. સયગ ( ગા. ૮૧)ની સ્વેપન્ન ટોકા ( પૃ. ૮૩ )માં આને અદલે પ્રદેશામ 'ના ઉલ્લેખ છે. ‘પ્રદેશામ' એટલે પ્રદેશનું પરિમાણુ, " Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy