SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપરેખા કર્મના અન્ય થયા માદ એક સમય પછી જે એનાથી છૂટુ પડી જાય તે ર્યાપથિક ક યાને કોપથકમ ' છે. એ ' ઃ 6 અન્ય થયા આદ એક જ સમય ટકે છે. ૧૫ ભીના ચામડા ઉપર હવા દ્વારા ઉડાવાયેલી ધૂળ ચાંટી જાય છે તેમ ચેગ દ્વારા આકર્ષાયેલું કર્મ કષાયને લઈને સંસારી જીવ સાથે એકમેક મની જાય છે – ચાંટી જાય છે અને એને ખંખેરતાં વાર લાગે છે. કપથિક કર્મ બંધાયુ તે તે એક સમય ખાદ ખરી જાય છે. કષાયના અભાવને લઇને એ ક ટકી શકતું નથી. જેમકે સૂકી ભીંત ઉપર નખાયેલે લાકડાના ગાળા. કના અન્યના ચાર પ્રકારો છે : (૧) પ્રકૃતિ-અશ્વ, (૨) સ્થિતિ-અન્ય. (૩) રસઅન્ધ અને (૪) પ્રદેશ-અન્ય. આ ચારેનું નિર્માણુ સમકાળે થાય છે. સ્થિતિ એટલે કાળની મર્યાદા, રસ એટલે અનુભવ – ફળ આપવાની શકિત અને પ્રદેશ એટલે પરમાણુ, આ ત્રણના સમૂહ એ પ્રકૃતિ અન્ય છે. જુએ પંચસ’ગહું ( ગા, ૪૩૨ ), પ્રકૃતિના સામાન્ય અર્થ ‘સ્વભાવ’ છે. ગાય, ભેંસ વગેરે દૂધાળાં જાનવર જે ઘાસ ખાય છે તેને એ ધરૂપે પરિણમાવે છે. એ દૂધમાં મીઠાશરૂપ સ્વભાવ ઉર્દૂભવે છે. એ સ્વભાવ અમુક વખત સુધી જ ટકે છે. એ એની સ્થિતિ છે. એ દૂધની મીઠાશમાં તરતમતા રહેલી છે એટલે કે એમાં તીવ્રતા, મંદતા વગેરે વિશેષતાઓ પણ થાય છે. એ દૂધનુ માપ-પરિમાણુ પણ છે. એમ કર્મોના પણ પ્રકૃતિ ઇત્યાદિ ચાર સાથે સંબંધ છે. સયગ (ગા, ૧)ની સ્વાપન્ન ટીકા (પૃ. ૩)માં તેમ જ કવિવાગ (ગા. ૨)માં મેદકનું ઉદાહરણ અપાયું છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy