SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રૌઢ ગ્રન્થ ૨૧૩. “માલધારી હેમચન્દ્રસૂરિએ, મલયગિરિસૂરિએ અને દેવેન્દ્રસૂરિએ બન્ધસયગની બહુચૂણિમાંથી જે અવતરણે આપ્યાં છે તેની સંખ્યા ઉપલક દૃષ્ટિએ ચારની છે જ્યારે પદ્યાત્મક અવતરણને ભિન્ન ન ગણતાં ત્રણની છે. મલયગિરિસૂરિએ પંચભંગહની વૃત્તિમાં બહુચૂર્ણિમાંથી એક અવતરણ આપ્યાનું મને સ્કુરે છે પણ એ વૃત્તિ અત્યાર મારી સામે નહિ હોવાથી એ વાત જતી કરું છું. બહુચૂરણને અંગેનાં અવતરણે વિચારતાં એમ ભાસે છે કે એની એક કે વધારે હાથપેથી વિક્રમની બારમી સદીના અંત સુધી અને દેવેન્દ્રસૂરિએ આવી કે ઈ હાથપેથીમાંથી જ અવતરણે આપ્યાં હોય તે તેરમી સદીના અંત સુધી તે ઉપલબ્ધ હતી જ. લઘુચૂર્ણિ અને બહુચુર્ણિમાં મતભેદ – વિનયહિતા (પત્ર ૩૭૮)માં નીચે મુજબ ઉલ્લેખ છે : लघुचूाधभिप्रायेणाविरुद्धम्,... बृहच्चूर्ण्यभिप्रायस्तु सरागस्य सूक्ष्मसरागस्यापि धर्मध्यानमेव ". આ ઉપરથી જોઇ શકાય છે કે સૂક્ષમ સંપરા” ગુણસ્થાને વર્તતા સંયમીને લઘુચૂણિ વગેરેના મતે ધમધ્યાન તેમ જ શુકલધ્યાન હોય છે જ્યારે બહુચૂણિના મતે ધર્મધ્યાન જ હોય છે, નહિ કે શુકલધ્યાન. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy