SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રૌઢ ગ્ર ૨૨૯ છપાયેલી સિત્તષિમાં ૭૨ ગાથા છે. આમ જે ત્રણ ગાથાને ફરક છે તેને નિકાલ પુણ્યવિજયજીએ પિતાની પ્રસ્તાવના (પૃ. ૧૨-૧૩)માં સૂચવ્યું છે. વિશેષમાં ૭૨ ગાથા પિકી છેલી ન ગાથા પ્રકરણની પૂર્ણાહુતિ પછીની હોવાથી એ સાચી હોવા છતાં એ ગણવી ન જોઈએ એમ કહી એમણે ૭૦ ગાથાને તાળવે મેળવ્યું છે પણ મારે મન એ વાત પ્રતીતિજનક નથી. a gyલીલા રોજથી શરૂ થતી ૨૫મી ગાથા એ સરિયાના ચૂર્ણિકારના મતે પાઠાંતરરૂપ છે એટલે એ હિસાબે ૭૧ ગાથા થાય છે એવો નિર્દેશ કરી પં. અમૃતલાલે એમ કહ્યું છે કે પહેલી ગાથા મંગલાચરણરૂપ હોવાથી એની ગણના ન કરાવી જોઈએ. એ વાત સ્વીકારતાં “સિત્તરિ દ્વારા સૂચવાયેલી ૭૦ ગાથા થઈ રહે છે ખરી પરંતુ આ વાત મારે ગળે પૂરેપૂરી -ઉતરતી નથી, જે કે મંગલાચરણની ગાથા કેટલીક વાર ગણતી નથી એ વાત સાચી છે. અત્યારે આ સંબંધમાં વિશેષ પરામર્શ કરવાની અનુકૂળતા નથી એટલે આ વાત અહીંથી પડતી મૂકું છું કેમકે જે ગાથા પાઠાંતર તરીકે દર્શાવાઈ છે તે કઈ ગાથાની છે અને એ પાઠાંતરરૂપ છે કે ઉપસંહારરૂપ ઇત્યાદિ પ્રશ્ન વિચારવા પડે તેમ છે. વિષય – પ્રાચીન કર્મગ્રંથ તરીકે છ કૃતિ ગણાવાય છે. ( અને એમાં છઠ્ઠી કૃતિ તે સત્તરિયા છે ) જ્યારે નગ્ય કર્મગ્રંથ તરીકે પાંચ ગણાવાય છે ( અને એ પાંચે દેવેન્દ્ર ૧. ૭૫ ગાયાવાળી આવૃત્તિને વિષય અંગ્રેજીમાં The Doctrine of Karmin in Jaio Philosophy 4241941 ( 4. ૧૮-૧૮)માં છે. હેમુથ ફેન પ્લાન આપે છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy