Book Title: Gujaratna Aetihasik Lekho Bhag 03
Author(s): Girjashankar Vallabhji Acharya
Publisher: Farbas Gujarati Sabha
Catalog link: https://jainqq.org/explore/034507/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shree Forbes Gujarati Sabha Series No. 15 Historical Inscriptions of Gujarat (From ancient times to the end of Vaghela dynasty ) PART 3 Edited by: Acharya Girjashankar Vallabhaji B. A; M. R. A. 3. Retired Curator : Archaelogical Section Prince of Wala Museum, Bombay. Published by The Forbes Gujarati Sabha No. 365 Vithalbhai Patel Road, Bombay 4. V s. 1998] Rs. 6 [ A. D. 1942 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Published by: Hon. Justice Harsiddhabhai V. Divetia Hon. Sect. The Forbes Gujarati Sabha Bombay No. 4. (All rights reserved by The Forbes Gujarati Sabha. 500- ) Printed by: Natverial 1. Desai B. A. THE 'GUJARATI' PRINTING PRESS FORT, BOMBAY 1. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી ફાર્બસ ગુજરાતી સભા-અન્યાવલિ ૧૫ ગુજરાતના ઐતિહાસિક લેખો (પ્રાચીન યુગથી વાધેલા વંશની સમાપ્તિ પર્યંતના) ભાગ ૩જો સંગ્રહ કરનાર આચાર્ય ગિરજાશંકર વલ્લભજી ખી. એ; એમ. આર. એ. એસ. નિવૃત્ત કયુરેટર, આર્કીઓલોજિકલ વિભાગ, પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ મુંબઈ, વિ. સ’. ૧૯૯૮ ] પ્રકાશક ધી ફાર્મસ ગુજરાતી સભા, મુંબઈ નંબર ૩૬૫, વિઠ્ઠલભાઈ પટેલ રાડ, મુંબઇ નં. ૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat કિંમત રૂ. ૬-૦-૦ [ ૪. સ. ૧૯૪૨ www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક–હરસિદ્ધભાઇ વજુભાઈ દિવેટીઆ માનદ મંત્રી શ્રી ફાર્બસ ગુજરાતી સભા-મુંબઈ શ્રી ફાર્બસ ગુજરાતી સભામંદિર, ૩૬પ, વિઠ્ઠલભાઈ પટેલ રેડ, મુંબઈ - ૪ (સર્વ હક્ક પ્રકાશકોને સ્વાધીન છે) મૃતક-રા. ૨. નટવરલાલ ઇચ્છારામ દેસાઈ, બી. એ. ગુજરાતી પ્રિન્ટીંગ પ્રેસ, એલ્ફીન્ટન સર્કલ, કેટ, મુંબઈ નં. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી ફાર્બસ ગુજરાતી સભા-મુંબઈ શાળા-પાઠશાળાઓને ઇનામ માટે તેમ પુસ્તકાલયના સંગ્રહ માટે અરધી કિસ્મતની ગોઠવણ સાહિત્યપ્રચારને ઉત્તેજનની યોજના મુંબઈ ઇલાકાનાં સરકારી, દેશી રાજ્યોનાં તેમ જ મ્યુનિસિપાલીટીઓના અને લેલ બેડેનાં કેળવણી ખાતાંઓ, અભ્યાસ તથા વાંચનપ્રસાર દ્વારા તથા વિદ્યાર્થીઓને અપાતાં ઈનામો દ્વારા, તેમ જ તેમના હસ્તકની નિશાળોની તથા સાર્વજનિક લાઈબ્રેરીઓમાં ગુજરાતી સાહિત્યને પ્રસાર બહોળા પ્રમાણમાં સહેલાઈથી ઓછા ખરચે થઈ શકે તે માટે શ્રી ફાર્બસ ગુજરાતી સભાએ પિતાની માલિકીનાં પુસ્તકો (રાસમાળા ભાગ ૧-૨ સિવાય) અધી કિસ્મતે ઉપલી સંસ્થાઓને વેચાતાં લઈ શકવાની અનુકૂળતા કરી આપવાની યેજના કરી છે. રાસમાળા ભાગ ૧-૨ (સચિત્ર) ઉપલી સંસ્થાઓને ૧૨ના ટકા કમીશનથી વેચાતી મળશે. આ યોજનાનો લાભ લેવા તે તે કેળવણી ખાતાં અને સંસ્થાઓ પ્રેરાય તે માટે પિતાની માલિકીનાં પુસ્તક પરિચય તૈયાર કરી પ્રકટ કરેલ છે. જેને તે જોઈને હશે તેને ટપાલ ખર્ચને રૂ. ૦-૧-૬ મેકર્ભે મફત મોકલવામાં આવશે. આ પુસ્તકે અરધી કિસ્મતે વેચાતાં લેવા ઈચ્છતી સંસ્થાએ નીચેને શિરનામે પત્રવ્યવહાર કરે. માનાથે મંત્રી, શ્રી ફાર્બસ ગુજરાતી સભા. શ્રીફાર્બસ ગુજરાતી સભામંદિર ૩૬૫, વિઠ્ઠલભાઈ પટેલ , મુંબઈ નં. ૪, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ રૂ. આ.પા. ૫- ૮-૧ o ૨- ૦-c ૨- ૦-૦ ૦- ૪-૦ ૧ - ૦૦ o ૦ o o ૦-૧૨-૦ ૧- ૦ ૦. ૦ ૨-૮-૦ ૧-૮-૦ ૦ ૧- ૮-૩ ૧ ૦ શ્રી ફાર્બસ ગુજરાતી સભાએ પ્રકટ કરેલાં પુસ્તકે ૧ સભાની માલિકીના પ્રસિદ્ધ ગુન્હો દરેકનું મૂય (૧-૨) રાસમાળા, ૧-૨, તૃતીય સચિત્ર આવૃત્તિ. (૧૯૨૬-૨૭.) (૩) કાબસજીવનચરિત્ર (રાસમાળા ભાગ ૧ સાથે.) (૧૯૨૬) () માર્કસ ઓરેલિયસ એની નસના સુવિચારો (૧૯૨૮) (૫-૬) હસ્ત. લિ. પુસ્તકની સવિરતર નામાવલિ ભાગ ૧-૨ (૧૯૨૮) દરેકનું મધ્ય (૬-૧) શ્રી કા. ગુ. સભાનાં હત. પુસતકેની વિગતવાર યાદી (૧૯૨૯) (૭) ગુજરાતનાં ઐતિહાસિક સાધન, ૧-૨ (૧૯૨૯) (૮) રસકલ્લોલ.સ્ત્રીજીવનનાં પ્રાચીન ગીત.. (૧૯૩૦). (૯) “પ્રબોધબત્રીશી”, ને “રાવણમ દેદરી સંવાદ.' (૧૯૬૬) (૧૦) પ્રાચીનકાવ્યવિનોદ, ભાગ ૧ લા. (૧૯૩૧.) (11) અનવર-પારસી ધર્મતનું વેદિક દૃષ્ટિએ અવલોકન. (૧૯૭૧) (૧૨) વર્ધિાત્તક (૨૪ રાજા, કવિ, આદિનાં વૃત્તાતો) (૧૯૩૨) (૧૨) કારિતામળિઃ (૧૯૩૨.) (૧૪) શાકતપ્રદાય, સિદાતે, ગુજરાતમાં પ્રચાર, વગેરે. (૧૯૩૨.) (૧૫) ગુજરાતના ઐતિહાસિક ઉકીર્ણ લેખે, ભાગ ૧ (૯૩૩.) (૧૬) મહાભારત (પદબંધ)-ભાગ ૧ લો, આદિપર્વ ને સભાપર્વ. (૧૪૩૩.) (૧૭) ગુજરાતના ઐતિહાસિક પ્રસગે, તથા વાર્તાઓ, (૧૯૩૩.) (૧૮) ચતુવિજાતિપ્રબંધ (ગુજરાતી અનુવાદ,) (૧૯૩૪.) (૧૯) પંચદડ (નાપતિકૃત સ. ૧૫૪૦) (૧૯૩૪.) (૨૦) મહાભારત ભાગ ૨ જે (આ યાક પર્વ નાકરકૃત) (૧૯૩૪) (૨૧) પ્રબંધચિંતામણિ (ગુજરાતી અનુવાદ) (૧૯૩૪) (૨૨) રૂપસુન્દરકથા (પ્રાચીન છંદબદ્ધ શૃંગારકાવ્ય) (૧૯૩૪) (૨૩) રાજ્યરગ ભાગ ૨ જે-જગતને ઇતિહાસ, નિરપેક કવિ નર્મદ (૧૯૩૫) (૨૪) બુદ્ધિવર્ધક વ્યાખ્યાનમાળા (સભાની તવારીખ અને વ્યાખ્યાન' (૧૯૩૫) (૨૫) હસાવતી-વિક્રમચરિત્રવિવાહ (૨-સં. ૧૬૧૪) (૧૯૩૫) (૨૬) ગુજરાતના ઐતિહાસિક ઉત્કીર્ણ લેખા-ભાગ ૨ જે. (૧૯૩૫) (૨૭) જીવન ને ઉકાન્તિઃ ૧. ભીમભાઇ લા. દેથાઈ, એમ. એસ.સી (૧૯૩૬) (૨૮) હવામાનઃ ગુજરાતની આબોહવાઃ રા. સા. મુકુંદ ઉનાકર. (૧૯૩૬) (૨૯) શિવધર્મ: તેના સિદ્ધાન્ત, ગુજરાતમાં પ્રચાર, ગુજરાતી સાહિત્ય ઉપર અસા. દ્વિતીય આરિ. લે.રે. ૨. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રો. (૧૯૩૬) (૩૦) પૃથ્વીને ઈતિહાસ: રા. ૨. યશવંત ગુ. નાયક, એમ. એસ. સી. (૧૯૩૬) દ્વિતીય સચિત્ર આવૃત્તિ (૧૯૩૯) (૩) મહાભારત પદબંધ, ભાગ ૩ જે, વિરાટ પર્વ અને ઉદ્યોગ પર્વ-સંશોષક રા. રા. કેશવરામ કાશીરામ શાસ્ત્રી. (૧૯૩૬) (૩૨) રા, રા. નરસિંહરાવ છે. દિવેટીયાનાં કાઈકલ લેકચસ” ભાગ ૧ લે. ભાષાન્તરકાર ર.રા. રામપ્રસાદ પ્રેમશંકર બક્ષી, બી. એ. (૧૯૩૬) (૩૩) કબીરસપ્રદાય, સિદાતે, ગુજરાતમાં પ્રચાર અને ગુજરાતી સાહિત્ય ઉપર અસર, રે. . કિસનસિહ ગો. ચાવડા, (૧૯૩૭.) (૩૪) ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ગાળવિજ્ઞાન: છે. રા. ભેગીલાલ ગિ. મહેતા, એમ કેમ, (૧૯૩૭) દ્વિતીય સચિત્ર આવૃત્તિ (૧૯૭૯) (૩૫) વૈવધર્મને સંક્ષિપ્ત ઇતિહાસઃ રા. ૨. મકર કે. શામી. દ્વિતીય, સચિત્ર, શેતિવર્ધિત આવૃત્તિ. (૧૯૩૯). ૧ - ૦-૬ ૦-૧૨-૦ ૧- ૦-૦ ૦-૧૨-૦ ૧- ૦-૦ ૧- ૦-૦ - ૮-૦ ૦-૧૨-૦ ૦- ૬-૦ ૦-૧૨-૦ - ૮-૦ ) ( ૦-૧૨-૦ (૨) હસીને ઉકાન્સિસકી ૦-૧૨-૦ ૧- - ૭ ૦-૧૨-૯ ૧- ૦-૦ ૩- ૭-૦ - ૦-૦ ૦-૧૨-૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨, આ.૫ با - ૭-૨ له (૩૬) શ્રી ફાબ સ ગુજરાતી સમા અસ૨૫૧: ગુજરાતના ઇતિહાસ અને સાહિત્યના સંશાધનના લેખ. (૧૯૪૦). (૩) સરતીપુરાણ સં. લે. રા. રા. કનૈયાલાલ ભા. દ. (૧૯૪૦). (૩૮) રૂ. ૩. ઉ. શ. મા. ચંથ: પ્રકાર શ. સ્મારક સમિતિ. (૧૯૩૮), (૩૯) મહાભારત ભાગ ૪ થે, (ભીમ, દેણુ અને કર્ણ પર્વ પદબંધ) (૧૯૪૧) (૪૦) ગુજરાતના ઐતિહાસિક ઉત્કીર્ણ લેખે ભાગ ૩ (પ્રાચીન કાળથી તે વાધેલા વંશના અંત સુધીના) (૧૯૪૨) ૨-૦-૦ 2- ૦-૦ لم يم ૧- ૮-૦ ૨ પત્રિકાઓ દરેકનું મૂલ્ય - ૬-૦ (સારી-કમીશન વગર) (૧) હાવિનવાદ. (૧૯૩૫). (૨) ગુજરાતની સાંસ્કૃતિક સ્થિતિ: (ઈ. સ. ૧૪૦૦-૧૧૦૦) મો. અબુ ઝફર નદવી. (૧૯૩૬) (૩) હિનસ્તાનમાં તાપ: મો. અબુ ચકર નદવી. (૧૯૩૬) (૪) આપણે ખોરાક: ડૉ. કાન્તિલાલ છ. પંડ્યા (૧૯૩૭) (૫) ગુજરાતનું શિ૯૫સ્થાપત્ય: (હિન્દકાલીન) રે. . રણછોડલાલ ઘ. જ્ઞાની. (૧૯૩૭) ૧) લિપિકદ અક: (૧-૩ લેખ) રા. રા. હીરાલાલ ર. કાપડીઆ. (૧૯૩૭) (૭) હારમાળા: (નરસિંહ મહેતા સંબંધી) સંવત ૧૭૩૪ ની પ્રતિ ઉપરથી સંશોધક છે. ૨. કેશવરામ કાશીરામ શાસ્ત્રી. વિસ્તૃત ઉપોદુધાત સાથે (૧૯૩૭.) (૮) વૈજ્ઞાનિક શાસચાહઃ સંયોજક રા. રા. પોપટલાલ ગે. સાહ, એમ. એ. બી. એસ. સી. અને રા. રા. ભોગીલાલ કે. પટવા, બી.એ. (૧૯૩૭) (૯) ગીતામાં જ્યોતિષ: ૨. રા. જ્યોતિર્મલ જગજીવન ન. બધેકા. (૧૯૩૭) (૧૦) ગુજરાતની ભરચનાઃ (ઉત્પત્તિ) . અરદેસર સે. કાલાપેસી. (૧૯૩૭) (૧૧) અગીઆરમી સદી ના ગુજરાત મુલ્લીમ સખધ: રા. ૨. મહમ્મદ ઉમ્મર: કવિ કાલિ. (૧૯૩૮) (૧૨) ઈલામી સમયના ગુજરાતનું વહાવ૮: , . કાછ સયદ ગુરૂદીન હસેન એહમદહુસેન (૧૯૩૮) (13) ગુજરાતનું પુરાતત્તવાન્વેષણ: . ર રણછોડલાલ ધ. શાની, (૧૯૩૮) (૧૪) પ્રાચીન પાટણ ૨, ૨. માણેકલાલ ચકુલાલ દવે (૧૯૩૮) (૫) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એટલે : , . હીરાલાલ ૨. કાપડીઆ. (૧૯૩૯) (૧૬) રાસસહસ્ત્રપદી: (નરસિંહ મહેતા) સં. શાસ્ત્રો કેશવરામ કાશીરામ ઉપેક્ષાત અને પુરવણી સાથે (૧૯૩૯) (૧૭) પરમ માહેર રાજ કુમારપાળ: રા. ૨. હરિશંકર પ્રભાશંકર સારી. (૧૯૩૯) (૧૮) આધુનિક સમયમાં સંયુકત ટુંબવ્યવસ્થા. (સ્વ. કરસનદાસ નિબંધ, વૃત્તાન્ત) (૧૯૩૯) (૧૯) નર્મદનુ ગવ: ૧. રા. રામનારાયણ વિશ્વનાથ પાઠક (૧૯૩૯) (૨૦) ગુજરાતમાં સૂર્ય પૂજા અને રાંદલપૂજા: રા. ૨. ભગવાનલાલ લ માંકડ, એમ. એ. બી. ટી. (૧૯૩૯) (૨૧) સ્વ. પુરાતત્વવિદ્દ ભગવાનલાલ ઇછા થા. . . . થાક અને . . મુહમ્મદ ઉમર: કવિ કેફિe. (૧૯૪૦). (૧૨) બાલ વાલિક ગુજાતને અરબી ઇતિહાસ, અનુ. પા. ર અમદ મવિ કેદિલ (૧૯૪૦) (૧) yજરાતનું શિલ્પ સ્થાપત્ય (અલીમામીની કથા છે કે, મારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ (૮). (૨) ભારતીય ભાષાસા અંગ્રેજી લે. ડૉ. ગ્રીઆસનઃ ગુજ. અનુ. . . કેશવરામ કા. શાસ્ત્રી (૧૯૪૦) (૨૫) કેળવાયલા ગુજરાતની આર્થિક સ્થિતિઃ સ્વ. ક. મૂ. નિ. વ્યા| મીસ જર ડોસુકાઈ ડાબુ (૧૯૪૦) (૨૬) ગુજરાતની રાનીપરજ કામ: ગ્યા. રા. રા. મણિમાઈ દ્વિવેદી. નવસારી. (૧૯૪૧) (૨૭) પૂરમંજરી (પ્રાચીન કાળથવાત) સં. ભેગીલાલ સાંડેસરા (૧૯૪૧) (૨૮) પુરાતત્વની દષ્ટિએ ગુજરાતના પ્રાચીન ધર્મો. વ્યા. ડ૦ હસમુખલાલ બી. સાંકળીઆ (૧૯૪૧) (૨૯) ગુજરાતના પ્રાચીન ઇતિહાસ પર દષ્ટિપાત. ન્યા. ર. પા. દુર્ગાશંકર કે. ચારી. (૧૯૪૧) (૩૦) લોકસાહિત્ય, તેનું અન્વેષણ અને મૂલ્યાંકન. ૦થા. છે. હીરાલાલ ૨. કાપડીઆ. (૧૯૪૧). (૩૧) કાયદાની દૃષ્ટિએ ગુજરાતી હિંદુ સ્ત્રીઓની સ્થિતિ સ્વ. કરસનદાસ મુ. મારક નિબંધ છે. (૧૯૪૧) ૩ સભાના પારિતોષિકથી પ્રસિદ્ધ ચળ્યા (૧૯૧૮ થી ૧૯૨૫ સુધી) (૧) એટરલીંકના નિબંધ-(ભાષાતર) છે. ૨. ધનસુખલાલ કૃ. મહેતા(૨) વૈષ્ણવધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ-રા. રા. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી, (૩) શૈવમતને સંક્ષિપ્ત ઈતિહાસ-રા. રાદુર્ગાશંકર કેવળરામ થાકી. (ન. ૨ અને ૩ ની બીજી આવૃત્તિઓ સભાએ પોતાના ખર્ચે છપાવી છે. જીએ ઉપર અંક ૨૯ અને ૩૫). (૪) દેહ, જીવ અને આત્માની વૈજ્ઞાનિક મીમાંસા-(ભાષાન્તર) રા. શ. પ્રેમશંકર નારણુજી દવે (૫) લોર્ડ મારવીકૃત કપ્રેમિસ-(ભાષાન્તર) “સત્યાગ્રહની મર્યાદ રા. રા. મહાદેવભાઈ હરિભાઈ દેસાઈ, બી. એ., એલ.એલ. બી. ૪ સભાના આશ્રયથી પ્રસિદ્ધ થયેલા પ્રન્થા (૧) નમકેશ-કવિ નર્મદાશંકર લાલશંકર દવે. (૧૮૭૦) (૨) “કવિ દયારામનું જીવનચરિત્ર”-રા. શંકરપ્રસાદ છે, રાવળ. (૧૯૨૬) (૩-૪) કાઠિયાવાડ કંઠથ સાહિત્ય, ભાગ ૧-૨ એ (પ્રાચીન વાર્તા એના સંગ્રહ). . ગેવિન્દ પ્રેમશંકર ત્રિવેદી (૧૯૨૨) અને (૧૯૨૮) (૫) અભિમન્યુ આખ્યાન-જનતાપી રા. ૨. મંજુલાલ ૨. મજમુદાર, (૧૯૩૦) (૧) સંયુકતાખ્યાન-રા. જે. ગજેન્દ્રશંકર લાલશંકર પંડ્યા, એમ. એ.(૧૯૫૨) (૭) શ્રીકૃણુકડા કાવ્ય (ભાગવત દશમસ્કંધ પદબંધ સં. ૧૫૨૯) સં. ૨. રા. અંબાલાલ બુ. જાની.(૧૯૩૩). મૂલ્ય ૩. ૧-૮-૦ (નં. ૭ મું. સભામંદિરમાંથી મળી શકશે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક ઐતિહાસિક વિવેચન (આખા સંગ્રહને ઉદ્દેશીને) वक्तुमिति सुकरमध्यवसितुं तु दुष्करं । આ લેખસંગ્રહનું ત્રૌન્નું પુસ્તક જનતા સમક્ષ રજૂ કરી પરમશાંતિ અને કૃતકૃત્યતા અનુભવું છું. અમુક દૃષ્ટિ`દું તથા ક્ષેત્ર નિશ્રિત કરી કાર્ય શરૂ કર્યા છતાં જેમ જેમ ઊણપા જણાતી જાય તેમ તેમ તે પૂરી કરવાની અભિલાષા ઉત્પન્ન થાય અને તેને તૃપ્ત કરવી પડે છે. તેવી જ પરિસ્થિતિને લીધે જ આ સંગ્રહનું કદ તથા પ્રમાણે ધાર્યાં કરતાં વિસ્તૃત થયું ખરાં પણ તેમ થવાથી આ સ ંગ્રહની ઉપયેાગિતામાં વધારા થયા તે પુરતા બદલા મળી રહ્યો છે. પહેલા ગ્રંથમાં ૧૦૭, ખીજામાં ૯૮ મને ત્રીજામાં ૧૧૩ લેખા મળી આખા સ ંગ્રહમાં કુલ ૩૧૮ લેખા સગ્રહીત કરવામાં આવ્યા છે અને તેની વશવાર વિગત નીચે મુજબ છે. માય ૧ ક્ષત્રપ ૧૨ ત્રૈકૂટક ૨ ગુપ્ત ૧ વલભી ૯૫ ચાલુકય (પાશ્ચાત્ય) ૬ ગુર્જર ૧૨ રાષ્ટ્ર ૨૧ ચાલુક્ય( સાલકી) ૯૩ વાધેલા ૩૦ અને પરચુરણુ ૪૫. ત્રીજા ગ્રંથમાંના પુરવણીના લગભગ ૬૦ લેખા પાછળથી ઇષ્ટમિત્રાની સલાહ અનુસાર ગુજરાત બહારના પણુ ગુજરાતના ઇતિહાસને લગતા હૈાય તેવા દાખલ કરવામાં આવ્યા છે. આવે! સંગ્રહ મૈં અગાઉ જણાવ્યા મુજબ સદાને માટે અધૂરા જ કહેવાય; કારણ નવી શેાધ ખાળને અંગે નવા લેખે મળતા રહેવાના જ. તેવી સ્થિતિમાં આ સંગ્રહની ઊણુપા શાષવાને બદલે કરેલા સંગ્રહથી સંતોષ માની પોતપાતાના સંગ્રહ ભવિષ્યમાં પૂ રાખતા જવાના મામહ રાખવા વિનંતિ છે. વાધેલા વશના અંત પછીના એટલે કે ૧૪ મી સદી પછીના લેખા. દેવનાગરી તેમ જ ારસી સમાક્ષીન ઇતિહાસ ઉપર નવું અજવાળું નાંખે તેવા ગુજરાતમાં સારી સંખ્યામાં અસ્તિત્વમાં છે અને ખાસ શોધખાળ થાય તે। ખીજા અજ્ઞાત પશુ પ્રાપ્ત થઈ શકે તે બધાને આ જ શૈલીથી અગર ખીજા વધારે સુગમ્ય અને સરલ સ્વરૂપમાં સંગ્રહીત કરાવી છપાવવાના પ્રબંધ શ્રી ફ્રાઈંસ ગુજરાતી સભા મગર કઇ અન્ય સંસ્થા માથે લેશે તે આખા ઐતિહાસિક યુગનાં ઇતિહાસેાપયોગી સળંગ સાધના તે ક્ષેત્રમાં કાર્યકર્તાઓને પ્રાપ્ત થઈ રાકે. તે પ્રવૃત્તિ રા. રા. રણુછેાડલાલ જ્ઞાની જેવા ફારસી જાણુનારા ગુજરાતી ભાઇને સાંપાવી જોઇએ અને તેને સ ંસ્કૃત વિભાગ માટે મદદનીશની સગવડ કરી લેવા છૂટ આપવી જોઈએ અને તેમ ચાય ા જ તે કામ પૂર્ણ સાષક બનતી ત્યાથી પાર પાડી શકાય. ગુજરાતના પ્રાચીન તથા અર્વાચીન યુગનેા ઇતિહાસ લખવા જોઇએ, લખાવવા એઇએ, કેમ લખવા, ક્રાણુ લખવા ઇત્યાદિ ચર્ચા, સૂચના અને ઉહાપાહ તે પુષ્કળ પ્રમાણમાં થએલ છે. તેવા ઉહાપાત માત્રથી ઇતિહાસ લખવાની ચાંપ દાખીને ઇતિહાસ લખાવી લેવાય નહીં પણ જે આવા રચનાત્મક પ્રાથમિક પ્રયત્ને તેવા ઇતિહાસના પાયારૂપ હાથ ધરાશે તે। જ કોઈ કાળે ભવિષ્યમાં ટાપત્તિ સાધી રાકા ાક્તિમાન થશું. અખિલ હિન્દના ઇતિહાસ ક્ષખવાના જે પ્રયાસા થઈ રહ્યા છે તેની સાથે સહકારથી ને આવા પ્રાંતિક પ્રયત્ન થાય તે સ્વાય તથા પરમાય એકી સાથે સાધી શકાય. ગુજરાતના ઇતિહાસની તૈયાર થતી વાનીઓ તેને ઉપયોગ માટે રજૂ કરી શકાય તેથી તેઓને એજો તેટલે દરજ્જે છે. થાય અને માપશુને તેઓના અનુભવથી માત્ર દર્શન મળે. લગભગ અઢીથી ત્રણ હજાર જેટલા લાંબા આ ક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख સમયને ઈતિહાસ એક કે બે વ્યક્તિ દ્વારા લખાય એ સંભવિત નથી તેથી જુદાજુદા વિકાને મારફત જુદાજુદા યુગના ઇતિહાસનાં સાધને તપાસાય, સંશોધાય અને ભેળાં થાય અને એક સર સમિતિને તેને સમન્વય કરવાનું સંપાય તો થોડા સમયમાં બહુ જ ૫હતિસર અને પ્રમાણભૂત ઇતિહાસ ઉપજાવી શકાય. પ્રત્યેક યુગના લેખકને સહાય આપવાના તથા આર્થિક મદદ કે મહેનતાણું આપવાનો પ્રશ્ન વિગતમાં ઘસડી જાય તેવા હોઈ અહીં ચર્ચવા અસ્થાને ગણાય. હિંદના એક ખૂણામાં આવેલા નાના સરખા ગુજરાતના ઇતિહાસ માટે આટલા બધા લેખકોને સંડાવવામાં આડબર જેવું દેખાય એ બનવા જોગ છે પણ કુવો ખોદનારાઓની મુશ્કેલીને કાંઠા ઉપર બેસી ૫ડકારા કરનાર પ્રેક્ષકને સાક્ષાત્કાર થાય નહીં તેવી રીતે પ્રમાણભૂત ઐતિહાસિક સાધનની ઊણુપ, કુટિઓ તથા અથડામણી જ્યાં સુધી કાયને સ્વરૂપ આપવામાં ન આવે ત્યાં સુધી દષ્ટિગોચર થાય નહીં. હિંદનો ઇતિહાસ હજુ સુધી શિલશિલાબંધ લખાયો નથી અને અમુક અમુક યુગ માટે તે કોઈ પણ જાતનાં સાધને અત્યારે ઉપલબ્ધ નથી. તેવા યુગ માટે જે આડકતરી રીતે સાધનો મળે તેનાથી અનુભવના આધારે આનુમાનિક બંધબેસતું વર્ણન લખીને જ સંતોષ માનવો રહેશે. આ સંગ્રહના અવલોકનથી પ્રતીતિ થશે કે દરેક વશમાં એક જ નામના ઘણા રાજાઓ, પ્રત્યેક વંશમાં વપરાતા જાદાદા સંવરો, દાનપત્રોમાં વંશવથુન પ્રસંગે પિતાના આશ્રયદાતાઓનાં અતિશયોક્તિ ભરેલી પ્રશંસામય વર્ણન, દાન લેનારાઓનાં સ્થળનિદેશમાંની અચોક્કસતા, ભૈાગોલિક રથાન નામાંતર અગર સંસ્કૃતાંતર, માપ, તોલ, ક્ષેત્રફળ, નાણું વગેરે માટે વપરાતા પારિભાષિક શબ્દોનું અજ્ઞાન, દાનપત્રના લેખકે અશિક્ષિત હોવાને લીધે વપરાતા અજ અને અનુજ જેવા સંબંધ બતાવનારા શબ્દોમાં કરેલા ગુંચવાડા અને આવાં સાધનો ભાંગીવટી અવસ્થામાં પ્રાપ્ત થાય વગેરે અનેક કારણોને લીધે અનિવાર્ય પરિસ્થિતિ ઊભી થવાથી આટલું આટલું સાહિત્ય મળ્યું છે છતાં કેટલાક વંશની વંશાવળી પણ નિ:સંદેહપણે ઉપાડી શકાયું નથી. રાષ્ટ્રકૂટ વંશમાં કેટલાક રાજાઓને ક્યાં મુકવા, તેઓ રાજ્યસન ઉપર આવ્યા હતા કે નહીં ઈત્યાદિ ઘણી અપૂર્ણતા છેલામાં છેલા પ્રસિદ્ધ થયેલા તે વંશના લેખોમાં ડૅ. અતેકર અને ડે. ભટ્ટાચાર્ય જેવા વિદ્વાને પણ પૂરી શક્યા નથી અને તેઓને પણ અનુમાનો બાંધી સંતોષ માનવો પડે છે. અજ્ઞાનને લીધે હજુ પણ તેવાં કેટલાંક દાનપત્ર ખાનગી બે પાસે હવા સંભવ છે અને જે તે સમજીને તેવાં બધાં આવી સંસ્થાઓ દ્વારા પ્રસિદ્ધિમાં લાવે તે સંભવ છે કે મારી ગુટિઓ ભવિષ્યમાં પુરી શકાય. પ્રત્યેક વંશના રાજાઓએ આપેલાં દાનપત્રોની ઇબારત સંકલના ઇત્યાદિમાં વિગતનો ફેરફાર હોવા છતાં તે બધાંમાંથી અમુક અનકમમાં નીચેની હકીકત મળી શકે છેઃ (૧) જ્યાંથી દાન અપાયું હોય તે સ્થળ-દાન જેકે ઘણાંખરાં રાજધાનીના શહેરમાંથી અપાતાં છતાં લડાઈ અગર યાત્રાપ્રસંગે છાવણી અગર તીર્થધામેથી આપવાનો પણ રીવાજ હતો. (૨) ત્યારબાદ હરકોઈ ઈષ્ટદેવતાની સ્તુતિ-પ્રાર્થનાના એક બે મંગળાચરણરૂપી શ્લેક હોય છે જેમાંથી દાતાના ધર્મ અગર પંથ વગેરેની માહિતી મળે છે. (૩) વંશવર્ણન દાતાના મૂળ પુરુષથી આરંભી પ્રત્યેક રાજાની પ્રશંસા અને પરાક્રમોનાં વર્ણન પૂર્ણ . વિસ્તારથી આપવામાં આવે છે જેમાં બીજા રાજ્યો ઉપરનાં આક્રમણ વગેરેનો સમકાલીન ઐતિહાસિક વૃતાંત મળી આવે છે. (૪) દાન લેનાર વ્યકિત સંબંધી–દાન લેનાર વ્યકિતના પૂર્વજનાં નામ, ગોત્ર, સમ, વેદ, મૂળ વતન, હાલ રહેવાનું સ્થળ વગેરે સંપૂર્ણ વિગત દાન આપતી વખ્ત આપવામાં આવે છે. (૫) દાનસંબંધી-દાનમાં અપાએલું ગામ અગર અપાએલી જમીનનું ક્ષેત્રફળ અને તેની પરિસીમા, સંસ્થાના નિભાવ માટે અપાએલી રકમ, મંદિર અગર વિહારના નિર્વાહ તથા ત્રાડફોડ માટે અમુક ક્ષેત્ર વગેરેનું જે ઉપજ આપવામાં આવે છે તેની વિગત ઉપલબ્ધ થાય છે. (૬) અધિકારી વર્ગ-દાનની જણ કરતી ૧ નં. ૧૦ અ. એ. ઈ. વા. ૨૨ ૫. ૬૪ રા. સં. ૮૦૬. ૨ ન, ૧૨૫ . એ. ઈ. વી. ૨૨ પા. ૭૭ ૨, ૪૭૪૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ प्रा. ऐ. विवेचन વખતે તેમ જ તેના લેખક અને તક તરીકે જુદાજુદા અધિકારીઓનાં નામ તથા વન અવશ્ય આપવામાં આવે છે. (૭) કાળનિય–અંતમાં દાનને સમયા ચાલુ સંવત્સર, માસ, પક્ષ, તિથિ, વાર સહિત આપવા ઉપરાંત કેટલાંક દાનપત્રોમાં એક કરતાં વિશેષ સંવત્સરો પણ આપેલા હોય છે. (૮) શાપવિભાગ-દાનનો લેપ અગર ઉછેદ કરનાર માટે મહાભારતાદિ ગ્રંથમાંથી તેના અનાચારને લગતા લેકે ટકી દાનનો અવિછિન ઉપભેળ સાધવામાં આવે છે. સંવત્સર-આખા લેખસંગ્રહમાં વંશવાર જુદાજુદા સંવત્સરો વાપરવામાં આવેલ છે જ્યારે કેટલાક લેખમાં એકસાથે બે ત્રણ સંવત્સરો પણ આપેલા છે. (જુઓ નં. ૧૫૪, ૧૬૨, ૨૧૭) આ બધા સંવતર સંબંધી કે વિવેચન આ પ્રસંગે માર્ગદર્શક થશે એમ ધારી અહીં આપેલ છે. (૧) શક સંવત ઈ. સ. ૭૮ થી શરૂ થતો. ક્ષત્રપોના બધા લેખ તથા સિક્કામાં શક સંવત એટલે ઈ. સ. ૭૮ થી શરૂ થતા સંવત વાપરવામાં આવેલ છે. માત્ર ઈશ્વરદત્ત પોતાના સિકકામાં ચાલુ સંવતને બદલે પોતાના રાજ્યકાળનું વર્ષ આપેલ છે. રાષ્ટ્રકૂટ વંશના લેખોમાં પણ આ જ સંવતનો ઉપયોગ થએલ છે. (૨) ચેદી અગર કલચુરી સંવત ઈ. સ. ૨૪૯ થી શરૂ થતા–વૈકુટક રાજાઓના તેમ જ ગુજરવંશના લેખોમાં ચેદી અગર કલચુરી સંવતનો ઉપયોગ કરવામાં આવેલ છે. સિકકામાં આ સંવતના ઉપયોગ જોવામાં આવતો નથી. ઇ. સ. ૨૪૯ થી આ સંવત્સરની શરૂઆત થાય છે એટલે ચેદી અગર કલચુરી સંવતમાં ૨૪૯ મેળવવાથી ઇ. સ. મળી શકે છે. (૩) ગુપ્ત વલભી સંવત ઈ. સ. ૩૧૯૨૦ થી શરૂ થતો-વલભીના રાજાઓના બધા લેખોનો સમય ગુપ્ત સંવત અગર વલભી સંવત અગર ગુપ્ત વલભી સંવતના નામથી ઓળખાતા સંવતમાં આપેલ છે. અને તે ઇ. સ. ૩૧૯-૨૦ થી શરૂ થાય છે એટલે કે ગુ. વ. સંવતમાં ૩૧૮-૨૦ મેળવવાથી ઇ. સ. પ્રાપ્ત થાય છે. આ સંવત્સરનો નિશ્ચય કરવા માટે રોપસ ઇસ્ક્રીપશીએાનમ ઇન્ડીકારમ વૉ. ૩ ગુપ્તવંશી લેખે નામના ગ્રંથમાંની પ્રસ્તાવનામાં ડૉ. ફલીટે બહુ લંબાણપૂર્વક ચર્ચા કરેલી છે. (૪) સિંહ સંવત-લેખ નં. ૧૫૮ ૧૬૨ ૨૧૭ અને ૨૪૧ ક માં અનામે સિંહ સં. ૯૭,૯, ૧૫૧ અને ૨૮ નો ઉપયોગ કરવામાં આવે છે તે પૈકી નં. ૨૧૭ માં વિક્રમ સંવત, હીજરીસન, વલભી સંવત અને સિંહ સંવતને એકીસાથે ઉપયોગ થએલ છે તે ઉપરથી તની શરૂઆત ઈ. સ. ૧૧૧૩ થી પુરવાર થાય છે. (૫) વિકમ સંવત-છેવટમાં સોલંકી વંશના તેમ જ આધુનિક લેખોમાં વિક્રમ સંવત ઈ. સ. પૂર્વે ૫૬ મા વર્ષથી શરૂ થતાં વાપરવામાં આવેલ છે. દાનપત્રો તથા લેખે સંબંધી આટલી સામાન્ય હકીકત આપ્યા પછી હવે વંશવાર લેખેને વિચાર કરી તેમના મુંઝવણવાળા મુદ્દાઓ ભવિષ્યમાં ઉકેલ લાવવાના હેતુથી તે તે યુગના પારંગત અભ્યાસીઓના ધ્યાન ઉપર મુકું છઉં. માર્યવંશી મર્યવંશી રાજા અશોકનાં ચૌદ શાસને અખિલ હિંદમાં જુદાં જુદાં સ્થળોએ કાતરાવેલાં છે તે પિકી એક પ્રતિ સોરઠ-જુનાગઢમાં ગિરનાર જવાના રસ્તા ઉપર દક્ષિણ બાજુએ એક ખડક ઉપર બ્રાહ્મી લિપિમાં કતરેલાં મળ્યાં છે. તે અક્ષરતિર તથા ભાષાંતર આ સંગ્રહમાં આપવામાં આવેલ છે તે વાંચવાથી આવાં સૂત્રાત્મક શાસનમાં પણ અધિકારીઓ માટે વપરાએલાં નામો જેવાં કે સૂતા, વાજીક, પ્રાદેશિક, મહામાત્ર, ઉંમમહામાતા, થીઝખમહામાતા વચભૂમિકા ઇત્યાદિનો અર્થ : નિર્દેશ હજાર સુધી ચોકસપણે થ નથી એમ દેખાઈ આવશે. વળી ભૌગોલિક નામો જેવાં કે ચેડ, પાય, સતિયપુસ, કેતલપુત, તામ્રપણ, યેન કબજ, ગંધાર રિસ્ટિક, પેતેણિક એ બધા પ્રદેશ તથા જતિઓનો ચેકસ સ્થળનિર્દેશ કરે હજી બાકી રહેલ છે તેમ જ સમાજ પાસું, પરિસા, પરિષદ ઈત્યાદિ જનસમૂહવાચક શબ્દો માટે અને વિમાનદસણ, હસ્તિદસણું, અગિખંધાનિ, દિવ્યાનિરૂપાનિ ઈત્યાદિ શબ્દોના વિશિષ્ટાથ માટે શોધખોળ હાથ ધરવી જોઈએ. આ બધા ઊકેલ માણવા માટે ક્ટાછવાયા શબ્દો ઉપર વ્યુત્પત્તિ અને વ્યાકરણના નિયમોને આધારે ભજિગડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख કરવાને બદલે પ્રત્યેક શબદનો જુદા જુદા પ્રસંગે ઉપયોગ થએલ હોય તેવાં બધાં વાકયો ભેળાં કરી બધે બંધબેસતો અથ શોધવા પ્રયાસ થાય તે જ સંતોષકારક પરિણામ આવે એ દેખીતું છે. આ ઉપર લખ્યું સંશાધન માત્ર ઐતિહાસિક દષ્ટિએ બાકી રહેલું માંહીં દર્શાવવામાં માન્યું છે જ્યારે લિપિશા. વ્યાકર, ઇબારત તથા લેખનNહતિ સંબંધી શોધખોળ તે તે શાઅપારંગત માટે બચત રાખવામાં આવેલ છે. ક્ષત્રપવી આ વંશના રાજાઓની ઐતિહાસિક સંકલના લગભગ ત્રીસ વર્ષ પહેલાં પ્રે. છે. જે. રસને બ્રિટિશ મ્યુઝિયમમના ક્ષત્રપ વગેરે વંશના રાજાઓના સિક્કાનું કેટલોગ તૈયાર કરેલ તેની પ્રસ્તાવનામાં આપેલ હતું. ત્યારબાદ વરસવાડા સ્ટેટમાં સરવાણીયામાં ૨૩૯૩ સિગાનો જથ્થો મળે હતો જેનું વાચન અને રિપોર્ટ ડે. ડી. આર. ભાંડારકી સને ૧૯૧૩-૧૪ ના આકિઓલોજિકલ સને ઓફ ઈન્ડિયાના વાર્ષિક રિપોર્ટમાં છપાવેલ છે. ત્યારબાદ સેન્ટ્રલ પ્રૉવિ સીઝમાં છિંદવાડામાંથી નીકળેલા લગભગ ૬૦૦ સિક્કા નાગપુર મ્યુઝિયમ તરફથી આવેલા તેમ જ જુનાગઢ સ્ટેટમાંથી ચેકસ સ્થળની માહિતી વિનાના ૫૨૦ સિકા તથા ઉના મહાલના વસેજ ગામમાંથી મળેલા ૫૯૧ સિક્કા તપાસાવા માટે મોકલેલા તે બધા મઢે તપાસી તેનો હેવાલ જર્નલ એશિયાટિક સાઈટી એક ગાલ સને ૧૯૩૭-૩૮ ના ન્યુમિમેટીક સપ્લીમેન્ટના સિવર જ્યુબીલી નંબર ૪૭ માં ૫, ૯૫ મે છપાવેલ છે. તેને આધારે સ્વ. ડૉ. જયસ્વાલના કેટલાક અનુમાને મારા પરમમિત્ર જયચંદ્ર વિદ્યાલંકારે તપાસ્યાં છે અને તે બનારસ હિંદુ યુનિવર્સિટીના જરનલ વો. ૫ વિભાગ ત્રીજામાં પા. ૨૪૯-૬૧ માં છપામેલ છે. છતાં મા રાજાઓના વંશવૃક્ષ સંબંધી હજુ આપણું ઘણું અજ્ઞાન છે અને શિલાલેખે પુરતા પ્રમાણમાં મળે નહીં ત્યાં સુધી વિશે અજવાળું પડવા સંભવ નથી. આ સંગ્રહમાં તેના જે બાર લેખે ભેળા કરવામાં આવેલ છે તેમાંના ઘણાખરા તુટક તથા મહામાયા વિનાના હોવાથી બહુ જ જુજ એતિહાસિક સામગ્રી પૂરી પાડે છે, ક્ષત્રપ શબ્દ સેટપનું સંતાંતર રૂપ છે અને તેઓ કુશાન રાજના સેટપ હોઈ, તેનું પરિબળ મોળું પડ્યું ત્યારે ઈ. સ. ની બીજી ત્રીજી અને ચોથી શતાબ્દીમાં ગુજરાત તથા માળવામાં સ્વતંત્ર સત્તા ભોગવતા થઈ ગયા. આખરે ૩૫૧ ઈ. સ. માં સમુદ્રગુપ્ત ક્ષત્રપ રાજાઓને હરાવી તેમની સત્તાને નાશ કર્યો. આ લેખમાં ગિરિનગરમીના સુદર્શન તળાવ, સુવર્ણ સિકતા તથા પલાશિની નદી વગેરેનાં તેમ જ યવન તશાક, અધ શાતકર્થિ, પહ૦ કલપ તથા સુવિશાખ અને વૈશ્ય પુષ્પગુપ્ત ઇત્યાદિ વ્યકિતના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ગુંદાના સં. ૧૦૩ (ઇ. સ. ૧૮૧)ના લેખમાં ભાભીર સેનાપતિ રૂઠભૂતિનું વર્ણન સિકાથી જાણવામાં આવેલ ઈશ્વરદત્તનું વ્યકિતત્વ નિશ્ચિત કરવામાં સહાયભૂત થાય તેમ છે. પાળીયા માટે લષ્ટ શબ્દ ક૨છમાંના અમ્પાઉમાંથી મળેલા ચાર લેખામાંથી મળે છે. ટવી આ વંશના માત્ર બે જ લેખો આ સંગ્રહમાં માપવામાં આવ્યા છે. તેમાં વર્ણવેલા રાજાઓના સિક્કા છે. ઈ. જે રેસનના બ્રિટિશ મ્યુઝિયમના કેટલોગમાં વર્ણવેલા છે. લેખ તથા સિકાની મદદથી આ વંશના ત્રણ રાજાઓનાં નામ નીકળી શકી છે. મહારાજ ઇન્દ્રદત્તના પુત્ર દgસેનને દાનપત્ર પારડીમાંથી મળેલું ક. સં. ૨૦૭ (૪૫૬-૫૭ ઈ. સ.)નું છે અને બીજુ દાનપત્ર તેના ( હસનના) પુત્ર માદ્યસેનનું સુરતમાંથી મળેલું ક. સં. ૨૪૧ (૪૯૦-૯૧ ઇ. સૂ)ના સમયનું છે. આ વંશનું હથી પ્રથમ જ્ઞાન કરીના ક. સં. ૨૪૫ ના પતરા ઉપરથી થયું હતું. ત્રેટીક નામ કાલિદાસના રધુવંશમીના ત્રિાટ પર્વત ઉપરથી પડેલું મનાય છે. આ બંને પતરાંમાં લાલ કલચુરી અગર ચેદી સંવતમાં આપેલ છે. અને દાનમનિા રાજા પરમ વૈષ્ણવ તરીકે વર્ણવાયા છે અને છેલા વ્યાધ્રસેન અપરાત પ્રદેશમાં રાજ્ય કરવાને દાવો ધરાવે છે જેનું મુખ્ય શહેર મહિલનાથના મત પ્રમાણે થર્પારક (સાપારા) હતું ૧ નં. ૭ એ. ઈ. વૈ. ૧૬ પા. ૨૩૩, ૨ નં. ૨-૫ એ. ઈ. વૈ. ૧૧ પા. ૧૯-૨૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ प्रा. ऐ. विवेचन ગમવરી-સેરઠમાં ગિરિનગર હાલના જૂનાગઢની પૂર્વમાં આવેલા જે મેટા ખડક ઉપર અશોકનાં ચૌદ શાને તથા રૂદ્રદામનના સુદર્શન તળાવ સંબંધી લેખો કોતરેલા મળ્યા છે, તે જ ખડક ઉપર ત્રીજી બાજુએ આ લેખ પણ કોતરેલો છે. લિપિશાસ્ત્રના અભ્યાસીને અશોકથી આરંભી ગમ કાળ સુધીની એટલે કે ઇ. સ. પુર્વ ત્રીજી શતાબ્દીથી ઇ. સ.ની પાંચમી શતાબ્દી સુધીની લિપિ એક જ સ્થળે અસલ પથ્થર ઉપરથી વાંચવાની અહીં અલોકિક સગવડ છે. સુદર્શન તળાવને બંધ જે તુટી જવાથી રૂદ્રદામન ક્ષત્રપના સમયમાં તેના અમાત્ય સુવિશાખે ફરી બાંધેલો તે બીજી વત અતિવૃષ્ટિને કારણે તટી જવાથી સે હાથ લાંબો સાઠ હાથ પહોળો અને સાત માથડ ઉંચે બંધ સ્કન્દગતના સોરઠના સુબા પણદત્ત અઢળક નાણું ખરચીને બંધાવ્યાનું વર્ણન આ લેખમાં છે. છેવટના ભાગમાં ચાપાલિતે ચકભત નામનું વિષ્ણુનું મંદિર ઈ. સ. ૪૫૭ માં બંધાવ્યાને ઉલેખ આ જ લેખના અનુસંધાનમાં છે. વૈષ્ણવ ધર્મનું પ્રાબ૯ય છે. ઇ. ની પાંચમી શતાબ્દીથી ગુજરાતમાં હોવાનું આ લેખથી પુરવાર થાય છે. વલલીવશીગુપ્ત સામ્રાજ્યના સેનાપતિ ભટાક જે સોરઠમાં વલભીપુર (વળ)માં રાજ્ય કરતો હતો તેના જ વંશજ ઉત્તરોત્તર પંદર રાજાઓએ જુદે જુદે સ્થળે અને પ્રસંગે ગુ. સં. ૧૮૩ થી ૪૪૭ (ઈ. સ. ૫૦૨૭૬૬) સુધીમાં આપેલાં પંચાણું દાનપત્રોને સંગ્રહ પહેલા ગ્રંથમાં કરવામાં આવ્યા છે. માત્ર ટૂંકા વર્ણનરૂપ પ્રથમ ઉપલબ્ધ થએલા અને દાખલ કરેલા કેટલાક આગળ ઉપર ત્રીજા ગ્રંથમાં વિસ્તારપૂર્વક ફરીથી છાપવામાં અાવેલ છે. આ દાનપત્રોમાંથી અઢાર દાન બૌદ્ધ ધર્મનુયાયી વિહાર અગર મઠના નિભાવ તેમ જ ફરતા ફરતા આવતા ભિક્ષુસંધના નિર્વાહ માટે આપવામાં આવેલ છે. બે લેખો શાકત દેવીઓનાં મંદિરના નિભાવ માટે માપેલ છે જ્યારે બાકીના વ્યક્તિગત બાહ્મણને બલિચરૂ વૈશ્વદેવાદિ પંય મહાય કરવામાં મદદ તરીકે અમુક ગામ અગર જમીનના રૂપમાં આપવામાં આવેલ છે. આ બધાં દાનપત્રોની રચના અને લખાવટ એકસરખી હોવાથી તુટક અને ઘસાઈ ગએલાં પતરાને પણ વાંચતાં અને બંધ બેસારતાં મુશ્કેલી નડતી નથી. પ્રત્યેક દાનપત્રની વિશિષ્ટતા દાતા, તેનો સમય, દાન લેનાર, દાનમાં અપાએલી ભૂમિ અને લેખક તથા દૂતકનાં નામ વર્ણવતા વિભાગમાં જ માલુમ પડે છે. વલભી રાજાઓને બોધમર તરફ પક્ષપાત અને વલણ હોવા છતાં બૌદ્ધતર મતાનુયાયીઓને પણ મોટી સંખ્યામાં દાન અપાએલ છે. તે બતાવી આપે છે કે તે સમયે જુદા જુદા ધર્મ અને પથા વચ્ચે સહિષ્ણુતા ઘણી હોવી જોઈએ. અશોકન ધર્મશાન પણ આ બાબત સારો બોધ આપે છે. વંશવન વિભાગમાં જેમ જેમ ઉત્તરોતર આગળના રાજાઓને સમય આવે ત્યારે લંબાણ થઈ જવાથી અગર દાન ઘડનારને અમુક રાજા પ્રત્યે પક્ષપાત હોવાથી વચમાંના કેટલાક રાજઓનાં વર્ણન સદંતર કાઢી નાખે છે અગર ટુંકાવી નાખે છે. માથી વંશવૃક્ષ તૈયાર કરતી વખતે અનેક તર્ક વિતર્કને સ્થાન મળે છે અને રાજાએ રાજ્ય કર્યું જ નહોતું' અગર તેને રાજ્યાને આવ્યાની સાથે જ પદભ્રષ્ટ કર્યો હશે ઇત્યાદિ શંકા થવા મડિ છે. આ પરિસ્થિતિને લીધે અત્યાર સુધી લગભગ બધા વંશમાં અમુક રાજાઓનું સ્થાન અને સગપણ નિત થઈ શક્યાં નથી. હે અગાઉ કહ્યું છે તેમ એક જ નામના એક કરતાં વધારે રાજાઓ હોવાથી આ ગુચવાડામાં વિશેષ ઉમેરો થાય છે. કમનસીબે આ વંશના કહેવાતા સિક્કાઓ બહુ જ જુજ મળે છે અને જેટલી જુદીજુદી જતના મળી શકયા તે બધા વાંચી તે ઉપરથી તેના ઉપર લેખ નક્કી કરવાનો એક વધુ પ્રયાસ મહેં રેલ છે જે જનલ એશિયાટિક સોસાઇટી મામ બેંગાલ મિસ્નેટીક સપ્લીમેન્ટ સિલ્વર જયમાલી નંબર ૪૦ પા. ૯૯ મે છપાએલ છે. તે લેખ લખવા પહેલાં સેન્ટ ઝેવિઅર કૉલેજના રે, લો. પ્ર. એચ. હેરસે વાંચવા માટે મોકલેલા વલભી સિગાનો મેટો જથ્થો હું તપાસી લીધો હતો અને તેમાંથી નદી જુદી ઢબના સિકાએ પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ માટે તેમની પરવાનગીથી સંગ્રહીત ર્યા છે. તે બધા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ गुजरातमा ऐतिहासिक लेख સિક્કામાં આ વંશના મૂળ પુરુષ ભટાર્કનું નામ ખાતરીપૂર્વક વાંચી શકાય છે પણ પ્રત્યેક રાજાના નામ વાંચી શકાતી નથી. આ બધાં ઉપલબ્ધ સાધન વડે ઉપજાવેલી આ વંશની વંશાવળી નીચે વલભીવંશના રાજાઓ ભટાક ધરસેન ૧ લો ધરપટ્ટ (ધરપ૩) સિંહ ૧૮૦-૨૦૧ ધુવસેન ૧ લે ૨૦૦-૨૩૦ *ગુહસન - ૨૩૫-૨૫૦ ::: ધરસેન ૨ જે. 1 ૨૫૦-૨૮૦ બસ૧ લે શીલાદિત્ય 1 લે ૨૮૦-૮૫ પરગ્રહ ૧ લો રિભદ *ધરસન ૩ જે ૩૦૦-૩૦૮ ધ્રુવસેન ૨ જે ૩૦૮-૩૨૩ શીલ દિત્ય ૨ જે *ખરગ્રહ ૨ જે ૩૩૫-૪૦, ધ્રુવસેન ૩ જે ૩૩૧-૩૫ *ધરસેન ૪ થે ૩૨૩- ૩ ૩૧ શીલાદિત્ય ૩ જે ૩૪૦-૭૦ ધ્રુવસેન ૪ થે તક તરીકે શીલાદિત્ય ૪ થે | _૩૭૦-૯૦ શીલાદિત્ય ૫ મે ૩૦૦-૪૦૦ શીલાદિત્ય ૬ કે ૪૨૦-૪૫ શીલાદિત્ય ૭ મે ૪૪૫-૫૦ પાશ્ચાત્ય ચાલુક્યવંશી આ વંશના ૬ લેખે ગુજરાતના ઇતિહાસ માટે ઉપયોગી જણાયાથી અહી દાખલ કરવામાં આવેલ છે. તે ચે. સં. ૩૯૪ (ઈ. સ. ૬૪૦ થી ૪૯૦ (ઇ. સ. ૭૩૯) સુધીના સમયના છે. આ લેખમથી વાતાપીના પાશ્ચાત્ય ચાલુકો પિકી જે જે રાજાઓને સંબંધ બતાવતું વંરાવૃક્ષ ઉપજાવી શકાયું છે તે નીચે આપ્યું છે. આ બધાં દાન આપવાનાં સ્થળો તેમ જ દાનમાં અપાયેલાં ગામ તથા ક્ષેત્રે સુરત તથા નવસારી આજુબાજુમાં એટલે કે લાટ અગર દક્ષિણ ગુજરાતમાં આવેલાં છે. ૧ * આ ચિતવાળા રાજાઓનાં દાનપત્રો આ સંગ્રહમાં દાખલ કરેલ છે. ૨ સાલ ગુપ્તવલભી સંવતમાં આપેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ રા. જે. દિન પાશ્ચાત્ય ચાલુકય રાજાઓ કીર્તિવમાં પુલકેશી વલભ વિક્રમાદિત્ય ત્યાશ્રય વલભ જયસિંહવામન ધરાશ્રય વિનયદિત્ય સત્યાશ્રય પૃથિવીવલ શ્રાશ્રય શીલાદિત્ય ચે. સં. ૪૨૧,૪૪૩ મંગલરાજ પુલકેશીરાજ નાગવર્ધન વિનયાદિત્ય અવનિજનાશ્રય ત્રિભુવનાશ્રય યુદ્ધમલ • ચે. સે. ૪૯૦ જયાશ્રય શ. સં. ૬૫૩ ગુજરવંશી આ વંશનાં કુલ બાર દાનપત્ર નં. ૧૦૮-૧૧૯ આજ પર્યત ઉપલબ્ધ થએલાં આમાં સંગ્રહીત કરવામાં આવેલ છે. તે બધીમાં (નં. ૧૧૪, ૧૧૫, ૧૧૬ સિવાય) ચેદી અગર કલચુરી સંવત્સરનો ઉપયોગ થશે છે. નં. ૧૧૪ થી ૧૧૬ માં અનુક્રમે શ. સં. ૪૦૦, ૪૧૫ અને ૪૧૭ લેખમાં સ્પષ્ટ રીતે અક્ષરમાં લખેલ છે તેથી શંકાનું સ્થાન નથી છતાં તે ત્રણે બનાવટી સિદ્ધ થયાં છે તેથી વંશવૃક્ષમાં બંધ બેસે નહીં એ સ્વાભાવિક છે. આ રાજાઓનું રાજધાનીનું શહેર ભરૂચ હતું અને દાન આપવાનાં સ્થળો પિકી નાંદિપુરી (નાંદોદ) અકુરેશ્વર (અંકલેશ્વર ) શિરીષ પદ્રક (સીસોદ્રા) અને સંગમ (સંખે) તેની આસપાસ અત્યારે પણ જાણીતા છે. દૂતક તરીકે કામ કરનારનો ઈદ્રકાબ ભોગિક (ઠાકોર) આ દાનપત્રમાં વપરાએલ છે. દાન વિભાગમાં સેદ્ર, સોપરિક ઇત્યાદિ વિશેષણો ઉપરાંત તશીય, સારા અને સાહિત્યવિષ્ટિકાતિમવિપરિઢીના એ ત્રણ નવી આમાં મળી આવે છે. દ૬ અને જયભટ જ નામ આ વંશના રાજાઓને મળેલાં હેવાથી ઉત્તરોત્તર બે દ૬ અને ત્રણ જયભટ લેખોમાં વંશવર્ણન પ્રસંગે આવે છે તેથી ઘણે ગુચવાડો ઉભો થાય છે. સુભાગ્યે જયભટ ૧ લાને વીતરાગ દ૬ ૨ જાને પ્રશાન્તરાય અને જયભટ ૨ જાને ધરાધર એવાં બિ તેથી તે બધાને અલગ પાડવાનું સુલભ થાય છે. નં. ૧૧૭ સં. ૪૫૬ ના દાનપત્રને તથા નં. ૧૧૮ સં. ૪૮૬ ના દાનપત્રને જયભટ ત્રીજન આજ પર્યત મનાયાં છે પણ નં. ૧૧૯ સં. ૪૮૬ ના નવા મળેલા દાનપત્ર ઉપરથી હવે ખાતરીપૂર્વક કહી શકાય છે કે નં. ૧૧૭ ના જયભટ અને નં. ૧૧૮ ના જયભટ વચ્ચે એક રાજ ગાદીએ આવ્યો હતો તેથી નં. ૧૧૭ ને જયભટ ૨ જનું અને નં. ૧૧૮ ને જયભટ ત્રીજાનું દાનપત્ર માનવું જોઇએ. સં. ૪૫૬ અને ૪૮૬ નાં બન્ને એક જ રાજાના માનવામાં જે ત્રીસ વર્ષના ગાળાને લીધે ખટક રહેતી હતી તે પણ દૂર થઇ છે. નં. ૧૧૯ માં ૫. ૧૫ મી જયભટ બીજાના વર્ણન પછી ૫. ૨૧ માં પરમ માહેશ્વર, સમધિગત પંચ મહાશબ્દઃ મહા સામત્તાધિપતિ શ્રીમદ્દ અનિરોલનું નામ પહેલી જ વાર આપણને પ્રાપ્ત થાય છે. તેના પુત્ર તરીકે પં. ૩૩ માં વર્ણવેલ જયભટ જાએ આ દાન આપ્યું છે. આ દાનપત્ર પ્રિન્સ એક વેસ મ્યુઝિયમ મુંબઈમાં છે અને તે હું એ. . વૉ. ૨૩ પા. ૧૪૭ મે પ્રસિદ્ધ કર્યું છે. ત્યાં તેને જયભટ ૩ જાના દાનપત્ર તરીકે જ વર્ણવ્યું છે તે યથાર્થ છે. ન. ૧૧૮ અને ૧૧૯ બનેના દાન આપનાર જયભટનું વર્ણન તદ્દન એક સરખું એક જ શબ્દમ છે તેથી તે બને જયભટ ૩ જાનાં જ માનવાં જોઈએ. આ વંશનું નવું સુધારેલું વશરાક્ષ ની આપેલું છેઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ गुजरातमा ऐतिहासिक लेख ગુજરવંશી રાજાઓ સામન્ત દ૬ ૧ લે ચે. સં. ૩૦૦, ૩૪૬ જયભટ (વીતરાગ) ૧ લો ,, ૫૫ જે ૨ણગ્રહ ચે. સં. ૩૯ દ૬ ૨ પ્રશાતરાગ ચે. સં. ૩૮૦, ૩૮૫, ૩૯૨ જયભટ ૨ જે (ધાધર) ચે. સં. ૪૫૬ અનિરોલ જયભટ ૩જે ચે. સં. ૪૮૬ રાકટથી –આ વંશના કુલ એકવીસ દાનપત્રો આમાં દાખલ કર્યા છે જેમાંથી ચૌદ ગુજરાત શાખાના રાષ્ટ્રનાં છે જ્યારે સાત મૂળ શાખાના રાજાએાની હોવા છતાં દાન લેનાર અગર સ્થળ વગેરે ગુજરાતના ઇતિહાસ માટે ઉપયોગી હોવાથી આ સંગ્રહમાં તેને સ્થાન આપવામાં આવ્યું છે. તે બધાં શાન સાત આઠ અને નવમી સદીમાં અપાએલ છે અને તેનો સમય શક સંવતમાં દેખાય છે. મૂળ તેમ જ ગુજરાત શાખામાં એક જ નામના એક કરતાં વધારે કક, ગેવિન્દ, ઇન્દ્ર ઇત્યાદિ નામધારી રાજાએ ટાવાથી તેનું વ્યક્તિત્વ એકસ કરવામાં ગુંચવાડો ઉભું થાય છે અને કેટલાંકન બિરદ પણ એકસરખાં હોવાથી વિશેષ ભાંજગડ ઉભી થાય છે. સદ્ભાગ્યે આ બધાં દાનપત્રો બહું જ વિસ્તાર પૂવક લખાએલ છે અને વંશવન બહુ જ ઊંચી ઇબારતવાળું જોવામાં અાવે છે. દરેક રાજનાં ત્રણ ચાર બિરદ વપરાએલાં છે તેથી જ્યાં તેનો અભાવ દેખાય ત્યાં તેની સત્તા તથા અધિકાર માટે રાંકા ઉત્પન્ન થાય છે. તોપણુ સમકાલીન રાજાઓ સાથેના સંબંધ વગેરેથી કેટલીક ચોકસાઈ માપોઆપ થઈ જાય છે. છતાં કેટલીક અસંબદ્ધતા અને અસ્પષ્ટતાનો ખુલાસે વિશ્વસનીય થતું નથી. ગોવિન્દ ૨ ૨ (સં. ૭૦૨) અને ધ્રુવ ધારાવર્ષ (સં. ૭૧૭) બે ભાઈઓમાં ગોવિંદ ગાદી ઉપર આવ્યો હતો કે નહીં અને ધ્રુવની પહેલાં કે પછી અને ધ્રુવે પાછળથી પોતે કરેલા અન્યાયનું ભાન થવાથી ગાદી છોડી ગેવિનને આપી ઇત્યાદિ ૯૫નાઓનો હજી સુધી નિવેડે આણવા આપણી પાસે સાધન નથી, તેવી જ રીતે ગુજરાત શાખાના સ્થાપક ઇન્દ્રના પુત્ર કકનાં મ. સ. ૭૩૪,૭૩૮ અને ૭૪૯ ની સાલની દાનપત્ર અને ગોવિન્દનાં ૭૩૫,૭૩૮,૭૩,૭૪૯ નાં દાનપત્રો સાથે સાથે અસ્તિત્વમાં હોવાને ખુલાસો થઈ શકતો નથી. તેને ખુલાસે શોધવામાં મુખ્ય શાખાના અમેઘવર્ષને કરેલી મદદ અને તેને ગાદી અપાવવાની હીલચાલ અને તેને લીધે પોતાની ગેરહાજરી ઇત્યાદિ વિગતે વિશેષ ગુંચવાડે ઉમે કરે છે. આ બાબતમાં કકના સં. ૭૪૬ ના દાનપત્ર (નં. ૧૨૫ ક ગ્રંથ ૭ જે પા. ૧૩૪)ના પ્રાસ્તાવિક વિભાગમાં ડૉ. બી. ભટ્ટાચાર્યે બે કલ્પના કરીને તેને ગ્રાહ્યાગ્રાહ્ય નિર્ણય કરવાનું ઇતિહાસના અભ્યાસીઓ ઉપર રાખ્યું છે. આ દાના નં. ૧૨૮ અને ૧૨૫ બ સિવાય બધાં બલિચર વૈશ્વદેવાદિ પંચયાદિયા માટે જુદા જુદા બાબાને આપવામાં આવેલ છે. ૧૨૮ કાસ્પિલ્ય તીર્થમાંના બૌદ્ધ વિહારને આસંધના શિષ્યોને માટે યારે ૧૨૫ બ જૈન ચૈત્યાલયના સમારકામ માટે આપવામાં આવેલ છે. આ સંગ્રહ સાથે સંબંધ ધરાવતા મૂળ તેમ જ ગુજરાત શાખાના રાજાનું વંશવૃક્ષ તૈયાર કરી નીચે આપેલ છે અને તેમાં જે જે રાજાઓના દાનપત્રો આ સંગ્રહમાં છે તેના નામ સામે* ચિદ કરેલ છે. - ૧ ૧ ઇ. વૉ. ૨૨ ૫. ૭૭ જ્યારે ૧૨૫ બે જૈને ત્યારે ૨૮ પિલ્ય તીર્થમાના એવા પંચય ક્રિયા માટે જુદાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ प्रा. पे. विवेचन રાષ્ટ્રકૂટ મુખ્ય શાખા દન્તિમ શ. સં. ૧૫ર ઇન્દ્ર , , ૫૭૭ ગોવિન્દ ૧ ,, , ૬૦૨ ક ૧ લો ,, ,, ૨૭ કૃષ્ણ ૬૮૭ % ૨ જે | . સ. ૬૫ર દતિદુગર ૬૭૫ ગેવિન્દ કક ૨ જે ૬ ૬૯ ગોવિન્દ ૨ જે ધ્રુવ (ધારાવષ નિરૂપમ, ઘોર) ૭૧૭ ઇન્દ્ર ૩ જો (ગુજરાત | શાખાનો સ્થાપક) *ગોવિન્દ ૩ પ્રભૂતવર્ષ, વામનરેન્દ્ર જગતુંગ, પૃથ્વીવલ્લભ, ૭૨૫, ૭૨૮, ૭૨૯ કક ૨ જે (સુવર્ણવર્ષ) સ, સં. ૭૩૪,૭૩૮, ૭૪૩, ૭૪૬ ગોવિન્દ પ્રભુતવર્ષ ૨. સં. ૭૩૫ ૭૩૯,૭૪૯ અમલવર્ષ , દુર્લભ શ્રી વલ્લભ લક્ષ્મીવાભ સ્કર્ષ ૭૭૩, ૭૯૯ અકાલવર્ષ શુભતુંગ કૃણ ૨ જે . ૮૦૨ જગતુંગકમી T (ચદી રણવિગ્રહની પુત્રી) માઈ% ૩ જેકલિજામ્બા (દીવંશી) પૃથવીવલભ, રસદપ કીર્તિનારાયણ || નિત્ય ૮૬ ગેવિન્દરાજ ૪ થી સુવર્ણવષ, પૃથ્વીવાલ વાભ નરેદ્રદેવ ૮૫ર દન્તિવમન 1 , સ. ૭૮૯ *આકાલવષ કૃણરાજ શ. સ. ૮૧૦ ધ્રુવ (ધારાવર્ષ નિરૂપમ) | શ. સં. ૭૫૭ અકાલવષે (શુભતુંગ) 1 શ. સં. ૭૮૯ ગોવિન્દ ધ્રુવ ધારાવર્ષ નિરૂપમ શ. સ. ૭૮૯૮૦૬ ચાલય અગર સાલકી વશી–આ વંશનાં દાનપત્રો તથા શિલાલેખો મળીને કુલ ૯૩ લેખો - સંગ્રહીત કરવામાં અાવેલ છે; તેમાંથી ૬૯ મૂળ સંગ્રહમાં ગ્રંથ ૨ જામા આપ્યા છે જ્યારે ૨૪ પુરવણી વિભાગમાં ગ્રંથ ૩ જમાં આપેલી છે. ગુજરાતની બહારના પણ ગુજરાતના ઈતિહાસને લગતા હોય તેવા મા સંગ્રહમાં દાખલ કરવા કેટલાક સુહદ જનની સૂચના અનુસાર જોધપુર, આબુ વગેરે સ્થળોના લેખે પાછળથી દાખલ કરવામાં આવ્યા છે. નં. ૧૫૪ અને ૧૫૯ સિવાયના બધા લેખે વિ. સં. અનુસાર અખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ૨૦. गुजरातना ऐतिहासिक लेख લખાએલા છે. ન. ૧૫૪ મા ગુ. વ. સંવત તથા સિંહ સંવતને અને નં. ૧પ૯ માં કેવળ સિંહ સંવતન ઉપગ ચ છે. ઈ. એ. વૈ. ૬ ૫. ૧૮૦ મે આ વંશનાં ૧૧ દા પ રે પ્રગટ કર્યા છે તેનો પ્રાસ્તાવિક વિભાગ જે આ સંગ્રહમાં ગ્રંથ ૨ જમાં નં. ૧૩૭ ની શરૂઆત માં આપેલ છે તેમાં આ વંશના મૂળ પર ષની ઉત્પત્તિ તથા આગમન સંબંધી તેમ જ વંશના બીજા રાજઓ સંબંધી ઐતિહાસિક વિવેચન કરેલ છે તેથી અહીં પુનરાવૃત્તિ કરવા જરૂર નથી. તે વિવેચન, આ સંગ્રહમાંના લેખો તેમ જ આજ પર્યત ઉપલબ્ધ બીજ સાહિત્યને આધારે તે રાજાઓની તૈયાર કરેલી વંશાવલી નીચે આપવામાં આવી છે. તે પૈકીના બધા રાજાઓના લેખે આમાં મળી આવે છે. ચામુંડરાજનું એક પણ દાનપત્ર આજ પર્યત મળ્યું નહોતું. દી. બ. સ્વ. કેશવલાલ ધ્રુવે મેકલેલા શેટેગ્રાફ ઉપરથી ચામુંડરાજનું વિ. સં. ૧૦૩૩નું અપ્રસિદ્ધ તામ્રપત્ર નં. ૧૩૬ આ ગ્રંથ ૩ જામાં દાખલ કર્યું છે. ભીમ ૨ જાના એકલાના લગભગ ૫૧ લેખ છે જેમાંથી ઘણુંખરા આબુ અને ગિરનાર ઉપરના જૈન મતાનયાયીઓના છે. પ્રાચીન લેખામાંનાં ઉત્તમ કવિએનાં રચેલાં લોકબદ્ધ વર્ણન આ સમયનાં દાનપત્રોમાં જોવામાં આવતાં નથી. છેવટના રાજાઓના સમયનાં દાનમાં આખી વંશાવલી પણ બંધ થાય છે. માત્ર દાતાને જ બેએક વિશેષણ લગાડી તેનાથી જ દાનવિભાગ આગળ ચાલે છે. વંશવૃક્ષ પિકી ચામુણારાજ પછીના વલભરાજે ટૂંક સમય રાજય કર્યું હોવાથી તેનું નામ ધણુ ખરા લેખમાં આપેલ નથી. માત્ર ભીમ ૨ જાના સં. ૧૨૮૦ ના દાનપત્ર (નં. ૧૬૫)માં પં. ૫ ની શરૂઆતમાં વલભરાજનું નામ છે અને પં. ૨૦ માં ભીમ ૨ જાને અભિનવ સિદ્ધરાજ ઉપરાંત જયંતસિંહ તરીકે વર્ણવ્યા છે. નં. ૧૬૨ માં મૂળરાજ ૨ જાનું વર્ણન આવે છે તે પ્રસંગે કાવીના રાજા નાગાર્જુનને હરાવ્યાને ઉલેખ ૫. ૧૭ માં સ્પષ્ટ રીતે આપેલ છે. છેલ્લા રાજા ત્રિભુવનપાલના નં. ૨૦૫ ના દાનપત્રમાંથી તેની ૧૨૯૯ ની સાલ આપણને મળે છે. જ્યારે ક્ષત્રપ, ફટક અને ગુપ્ત રાજાઓના ગુજરાત ઢબના સંખ્યાબંધ રૂપાના તથા ત્રાંબાના પ્રમાણમાં જીજ) સિક્કાઓ આજ પર્યત મળ્યા છે અને હજી મળે જાય છે ત્યારે વલભી અને ત્યાર પછીના મા બધા વંશના રાજાએાના સિકકા ખાતરીપૂર્વક અમુક રાજાના માની શકાય તેવા મળ્યા નથી. ત્રુટક નામવાળા અમુક અક્ષરે લખેલા સિક્કાબા જયસિંહના નામવાળા અગર રાષ્ટ્રકૂટ વંશના એકાદ બે જાતના વર્ણવ્યા છે પણ તેના ઉપર આધાર રાખી શકાય તેમ નથી. સંયુક્ત પ્રાંતમાં ઝહિસી પરગણામાં પન્દરા ગામમાંથી મળેલા સેનાના જિલ્લા મિ. બને સોલંકી રાજના માન્યા હતા તે રા. બ. પ્રયાગ દયાલે ભુમિમેટીક સલીમેટ સિવર જ્યુબીલી નંબર ૪૭ માં ૫. ૧૧૭ મે કરી વણલ છે અને તેની બન્ને બાજુનાં ચિત્ર આપેલ છે. રા. બ, કે. એન. દીક્ષિત ડાયરેકટર જનરલ એક આર્મીઓએ તેના ઉપરના અક્ષરો ત્રાલિયાન: વાંચ્યા છે. તેનું પાસ વજન ૬૫-૬૬ ગ્રેન અને કદ ૮૫ ઇંચ છે અને તે ચેદી વંશના ગાંગેયદેવાદિના સિક્કાને અક્ષરો અને ધાધુરમાં મળતા આવે છે. પરંતુ બંને બાજુએ માત્ર તેટલા જ અક્ષરો કોતરેલા છે તેથી ક્ષિકા તરીકે તે બે પ્રયત હોવાનું સંભવતું નથી. કેઈ પ્રસંગ ઉજવવા અગર ભેટ નજર માટે આવી રો પાડવામાં આવતી તેથી આ પણ તેવી હાર હોય એ વધુ સંભવિત લાગે છે. કશુરાજના નામવાળા રૂપાના અમુક સિક્કા આકીએલોજિકલ સર્વે ઓફ ઇડિયાના રિપોર્ટમાં વર્ણવેલ હેં જેવા છે પણું જયહિ. કૃષ્ણરાજ ઇત્યાદિ નામે અતિ પ્રચલિત હોવાથી તે કયા વંશના કૃષ્ણરાજના છે તે એકસ થઈ શકતું નથી. આ વંશના સિકાના અભાવ માટેની ચર્ચા, વડોદરા મુકામે ભરાએલ સાતમી એરિપેરલ કોહા પ્રસંગે ગુજરાતના સિકકાઓને ઇતિહાસ એ નામે હું એક લેખ વાં હતા અને જે તેના રિપોર્ટમાં પા. ૬૮૯ મે છપાવે છે, તેમાં કરી છે તેથી અહિ પિષ્ટપેષણ કરવું ઈષ્ટ નથી. ૧ યુમિમેટીક સપ્લીમેન્ટ નં. ૭ ૧૯૦૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ प्रा. पे. विवेचन આ સમયમાં જૈન ધર્મનું પ્રાબલ્ય ખાસ ધ્યાન ખેંચે એવું છે અને રાજાઓની વંશાવળી જેવી ઢબથી મંત્રી વસ્તુપાળ અને તેજપાળના કટુબીઓનાં નામ આબુ અને ગિરનારની ઉપરનાં જૈન મંદિરમાંના લેખોમાં જોવામાં આવે છે. આ મંત્રીઓનું વંશવૃક્ષ પણ નીચે આપવામાં આવેલ છે: ચાલુકય (સોલંકી) વંશવૃક્ષ શ્રીરાજી (રાજ) લીલાદેવી ચાવડાવંશી મુલરાજ=માધવી (ચાહમાન ભેજની પુત્રી) ૯૯૮-૧૦૫૩ (વિ. સં.) ચામુંડરાજ ૧૦૫૩-૧૦૬૬ વલ્લભરાજ દુલભરાજ ૧૦૬૬-૭૮ નાગરાજ ભીમદેવ ૧ લે | ૧૦૭૮-૧૧૨૦ કર્ણ ઐયમલ્લ ૧૧૨૦-૫૦ જયસિંહ સિદ્ધરાજ, અવતિનાથ, ત્રિભુવનગર, વવરકજિશ, ૧૧૫૦-૧૧૯૯ કુમારપાલ | ૧૧૯૯-૧૨૨૯ અજયપાલ | ૧૨૨૯, ૧૨૩૧, ૧૨૩૩ મૂલરાજ ૨ જે ૧૨૩૩-૧૨૩૫ ભીમદેવ ૨ એ અભિનવ સિદ્ધરાજ બાલનારાયણાવતાર સમ ચક્રવતિન શ્રીમજયંતસિંહ ૧૨૩૫-૯૮ ત્રિભુવનપાલ ૧૨૯૯ વસ્તુપાળ તથા તેજપાળનું વંશવૃક્ષ અણહિલપુર પાટણમાં પ્રાગ્વાટ વંશમાં ચડ૫ ચર પ્રસાદ સેમ અધરાજ=કુમારદેવી લુચિગ મલદેવ વસ્તપાલ તેજપાલ જાહણ માઉ સાઉ ધણુદેવી સેહગા વયજીકા પદમલા ૧૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख નં. ૨ મદવ લીલુકા પૂર્ણસિંહ અહહણદેવી પુનપાલ=પુનદેવી પેથડ લામાં રાજપાલ નં. ૩ વસ્તુપાલ=લલિતાદેવી કાન્હડ રાણુ =૨ સાબુ જતસિંહ=જયતલદેવી જેસિંહ સુવવી =રૂપાદેવી ગાગા ધરણિગ ત્રિભુવનદેવી તેજપાળ= અનુપમદેવી ઠા. જાણે છે. આંસા ઠા. રાણી સંતોષા _| =ર સુડા લાવણ્યસિંહ વઉલદેવી લસિત=લખમાદેવી =રયણદેવી ગઉદેવી વાધેલાવંશી—આ વંશના ૨૧ લેખો મૂળ સંમમાં પ્રથ ૨ જમાં અને લેખે પુરવણી વિભાગમાં ગ્રંથ ૩ જાનમાં આપવામાં આવ્યા છે. આમાંના ઘણાખરા જૈન મતાનુયાયીઓએ બંધાવેલાં મંદિર સંબંધી છે અને બાકીના ત્રટક તથા ખરિડત રિથતિમાં મળેલા છે તેથી ઐતિહાસિક દષ્ટિએ બહુ ઉપયોગી નથી. આ વંશના રાજાઓની વંશાવલી નીચે આપેલ છે. ન. ૨૧૬ ના વીસલદેવના દાનપત્રમાં તેને અભિનવ ભીમ, અભિનવ સિદ્ધરાજ, અ૫રાન ઇત્યાદિ ઉપનામથી વર્ણવેલ છે. નં. ૨૨૨ માં પ્રચલિત નાણાં તેમ જ તેલ તથા માપનાં નામ જેવાં કે , કમ્મ, મણ, માણસ, કાવલિ, પલિકા, ધડા, પાયલી, છાટા ઇત્યાદિ મળે છે. નં. ૨૨૫ મી વાઘેલા સાથે જોડાગેલ ચાલુકય તથા રાષ્ટ્રકટ કુટુંબને સંબંધ બતાવનારું વર્ણન આપેલ છે. વાઘેલાવંશના રાજાઓ ધવલ (૧૨૧૬) અરાજ=સલક્ષણાદેવી (૧૨૨૬) લવણુપ્રસાદ=મદનદેવી વરધવલ =વયજલદેવી ૧૨૮૯-૯૪ વીરમદેવ વીસલદેવ વિશ્વમલ=નાગદેવી ૧૩૦૦ ૧૩૦૦-૧૮ પ્રતા૫મલ અર્જુનદેવ ૧૦૧૮-૧ સારંગદેવ ૧૩૧-૫૩ કર્ણ થલે ૧૩૫૩-૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ કલ प्रा. पे. विवेचन પરચુરણ લેખા-જે સમયના લેખોને ગ્રંથ ૧ લા અને ૨ જામાં સંગ્રહ કરેલો છે તે સમયના આવા છતાં જે લેખાને તેમાં આપેલા મુખ્ય વંશના કોઈપણ રાજા વિગેરે સાથે જોડી ન શકાય તેવા આશા હેમા આ વિભાગમાં કાલક્રમ અનુસાર માયા છે. આ વિભાગમાં ક્યા સ્ટા પણ બધી જુદી જુદી ઐતિહાસિક શાખાઓનાં પ્રાંતિક અધિકારીઓના માપેલ દાન સંબંધી હકીકત મળે છે. વલભી રાજના સામન્તો નં. ૨૨૯ અને ૨૩૦ ગાલાકવંશના મહાગારૂલવંશ. સામત વરાહદાસ ૨ જાના ઈ. સ. ૧૪૯ ના અને સર ૧ લે મહારાજા સિંહાદિત્યના ઈ. સ. ૫૭૪ ના દાન સબંધી છે. તે વરાહદાસ ૧ લો સેનાપતિ લેખમાંથી તે વંશની ઉપજાવેલી વંશાવલી હાંસિ થામાં આપેલી છે. નં. ૨૩૧ સેન્દ્રક વંશના ભાનુસર ૨ જે વરાહદાસ ૨ જે શક્તિના પુત્ર આદિત્યશક્તિના પુત્ર નિકુમ્બલ(લામત, મહારાજ (મહાસામન્ત મહારાજ) શક્તિના કાન સંબંધી છે. જ્યારે નં. ૨૩૨ ઇ. સ. લદિસર) T ઇ. સ. ૫૪૮ મહારાજ સિંહાદિત્ય ની સાતમી શતાબ્દીમાં ભીલના મુખી નિરિ(સામત) ઇ. સ. ૫૭૪ હુલાકના સેનાપતિ શાન્તિલના દાન સંબંધી છે. નં. ૨૩૩ ના વિ. સં. ૭૯૪ નું દાન આપનાર રાજા બાઈક દેવને સારાષ્ટ્ર મંડલાધિપતિ તરીકે વર્ણવ્યો છે જેની રાજધાની (વાહક) ધવલ ભૂમિલિકા હતી. તેનું લાંછન માછલી હાઇને ઘુમલી, છાંયા, પોરબંદરના જેઠવાની શાખાને હોવો જોઈએ. ન. ૨૩૪ અને ૨૩૫ ઐતિહાસિક અવનિવમેન ૧ લે દષ્ટિએ ઘણી ઉપગી છે. તે કનેકના મહેન્દ્રપાલના સમયમાં અને તેના બલવમેન ઇ. સ. ૯૯૩ ખંડિયા બલવર્માની (ઇ. સ. ૮૮૩) અને અવનિવર્માનાં (ઇ. સ. ૯૦૦) અવનિયમન ૨ જે ઇ.સ. ૯૦૦ દાનપત્રો છે. તે દાનપત્રોમ ધરણવરાહ, જપ, યક્ષદાસ ધર્મ ઇત્યાદિ ચા૫ સમકાલીન રાજાઓને હરાવ્યાની હકીકત આપેલ છે. તે ઉપરથી વિકમાક સમજાય છે કે ઇસ. ની ૯ મી સદીના અંત સુધી કનોજનું રાજ્ય, દક્ષિણ કાઠિયાવાડ સુધી વિસ્તાર પામેલું હતું. મા બે પૈકીનું પહેલું બલવમનું ઉનામાંથી મળેલું છે. આ રાજાઓનું વંશવૃક્ષ હાંસિયામાં આપેલું છે. નં. ૨૩૬ નું શ. સં. ૮૩૬ નું વઢવાણના gવટ ધરણીવરાહ ધરણીવરાહનું દાનપત્ર છે જેમાં મૂળ પુરુષ સાપથી ધરણીવરાહ થ. સં.૮૩૬ સુધીના માર્જિનમાં બતાવ્યા મુજબનો સંબંધ બતાગ્યો છે. નં. ૨૩૭ અને ૨૩૮ પરમાર ' - ૨૩૭ અને ૨૩૮ પરમાર વંશના રાજા સીયક ર જાના વિ. સ. ૧૦૦૫ અને ૧૦૨૬ ના દાનપત્ર છે. તેમાં રાષ્ટકટ વંશના અમોધવષ અને અકાલપરમારવંશ વર્ષના ઉલ્લેખ છે. દાતાના દાદા અને પુત્રનાં નામ બો બપિરાજ વાકપતિ ૧ લે લેખોમાંથી મળ્યા છે. તે માર્જિનમાં બતાવ્યાં છે. ન. ૨૪૦ થી ૨૫૫ સુધીના ઉત્તર ગુજરાત માધ્યું અને શિયાળ બેટમના જૈન લેખો છે જેમાં મૂતિઓની સ્થાપના સંબંધી ટકી વરિસિંહ હકીકત બાપેલી છે. નં. ૨૪૩ અને ૨૫૬ વિ. સ. ૧૨૬૪ સીપક ૨ જે મહામાલિકચુડામણિ લગભગનાં બે મેહેર રાજાઓનાં દાન સંબંધી છે. પહેલું મેહેર વિ. સં. ૧૯૦૫ અને ૧૦૨૬ જગમલનું દિબાણુક (ટિમાણ)માંથી જાહેર કરેલું દાન છે. વાકપતિ મુંજ વિ,સ, ૧૦૩૧, ૧૦૩૬ જેમાં તળાનમાં બે લિંગે સ્થાપ્યા સંબંધી તેમ જ તેને નિભાવ માટે ભૂમિખંડ આપ્યાની હકીકત છે, અને બીજા પુલસી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ १४ गुजरातना ऐतिहालिक लेख હાથસણીના લેખમાં છ દુગ માં સગવાપીની મા હાથસણીમાં વાવાપી અધાવવાના ઉલ્લેખ છે. મેહેર-મેહર–મેર જાતિનુ મૂળ નામ મિહિર હતું. મિહિર લેાકેા હુણુ લાક્રેની એક શાખા હતી. હુશ્ લકાએ તારમાણુ અને મિહિર કુલની આગેવાની નીચે પ્રથમના ગુપ્ત રાજાએંની સત્તાના અંત આણ્યા હતા. ન. ૨૩૦ અ કલચુરી વંશના કૃષ્ણરાજના દીકરા ા કરગણુના દીકરા જીહુરાજ સંબધી ૪. સં. ૩૬૧ ના લેખ છે, નં. ૨૩૩ ગ્મ ભરૂચમાં રહેતા યાહુમાનની અજ્ઞાત શાખાના રાજા ભર્તુ વર્ઝનાં ાંસાટમાંથી મળેલા દાનપત્ર સંબધી છે. તેમાં તેની પાંચ પેઢીનાં નામ માર્જિનમાં બતાવ્યા મુજબનાં આપેલાં છે. મા ભતૃ વડું ખીજો વલભીવંશના શીલાદિત્ય ઠ્ઠા અને સાતમા સમકાલીન હતા અને તેનું દાન વિ. સ. ૮૧૩ ની સાલનું છે. ન', ૨૩૮ મ ના લેખ વિ. સં. ૧૦૫૩ ના રિવમાઁન અને રૂચિના પુત્ર વિષના મહેશ્વરદામ 1 ભીમામ ભત વડા ૧ લા , હરામ કુશટદેવ 1 ભુત વાત ૨ ને પુત્ર મમ્મટના પુત્ર ધવલના દાન સંબંધી છે. તેણે ચાલુકય મૂળરાજને તથા ધણીવરાહને મદદ કર્યાની હકીકત આ લેખમાંથી મળે છે. નં. ૨૩૮ અ થાણાના સિલહાર અપરાદિત્યના અધિકારી લક્ષ્મણ નાયકે માપેક્ષા દાન સંબંધી છે પણ તે દાન સામનાથ પાટણની પૂજા માટેનું છે તેથી આંહીં આપવુ' ઉચિત ધાયુ' છે. બાકી રહેલા બધા જૈનમદિરમાં મૂર્તિઓ સ્થાપ્યા સંબંધીના મારવાડના ચાહમાનના વિ. સં, ની ૧૨ મી શતાબ્દીના લેખા છે. છેવટમાં આા ત્રીજા ગ્રંથની અંતે ત્રણ જુદીજુદી અનુક્રમણિકાએ આપેલ છૅ જેમાં પહેલી ભૌગોલિક નામેાની, ખીજી વિશેષ નામેાતી, અને ત્રીજી પારિભાષિક શબ્દાની છે. આવી અનુક્રમણિકા દરેક ગ્રંથને અ ંતે તે તે ગ્રંથની જુદી આપવા કરતાં ત્રણે ગ્રંથની સાથે આપવાથી સંશાધકને વધુ સરવતા થાય અને દરેક બાબત સંબંધી બધી હકીકત એક સામટી મળી શકે એ આશયથી આ ગાઠવજી ગ્રાહ્ય રાખી છે. મતલબ સંગ્રહના ઉપયાગ કરનારાઓની બનતી સગવડતા સાચવવાની શુદ્ બુદ્ધિથી સંકલના કરી છે અને આશા છે કે તેવા જ સદ્ભાવથી જનસમાજ આ રજુ કરેલ સામગ્રી સ્વીકારી ઉપકૃત કરી—મરતુ. વિ. સ. ૧૯૯૮ ચૈત્ર સુદિ ૧૪ આચાર્ય ગિ. ૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહીત લેખની અનુક્રમણિકા વાઘેલા વંશી અનુક્રમ ને. લેખની વિગત સાલ કયાં પ્રસિહ ? હાલ કયાં છે? પાન ૨૬ આબુ ઉપર દેલવાડાને વીર- વિ. સં. ૧૨૬૭ પ્રા. સં. ઇ. દેલવાડા ધવલના સમયનો ફા. વ. ૧૦ ભા. ૫, ૧૭૪ ૨ ૦૭ ગિરનારના લેખે નં. ૧ વિ. સં. ૧૨૮૮ રી. લી. એ. પી. ગિરનાર ફા. સુ. ૧૦ છે. પા. ૩૨૮ વિ. સં. ૧૨૮૮ - ૩૩૧ ર ૨૮ ૨૯ = ફા. સુ. ૧૦ ૩૩૩ 'c ૩૩૭ ૨૧૦ ૨૧૧ ૨૧૨ = 's ૨૧૩ ૨૧૪ ૪૦ ૨૧૫ ૨૧૬ ૨૧૭ ૩૪૧ ૩૪૪ ન’. ૨૩ વિ. સં. ૧૩૦૫ , ૩૫૮ વૈ. સુ. ૩ વીસલદેવને અમદાવાદમાં વિ. સં. ૧૩૦૮ એ. ઈ. વી. ૫ અમદાવાદ ભદ્ર . સ. ૧૨૫૧ પા. ૧૦૨ શ્રી વેલનાથ પ્રશસ્તિ ભોઈ વિ. સં. ૧૩૧૧ એ. ઈ, . ૧ ડભોઈ જ્ય. સ. ૧૫ પા. ૨૦ ઈ. સ. ૧૨૫(૩) વીસલદેવના સમયનું દાનપત્ર વિ. સં. ૧૩૧૭ ઈ.એ, વ. ૬ ર્ય. વ. ૪ ૫, ૨૧૦ ઇ. સ. ૧૨૬૧ અજુનદેવનું દાનપત્ર વિ. સં. ૧૩૨૦ ઇ. એ. વ. ૧૧ વેરાવળ આષાઢ વ. ૧૩ પા. ૨૪૧ તારક માતાના હી. સં. ૬૬૨ મંદિરમાં વ. સ. ૮૫૪. શિ. સં. ૧૫૧ ઇ. સ. ૧૨૬૪ વીસલદેવના રાજકવિ નાનાકની (વિ.સં. ૧૨૮) ઇ. એ. વૈ. ૧૧ કેડીનાર પ્રાપ્તિ પહેલી પા. ૯૮-૧૦૮ બીજી વિ. સં. ૧૩૨૮ . ખરા . સારંગદેવને કરછમાં બાખરા વિ. સં. ૧૩૩૨ ઇ. એ. વૈ. ૨૧ ગામના પાળીયા ઉપરનો માર્ગ. સ. ૧૧ પા. ૨૭૬ ઇ. સ. ૧૨૭૫ સારંગદેવને બ્રિટિશ મ્યુઝિયમ- વિ. સં. ૧૩૩પ કીહેન લીસ્ટ બ્રિ. યુ. એ, ઈ, હૈ. ૫ વૈ. સ. ૫ મનિ ૨૧૮ ૬૪ ૨૧૯ ૦૭ ૨૨૦ : ૮ ૨૨૧ ઇ. સ. ૧૨, એપેન્ડિક નં. ૨૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ક્યાં પ્રસિદ્ધ હાલ ક્યાં છે? પાનું લેખની વિગત અનુકમ નં. કદ २२२ સારંગદેવના સમયની સિન્હામાં વિ. સં. ૧૩૪૩ એ. ઈ. વૈ. ૧ પિન્ટા દેવપન પ્રાપ્તિ માધ સુ. ૫ પા. ર૭૧ ૨૨૩ સારંગદેવને અનાવડામાંને વિ. સં. ૧૪૮ . એ. વૈ. ૪૧ અનાવડા વહી- ૮૮ આષાઢ સુ. ૧૩ પા. ૨૦ વટદાર કચેરી २२४ ખંભાતમાં ચિત્તામણિ પાર્થ વિ. સં. ૧૩૫ર પ્રા. સં. ઈ. તે જ મંદિરમાં ૯૧ નાથને ભા. પા. ૨૨૭ ૨૨૫ સારંગદેવના સમયને વંથળી વિ. સં. ૧૩૪૬? એ. એ. ભાં. વૈટસન મ્યુઝિ- ૯૭ (સોરઠ)માંથી મળેલો ઈ. વૈ. ૫ યમ રાજકેટ પા. ૧૭૧ ખંભાતમાંથી ઉપલબ્ધ પ્રા. સ. ઇ. ૨૨૬ ખંભાત કત- ૧૦૨ ભા. પા. ૨૧૪ નાથ મંદિર પરચુરણ લેખો ૨૨૭ મોરબીનું જાઇદેવનું તામ્રપત્ર સં. ૧૮૫ ઇ. એ. વૈ. ૨ મોરબી બીજું ફા. સ. ૫ પા. ૨૫૭ ૨૨૮ સુનાવકસાન સંગમસિંહનાં પતરાં ક. સં. ૨૯ર એ, ઈ, હૈ. ૧૦ કા. સુ. ૧૫ પા. ૭૨ ઈ. સ. ૫૪૦-૪૧ ૨૨૯ વળાનાં મારૂલક વરાહદાસ ગુ. સં. ૨૩૦ અમદદ વળા બીજાનાં તામ્રપત્રો ઇ. સ. ૧૪૯ ફરી વિસ્તાર - પૂર્વ ૨૨૦ ૨૦ પાલીતાણાનાં સિંહાદિત્યનાં પતરાં સં. ૨૫૫ એ. ઇ. વૈ. ૧૧ - આમિન સ. ૧૩ પા. ૧૬ ૨૧ બગુણ્યાનું નિકુભાશક્તિનું દાનપત્ર ચે. સં. ૪૦૬ ઇ. એ. વૈ. ૧૮ બ્રિટિશ ભાદ્ર, સુ. ૧૫ ૫. ૨૬૫ રૂઝિયમ ઈ.સ.૬૫૪-૫૫ સંખેડાના નિરિક્ષકના સેનાપતિ ઇસ. ૧૯૭થી એ. ઈ. વૈ. ૨ શાન્તિલનું દાનપત્ર ૬૧૧ સુધીમાં પા. ૨૧ ધીનકીનું નાઈકદેવનું દાનપત્ર વિ. સં. ૭૯૪ ઇ.એ.વૈ. ૧૨ કા. સુ. ૧૫ પા. ૧૫૧ ઉનાના મહેન્દ્રપાલના સમયની વ. સં. ૫૭૪ એ. એ. વૈ. ૯ બહવામનનાં તામ્રપત્રો માધ સ. ૬ ૫. ૧ ઇ.સ. ૮૩ ૨૩૫ ઉનાનાં મહેન્દ્રપાલના સમયના વિ. સં. ૮૫૬ એ. ઈ. વૈ. ૯ અવનિવર્મન બીજાના તામ્રપત્રો માધ સુ. ૬ પા. ૨ ૨૩૬ વઢવાણના ધરણીવરાહનું દાનપત્ર છે. સં. ૮૦૬ ઇ.એ . ૧૨ પૈષ સુ.૪ ૫, ૧૯૦ ૨૩૭ હરસાલન પરમાર સીયકનાં બે વિ.સં. ૧૫ એ.ઇ.વ. ૧૯ હરસાલ દાનપત્ર માલ ૧, ૩, ૫, ૨૩૬ છે. આ ઉ૪૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ સાલ પાનું Ye अनुक्रमणिका અમને. લેખની વિગત કયાં પ્રસિદ્ધ ? હાલ ક્યાં છે? ૨૮ પરમાર સીયકનું તામ્રપત્ર બીજું વિ. સં. ૧૦૨૬ એ. ઈ. વૈ. ૧૯ ... માધિ. ૧, ૧૫ પા. ૧૭૭ ઈ. સ. ૯૭૦ સુરતનાં ચાલુય ત્રિલોચનપાલન છે. સં. ૯૭૨ ઈ. એ.વૈ. ૧૨ સુરત તામ્રપત્ર ઇ. સ. ૧૦૫૦ ૫. ૧૯૬ ઉત્તર ગુજરાતમાંથી ઉપલબ્ધ વિ. સં. ૧૨૧૧ એ. ઈ. વ. ૨ લેખે નં. ૯ વૈ. સુ. ૫ પા. ૨૮ ૨૪૧ નં. ૧૦ વિ. સં. ૧૨૧૭ » કા. સુ. ૧૦ ૨૪૨ . ૧૨ વિ. સં. ૧૨૫૯ - કા. સુ. ૧ ટિમાણન મેહર જગમાનાં વિ. સં. ૧૨૬૪ ઈ. એ. વૈ. ૧૧ ' તામ્રપત્રો આ. સુ. ૨ પા. ૨૭ છે. ૨. ૧૨૦૭ २४४ ઉત્તર ગુજરાતમાંથી ઉપલબ્ધ વિ. મ. ૧૨૬૯ એ. ઈ. વી. ૨ નં. ૧૩ પા. ૨૯ ૨૪૫ જારાબાદ પાસે શિયાળ બેટના વિ. સં. ૧૨૭૨ રી. લી. ઍ. પી. . ખેતરમાં ૧ હૈ યે. વ. ૨ છે. પા. ૨૫ ઉત્તર ગુજરાતમાંથી ઉપલબ્ધ વિ. સં. ૧૨૮૨ એ. ઈ. વૈ. ૨ - લેખ નં. ૧૧ ૫. સુ. ૪ પા. ૨૮ ર૭ ઘેલાણા (માંગરોળ)માંના કામ- વિ. સં. ૯૧૧ મા.પ્રા.શિ. સં. ઘેલાણા નાથના આરસ ઉપરને ઇ. સ. ૧૨૩૦ પા. ૬૬ ૨૪૮ ઉત્તર ગુજરાતના ઉપલબ્ધ વિ.સં.૧(૨)૯૫ એ. ઈ. વૈ. ૨ - લેખો નં. ૪ પ. વ. ૮ પા. ૨૪ ૨૪k [, નં. ૧૪ વિ. સં. ૧૨૯૮ એ. ઇ. વૈ. ૨ .. છે. સુ. ૧૩ પા. ૨૯ ૨૫૦ જદરાબાદ પાસે શિયાળ બેટના વિ. સં. ૧૦૦ ટી. લી..રી. તે જ સ્થળ ખેતરમાં બીજે વ. વ. ૧૧ બો. પા. ૨૫ ત્રીને વિ. સં. ૧૩૧૫ - ક લેખા ૨૫૦ માણુ ઉપર અચલેશ્વર ગામના વિ. સ. ૧૩૪ર ભાં. પ્રા. શિ. તે જ નામના મહાદેવના માગ. સ. ૧ સ. પા. ૩૦ મંદિરમાં ઇ. સ. ૧૨૮૬ નારાબાદ પાસે શિયાળ બેટના વિ. સ. ૧૩૪ રી, લી. એ રી. ખેતરમનિ ચેાથો માળ સુ. ૧૦ બા. પા. ૨૫ વઢવાણમાં માધવવાવમાં વિ. . ૧૨૫૦ કા. વ. ૮ ૨૧ ઇ. સ. ૧૨૯૬ મ ગ ૨૫૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख પાનું . અનકમ નં. * લેખની વિગત કયાં પ્રસિદ્ધ ? હાલ કર્યા છે ? માલ - ૨૫૫ ઉત્તર ગુજરાતમાંથી ઉપલબ્ધ વિ. સં. ૧૩૫૬ એ. એ. વૈ. ૨ લેખો નં. ૨૭ ચિત્ર ૧, ૧૧ પા. ૩૩ હાથસણીમાંનો મેહર રાજ વિ. સં. ૧૩૮૬ ૪. એ. વૈ. ૧૫ ટપકને - આ. ૭ પા. ૩૬૦ • ૨૫૭ ઇ. એ. વૈ. ૩૮ ૮૮ વળામણની પુણની માટીની સીલ પા. ૧૪૫ પુરવના લેખે ૬ અ જૂનાગઢમાંથી મળેલ છવદામન શ. સં. ૧૦(૦) એ. ઈ.વૈ. ૧૮ બહાદુર ખાનજી ૯૧ તે પહેલાને પા. ૩૩૯ મ્યુઝિયમ ૨૬ એ ધુવસેન ૧ લાનું અપ્રસિદ્ધ દાનપત્ર . સં. (૬) એ. ઈ. વૈ. ૧૯ :. ૫. ૩૦૨ જ બંટીયાનાં ધરસેન ૨ જાન પતરાં ગુ. સં. ૨૫૭ એ. ઈ. વૈ- ૨૧ વૈ. ૧. ૧૫ પા. ૧૭૯ વિસ્તારપૂર્વક ઈ. સ. ૫૭૩ ફરીથી ૪૪ અ ધરસેન ૨ જનું દાનપત્ર ગુ. સં. ૨૫૨ ઈ. એ. . ૮ વૈ. વ. ૧૫ ૫. ૩૦૧ ૫૬ વળામાંથી મળેલાં શીલાદિત્ય ગુ. સં. ૨૮૭ જ. યુ. બે. ૧૦૦ ૧ બાના તામ્રપત્રકા. વ. ૭ વૈ. પાર્ટ ૧ વિસ્તારપૂર્વક ૫. ૮૦ ફરીથી ; વળામાંથી મળેલાં શીલાદિત્ય ગુ. સં. ૨૯૦ જ. યુ. બો. વૈ. ૧૦૨ ૧ લાના તામ્રપત્રો ભા. સુ. ૧૦ ૩ પાર્ટ ૧ લો વિસ્તારપૂર્વક પા. ૮૫ ફરીથી ગુ. સં. ૧૯૦ , ૫, ૮૨ ૧૦૩ , , ભા. વ. ૭. વિસ્તારપૂર્વક ફરીથી ૫૯ અ ભટ્ટેણિયાનું શીલાદિત્ય ૧ લાનું ગુ. સં. ૨૨ એ.ઈ.વૈ. ૨૧ પ્રિન્સ એફ ૧૦૫ દાનપત્ર જૈ. . ૧૪ પા. ૧૧૬ વેદ્ય કિયમ ઇ.સ. ૬૧૦-૧૧ ફક વળામાંથી મળેલાં ધ્રુવસેન ૨ ગુ. સં. ૩૧૯ જ. યુ. બ. - " જાન તામ્રપત્રો • જ. સ૭ વૈ. ૩ પાર્ટ ૧ વિસ્તારપૂર્વક ઇ. સ. ૬૩૮ ૫. ૮૮ ફરીથી • જેસરનાં શીલાદિત્ય ૩ જાનાં સ. સં. ૩પ૭ એ. . વૈ. ૨૨ પતરાં પિ. વ. ૪ પા. ૧૧૪. વિસ્તારપૂર્વક ઇ.સ. ૬૭૫-૭૬ ૧૨૫ અ ડબઈનાં ગુ. રાષ્ટફ, ગોવિંદ ૨. સં. ૭૩૯ ફરીથી અપ્રસિદ્ધ પ્રિન્સ એંડ ૧૧૫ ૩ જાનાં પતરી - . ૧૨૫ બુ સુરતનાં કર્કરાજ સુવર્ણ વર્ષનાં છે. સં. ૭૪૩ . .- વે નિયમ એ. ઈ.વૈ. ૨. . . તામ્રપત્રો . . : ૧૨• - વૈ. સ. ૧૫, ૫. ૧૭. પ૮ વૈ. વ. ૭ ઇ. સ. ૮ર . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ अनुक्रमणिका અનુક્રમ નં. લેખની વિગત સાલ કયાં પ્રસિદ્ધ? હાલ કયાં છે? પાનું ૧૨૫ ક બ્રાહ્મણપતિનું કર્મ સુવર્ણ શ. સં. ૭૪૬ એ. ઈ. વ. ૨૨ વડેદરા ૧૩૪ વર્ષનું દાનપત્ર વૈ. સુ. ૧૫ પા. ૭૭ ઓરિયેન્ટલ ઇન્સ્ટીટયુટ ૧૩૦આ ગુજરાત શાખાના રાષ્ટ્રકૂટ ધ્રુવ શ. સં. ૮૦૬ એ. ઇ. વૈ. ૨૨ પ્રિ એક ૧૪૩ ૨ જાનું નવું દાનપત્ર માર્ગ. સ. ૨ પા. ૬૪ વેલ મ્યુઝિયમ ઈ. સ. ૮૮૪ ૧૩૬ અ ચાલુકય ચામુણ્ડ રાજનાં તામ્રપત્ર વિ. સં. ૧૦૩૩ અપ્રસિદ્ધ ૧૫૪ માગ. વ. ૯ ૧૪૦ અ પાલણપુરનાં ભીમદેવનાં તામ્રપત્ર વિ. સં. ૧૧૨૦ એ. ઈ. . ૨૧ ૧૫૬ પૌ. સુ. ૧પ મા. ૧૭૧ ૧૪૪ અ ઉજજન જયસિંહનો શિલાલેખ વિ. સં. ૧૮૫ ઈ.એ. વ. ૪૨ ૧૫૯ . વ. ૧૪ પા. ૨૫૮ ૧૪૪ બ કચ્છમાં ભદ્રેશ્વર પાસે ચોખઠા વિ. સં. ૧૧૮૫ આરી વેં. સ મહાદેવમનિ આ. સુ. ૧૦ નં. ૨ એપે. કિસ નં. ૫૬ ૧૪૪ ક દેહદને ચાલુક્ય જયસિંહના વિ. સં. ઈ.એ. વૈ. ૧૦ ૧૬૧ શિલાલેખ ૧૧૯૬-૧૨૦૨ પા. ૧૫૮ ૧૪૪ ડ ગાળાને કુમારપાળને શિલાલેખ વિ. સં. પુના.ઓરિયેન્ટ ૧૬૪ ૧૨૦(૧) લિસ્ટ હૈ. ૧ નં. ૨ પા. ૪૦ ૧૪૮ અ પાલીને કુમારપાળને શિલાલેખ વિ. સં. ૧૨૦૯ પાલી સોમનાથ ૧૬૬ યે. વ. ૪ પા. ૪૧ મંદિર ઈ. સ. ૧૧૫૩ ૧૪૮ બ ભાટુકાના કુમારપાળને વિ. સં. ૧૨૧૦ તે જ સ્થળે ૧૬૭ શિલાલેખ જ્ય. સ. ૬ ૫, ૪૩ ઇ. સ. ૧૧૫૪ ૧૪૮ કે નાલનું કુમારપાલના સમયનું વિ. સં. ૧૨૧૩ ઈ. એ. વૈ.૪૧ નાડોલ ગામના ૧૬૮ તામ્રપત્ર માગ. વ. ૧૦ પા. ૨૦૨ પંચ પાસે ૧૪૯ બ બાલીનો કમારપાલને શિલાલેખ વિ. સં. ૧૨૧૬ પુના એરિયે- બાલી શ્રી. વ. ૧ લિસ્ટ ૉ. ૧ બોલમાતાના ઈ. સ. ૧૧૬૦ નં. ૨ પા. ૪૪ મંદિરમાં ૧૪૯ બ કિરાને કુમારપાળને શિલાલેખ વિ.સં. ૧૨૧૮ પુના એરિયેન્ટા કિરાડુ આશ્વિ. . ૧ લિસ્ટ વૈ. ૧ શિવમંદિર ઈ. સ. ૧૧૬૨ ૧. ૨ પા. ૪૭ ૧૫૫ અ રતનપુરને કુમારપાલના સમયને ઈ. સ. ૧૧૪૩- ભા.પ્રા.સં. ઈ. રતનપુરમાં ૧૭૭ શિલાલેખ ૭૪ સુધીમાં પા. ૨૦૫ શિવમંદિરમાં ૧૭૦ ૧૫૫ બ પ્રાચીન કુમારપાળનો શિલાલેખ પુના ઓરિયેન્ટા પ્રાચી ભીમનું. ૧૮૦ : લિ. વૈ. ૧ મંદિર નં. ૪ પા. ૩૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ २० गुजरातना ऐतिहासिक लेख લખની વિગત. અનુકમ નં. સાલ પાન કયા પ્રલિત ? હાલ કયાં છે? ૧૫૭ અ ઉખાને અજયપાળ શિલાલેખ વિ.સં. ૧૨૩૧ પુના ઓરિયેન્ટા ઉંઝા કાલેશ્વર ૧૮૨ ચે. વ. ૧૧ લિસ્ટ વૈ. ૧ મહાદેવમાં નં. ૪ પા. ૪૦ વિ. સં. ૧૨૩૨ બુદ્ધિપ્રકાશ ૧૫૭ બ મુળરાજ બીજા દાનપત્ર ૧૮૩ ચે. સુ. ૧૧ એ. જુન ૧૯૩૮ ૫. ૧૬૦ ૧પ , કિરાડુનો ભીમ ૨ જાને વિ. સં. ૧૨૩૫ પુના ઓરિયેન્ટા તે જ સ્થળે શિલાલેખ લિસ્ટ ૉ. ૧ નં. ૪ પા. ૪૧ ૧૫૭ ગાળાને ભીમને શિલાલેખ વિ. સં. ૧૨૪૯ અપ્રસિદ્ધ ૧૯૦ ૧૫9 છે ગિરનારને ભીમ ૨ જનો વિ. સં. ૧૨૫૬ પુના ઓરિયેન્ટા ગિરનાર ૧૯૧ શિલાલેખ પે. સુ. ૧૩ લિસ્ટ વૈ. ૧ નં. ૪ પા. ૪૫ ૧૫૮ અ સામનાથ પાટણને ભીમ ૨ જાન વિ. . પુના ઓરિયેન્ટ વેરાવળ જ- ૧૯૩ શિલાલેખ ૧૨૫(૪) લિસ્ટ વેં. ૨ દારી ઉતારામાં નં. ૪ પા. ૨૨૨ 1 અ સિદ્ધરાજ જયસિંહનું દાનપત્ર વિ. , ૧૧૮૪ અપ્રસિદ્ધ વામજીના ૧૯૬ ચૈ. સુ. ૧૫ પટેલ પ્રહાર અાત્મારામ ૧૪: બ વિ. સ. ૧૧૯૩ ૧૯૮ છે. વ. ૭ ૧૪૪ છેકુમારપાળનું દાનપત્ર વિ. સં. ૧૦૦૧ ૧૯૯ પ. સ. ૨ ૨૧૪ અચેકસ રાજાન દાનપત્ર ૨૦૧ ૨૧૫ અ પોરબંદરને વીસળદેવને શિલાલેખ વિ. સં. ૧૩૧૫ પુના બારિયેન્ટા મીઠી માંડવીમાં ૨૦૨ ભા. સુ. ૫ લિસ્ટ વૈ. ૨ કદાઈની દુકાન નં. ૪ પા. ૨૨૫ પાસે ૨૧૬ આ કાટલાને અર્જુનદેવનો શિલાલેખ વિ. સં. ૧૩૨૦ કાંટેલા રેવતી ૨૦૪ પે. સુ. ૪ પા, ૨૨૭ કંડ પાસ મહાઈ. સ. ૧૨૬૪ કાલેશ્વરના મંદિરમાં ૧૬૪ ભરાણાને અજુનદેવનશિલાલેખ વિ. સં. નવાનગર તાબે ૨૦૮ ૧૩૨() પા. ૨૩૨ ખંભાળિયાના વિસ્તારપૂર્વક ભરાણું ગામમાં ફરીથી મણપતિની મૂર્તિની બેટરી ઉ૫ર ૨૧૮ અ કછ તાબે રવમા શિલાલેખ વિ. v. ૧૦૨૮ પુના એરિયેન્ટા ૨૦૯ શ્રા. સુ. ૨ લિસ્ટ વૈ. ૩. નં. ૧ પા. ૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ નં. ૨૧૯ અગિરનારાંના શિલાલેખ લેખની વિગત ૨૨૦ મ સામરણના સારંગદેવના શિલાલેખ અજુ નદેવને રા ૨૨૫ ખ માંગરાળને કર્યું ૨ શિલાલેખ ૨૨૨ મ વંથળીના ચારંગદેવના શિલાલેખ વિ. સ. ૧૩૪૬ વૈ. વ. ૬ अनुक्रमणिका ૨૩૦ અ સસ`ષ્ણુિનાં મુહરાજનાં તામ્રપત્રા ૨૩૩ આ ઢાંસાટનાં ચાઢમાનભતુ વર્ઝનાં તામ્રપત્રા સાલ કર્યાં પ્રસિદ્ધ ? વિ. પ્ર. ૧૩૩૦ પુના ઓરિયેન્ટા વૈ. સ. ૧૫ લિસ્ટ વા, ૩ ઇ. સ. ૧૨૭૪, ૧ પા. ૨૧ ઈ. સ. ૧૨૯૦ ૨૨૩ મ આપ્યુ. ઉપર વિમલવાહિનિમાં વિ. સ. ૧૩૫૦ પુના એરિયેન્ટા સારંગદેવના શિલાલેખ લિસ્ટ વ।. ૩ મા. સુ. ૧ નં. ૨ પા. ૬૯ ૨૨૫ મચ્છમાંના સારંગદેવના લેખ વિ. સ’, ૧૩૩૩ કે. સુ. ૫ ૨૯ આ સામનાય વળામાંથી મળેલું ગાલક વરાહ- ગુ. સ. ૨૩૦ દાસનું દાનપત્ર મા. સુ. ૧ ઇ. સ. ૧૪૯ માં ૩૬૧ જાના વિ.સ. ૧૩૫(૪) પાટણના સિલહાર અપરાદિત્યના શિલાલેખ ... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨૦૮ અ તિક્ષકવાડાનાં પરમાર ભેજના વિ. સ’. ૧૧૦૩ સમયનાં તામ્રપત્ર માગ . પણિ ઇ.સ.૬૦૯-૧૦ વિ. સ. ૮૧૩ ઇ. સ. ૭૫૬ વિ. સં. ૧૧૭૬ ચૈ. સ. ૧૪ ૨૯ ક મામુ ઉપર વિમલના મદિરમાંના વિ. સં. ૧૨૦૧ પુના એકરિયેન્ટા લિસ્ટ વા. ૩ નં. ૧ પા ૨૩ .. પા. ૨૮ પુના ઓરિયેન્ટા લિસ્ટ વા. ૩ નં. ૧ પા. ૨૨ ૨૨૮ અ બીજાપુરના હસ્તિહિના ધવલના વિ. ૫. ૧૦૫૩ એ. ઇ. વા. ૧૦ રાજપુતાના લેખ પા. ૧૭ મ્યુઝિયમ અજમેર જ. યુ. . વાં. ૩ પા ૧ લા પા. ૭૭ હાલ કર્યા છે? ગિરનારમાં નેમિનાથના મંદિરમાં ગણુધર માપમાં આમરણુના દરબાર ગઢમાં પ્રેાસિડિંગ્સ એરિયેન્ટલ ફૅન્સ પુના પા. ૩૧૯ તેજ ગામના પટેલ પાસે પુના એરિયેન્ટા માંગરાળ જુમા ૨૧૯ શિસ્ટ વા. ૩ મસ્જીદની બહાર નં. ૨ પા. ૭૩ પાનું • ... ૨૧૧ એ. લા. એ.રી. પ્રિન્સ આ ૪. વા. ૫ વેલ્સ મ્યુઝિયમ પા. ૧૬૯ મું બઈ વા. મ્યુ. રબિંગ ઉપી ૨૧૩ એ. ઇ. વા. ૬ પા. ૨૯૪ એ. ઇ. વા. ૧૨ હૅસિટના શુક્લ ૨૨૯ પા. ૧૯૭ દલપતરામ ૧૫ રા ૨૨૦ વિસ્તારપૂર્વક ફરીથી ૨૨૩ ૨૩૭ ૨૪૬ ૨૫૦ २१ ૨૫૧ www.unaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ २२ गुजरातमा तिहासिक देव અનુકમ નં. . . . લેખની વિગત! સાલ માં પ્રસિહ ? હાલ કયાં છે? પાનું ૨૪૧ એ મારવાડના ચાહમાનના લેખે વિ.સં. ૧૨૨૧ એ. ઇ. વૈ. ૧૧ બધપુર તાબે ૨૫૨ નં. ૧૯ ૧૨૪૨, ૧૨૫૬ પા. ૫૪ જાલેરી ૧૨૫૮ મસીદમાં ૨૪૧ " નં. ૧૪. વિ. સં. ૧૨૨૮ ૨૫૦ માર્ગ. સુ. ૧૩ ૨૪૧ કે મિરનાર હુમાના વંડામાં ઝાડ દિ. ૪. ૫૮ રી. લી. એ. રી. ગિરનાર * નીચેની બાની કેર ઉપરનો . . ૧૧૭૨ બો. પ્ર. પા. ૩૫૭ (નં. ૨૦) ૨૫૦ ણ વેરાવળ હરદ દેવીના મંદિર- ગુ.વ.૪.૯૨૭ એ. 8. વૈ. ૩ તે જ મંદિરમાંની ૨૫૪ મનિ શિલાલેખ વિ. સં. ૧૩૦૨ પા. ૩૦૨ મુતિની બેસણું ૨૫૧ અ. ગિરનારના નેમિનાથના મંદિરના વિ. સં. ૧૩૩ પી. સી. એ. પી. ગિરનાર દરવાજા ઉપર ૨, ૧, ૧૪ એ.ઝે. પા. ૩૫૩ (નં. ૧૦) ૨૫૧ બ , પર્વબાજુએ વિ. . ૧૫ પા. ૫ વૈ. સ. ૮ (નં. ૯ બી) ૨૫૧ , વિ. . ૧૫૯ , પા. ૩૫ર . સ. ૯ (નં. ૯). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી: गुजरातना ऐतिहासिक लेख વાઘેલા વંશના લેખો લેખ ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ વાઘેલા વંશના લેખો નં૨૦૬ આબુગિરિ ઉપર દેલવાડાનો રાજા વીરધવલના સમયને શિલાલેખ વિ. સં. ૧ર૬૭ ફાગણ વદ ૧૦ સોમવાર આબુ પર્વત ઉપર એક હાનાં દેલવાડાના ગામમાં શ્રી આદિનાથના મંદિરની જમણી બાજુની ધર્મશાળાની એક ભીંતમાં ચણી લીધેલા કાળા આરસના એક ટુકડા ઉપર આ લેખ કતરેલો છે. તે પત્થરની સપાટીનું માપ ૩૯ ફૂટ૪૩૧ ફૂટ છે, અને તેમાં સંસ્કૃત ભાષામાં લખેલા ૭૪ ગ્લૅકેની ૪૭ પંક્તિ છે. લિપિ હાલની દેવનાગરિ છે. પત્થર તથા લેખ બને સુરક્ષિત છે. અણહિલવાડના રાજાઓના પ્રધાને વસ્તુપાલ અને તેજપાલ નામના બે ભાઈઓએ આદિનાથના મંદિરમાં કેટલુંકસમારકામતથા સુધાર કરાવ્યાનું લેખમાં લખ્યું છે. તે વખતે ગુજરાતના એક ભાગમાં રાજ્ય કરતા રાજા વરધવલની વંશાવલી પણ આપી છે. તે લકી વંશની વાઘેલા શાખાને હતે. તેને પિતા ગુજરાતના ભીમદેવ ૨ જાને મુખ્ય પ્રધાન હતું. તેમાં પરમાર વંશના અમુક છ પુરુષનાં નામ પણ આપ્યાં છે. તેમાં કૃષ્ણરાજ વિરધવલને સમકાલીન અને યશેધવલ કુમારપાલને સમકાલીન હોવાનું જણાય છે. બે જૈન પ્રધાનેએ બંધાવેલાં મોટાં સાર્વજનિક તથા ધાર્મિક બાંધકામોનું ફરીથી વર્ણન કર્યું છે. લેખની તારીખ, સંવત ૧૨૬૭ એટલે ઈ. સ. ૧૨૧૧ ની છે. ૧ પ્રા. સં. ઈ. પા. ૧૭૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर १ ०वंदे सरस्वती देवीं याति या कविमानसं नीयमाना निजेनेव यानमानसवा सिना १ यः शांतिमानण्यरु( णः) प्रकोपे शांतोऽपि दीप्तःस्मरनिग्रहाय निमी लिताोऽपि समप्रदर्शी स वः शिवायास्तु शि२ वातनूजः २ अणहिपुरमस्ति स्वस्तिपात्रं प्रजानामजरजिद्रघुतुल्यैः पाल्यमानं चुलुक्यैः चिरमतिरमणीनां यत्र वक्ते(कें )दुमंदीकृत इव सितपक्षप्रक्षयेप्यंधकारः ३ तत्र प्राग्वाटान्वयमुकुटं कुटजप्रसून३ विशदयशाः दानविनिर्जितकल्पद्रुमखंडचंडपः समभूत ४ चंडप्रसादसंज्ञः स्वकुलप्रासादहेमदंडोऽस्य प्रसरत्कीर्तिपताकः पुण्यविपाकेन सूनुरभूत् ५ आत्म गुणैः किरणैरिव सोमो रोमोद्गमं सतां कु४ वन् उदगादगाधमध्याहुग्धोदघिबांधवात्तस्मात् ६ तस्मादननि जिनाधिनाथभक्ति विभ्राणः स्वमनसि सश्वराजः तस्यासीद्दयिततमाकुमारदेवी देवीव त्रिपुररिपोः कुमारमाता ७ तयोः प्रथमपु५ त्रोऽभून्मंत्रीलूणिगसंज्ञया दैवादवाप बालोपि सालोक्यं वासवेन सः ८ पूर्वमेव सचिवः सकोविदैर्गण्यते स्म गुणवत्सु लूणिगः यस्य निस्तुषमतेमनीषयाधिकृतेव धिषणस्य धीरपि ९ श्रीमल्लदेवश्री ६ तमल्लिदेवस्तस्यानुजो मंत्रिमतल्लिकोऽभूत् बभूव यस्यान्यधनांगनासु लुब्धा न बुद्धिः शमलब्धबुद्धेः १० धर्मविधाने भुवनपिछ( छि )दपिधाने विभिन्नसंधाने सृष्टिकृता न हि सृष्टः प्रतिमल्लो मल्लदेव७ स्य ११ नीलनीरदकदम्बकमुक्तश्वेतकेतुकिरणोद्धरणेन मल्लदेवयशसा गलहस्तो हस्तिमल्लदशनांशुषु दत्तः १२ तस्यानुजो विजयते विजितेंद्रियस्य सारस्वतामृ. तकृताद्भुतहर्षवर्षः श्रीवस्तु८ पाल इति भालतलस्थितानि दौख्याक्षराणि सुकृती कृतीनां विलुपन् १३ विरयचति वस्तुपालचुलुक्यसचिवेषु कविषु च प्रवरः न कदाचिदर्थहरणं श्रीकरणे काव्यकरणे वा १४ तेजःपालः पालितस्वा९ मितेजः पुंजः सोयं राजते मंत्रिराजः दुर्वृत्तानां शंकनीयः कनीयानस्य भ्राता विश्वविभ्रांतकीर्तिः १५ तेजःपालस्य विष्णोश्च कः स्वरूपं निरुपयेत् स्थितं जगत्रयासूत्रं यदियोदरकंदरे १६ जाल्लूमाकुसाकु. १० वनदेवीसोहगावयजुकाख्याः पदमलदेवी चैषां क्रमादिमाः सप्त सौंदर्यः१७ एतेऽश्व राजपुत्रा दशरथपुत्रास्त एव चत्वारः किल पुनरवनावेकोदरवासलोभेन १८ अनुजन्मना समेतस्तेजःपा Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ राजा वीरधवलना समयनो शिलालेख ११ लेन वस्तुपालोयं मदयति कस्य न हृदयं मधुमासो माघवेनेव १९ पंथानमेको न कदापि गच्छेदिति स्मृतिप्रोक्तमिव स्मरतौ सहोदरौ दुर्धरमेाहचैारे संभूय धर्मा · ध्वनि तौ प्रवृत्तौ २० इदं सदा सो १२ दरयोरुदेतु युगं युगव्यायतदोर्युगश्री ( श्रि ) युगे चतुर्थेप्यनृणेन येन कृतं कृतस्यागमनं युगस्य २१ मुक्तामयं शरीरं सोदरयोः सुचिरमेतयोरस्तु मुक्तामयं किलमहीवलयमिदं भाति यत्कीर्त्या २२ पा १३ कोत्पत्तिनिमित्तौ यद्यपि पाणी तयोस्तथाप्येकः वामोभूदनयोर्न तु सोदरयोः कोऽपि दक्षिणयोः । २३ धर्म्मस्थानां कितामूर्वी सर्वतः कुर्वतामुना दत्तः पादो बलाद्वंधुयुगलेन कलेर्गले २४ इतश्चौलुक्यवीरा १४ णां वंशे शाखाविशेषकः अर्णोराज इति ख्यातो जातस्तेजोमयः पुमान् २५ तस्मादनंतरमनंतरितप्रतापः प्रापक्षितिं क्षतरिपुर्लवणप्रसादः । स्वगीपगाजलवलक्षितशंखशुभ्रा बभ्रामयस्य लवणाब्धिमतीत्य कीर्तिः १५ १६ सुतस्तस्मादासीद्दशरथककुत्स्थप्रतिकृतेः प्रतिक्ष्मापालानां कवलितबलो वीरधवलः । यशः पूरे यस्य प्रसरति रतिक्लांतमनसामसाध्वीनां भग्नाऽभिसरणकला. यां कुशलता २७ चौलुक्यः सुकृती स वीरधवलः क १६ जपानां जपं यः कर्णेपि चकार न प्रलपतामुद्दिश्य यौ मंत्रिणौ । आभ्यामभ्युदयातिरेकरुचिरं राज्यं स्वभर्तुः कृतं वाहानां निवहा घटाः करटिनां बद्धाश्च सौधाङ्ग २८ तेन मंत्रीद्वयेनायं जानेजानूपवर्तिना ब ( प्र ) १७ भुर्भुजद्वयेनेव सुखमाश्लिष्यति श्रियं २९ इतश्च गौरीवरस्व ( ध ) सुरभूषरससंभवोयमस्त्यर्बुदः ककुद मद्रिकदंब कस्यमंदाकिनीं घनजटे दधदुत्तमांगे यः श्यालकः शशिमृतोऽभिनयं करोति ३० कचिदिह विहरंतीर्वी १८ क्ष्यमाणस्य रामाः प्रसरति रतिरंतर्मोक्षमाकांक्षतोऽपि वचन मुनिभिरर्थ्यां पश्यतस्तीर्थवीथीं भवति भवविरक्ताधीरधीरात्मनोऽपि ३१ श्रेयः श्रेष्ठवशिष्ठहामड ( हु ) तभुक्कुंडान्मृतंडात्मजप्रद्योताधिकदेहदीधितिभ १९ रः कोप्याविरासीन्नरः । तं मत्वा परमारणैकरसिकं स व्याजहारश्रुतेरराधारः परमार इत्यजनि तन्नामाथ तस्यान्वयः ३२ श्रीधूमराजः प्रथमं बभूव भूवासवस्तत्र नरेंद्रवंशे । भूमीभृतो यः कृतवानभिज्ञानूर ( प ) क्षद्वयोच्छे २० दनवेदनासु ३३ धंधुकघुवभटादयस्ततस्ते रिपुद्विपघटा जितोभवत् । यत्कुलेऽजनि जगन्मनोरमो रामदेव इति कामदेवजित् ३४ रोदः कंदरवर्तिकीर्तिलहरी लिप्तामृतांशुद्युतेरप्रद्युम्नवशोयशोधवल इ લેખ ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ गुजरावना ऐतिहासिक लेख २१ त्यासीत्तनूजस्ततः । यश्चौडनषकुमारपानृपतिप्रत्यार्थिभावागतं मात्रासत्वसमं च मालवपतिं बल्लालमाब्धवान् ३५ शत्रुश्रेणीगलक्दिलनोनिद्रर्निवंशधारो धारावर्षः समजनि सुतस्तस्य विश्वप्रशस्यः ॥ क्रोधाक्रांतेप्य२२ धनवसुधानिश्चले यत्र जाताच्योतन्नेत्रोत्पलजलकणाः कौंकगाधीशपत्न्यः ३६ सोय पुनर्दाशरथिः पृथिव्यामव्याहतोजाः स्फुटमुञ्जगाम । मारीचवैरादिवयोऽधुनापि (स्वं) राज्यमव्ययमतिः करोति २७ सामं२३ तसिंहसमितिक्षितिविक्षतौजाः श्रीगुर्जरक्षितिपरक्षणदक्षिणाभिः । प्रल्हादनस्तदनुनो दनुजोत्तमारि चारित्रमत्र पुनरुज्वलयांचकार ३८ देवीसरोजासनसंभवा किंकामप्रदा किं सुरसौरभेयी प्रल्हादनाकारधरा२४ धरायामायातवत्येष न निश्चयो मे ३९ धारावर्षसुतोयं जयति श्रीसोमसिंहदेवो यः । पितृतः शौर्य विद्यां पितृव्यकाद्दानमुमयतो जगृहे ४० मुक्ता (क्ता )विप्रकरा नरातिनिकरानिर्जित्य तरिकचन प्रापसंप्रति सोम । २५ सिंहनृपतिः सोमप्रकाशं यशः । मेनोर्वीतलमुज्वलं रचयताप्पुन्नाम्यतामीर्षया सर्वे. षामिह विद्विषां नहि मुखान्मालिन्यमुन्मूलितं ४१ वसुदेवस्येव सुतः श्रीकृष्नः कृप्न राजेदेवोस्य मात्राधिकप्रताप यशोह२६ (द )यासंश्रितो जयति १२ इतश्च अन्वयेन विनयेन विद्यया विक्रमेण सुकृत क्रमेण च कापि कोऽपि न पुमानुपैति मे वस्तुपालसदृशो दृशोः प्रथि ।। ४३ दयि ता ललितादेवी सुनयमती तनयमापसचिवेंद्रात् नान्मा जयंत२७ सिंह जयंतमिंद्राप्तु(त्पु )लोमपुत्रीव ॥ ४४ ॥ यः शैशवे विनयवैरिणि देव. धायं धत्ते नय रचि ( तदा ) यगणोदयं च । सायं मनोभवपराभवनागरूकरूपो न कं मनसि चुंबति चैत्रसिंहः ॥ ४५ श्रीवस्तुपालपुत्रः कल्पायुरयं जयं२८ तसिंहोस्तु । कामादपिकं रूपं निरूप्यते यस्य दानं च ॥ १६ ॥ श्रीतेजःपालः सचिवश्चिरमस्तु । तेजस्वीयेन जना निश्चिताश्चितामणिनव नंदति ॥ ४७ यच्चाण क्यामरगुहमरुद्वयाधिशुक्रादिकानां प्रागुत्पाद्यं व्यधित सुचरितं । २९ मंत्रिणां बुद्धिधाम्नां ॥ चक्रेभ्यासः स खलुविधिना नूनमेनं विधातुं तेजःपालः कथमितरथा धिक्य (तां प्राप्य ) प तेषु ॥ ४८ ॥ अस्तिस्वस्तिनिकेतनं तनुभ्र (भृतां श्रीवस्तुपालानुजस्तेजःपाल इति स्थिति बलिकृतामुतिले पालयन् । आत्मीयं ब३० हु मन्यते नहि गुणग्रामं च कामंदकिश्चाणक्योपि चमत्करोति न हू ( हृ ) दि । प्रेक्षास्पदं प्रेक्ष्य यं ॥ ४९ ॥ इनश्चमहं श्रीतेजःपालस्य पल्या श्रीअनुपदेव्या पित्तृवंशवर्णनं । प्राग्वाटान्वयमंडनैकमुकुटः श्रीसांद्रचंद्रावतिवास्तव्यस्त Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ वीरधवलना समयमो शिलालेख ३१ वनीयकीर्तिलहरीप्रक्षालितक्ष्मातलः । श्रीगंगाभिधया मुदीरजनि यद्वत्त्नानुरागा__ दभूत् ॥ को नाप्तप्रमदो नदोलितशिरा नोबूतरोमापुमान् ॥ ५० अनुसृतसज्जनस रणिधरणिगनामा बभूव तत्तनवः ॥ स्वप्रव्रज(जे) यथा ३२ गुणिना हारेणेव स्थितं येन् ॥ ५१ ॥ त्रिभुवनदेवी तस्य त्रिभुवनविख्यातशील संपन्ना दयिताभूदनयोः पुनरंगं द्वधा मनस्त्वेकं ॥ ५२ ॥ अनुपमदेवी देवीसाक्षा द्दाक्षायणीव शीलेन तदुहिता सा दत्ताश्रीतेजःपाल ३३ पत्येभूत् ॥ ५३ ॥ इयमनुपमदेवी। दिव्यव्रतप्रसूनव्रततिरजनितेजः पालमंत्रीशपत्नी नयविनयविवेकैनित्यदाक्षिण्यधामप्रमुख गुणगणेंदुद्योतिताशेषगोत्रा ५४ लावण्य सिंहस्तनयस्तयोरयं रयं जयतें३४ दियदुष्टवाजिनां लब्ध्वापि मीनध्वजमंगलं वयः प्रयाति धर्मेकविधायिना धु(ध्व). ना ५५ श्रीतेजपालतनयस्य गुणानमुष्यश्रीलुणसिंहकृतिनः कति न स्तुति श्रीबंधनोद्धरतरैरपि यैः समंताबुद्धीमतानिजगतिक्षि३५ यतेस्म कीर्तिः ५६ गुणधननिधानकलशः प्रगटोयमसेवितश्चखलसप्पैः उपचय मयते सततं सुजनैरुपजीव्यमानोऽपि ॥ ५७ मल्लदेवसचिवस्य नंदनः पूर्णसिंह इति लीलुकासुतः तस्य नंदति सुतोऽयमल्हण३६ देविभूः सकृतवेशपेथडः ॥ ५८ अभूदनुपमा पत्नी तेजःपालस्य मंत्रिणः लावण्य सिंहनामायमायुष्मानेतयोः सुतः ।। ५९ ॥ तेजःपालेन पुण्यार्थ तयोः पुत्रकल त्रयोः हयं श्रीनेमिनाथस्य तेने तेनेदमबुदे ६० ३७ तेजःपाल इति क्षितींदुसचिवः शंखोज्वलाभिः शिलाश्रेणीभिः स्फुरदिंदुकुंदरु चिरं नेमिप्रभोमंदिरं ॥ उच्चैमंडपमत्र राजतिजिनावासद्विपंचाशतं तत्पाश्वेषु बला नकं च पुरतो निष्पादयामासिवान् ६१ श्रीमचंड ३८ पसंभवः समभवचंडप्रसादस्ततः सोमस्तत्प्रभवोऽश्वराज इति तत्पुत्राः पवित्राशयाः श्रीमस्लूणिगमल्लदेवतनयाः श्रीवस्तुपालद्वयास्तेजःपालसमन्विता जिनमतारामा नमन्नीरदाः ॥ ६२ श्रीमंत्रीश्वरवस्तुपालतनयः श्रीजै३९ त्रसिंहाद्कयस्तेजः पालसुतश्च विश्रुतमतिर्लावण्यसिंहाभिधः एतेषां दशपुत्रयः (१) करिवरस्कंधाधिरुढाश्चिरं राजंतेजिनदर्शनार्थगतयो दिङ्नायकानामिव ६३ मुड्नीनामिव पृष्ठतः करिदधुः स्वेष्टप्रतिष्ठाजुषा तन्मूर्तिर्विमलाश्मखन्नकमताः कांतासमेता दश चौलुक्यक्षितिपालवीरधवलस्याद्वैतबाहुः सुधीस्तेनःपाल इति व्यधापयदयं श्रीवस्तुपालानुजः ॥ ६४ तेजःपालः सकलत्रः जायाजीव्यस्य वस्तुपालस्य सविधे विभाति सफलः Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ४१ सरोवरस्येव सहकारः ६५ तेन श्रातृयुगेन या प्रतिपुरग्रामाध्वशैलस्थले वापीकूपनिपानकाननसरः प्रासादसत्रादिका ॥ धर्म्मस्थानपरंपरा तिरुचिरा चक्रेथ जीर्णोद्धृता व्याख्यातुं किमु शक्यते यदि परं सा मेदि - ४२ निमोदनी ६६ शंभो: श्वासंगतागतानि गणयेद्यः सन्मतिर्योऽथवा नेत्रोन्मीलनमीलनानि कलयेन्मार्कंडनाम्नो मुनेः संख्यातुं हृदि चंद्रसीधुकणिकामेतामपेतापरव्यापारः शुभसत्रकीर्त्तनततिं सोप्युज्जिहीते न हि ४३ ६७ सदाप्रवर्ततां कीर्त्तिरश्वराजस्य शाश्वती ॥ सुकर्तुमुपकर्तुं च जानीते यस्य संततिः ६८ आसीच्चंडपमंडितान्वयगुरुः संशुद्धबुद्धिः साधुर्हेममतिश्चचारुचरितः श्रीशांति ४४ सूरिस्ततोप्याचंद्रामरसूरिणः समुदयचंद्रांशुदीधयुतिः ६९ श्री जैन शासवनी नवनीरवाहः श्रीमांस्ततो नविद्यविद्यः ख्यातस्ततो मेरुमुनीश्वरो ७० ज्ञाना 0.0 ... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ... ४१ मृतक्षमापात्रं । सूरिरस्त्युदयप्रभः मौक्तिकानीव सूक्तानि । भांतियत्प्रतिभांबुधेः । ७१ एतद्धर्म्मस्थानं स्थानस्य तस्य यः कर्त्ता तावदद्वयमिदमुदिया दुदयत्ययमर्बुदो यावत् ( ७२ ) श्री सोमेश्वरदेवश्चुलुक्यनरदेव सेवितपाद ... ४६ युगः ॥ रचयांचकार रुचिरां धर्म्मस्थानप्रशस्तिमिमां ॥ ७३ ॥ श्रीनेमेरंबिकायाश्च प्रसादादर्बुदाचले || वस्तुपालान्वयस्यास्तु प्रशस्तिः स्वस्तिशालिनी ॥ ७४ ॥ गजधरकान्हडस्य पुत्रकडुबाकेन प्रशस्तिरियमुत्कीर्णा ॥ ४७ श्रीविक्रमसंवत् १२६७ वर्षे फाल्गुन वदि १० सौम्यदिने ... www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ राजा बीरधवलना समयनो शिलालेख ભાષાન્તર કવિઓનાં મનમાં નિવાસ કરતી અને માન સરવરમાં રહેતા હંસના વાહનથી ત્યાં લઈ જવાતી સરસ્વતી દેવીને નમન કરું છું. થાન્તિમાન હોવા છતાં કેપથી રક્ત, શાન હોવા છવાં સ્મરનિગ્રડમાં પ્રદીપ્ત, અને ચક્ષુ બંધ છતાં જે સર્વ જુએ છે તે, પાર્વતીને પુત્ર ગણપતિ તમારું કલ્યાણ કરે. અજર (?) પરાજય કરનાર, રઘુ સમાન ચૌલુકયેથી રક્ષિત પ્રજાના સુખનું સ્થાન જ્યાં શુકલ પક્ષની અંતે પણ સુંદર રમણીઓનાં શશી સમાન મુખથી ચિરકાળ સુધી તિમિર પણ મંદ થાય છે તે અણહિલપુર પાટણ છે. આ પુર(નગર )માં પ્રાગ્વાટ અવયના મુગટમણિ સમાન ચડપ થઈ ગયો. તેને યશ કુટજ પુષ્પ જે શુદ્ધ હતું અને દાનમાં કલ્પતરૂથી અધિક હતે. 1 તેને સત્કર્મનાં ફળરૂપી તેના કુળના મહેલના સુવર્ણ દડ સમાન જેના યશને ધ્વજ સદા પ્રસરતે હતો તે ચઢપ્રસાદ નામે પુત્ર હતે. ' પદધિમાંથી પ્રગટેલો સોમ (ઈન્દુ) સજજનેને કિરણેથી આનંદ આપે છે તેમ પદધિ સમાન તે( ચડપ્રસાદ)માંથી સેમ સજજનેને આનંદ આપનાર પ્રકટ થયે. તેને જિનેશ્વરની ભક્તિપરાયણ શશ્વરાજ પુત્ર હતો. તેને શિવ ભગવાનની પત્ની અને કાર્તવીર્ય સ્વામિની માતા પાર્વતી સમાન કુમારદેવી પ્રિયતમા હતી. શશ્વરાજ અને કુમારદેવીને પ્રથમ પુત્ર લુસિંગ નામને મંત્રી હતા. તે દૈવવશાત્ યુવાવસ્થામાં મૃત્યુ પામ્યો હતો. વિદ્વાને આ ભૂણિગ મંત્રીને ગુણિજનેમાં અગ્રસ્થાને મૂક્તા. તે પિતાનાં શુદ્ધ બુદ્ધિ અને ડહાપણુથી બૃહસ્પતિની બુદ્ધિ કરતાં પણ અધિકતા વાળ હતા તેને અનુજ મંત્રીવર શ્રીમાન મલ્લીદવ જેણે મલદેવને આશ્રય લીધું હતું તે હતું તેનું મન એવું સંતુષ્ટ હતું કે તે પરસ્ત્રી અથવા પરધનથી આકર્ષાતું નહીં. ધર્મ વિધાન, અન્યની નિર્બળતા ઢાંકવામાં અને કલહસમાધાનમાં વિધાતાએ મલદેવને પ્રતિસ્પર્ધિ કદિ સર્યો ન હતો. ઘન વાદળમાંથી મુક્ત બનેલા શશિનાં કિરણને ઉદ્ધાર કરતે મલદેવને યશ પ્રબળ ગજેના દન્ડમાંથી નીકળતાં કિરણ સાથે મિત્રતા કરતો. ઈન્દ્રિયો પર વિજય મેળવનાર મલદેવના અનુજ, સારસ્વત અમૃતથી અદ્દભુત હર્ષની વૃષ્ટિ કરનાર, અને વિદ્વાનોના ભાલ પર આપદ શબ્દ ભૂંસી નાંખનાર શ્રી વસ્તુપાલને જય થાઓ. ચોલુયના સચિવ અને કવિઓમાં શ્રેષ્ઠ વસ્તુપાલ તેની કાવ્યકૃતિ માટે અથવા ધનવૃદ્ધિ માટે કદાપિ કંઈ પણ ધન સ્વીકારતા નથી કે લેતે પણ નથી. તેને અનુજ તેજપાલ જે સ્વામિના મહાન તેજ(પ્રતાપ)નું પાલન કરે છે, જેને દુષ્ટને ભય છે અને જેને યશ ચારે દિશામાં પ્રસરે છે તે મંત્રીઓમાં શ્રેષ્ઠ સ્થાને વિરાજે છે. તેજપાલ અને વિષ્ણુના સ્વરૂપનું નિરૂપણ કેણ કરી શકે? કારણ કે બન્નેનાં ઉદરની ગુફામાં અને ગુફા જેવા ઉદરમાં ત્રણ જગતની વ્યવસ્થાનું સૂત્ર છે. તેને જાલૂ, માક, સાકુ, વનદેવી, સેહગા, વયજુકા અને પદમલદેવી એવા અનુક્રમવાળી સાત પરણેલી પત્નીઓ હતી. ખરેખર આ અશ્વરાજના ચાર પુત્ર એક જ ઉદરમાં રહેવાના લેભે પૃથ્વી પર અવતરેલા દશરથના ચાર પુત્રો જ છે. 1 x આ નામો ભૂલથી આગળ પાછળ મકાઈ ગયા લાગે છે. લેખ ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ચૈત્ર પછી વિશાખનું અનુશમન થાય તેમ તેના નિજ અનુજ તેજપાલના સહગમનવાળો વસ્તુપાલ કેનું હૃદય રંજતો નથી ? કદાપિ માર્ગમાં એકલા જવું નહીં એ સમૃતિવચન ધ્યાનમાં રાખતા હોય તેમ તે બે ભાઈઓ મોહરૂપી ચેરના ભયવાળા ધર્મપંથ પર સદા સાથે ચાલે છે. યુગ જેટલા લાંબા કરવાળા તે બન્ને ભાઈઓને અનંત યશ યુગો સુધી ટકી રહે; કારણ કે તેમણે ત્રણે રૂનું પૂર્ણ કરીને આ ચોથા કલિયુગમાં પણ કૃતયુગ આયો છે. જેના યશથી ભૂમિ મંડલ મૌક્તિક સમાન શ્વેત થયું છે તે બન્ને ભાઈઓનાં શરીર સદા વ્યાધિમુક્ત રહે. આ ભાઈઓના કર સર્વ ચીજ ઉત્પન્ન કરનાર અને તૈયાર કરનાર હવા છતાં તે (કર)માં એકકે વામ (ખરાબ-ડાબે) હતો નહીં, પણ નિત્ય અને દક્ષિણ હતા. - ધર્મસ્થાનેથી પૃથ્વી સર્વત્ર અંકિત કરીને આ ભાઈ એ કલિયુગને કંઠ તેમના ચરણું નીચે દબાવ્યું છે. ચૌલુક્ય વીરેના વંશમાં, શાખાઓનો વિશેષક તેજસ્વી શ્રી અરાજ જપે. તેના પછી તરત જ જેને પ્રતાપ ઠકેલ ન હતું તે, અખિલ ભૂમિમાં સત્તા ચલાવનાર, શત્રુને સંહાર કરનાર, લવણાધિમાંથી ઘણે દૂર બહાર પ્રસરેલાં ગંગા નદીનાં જળથી શુભ્ર બનેલાં શંખ સમાન શુભ્ર યશવાળો શ્રીલવણપ્રસાદ આવ્યો. - દશરથ અને કકુસ્થની પ્રતિમા જેવા લવણુપ્રસાદને વિરધવલ નામનો શત્રુના દળને હણુના પુત્ર હતું. તેના યશના પૂરના પ્રવાહમાં રતિક્રીડાથી શિથિલ બનેલા મનવાળી અસાવી ઓની અભિસરણકળાની કુશલતા ભગ્ન થતી. - ચૌલુકય વશમાં જન્મેલો સુકૃત્ય કરનાર વિરધવલ તેના બે સચિવ(વસ્તુપાલ અને તેજપાલ) ની નિન્દા કરતા નિન્દાખેરેને સાંભળતે નહીં. આ બે સચિવએ પિતાના મૃ૫નું રાજ્ય અતિઅભ્યદયથી અને અનેક અ અને ગજો રાજ મહેલના આંગણામાં બાંધી ઘણું શોભાવ્યું. બને જાનુપર્વતિ (ઘુંટણુ પર્યત લટકતા તેના ચરણમાં બેસતા ) અને બે ભુજરૂપી સચિથી વિરધવલ નૃપ સુખેથી લહમીને ભેટે છે. આબુ પર્વતનું વર્ણન-પાર્વતીના સ્વામિના શ્વસુરથી ઉદભવેલ અબુદગિરિ પર્વતના મંડળમાં શ્રેષ્ઠ છે. શિવ ભગવાનને આ સાળે, શિખર પર વાદળાંની જટાથી સ્વર્ગીય ગંગાને ધારનાર શિવ ભગવાનનું અનુકરણ કરે છે. અહીં કોઈ સ્થળે લલનાઓને વિહાર કરતી જોઈને મોક્ષની આકાંક્ષાવાળા જનને પણ ચિત્તમાં કામ પ્રવેશ કરે છે, જ્યારે અન્ય સ્થળે તેથી ઉલટું સુનિઓનાં આશ્રય લેવાતાં તીર્થ સ્થાનના માર્ગ જોઈ ચંચલ મનના મનુષ્યને પણ જગતથી વિરક્તિ થઈ જાય છે. પરમારાનું વર્ણન –કલ્યાણદાતા શ્રેષ્ઠ મહાન શ્રી વસિષ્ઠના હોમના કુંડમાંથી માર્તડથી અધિક જાતિવાળો પુરૂષ પ્રકટો. અને તેને શત્રુસંહારમાં રસ લેનાર જઈ તેને વેદના આધાર વસિષ્ઠ મુનિએ પરમાર કહ્યો. તે સમયથી તેનું કુળ તે નામથી બેલાતું. પરમાર વંશમાં પ્રથમ નૃપ શ્રીમાન ધમરાજ પૃથ્વી ઉપર ઈન્દ્રસમાન હતું. કારણ કે તેણે ભૂમિભૂત(પર્વત અને નૃપે)ને પક્ષ(પાંખ અને મિત્રો)ના છેદનથી વેદનાનું જ્ઞાન કરાવ્યું હતું. મરાજને ધન્ધક, ધવ ભટ, આદિ અરિની ગજસેનાને પરાજય કરનાર પુત્ર હતા. તેમના કુળમાં કામદેવથી અધિક રૂપવાન અને જગતના હર્ષ સમાન રામદેવ જન્મ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૨ राजा वीरधवलना समयनी शिलालेख તેને, વર્ગ અને પૃથ્વીની ગુફામાં પ્રસરતા યશના મેજમાં (તરગમાં ) શશિને લિસ કરતે, કામને વશ નહીં તે યાધવલ પુત્ર જન્મે. અને સમાન બળવાળા ચૌલુકય નૃપ કુમારપાલ પ્રતિ શત્રુ થએલા માલવદેશના સ્વામિ બલાલને તેણે (યશોધવલે) બંદીવાન કર્યો. - તેને, અખિલ જગમાં વિખ્યાત ધારાવર્ષ પુત્ર હતું, જેની તીક્ષણ અસિધારા શત્રુગણેનાં ગળાં નિત્ય છેદવાના કાર્યમાં રહેતી. અને વસુવિના(?)ની ભૂમિ સમાન અચળ તેના કેપ માત્રથી જ કેકણ દેશના નૃપેની પત્નીઓનાં નેત્રકમળમાંથી આંસુ પાડત. અજિત બળવાળો દશરથને પુત્ર રામ પુનઃ ભૂમિ પર અવતર્યો હોય તેમ દેખાય છે. અને દૈત્ય મારિચ પ્રત્યેને વૈરભાવ તુષ્ટ કરવા ધીરમતિવાળા રામ માફક રાજ્ય ચલાવે છે. તેને અનુજ પ્રહાણ જેણે સામતસિંહ સાથે યુદ્ધમાં સત્તા તૂટી ત્યારે શ્રીમાન ગુર્જર દેશના નૃપનું વારંવાર રક્ષણ કરીને દૈત્યના સર્વથી મહાન રિપુ વિષણુનાં કૃત્યે પુનઃ ઉજજવળ કર્યા. હું નિર્ણય કરી શકતો નથી કે આ બ્રહ્માની પુત્રી સરસ્વતી કે કામદુગ્ધા ધેનુ જે સર્વ વાંછના પૂર્ણ કરે છે તે પ્રહાદનના રૂપમાં ભૂમિ પર અવતરી છે. 1 ધારાવર્ષને પુત્ર શ્રી સેમસિંહ જેનામાં તેના પિતાનું શૌર્ય અને પિતૃચક(કાકા)ની વિદ્યા અને બન્નેની દાન શક્તિ ઉતરેલી હતી તે વિજયી થાઓ. - શત્રુઓને જિલી, બ્રાહ્મણને શત્રુ મંડળમાંથી મુક્ત કરી, સોમસિંહે ઈન્દુસમાન ઉજજવળ અને અતુલ યશ પ્રાપ્ત કર્યો. તે એવા યશથી પૃથ્વીને અજવાળતું હતું છતાં ઈર્ષોથી શિર ઉંચકતા શત્રુઓનાં મુખ પરથી મલિનતા હરતે નહીં. શ્રી સેમસંહને પુત્ર નૃપ શ્રીકૃષ્ણદેવ જે અતિ પ્રતાપી છે, યશ અને દયાથી સંપન્ન છે અને તેથી જે યશોદાથી સંશ્રિત વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણ સમાન લાગે છે તે જય પામે. (અહીં વસ્તુપાલના વંશનું વર્ણન થાય છે ) (વસ્તુપાલનું વર્ણન)–અન્વયમાં, વિનયમાં, વિદ્યામાં, યશમાં, અને પુણ્યમાં વસ્તુપાલ સમાન કેઈમાયુસ મારા દૃષ્ટિ પથમાં આવતા નથી. મહામાત્ય વસ્તુપાલથી તેની સદાચારી પત્ની લલિતાદેવીને, ઇન્દથી ઇન્દ્રાણિને જયન્ત નામે પુત્ર પ્રાપ્ત થયે તેમ, જયન્તસિંહ નામે પુત્ર થયે. ' તેણે (જયન્તસિંહે) વિનયવિમુખ ખાલપણુમાં પણ દેવ ચોગ્ય મહાન ગુણ બતાવ્યા અને તેના ભાઈઓનાં સત્કાર્ય ઉજજવળ કર્યા. કામદેવથી અધિક રૂપવાન જયન્તસિંહ કેનું હૃદય પ્રસન્ન નથી કરતે શ્રીમાન વસ્તુપાલને પુત્ર આ જયન્તસિંહ જેનું રૂપ કામદેવથી અધિક છે અને જેનું દાન અભિલાષ કરતાં અધિક છે તે એક કલપના આયુષ્યવાળે થાઓ. શ્રીમાન તેજપાલ મંત્રી જેનાથી પ્રજા ચિતામણિ માફક નિશ્ચિત છે તે ચિરકાળ સત્તાને ઉપલેગ કરે. ચાશુક્ય, બૃહસ્પતિ, મરૂવ્યાધિ, શુક્ર આદિ બુદ્ધિવાન મંત્રીઓ સર્જવામાં કરેલા અભ્યાસને ઉપગ આ તેજપાલ સર્જવામાં બ્રહ્માએ કર્યો. નહીં તે તેજપાલ તેમના સર્વ કરતાં અધિક કયાંથી હોય? સમસ્ત પ્રાણિઓના કલ્યાણનો નિવાસ, વસ્તુપાલ અનુજ તેજપાલ બલિ રાજાએ સ્થાપેલી સ્થિતિનું પાલન કરતે. ખરેખર તેને જોઈને ગુણગ્રામ કામંદકિ પિતાની અસંખ્ય કાર્ય સિદ્ધિઓ માટે ઉચ્ચ વિચાર રાખતે નહીં અને ચાણકય પોતાની શક્તિ માટે વિસ્મય પામતે અટકે છે. ( અહીં તેજપાલની પત્ની અનુપમદેવીના પિતાના વંશનું વર્ણન શરૂ થાય છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख પ્રાગ્વાટ અન્વયને મુગટ, ચન્દ્રાવતી નગરીને નિવાસી, મોદી ગાંગા થઈ ગયો. તેણે ભૂમિતલનું પ્રશંસનીય કીર્તિથી પ્રક્ષાલન કર્યું હતું. તેના વ્રતમાં અનુરાગ વિષે સાંભળી કે પોતાનું શિર ડોલાવશે નહીં કે આનન્દ નહીં લે. તેને ધરણીગ નામે સજજનેને પંથ અનુસરત, ગુણ હોવાથી પોતાના એગ્ય સ્થાનમાં રહેતા ગુણી હાર સમાન પુત્ર હતા. તેને ત્રિભુવનમાં વિખ્યાત, શિલ સંપન્ન અને તેને અતિ પ્રિય ત્રિભુવનદેવી પત્ની હતી. આ બજીના દેહ જૂદા હતા પણું મન એક જ હતું. તેઓએ પાવતી જેવા આચારવાળી સાક્ષાત દેવી સમાન તેમની પુત્રી અનુપમદેવીનું શ્રી તેજપાલ સાથે લગ્ન કર્યું. - સદાચાર રૂપી પુ૫ ધારતી દિવ્ય રજની, આ અનુપમદેવી મહામાત્ય તેજપાલની પત્ની જે ઉદારતાનું નિત્ય નિવાસ સ્થાન હતી તે પોતાના આખા કુલને નય, વિનય, વિવેક, ઉચિતતા, અને દાક્ષિણ્યથી ચંદ્ર માફક ઉજજવળ કરતી. આ બજેને આ પુત્ર લાવણ્યસિંહ દુષ્ટ અોની નિરંકુશ ગતિ પર અંકુશ રાખો અને કામદેવથા પૂણે અરક્ષિત યૌવન અવસ્થામાં પણ સદાચારને પંથે ચાલતા. તેજપાલના ભાગ્યવંત પુત્ર લુણસિંહના અતિધનથી મલિન થવાનો સંભવવાળા સદ્દગુણે તે બુદ્ધિમાનથી તેના યશનું રક્ષણ કરનારા છે. T સગુણથી પૂર્ણ આ પાત્ર જે સર્પ જેવા દુષ્ટ જનોથી ઢંકાઈ ગએલું નથી તે તેને સન્મુરુષ ઉપભેગ કરતા હોવા છતાં સદા વૃદ્ધિ પામે છે. મલ્લાદેવ મંત્રીને પૂર્ણસિંહનામે પુત્ર હતો, જેને (પૂર્ણસિંહને) અહણદેવીથી પેથડ નામે રૂપવાન પુત્ર હતો. તેજપાલ મંત્રીને અનુપમા પત્ની હતી. લાવણ્યસિહ તેમને આયુષ્યમાન પુત્ર હતે. નિજ પુત્ર અને નિજ પત્નીના શ્રેયાર્થે તેજપાલે અર્બર પર્વત પર નેમિનાથનું આ મંદિર બાંધ્યું. પૃથ્વીપર સચિમાં શ્રેષ્ઠ તેજપાલે, શંખ જેવા શ્વેત પથરોથી, ઉજવળ ઈદુસમાન અને ખીલેલા કુડ પુષ્પ સમાન, રમ્ય ઉંચા મંડપવાળું નેમિનાથનું આ મંદિર બંધાવ્યું. તેની સમીપમાં બાજુપર જિનેનાં પર (બાવન) ગૃહ અને અગ્રે બલાનક ઉભાં કર્યા. શ્રીમાન ચ૭પને ચડુપ્રસાદ નામે પુત્ર હતું. તેને સામપુત્ર હતો. તેને અશ્વરાજ પુત્ર હતા તેને પવિત્ર હૃદયવાળા, જિનમતમાં પરાયણ અને ધર્મકાર્યોના પ્રભાવથી વાદળાને પણું નમાવનાર શ્રીમાન હિંગ, મલદેવ, વસ્તુપાલ અને તેજપાલ પુત્ર હતા. મંત્રીશ્વર વરતુપાલને પુત્ર જૈત્રસિંહ અને તેજપાલને પુત્ર ધીમત લાવણ્યસિંહ દિગ્નાયકે સમાન હતા. અને હાથી પર આરહણ કરી જિનેશ્વરના દર્શને જતી તેમની ૧૦ (દશ ) પુત્રીઓ રમ્ય લાગે છે. - સાલકી નૃ૫ વરધવલના અતુલ કર જેવા વસ્તુપાલના સુમતિવાળા અનુજ તેજપાલે આ જિનના મંદિરમાં આ પુત્રીઓનાં () હાથીપર વિરાજતાં પત્થરનાં ૧૦ (દશ) પુતળાં કરાવ્યાં. સરવર સમીપમાં ફલ સહિત આમ વૃક્ષ સમાન તેની પત્નીને આધાર, તેજપાલ નિજપત્ની સહિત વસ્તુપાલના મહેલમાં દેખાય છે. વાપી, કુપ, જલાશય, વૃક્ષઘટા, તડાગ, મંદિર, સત્ર આદિ સુંદર અસંખ્ય સ્થાને આ બે ભાઈઓએ દરેક ગામમાં, દરેક શહેરમાં, દરેક માર્ગ અને દરેક પર્વત પર બંધાવેલાં અને જુનાં સ્થાન ને જીર્ણોદ્ધાર કરીને પૃથ્વીને રમ્ય બનાવતાં. એ સ્થાનેનું વર્ણન કોણ કરી શકે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ राजा वीरधवलना समयनी शिलालेख ૧૨ સુમતિસંપન્ન જન સર્વ કાર્યોને ત્યાગ કરી શંકરના શ્વાસોશ્વાસ ગણું શકે, માર્કડેય મુનિ ની આંખના પલકારા ગણી શકે અથવા ચંદ્રમાંથી ઝરતાં અમૃતબિંદુ ગણવા પ્રયત્ન કરે. પણ સત્રને અપાતી સ્તુતિની મહાન સંખ્યા કેઈ ગણું શકે નહીં. અધરાજ જેના વંશજે સુકૃત્ય અને સહાય કેમ કરવાં તે જાણે છે, તેની કીર્તિ સદૈવ સર્વ દિશામાં પ્રસરે. પ્રજ્ઞ અને નિર્મળ હદયને હેમમતિ ચડપના પ્રતાપી વંશને ગુરૂ હતું. તેના પછી સત્કાર્ય કરનાર શાન્તિ સૂરિ હતો અને પછી ઉદય થતા શશિના કિરણ જેવા ઉજજવળ રૂપવાળો ચન્દ્રામરસુરિ આળે. તેના પછી........................પ્રતાપી જૈન મતના ઉદ્યાનમાં નવા વાદળ સમાન............ તેને વિખ્યાત અને..............મહાવિદ્યાવાળો મેરૂ મુનિશ્વર હતો. ઉદય પ્રભસૂરિ જ્ઞાનામૃત અને ધંધન સંચય (નિધિ) છે. તેની સાગર સમાન બુદ્ધિ મક્તિક સરખા આદેશ આપે છે. આ ધર્મસ્થાન અને ધર્મસ્થાન સ્થાપનાર અર્થદ પર્વતના કાળ સુધી વૃદ્ધિ પામો. ચૌલુક્ય નથી સેવન થતા ચરણવાળા શ્રી સોમેશ્વરથી આ ધર્મસ્થાનની આ સુંદર પ્રશસ્તિ રચાએલી છે. શ્રી નેમિનાથ અને અંબિકાના પ્રસાદથી આ પ્રશસ્તિ વસ્તુપાલના અન્વયને અર્બુદાચલમાં લાભકારી અને મહિમાવાળી નિવડે. આ પ્રશસ્તિ ગજધર કનડના પુત્ર કડવાએ કોતરી હતી. વિક્રમ સંવત ૧૨૬૭ ફાગણ વદી ૧૦ બુધવારે. લેખ ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ १०२०७ ગિરનારના લેખા નં. ૧ વિ. સં. ૧૨૮૮ ફાગણ સુઢિ ૧૦ બુધવાર ગિરનાર પર્વત ઉપર વસ્તુપાલ અને તેજપાલના મંદિરના પશ્ચિમ દરવાજા ઉપર એક લેખગાળ શિલા છે. તેના ઉપર નીચેની ૧૨૦ અક્ષરાવાળી ૧૩ પંક્તિએ કૅતરેલી છે. લિપિ ઘણી ખરી સ્પષ્ટ છે, અને લખાણ એકદરે શુદ્ધ છે. अक्षरान्तर ॥ - नमः श्रीसर्वज्ञाय ॥ पायान्नेमिजिनः स यस्य क [ थितः ] स्वामीकृतागस्थितावग्रेरूपदिदृक्षया स्थितवते प्रीते सुराणां प्रभौ ॥ काये भागवते [ वनेव-क ] शंसंतामिदशा मपि .... 0.00 [ द्विपोलाबिबे ] [ वनाजवे ] ॥ १ ॥ स्वस्ति श्रीविक्रमसंवत् १२८८ वर्षे फागुण शुदी १० बुषे श्रीमदण हिल Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat पुरवास्तव्यप्राग्वाटान्वयप्रसूत ठ० श्रीचंडपात्मज ठ० श्रीचंडप्रसादांगज ठ० श्री सोमतनुज ठ. श्रीआशाराजनं दनस्य ठ. श्रीकुमारदेवीकुक्षिसंभूतस्य ठ. श्रीलुणिगमहं श्रीमालदेवयारेनुजस्य महं. श्री तेजःपालाग्रजन्मनो महामा त्यश्रीवस्तुपालस्यात्मजे महं श्रीललितादेवीकुक्षिसरोवरराजहंसायमाने महं. श्रीजयतसिंह सं. ७९ वर्षपूर्व स्तंभ तीर्थमुद्राव्यापारान् व्यापृण्वति सति सं. ७७ वर्षे श्रीशत्रुंजयोज्जयंतप्रभृतिमहातीर्थयात्रोत्सवप्रभावाविर्भूतश्रीमद्देवाधिदेवप्रसादासादितसंघाधिपत्येन चौलुक्यकुलन मस्त लप्रकाशनैकमार्चंडमहाराजा घिर। जश्री लवणप्रसाद दवे सुतमहाराजश्रीवीरघवलदेवप्रीतिप्रतिपन्नराज्यसर्वैश्वर्येण श्रीशारदाप्रतिपन्नापत्येन महामात्य श्री वस्तुपालेन तथा री. सी. थे. री. म. पा. ३२८ डा. जस ने सीन्स. www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ गिरनारना लेखो नं. १ अनुजेन सं. ७६ वर्षपूर्व गुर्जरमंडले धवलक्ककप्रमुखनगरेषु मुद्राव्यापारान् व्यापृण्वतामहं श्रीतेजःपालेन च श्रीशत्रु जयार्बुदाचलप्रभृतिमहातीर्थषु श्रीमदण हिलपुरभृगुपुरस्तंभनकपुरस्तंभ तीर्थदर्भवतीषवलक्ककप्रमुख नगरेषु तथा अन्यसमस्तस्थानेष्वपि कोटिशोभिनवधर्मस्थानानि प्रभूतजीर्णोद्धाराश्च कारिताः ॥ तथा सचिवेश्वर श्रीवस्तुपालेन इह स्वय निर्मापि - तश्रीशत्रुंजयमहातीर्थावतारश्रीमदादि तीर्थंकर श्रीऋषभदेवस्तंभनकपुरावतार श्रीपार्श्वनाथदेव सत्य पुरावतार श्रीमहावीरदेवप्रशस्तिसहितकश्मीरावतार श्री सरस्वती मूर्तिदेवकुलिकाचतुष्टय जिनयुगल अम्बावलोकनाशाम्बप्रद्युम्नशिखरेषु श्रीनेमिनाथदेवालंकृत देवकुलिकाचतुष्टयतुरगाधिरूढस्वपितामहमहं. श्रीसोमनिजपितृ ठ. श्रीआशाराजमूर्त्तिद्वितयचारुतोरणत्रयश्रीनेमिनाथदेवआत्मीयपूर्वजाग्रजानुजपुत्रादिमूर्त्तिसमन्वित सुखोदघाटनकस्तंभ श्रीअष्टापदमहातीर्थप्रभृति अनेककीर्तनपरं पराविराजिते श्रीनेमिनाथदेवाधिदेवविभूषितश्रीमदुज्जयंतमहातीर्थ आत्मनस्तथास्वधर्मचारिण्याः प्राग्वाटजातीय ठ. श्रीकान्हडपुत्र्याः ठ. राणूकुक्षिसंभूताया महं श्रीललितादेव्याः पुण्याभिवृद्धये श्रीनागेंद्रगच्छे भट्टारकश्री महेंद्रसूरिसंताने शिष्यश्रीशांति सूरिशिष्यश्रीआणंद सूरिश्रीअमरसूरिप दे भट्टारक श्रीहरिभद्रसूरिपट्टालंकरणप्रभुश्री विजय सेनसूरिप्रतिष्ठितश्री अजितनाथ - देवादिविंशतितीर्थंकरालंकृतयोमभिनवः समंडप : श्रीसमेतमहातीर्थावतारप्रासादः कारितः ॥ पीयूषपूरस्य च वस्तुपालमंत्रीशितुश्चायमियान् विभेदः ॥ एकः पुनजीवयति प्रमीतं प्रमीयमाणं तु भुवि द्वितीयः ॥ १ ॥ श्री श्रीदयितेश्वरभृतयः संतु कचित् तेपि ये प्रीणंति प्रभविष्णवोपि विभवैर्नाकिंचनं कंच न ॥ सोयं सिंचति कांचनैः प्रतिदिनं दारिद्यदावानलप्रम्लानां पृथिवीं नवीनजलदः श्रीवस्तुपालः पुनः ॥ २ ॥ भ्रातः पातकिनां किमत्र कथया दुर्मत्रिणामेतया येषां चेतसि नास्ति किंचिदपरं लोकोपकारं विना || नन्वस्यैव गृणान्गृणीहि गणशः श्रीवस्तुपालस्य यस्तद्विश्वोपकृतित्रतं चरति यत्कर्णेन चीर्ण पुरा ॥ ३ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat १५ www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख मात्वा भानु भोजराजे प्रयाते श्रीमुंजोपि स्वर्गसाम्राज्यमाजि ॥ एकः संप्रत्यर्थिनां वस्तुपालस्तिष्टत्यश्रुस्पंदनिष्कंदनाय ॥ ४ ॥ चौलुक्यक्षितिपालमोलसचिव त्वस्कीर्तिकोलाहलौलो. क्योपि विलोक्यमानपुलकानंदाश्रुभिः श्रूयते ॥ किं चैषा कलिदूषितापि भवता प्रासादवापीप्रपाकूपारामसरोवरप्रभृतिभिधीत्रो पवित्रीकृता ॥ १ ॥ स श्रीतेजःपालः सचिवश्चिरकालमस्तु तेजस्वी ॥ येन वयं निश्चिताश्चिंतामणिनेव नंदामः ॥ ६ ॥ लवणप्रसादपुत्रश्रीकरणे लवणसिंहजनकोसौ ॥ मंत्रित्वमत्र कुरुतां कल्पशतं कल्पतरुकल्पः ॥ ७ ॥ पुरा पादेन दैत्यारैर्भुवनोपरिवर्तिना ॥ अधुना वस्तुपालस्य हस्तेनाधः कृतो बलिः ॥ ८ ॥ दयिता ललितादेवी तनयमवीतनयमाप सचिवेंद्रात् ॥ नाम्ना जयंतसिंह जयंतमिन्द्रासुलो. मपुत्रीव ॥९॥ [एते ]श्रीगुर्जरेश्वरपुरोहित ठ. श्रीसोमेश्वरदेवस्य स्तंभतीर्थेत्र कायस्थवंशे वाजड. नंदनः ॥ प्रशस्तिमेतामलिखत् जैत्रसिंह ध्रुवः सुधीः ॥ १ ॥ वाहडस्य तनुजेन सूत्रधारेण धीमता ॥ एषा कुमारसिंहेन समुत्कीर्णा प्रयत्नतः ॥ २ ॥ श्रीनेमेस्त्रिजगद्भर्तुरम्बायाश्च प्रसादतः ॥ वस्तुपालान्वयस्यास्तु प्रशस्तिस्वस्तिशालिनी ॥३॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ गिरनारना लेखो नं. १ ભાષાન્તર સર્વત્તને નમન નેમિજિન...................જેનું.......... ............... સ્વસ્તિ શ્રી વિક્રમ સંવત્ ૧૨૮૮ ફાગુણ સૂદિ ૧૦ બુધવારે શ્રી અણહિલપુરનિવાસી, પ્રાગ્વાટ અન્વયને ઠકુર ચંડપ, તેને પુત્ર ચણ્ડપ્રસાદ, તેનો પુત્ર સેમ અને તેને પુત્ર આશારાજ અને તેને કુમારદેવીથી અવતરેલો પુત્ર લુણિગ અને માલદેવના અનજ અને તેજપાલને ૪ બધુ મહામાત્ય શ્રી વસ્તુપાલ, તેના પુત્ર શ્રી લલિતા દેવીની સરવર સમાન કુખથી રાજહંસ સરખો જયતસિંહ જ પે. સંવત ૭૯ વર્ષ પૂર્વે જયસિંહ રતભતીર્થમાં મદ્રાવ્યાપાર કરતા હતા, સંવત ૭૭ વર્ષે શ્રી શત્રુંજય, ઉજજયન્ત વગેરે મહાતીર્થ યાત્રાના ઉત્સવના પ્રભાવથી સ્પષ્ટ થતા શ્રીમદ્દ દેવાધિદેવના પ્રસાદથી પ્રાપ્ત કરેલા સંઘના નાયક પદથી, ચૌલય કળના નભમાં પ્રકાશતા સૂર્ય સમાન મહારાજાધિરાજ લવણુપ્રસાદના પુત્ર મહારાજ વિરધવલની પ્રીતિથી રાજ્યમાં સત્તા પ્રાપ્ત કરનાર, શ્રી શારદાના પ્રસાદથી પુત્ર પ્રાપ્ત કરનાર, મહામાત્ય વસ્તુપાલે તથા સંવત ૭૬ પૂર્વે ગુજરાતનાં નગરમાં મૂખ્ય ધવલકક છે તેમાં શ્રદ્ધાળ્યાપાર કરતા તેના અનુજ તેજપાલે શ્રી શત્રુંજય, અબુદાચલ વગેરે મહાતીર્થોમાં, શ્રીમદ અણહિલપુર, ભૃગુપુર, સ્તંભનકપુર, તંભતીર્થ, દર્ભવતી, ધવલકકક આદિ નગરોમાં તથા અન્ય સ્થાનમાં કોટી નવાં ધર્મસ્થાને બંધાવ્યાં અને જીર્ણોદ્ધાર કરાવ્યા. - તેમ જ વિખ્યાત વસ્તુપાલે શ્રીશત્રુ જ્યના મહાતીર્થ પરના અવતાર શ્રીમદ્ આદિ તીર્થંકર શ્રી ઋષભદેવ, તંભનપુરના અવતાર શ્રી પાર્શ્વનાથ દેવ, સત્યપુરના અવતાર શ્રી મહાવીરદેવ, પ્રશસ્તિ સહિત કમીરમાં અવતાર શ્રી સરસ્વતીની વિખ્યાત મૂર્તિ - આ ચાર દેવ અને બે જિન અમ્બા, અવલોકના, શાખ અને પ્રદ્યુમ્રનાં ચાર શિખર પર શ્રી નેમિનાથ દેવથી અલંકારિત દે–અશ્વપર આરોહણ કરેલા પિતાના પિતામહ શ્રી સેમ અને પિતા શ્રી આશારાજની બે મૂર્તિઓ અને ત્રણ તેરણથી મંડિત શ્રી નેમિનાથ દેવ, તેને પૂર્વજો, જ્યેષ્ટ બન્યુ, અનુજ પુત્રો આદિની મૂર્તિઓવાળે સુખદદ્યાટનક સ્તંભ, શ્રી અષ્ટાપદ મહાતીર્થ પ્રભુતિ અનેક કીર્તનપરંપરાથી વિરાજિત શ્રી નેમિનાથ દેવાધિદેવથી ભૂષિત તે શ્રીમદ્ ઉજયંત મહાતીર્થમાં પિતાના અને પોતાની પત્ની પ્રાગ્વાટ વશના શ્રી કાન્હડની રાણુથી થએલી પુત્રી શ્રી લલિતા દેવીના પગ્યની વૃદ્ધિ માટે શ્રી નાગેન્દ્ર ગચછના ભદ્રારક શ્રી મહેંદ્રસૂરિના પુત્ર અને શિષ્ય શ્રી શાન્તિસરિના શિષ્ય શ્રી આનંદસૂરિથી અને અમરસૂરિનું પદ ધારણ કરતા ભટ્ટાર શ્રી હરિભદ્રસૂરિના પવિત્ર સ્થાનનું ભૂષણ પ્રભુ શ્રી વિજયસેન સૂરિથી પ્રતિષ્ઠિત શ્રી અજિતનાથ દેવ આદિ વીશ તીર્થંકરથી અલંકારિત નવ મંડપ સહિત મહાતીર્વાવતારનું ભવ્ય નવું મંદિર -આ સવે બાંધ્યું. (કલેક) અમૃતના પૂરમાં અને સચીવેશ્વર વસ્તુપાલમાં આટલો તફાવત છે. પહેલું (અમૃત) મરેલાંને સજીવન કરે છે, બીજે (વસ્તુપાલ) ભૂમિપર મરતાંને જીવાડે છે. લહમીના દાતા કુબેર, લક્ષમીપતિ વિષ્ણુ અને પ્રભુવર શિવ જ્યાં હોય ત્યાં ભલે હોયકારણ કે શક્તિમાન હોવા છતાં દીનને વૈભવના ભંડારથી તેઓ સંતોષતા નથી; જ્યારે વિખ્યાત વસ્તુપાલ પ્રતિદિન દારિદ્રયના અગ્નિથી કરમાએલી પૃથ્વીને નવા વાદળ માફક સુવર્ણથી સચે છે. હે ભાઇ! લેકે તારક ઈર્ષા સિવાય બીજી કઈ મનમાં નથી તેવા પાપી અને છ મંત્રીઓની વાત કરવામાં શે સાર છે? શ્રી વસ્તુપાલ જે પુરાતન સમયના કર્ણની માફક વિશ્વના શ્રેયના વ્રતનું પાલન કરે છે તેના ગુણેનું ગાન સર્વ એકત્ર થઈ કરે. સૂર્ય કરતાં અધિક ભેજ રાજાના લેખ ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ગયા પછી અને મુંજ સ્વર્ગમાં સમ્રાટ થયે પછી દીનાં આંસુ લુછનાર ફક્ત વિખ્યાત વસ્તુપાલ જ ઉભે છે. “ચૌલુક્ય નૃપના એ મંત્રીશ્વર ! તારી કીર્તિને ઘષ ત્રણે લેકમાં હર્ષથી ઉભાં થયેલાં રૂવાં સાથે અને આનંદનાં અશ્રુ સાથે સંભળાય છે. કારણ કે કલિથી દોષિત થયા છતાં તારાથી પૃથ્વી મંદિર, વાપી, પ્રપા, તડાગ, ઉદ્યાન, અને સરોવરોથી પવિત્ર થઈ છે. તેજપાલ મંત્રી જેનાથી અમે ચિંતામણિ માફક નિશ્ચિત સુખી દિવસો પસાર કરીએ છીએ તે ચિરકાળ તેજસ્વી રહે. લવણુપ્રસાદના પુત્રનાં શ્રીકરણકાર્ય કરનાર, લવણસિંહના પિતા સમાન, કલ્પતરૂ સરખે તે સે ક૯૫ પર્યત મંત્રીપણાને ઉપભોગ કરે. પ્રાચીન કાળમાં ભૂમિમાંથી દૈત્યારિ વિષ્ણુએ પગથી બલિને નીચે દાબી દીધું હતું. હમણું તેમ વસ્તુપાલના હાથથી થાય છે. તેની પત્ની લલિતાદેવીને આ મંત્રીવરથી નમ્ર ગુણસંપન્ન જયંતસિંહ નામનો પુત્ર હતો, જેમ પુલેમની પુત્રી શચિને ઈન્દ્રથી જયન્ત હતો. “આ (લોકો) શ્રી ગુર્જરેશ્વરના પુરોહિત ઠ૦ શ્રી સોમેશ્વર દેવની કૃતિના છે. કાયથ વંશમાં જન્મેલા વાજડના પુત્ર સુબુદ્ધિવાળા જૈત્રસિંહ ધ્રુવથી આ પ્રશતિ લખાએલી છે. “વાહડના પુત્ર ધીમત સૂત્રધાર કુમારસિંહથી સંભાળપૂર્વક આ લેખ કેતરાયે છે. ત્રણ જગતના ભર્તૃ શ્રી નેમિનાથ અને અમ્બાના પ્રસાદથી વસ્તુપાલના અવયને આ પ્રશસ્તિ સ્વસ્તિશાલિની થાઓ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ નં. ૨૦૮ गिरनारामानं. २१ वि. सं. १२८८ આ લેખ વસ્તુપાલ અને તેજપાલનાં મંદિરોના પશ્ચિમ દરવાજા ઉપર છે. તેમાં ૧૪ લાંબી પંક્તિઓ છે. પહેલો ભાગ જરા ભુંસાઈ ગયું છે. લખાણને ગદ્ય ભાગ બહુ જ થોડા ફેરફાર સાથે લેખ ન ૧ માં છે તેમ જ છે. પરંતુ શ્લેકે નવા છે. अक्षरान्तर ॥ .... ... ... ... यः पु ... ... ... तयदुकुलक्षीरार्णदुर्जिनो यत्पादाब्जपवित्रमौलिरसमश्री. रुज्जयंतोप्ययं ॥ धत्ते मूर्ध्नि निजप्रभुप्रसृमरोदामप्रभामंडलो विश्वक्षोणिभृदाधिपत्यपदवीं नीलातपत्रोज्वलां ॥१॥ स्वस्ति श्रीविक्रमसंवत् १२८८ वर्षे लहि[लपुरवास्त व्य. लुणिगमहं. ठ. श्रीमाल. ललितादेवी[ कुक्षिसरोवरराजहं ]साय' सं. ७९ पूर्व स्तंभतीर्थमुद्राव्यापार व्या घिराजश्रीलवण[ प्रसाददेवसुत ]महारा' महातीर्थेषु [श्रीमदणहिलपुर ] श्रीभृगुपुर श्रीऋषभदेव. [ स्तंभनकपुरावतार ] श्रीपार्श्व चतुष्टयजिनद्वंद्वअंबावली रूढनिजपितामह ठ. श्रीसोमस्य निज पितृ ठ. श्रीआशाराज[ मूर्तिद्वितय ] चारुतो श्रीउज्जयंतमहातीर्थे आत्मनस्तथा स्वभार्यायाः' ठ. कान्हडपुत्र्याः ठ. [ राणुकुक्षिसंभूताया ] महं श्रीसोखुकायाः पुण्या पट्टालंकरणश्रीविजय ष्टितश्री. ऋषभदेवप्रमुखचतुर्विंशतितीर्थ समंड[पः श्रीसमेतमहा ] तीर्थावतारप्रधानप्रासादः कारितः ॥ छ ॥ चेतः किं कलिकाल सालसमहो कि मोहनो हस्यते तृष्णे कृष्णमुखासि किं कथय किं विघ्नौष मोघो भवान् ॥ ब्रूमः किं नु सखे न खेलति किमप्यस्माकमुज्जूंभितं सैन्ये' यत्किल वस्तुपालकृतिना धर्मस्य संवर्धितं ॥ १ ॥ यं विधुं बंधवः सिद्धमर्थिनः शत्र १.बी. से..पा. 331. मस भनीन्स. १ पांया सैन्य. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ... ... ॥ ... ... ... पश्यंति वर्ण्यतां किमयं मया ॥२॥ वैरं विभतिभारत्योः प्रभुत्वप्रणिपातयोः ॥ तेजस्विताप्रशमयोः शमितं येन मंत्रिणा ॥ ३॥ दीपः स्फूर्जति सज्जकज्जलमलनेहं मुहुः संहरनिंदमंडलवृत्तखं. डनपरः प्रद्वेष्टि मित्रोदयं ॥ शूरः क्रुरकरः परस्य सहते तेजो न तेजस्विनस्तत्केन प्रतिमं ब्र[वीमि सचिव श्री ]वस्तुपालभिधं ॥ ४ ॥ आयाताः कति नैव यांति कति नो यास्यति नो वा कति स्थाने स्थाननियासिनो भवपथे पाथीभवंतो जनाः ॥ अस्मिन् विस्मयनीयबुद्धिजलधिविध्वस्य दस्यून् करे कुर्वन् पुण्यनिधिं घिनोति वसुधां श्रीवस्तुपालः परं ॥ ५ ॥ दधेस्य वीरधवलक्षितिपस्य राज्यभारे धुरंधरधुरं ... ... ॥ श्रीतेजपालसचिवे दधति स्वबंधुभारोद्धृतावविधुरैकधुरीणभावं ॥६॥ इह तेजपालसचिवो विमलितविमलाचलेंद्रममृतभृतं ॥ कृत्वानुपमसरोवरममरगणं प्रीणयांचके ॥ ७ ॥ [ एते ] श्रीमलधारिश्रीनरचंद्रसुरिणां ॥ इह वालिंगसुतसहजिगपुत्रानकतनुजवाजडतनूजः ॥ अलि[ खादिमां कायस्थस्तं ]भपुरीयध्रुवो जयतसिंहः ॥ ८ ॥ हरिमंडपमंदीश्वरशिल्पीश्वरसोमदेवपौत्रेण ॥ वकुलस्वामिसुतेनोत्कीर्णा पुरुषोत्तमेनेयं ॥ ९ ॥ श्रीनेमेस्त्रिनगर्नु शालिनी ॥ १० ॥ माहामात्य रियं ॥ महामात्यश्रीवस्तुपालभार्यामहंश्रीसोखुकायाधर्मस्थानमिदं ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ રી જિનાજ્ઞા . ૨ ભાષાન્તર “યાદવ કુળના ક્ષીરના ઉદધિ ઇંદુ........... માફક પવિત્ર કરતા ...જિન.............વિજય કર્યો.........આ ઉજજયન્તનું શિખર તેના ચરણકમળથી પવિત્ર થએલું છે અને ને પ્રભાવ અપર્ધિત છે છતાં નિજ પ્રભુના અતિ પ્રભાવાળા મંડળથી આવૃત બની સર્વ પર્વત પર નીલ છત્ર માફક ઉજજવળ અધિપતિની પદવી પિતાના શિર પર ધારણું કરે છે. “સ્વરિત શ્રી વિક્રમ સંવત ૧૨૮૮ ફાગુણ શુદિ ૧૦ બુધવારે શ્રી અણહિલપુરનિવાસી પ્રાગ્વાટ કુળના ઠકુર ચડપ્રસાદ, તેને પુત્ર સેમ, તેને પુત્ર આશારાજ અને તેને શ્રી કમારદેવીથી અવતરેલે લણિગ અને માલદેવને અનુજ અને તેજપાલને ચેઠ બંધુ મહામાત્ય શ્રી વસ્તુપાલ; તેને પુત્ર લલિતા દેવીની સરેવર જેવી કુખથી રાજહંસ સમાન જયતોસહ જનર સંવત ૭૦ પૂર્વ જયતસિહ તભતીર્થમાં મુદ્રાવ્યાપાર કરતા હતા, સંવત ૭૭ વર્ષે શ્રી શત્રુંજય, ઉજજયન્ત વગેરે મહાતીર્થ યાત્રાના ઉત્સવના પ્રભાવથી સ્પષ્ટ થતા શ્રીમદ્દ દેવાધિદેવના પ્રસાદથી પ્રાપ્ત કરેલા સંધના નાયક પદથી, ઐલુક્ય કુળના નભમાં પ્રકાશતા સૂર્ય સમાન મહારાજાધિરાજ લવણુપ્રસાદના પુત્ર મહારાજ વીરધવલની પ્રીતિથી રાજ્યમાં સત્તા પ્રાપ્ત કરનાર, શ્રી શારદાના પ્રસાદથી પુત્ર પ્રાપ્ત કરનાર, મહામાત્ય વસ્તુપાલે તથા સંવત ૭૬ પૂર્વે ગુજરાતનાં નગરમાં મુખ્ય ધવલકકક છે તેમાં મુદ્રાવ્યાપાર કરતા તેના અનુજ તેજપાલથી શ્રી શત્રજય, અખાચલ, વગેરે મહાતીર્થોમાં, શ્રીમદ્દ અણહિલપુર, ભુગુપુ૨, સ્તંભનકપુર, સ્તંભતાથ કર્ભવતી, ધવલકકક આદિ નગરોમાં તથા અન્ય સ્થાનમાં કેટી નવાં ધર્મસ્થાને બંધાવ્યાં અને જીર્ણોદ્ધાર કરાવ્યા. તેમ જ વિખ્યાત વસ્તુપાલ શ્રી શત્રુંજયના મહાતીર્થપરના અવતાર શ્રીમદ્દ આદિ તીર્થકર શ્રી ઋષભદેવ, તંભનકપુરના અવતાર શ્રી પાર્શ્વનાથ દેવ, સત્યપુરના અવતા દેવ, પ્રશસ્તિ સહિત કશ્મીરમાં અવતાર શ્રી સરસ્વતિની વિખ્યાત મૂર્તિ આ ચાર દેવ અને બે જિન- અખ, અવલેકના, શામ્બ અને પ્રદ્યુમ્નનાં ચાર શિખરે પર શ્રી નેમિનાથ ફેવથી અલંકારિત દે- અશ્વપર આરહણ કરેલા પિતાના પિતામહ શ્રી સેમ, અને પિતા શ્રી આશારાજની બે મૂર્તિઓ અને ત્રણ તેરણથી મંડિત શ્રી નેમિનાથ દેવ તેના પૂર્વ યેષ્ઠ બંધુ, અનુજ, પુત્રો આદિની મૂર્તિઓ વાળો સુખેધાટનક તંભ, શ્રી અષ્ટાપદ મહાતીર્થ પ્રકૃતિ અનેક કીર્તન પરંપરાથી વિરાજિત શ્રી નેમિનાથ દેવાધિદેવથી ભૂષિત તે, શ્રીમદ ઉજજયન્ત મહાતીર્થમાં પોતાના અને પોતાની પત્ની પ્રાગ્વાટ વંશના શ્રી કાઠડની રણુથી થએલી પુત્રી શ્રી સેબુકાના પુણ્યની વૃદ્ધિ માટે શ્રી નાગેન્દ્ર ગચછના ભટ્ટારક શ્રી મહેન્દ્ર સૂરિના પુત્ર અને શિષ્ય શ્રી શાન્તિસૂરિના શિષ્ય શ્રી આનન્દસૂરિથી અને અમરસૂરિનું પદ ધારણ કરતા ભટ્ટારક શ્રી હરિભ્રદ્રસૂરિના પવિત્ર સ્થાનનું ભૂષણ પ્રભુ શ્રી વિજયસેનસૂરિથી પ્રતિષ્ઠિત શ્રી અજિતનાથ દેવ આદિ ચોવીસ તીર્થંકરથી અલકારિત નવ મંડપ સહિત મહાતીર્વાવતારનું ભવ્ય નવું મંદિર,- આ સર્વ બાંધ્યું. (ક) હે કલિકાલ ! તારું ચિત્ત કેમ થાકી ગયું છે ? વિશ્વના મેહ તું હાસ્ય કેમ નથી કરતે ? હું તૃણા ! તારું મુખ કેમ શ્યામ છે ? હે વિનના સમૂહ ! તારે શ્રમ કેમ ફળીભૂત નથી થયે? (તઓ ઉત્તર આપે છે:) વસ્તુપાલનાં સુકન્યથી બલવાન બનેલા, ગુણેના સેન્યને લઈને અમારો ઉપાય સુખેથી આગળ વધતા નથી, એ વિના બીજે ઉત્તર અમે આપીએ? લેખ ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख જેને બન્ધુજના શિશ સમાન ગણે છે, યાચકગણ સિદ્ધિ ગણે છે, શત્રુ વિનાશના દેવતા જેવા લેખે છે, તેવા આ પુરૂષને હું કેમ વર્ણવી શકું ? २२ “ શ્રી અને વિદ્યા ’’ પ્રભુત્વ અને પ્રણિપાત, તથા અભિમાન અને નમ્રતાનાં સ્વાભાવિક વેર શમાવનાર આ મંત્રી છે. દ્વીપક તેલ (સ્નેહ ) ચૂસ્યાં કરે છે અને કાજળ આપે છે, ઇન્તુ સાથે સરખાવતાં ઇન્દુ સદા કળામાં ક્ષીણુ થાય છે અને સૂર્ય( મિત્ર )ના ઉદયની ઇર્ષા કરે છે, જ્યારે સૂર્ય પેાતાનાં પ્રચ’ડ કિરણાથી અન્ય તેજસ્વી પદાર્થનું તેજ સહન કરતે નથી. આથી વિખ્યાત વસ્તુપાલ સચીવને ક્રાની સાથે સરખાવી શકાય ? " “ આ ભવના પંથમાં ટુંક સમય નિવાસ કરતા કેટલા પથીજના નથી આવ્યા ? કેટલા ચાલ્યા નથી જતા? અને હજી કેટલા નહીં ચાલ્યા જાય ? પણ વિસ્મય પમાડે તેવી બુદ્ધિના સાગર વસ્તુપાલ સર્વ શઠાના સંહાર કરે છે અને પુણ્ય નિધિ પેાતાના કરમાં રાખી પૃથ્વીનું પાલન કરે છે. “તે મંત્રીશ્વરે શ્રીવીરધવલ નૃપના રાજ્યના ભાર ધારણ કરી અને વિખ્યાત તેજપાલે તેના ભાઈના ભારમાં ભાગ લીધેા. Page #55 -------------------------------------------------------------------------- ________________ नं० २०८ ગિરનારના લેખા નં. ૩ વિ. સં. ૧૨૮૮ ફાગણુ સુદ્ધિ ૧૦ મુધવાર આ લેખ વસ્તુપાલ અને તેજપાલના મંદિરના ઉત્તર દરવાજા ઉપર, ૧૮ ૫ક્તિઓના છે. ગદ્યલખાણ પહેલા અને ખીજા લેખેાને બહુ મળતુ આવે છે. अक्षरान्तर ॐ नमः सर्वज्ञाय ॥ प्रणमदमरप्रेख मौलिस्फुरन्मणिधोरणी तरुणकिरणश्रेणी - शोणीकृताखिलविग्रहः ॥ सुरपतिकरोन्मुक्तैः [स्त्रा]नोद कैर्घुसणारुणः प्लुततनुरिवापायात् पायाज्जगंति शिवांगजः ॥ १ ॥ स्वस्ति श्रीविक्रम व्यप्रा वाटा सायमाने महं श्री व्यापारख्याष्ट वीरधव लदेवी दर्भवतीधव लक्कक श्रीसत्यपु रदेव प्रशस्तिं विरूढनिजपि ं स्वपितृ द्वितयकुंजराधिरूढ महामात्य श्री वस्तुपालअनुजमहं श्रीतेजःपालमूर्तिद्वय चारुतोरणत्रय स्तंभ श्री संतमहातीर्थम तथा स्वभार्यायाश्च प्रां पुत्र्याः ठ. राणुकुक्षि श्रीसोखुकायाः पु ं प्रतिष्ठित श्री ऋषभदेवप्रमुखदेवालंकृतोयमभिनवः समंडपः श्रीअष्टापदमहा तीर्थावतारनिरुपम प्रधानप्रासादः कारितः ॥ छ ॥ प्रासादैर्गगनांगणप्रणयिभिः पातालमूलंकषै कसारैश्च सितैः सिताम्बरगृहैनीलैश्च लीलावनैः ॥ येनेयं नयनिर्जितेंद्रसचिवेनालंकृतालं - क्षितिः क्षेमैकायतनां चिरायुरुदयी श्रीवस्तुपालोस्तु सः ॥ १ ॥ संदिष्टं तव वस्तुपाल बलिना विश्वत्रयीयात्र कान् मत्वा ना रदतश्चरित्रमिति ते हृष्टोस्मि नंद्याश्विरं || नार्थिम्यः कुधमर्थितः प्रथयसि स्वल्पं न दत्से नच स्वश्लाघां बहु १री. श्री थे. रा. पा. 333 31. जर्जेस खाने मशीन्स. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ २४ गुजरातना ऐतिहासिक लेख मन्यसे किमपरं न श्रीमदान्मुखसि ॥२॥ अरिबलदलनश्रीवीरनामायमुया सुरपतिरवतीर्णस्तर्कयामस्तदस्य ॥ निवसति सुरशाखी वस्तुपालाभेषानः सुरगुरुरपि तेजः पालसंज्ञः समीपे ॥ ३ ॥ उदारः शूरो वा रुचिरवचनो वास्ति न हि वा भवत्तुल्यः कोपि कचिदिति चुलुक्येंद्रसचिव ॥ समुद्भूतभ्रांतिर्नियतमवगंतुं तव यशस्तति हे गेहे पुरि पुरि च याता दिशि दिशि॥ ४ ॥ सा कुत्रापि युगत्रयी बत गता सृष्टा च सृष्टिःसतां सीदसाधुरसंचरत्सुचरितः खेलत्खलोमूत्कलिः ॥ तद्विश्वार्तिनिवर्त्तनैकमनसः प्रत्तोधुना शंभुना प्रस्तावस्तव वस्तुपाल भवते यद्रोचते तत्कुरु ॥ ५ ॥ के निधाय वसुधातले धनं वस्तुपाल न यमालयं गताः ॥ त्वं तु नंदसि विवेशयन्निदं दिक्षु धावति जने अधावति ॥ ६॥ पोत्रेण धारय वराहपते धरित्री सूर्यप्रकाशय सदा जलदाभिषिं च ॥ विश्राणितेन परिपालय वस्तुपाल भार भवत्सु यदिम निदधे विषाता ॥ ७॥ आत्मा त्वं जगतः सदागतिरियं कीर्तिमुखं पुष्करं मैत्री भंत्रिवरः स्थिरा घनरसः श्लोकस्तमोप्नः शमः ॥ नोक्तः केन करस्तवामृतकरः कायश्च भास्वानिति स्पष्टं धूर्जटिमूर्तयः कृतपदाः श्रीवस्तुपाल त्वयि ॥ ८॥ विद्या यद्यपि वैदिकी न लभते सौमाग्यमेषा कचित् न स्मात्तं कुरुते च कश्चन वचः कर्णद्वये ययपि ॥ राजानः कृपणाश्च यद्यपि गृहे यद्यप्ययं च व्ययश्चिता कापि तथापि तिष्ठति न मे. श्रीवस्तुपाले सति ॥९॥ कर्णे खलप्रलपितं न करोषि रोषं नाविः करोषि न करोष्यपदे च लामं ॥ तेनोपरित्वमवनेरपि वर्तमानः श्रीवस्तुपालकलिकालमधः करोषि ॥ १० ॥ सर्वत्र भ्रांतिमती सर्वविदस्त्वदभवत्कथं कीर्तिः ॥ श्रीवस्तुपालपैतृकमनुहरते संतति प्रायः ॥ ११ ॥ सोपि बलेखलेपः स्वल्पतरोभूतथैव कस्पतरोः ॥ श्रीवस्तु Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ गिरनारना लेखो नं. ३ पालसचिवे सिंचति दानामृतैर्जगतीं ॥ १२ ॥ नियोगिनागेषु नरेश्वराणां भद्रस्वभावः खलु वस्तुपालः ।। उद्दामदान प्रसरस्य यस्य विभाव्यते क्वापि न मतभावः ॥ १३ ॥ विबुधैः पयोधि - मध्यादेको बहु भिः करींदुरुपलब्धः । बहवस्तु वस्तुपाल प्राप्ता विबुध त्वयैकेन ॥ १४ ॥ प्रथमं धनप्रवाहैर्वाहैरथनाथमा त्मनः सचिवः ॥ अधुनातु सुकृतसिंधुः सिंधुवृंदैः प्रमोदयति ॥ १५ ॥ श्रीवस्तुपाल भवता जलधेर्गंभीरता किलाक लिता ।। आनीय ततो गजता स्वपतिद्वारेयदाकलिता ॥ १६ ॥ [ ए ] ते श्रीमद्गुर्जुरेश्वरपुरोहि तठ ं सोमेश्वरदेवस्य ।। इह वालिगसुतसह जिगं जः ॥ अलिखदिमां कायस्थस्तंभपुरीयध्रुवो जयतसिंहः ॥ १ ॥ हरिमंडपनं नेयं ॥ २ ॥ महामात्य श्री वस्तुपालप्रशस्तिरियं निष्पन्ना ॥ शुभं भवतु ॥ श्रीनेमेस्त्रिज ं शालिनी ॥ महामात्य श्रीवस्तुपालभार्या महं श्रीसोखुकाया धर्मस्थानामिदं ॥ श्रीकल्याणमस्तु ॥ લેખ છ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 34 www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ २६ गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર સર્વજ્ઞને નમન. પ્રણામ કરતા દેવાના મુગટનાં ઉજ્જવળ મણિનાં મૃદુ કરણેાની શ્રેણીથી રકત થએલા, આખા અંગવાળા શિવને પુત્ર અને જે સુરપતિના કરથી નંખાતા સ્નાનના જળથી પ્રક્ષાલન થતા ( કુંકુમ) જેવા રકત દેખાય છે તે દેવના પુત્ર જગતને વિપત્તિમાંથી રક્ષા ! સ્વસ્તિ શ્રી વિક્રમ સંવત ૧૨૮૮ ફ્રાણુ શુદ્ધિ ૧૦ બુધવારે. ચણ્યપ્રસાદ શ્રી અણુહિલપુરનિવાસી, પ્રાગ્ધાટ અન્વયના ઠંકુર ચણ્ડપ, તેના પુત્ર તેના પુત્ર સેમ અને તેના પુત્ર આશારાજ અને તેના કુમાર દેવીથી અવતરેલા પુત્ર લૂણિગ અને માલદેવનેા અનુજ અને તેજપાલના જયેષ્ઠ બન્ધુ મહુામાત્ય શ્રી વસ્તુપાલ તેના પુત્ર, શ્રી લલિતાદેવીની સરોવર સમાન કુખથી રાજહંસ સરખા જયતસિંહ. સંવત ૭૯ વર્ષ પૂર્વે જયતસિંહ સ્તંભતીર્થમાં મુદ્રાવ્યાપાર કરતા હતા; સંવત ૭૭ વર્ષે શ્રી શત્રુંજય, ઉજ્જયન્ત વગેરે મહાતીર્થ યાત્રાના ઉત્સવના પ્રભાવથી સ્પષ્ટ થતા શ્રીમદ્દેવાધિદેવના પ્રસાદથી પ્રાપ્ત કરેલા સંઘના નાયકપદથી, ચૌલ્ય કુળના નભમાં પ્રકાશતા, સૂર્ય સમાન મહારાજાધિરાજ લવણુપ્રસાદ, ના પુત્ર મહારાજ વીરધવલની પ્રીતિથી રાજ્યમાં સત્તા પ્રાપ્ત કરનાર, શ્રી શારદાના પ્રસાદથી પુત્ર પ્રાપ્ત કરનાર, મહામાત્ય વસ્તુપાલે તથા સંવત ૭૬ પુર્વે ગુજરાતનાં નગરેામાં મુખ્ય ધવલ#ક છે તેમાં મુદ્રાવ્યાપાર કરતા તેના અનુજ તેજપાલે શ્રી શત્રુંજય, અખ઼ુદાચલ વગેરે મહાતીર્થમાં, શ્રીમદ્ અણહિલપુર, ભૃગુપુર, સ્તંભનકપુર, સ્તંભતીર્થ, ભવતી, ધવલક, આદિ નગરામાં તથા અન્ય સ્થાનામાં કેાટી નવાં ધર્મસ્થાના બંધાવ્યાં અને જીર્ણોદ્ધાર કરાવ્યાં. તેમજ વિખ્યાત વસ્તુપાલે શ્રી શત્રુ ંજયના મહાતીર્થ પરના અવતાર શ્રીમદ્ આદિતીર્થંકર શ્રી ઋષભદેવ, સ્તંભનકપુરના અવતાર શ્રી પાર્શ્વનાથ દેવ, સત્યપુરના અવતાર શ્રી મહાવીરદેવ, પ્રશસ્તિ સહિત કશ્મીરના અવતાર શ્રી સરસ્વતિની વિખ્યાત મૂર્તિ,−આ ચાર દેવ અને એ જિન અમ્મા, અવલેાકના, શાસ્ત્ર, અને પ્રથ્રુસ્રનાં ચાર શિખરા પર શ્રી નેમિનાથ દેવથી અલંકારિત દેવા અશ્વપર આરહણુ કરેલા પેાતાના પિતામહ શ્રી સેામ અને પિતા શ્રી આશારાજની એ મૂર્તિ અને ત્રણ તારણથી મઢિત શ્રી નેમિનાથ દેવ, તેના પૂર્વો, જયેષ્ઠ બન્ધુ, અનુજ, પુત્રે આદિની મૂર્તિઓવાળા સુખાદ્ઘાટનક સ્તંભ, શ્રી અષ્ટાપદ મહાતીર્થ પ્રભૂતિ અનેક પરંપરાથી વર્ણન કરાએલાં યાત્રાધામેાથી વિરાજિત શ્રી નેમિનાથ દેવાધિદેવથી ભૂષિત તે, શ્રીમદ્ ઉજ યન્ન મહાતીર્થમાં પેાતાના અને પેાતાની પત્ની પ્રાગ્ગાટ વંશના શ્રી કાન્હડની રાણુથી થએલી પુત્રી શ્રી સેઝુકાના પુણ્યની વૃદ્ધિ માટે શ્રી નાગેન્દ્રગચ્છના ભટ્ટારક શ્રી મહેન્દ્રસૂરિના પુત્ર અને શિષ્ય શ્રીશાન્તિસૂરિના શિષ્ય શ્રી આનન્દસૂરિથી અને અમરસૂરિનું પદ ધારણ કરતા ભટ્ટારક શ્રી હરિભદ્ર સૂરિના પવિત્ર સ્થાનનું ભૂષણ પ્રભુ શ્રીવિજયસેન સૂરિથી પ્રતિષ્ઠિત શ્રી અજિતનાથ દેવ આદિ તીર્થંકરાથી અલકારિત નવ મંડપ સહિત મહાતીર્થાંવતારનું ભવ્ય નવું મંદિર આ સર્વે ખાંધ્યું. ( લેાક ) ગગનમાં ડાલતા શિખરવાળા અને પાતાળમાં જતા મૂળવાળા મહેલેાથી, સરવરાથી, શ્વેતામ્બરાના શ્વેત મઠોથી, અને લીલી લીલા કરવાની વાટિકાએથી ભૂમિ અલંકારિત કરનાર, નયમાં ઇન્દ્રના સચિવના પરાજય કરનાર અને પૂર્ણ અભયનું સ્થાન વસ્તુપાલ ઉદય પામે। અને દીર્ઘાયુષી થાઓ. “ હે વસ્તુપાલ ! વારંવાર પ્રાર્થના કર્યાં છતાં તું યાચકા તરફ ક્રોધ કરતા નથી અને તેમને અલ્પ આપતે નથી અને વારી સ્તુતિને તું કંઇ લેખતા નથી. તું ટુંકાણમાં શ્રીના મઢવાળા નથી, એમ ત્રિભુવનમાં ગમન કરતા નારદ પાસેથી સાંભળી હું પ્રસન્ન થયા છું, એમ બલિએ સંદેશ માચે છે. શત્રુઓને સંહારનાર વીરધવલના નામથી સુરપતિએ ભૂમિપર અવતરણ કર્યું છે અને તેથી વસ્તુપાલના વેશમાં પતરૂ અને તેજપાલના વેશમાં દેવના ગુરૂ બૃહસ્પતિ તેની સમીપમાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ गिरनारना लेखो नं. ३ ૨૭ ચલય નૃપના હે સચિવ ! તારા સમાન શૂર, ઉદાર, અને મધુર વાણીવાળે અન્ય પુરૂષ કેઈ સ્થળે છે કે નહીં, એ ભ્રમ થવાથી તેને નિર્ણય કરવા તારો યશ ઘેરે ઘેર અને શહેરે શહેરમાં સર્વ દિશામાં તપાસ માટે ગયો છે. “ અફસોસ, ત્રણ યુગ કંઈ પણ વીતી ગયા અને સજજની ઉત્પત્તિ અટકી છે. ઋષિજનેને દુઃખ આપતે અને જેમાં માણસે સત્કૃત્ય આચરતા નથી અને શઠે ખેલે છે તે કલિકાળ પ્રસર્યો છે. આ સંજોગોમાં, હે વસ્તુપાલ ! શિવે સાંભળ્યું છે કે તારું ચિત્ત વિશ્વની વિપત્તિ દૂર કરવામાં જ ફક્ત દેરાયું છે. તેને ગમે તે તું કર. ભૂમિમાં ધનને સંચય મૂકી, યમના ધામમાં કેણ નથી ગયું? પણ તે વસ્તુપાલ! તું સર્વ દિશામાં સર્વત્ર ફરતા ભૂખ્યા માણસોને તે (ધનનિધિ) આપવામાં આનદ લે છે. હે વરાહપતિ ? તારા દંતમાં તું વસુધા ધારણ કર ! એ સૂર્ય તે તેને પ્રકાશિત કર ! આ વાદળ! તમે તેના પર જળ સિંચો અને તે વસ્તુપાલ ! તું તારાં ઉદાર દાનથી તેનું રક્ષણ કર! કારણ કે વિધાતાએ એ ફરજો તારે શિર મૂકી છે. “હે વતુપાલ! શિવની પ્રતિમાઓ સ્પષ્ટ રીતે તારામાં રહી છે, કારણ કે તું જગતને આત્મા છે. પવન માફક તારો યશ સદા પ્રસરે છે. તારું મુખ કમળ જેવું (નભ જેવું ) છે. હે મંત્રીવર! તારી મૈત્રી ભૂમિ જેમ સ્થિર છે. વારે યશ જળ સમાન મધુર છે. તારું ધર્ય સૂર્ય જેમ તિમિર હણનાર છે અને ચંદ્ર સમાન અમૃત પ્રભાવવાળે તારે કર અને અગ્નિ જે તારે દેહ ઉજજવળ કેણે નથી કહ્યો? વૈદિક જ્ઞાન કેઈ સ્થળે સૈભાગ્ય પ્રાપ્ત કરતું નથી, કોઈ શ્રુતિને શબ્દ પણ કાનમાં લેતું નથી, નૃપે કૃપણ છે અને ગૃહમાં અતિશય વ્યય હોય છે, છતાં વસ્તુપાલ છે ત્યાં સુધી મને કઈ જ ચિંતા નથી. તું દુષ્ટોને શબ્દ પણ સાંભળતો નથી, કોધ પ્રદર્શિત કરતું નથી, અગ્ય ચીજમાં તારી તૃષ્ણ દોરતા નથી. આથી તે વસ્તુપાલ ? તું ભૂમિપર વસતે હેવા છતાં કલિને તારા ચરણ નીચે કચરે છે. “બહુધા (સાધારણ નિયમ પ્રમાણે ) સંતતિ તેના પિતાને અનુસરે છે. તે વસ્તુપાલ ! તારા સર્વ દેહમાંથી તારી કીર્તિ જન્મેલી છતાં બ્રાન્તિવાળી કેમ હોઈ શકે? “દાનના અમૃતથી ભૂમિપર સિંચન કરવા વિખ્યાત વસ્તુપાલ સચિવથી બલિ અને ક૯પતને ગર્વ ઘણે એ થઈ ગયો છે. ગજ સમાન નૃપના દરબારીઓમાં વસ્તુપાલ ભદ્રના સ્વભાવવાળો છે કારણ કે તેનામાં થી અતિમદ ઝરતા છતાં ઉન્માદ નહીં બનેલા ભદ્ર માફક સદા દાનને પ્રવાહ વહે છે, છતાં કદિ પણ પ્રમત્ત ભાવ પ્રકટ કરતા નથી. ઘણું દેથી સાગરમાંથી ફક્ત એક જ હાથી પ્રાપ્ત થયું હતું, પણ તે વસ્તુપાલ! એક સુજ્ઞ જનથી (તારામાંથી ) સાગરમાંથી (સાગરતટના દેશમાંથી) ઘણું હાથી પ્રાપ્ત થયા છે. વસ્તુપાલ ! તેં તારા રવામિને પ્રથમ ધનપ્રવાહથી અને પછી અોથી પ્રસન્ન કર્યો છે. હવે તું જે સકૃત્યોને સિંધુ છે તેણે તેને અસંખ્ય ગજેથી પ્રસન્ન કર્યો છે. વસ્તુપાલ ! તે ખરે સાગરની ગંભીરતા માપી છે. કારણ કે તે તેમાંથી અસંખ્ય હથી લઈ તારા સ્વામિના દ્વાર આગળ મૂકયા છે. આ શ્લેકે ગુર્જરેશ્વરના પુરોહિત ઠાકુર સેમેશ્વરે (ચેલા) છે. વાલિગના પુત્ર સહજિગના પુત્ર આટકના સુત વાજડના પુત્ર સ્તભપુરનિવાસી કાયસ્થ જયતસિંહ ધ્રુવ” વગેરે વગેરે વગેરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ નં ૨૧૦ ગિરનારના લેખા-નં. ૪ વિ. સ. ૧૨૮૮ ફાગણ સુદ ૧૦ બુધવાર વરતુપાલ અને તેજપાલના મંદિરના પૂર્વદ્વાર ઉપર આ લેખ છે. અક્ષરે સ્પષ્ટ છે. અને ५.२२ भाजा. अक्षरान्तर ॐ नमः श्रीनेमिनाथदेवाय ॥ ॥ तीर्थेशाः प्रणतेन्द्रसंहतिशिरः कोटीरकोटिस्फुटतेजोजालजलप्रवाहलहरीप्रक्षालितांघ्रिद्वयः ॥ ते वः केवलमूर्तयः कवलितारिष्टा विशिष्टाममी तामष्टादशशैलमौलिमणयोविश्राणयंतु श्रियं ॥ १॥ स्वस्ति श्री फागुण शुदि पालस्यात्मजे महं श्रील तीर्थवेलाकुलमुद्राव्यापार व्या प्रकाशनकमा पालेन च श्री शत्रुज कोटिशो धर्मस्थानानि जयमहातीर्थावतार धिरूढनिजपिताम सूपितृ द्वितयतोरणत्रय स्तंभश्रीसमेतावतारमह महातीर्थे आमनस्तथा स्वभार्यायाः प्रा महं श्रीसोमुखकायाः पुं लंकरणश्रीविजयसेष्ठितश्रीभदादिजिनराजश्रीऋषभदेवप्रमुखचतुर्विंशतितीर्थंकरालंकृतोयमभिनवः समंडपः श्रीअष्टापदमहातीर्थावतारप्रधानं प्रासादः कारितः ॥ ॥ छ ॥ ॥ स्वस्ति श्री बलये नमोस्तु नितरां कर्णाय दाने ययोरस्पष्टेपि दृशां यशः कियदिदं वंद्यास्तदेताः प्रजाः ।। दृष्टे संप्रति वस्तुपालसचिवत्यागे करिध्यंति ताः कीर्ति कांचन या पुनः स्फुटमियं विश्वेपि नो मास्यति ॥ १ ॥ कोटीरैः कटकांगुलीयतिलकैः केयूरहारादिभिः कौशेयैश्च विभूष्यमाणवपुषो यत्पाणिविश्राणितैः विद्वांसोगृहमागताः प्रणयिनीरप्रत्यभिज्ञाभृतस्तैस्तैः स्वं शपथैः कथं कथमिव प्रत्याययांचक्रिरे ॥ २ ॥ न्यासं व्यातनुतां विरोचनसुतस्त्यागं कवित्वश्रियं भासव्यासपुरः सराः पृथुरघुपायाश्च वीरव्रतं ॥ प्रज्ञा नाकपताकिनीगुरुरपि श्रीवस्तुपाल ध्रुवं जानीमो न विवेकमेकमकृतोत्सेकंतु कौतस्कुतं ॥ ३ ॥ वास्तवं वस्तुपालस्य वेत्ति कश्चरिताद्भुतं ॥ यस्य दानमविश्रांतमर्थिस्वपि रिपुस्वपि ॥ ४ ॥ स्तोतव्यः खलुवस्तुपालसचिवः कैर्नाम वाग्वैभवैर्यस्य त्यागविधिर्विधूयविविधाम् दारिद्यमुद्रा हठात् ॥ विश्वस्मिन्नखिलेप्यसूत्रयदसा वर्थीति दातेति च द्वौ शब्दावभिधेयव1. . . . . 330 31. आस मने जीन्स Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ गिरनारना लेखो नं.४ स्तुविरहव्याहन्यमानस्थिती ॥ ५ ॥ आद्येनाप्यपवर्जनेन जनितार्थित्वप्रमाथान्पुनः स्तोकं दत्तमिति क्रमांतरगतानाह्वाययनिर्थिनः ॥ पूर्वस्माद्गणसंख्ययापि गुणितं यस्तेष्वनावर्तिषु द्रव्यं दातुमुदस्तहस्तकमलस्तस्थौ चिरं दुस्थितः ॥ ६॥ विश्वस्मिन् कलि पंकपंकिलतले प्रस्थानवीथीं विना सीदन्नेष पदे पदे न पुरतो गतेति संचिंतयन् ॥ धर्मस्थानशतच्छलेन विदधे धर्मस्य वर्षीयसः संचारायशिलाकलापपदवीं श्रीवस्तुपालस्फुटं ॥ ७ ॥ अंभोजेषु मरालमंडलरुचो डिंडीरपिंडत्विषः कासारेषु पयोधिरोधसि लुठन्निर्णिक्तमुक्तश्रियः ॥ ज्योत्स्नाभाः कुमुदाकरेषु सदनोद्यानेषु पुष्पोल्वणाः स्फूर्ति कामिव वस्तु. पालकृतिनः कुर्वति नो कीर्तयः ॥ ८ ॥ देव स्वाथ कष्टं ननु क इव भवान् नंदनोद्यानपालः खेदस्तत्कोद्य केनाप्यहह हृतहृतः काननात्कल्पवृक्षः ॥ हुं मा वादीस्तदेतत्किमपि करुणया मानवानां मयैव प्रीत्यादिष्टोयमुास्तिलकयतितलं वस्तुपालछलेन ॥९॥ श्रीमंत्रीश्वरवस्तुपालयशसामुच्चावचैर्वीचिभिः सर्वस्मिन्नपि लंभिते धवलतां कल्लोलिनीमंडले ॥ गंगैवेयमिति प्रतीतिविकलास्ताम्यति कामं भुवि भ्राम्यंतस्तनुसादमंदितमुदो मंदाकिनीयात्रिकाः ॥ १० ॥ वत्कं निर्वासनाज्ञानयनपथगतं यस्य दारिद्यदस्योदृष्टिः पीयुषवृष्टिः प्रणयिषु परितः पेतुषी सप्रसादं ॥ प्रेमालापस्तु कोपि स्फुरदसमपरब्रह्मसंवादवेदीनेदीयान्वस्तुपालः स खलु यदि तदा कोन भाग्यकभूतिः ॥ ११ ॥ साक्षात् ब्रह्म परं धरागतमिव श्रेयोविवर्तेः सतां तेजःपाल इति प्रसिद्धमहिमा तस्यानुजन्माजयी ॥ यो पत्ते नदशां कदापि कलितावद्यामविद्यामयीं यं चोपास्य परिस्पृशंति कृतिनः सद्यः परां निर्वृति ॥ १२ ॥ आकृष्ट कमलाकुलस्य कुदशारंभस्य संस्तंभनं वश्यत्वं जगदाशयस्य यशसामासांतनिर्वासनं ।। मोहः शत्रुपराक्रमस्य भृतिरप्यन्यायदस्योरिति वैरं षड्विधर्मनिर्मितिमया मंत्रोस्य मंत्रीशितुः ॥१२॥ [ ए ] ते मलधारिनरेंद्रसूरिणां स्तंभतीर्थे त्र का ध्रुवः सुधीः ॥ १॥ हरि मंडपनं नेयं ॥ २ ॥ श्रीवस्तुपालप्रभोः प्रशस्तिरियं निष्पन्ना । मंगलं महाश्रीः ॥ ॥ छ ॥॥ લેખ ૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર શ્રી નેમિનાથ દેવને નમન. જેનાં ચરણનું નમન કરતા દેવના શિરપરના અનેક મુગટમાંથી નીકળતા પ્રકાશના પ્રવાહથી પ્રક્ષાલન થાય છે, અને જે અઢાર (૧૮) પર્વતના શિખર પર રત્ન સમાન છે, અને જેઓની પ્રતિમા અતુલ છે, તે તીર્થસ્થાનના દેવતા તમને ઉત્તમ અને પાપ સંહારનાર શ્રી અ. સ્વસ્તિ શ્રી વિક્રમ સંવત ૧૨૮૮ ફાગણ શુદિ ૧૦ બુધવારે “શ્રી અણહિલપુરનિવાસી, પ્રાગ્વાટ અન્વયને ઠકુર ચડપ, તેને પુત્ર ચડ પ્રસાદ, તેને પુત્ર સેમ અને તેને પુત્ર આશારાજ અને તેને કુમારદેવીથી અવતરેલે પત્ર લુણિગ અને માલદેવને અનુજ અને તેજપાલને જયેઠ બધુ મહામાત્ય શ્રી વસ્તુપાલ; તેના પુત્ર શ્રી લલિતાદેવીની સાવર સમાન કુખથી રાજહંસ સરખે જયતસિંહ જમ્યો. સંવત ૭૯ વર્ષ પૂર્વ જયતસિંહ સ્તંભતીર્થમાં મદ્રાવ્યાપાર કરતા હતા, સંવત ૯૭ વર્ષ શ્રી શત્રુજ્ય, ઉજજયન્ત વગેરે મહાતીર્થ યાત્રાના માવથી પણ થતા શ્રીમદ દેવાધિદેવના પ્રસાદથી પ્રાપ્ત કરેલા સંઘના નાયકપદથી, ચાલુક્ય. કળના નભમાં પ્રકાશતા સૂર્ય સમાન મહારાજાધિરાજ લવણુપ્રસાદના પુત્ર મહારાજ વીરધવલની પ્રીતિથી રાજ્યમાં સત્તા પ્રાપ્ત કરનાર, શ્રી શારદાના પ્રસાદથી પુત્ર પ્રાપ્ત કરનાર મહામાત્ય વસ્તુપાલે તથા સંવત ૭૬ પૂર્વે ગુજરાતનાં નગરોમાં મુખ્ય ધવલકકક છે તેમાં મુદ્રાવ્યાપાર કરતા તેના અનુજ તેજપાલથી શ્રી શત્રુંજયુ, અબુદાચલ વગેરે મહાતીર્થોમાં, શ્રીમદ્દ અણહિલપુર, ભૃગુપુર, સ્તંભનકપુર, સ્તંભતીર્થ, દર્ભવતી, ધવલકક આદિ નગરમાં તથા અન્ય સ્થાનમાં કેટી નવાં ધર્મસ્થાને બંધાવ્યાં અને જીર્ણોદ્ધાર કરાવ્યાં. તેમ જ વિખ્યાત વસ્તુપાલે શ્રીશત્રુજ્યના મહાતીર્થ પરના અવતાર શ્રીમદ્ આદિતીર્થકર શ્રી ઋષભદેવ, સ્તંભનકપુરના અવતાર શ્રી પાર્શ્વનાથદેવ, સત્યપુરના અવતાર શ્રી મહાવીર દેવ, પ્રશસ્તિ સહિત કશ્મીરના અવતાર શ્રી સરસ્વતિની વિખ્યાત મૂર્તિ - આ ચાર દેવ અને બે જિન- અમ્બા, અવલોકના, શામ્બ, અને પ્રધુમ્રનાં ચાર શિખરે પર શ્રી નેમિનાથદેવથી અલંકારિત દે- અશ્વપર આરોહણ કરેલા પોતાના પિતામહ શ્રી સેમ અને પિતા શ્રીઆશારાજની બે મૂર્તિઓ અને ત્રણ તેરણથી મંડિત શ્રી નેમિનાથદેવ, તેના પૂર્વજો, જયેષુ બધુ, અનુજ, પુત્ર આદિની મૂર્તિઓ વાળે સુખેદ્દઘાટનક સ્તંભ, શ્રીઅષ્ટાપદ મહાતીર્થ પ્રભૂતિ અનેક પરંપરાથી વર્ણન કરાતાં યાત્રાધામથી વિરાજિત શ્રી નેમિનાથ દેવાધિદેવથી ભૂષિત તે, શ્રીમદ્ ઉજજયંત મહાતીર્થમાં પિતાના અને પિતાની પત્ની પ્રાગ્રાટ વંશના શ્રીકાન્હડની રાણુથી થએલી પુત્રી શ્રીલલિતાદેવીના પુણ્યની વૃદ્ધિ માટે શ્રીનાગેન્દ્ર ગચ્છના ભટ્ટારક શ્રી મહેન્દ્રસૂરિના પુત્ર અને શિષ્ય શ્રીશાન્તિસૂરિના શિષ્ય શ્રી આનન્દસૂરિથી અને અમરસૂરિનું પદધારણ કરતા, ભટ્ટારક શ્રીહરિભદ્રસૂરિના પવિત્ર સ્થાનનું ભૂષણ પ્રભુ શ્રીવિજયસેનસરિથી પ્રતિષ્ઠિત શ્રી અજિતનાથદેવ આદિ વીસ તીર્થકરથી અલંકારિત નવ મંડપ સહિત મહાતીર્થીવતારનું ભવ્ય મંદિર -આ સર્વ બાંધ્યું. (ફ્લેક) નમસ્કાર હેજે શ્રીબલિ અને કર્ણને-જેનાં દાન અરુણ હોવા છતાં કેટલાં યશવાળાં છે અને તેથી જ પ્રજા પૂજવા યોગ્ય છે. જ્યારે વસ્તુપાલ સચિવનાં દાન લેકે પિતાની દષ્ટિથી એટલા મહાન જુએ છે કે વિશ્વમાં પણ તેને સમાવેશ થઈ શકતો નથી. વસ્તુપાલના હાથથી અપાયેલા હાર, મુદ્રા, તિલક, કડાં, માલા અને રેશમના જળ્યાની ' ભેટથી વિભૂષિત થઈ અનેક વિદ્વાને એટલા તે બદલાઈ ગયા કે તેઓએ કેમે કરી અને શપથથી પોતાની પત્નીઓને પોતાની અભિજ્ઞા માટે સમજાવી શક્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ गिरनारना लेखो नं. ४ “વિરાથનને પુત્ર તેનું દાન ભલે આપે; ભાસ, વ્યાસ વગેરે તેમની કવિત્વ શ્રી, પૃથુ, રઘુ આદિ વીરવ્રત અને દેવેની સેનાને ગુરૂ તેની બુદ્ધિ ઉછીની આપે, પણ વસ્તુપાલ અમને સમજાતું નથી કે તેં તારે મદ વિનાને વિવેક કયાંથી પ્રાપ્ત કર્યો છે, “જેનાં દાન (ભેટ અને દડ) જે અર્થિઓને અને રિપુઓને સરખાં ચાલુ છે તે વસ્તુ પાલનાં અદ્દભુત કૃત્યે ખરા સ્વરૂપમાં કશું જાણે છે? જેના દાનની વિધિથી દારિદ્રયની મુદ્રાને સત્વર નાશ થાય છે અને અખિલ વિશ્વમાં દાતા અને આર્થન એવા શબ્દને સૂત્રથી બાંધી દીધા છે અને નિરૂપયેગી બનાવી દીધા છે તે માહામાત્ય વસ્તુપાલના મહિમાની ક્યા નામથી સ્તુતિ કરીએ? પહેલાં દીધેલા દાનથી તુષ્ટ થઈ પુનઃ આગમન કરવા નહીં ઈચ્છાવાળા વાચકને પોતે ડું આપ્યું છે એમ માની, તેમને કર પ્રસારી પહેલાં કરતાં ઘણું જ અધિક આપવા બેલાવતે ઉભું રહ્યું. જગતને કલિના પિંક જેવા દેશોથી બગડેલું માની અને અસ્થિર ગુણે પદેપદે સંચરવા માટે પંથ ન હોવાથી ખલિત થશે, એમ માની તે માહામાત્યે જુના ધર્મને ગમન માટે પત્થર જડેલા માર્ગ જેવાં દાનનાં સ્થાને બંધાવ્યાં. વસ્તુપાલને યશ કયાં નવીન રૂપ નથી ધારતે? તેઓને કમળપરના ભ્રમર જેવું સંદર્ય છે, સરોવરમાં ફિણના ઠગની ઉજજવળતા છે. સાગરતટના વિમલ મૌક્તિકની રમ્યતા છે. કુમુદગણુમાં જ્યારના સમાન દેખાય છે અને ગૃહના ઉદ્યાનમાં ૫૫ જેમ વેત પ્રસરે છે. * અફસોસ! સ્વર્ગના પતિ ! મહાન આપ! તું કેણુ છે? (તે કહે) સ્વર્ગના ઉદ્યાનને રક્ષક. તે પૂછે છે-“તારે ખેદ શું છે? “ભગવાનના ઉદ્યાનમાંથી કઈક કલ્પતરૂ લઈ ગયું છે?” તે ઉત્તર કરે છે-“ના એમ ન કહે. મેં માનની કરૂણથી તેને ભૂમિપર વસ્તુપાલના નામથી માકર્યું છે. “મહામાત્ય વસ્તુપાલના યશના ઉંચાનીચા તરંગથી સર્વ સરિતા મંડળ શ્વેત બની જવાથી, પવિત્ર ગંગાના યાત્રા કરનારા દરેક નદીને ખરેખર ત જળવાળી ગંગા ભલથી માની વિકળ થએલા મનથી અને શ્રમિત અને મંદ થએલાં ગાવાળા યાત્રાળુઓ અહીં ત્યાં ભ્રમણ કરે છે. A “જેનું મુખ દર્શન માત્રથી દારિદ્રયને નિર્ગમન આજ્ઞા સમાન છે અને જેના પ્રસાદવાળા દષ્ટિપાત પ્રયિઓને, મિત્રને અમૃતવૃષ્ટિ સરખા છે જેના પ્રેમાલાપ સરળ અને અતુલ પરબ્રહ્મ સંવાદ તરફ સદા વળે છે તે વસ્તુપાલ સમીપમાં હોય ત્યારે કેણુ સદભાગી નથી? તેને વિજયી અનુજ કદિ પણ નયનમાં અપવિત્ર કેપ દેખાડતો નથી. અને તેના આશ્રયથી સજ્જને આપદમાંથી સત્વર મુક્ત થાય છે. તે તેજપાલના નામથી જાણીતા છે અને આ પૃથ્વી પર ગુણસમૂહના સૌંદર્ય જે દેખાય છે. તે શ્રીને આકર્ષણ છે, વિપત્તિને વિક્વરૂપ છે, જગતના આશયને વશ કરનાર છે. અને દિશાના પ્રાન્ત યશ મોકલનાર છે. તે શત્રુઓનાં પરાક્રમોને મૂચ્છિત કરે છે અને અન્યાય રુપી શેરને મૃત્યુ સમાન છે. આ સચિવમાં આ છ ગુણે સ્વનિર્મિત છે. “ મલધારિ નરેન્દ્રસૂરિના..........આ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ નં. ૨૧૧ ગિરનારના લેખ. નં. ૫ વિ. સં. ૧૨૮૮ ફાગણ સુદ ૧૦ બુધવાર વસ્તુપાલ અને તેજપાલના મંદિરના બીજા પૂર્વદ્વાર ઉપર આ લેખ છે. જે પત્થર ઉપર એ કોતર્યો છે તે રંગમાં લીલાશ પડ છે. અને હવાની અસરને લીધે હવે તે જર્જરી ભૂત થતું જાય છે. તેથી કેટલીક પંક્તિઓ ભૂંસાઈ ગઈ છે. અને ઘણી જગ્યાએ લિપિ ઝાંખી અને અસ્પષ્ટ છે. अक्षरान्तर ॐ नमः सर्वज्ञाय ॥ येदुज्जयंतं .... .... जयाभूप्रजाकल्याणा ।। स्वस्ति श्रीविकमसंवत् १२८८ वर्षे फागुणशुदी १० बुधे श्रीमदणहिलपुरवा. स्तव्यप्राग्वाटान्वयप्रसूतठ श्रीचंडपात्मज ठ° श्रीचंडप्रसादांगज ठ श्रीसोमतनुजठ श्रीआशाराजनंदनस्य ठ श्रीकुमारदेवीकुक्षिसंभूतस्य ठ श्रीलणिगमहंश्रीमालदेवयोरनुजस्यमहं श्रीतेजःपालामजन्मनो महामात्यश्रीवस्तुपालस्यात्मजेमहं श्रील. लितादेवीकुक्षिसरोवरराजहंसायमानेमहं श्रीजयतसिंहे सं. ७९ वर्षपूर्व स्तंभतीर्थ मुद्राव्यापारान् व्यापृण्वति सति सं ७७ वर्षे शत्रुजयोज्जयंतप भृतिमहातीर्थयात्रोत्सवप्रसादाविर्भूतश्रीमद्देवाधिदेवप्रसादासादितसंघाधिपत्येन चौलुक्यकुलनभस्तलप्रकाशनकमार्तडमहाराजाघिराजश्रीलवणप्रसाददेवसुतमहाराजश्रीवीरधवलदेवप्रीतिपन्नराज्यसर्वैश्वर्येण श्रीशारदाप्रतिपन्नापत्येन महामात्यश्रीवस्तुपालेन तथा अनुजेन सं. ७६ वर्षपूर्व गुर्जरमंडले धवलक्ककप्रमुखनगरेषु मुद्राव्यापारान् व्यापृण्वतामहं श्रीतेजःपालेन च श्रीशत्रुजयार्बुदाचलप्रभृतिमहातीर्थेषु श्रीमदणहिलपुरभृगुपुरस्तं. री. बी. थे.. ५. ३४१ .स अनान्स. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ गिरनारना लेख नं. ५ भनकपुरस्तंभतीर्थदर्भवतीधवलक्ककप्रमुखनगरेषु तथा अन्यसमस्तस्थानेष्वपि कोटिशोभिनवधर्मस्थानानि प्रभूतजीर्णोद्धाराश्च कारिताः ॥ तथा सचिवेश्वरश्रीवस्तुपालेनेह स्वयंनिर्मापितश्रीशत्रुजयमहातीर्थावतारश्रीमदादितीर्थकरश्रीऋषभदेवस्तंभनकपुरावतारश्रीपार्श्वनाथदेवसत्यपुरावतारश्रीमहावीरदेवप्रशस्तिसहितकश्मीरावतारश्रीसरस्वती मूर्तिदेवकुलिकाचतुष्टयजिनयुगलअम्बावलोकनाशाम्बप्रद्युम्नशिखरेषु श्रीनेमिनाथदेवालंकृतदेवकुलिकाचतुष्टयतुरगाधिरूढस्वपितामहमहंश्रीसोमनिजपितृ ठ श्रीआशाराजमूर्तिद्वितयचारुतोरणत्रयश्रीनेमिनाथदेवआत्मीयपूर्वजाग्रजानुजपुत्रादिमूर्तिसमन्वितसुखोद्घाटनकस्तंभश्रीअष्टापदमहातीर्थप्रभृतिअनेककीर्तनपरंपराजिते श्रीनेमिनाथदेवाधिदेवविभूषितश्रीमदुजयंतमहातीर्थे आत्मनस्तथा स्वधर्मचारिण्याः प्राग्वाटजातीय ठ श्रीकान्हडपुत्र्याः ठ राणुकुक्षिसंभूतायामहं श्रीललितादेव्याः पुण्याभिवृद्धये श्रीनागेंद्रगच्छे भट्टारकश्रीमहेंद्रसूरिसंताने शिष्यश्रीशांतिसूरिशिष्यश्रीआणंदसूरिश्रीअमरसूरिपदे भट्टारकश्रीहरिभद्रसूरिपट्टालंकरणप्रभुश्रीविजयसेनसूरिप्रतिष्ठितश्रीअजितनाथदेवादिविंशतितीर्थकरालंकृतोयमभिनवः समंडपः श्रीसमेतमहातीर्थावतारप्रासादः कारितः ॥ छ । सश्रीजिनाधिपतिधर्मधराधुरीणः श्लाघास्पदं कथमिवास्तु न वस्तुपालः । श्रीशारदासुकृतकीर्तिनयादिवेण्याः पुण्यः परिस्फुरति जंगमसंगमो यः ॥ १ ॥ विभुताविक्रमविद्या विदग्धताविचविवतरणविवेकैः ॥ यः सप्तभिर्विकारैः कलितोपि बभार न विकारं ॥२॥ यस्य भूः किमसावस्तु वस्तुपालसुतः सदा ॥ नावासावथाप्येतो धर्मकर्मकृतौ कृतौ ॥ ३ ॥ कस्यापि कवितानविन-स्य हृदयामुखं ॥ वास्तव्यं वस्तुपालस्य पश्यामस्तद्वयं च यं ॥४॥ दुर्गः स्वर्गगिरिः सकल्पतरुभिर्मेनै न चक्षुः पथे तस्थौ कामगवी जगाम जलधेरंतः स चिंतामणिः ॥ कालेऽस्मिन्नव लोक्य यस्य करुणं तिष्ठेति कोन्यः स्वतः पुण्यः લેખ ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ ३४ गुजरातना ऐतिहासिक लेख सोस्तु न वस्तुपालसुकृती दानैकवीरः कथं ॥ ५ ॥ सोयं मंत्री गुरुरतितरामुद्धरन् धर्मभारं श्लाघाभूमि नयति न कथं । वस्तुपालः सहेलं ॥ तेजःपालः स्व-लधवलः सर्वकर्मीणबुद्धितीयीकः कलयतितरां यस्य धौरेयकत्वं ॥ ६ ॥ एतस्मिन्वसुघासुधाजलधरे श्रीवस्तुपाले जगज्जीवाती सित[ योच्चयैर्नवनवै नक्तं दिवं वर्षति आस्वातन्यजनाघनोझिझतशशीज्योस्स्नाच्छवल्गद्गुणोद्भूतैरद्य ... .... .... ... ... ... .... ॥ ७ ॥ लक्ष्मीमथाचलेंद्रभ्रमणपरिचयादेवपारिप्लवेयं भ्रूभंगस्यैवभंगाचकितमृगदृशां प्रेमनस्थेतरस्या ॥ आयुर्निश्वासवायुप्रणयपरतयैवेवमस्थैर्यदुस्थं स्थास्नुपर्मोयमेकः परमिति हृदये वस्तुपालेन मेने ॥ ८ ॥ तेजःपालस्य विष्णोश्च कः स्वरूपं निरूपयेत् ॥ स्थितं जगत्रयी [पा ]तुं यदा यो वरकंधरे ॥९॥ ललितादेवीनाम्ना सधर्मिणी वस्तुपालस्य ॥ अस्यामनिरस्तनयस्तनयोयं जयतसिंहाख्यः ॥ १० ॥ दृष्ट्वा वपुश्च वृ च परस्परविरोधिनी ॥ विवादा जैत्रसिंहस्तारुण्यवाद्रिकः ॥ ११ ॥ कृ. तिरियं मलधारिश्रीसरचंद्रसूरीणां ॥ स्तंभतीर्थेत्र कायस्थवंशे वाजडनंदनः ॥ प्रशस्तिमेतांमलिखत् जैत्रसिंहध्रुवः सुधीः ॥१॥ वाडहस्य तनूजेन सूत्रधारेण धीमता ॥ एषा कुमारसिंहेन समुत्कीर्णा प्रयत्नतः ॥ २ ॥ श्रीनेमेस्त्रिजगद्भर्तुरम्बायाश्च प्रसादतः ॥ वस्तुपालान्वयस्यास्तु प्रशस्तिः स्वस्तिशालिनी ॥ छ ॥ शुभमस्तु । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ गिरनारना लेख नं. ५ સારાંશ ૮ સર્વજ્ઞને નમન, જેએ.... કલ્યાણ માટે. ઉજ્જયન્તના પર્વતપર “ સ્વસ્તિ શ્રી વિક્રમ સંવત ૧૨૮૮ ફાગણુ શુદ્ધિ ૧૦ બુધવારે. --- ३५ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પ્રજાના “ શ્રી અણહિલપુરનિવાસી, પ્રાગ્ધાટ અન્વયના ઠંકુર ચણ્ડપ, તેને પુત્ર ચણ્ડપ્રસાદ, તેનેા પુત્ર સામ અને તેના પુત્ર આશારાજ અને તેને કુમારદેવીથી અવતરેલા પુત્ર લુણગ અને માલદેવના અનુજ અને તેજપાલના જ્યેષ્ઠ બન્ધુ મહામાત્ય શ્રીવસ્તુપાલઃ તેના પુત્ર શ્રી શ્રીલલિતાદેવીની સરાવર સમાન કુખથી રાજહંસ સરખા જયતસિંહ જન્મ્યા. સંવત ૭૯ વર્ષ પૂર્વે જયતસિંહ સ્તંભતીર્થમાં મુદ્રાવ્યાપાર કરતા હતા. સંવત ૭૭ વર્ષે શ્રીંશત્રુંજય, ઉજયન્ત વગેરે મહાતીર્થ યાત્રાના ઉત્સવના પ્રભાવથી સ્પષ્ટ થવા શ્રીમદ્દેવાધિદેવના પ્રસાદથી પ્રાપ્ત કરેલા સંધના નાયકપદથી, ચૌલુકય કુળના નભમાં પ્રકાશતા સૂર્યસમાન મહારાજાધિરાજ લવણુપ્રસાદના પુત્ર મહારાજ વીરધવલની પ્રીતિથી રાજ્યમાં સત્તા પ્રાપ્ત કરનાર, શ્રીશારદા પ્રસાદથી પુત્ર પ્રાપ્ત કરનાર, મહામાત્ય વસ્તુપાલે તથા સંવત ૭૬ પૂર્વે ગુજરાતનાં નગરામાં મુખ્ય ધવલક છે તેમાં મુદ્રાવ્યાપાર કરવા તેના અનુજ તેજપાલે શ્રીશત્રુંજય, અખુદાચલ વગેરે મહાતીર્થાંમાં, શ્રીમદ્, અણહિલપુર, ભૃગુપુર, સ્તમ્ભનકપુર, સ્તમ્ભતી, દર્ભવતી, ધવલ આદિ નગરામાં તથા અન્ય સ્થાનામાં કાટી નવાં ધર્મસ્થાના અંધાવ્યાં અને છાઁદ્વાર કરાવ્યાં. તેમ જ વિખ્યાત વસ્તુપાલે શ્રીશત્રુજયના મહાતીર્થ પરના અવતાર શ્રીમદ્ આદ્ધિ તીર્થંકર શ્રીઋષભદેવ, સ્તંભનકપુરના અવતાર શ્રીપાર્શ્વનાથદેવ, સત્યપુરના અવતાર શ્રીમહાવીરદેવ, પ્રશસ્તિ સહિત કશ્મીરમાં અવતાર શ્રીસરસ્વતિની વિખ્યાત સ્મૃતિ, આ ચાર દેવ અને મે જિન— અમ્મા, અવલેાકના, શાસ્ત્ર અને પ્રથ્રુસ્રનાં ચાર શિખા પર શ્રીનેમિનાથદેવથી અલૈકારિત દેવા–અશ્વપર આરેાહણ કરેલા, પોતાના પિતામહ શ્રીસેામ અને પિતા શ્રીશારાજની એ મૂર્તિ અને ત્રણ તારણથી મંડિત શ્રીનેમિનાથદેવ, તેના પૂર્વજો, જ્યેષ્ઠ બન્ધુ, અનુજ, પુત્રા આદિની મૂર્તિઓવાળા સુખાદ્ઘાટનક સ્તંભ, શ્રીઅષ્ટાપદ મહાતીર્થ પ્રભૂતિ અનેક પરંપરાથી વર્ણન કરતાં યાત્રાધામેાથી વિરાજિત શ્રીનેમિનાથ દેવાધિદેવથી ભૂષિત તે, શ્રીમદ્ઉજયન્ત મહાતીર્થમાં પેાતાના અને પેાતાની પત્ની પ્રાગ્ધાટ વંશના શ્રીકાન્હડની રાણુથી થએલી પુત્રી શ્રીલલિતાદેવીના પુણ્યની વૃદ્ધિ માટે શ્રીનાગેન્દ્રગચ્છના ભટ્ટારક શ્રીમહેન્દ્રસૂરિના પુત્ર અને શિષ્ય શ્રીશાન્તિસૂરિના શિષ્ય શ્રીગ્માનંન્તસૂરિથી અને અમરસરનું પદ ધારણ કરતા ભટ્ટારક શ્રીહરિભદ્રસૂરિના પવિત્ર સ્થાનનું ભૂષણ પ્રભુશ્રી વિજયસેનસૂરિથી પ્રતિષ્ઠિત શ્રીઅજિતનાથદેવ આઢિ વીસ તીર્થંકરાથી અલકારિત નવ મંડપ સહિત મહાતીર્થાંવતારનું ભવ્ય નવું મંદિર, આ સર્વ માંધ્યું. ( ક્ષેાકેા ) શ્રીજિન અધિપતિના ધર્મના અગ્રપુરૂષ આ વસ્તુપાલ શ્લાઘાનું સ્થાન કેમ ન થાય ? શારદા, સુકૃત્ય, યશ, નય અને અન્યગુણના સમૂહના જંગમ સંગમ મા પ્રકાશે છે. વિભૂતિ, વિક્રમ, વિદ્યા, વિદુગ્ધતા, વિત્ત, વિવતરણ, વિવેક આ સાત વિકારો ( નથી શરૂથતા ગુણ )સંપન્ન તે છે છતાં વિકારની અસર રહિત છે. "C “ પૃથ્વી, નાવ, અને સાગરનાં ધર્મકૃત્યા કરવા માટે સરજેલા વસ્તુપાલના આ પુત્ર અમર રહેા. “ વસ્તુપાલમાં કવિત્વ અને અન્ય આનંદ અને સુખ અમે જોઈએ છીએ. “ આરાહુણ માટે કઠિન એવા મહાર નાસી ગઈ, અને ચિન્તામણિ સ્વર્ગના પર્વતપર પવૃક્ષ ઉગ્યું, સ્વર્ગીય કામધેનુ દ્રષ્ટિ સાગરમાં છૂપાઈ ગયા. તેા પછી વસ્તુપાલના દાન સાથે www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ ૩૬ गुजरातना ऐतिहासिक लेख કાણુ સ્પર્ધા કરે અને પેાતાને એકલાને જ ધર્મી કહાવે? જો કાઈ જ નહીં તેા પછી વસ્તુપાલ અસ્પાર્ધત દાનવીર કેમ ન કહેવાવા જોઈએ ? “ મહામાત્ય વસ્તુપાલ ધર્મકૃત્યાના ભાર વહે છે, છતાં જયારે.........સમા શ્વેત અને સ વસ્તુ સમજનાર બુદ્ધિમાન તેજપાલ કારભારમાં ભાગી બન્યા છે ત્યારે તે ( વસ્તુપાલ ) (નયમાં) સ્તુતિસ્થાન કેમ ન બને ? “જ્યારે સુધા જળ ધારનાર અને મનુષ્યાને સહાય દેનાર વસ્તુપાલ વાદળ મુક્ત ઇન્દુના પ્રકાશ જેવા ઉત્તમ ગુણુનાં ફૂલ જેવાં રૂપાનાં દાનની વૃષ્ટિ રાતદ્વિવસ કરે છે ત્યારે પ્રજા તેના રક્ષણુથી રહે ( જીવે ) છે. વસ્તુપાલ પૂર્ણ ખાત્રીથી માને છે કે લક્ષ્મી મંથન કરતા પર્વતની ભ્રમણાના પરિચયથી ચંચલ છે. મૃગ જેવી ચપલ ચક્ષુવાળી નારીઓનેા પ્રેમ અસ્થિર છે, કારણ કે તે ભ્રૂત્સંગના ભંગપર આધારવાળા છે અને શ્વાસવાયુનું બનેલું જીવન અનિશ્ચિત છે. અને તેથી ફક્ત ધર્મ જ સ્થિર છે. tr 66 - ત્રિભુવનને કંધપર રક્ષતા તેજપાલ અને વિષ્ણુનું રૂપ સારી રીતે કાણ વર્ણવી શકે ? “ વસ્તુપાલની પત્ની લલિતાદેવી હતી, તેને નયમાં ખામી વિનાના જયતસિંહૈં હતેા. “ ચૈત્રસિંહે તેનું યૌવન સ્થિર તેના દેહ અને દુષ્ટવાસના વચ્ચે મૂક્યું. “ મલધારિ સચન્દ્રસૂરિની આ કૃતિ છે. “ જેત્રસિંહ ધ્રુવ લખનાર અને કુમારસિહ કેાતરનાર” વગેરે વગેરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ નં. ૨૧૨ ગિરનારના લેખે નં. ૬ વિ. સં. ૧૨૮૮ ફાગણ સુદ ૧૦ બુધવાર વસ્તુપાલ અને તેજપાલના મંદિરના દક્ષિણ દ્વાર ઉપર આ લેખ છે. લિપિ સ્પષ્ટ છે. अक्षरान्तर ॐ नमः श्रीसर्वज्ञाय ॥ संमेतादिशिरः किरीटमणयः स्मेरस्मराहंकृतिध्वंसोल्लासितकीर्तयः शिवपुरप्राकारतारश्रियः ॥ अनत्यश्रितसंविदादिविलसद्रत्नौघरलाकराः कल्याणावलिहेतवः प्रतिकलं ते संतु वस्तीर्थयाः ॥ १ ॥ खस्ति श्रीविक्रमसंवत् १२८८ वर्षे फागुणशुदी १० बुधे श्रीमदणहिलपुरवास्तव्यप्राग्वाटकुलालंकरणं श्रीचंडपात्मज ठ. श्रीचंडप्रसादांगज ठ. श्रीसोमतनुज ठ. श्रीआशाराजनंदनस्य ठ. श्रीकुमारदेवीकुक्षिसंभूतस्य ठ. श्रीलणिगमहंश्रीमालदेवयोरनुजस्य महंश्रीतेजःपालाग्रजन्मनो महामात्यश्रीवस्तुपालस्यात्मजे महंश्रीललितादेवीकुक्षिसरोवरराजहंसायमाने महंश्रीजयतसिंहे सं. ७९ वर्षपूर्व स्तंभतीर्थ मुद्राच्यापारान् व्यापृण्वति सति सं. ७७ वर्षे श्रीशत्रुजयोजयंतप्रभृतिमहातीर्थयात्रोत्सवप्रभावाविर्भूतश्रीमद्देवाघिदेवप्रसादासादितसंघाधिपत्येन चौलुक्यकुलनभस्तलप्रकाशनैकमार्तडमहाराजाधिराजश्रीलवणप्रसाददेवसुतमहाराजश्रीवीरधवलदेवप्रीतिप्रतिपन्नराज्यसर्वैश्वर्येण श्रीशारदाप्रतिपन्नापत्येन महामात्य श्रीवस्तुपालेन तथा अनुजेन गुर्जरमंडले धवलककप्रमुखनगरेषु मुद्राव्यापारान् व्यापृण्वता महं. श्रीतेजःपालेन च श्रीशत्रुजयार्बुदाचलप्रभृतिमहातीर्थेषु श्रीमदणहिलपुरभृगुपुरस्तंभनकपुरस्तंभतीर्थदर्भवतीधवलककप्रमुखनगरेषु तथा अन्यसमस्तस्थानेष्वपि कोटिशोभिनवधर्मस्थानानि प्रभूतजीर्णोद्धाराश्च कारिताः।। तथा श्रीशारदाप्रतिपन्नपुत्रसचिवेश्वरश्रीवस्तुपालेन स्वधर्मचारिण्याः प्राग्वाटजातीय ठ. श्रीकान्हडपुत्र्याः ठ. राणूकुक्षिसंभूतायामहं श्रीललितादेव्यास्तथा आत्मनः पुण्या भिवृद्धये इह स्वयंनिर्मापितश्रीशत्रु10. . . . . ४ . मस मने जीन्स. લેખ ૧૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ३८ गुजरातना ऐतिहासिक लेख जयमहातीर्थावतारश्रीमदादितीर्थकर श्रीऋषमेदवस्तंभनकपुरावतार श्रीपार्श्वनाथदेव सत्यपुरा वतारश्रीमहावीरदेवप्रशस्तिसहित कश्मीरावतार श्रीसरस्वतीमूर्तिदेव कुलिकाचतुष्टयजिनयुगल अम्बावलोsकना शाम्वप्रद्युम्नशिखरेषु तामहमहं श्रीसोमस्वपितृ ठ श्रीआ श्रीनेमिनाथदेवालंकृतदेवकुलिकाचतुष्टयतुरगाधिरूढनिजपि शाराजमूर्तिद्वितयचारुतोरणत्रयश्रीनेमिनाथदेव आत्मीयपूर्वजाग्रजानुजपुत्रादिमूर्तिसमन्वितसुखोद्घाटनकस्तंभ श्री अष्टापद महातीर्थप्रभृतिअनेक कीर्तन परंपरा। विराजिते श्रीनेमिनाथदेवाधिदेवविभू षितश्रीमदुज्जयंतमहातीर्थे श्रीनागेंद्रगच्छे भट्टारक श्रीमहेंद्रसूरिसंताने शिष्य श्रीशांतिसूरिशिष्य श्री आणंदसूरि श्री अमरसु रिपदे भट्टारकश्रीहरिभद्रसूरिपट्टालंकरण प्रभुश्रीविजयसेनसूरिप्रतिष्ठितश्रीमदजितनाथदेवप्रमुखविंशतितीर्थंकरालंकृतोयमभिनवः समंडप : श्रीसंमेतावारमहातीर्थप्रासादः कारितः ॥ छ ॥ मुष्णाति प्रसभं वसु द्विजपते गौरीगुरुं लंघयन् नो धत्ते परलोकतो भयमहोहंसापलापे कृती ॥ उच्चैरास्तिक चक्रवालमुकुटश्रीवस्तुपाल स्फुटं भेजे नास्तिकतामयं तव यशः पूरः कुतस्त्या मिति ॥ १ ॥ कोपाटोपपरैः परैश्चलचमूरंगतुरंगक्षतक्षोणी क्षोदवशादशोषि जलधिः श्रीस्तंभतीर्थे पुरे ॥ स्वेदांभस्तटिनीघटाघटनयाश्रीवस्तुपाल स्फुरतेजस्तिग्मगभस्तितप्ततनुभिस्तैरेव संपूरितः || २ || दिग्यात्रोत्सववीरवीरधवलक्षो जीवाध्यासितं प्राज्यं राज्यरथस्य भारमभितः स्कंधेघदल्लीलया || भाति भ्रातरि दक्षिणे समगुणे श्रीवस्तुपालः कथं न श्लाघ्यः स्वयभश्वराजतनुजः कामं सवामास्थितिः ॥ ३ ॥ लावण्यांग इति द्युतिव्यतिकरैः सत्याभिधानोभवद्भ्राता यस्य निशानिशांतविक सच्चंद्रप्रकाशाननः ॥ शंके शंकरकोपसंभ्रमभरा दासीवनंगः स्मरः साक्षादंगमयो यमित्यपहृतः स्ववर्गांगनाभिर्लधु ॥ ४ ॥ रक्तः सद्गतिभावभाजिचरणे श्रीमल्लदेवो परोयद्भावापरमेष्टिवाहनतया प्राप्तः प्रतिष्ठां परां ॥ खेलन्निर्मलमानसे न समयं क्वापि श्रयन् पंकिलं विश्वे राजति राजहंस इव यः संशुद्धपक्षद्वयः ॥ ६ ॥ सोयं Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ गिरनारना लेख नं. ६ तस्य सुधारहस्य कवितानिष्ठः कनिष्ठः कृती बंधुबंधुरबुद्धिबोधमघुरः श्रीवस्तुपालाभिधः ॥ ज्ञानांभोरुहकोटरे भ्रमरतां सारंगसाम्यं यशः सोमेऽशौरितुलां च यस्य महिमक्षीरोदधौ स्वंदधौ ॥ ६ ॥ इंदुबिंदुरपां सुरेश्वरसरिडिंडीरपिंडः पतिर्भासां विद्रुमकंदलः किलविभुः श्रीवत्सलक्ष्मा नभः ॥ कैलासत्रिदशेभशंभुहिमवत्प्रायास्तु मुक्ताफलस्तोमः कोमलवालुकास्य च यशः क्षीरोदधौ कौमुदी ॥ ७ ॥ हस्तानन्यस्तसारखतरसरसनप्राप्तमाहात्म्यलक्ष्मीस्तेजःपालस्ततोसौ जयति वसुभरैः पूरयन् दक्षिणाशां ॥ यहुद्धिः कल्पि[-] द्विपगहनपरक्षोणिभृद्धिसंपल्लोपामुद्राधिपस्य स्फुरति लसदिनस्फारसंचारहेतुः ॥ ८॥ पुण्यश्री वि मल्लदेवतनयोभूत्पुण्यसिंहो यशोवर्यः स्फूर्जति जैत्रसिंह इति तु श्रीवस्तुपालात्मजः ॥ तेजःपालसुतस्त्वसौ विजयते लावण्यसिंहः स्वयं यैर्विश्वे भवदेकपादपि कलौ धर्मश्चतुष्पादयं ॥ ९ ॥ एते श्रीनागेंद्रगच्छे भट्टारकश्रीउद[यप्रभ ]सुरीणां ॥ स्तंभतीर्थेत्र कायस्थवंशे वाजडनंदनः ।। प्रशस्तिमेतामलिखत् जैत्रसिंहध्रुवः सुधीः ॥ १ ॥ वाहडस्य तनुजेन सूत्रधारेण धीमता ॥ एषा कुमारसिंहेन समुत्कीर्णा प्रयत्नतः ॥ २ ॥ श्रीनेमेस्त्रिजगद्भर्तुरम्बायाश्च प्रसादतः ॥ वस्तुपालान्वपस्यास्ति प्रशस्तिः स्वस्तिशालिनी ॥३॥ श्रीवस्तुपालप्रभोः प्रशस्तिरियं निष्पन्ना ॥ शुभं भक्तु ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર સર્વાને નમન. સમેત પર્વતના મુગટ સરખા શિખરના રત્નો સમાન, હિમત કરતા કામદેવને મદ ઉતારી અધિકતા પામેલા યશવાળા, જેની ઉજવળ પ્રભા શિવપુરના દુર્ગ સમાન છે અને શાશ્વત સંબંધી જ્ઞાન આદિ રત્નની ખાણ જેવા તીર્થંકર તમને સદા અતિ આશીષ આપો. સ્વતિ શ્રીવિક્રમ સંવત ૧૨૮૮ ફાગુણ શુદિ ૧૦ બુધવારે. શ્રી અણહિલપુર નિવાસી પ્રાગ્વાટ કુળના ઠકુર ચડપ,તેને પુત્ર ચડપ્રસાદ, તેને પુત્ર સમ, તેને પુત્ર આશારાજ અને તેને પુત્ર કુમારદેવીથી અવતરેલો લુણિગ અને માલદેવનો અનુજ અને તેજપાલને જયેષ્ટ બધુ મહામાત્ય શ્રીવાસ્તુપાલ; તેને પુત્ર લલિતાદેવીની સરોવર જેવી કુખથી રાજહંસ સમાન જયંતસિંહ જપે સંવત. ૭૯ વર્ષ પૂર્વે જયતસિહ સ્તંભતીર્થમાં મુકાવ્યાપાર કરતા હતા, સંવત ૭૭ વર્ષે શ્રીશત્રુજય, ઉજજ્યન્ત વગેરે મહાતીર્થ યાત્રાના ઉત્સવના પ્રભાવથી સ્પષ્ટ થતા શ્રીમદદેવાધિદેવના પ્રસાદથી પ્રાપ્ત કરેલા, સંઘના નાયકપદથી, ચૌલુક્ય કુળના નભમાં પ્રકાશતા સુર્ય સમાન મહારાજાધિરાજ લવણપ્રસાદના પુત્ર મહારાજ શ્રીવરધવલની પ્રીતિથી રાજ્યમાં સત્તા પ્રાપ્ત કરનાર, શ્રીશારદાના પ્રસાદથી પુત્ર પ્રાપ્ત કરનાર, મહામાત્ય વસ્તુપાલે તથા ૭૬ પૂર્વે ગુજરાતનાં નગરોમાં મુખ્ય ધવલક છે તેમાં મુદ્રાવ્યાપાર કરતા તેના અનુજ તેજપાલે શ્રી શત્રુંજય, અબુદાચલ, વગેરે મહાતીર્થોમાં શ્રીમદ્દ અણહિલપુર, ભૃગુપુર, સ્તસ્મનકપુર, તસ્મતીર્થ, દર્ભવતી, ધવલક, આદિ નગરમાં તથા અન્ય સ્થાનેમાં કેટી નવાં ધર્મસ્થાને બંધાવ્યાં અને જીર્ણોદ્ધાર કરાવ્યાં તેમ જ વિખ્યાત વસ્તુપાલ શ્રી શત્રુંજયના મહાતીર્થ પરના અવતાર શ્રીમદ્દઆદિતીર્થકર શ્રીત્રકષભદેવ, સ્તંભનકપુરના અવતાર શ્રી પાર્શ્વનાથ દેવ, સત્યપુરના અવતાર, શ્રી મહાવીરદેવ, પ્રશસ્તિ સહિત કશ્મીરમાં અવતાર શ્રી સરસ્વતિની વિખ્યાત મૂર્તિ, આ ચાર દેવ અને બે જિન– અમ્બા, અવલોકના, શામ્બ અને પ્રસનાં ચાર શિખર પર શ્રી નેમિનાથ દેવથી અલંકારિત દે–અશ્વપર આરોહણ કરેલા પોતાના પિતામહ શ્રીસેમ અને નિજ પિતા શ્રીઆશારાજની બે મૂર્તિઓ, અને ત્રણ તારણથી મંડિત શ્રી નેમિનાથ, તેના પૂર્વજ, જયેષ્ઠ બંધુ, અનુજ, પુત્ર આદિની મૂર્તિઓ વાળે સુખેઘાટનક રસ્તંભ, શ્રીઅષ્ટાપદ મહાતીર્થ પ્રભૂતિ અનેક પરંપરાથી વર્ણન કરાએલાં યાત્રાધામથી વિરાજિત શ્રી નેમિનાથ-દેવાધિદેવથી ભૂષિત તે, શ્રીમદ્ઉજજ્યન્ત મહાતીર્થમાં પિતાના અને પિતાની પત્ની પ્રાગ્વાટ વંશના શ્રીકાન્હડની રાથી થએલી પુત્રી શ્રીલલિતાદેવીના પુણ્યની વૃદ્ધિ માટે શ્રીનાગેન્દ્રગચ્છના ભટ્ટારક શ્રી મહેન્દ્રસૂરિના પુત્ર અને શિષ્ય શ્રીશાન્તિસૂરીના શિષ્ય શ્રી આનન્દસૂરિથી અને અમરસૂરિનું પદ ધારણ કરતા ભટ્ટારક શ્રીહરિભદ્રસૂરિના પવિત્ર સ્થાનનું ભૂષણે પ્રભુ શ્રીવિજયસેનસૂરિથી પ્રતિષ્ઠિત શ્રી અજિતનાથદેવ આદિ વિશ તીર્થંકરાથી અલંકારિત નવ મંડપ સહિત મહાતીથવતારનું ભવ્ય નવું મંદિર આ સર્વ બાંધ્યું. (શ્લેક) ઉચ્ચ ધર્મ મંડળના મુગટ ! આ વસ્તુપાલ! તારે યશ બ્રાહ્મણને દ્રવ્ય ત્યાગ કરાવે છે, ચંદ્રને તેના પ્રકાશનો ત્યાગ કરાવે છે અને હિમાલય (પાર્વતીના પિતા) કરતાં અધિકતાવાળે તે સ્વર્ગને પણ ભય ધારતો નથી અને હંસને તિરસ્કાર કરવામાં આનન્દ લે છે એ છેષ ક્યાંથી લાવે છે? શ્રીસ્તમ્ભતીર્થ સમીપમાં સાગર, કેપ પ્રદર્શિત કરતા શત્રુઓના સેનાના અાથી ભૂમિમાંથી ઉડેલી રજથી સૂકાઈ ગયું હતું. પણ તે પુનઃ વસ્તુપાલના પ્રતાપનાં ચરૂડ કિરણેથી તપેલાં તેમનાં શરીરના ના પાણીની વહેતી નદીઓથી ભરાયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ गिरनारना लेख नं. ६ ४१ આશારાજના પુત્ર વસ્તુપાલ ગ્લાસ્થ્ય કેમ ન હેાય? કારણ કે સમાન શક્તિવાળા જમણી બાજીપર પ્રકાશતા તેના ભાઈ સાથે અને પાતે ડાબી તરફ રહી હિંગ્યાત્રા કરવા પીરધવલ નૃપથી સાંપાયેલા રાજ્યકારભારના રથના માટેા ભાર સુખેથી પેાતાના સ્કંધ ઉપર વહે છે. $6 રાત્રિના તિમિરને હણનાર શિશ સમાન વદનવાળા તેના માટેા ભાઈ જે લાવણ્યાંગ શબ્દ પેાતાની ઘતિ વ્યક્ત કરી સત્ય કરનાર હાવાથી લુણીગ કહેવાતા ( લાવણ્યગ=રમ્ય દેહ ) અને હું શંકા કરૂં છું કે તેને સ્વર્ગાંગનાચ્યા કામદેવને શિવે કાપથી અનંગ કર્યાં માની અને આ પુરૂષ કામદેવ સાક્ષાત્ દેહ ધારી છે તેમ માની ઉપાડી ગઈ. તેના બીજો ભાઈ મલ્લદેવ આ જગમાં રાજહંસ જેવા પ્રકાશે છે. કારણ કે તે પક્ષી જેમ રક્તચરણવાળું છે અને રમ્યગતિસંપન્ન પણ્ છે તેમ તે સત્કાર્યોને જોડાએલે છે. તે પક્ષી બ્રહ્માનું વાહન હાઈ તેની ભક્તિપરાયણ છે તેથી મહાયશ સંપાદન કર્યાં છે તેમ તેણે બ્રહ્માના ભક્તાના નાયક બની, મહા યશ પ્રાપ્ત કર્યાં. હંસ મલિન પંથ મુકી નિર્મળ માનસ સરોવરમાં આનન્દ લે છે તેમ તે પણ વિમલ મનમાં આનંદ લે છે, અને હંસને બે શ્વેત પક્ષ છે તેમ અને પણ ( માતૃ અને પિતૃ) એ શુદ્ધ પક્ષ છે. વિખ્યાત વસ્તુપાલ સુધિરહસ્ય કવિતાપરાયણ, સ્થિરમતિથી મધુર મેધ આપનાર, અને સત્કાર્યો કરનાર છે. સ્વર્ગ, તેના જ્ઞાનના કમળના પ્યાલામાં ભ્રમર સમાન છે અને તેના યશના ચંદ્રમાં હરણુ સમાન છે. અને તેના મહિમાના સાગરમાં વિષ્ણુ સમાન છે. તેના યશના પચેાધિમાં ઈન્હેં જલબિંદુ સમાન છે. સ્વર્ગની સરિતા ( ગંગા ) ફીણુના સમૂહ જેવી છે, પ્રભાપતિ વિદ્યુમના કિરણ સમાન છે, અને વિષ્ણુ સાગરને આવૃત કરવા નભ સમાન છે. કૈલાસ, ઐરાવત, શિવ, અને હિમવાળા પર્વતા મૌતિક સમાન અને કૌમુદ્ધિ તે રેતીના કહ્યુ સમાન છે. જેવી રીતે બુદ્ધિ ઘણા ગજવાળાશત્રુ નૃપને ઉન્નતિમાં વિન્ન રૂપ છે તેમ હાથીના ભયવાળા વિધ્યા પર્વતની મહાન વૃદ્ધિ અટકાવી, સૂર્યને નિર્વિન્ન માર્ગ દેનાર લેપામુદ્રાના નાથની બુદ્ધિ સાથે તુલના કરાય તેવી બુદ્ધિવાળા, જ્ઞાનના અનુરાગમાં અતિમહાન, અતિ લક્ષ્મીની દક્ષિણાથી સર્વે મનારથ પૂર્ણ કરનાર તે તેજપાલ વિરાજે છે. ભૂમિપર મહૂદેવના પૂણ્યશાળી પુત્ર પૂર્ણાસહ, શ્રી વસ્તુપાલને મહાયશવાળા પુત્ર ચૈત્રસિંહ અને તેજપાલના પુત્ર લાવણ્યસિંહ છે. કલિયુગમાં એક ચરણવાળા ધર્મને આ ત્રણ, ચાર ચરણવાળે મનાવે છે. “ નાગેન્દ્ર ગચ્છના શ્રી ભટ્ટારક ઉદયપ્રભસૂરિના આ રચેલા છે. “ ચૈત્રસિંહ આદિ લખનાર 66 ‘કુમારસિંહ આદિ કાતરનાર વગેરે વગેરે. લેખ ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ નં. ૨૧૩ ગિરનારના લેખ નં.૨૩) વિ. સં. ૧૩૫ વૈશાખ સુદિ ૩ શનિવાર વરતુપાલનાં મંદિરમાંનું એક વચલું મંદિર શ્રી પાર્શ્વનાથનું છે, જેમાં શ્રી પાર્શ્વનાથની, મૂર્તિની બેઠક ઉપર આ લેખ કતરેલ છે. अक्षरान्तर ૬૦ સંવત્ ૨૦૧ વ વૈ– शाखशुदि ३ शनौ श्रीपत्तनवास्तव्यश्रीमालज्ञातीय ठ. वाहडसुतमहंपद्मसिंह पुत्र ठ. પથિમિવ બંગગ---- नजमहं श्रीसामतसिंह तथा महामात्यश्रीसलखणसिंहाभ्यां श्रीपार्श्वनाथबिंब पित्रोः श्रेयसेत्र कारितं ततो बृहद्गच्छे श्रीप्रद्युम्नसरि पटोद्धरण श्रीमानदेव રસૂરિશિષ્ય શ્રીગયા [૨]--- પ્રતિષિi [ સુર્મ અવતુ ] ભાષાન્તર છે ! સંવત ૧૩૦૫ શાખ શુ. ૩ શનિવારે, શ્રી પાર્શ્વનાથની આ પ્રતિમા ઠાકુર વાહડ પટ્ટનનિવાસી અને શ્રીમાલ જ્ઞાતિના મહામંત્રી શ્રી સલખણુસિહે પિતાના માતાપિતાના શ્રેય માટે ઉભી કરાવી છે. બૃહત ગચ્છના પ્રદ્યુમ્નસૂરિના પુત્ર પદ્મસિહના પથિમિદેવીથી પુત્ર, અને . . .. ને અનુજ, સામંત સિંહના પવિત્ર આસનને અલંકાર પૂજ્ય માનદેવસૂરિના શિષ્ય જયાનન્દ • • • • • ૧ પી. બી. એ. રી પા. ૩૫૮ ડે. બર્જેસ અને ઝીન્સ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ નિં૦ ૨૧૪ વીસલદેવને અમદાવાદનો લેખ [ વિક્રમ સંવત્ ૧૩૦૮ આ લેખ અમદાવાદમાં ભદ્રમાં અહમદ શાહ ૧ લા(ઈ. સ. ૧૪૧૧-૧૪૪૩)ની મસીદમાં એક થાંભલા ઉપર છે. તે હું પહેલી વાર પ્રસિદ્ધ કરું છું. કોતરેલો થાંભલો વ્યાસાસનની જમણ બાજુએ અને જાળી વાળી ઓસરીની સામે છે. એકંદરે અક્ષરો સુરક્ષિત છે, જોકે થોડાને નુકશાન થયું છે. પહેલી પંક્તિ, જેમાં તારીખને થેડે ભાગ છે, તેના શરૂવાત તથા અંતના ભાગ સિવાય આખો લેખ સંપૂર્ણ છે. મહિનાનું નામ નાશ પામ્યું છે. ભાષા સંરકૃત છે. પણ તેને ગુજરાતીની અસર થઈ હોવાથી તે સમયની સાધારણુ મિશ્ર ભાષા થઈ છે. અક્ષરને આકાર વીસલદેવના લેખે તથા તે સમયના બીજા ચૌલુક્ય રાજાઓના લેખમાં હોય છે તે છે. લેખ વીસલદેવન રાજ્યને છે, તેના ઉપર સાલ વિક્રમ સંવત ૧૩૦૮ (ઇ. સ. ૧૨૫૧ લગભગ), ૧૧ મે દિવસ ને, રવિવાર (અને માસનું નામ ભાંગી ગયું છે) છે. સેઢલદેવીના સેવક પઠડે માહિંસકમાં ઉત્તરેશ્વરના મંદિરમાં એક જાળીનું દાન કર્યાનું તેમાં લખ્યું છે. ખાસ ઉપયોગી સવાલ માહિસક જ્યાં આ હિંદુ મંદિર હતું અને તેનો ઉપયોગ મહમદ શાહે મસીદ બાંધવામાં કર્યો હતો, તે સ્થળ એાળખાવવાને છે. તેને અમદાવાદથી દૂર કઈ સ્થળ તરીકે ઓળખાવવાનું છે. આવાં નામવાળાં ત્રણ સ્થળો છે. તેમાં માણસા અને મેસાણ તે અમદાવાદની ઉત્તરે છે, અને મહિલા તે ખેડા કલેકટરેટના ઠાસરા તાલુકામાં છે. પરંતુ આ ત્રણેમાંથી કેઈ પણ સ્થળમાં એવાં ખંડેરો નથી કે જેના ઉપરથી મહમદશાહે પિતાની મસીહ માટે તેને ઉપગ કર્યો હોય એવું જાણી શકાય. મુસલમાન રાજાઓને સાધારણ રિવાજ એ હતું કે, તેઓ હિંદુ મંદિરને મસીહ માટે લાયક બનાવવા સારૂ તેને શણગારતા તથા જરૂર જેતેજ ફેરફાર કરવા. જે આહં પણ એવું થયું હોય તે માહિંસક એ અમદાવાદ પાસેનું ગામ રહેવું જોઈએ, અને તેનું નામ નિશાન નાશ પામ્યું હોવું જોઈએ. ૧ છે. ઈ, પો. ૫ પા. ૧૦૧ કે. જે. ઈ. એન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ४४ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर १ ---[सं] वत् १३०८ वर्षे-- २ [दि] ११ रवौ अद्येह माहिंसके ३ महाराजाधिराजश्रीमत्वीस[ ल दे ४ वविजयराज्ये तन्नियुक्तमहाप्रघा[न] ५ राणकश्री [व] दम । तथा मूलराज । वा६ ई' सोढलदेवि[म ]सा[ह ]णी पेथडे७ न श्री उत्तरेश्वरदेवमंडपे जाली ८ का [रा] पिता । उपद्रष्टा रा० म[ल्ल] 1 ९ सूत्र सूमण ॥ १० वा ભાષાન્તર संप १३०८ भां, ... ... ... ... ना ११ महिन, २विवारे मारे, माल्भिाडिसमi, મહારાજાધિરાજ શ્રીવીસલદેવના વિજય રાયમાં, જ્યારે તેણે નિમેલા મહાપ્રધાને રાણુક શ્રી- દમ અને મૂલરાજ (હતા–ત્યારે સોઢલદેવીના માળી પેઠેડે ભગવાન શ્રીઉત્ત२श्वरना भए७५मा ४ जी भूपीछे. ५६ष्टा २।(उत्त)म( )मा (), (मन) શિલ્પી સૂમન હતે. * १वांया बाई २ पांया देवौ. ३ पाया उत्तरे Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૫ ડભાઈના શિલાલેખ. શ્રીવૈદ્યનાથપ્રશસ્તિ સંવત ૧૩૧૧ પેક શુદિ ૧૫ બુધવાર ડભોઈ (દર્ભાવતી) ગામની હીરા ભાગળની બાજૂની દિવાલના અંદરના ભાગમાં આવેલ આ શિલાલેખ ૫૯ પક્તિની, દેવનાગરી લિપિમાં લખાયેલી, પદ્યમય પ્રશસ્તિ છે, જેને ઘણે ભાગ ખંડિત છતાં છેવટને ભાગ સ્પષ્ટ છે. ધોળકાના રાણુકેના પુરોહિત, કીર્તિવમુદ્રના કતાં સેમેશ્વરદેવે એ પ્રશસ્તિ રચી છે. વિ. સં. ૧૩૧૧ ચેષ શુદિ ૧૫ બુધવારે ( ૧૪ મી મે ઈ. સ. ૧૨૫૩ માં ), એટલે કે વિરધવલ અને વસ્તુપાલના મૃત્યુ પછી આ પ્રશસ્તિ રચાઈ છે. વિરધવલની ગાદીએ એને બીજો પુત્ર વીસલદેવ બેઠા હતા જેણે સં. ૧૩૦૦–૧૩૦૨ માં આખા ગુજરાતમાં આણ વર્તાવી હતી. . ! આ પ્રશસ્તિ રચવાનું નજીકનું કારણું વીસલદેવની આજ્ઞાથી ડભાઈ (દર્ભાવતી)માં વૈદ્યનાથ શિવાલયને જીર્ણોદ્ધાર અથવા બાંધકામની નોંધ કરવાનું હતું. अक्षरान्तर .... .. .... પુ તકળિ [ના–મામિતનુમિત્તનોમાં મi ] શ્રીજૈ નાથઃ વચમ્ ૨] - વિ[િ aધતુ ] किलके ૨ ગણિત છે ? .... .. મું • તલાવ્ય પરંપરા સૌ શાનિ વાનપુર–રિ-----[] Tyદ્ધઃ દુતાને ચાર II [૪] . . .. .. ... ... [ ૧] [મા -]. ४ र्जिता जितारा [तेगुणैर्वाण ]रि [पोरिख ] गूर्जरेश्वर [राज्य] श्रीर्यस्य जज्ञे स्वयंवरा ॥ ६ यस्मिन् शरीरवति वीररस [ प्रव हे [ म ]हें[ द्र ] पृष्ठमषि. તિતિ યુવૃદ્ધયા મંતઃપુરારિબા–– --[ ૭] ••••• ૧ ... ગુજરનાર ... ... મીરતા જ્ઞાતિ | ૮ પવરસ્થ પુનાપિ શેન कृष्णानुकारिणा । श्रीगूर्जरधराराज्यमेतन्निष्कंटकीकृतं ॥ ६ रावणमिव रण[सिं] હું લંદ [ 2 ] = [ ગ ] [ [ TM ] ..... ... [D] - - - ૧ એ. ઇ. વ. ૧ પા. ૨૦ જી. ખુલ્લર. શ્લો. ૨ છંદ શાર્દૂલવિક્રીડિત શ્લો. ૪ વસંતતિલકા શ્લો. ૬ છંદ અનુટુભ છે. ૭ છેદઃ વસંતતિલકા - ૮ છેદ : આર્યા(?) - - -vuru VV-VTV લેખ ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ द गुजरातना ऐतिहासिक लेख .... ।[२० अथात्मजे गूर्जरभूमिभार---- घी [रे लवणप्रसादे चकार संसारविक्कबुद्धि--युद्धक्रतुं जीवितदक्षिणं सः ॥ ११ तस्मिन्विस्मयनीयविक्रमगुणे क्षोणीमिमां रक्षति क्षीणा-~~-~-~--------- ---~~-~-~~~- - --- पिते- नासीद्र्जरराज्यमेतदधिकं श्री[ राम ] राज्यादपि ॥ १२ दोईपदुर्द्धरविरोधिशिरोधिरक्तः श्रीवर्द्धमानसविधे वसुधां विलिप्य । मुक्ताफलैर्दलितकुंजरकुंभमुक्तै- यो वर्द्धमानमभिमानमधि --- ॥ १३ [ जघ्ने येनासिदंडेन गाढं नडुल ] नायक [ : । ] [नि ] । ८ र्घातेनेव तेनामी कंपतद्यापि भूभृतः १४ राजानः कति नाम नामरसमाः संति क्षमायां परं ते सर्वेपि तुरुष्कराजक [थ] याप्यस्वस्थतां विभ्रति । तस्मिन्योद्भुमुपागते ऽ तिकुपिते धत्ते स्म यः के[व]लं ---~~-~-~~~---- -~--कतां ॥ १५ ----- द्विरदो मदोक्तट ---- ह ---- जः कृतानेकनरेंद्रमौलिविगलद्रक्ताभिषिक्तावनिः । सोपि प्राप्य पुरस्तुरुष्कनृपतिः शुष्काघरः शंकया साकं येन कृपाणभीषणमुजस्तंभेन [ स्तं भेजि[ तः ॥ १ ]६--- -----पृथक-0 --------- ---..-.-.. दशमासीत्तदित्थं कथं मर्त्यश्चेन्मनुजैरजेयमज[य]न् म्लेच्छाधिनाथं कथं ॥ १७ धाराधीश्वरदक्षिणेश्वरमरुक्षोणीश्वराणां गणे रोगाणामि[व]संनिष "ल.-।--.. विक्रमौषध[ नि ] षिश्चक्रे चिकित्सामसौ --------ज्वर ----- कधन्वंतरिः॥ १५ तुल्येपि शल्योद्धरणप्रभावे युधिष्ठिराद्धस्तसमस्तबंधोः। समुन्नयन्नेष कुलं स्वकीयमुत्कृष्टकीर्तिः प्रतिभासते मे ॥ १६ हे वि-..-.---------------------- ----- पाणि-..-.-...---. पार्थस्य या चारित्रं च तदत्र याद[ व ]पतेश्चौलुक्यचंद्र --- ॥ २० सविधे वर्द्धमान [स्य ]स्पर्द्धमानं पयोधिना। अधः कृतसुधासारं य : कुमारमकारयत् ॥ २१ .... .... .... .... . ૯ છંદઃ અનુષ્ઠભ લો. ૧૦ છંદ: આર્યો . ૧૧ છંદ ઉપજાતિ . ૧૨ છે: પાલવિક્રીડિત છે. ૧૩ છંદ : વસંતતિલકા . ૧૪ છંદ અનુભૂ લો. ૧૫ થી ૧૮ છંદ : શાલania .. .@ ति ARL. २०७४ साईसnिlidi. २१ : मनु . १० Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ डभोइनो शिलालेख श्रीवैद्यनाथ-प्रशस्ति राजस्य ॥ २२ --: परि ...-..पवित्रमतेऽर्जनस्य -र्थमर्थिजनजं ..-.---.-.. .-...-..- प्रयत्नः ॥ २३ नर्मदातटनिविष्टविष्टपा नंदिनं ...-.- [1] ---...-.--.-...-.-.- ॥ २४ सु[ त-] [ स्तस्यादासी दशरथककुस्थप्रतिकृति [प्रतिक्ष्मापालानां कवलितवलो वीरधवलः यशः पूरे यस्य [प्रसरति रतिक्लोतमनसा-] [मसाध्वीना भमाभिसरणक] लायां कुशलता ॥ २५ ते .... किमपि ... ... .... .... .... .... .... ... .... .... .... .... .... २३ .... .... .... .... .... .... ॥ [ ४ धारापतिर्दक्षिण .--. __---- युगप[ स ]मेतौ । धीरस्तयोरेव समानतंत्रं निका.-.. पश्चकार । [४५] .... .... .... ... ... .... .... .... .... .... .... .... .... ... ... .... .... .... .... .... .... .... .... .... ... ॥ ५१ .... वीरेश्वरेणश्रीवोसली ... २९ .... .... ... .... .......... .... .... .... .... .... श्रीवीसलः क्षमापतिर्धाराधीश्वरदक्षिणेश्वरा .... ..... .... .... .... .... ... .... .... .... .... .... .... ... .... .... .... .... .... .... .... ---------...-..----[IF-~--...-..सिंधुतीरे वीरव्रतं चरति वीसलदेव एव ॥ ५६ ... ३९ .... .... .... --..-.-...-प्रजानां च तत् । सा येन __ स्थतिरध्यगामि-f-तः पूर्वं ययातिर्यया -..-.-...------- [॥ ७६ ]४० ---..-.-... --.-. --..-.-...--.-.-.-वीसलः शलभता( मात्म प्रतापानले ॥ ७७ आधिपत्यमधि (म ) त्य जगत्याः पार्थिवेंदुरथ वीसलदेवः । स . . ૨૩ છંદઃ વસંતિલકા . ૨૪ છંદ રહિત લો. ૨૫ છંદઃ શિખરણી લો. ૪૫ છંદ GMति व ७६-७७७ : शाईसविलित वांया सावेवस्थितिः क्षा. ७८७: स्यात. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ ४८ गुजरातना ऐतिहासिक लेख कार[सु] जनं -------...-..-[॥ ७८ ॥] .... .... .... ... .... .... .... .... .... .... .... .... .... ... .... .... मिंद्र इव विश्वमन --॥ ७९ ॥ श्रीमूलराजकुलजेषु मृगांकमौलिभक्तेषु भूपतिषु तेषु दिवं गतेषु । यस्ये संप्रति समं तिपन्नवितश्चितेज्वेश्मभिर-00-0--[॥ ८० ]--.-... . --...--.-. ४२ ---.-...-..-.-.दु-मंघकरिपुः सुरभीकरोति ॥८१हे रत्नाकर रत्नसंपदमिमामुच्चैः कचि-.-[वं ] नीचैव कांचनाचल[ यथा केनापि नालोक्यसे । --स्थ्यं जगतोऽ[ पि ]निर्दलयितुं--.-. ...--.----[॥ ८२ ] ----------- ४३ .-.-तिविभितानि। करोति व-रधिकाधिकैर्यः पूर्वाणि पुवाण्यधराणि॥८३ भ्रांत्या यत्करवालः पी[ त्वा मातंगकुंभकीलालं । अनुतापीव व्रतयति रिपुनृपतीनां.--[॥ ८४] .... ... .... .... .... .... .... .... .... .... .... .... .... .... .... .... .... - - -.. . - ... .... .... .... .... ... .... .... .... .... ४७ .... .... त्वोत्क - स्तंत्र - दाख्यायव यः शांकरं कारयति - - ॥९[0].... .... .... .... .... ... ..." "" " ...... .... .... .... .... ... .... .... .... .... .... .... .... .... .... ... .... .... .... .... ४८ ----- श्रीमूलस्थानमंदिरं । - - पुरुषां-न पुराणं पुनरुद्धृतं ।६[२] हरादिशिखराकारं प्रसादं कारय -.- .... - ..-..[॥ ९३] .... .... .... .... .... .... .... -- - - --- -- ------[1] कस्य वसुधावंधुरुद्दधार कुलद्वयं ॥९५ यः प्राकारं स्मराकारः कारयामासिवान्नवं । .... .-- .||-९६ धातुक[ तरूप ]सिद्धिः --- संषिः स्वरो वितन्य .... [1] --- महाभाष्यगुणः [॥ ९७] . ૮૦-૮૧ છંદઃ વસંતતિલકા શ્લો. ૮૨ શાર્દૂલવિક્રીડિત શ્લો. ૮૩ ઉપજાતિ કે. ૮૪ આર્યા सा.६२-६ ७६: मनुष्टुम्. ४९ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ डभोइनो शिलालेख श्रीवैद्यनाथ-प्रशस्ति ----- धन्वंतरेर्यदि । तथाप्येष विशेषज्ञैरतुलः परिकीर्त्यते ॥ ९८ नूनं दास्यति दानदुर्द्धर .--.- - - - -कनका. चलं तदधुना किं धाम मो वयं । एवं पल्लवयंति यावद .---. VUUUUUUU --धि ॥९९ येन [ कल्प ]लतादानं निदानं विप्रसंपदा । दीयते धर्मलुब्धेन प्रत्यन्दमधिकाधिकं ।। १०० दानानि .... .... प्रदत्तानां । अलमस्मि नास्य यस्माद्गणयितुमेकं गुणग्राम ॥ १०१ अन्येषां ..-.-... ५२ -- य - • । अतिक्रतुदक्षिणप्रमुदितब्रह्मप्रयुक्तः पुनर्वेदानां ध्वनिरध्वनि श्रवणयोरस्यैव देशेऽवि-[॥१०२ ] [ कनक ]वितरणप्रासद्धिमस्य क्षितिरमणस्य निशम्य लज्जमानः । वलिरपि मलिनं विभार्ति वक्त्रं किमपि न ज ..--[॥ १०३ ] ५३ --- मे तावतीः समाः । तदात्रा येन पात्राणां लुप्तं दारिद्यशासनं ॥१०४ वराकानुर्वराकांतान्कस्तुल्यां - -ते । सुधामवंतमंशुं वा हिमांशुं वा ब्रुवे समं ॥ १०५ असुस्थः काकुस्थः कृतकुलहतिः कौरवपतिय॑षादे - नो.... कलश्रीवपु.-1 ५४ ०-पेतः श्वेतः शमिषु पुरुषः सोपि नहुषस्ततः श्लाध्यं लोके तमहमवलोके नृपवरं ॥ १०६ वरोचने [ चितवत्य ]मरेशमैत्रीमेकत्र नागनगरं च गते द्विती. ये दीनाननं भुवनमूईमधश्च पश्यदाश्वासितं पुनरुदारकरेण येन ॥ १०७ धर्मस्थानं विधिना विधा --- तिलकोयः ५५ धर्मस्थानैः स्वकृतैः सुकृती सोयं चिरं जयतु ॥ १०८ इतश्च प्राग्वाटवंशे ... गना मा श्रीचंडसिंहस्य सुतो वभुव । यः क्षोणिपालेन निजप्रीत्या वैधेशितुर्दुर्ग पदे० घिचक्रे ॥ १०९ किं वर्णनीयमधुना सचिवस्य तस्य सत्कोर्ति [] ५६ रपरिपूरितभूतलस्य । यत्कारितोड्डमरनिर्विवरप्रकारप्राकारपद्धतिरगाहत नाकि लोकं ॥ ११० [आसीत्सादेवनामा सकलगुणनिधिः सूत्रभृततोऽभुन्मूलस्थाલે. ૯ છંદ અનુષ્ઠભ થશે. ૯૯ શાર્દૂલવિક્રીડિત . ૧૦૦ અનુષ્ણુભ શકો. ૧૧ આય ૧૦૨ શાર્દૂલવિક્રીડિત શ્લો. ૧૦૩ પુષ્મિતાગ્રા લે. ૧૦૪ અને ૧૦૫ છંદ અનુણ્ભ લો. ૧૦૬ છે શિખરણી લો. ૧૦૭ શાર્દૂલવિક્રીડિત . ૧૦૮ આર્યા શ્લો. ૧૦૯ ઈન્દ્રવજા મો. ૧૧૦ વસંતતિલકા. લેખ ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ 9 गुजरातना ऐतिहासिक लेख नाख्यभानोर्भवनविरचनाख्यातिभृ[ द्वा]मदेवः । तस्योत्पन्नस्तनुजो मदनसमभिषो वि[श्वक] M ]प्रसूनः श्रीमद्वैधेशवप्रप्रविततसदनद्वारशाखाधिकर्ता ॥ १११ आहादनस्थ तन यो भुतो] वैद्येशितुः स्थिरः स्थपतिः । देवादित्यसमाख्यः ख्यातोः धुरि सूत्रधाराणां ॥ ११२ श्रीवैद्यनाथ भगवन् भुवनैकनाथ त्वामथये किमपि देव तव प्रसादात् । नि[ त्यं प-] ५८ राधिरहितः सहितश्च पुत्रैः कल्पायुतं जयतु वीसलदेव एषः ॥ ११३ प्रशस्ति मेता[ म ].--.- संभूतभूपालपुरोहितेंद्रः । चकार सोमेश्वरदेवनामायामार्द्ध निष्पन्नमहाप्रबंधः । ११४ श्रियामंदस्य तनयः श्रीनंदिपरगो[ त्रजः । ५९ प्रहादनोऽलिख[तां च] प्रशस्ति द्विजपुंगवः ॥ ११५ सूत्रसज्जनपुत्रेण पद्मसिंहेन शिल्पिना ॥ सूत्रधारधुरीणेन [ प्रशास्तरुद ] कीर्यत ॥११६ संवत् १३११ वर्षे ज्येष्ठ शुदि १५ बुधदिने ॥ छ ॥ ॥ ॥ शु[ 9 ] भवतु ॥ छ ॥ ७ ॥ લો. ૧૧૧ શાર્દૂલવિક્રીડિત ૧૧૫–૧૧૬ છંદ : અનુટુભ . ૧૧૨ આર્યા છે. ૧૧૩ વસંતતિલકા . ૧૧૪ ઉપજાતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ મોનો શિકાર શ્રીવૈદ્યનાથ-કારિત - ભાષાંતર કલેક ૨ .. ...શ્રી વૈદ્યનાથ પોતે પિતાના આઠ શરીરે વડે પ્રાણિઓનું કલેક ૪ ... ... ... ...તેની આ અપત્યપરંપરા જેનાં સુકૃત્ય વાક્યવિશારદોથી પણ (વર્ણવાવાં) અશક્ય છે. ૪ શ્લોક ૬ શત્રુને જિતનાર રાજાના ગુણેથી ખેંચાયેલી ગુર્જરેશ્વરની [રાજ્ય]શ્રી જેમ લક્ષ્મી બાણાસુરના મારનાર વિશગુને વરી હતી તેમ, એને સ્વયંવરથી વરી હતી . ૬ લૈ. ૭ શરીરધારી વીરરસના પ્રવાહ જે એ રાજા જ્યારે મહેન્દ્ર પર્વતની] પીઠ ઉપર યુદ્ધની ઇચ્છાથી ચડે ત્યારે અંતઃપુર . ૧૦ ધવલના પુત્ર હોવા છતાં કૃષ્ણનું અનુકરણ કરતા એ રાજાએ ગુર્જર ધરાનું રાજ્ય નિષ્કટક કયું A ૯ રાવણ જેવા રણુસિંહને રણાંગણમાં હણીને ....... ....૧૦ બ્લો. ૧૧ જયારે પોતાના પૈર્યશાળી પત્ર લવણુપ્રસાદ ગુર્જર ભૂમિભાર (ઉપાડવાને સમર્થ) થયે ત્યારે સંસારથી વિરક્ત થઈને એણે, જેમાં પોતાનું જીવિત જ દક્ષિણાને સ્થાને હતું એ રણુયશ કર્યો. ૧૧ ગ્લો. ૧૨ વિરમય પમાડે એવા પરાક્રમ ગુણથી યુક્ત એ રાજા જ્યારે આ પૃથ્વીનું રક્ષણ કરતા હતા ત્યારે ... . ક્ષીણ થયા .. . . • • • • • • • • આ ગુર્જર રાજ્ય રામરાજ્યથી પણ અધિક બન્યું છે ૧૨ ૧૩ બાહુના દથિી દુર્ધર બનેલા શત્રુના શિરમાં અધિરક્ત (આસક્ત ) એવા એ રાજાએ શ્રીવર્ધમાન (વઢવાણ) નજીક ભૂમિને લીંપીને હણાયેલા હાથીઓનાં કુંભસ્થળામાંથી ખરતાં મોતી વડે જેણે વર્ધમાન (વધતા જતા ) અભિમાનને .. . . ૧૩ લો. ૧૪ [જેણે અસિદંડવડે ગાઢ હર્યો નફુલ ] નાયક, તે નિર્ધાતથી, જાણે કે, આજે પણ ભૂભૂતે કંપે છે. ૧૪ ä. ૧૫ પૃથ્વીમાં દેવ જેવા રાજાઓ તો ખરેખર કેટલા કેટલા નથી? પણ એ સઘળા તરૂષ્ક રાજની વાત સાંભળીને જ અરવસ્થ બની જાય છે. એ તુરૂશ્કરાજ જ્યારે લડવા આવ્યો ત્યારે જે (લવણુપ્રસાદ જ) કેવળ ... ... ... ધારણ કરે છે ... ૧૫ લો. ૧૬ (જેણે) મત્કટ હાથીઓ ... ....... અને અનેક નરેન્દ્રોનાં કપાયેલાં માથાં– માંથી વહેતા લોહીથી જેણે પૃથ્વીનું સિંચન કર્યું તે એ તુરૂષ્કનૃપતિ પણ એની પાસે (લવણુપ્રસાદની સામે ) સૂકાયેલા હોઠવાળા અને ભયયુક્ત બનીને આવે અને ( લવણુપ્રસાદ) એને ખગથી ભીષણ તંભ જેવા બાહુ વડે [ સ્તંભ મુકામે ] જીત્યા. ૧૬ . ૧૮ ... ... ...તો એ એમ કેમ થયું ? જે એ મર્યો હતો તે એણે મનુષ્યથી અજેય સ્વેચ્છાધિનાથને શી રીતે જિત્યો? ધારાધીશ્વર, દક્ષિણેશ્વર, અને મભૂમિના ધણ એ ત્રણને સમૂહ જ્યારે (ત્યારે) (રેગની ચિકત્સા કરે તેમ, વિકમ ૦૫ ઔષધના ભંડાર એવા એણે (લવણુપ્રસાદે) ચિકિત્સા કરી ... ... જવર ... ... ... ... ... ... એક એ ધનવંતરિ હતો . ૧૮ કલે. ૧૯ (યુધિષ્ઠિર અને લવણપ્રસાદ) બનેને શલ્યનું ઉદ્ધરણ કરવાને પ્રભાવ એક સરખો હતે છતાં પોતાના બધુઓનો દસ કરાવનાર યુધિષ્ઠિરના કરતાં કુલને ઉદ્ધાર કરનાર આ લવણપ્રસાદ મને વધારે યશસ્વી લાગે છે ૧૯ લે. ૨૦ યાદવપતિનું એ ચારિત્રય આ ચૌલુકયચંદ્ર... ૨૦ લે. ૨૧ વર્ધમાન (વઢવાણ ] શહેરની નજીકમાં જેણે સાગરની સ્પર્ધા કરતું અને સુધાસાર ( ચક્ર ?) કરતાં ચઢિયાતું કુમા૨( મંદિર ) કરાવ્યું છે ૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ गुजरावन्न ऐतिहासिक लेख લો. ૨૪ નર્મદાતટ ઉપર ગૃહનો નિવેશ જેણે કર્યો છે... ... ... ... ... ... .. ••• .. ••• ... ૨૪ [ પુત્ર ] પ્લે. ૨૫ [ તેને હવે ] દશરથ કકુસ્થ જે, શત્રુપાર્થિોનાં સૈન્યને સંહારક વીરધવલ, જેનું કીર્તિપૂર ફેલાતાં રતિથી લાન્ત મનવાળી અસાધવી સ્ત્રીઓની અભિસરણુકલાની કશલતા ભાંગી પડી | ૨૫ 1 શ્લો. ૪૫ ધારા પતિ અને દક્ષિણ . . . . બન્ને સાથે આવ્યા આ ધીર નૃપે તેઓના જ સમાન તંત્રને • • • • ૪૫ * * છે ૫૧ x x ... ... વીરેશ્વરે શ્રીવીસલ ૫. ૨૯ x x x x x x શ્રીવીસલ પૃથ્વી પતિયે ધારાધીશ અને * RDE વરને. ૪ પં. ૩૦ ૪ સિંધુતીરે વિરવત એકલે વિસલદેવ જ પાળે છે પ૬ - ૫, ૩૮ ૪ 1 x x x x પ્રજાઓનું તે તેણે એ જ સ્થિતિ પ્રાપ્ત કરી, જે વડે યયાતિ પૂર્વે ૪ ૪ ૫૭૬ ૫. ૪૦ x x x x પિતાના પ્રતાપમાં વીસલે શલભતાને (પતંગિયાપણું) . ૭૭ આખા જગતનું આધિપત્ય મેળવીને પાર્થિવચન્દ્ર વીસલદેવે ૪ ૪ x ૭૮ પં. ૧ x x x x x x – – – ૭૯ શ્રીમૂલરાજના વંશજ અને શંકરના ભક્ત એ ભૂપતિઓ જ્યારે સ્વર્ગ ગયા ત્યારે – – – – – – ૮૦ ૫. ૪૨ – – – – હું અંધકરિપુ સુરભિ બનાવે છે ૮૧ હે રત્નાકર તારી આ ચેનલ પત્તિને કયાંક ઊંચે હે સુવર્ણગિરિ તુ નીચો થા જેથી તેની નજરે ના ચઢ . જગતના નું નિર્દેશન કરવાને $ + $ + પ. ૪૩ – – અત્યન્ત વિસ્તાર પામેલાં હું જે પિતાની અધિક ...વડે હું પૂર્વનાં પૂર્વનાં નીચાં નીચાં બનાવે # $ છે ૮૩ જેને ખગ ભૂલમાં માતંગના કુંભસ્થળનું લેહી પીને, પશ્ચાત્તાપ કરતું હોય તેમ વ્રતરૂપે શત્રુનૃપતિઓનાં ... ...૮૪ પં. ૪૭ $ $ ... શંકરનું.....કરાવે છે. $ + $ ૫. ૪૮ . . ...શ્રીમૂલસ્થાન મંદિર .... . પુરૂષનું ન પુરાણુને હરપર્વતના (કૈલાસના ) શિખર જેને પ્રાસાદ કરાવ . . . . ૩ • • • ! ...વસુધાના એ બંધુએ કુલય ઉદ્ધા કપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ डभोइनो शिलालेख श्रीवैद्यनाथ-प्रशस्ति જે મદન સરખા આકારના નૃપે નવી દિવાલ બંધાવી ૪ $ $ ૯૬ $ + x + $ + ૯૭ પ. ૫. ... ... ધનવંતરિને ...તાપણુ વિશેષજ્ઞ પુરૂષે એને અતુલ કહે છે . ૮ ખરેખર, દાનદુર્ધર . .. એ...કનકાચલ આપી દેશે, તેથી આપણે કયાં જઈશું. એમ જ્યાં . •• પ. ૫૧ જે, બ્રાહ્મણોની સંપત્તિનું કારણ એવું કલ્પલતા...દાન ધર્મલાભથી પ્રતિવર્ષ અધિક અધિક આપે છે. ૧૦૦ જેથી એને એક ગુણસમૂહ વર્ણવવાની પણ મારામાં શક્તિ નથી. " $. - પં. પર - - - અવિરત યજ્ઞ દક્ષિણાથી આનંદિત બ્રાહ્મણોએ કરેલે વેદને ધ્વનિ એના દેશમાં જ રસ્તામાં શ્રવણમાં–ના ૧૦૨. એ પૃથ્વી રમણની સુવર્ણ દાનની ખ્યાતિ સાંભળીને શરમાતા બલિનું પણ મહા ઝાંખું બન્યું છે. – – – – ૧૦૩ પ. ૫૩ – – – આટલાં વર્ષો ! તે દાનેશ્વરીએ પાત્રાનું દરિદ્ર શાસન લૂટી લીધું ૧૦ અસ્વસ્થ કાકુ / કુલસંહાર કરનાર કૌરવપતિ, - - - - ૧૦૫ પ. ૫૪ – – શમયુક્ત મુનિઓ ) તરફ પુરુષ બચે નહષ. તેથી વખાણવા લાયક. આ સંસારમાં, હું આ નૃપવરને જોઉં છું ૧૦૬ એક તરફ રાચને ઈન્દ્રની મૈત્રી કરી, અને બીજે નાગલોકમાં જઈ રહ્યો. તેથી ઉંચે અને નીચે ભુવનને દીનવદન જઈને આ રાજાએ ઉદાર હાથે આશ્વાસન આપ્યું જ ૧૦૭ વિધિએ ધર્મસ્થાન બનાવીને પં. ૫૫ – – – તિલક જે રાજા - - તે રાજા પિતે બનાવેલાં ધર્મસ્થાનોથી કૃતકય થએલો લાંબુ જીવો . ૧૦૮ અને તેથી પ્રાગ્વાટવંશમાં –ગનામને શ્રીચંડસંહના પુત્ર થયે, જેને વિશ્વાસપાત્ર ગણીને રાજાએ વૈદ્યનાથના દુર્ગપદ ઉપર નીમ્યો છે ૧૦૮ એ સચિવનું હવે શું વર્ણન કરવું, જેણે પં. પ૬ સત્કીર્તિના પૂરથી ભૂતલને ભરપૂર કયું છે; એણે બંધાવેલે વિવરરહિત પ્રાકાર (કેટ) સ્વર્ગલેક સુધી જઈ પહોંચ્યો છે ૧૧૦ સાદેવ નામે સકલગુણને નિધિ સૂત્રધાર હિતે તેને પુત્ર વામદેવ ઉત્પન્ન થયો, જેણે મૂલસ્થાન નામે સૂર્યના મંદિરની રચનાથી ખ્યાતિ મેળવી; એને પુત્ર, વિશ્વકર્માના વંશનું કુસુમ, મદન નામે હતું, જે શ્રી વૈદ્યશને ગઢ, વિસ્તીર્ણ મંદિર અને દ્વાર, ૫. પ૭ તથા શાખાઓ વગેરેને રચનાર હતે ૧૧૧ આહૂલાદનને પુત્ર દેવાદિત્ય નામને થયે વૈશિતાને કાયમ સ્થપતિ બન્યો અને સૂત્રધારના અગ્રણી તરીકે વિખ્યાત થયે ૧૧૨ શ્રી વૈદ્યનાથ ! ભગવદ્ ! ભુવનેના એક ઘણું ! તારી કૃપાથી હે દેવ! તારી પાસે એક પ્રાથના કરું છું. આ વીસલદેવ શત્રુઓની આધિથી રહિત અને પ. ૫૮ પત્ર સહિત અયુત ક૯૫ પર્યન્ત વિજયી રહે છે ૧૧૩ આ પ્રશસ્તિને - – – ઉત્પન્ન થએલા ભૂપાલાના મુખ્ય પુરોહિત સેમેશ્વરદેવે રચી છે, જેણે અધ કામમાં મહાપ્રબંધ કર્યો છે . ૧૧૪ શ્રિયામંદના (?) પુત્ર, શ્રીનંદિપુર ગોત્રમાં થયેલા ૫. ૫૯ પ્રહલાદન નામના દ્વિજપુંગવે એ પ્રશસ્તિ લખી છે ૧૧૫ સજજને નામે સૂત્રધારના પુત્ર, સૂત્રધારમાં મુખ્ય, પદ્મસિહ શિલ્પીએ [ એ પ્રશસ્તિ ] કોતરી છે ! ૧૧૬ સંવત ૧૩૧૧ વર્ષે ચૈણ શુદિ ૧૫ બુધવારે I – – શુભ ભવતુ || છ | *. લખ ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૨૧૬ વાઘેલા રાજા વીસલદેવના સમયનું દાનપત્ર વિ. સં. ૧૩૧૭ જ્યેષ્ઠ વદ ૪ ગુરૂવાર अक्षरान्तर पतरू पहेलुं १ ॥ ० ॥ स्वस्ति श्रीमद्विक्रमकालातीतसप्तदशाधिक त्रयोदशशतिकसंवत्सरे लौकिकज्येष्ट मासस्य २ कृष्णपक्षचतुर्थ्यां तिथौ गुरावद्येह श्रीमदणहिल्लपाटके समस्तराजावली विराजितपरमेश्वरपरम ३ भट्टारक उमापतिवरलब्धप्रसादप्रौढप्रतापचौलुक्यकुलकमलिनीकलिका विकाशमार्चडसिंघण ४ सैन्यसमुद्र संशोषणवडवानलमालवाधीशमानमर्दनमेदपाट कदेश कलुषर। ज्यवल्लीकंदोच्छे [द]. १ नकुद्दालकल्पकर्णाटराजजलधितनयास्वयंवरपुरुष। तमभुजबलभीम अभिनवसिद्ध. राज अप ६ रार्जुनेत्यादिसकल बिरदावलीसमलंकृत महाराजाधिराजश्रीमद्वीसलदेवकल्याणविजयिराज्ये ७ तदनुशासनानुवर्त्तिनि महामात्य श्रीनागडे श्रीश्रीकरणादिसमस्तमुद्रा व्यापारान् परिपंथयतीत्येवं ८ काले प्रवर्त्तमाने अस्यैव परमप्रभोः श्रीमहाराजस्य प्रसादपत्तलायां वर्द्धिपथके भुज्यमानमंडल्यां ९ जयश्री निर्भरा लिंगितशरीरः महामंडलेश्वरराणक श्री सामत सिंहदेवः नगरपौरान् अन्यानपि स १० [ न ]धिकृत्य सर्वेषां विदितं पत्रशासनं म्रयच्छति यथा ॥ यन्मया महादानोदकप्रक्षालितवामेतरकरत ११ लेन परमधार्मिकेन भूत्वा तीर्थपुण्योदकैः स्नात्वा सुक्लवाससी परिधाय चराचरत्रिभुवनगुरुं भगवन्तं - १४. मे.वा.पा. २१० . . हर प्रश्तावना यासुमुयनां धानपत्रानी शश्वातनी प्रस्तावना साथै छे. पतनु भाप ११ x१3३" है; सिपि - नैन हेवनागरी थं. १ १ २ । ज्येष्ठमासस्य ५६ वा बिरुदा पं. ८ थे। सामन्तसिंह ५ १० प्रयच्छति ५. ११ वी शुक्लवाससी Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ वीसलदेवना समयनुं दानपत्र १२ भवानीपतिं समभ्यर्च्य संसारासारतां विचिंत्य नलिनीदलगत जललवतरलतरं जीवि तव्यं यौवनमश्वि १३ र्यं चावगम्य ऐहिकं पारत्रिकं च फलमंगीकृत्य पितामहराण कश्रीलूणपसाजदेवश्रेयोर्थं आशापल्यां १४ पूर्वसंकल्पितसत्रे अपूर्व अष्टौ ब्राह्मणान् भोजयितुं तथा तत्रत्यप्रपाभरापनार्थं च तथा मंडल्यांस्वपि - १५ तुः राणकश्रीसंग्रामसिंहदेव श्रेयसे अपूर्वद्वादशसंख्यकान् ब्राह्मणान् राजान्नपानव्यञ्जन तांबूला - १६ दिसर्वोपस्करसहितभोजनं भोजयितुं तथा कन्यागतापरपक्षे चतुर्दशब्रह्मपुरीयकब्राह्मणनां पंचद १७ शदिनानां श्राद्धे सदक्षिणा निर्वापाः तथा सदैवामावास्यायाममावास्यायां अमीषामपि ब्राह्मणानां अनुप्र १८ पाट्या सदक्षिणा पंच निर्वापाः तथा पारायणोपविष्टकपिलावर्त्तब्राह्मणानां निर्वाणा तथा पाभरापनार्थं १९ तथा बल्लालनारायणरूपनारायणदेवयोर्नित्यं पंचोपचार पूजानैवेद्यार्थं तथा विशेषपचोपस्करपू पतरूं बीजुं १ जानैवेद्यर्थं तथा पतितधुषितधर्मस्थानानामद्धरणार्थं वैशाषीपर्वणि अस्मिन्नेव पथके संतिष्टमान २ मेणाभिधानामेकस्य तथा मंडल्यां भूमिहल ६ तथा हाट १२ तथा रिण - सीहवसणग्रामेर्येपलमा ३ नभूमिहल ६ तथा लुंडावसणेत्यवाटिका १ तथा रूपापुरेत्यवाटिका १ तथा आशापल्यां शुक्लमंडपिका ४ यां दिनं प्रति द्र १ नृम्भकः करदपल्लडिका १ एतेषां समस्तानामुत्सर्गं कृत्वा श्रीमूलेश्वरदेवीय मठपतिम ५ हामुनींद्रराजकुल श्रीविष्वमित्रस्य निर्वाहरणार्थं शासनं समर्पितं । मेहूणाग्रामस्याघाटा यथा । पूर्वस्यां दि ६ शिचून्नरिग्रामसुहासडाग्राम रउनीग्रामत्रषाणं सीमायां सीमा । दक्षणस्यां दिशि षांडिहाग्राम नालोडाग्राम ना. १२ व! मैश्वं ५ १८ दृषित; मुद्धरणार्थे; वैशाखी; संतिष्ठ ५२ एक वाम विश्रामित्रस्य; समर्पितं Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ५५ सदक्षिणाः; निर्वापाः + १ व नैवेद्यार्थ; त्रुषित; अथवा उहाथ हाय ग्रामेत्रे. ५. 3 वाय। 'शुल्क' प'. ४ वाया ब्रम्मैकः, भेट वा त्रयाणा दक्षिणस्या www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ ५६ गुजराना ऐतिहासिक लेख ७ योः सीमायां सीमा । पश्चिमस्यां दिशि दूधुखाग्रामसीमायां सीमा । उत्तरस्या दिशि नायकाग्रामसीमायां सीमा ८ एवमादिचतुराघाटोपलक्षितस्वसीमापर्यंत सवृक्षमालाकुल नवनिधानसहित सहि रण्यभागमोगदा९ नीसहितः सदंडदशापराधसहित सकाष्टतृणोदकोपेतः सर्वादायसमतः देवदायब्रह्म दायवर्जितः १० ग्रामोयं तथा मंडल्याः भूमी तथा वाटिके तथा हट्टानि आशापल्याः पल्लाडिका प्रभृति एतत्सव आचंद्राक याव११ स् राजकुलश्रीविश्वामित्रराशिना तथैतदीयचेल्लकपरंपरयानिर्वाहनीयं । अस्मत्प्रदत्त मिति परिक्षाय स१२ र्वसामान्यं चैतत् अल्पफलं मत्वा अस्मद्वंशजैः अन्यैरपि भाविभोक्तृभिरनुमंतव्यं पालनीयं च । यथा दाता श्रे१३ योभाक् तथा पालकश्चापि । उक्तं च भगवता व्यासेन । बहुभिर्वसुधा भुक्ता • राजभिः सगरादिभिः । यस्यय१४ स्य यदा भूमी तस्यतस्य तदा फलं । १ षष्टिवर्षसहस्राणि स्वर्गे तिष्ठतिभूमिदः । अच्छेत्ता चानुमंता च तान्येव न. १५ रकं वसेत् ॥ २ वंध्याटवीष्वतोयासु, शुष्ककोटरवासिनः कृष्णसप्पा प्रजायते दसदायापहारकाः ॥ ३ त१६ डागानां सहस्रेण अश्वमेधशतेन च । गर्वा कोटिप्रदानेन भमिहर्ता न शुद्धयति ॥ ४॥ १७ दूतकोत्र महासंषिविग्रहिक श्रीश्रीधरः ॥ लिखितमिदं महाक्षपटलिकमहं श्रीगोविंदन श्रीः अपरार्जुनमहाराजाधिराजश्रीश्रीमद्वीसलदेवस्य ५. ८ वाय। पर्यन्तः; कुलः; सहित:: ५. पाय सहितः, काष्ठ; समेताः; ५.१० वाया चहा. ५. ११ वांया परीक्ष्य. ५.१४ वांया पष्टिं : आच्छेता. ५. १५ वाया नरके; पिंन्या."सपों Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ वाघेला राजा वीसलदेवना समयनुं दानपत्र ભાષાન્તર—સારરૂપે ૧ પ્રસ્તાવના— વિક્રમ સંવત ૧૩૧૭ જેષ્ઠ વદી ૪ ગુરૂવારે, સમસ્ત રાજાવલીવિરાજીત, ઉમાપતિના વરની પ્રસાદ્ધિ પ્રાપ્ત કરનાર,ચૌલુકય કુલના કમલક્ષેત્રને વિકસાવનાર, પ્રૌઢ પ્રતાપી સૂર્યજેવો, સિઘણના સૈન્યસાગરને જવાળામુખીના અગ્નિ માકુક શુષ્ક કરનાર, માલવાના નૃપને કચડી નાંખનાર, મેદપાટક દેશના ક્ષુષ રાજ્યની લતા( વેલી )ના મૂળના છેદનથી કુદ્દાલ (કુહાડી ) સરખો, કર્ણાટની રાજપુત્રીએ પતિ તરિકે પસંદ કર્યો હોવાથી સમુદ્રની પુત્રી લક્ષ્મી જે પુરૂષોત્તમને વરી હતી તે પુરૂષાત્તમ જેવો, ખાહુબળને લીધે અભિનવ ભીમ, અભિનવ સિદ્ધરાજ, અપર અર્જુન વિગેરે અસંખ્ય માનખિતાખથી આભૂષિત થએલેા મહારાજાધિરાજ શ્રી વીસલદેવ અહિલપાટકમાં મંગળમય અને વિજયી રાજ્ય કરતો હતો અને જ્યારે તેના આજ્ઞાંતિ મંત્રીશ્વર શ્રી નાગઢ શ્રીકરણાદિ સર્વ મેટા હોદ્દા ધારણ કરતો હતા ત્યારે તેના પરમ સ્વામિના પ્રસાદવાળા વાધપથકમાં આવેલી મણ્ડલીમાં રાજસત્તા ચલાવનાર રાણા સામન્તાહે નીચેનું દાન આપ્યું છે. ૨ દાનપાત્ર અને આશયઃ—(૧) દાન આપનારના પિતામહ રાણા લુણપસાજના કલ્યાણાર્થે તથા પૂર્વે સ્થાપેલા આશાપલ્લીમાં ૮ બ્રાહ્મણોના ભાજનાર્થે અને પ્રષા ભરવા માટે ( પતરૂં ૧ ૫ ૧૪ ) ( ૨ ) દાન દેનારના પિતા રાણા સંગ્રામસિંહના શ્રેય માટે, મણ્ડલીમાં ૮ બ્રાહ્મણોને પૂર્ણ થાય એટલું ઉત્તમ અન્ન પાન તાંબુલ વિગેરે માટે, ભાદ્રપદ કુષ્ણપક્ષમાં પંચદશ દિન શ્રાદ્ધમાં બ્રહ્મપુરાના ૧૪ બ્રાહ્મણોને દાન અને દક્ષિણાની યોજના માટે, અને તે જ બ્રાહ્મણો માટે દર અમાસે દાન અને દક્ષિણા માટે અને તે ઉપરાંત કપિલાવતના આખો વેદ ભણતા બ્રાહ્મણોને દાન માટે, અને પ્રપા ભરવા માટે, ( પતરું ૧.૫ ૧૫–૧૮ ) ( ૩ ) ખલ્લનારાયણ અને રૂપનારાયણના મંદિરમાં નિત્યપૂજા અને નૈવેદ્ય અર્થે અને તૂટેલાં મંદિર સમારાવવા માટે ( પતરૂં ૧ ૫ ૧૯ ) ( પતરૂં ૨ પતિ ૧) ५७ ૩ દાન – ( અ ) મેહુણા ગામમાં ૬ હલવાહુમિ, માલીમાં ૧૨ દુકાનો અને રિસીદ્ધવસણ ગામમાં ૬ હલવાહ ભૂમિ. ( છ ) લુણ્ડાવસષ્ટ્રમાં બગીચો (ક)રૂપાપુરમાં વાટિકા (ડ) પલ્લઠિકા પ્રતિદિન એક દામના કરવાની પલ્લડિકા આ સર્વ મણ્ડલમાં શ્રીસૂલેશ્વરદેવના મઠના સ્થાનપતિ યોગીવર રાજકુલ વિશ્વામિત્રને વ્યવસ્થા માટે સમયું હતુ - સીમા: ( ૧ ) મેહુણાની - ( અ પૂર્વે ચુન્નરી, સુહાસડા ને રૌણી ગામે ( અ ) દક્ષિણે ષાંડિકા અને નાલોદા ગામો ( ૬ ) પશ્ચિમે દુખા ગામ ( ૩ ) ઉત્તરે નાયકાગામ ૪ રાજપુરૂષો:— દૂતક મહાસાંધિવિગ્રહિક ( રાણાનો ), ઠાકુર શ્રીધર લેખક મહાક્ષપ૮લિક મહં ગોવિંદ લેખ ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ નં ૨૧૭ ગુજરાતના રાજા અર્જુનદેવનું દાનપત્ર વિક્રમ સંવત ૧૩૨૦ અષાઢ વિ ૧૩ ઇ. સ. ૧૨૬૪ નીચે આપેલો સોમનાથ પાટણનો શિલાલેખ, જે હાલ વેરાવળમાં હરસદમાવાના મંદિરમાં છે તે વિષે પ્રથમ ક્નલ ટોડે નોંધ લીધી હતી. પતિ ભગવાનલાલ ઈન્દ્રજીએ એક રાઇંગ ઊપરથી તૈયાર કરેલા સુંદર ફોટોઝીંકોગ્રાફ પ્રોફેસર મુહુરે મને આપ્યો હતો. તેના વડે કેટલીક સુશકેલી દૂર થાય છે. તે પત્થર સુરક્ષિત નથી અને તેમાં જણાવેલા કેટલાક પારિભાષિક શબ્દો વિષે ચોક્કસ સમજુતી અપાઈ શકે તેમ નથી. લેખની તારીખ હીજરી સંવત ૬૬ર, વિક્રમ સંવત ૧૩૨૦, વલભી સંવત ૯૪૫, અને સિંહ સં. ૧૫૧ આષાઢ વિ ૧૩, ની છે. વિક્રમ સં, ૧૩૨૦ ઈ. સ. ૧૨૬૩ ના કાર્તિક માસમાં શરૂ થતું હાવાથી વિક્રમ સં. ૧૩૨૦ ના આષાઢનેા અંત ઇ.સ. ૧૨૬૪ ની લગભગ મધ્યમાં આવે છે. વુક્સ્ટેનફેલ્ડનાં ટેબલ્સ મુજબ, ઇ. સ. ૧૨૬૪ ના મધ્ય સમય ઈ. સ. ૧૨૬૩ ના નવેંબર ની ૪ થી તારીખે શરૂ થતાં હીજરી સંવત ૬૬૨ માં આવે છે. આ પ્રમાણે વિક્રમ અને હીજરીની તારીખેા ખરાખર મેળમાં આવે છે. વલભીના રહેવાસીએના કહેવા પ્રમાણે, તે શહેર વિક્રમ સંવત ૭૧૫ ઈ. સ. ૩૧૮–૧૯ માં નાશ પામ્યું હતું અને “ખલખ સંવતની શરૂવાત શક સં. ૨૪૧ અને વિક્રમ સ ૩૭૬ ઈ. સ. ૭૧૯ — ૨૦ માં અલ ખીરૂની આપે છે. લેખની તારીખ ત્યાંના વતની ઇતિહાસકારોની પ્રણાલિકાને ટેકો આપે છે; કારણ કે તેના ઉપરથી વિક્રમ સ. ૩૭૫ અને ઇ. સ. ૭૧૯ આવે છે. અલ ખીરૂીના લખાણુમાં એક વર્ષના તફાવત આવે છે તેનું કારણ શકસંવતનું નૂતન વષ ચૈત્રથી શરૂ થાય છે તેથી વલ્લભી સંવતનું નૂતન વર્ષ વિક્રમ સંવતનાં નૂતન વર્ષ કરતાં મેઢુ આવે છે, એ હાવું જોઇએ. સિહ સંવત - વિક્રમ સં. ૧૧૬૯ અને ઇ. સ. ૧૧૧૩ માં શ થવા જેઈએ તેને ટોડ શિવસિંગ સવત કહે છે, અને તે દીવના બેટમાં રહેતા ગાહિલેાએ સ્થાપ્યાનું કહે છે. રાજા અજુ નદેવ વિષે આમાં બહું ચેડું આપ્યું છે. પ્રે, ખુલ્હરે તેના અગીઆર ચૌલુક્ય લેખાની પ્રસ્તાવનામાં કહ્યું છે તેમ વ્યાપલ્લિ અથવા વાધેલાવંશના ખીન્ને સ્વતંત્ર રાજા વિ. સં. ૧૩૧૮ થી ૧૩૩૧ ઈ. સ. ૧૨૬૧—૬૨ થી ૧૨૭૪—૭૫ માં થયા હતા. સ. ૧૩૨૦ ના સોમનાથ પાટણના દાનપત્ર સિવાય અર્જુનદેવનું વિ. સ. ૧૩૨૮ નું કચ્છનું દાનપત્ર પણ છે. અર્જુનદેવનાં એ દાનપત્રો મળી આવ્યાં હતાં તે જગ્યા ઉપરથી જણાય છે કે તે વીસલ દેવના ઉત્તરાધિકારી થવા માટે લાયક રાજા હતા, કારણ કે તેનું રાજ્ય કચ્છ અને કાઠિયાવાડ સુધી પણ પોહચ્યું હતું. તેના રજ્યની ઉત્તર તરફની સીમા માછુ પર્વત સુધી હોવી જોઇએ; કારણ ૧ ઇ. એ. વા, ૧૧ પા. ર૪૧ ઈ. ફુલ્સ, ૨ એનાલ્સ ઓફ રાજસ્થાન વા. ૧ પા. ૭૦૫, ૩ જેવા કે દ્વેાણી, મહાયણ, સીકેાત્તરી, મહાયણપાલી, ચેલા, દાનપળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ गुजरातना राजा अर्जुनदेवनुं दानपत्र ५९ કે તેના પછી સારંગદેવનુ એક દાનપત્ર ત્યાંથી જાહેર થયું છે. નીચેના લેખમાં તેને તેના પડેલાંના રાજાઓએ ધારણ કરેલા ઈલકાબો આપેલા છે. તેના પ્રધાન માલદેવ હતો, આ લેખની નવમી પંક્તિમાં બીજા' એ નામો ગંઠશ્રી પરવીરભદ્ર અને શ્રી અભયસિહ આવે છે; જે નામે મી. પ્રવે પ્રસિદ્ધ કરેલી બે પ્રશસ્તિમેામાં પણ આવે છે(ઇ. એ.વ. ૧૧ પા ૯૮ ) પડેલી પ્રશસ્તિ, જે અર્જુનદેવના રાજ્યનાં પહેલાં દશ વર્ષ માં લખાઈ હશે, એમાં ગષ્ટશ્રી વીરભદ્રે એક દાન આપ્યાનું લખ્યું છે. સ. ૧૩૨૮ ની શ્રીજી પ્રશસ્તિ શ્રી અભયસિહની સંમતિથી કાતરી હતી. દાનનો હેતુ દાન આપનાર હુર્મઝના એક મુસલમાને બંધાવેલી એક મસ્જીને, બે દુકાનો, એક તેલની મિલ તથા એક જમીનનો ટુકડો એ બધાંની ઉપજ આપવાનો છે, સોમનાથ પાટણના શીઆઈટ ખારવાઓના કેટલાક ધાર્મિક ઉત્સવો ઉજવવા માટે પણ દાનનો ઉપયોગ કરવાના છે. અને બાકી રહેલી ઉપજ સક્કા અને મદીનાનાં પવિત્ર સ્થળામાં આપી દેવાની છે. આના દ્રષ્ટીએ સેમનાથ પાટણના મુસલમાને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ ६० गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर १ ओं ॥ ओं नमः श्रीविश्वनाथाय ॥ नमस्ते विश्वनाथाय विश्वरूप नमोस्तुते । नमस्ते सून्यरूपाय २ कक्षालक्ष नमोस्तुते ॥ १ श्रीविश्वनाथप्रतिवद्ध तौजनानां बोधकरसूलमहंमद संवत् ६६२ त ३ था श्रीनृप[वि]क्रमसं १३२० तथा श्रीमद्वलभीसं ९४५ तथा श्रीसिंह सं १५१ वर्षे आषाढ वंदि १३र ४ वावद्येह श्रीमदणहिल्लपाटका घिष्टितसमस्तराजावलीसमलंकृतपरमेश्वरपरमभट्टारक५ श्रीउमापतिवरलब्धप्रौढप्रतापनिःशंकमल्ल अरिरायहृदयशस्यश्री चौलुक्यचक्रवर्त्तिम६ हाराजाधिराजश्रीमत् अर्जुनदेवप्रवर्द्धमानकल्याणविजय राज्ये तत्पादपद्मोपजीविनि ७ महाम।त्यराणकश्रीमालदेवे परिपंथय श्रीश्रीकरणादिसमस्तमुद्राव्यापारान् तीत्येवं का ८ ले प्रवर्त्तमाने इह श्री सोमनाथदेवपत्तने परमपाशुपताचार्यमहापंडितमहत्तर धर्म्ममूर्ति ९ गंडश्रीपरवीर भद्रपारि महं' श्रीअभयसीहप्रभृतिपंचकुलप्रतिपत्तौ तथा हुर्मुजवेला१० कूले अमीर श्रीरुकनदीनराज्ये परिपंथयति सति कार्यवशात् श्रीसोमनाथदेवनगरं स ११ मायातहर्मुजदेशीयखोजानौं अबूब्राहिमसुतनाखू नोरदीन पीरोजेन श्री १२ सोमनाथदेवद्रोणीप्रतिबद्धमहायणांतः पातिप्रत्ययवृहत्पुरुषठ श्रीपलुगिदेव १३ बृहत्पुरुषराणकश्रीसोमेश्वरदेववृह [ त्पु ]रुषठ श्रीरामदेववृहत्पुरुषठ श्रीभीम- " १४ सीहवृहत् पुरुषराज श्रीछाडाप्रभृतिसमस्तमहणलोकप्रत्यक्षं तथा समस्तजमा१५ थप्रत्यक्षं च राज श्री नानसीदसुतगृह राज श्रीछा [ डा ]प्रभृतीनां पार्श्वात् श्री सोमनाथ १६ देवनगरवासीकोत्तर्या महायणपाल्यां संतिष्टमानभूषंडं नवनिधानसहि१७ तं यथेष्टकामकरणीयत्वेन स्पर्शनन्यायेन समुपात्तं ॥ ततः नाखू पीरोजे१८ न स्वधर्म्मशास्त्रभिप्रायेण परमधार्मिकेण भूत्वा आचंद्रार्क स्थायिनीकीर्त्तिप्र१९ सिद्ध्यर्थं आत्मनः श्रेयोऽर्थ उपर्यालापितभूषंडस्य स्थाने पूर्वाभिमखमिजिगिति२० धर्मस्थानं वृह राब श्रीछाडासखायत्वेन धर्म्मबांधवेन कारितं ॥ नाखू पीरोजेन २१ अस्य मिजिगितिधर्म्मस्थानस्य वर्त्तापनार्थं प्रतिदिनं पूजादीपतैलपानीय तथा माविने स्पष्ट छे. पं. ४ व गयुं छे. पं. १३ त्यु न त स्पष्ट महण' नो म सगभग ग वो हेप्याय छे. पं. १५ पं. १८ वय खंडस्य भने मुख ३ ५. १ वा शून्य. ५. २ वायो लक्ष्यालक्ष्य भने नौजनानां, पं. धिष्टित पं. ५ वांगे 'नि:शंक मल्लारिराज ( ? ) पं. ७ स्तमुद्रा भूसाई हेयाय छे. ५. १४ 'समस्त ने म सा गया है. डा थे। स्पष्ट छे. पं. १६ संतिष्टमान मूखंड. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ गुजरातना राजा अर्जुनदेवनुं दानपत्र २२ लिममोदिनमासपाठक तथा नौवित्तकानां समाचारेणं बरातिराबिखतमराति२३ विशेषपूजामहोत्सवकारापनार्थ तथा प्रतिवर्षं छोहचूनाभनविशीर्णसमारच२४ नार्थं च श्रीनवघणेश्वरदेवीयस्थानपति श्रीपरत्रिपुरांतक तथा विनायकभट्टारक२५ पररतनेश्वरप्रभृतीनां पार्श्वात् उपात्त श्री [ सो ]मनाथदेवनगरमध्ये श्रीवउलेश्व२६ रदेवीयसमग्रपल्लडिका नानामुखतृणछायकचेलुकाछादितगृहैरुपेता तथा उत्त२७ राभिमुखद्द्विभौममठसमेतापरं अस्या मध्ये सूत्र कान्हैआसक्त पूर्वाभिमुख गृहै - २८ क बाह्यं चतुराघाटेषु अव्ययप्राकारोपेता उत्तर। भिमुखप्रतोलीप्रवेश निर्गमोपे२९ ता यथावस्थितचतुराघाटनविशुद्धा यथा प्रसिद्धपरिभोगा तथा घाणी १ सक्तदानपलं ३० तथा अस्था मिजिगिति अग्रतः प्रत्यय निर्माल्यछडासोढल सुतकील्हणदेव तथा ठ ३१ सोहण सुतलूणसीहधरणिमसूमा तथा बाल्यर्थ करणेणाधिष्टितराण आसधरप्रभृ३२ तीनां पार्श्वात् स्पर्शनेनोपाचं हट्टद्वयं एवमेतत् उदकेन प्रदत्तं ॥ अनेन आयपदेन ३३ आचंद्रग्रहतारकं यावत् नौ पीरोजसक्तमिजिगितिधर्म्मस्थानमिदं नौ पीरो३४ जश्रेयोऽर्थं प्रतिपालनीयं वर्त्तापनीयं भग्नविशीर्णं समारचनीयं च ॥ अनेन आय३५ पदेन धर्म्मस्थानमिदं वर्त्तापयतां प्रतिपालयतां तथा विशेषमहोत्सवपर्व्वव्यये ३६ कुर्वतां च यत्किचित् शेषद्रव्यमुद्गरति तत्सर्वं द्रव्यं मषामदीनाधर्म्मस्थाने प्रस्थाप३७ नीयं ॥ अस्य धर्मस्थानस्य आयपदं सदैव जमाथमध्ये नाखुयानोरिकजमाथ त३८ था खतीबसहितसमस्तशहडसक्तघट्टिकानां जमाथ तथा चुणकरजमाथ तथा प३९ थपतीनां मध्ये मुशलमानजमाथप्रभृतिभिः समस्तैरपि मिलित्वा आयपदमि- ४० दं पालापनीयं धर्म्मस्थानमिदं वर्त्तापनीयं च ॥ दाता च प्रेरकश्चैव ये धर्ममति४१ पालकाः । ते सर्वे पुण्यकर्माणो नियतं स्वर्गगामिनः ॥ यxकोऽपि धर्मस्थानमि४२ दं तथा आयपिदं च लोपयति लोपाययति स पापात्मा पंचमहापातकदोषेण लि४३ य [ते ] नरकगामी भवति ॥ ६१ ५.२२ वांयानवि' अस्पष्ट छे. पं. २३ वांया कारापणार्थ; छोहचूना संशयवाला छे. ५.२४ बिनायक' ना वयसा मक्षरे। लूंसा गया है. पं. २५ । उपात्ता ५.२१ वां तृण न तृदृ वा माय छे; “छायक ने। छा भने छादित न त अस्पष्ट छे. पं. २७वा 'द्विभौम' ने 'खतं पूर्वाभिमुखं गृत्यमेकं ५. ३१ "मस्मा ने गसुना पाथी शाय; बात्यर्थ शास् छे वांथे। घिष्ठित पं. ३२ वांगे आयपदेन नीय पंडितनी नाथ तरे। छे. ५ ३५ वय व्ययं पं. 3 वां मखा ५ ३७ वां नादा (?) पं. ३८ पथ संशयवाणी छे, ५.४१ वा द्वितीयार्थना थोडा भाग लूंसाई गये! छे. ५. ४२ पांया आयपदमिदं ५ ४७ ते नोक्षि नीना ली। स्पष्ट લેખ ૧૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર ૐ । ૐ ! વિશ્વનાથને નમસ્કાર હાને ! જે વિશ્વના નાથ છે, વિશ્વરૂપ છે, જે શૂન્ય રૂપ, એક જ વખતે લક્ષ્ય અને અલક્ષ્ય છે તેવા તને નમસ્કાર હુને ! શ્રી વિશ્વનાથના મંઢિર સમીપ નિવાસ કરતા નાવિકાના ઉપદેશક પયગંબર મુહંમદના ( હીજરી) સંવત ૬૬૨, ને વિક્રમ સંવત ૧૩૨૦, અને શ્રી વલભી સંવત ૯૪૫ અને શ્રી સિંહ સંવત ૧૫૧માં રવિવારે અષાઢ વિ ૧૩ તે ીને આજે અત્રે—શ્રીમદ્ અણહિલ્લ પાટકમાં નિવાસ કરતા, સમસ્ત રાજાવલીથી મંડિત પરમેશ્વર, પરમ ભટ્ટારક શ્રી ઉમાપતિના વરથી પ્રૌઢ પ્રતાપ પ્રાપ્ત કરનાર, નિ:શંકમલ્લ નામના રિપુરાજાના હૃદયમાં કંટક સમાન શ્રીચૌલુક્ય વંશના ચક્રવાત્ત મહારાજાધિરાજ શ્રી અર્જુનદેવના, કલ્યાણુ રૂપ અને વિજયશાલિ રાજ્યમાં તેના પાદપદ્મોપજીવિન મહાઅમાત્ય રાણક શ્રી માલદેવ શ્રી શ્રીકરણ આદિ સમસ્ત મુદ્રાવ્યાપાર કરે છે તે સમયે—અહીં શ્રી સામનાથ દેવના શહેરમાં પાશુપતના પરમ આચાર્યે મહાપડિત, ધર્મમૂર્તિ મહત્તર ગંડથી પરવીરભદ્રના પાશ્વિક ( પારિ ) મઠું( ત )શ્રી અભયસો જેવા પંચકુલાની અનુમતિથી અને હુમ્રુજના કાંઠા ઉપર અમીર શ્રી રૂકનદીન રાજ્ય કરતા ત્યારે— શ્રી સેામનાથદેવ નગર આવેલા હુમ્મુ જ દેશના ખેાજા અમૂઈબ્રાહીમ નૌવાના (નાવના માલિક ) પુત્ર નૌવાહ નૂરૂદ્દીન પીરોજે શ્રી સેામનાથ દેવની દ્રેણી સમીપ મહાયણુના કકુર શ્રી પગિ દેવ, બૃહપુરૂષ રાણક શ્રીસેામેશ્વર, બૃહપુરૂષ ઠકકુર શ્રીરામદેવ, બૃ॰ પુ૦ શ્રી ભીમસિંહ, પૃ॰ પુ॰ રાજ ( કુલ) શ્રી છાત આદિ સમસ્ત મહાન પુરૂષા પ્રત્યક્ષ તથા સમસ્ત (મુસલમાન) માથ પ્રત્યક્ષ, રાજ( કુલ ) શ્રી નાનસીહના પુત્ર બૃ॰ પુ॰ રાજ ( કુલ ) શ્રીછાડા આદિ પાસેથી શ્રીસેામનાથ દેવ નગર બહાર સીકેાત્તરી મહાયણપાલીમાં આવેલા ભૂમિખંડ નવનિધાન સહિત, યથેચ્છા કાર્ય કરવાના હક્કસહિત, સ્પર્શન ન્યાયથી ખરીદ કર્યાં. ૬૨ પછી નૌવાતુ પિરાજે, જે સ્વધર્મશાસ્ત્ર ( કુરાન ) અનુસાર પરમધાર્મિક, હતેા તેણે ચંદ્ર અને સૂર્યના અસ્તિત્વ કાળ પર્યંત યશ ટકે અને પેાતાના મેાક્ષાયૈ ( શ્રેયાર્થે) ઉપર જણાવેલા ભૂમિખંડ ઉપર મૃ॰ પુ॰ રાજ શ્રી છાડાની દોસ્તીને લઈને આ ધર્મ કાર્યમાં તેને પણ ( શ્રીછાડાને ) સાથી તરીકે રાખીને, પૂર્વ દિશા તરફ મ્હાંવાળું પૂજાસ્થાન બાંધ્યું. આ ધર્મસ્થાન( મસીદ )ના નિભાવ, દીપ, તેલ, નિત્ય પૂજાનાં જલ, ઉપદેશક, ભાંગ પાકારનાર તથા કુરાન વાંચનારા માસિક માણુસ માટે નાવિકાના આચાર પ્રમાણે ખરાતિ રામિખતમરાતિના× અમૂક ધાર્મિક મહાત્સવના ખર્ચ આપવા માટે તથા પ્રતિવર્ષ છેઠુ, ચૂના, ભગ્ન સ્થાન અને બીજી ખોડખાંપણેાના સમારકામ માટે નૌવાહ પીરાજે નીચેનું ( આવસ્થાન ) પાણીના અર્થ સાથે આપ્યું. (૧) શ્રી નવધણેધર મઠના સ્થાનપતિ શ્રી પરત્રિપુરાંતક તથા વિનાયક ભટ્ટારક પરતનધર આદિ પાસેથી ખરીદ કરેલી, સામનાથદેવ નગર મધ્યે શ્રીવઉલેશ્વરના મંદિરની સમગ્ર પતિકા. આ પડિકાલરાથી ભરેલી છે, તે ઘરાનાં મ્હાં જૂદી જૂદી દિશામાં છે. અને તૃણુ, છાશ્વક અને ચેલુથી છવાએલી છે. તેની ઉત્તરે ખે માળના મઠ છે. તેની પશ્ચિમે મધ્યમાં સૂતાર કાન્હુઆની મિલ્કત; પૂર્વમાં એક ઘર માહ્ય ભાગમાં, ચારે બાજુની હદપર એક સળંગ દિવાલથી + ખરીદી કરતી વેળા આવા કોઈ રિવાજ હશે + પ્રા. વાતુરમુન્ડ, જેને મેં આ શબ્દ માટે પૂછ્યું હતું તે આ એક ભ્રાતૃમંડળનું નામ હરો એમ ધારે છે, જેના અર્થ “ ફળ આપનારાં સતા” એમ થાય છે. જોકે આ અર્થ થણી જ સારી રીતે ચાખતા છે, પરંતુ આસપાસના સંબંધી ઉપરથી આ કાઈ ઉત્સવાનાં નામેાના સમાસરાખ્ત હોવા જોઇએ, પહેલા ઉત્સવ હીન્દીમતી— તંત્રની ખરાત અને દાચ હૈાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ ६३ गुजरातना राजा अर्जुनदेव, दानपत्र તે (પદ્ધડિકા) ઘેરી લીધી છે અને તેને પ્રવેશ અને નિર્ગમન માટે ઉત્તર દિશાના માર્ગ તરફ દ્વાર છે. આ પ્રમાણે તેની ચારે હદ નકકી થઈ છે અને તેને વિસ્તાર જાણીતું છે. (૨) એક ઘાણના કબજાનું દાનપત્ર. (૩) આ મસીદની આગળ નિર્માલ્યછડા સેઢલના પુત્ર કીહણુદેવ તથા ઠકકુર સેહણના પુત્ર લણસીહધરણિમાસૂમા તથા બાલ્યર્થ કરેણમાં રહેતા રાણક આસધર આદિ પાસેથી તેણે પૂર્વે સ્પર્શનથી ખરીદ કરેલી બે દુકાને. આ આવકમાંથી, ચંદ્ર, ગ્રહે અને તારાઓના અસ્તિત્વ કાળ પર્યત નૌવાહ પીરેજની મસીદનું નૌવાહ પીરેજના શ્રેયાર્થે પ્રતિપાલન કરવાનું અને ભમ (ભાંગેલું) સ્થાન અને ખેડખાંપણુનું સમારકામ કરવાનું છે. આ આવકમાંથી આ ધર્મસ્થાનને નિભાવ અને પ્રતિપાલન થતાં અને અમુક ઉત્સવના દિવસોનાં ખર્ચ આપતાં જે દ્રવ્ય વધે તે સર્વ મકકા અને મદીનાના ધર્મસ્થાનમાં મોકલવાનું છે. જમાથામાં નૌવાહની જમાથ, ઉપદેશક સહિત સમસ્ત શહડ સક્ત ઘફ્રિકાનીઝ જમાથ તથા ચણકર જમાય તથા પથપતિ( જમીનદારે )માં મુસલમાન જમાથ આદિ સર્વે મળીને આ ધર્મસ્થાનની આવકના સ્થાનની રક્ષા સદા કરવી જોઈએ અને ધર્મરથાનનું પ્રતિપાલન કરવું જોઈએ. દાન દેનાર તેને પ્રેરક અને ધર્મ પ્રમાણે તેનું રક્ષણ કરનાર તેમનાં સુકન્ય માટે ખચિત સ્વર્ગમાં પ્રવેશ કરશે. જે કઈ આ ધર્મસ્થાન અને તેની આવકનું સ્થાન લટશે અથવા લૂંટ કરાવશે તે દુર્જન પચમહાપાતકના દોષથી પાપાત્મા થશે અને નરકમાં જશે. • આ શબ્દ કદાચ હજી (૧૮)દ માંથી બન્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ નં. ૨૧૮ ગુજરાતના રાજા વીસલદેવના રાજકવિ નાનાકની પ્રશસ્તિઓ. અહીં પ્રસિદ્ધ કરેલી પ્રશસ્તિઓની નકલ આપવા માટે મારા મિત્ર શાસ્ત્રી વૃજલાલ કાલીદાસને હું આભારી છું. આ નકલે એમને માટે વડેદરા સ્ટેટના એજયુકેશનલ ઈન્સ્પેકટર રાવ સાહેબ હરગોવિંદદાસ દ્વારકાદાસે કાઠિયાવાડમાં કેડિનાર(જૈન ઈતિહાસકારોના કેટીનાર પુર)માં એક પત્થરના ટુકડા ઉપરથી કરી હતી. આના સંબંધમાં ભરસાદાર છાપને લાભ મને મળ્યું નથી. પરંતુ સુભાગ્યે પત્થરને સમયને શ્રી જ નશાન થયું છે અને તે સુવાચ્ય છે. પ્રશસ્તિઓ છેવટ સુધી છંદમાં સાચી છે. પણ પં.૧ લે. ૧૪ માં ગોવિંદની સ્ત્રી, નાગર બાઈ મૂહવાના નામમાં નકલ કરનારની ભૂલ થઈ છે. પહેલી અને બીજી પ્રશસ્તિઓમાં વીસલદેવના દરબારના એક નાગર કવિ નાનાકે ખુલ્લાં મૂકેલાં સારસ્વતક્રીડકેતન અને સારસ્વત સાવરનું વર્ણન આપેલું છે. પહેલી પ્રશરિતમાં તારીખ નથી. પણ પહેલી હોવાથી તે બેમાં પહેલી તારીખની જણાય છે. તે પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે તે વિ. સં. ૧૩૧૮ જ્યારે રાજા વીસલદેવ ગુજરી ગયે એના કરતાં મેડી છે; કારણ કે નં૦૧ માં વીસલદેવને રિવાજુદ્ધ અને મિત્ર” કહ્યો છે. વળી નં૧ માં નાનાકભૂતિને યુવાવસ્થાને સંપૂર્ણ ઉપભેગકરતે, ધનવાન, રાજદરબારને માનીતે વિદ્વાન, કવિ, તથા વિદ્વાનોના આશ્રય દાતા તરીકે વર્ણવ્યે છે. તેની આસપાસ કવિઓનું એક મંડળ હતું તેમાં“પ્રશસ્તિ” ને લેખક બાલ-સરસ્વતી હતે. તેને એક નીતિમાન પુત્ર તથા સ્વરૂપવાન, પ્રેમાળ, પવિત્ર અને પતિ પરાયણ સ્ત્રી હતી. તેને ભાઈ રાજ્ય દરબારમાં મેટી પદવી ઉપર હતે. છેવટે કવિ તેની પ્રશસ્તિ તે પ્રેમાળ દંપતિ તથા તેના પુત્રને આશીર્વાદના લેથી સમાપ્ત કરે છે. નં. ૨ માં પણ નાના પિતાની બુદ્ધિ કૌશલ્યથી ઉચ્ચ સ્થાનમાં સારી રીતે ગોઠવાઈ રહેતું હતું એમ વર્ણન છે. રાજા વીસલદેવે શ્રાદ્ધ કરવા માટે સેમિનાથ પટ્ટણમાં તેને મેટી પદવી ઉપર નિમ્યાનું કહ્યું છે, તેને સમય ધાર્મિક કાર્યોમાં વ્યતીત થાય છે. બીજા લેખ ઉપર તારીખ વિ. સં. ૧૩૨૮, એટલે રાજા વિસલદેવના મૃત્યુ પછી ૧૦ વર્ષની છે. આ બે પ્રશસ્તિ ઉપરથી કવિની આત્મકથા વિષે પૂરતી માહીતિ આપણને મળે છે. કુમારપાલના માસીઆઈ ભાઈ અને અર્થે રાજના પિતા તથા લવણપ્રસાદના પિતામહ ધવલહે સ્થાપેલ ધવલક્ઝક( ધેલકા)ને વાઘેલા વંશ કાવ્ય અને સાહિત્યના આશ્રયદાતા તરીકે પ્રખ્યાત છે. વિરધવલ અને લવણુપ્રસાદના દરબારમાં અથવા ખરૂ કહીએ તે વસ્તુપાલ અને તેજપાલના દરબારમાં દરેક જ્ઞાતિ અને ધર્મના કવિએનું નક્ષત્રમંડળ સદા રહેતું. આમાં કીર્તિકે મુદીને તો રાજપુરોહિત સેમેશ્વર હતો. આ બન્ને જૈન પ્રધાને પણ કવિઓ હતા એવું કહેવાય છે. વિરધવલ મૃત્યુ પામે છે, ઉગ્ર સ્વભાવના વિરમને પ્રધાન યુક્તિથી દૂર કરે છે, અને રાજશેખર મુજબ, વીસલદેવ વિ. સં. ૧૨૯૮ માં ધોળકામાં ગાદીએ આવે છે. આ કાન્તિ શાન્તિથી થઈ છે. પણ એક નજીવી તકરાર પ્રધાનની સત્તાને અંત લાવે છે. તેની જગ્યાએ નાગરમંત્રિ નાગડ અથવા નાગદેવ આવે છે. ૧ ઈ. એ. વો. ૧૧ ૫. ૯૮-૧૦૮ એચ. એચ. ધ્રુવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ राजकवि नानाकनी प्रशस्ति ગુજરાત કોલેજના પ્રો. એ. વી. કાથવટેને મળી આવેલા એક અજ્ઞાત નામવાળા લેખ ઉપરથી જણાય છે કે લવણુપ્રસાદ ભીમદેવ ૨ જાને પ્રધાન હતા અને વિરધવલ તેને યવરાજ હતે. આના, સેલંકી રાણા લુણપસૌ અને તેના પુત્રે સ્થાપેલાં ધાર્મિક સ્થાને તેજ રાજાએ આપેલાં દાને ઉપરથી આ હકીકત સાબીત થાય છે. ભીમદેવ મૃત્યુ પામે છે. વીરધવલના મૃત્યુ પછી વીસલ છેલકામાં ગાદીએ આવ્યું છે. લવણુપ્રસાદ વૃદ્ધ હોવાથી પોતાના પ્રિય પુત્ર વીરમને ગાદી આપવા માટે બોલાવે છે. પણ તે પોતાના વૃદ્ધ પિતાનું અપમાન કરે છે. એટલે તેને પિતા પોતાને વિચાર ફેરવે છે. આ વખતે નાગડ પાટણમાં છે. તેને કુમાર વીસલદેવને લઈ આવવા મોકલ્યા છે. તેને ગુજરાતના રાજા તરીકે રાજ્યાભિષેક થાય છે. ની ધોળકા મટી પાટણ થાય છે અને નાગડ આ નવીન રાજ્યમાં તેને પ્રધાન થાય છે. કદાચ પોતાના પુત્ર તરફ ફરીથી પ્રેમ ઉપજ થાય એ બીકથી લવણુપ્રસાદને દૂર કરવામાં આવે છે. વી૨મને વીરમગ્રામની લાંચ આપવામાં આવે છે, પણ છેવટે તે પોતાની મૂર્ખતાને લીધે પોતાનો વિનાશ કરે છે. નાગડ અથવા નાગદેવના ઉદયથી નાગરજ્ઞાતિને ઉદય થાય છે. કવિ સંમેશ્વર પુરોહિત હાઈ કાવ્યને પણ વીસલદેવના દરબારમાં સત્કાર થાય છે. રાજા પિતાની જન્મભૂમિ દર્ભાવતી( ઈ)માં યજ્ઞ કરે છે, અને ત્યાર બાદ નાગરેની શાખાઓને વીસલનગરા, ષટ્રપદ્રા (અથવા સાઠેદ્રા), કૃષ્ણપુરા (અથવા કૃષ્ણરા), ચિત્રપુરા (અથવા ચિત્રોડા) અને પ્રાશ્નિકા ( અથવા પ્રારા ), એમ વિભાગ કરીને તેના ઉપયોગ માટે બ્રહ્મપુરીઓ બંધાવી. આ જ્ઞાતિઓ તેનાં સાહિત્યનાં જ્ઞાન માટે પ્રખ્યાત છે. રાજશેખર પણ પોતાની પ્રબન્ધચતુર્વિશતી” માં ( જે ઇ. સ. ૧૪૦૫ માં લખેલી હતી) જણાવે છે કે કેટલાક નાગર તેમ જ આપણું પ્રશસ્તિને નાયક નાનાક પણ વીસલદેવના દરબારમાં રહેતો હતે. એટલે ૧ લી પ્રશસ્તિના લેખકે નાગર જ્ઞાતિ તથા નાનાકની બહુ પ્રશંસા કરી છે તેમાં નવાઈ નથી. બીજી પ્રશસ્તિમાં નાનાક વિસલદેવના દરબારમાં ગયો છે ત્યારે વેદ તથા શાસ્ત્રના વિષયમાં હતે તે પણ ખ્યાતિ થયેલી તેની પરીક્ષાનું વર્ણન આપ્યું છે, જે હકીકત માટે રાજશેખરમાં પણુ પુરા મળે છે. . આ પ્રમાણે નાનાક એક સુવિખ્યાત રાજકવિ છે એમ કહ્યું છે. તેને ભાઈ મહયું જે વેગ શાસ્ત્રમાં પ્રવીણું હતું તે પણ ખ્યાતિ મેળવે છે. રાજા તેના ઉપર પુરાણનાં વાંચનને લીધે પ્રસન્ન થાય છે. તે સોમનાથ પાટણની યાત્રાએ લઈ જઈ તેના પગ પૂજી તેને રહેવા માટે બ્રહ્મપુરીમાં મહેલ આપે છે. અને સામેવરની પૂજા કરવાની આજ્ઞા કરે છે. પાર્વથી શ્રાદ્ધ માટે બગસરા નામને ગામ પણ ભેટ આપે છે. તથા ગણ શ્રી વીરભદ્રથી એક બીજા ગામને ઉત્તમ સાતમા ભાગને ભાગીદાર પણ તે થાય છે. નાનાક વેદવેદાંગમાં પારંગત હતો તથા તેનું આખું કુટુંબ પણ જ્ઞાન તથા ધાર્મિક ભાવના માટે પ્રખ્યાત છે. તેઓ મૂળ નગર અથવા આનંદપુર( હાલનું વડનગર )ના રહેવાસી હતા, પરંતુ ચૌલુક્ય રાજાએ (ઘણું કરી જયસિહદેવે) વૈજપાપ ગોત્રનાઓને પ્રધાનપદે સેવાકરવા બદલ, આપેલા ગુંજામાં આવી વસ્યા હતા. “ચતુર્વિશતીમાં તે વીસલનગરા નાગર હોવાનું જણાવ્યું છે. આ વંશના સ્થાપનાર કાપિછલ ગોત્રના ઉપાધ્યાય સોમેશ્વર વિષે કંઈક કહેવું જોઈએ; કારણકે ઐતિહાસિક દષ્ટિએ ઉપયોગી જણાય છે. બીજી પ્રશસ્તિમાં તેને “ધર્મેદ્વારધુરંધર” કહ્યો છે. આ પ્રમાણે ઈક્કાબ આપવાનું કારણ કદાચ જયાસિંહદેવના મિત્ર અને કવિ શ્રીપાલ તથા તેના પુત્ર સિદ્ધપાલ અને દ્વારકાના શંકરાચાર્ય દેવી સરસ્વતીની કુમારપાલના સમયના લેખ ૧૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख હેમચંદ્ર તથા તેના જૈન વિરૂદ્ધ ધાર્મિક ચળવળમાં તેણે ભાગ લીધે હવે તે હોવું જોઈએ. આ શ્રી પાલ એ વડનગરપ્રશસ્તિ વિ. સં. ૧૨૦૮ની ને કર્તા છે. લેખોના કર્તાઓની પણ થંડી નોંધ લેવી જરૂરી છે. તેમાં કૃષ્ણરત્નને પુત્ર અને - કવલયાશ્વચરિત' ને કર્તા છે. તેની “અષ્ટાવધાન શક્તિથી તેને જ બાલસરસ્વતી » પણ લેકે કહેતા હતા. ગણપતિ વ્યાસ કરતાં તે ચઢીયાતો હતે. ગણપતિ વ્યાસે વસલદેવની માલવા સાથેની લઢાઈનું વર્ણન “ધારાāસ” માં કર્યું છે. ડે. બુલહરે કરેલી “ કીર્તિકૌમુદી” તથા “સુકત સંકીર્તન” ની શોધ ઉપરથી તથા અહિ ઉપગમાં લીધેલ એક અજ્ઞાત નામ લેખની તથા નં. ૧માં બતાવેલ “ કુમારપાલચરિત” ઉપરથી જયસિંહદેવના રાજયને અંત અને વીસલદેવના ઉદય વચ્ચેના સમય ઉપર ઘણું અજવાળું પડે છે. તે જ પ્રમાણે ઉપગનાં વસ્તુપાલચરિત, ધમરય અને પરિશિષ્ટ, પ્રબન્ધચતુર્વિશતી, ભેજપ્રબંધરાજ અને અન્ય દુર્લભ પુસ્તક આપણને નીવડે છે. વીસલદેવને “પ્રીપાલક ” કહ્યો છે. તે સિદ્ધરાજની બરાબર છે. ચક્રવત્તિનું પણ કહ્યો છે. માલવાના રાજાને પરાજય કર્યો હતો. તેણે કેટલીક બ્રહ્મપુરીએ સ્થાપી હતી, જેમાંની એકમાં નાનાક રહેતું હતું તે બ્રહ્મપુરી સરસ્વતી અને સમુદ્રના સંગમ ઉપર પ્રભાસમાં આવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ राजकवि नानाकनी प्रशस्ति પ્રશસ્તિ ૧ પહેલી अक्षरान्तर श्रीगजाननो जयति ॥ श्रीसरस्वतीसागरसंगमा धिष्ठात्रीभ्यो नमः ॥ यनो गोचरयन्ति लोचनरुचो वाचो निवृत्ता यतः चेतो मुह्यति यत्र यच्च न मतेः पन्थानमालम्बते । तन्निष्कैतवभक्तियोगसुलभं सोमेश लिंगस्थलं स्पष्टीभूतमभिष्टुवीमहितमां किंचिन्महश्चिन्मयम् ॥ १ दन्तांशुमञ्जरितहस्तलताभिरामः सिन्दूरचारुसुभगो मदनिर्झराढ्यः । देवः स कोऽपि नरसिन्धुरमूर्त्तिमाली शर्माणि वो दिशतु सिद्धिविलासशैलः ॥२॥ अघानि वो हन्तु विहगमोदकं सरस्वतीसागरसंगमोदकं । यदोघकूले परमक्षमालया जपन्ति सन्तः परमक्षमालयाः ॥ ३॥ सेयं शिवानि वितनोतु सरस्वती वः प्रीता हराच्युतविरंचनयाचनाभिः और्व प्रतापमिव सर्वतरंगिणीनां वाक्पाशबन्धविधुरं पिदधेऽम्बुधौ या ॥ ७ ॥ तं मेघमेदुरमहो महनीयमूर्त्ति तापत्रयव्यपनयाय वयं श्रयामः । यः शातकुम्भनिभया विभया स्फुरन्तीमंकेन विद्युतमिव श्रियमाबिभर्त्ति ॥ ५ ॥ क्रीताभिः प्रधनेन मालवनृपान्निर्धूतमुक्तामणि श्रेणि श्रीभिरमण्डयत्प्रियतमां यः कीर्त्तिभिर्मेदिनीं । तस्येयं नयविक्रमैकवसतः श्रीवीसलक्ष्माभुजो मूर्तिमंडनतां दधातु सुचिरं घाम्नीह सारस्वते ॥ ६ ॥ त्रेताधूमपवित्रितोम्बरचरं स्वाध्यायघोषोत्तरं स्थानं तीर्थमनोहरं नगरमित्यास्ते किलानश्वरं । आर्योपासनया वृषप्रियतया यच्च द्विजेन्द्रश्रिया व्यक्तं वक्ति फणीन्द्रभूषणभृतो देवस्य संस्थापनं ॥ ७ ॥ गुंजा नाम ग्रामस्तदन्तिके वैजवापगोत्राणां । श्रीकरणव्यापारात्प्रीणितचालुक्यनृपदत्तः ॥ ८॥ तस्मिन् समुज्ज्वलकपिष्ठलगोत्रजन्मा सोमेश्वरः समजनि द्विजमौलिरत्नं । यस्योपचर्य चरणविह वेदवाचामाचार्यकेषु कृतिनः कति न प्रवृत्ताः ॥ ९ ॥ प्रभेव महसाम्पत्युर्ज्योत्स्नेवामृतदीधितेः तस्यासीद्वितमस्तापा सीतेति सहचारिणी ॥ १० ॥ अध्वरविधौ पटीयानामटनामा ततोऽभवत्तनयः । विष्वक्सेनानुगतः कलिनापि न बाघितो बलिना ॥ ११ ॥ सज्जनीतिगृहिणी गुणाम्बुधेस्तस्य भूरिगुणरत्नभूषणा । सर्वकालमवलोकते स्म या भर्तृपादनखदर्पणे मुखम् ॥ १२ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ६७ www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख गोविन्द इत्यभिषया तनयस्तदीयो वृत्तेन चन्द्रशुचिना तु विरश्चिकल्पः । सर्वज्ञतामपि कलाकलितेन तन्वन् देवत्रयीमय इवावतरत्सरोजे ॥ १३ ॥ गृहालंकृतिरस्यास्तां पत्नीरत्नेनयोः पुनः (?)। जुगूह सूहवा वृत्तलाक्तिरासीदलांछना (2) ॥ १४ ॥ कथमेकया रसनया जडो जनः सूहवां सहः स्तोतुं (!)। यदिह प्रशस्तिकर्तुर्मम रसनाकोटिरपि मूका ॥ १५ ॥ तया समं साधयतोऽस्य धर्ममृणत्रयापाकृतिनिर्वृतस्य । स्नातस्य रेवाम्बुनि देहशुद्यै जातं षडब्दव्रतपौनरुक्त्यम् ॥ १६ ॥ यास्यन् दण्डावलम्बन विषमां मोक्षपद्धति । असौ शमवतां धुर्यस्तुर्यमाश्रयदाश्रमम् ॥१७॥ त्रेताहुताशमहसौ महेशमुरजिद्विरिञ्चिमहिमानः । सुरसरिदोघपवित्राः जयन्ति पुत्रास्त्रयस्तस्य ॥ १८ ॥ ज्येष्ठः मुतोऽस्य भगवान् पुरुषोत्तमश्च नाम्ना श्रिया द्विजपतिप्रथया च तुल्यः । भेदस्तु सोऽयमुभयोर्मुखवारिजेऽस्य ब्राह्मीस्थितिर्यदपरस्य च नाभिपझे ॥१९॥ क्रीडागारं सुमतिवसतेः सांगऋग्वेदकण्ठो गंगास्नानक्षपितकलुषो मल्हणस्तत्कनिष्ठः अध्याराहेन् महिमवलभी भाग्यनिःश्रेणियोगायोगारख्याति सदसि नृपतेः षड्गुणन्यासनिष्ठः ॥ २० ॥ श्रीमानितोऽपि कमनीयगुणः कनीयान् नानाकभूत्यभिधया सुधियां धुरीणः । प्राचीनसत्कविकृतव्ययतापशान्त्यै वाग्देवता स्थितिमुपैति यदाननेन्दौ ॥ २१ ॥ लक्ष्मीरमुष्य पत्नी द्वितीयमंगं बहिश्चराः प्राणाः । विमलकुलद्वयभूषा प्रत्यूषाम्भोजमज्जुमुखी ॥ २२॥ नयनिपुणः प्रथितगुणः संयतकरणः समुज्ज्वलाचरणः । कस्य वयस्यो न स्यानानाको नागरोसः ॥ २३ ॥ श्रौतस्मार्तसमाजमण्डनमणिः कातन्त्रनिघाँतघीः छेकश्छन्दसि नाटकेषु निपुणोsलंकारसर्वस्वभाक् । श्रीरामायणभारतामृतकथाम्भोराशिपारंगमः केषां नैष कवित्वकेलिरसिको वर्ण्यः सवर्णाग्रणीः ॥ २४ ॥ पुरमयनपुरेऽस्मिन्नात्मनः स्थापनाया मतिगरिमविराजद्वेश्मनि ब्रह्मपुर्यो । मुदितमवित यस्मै साघवे सौधमेकं तदमलग(गुणदृश्वा विश्वलक्षोणिपालः॥२५॥ सोमेशमनुदिनं यः प्रमोदयन् शालितंडलार्चनया । सफलयति वीसलोर्वीपतिदत्तबगसराग्रामं ॥ २६॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ राजकवि नानाकनी प्रशस्ति यः पौराणैर्वचनमधुमिः प्रौठपीयूषपाकप्रेयोभिः प्रागधिकमषिकनो(sic. )दि(sic.) श्वलक्षोणिपालः । तृप्तिं तस्य त्रिदशसुहृदः पिण्डदानैरिदानी दर्शे दर्शे रचयति च यः शेखरः श्रोत्रियाणां ॥ २७ ॥ तीर्थाम्बुशतपत्रालिशालिनैवेद्यवन्दनैः । यः प्रीणयति नानाकः पिनाकभृतमन्वहम् ॥ २८॥ सन्तुष्यता यदुरुभक्तिगुणेन गण्डश्रीवीरभद्रवपुषि सकलां निवेश्य । यः शंकरेण निरमीयतमंगलाख्यग्रामाभिरामतमसप्तमभागभोगी ।। २९ ।। सरस्वत्यामत्यादरजनितनित्याहिकविधिर्महायज्ञैः पूतः सततमतिथीन् भोजयति यः। स नन्द्यान्नानाकश्विरसमयमानाकविकसद्यशः स्तोमः सोमेश्वरचरणचिन्ताचतुरधीः ॥ ३० ॥ यो मुख्यः सुधियां यमाहुरनघं येनार्जिताः कीर्चयः यस्मै वेश्म दिदेश विश्वल. नृपो यस्मान दोषोदयः । यस्य श्रेयसि वासनातिमहती यस्मिन्नमन्तें गुणाः सोऽयं सप्तपदीनमेतु सुकृतै नाकनामा कृती ॥ ३१ ॥ मानुप्यर्द्विजता दुरासदतरा तत्राप्यसौ नागरज्ञातिः ख्यातिमती श्रुतौ परिचयस्तावा ( ? )त्रयोत्थाः श्रियः । भाग्यरेतदवाप्य यौवनगृहस्वर्णादिपण्यांगना (sic.) चेतश्वञ्चलमप्यवेत्य सुकृतं नानाक एवार्जति ॥ ३२ ॥ श्रीमद्वीसलमेदिनीपरिवृढप्रक्षालितांघ्रिद्वयः सोऽयं नागरनीरजाकररवि नाकनामा कविः तीर्थोत्तुंगसरस्वीकृतपरिष्वंगस्य सारस्वतं क्रीडाकेतनमेतदत्र विदधे वारांनिघे रोषसि ॥ ३३ ॥ श्रीसोमनाथमहिमा भुवनेषु यावद्यावनिहन्ति दुरितानि सता( तां)कपर्दी । यावच गर्जति पयोनिघिरेष तावत् सारस्वतं सदनमक्षयमेतदस्तु ॥ ३४ ॥ नानाक एष जयताद्दयितास्य लक्ष्मीः शाश्वत्कुसुम्भवसनैव जरामुपैतु । किंचैनयोः । सुतनयोऽपि नयोपसंगी गंगाधरः सुचरितेन कुलं पुनातु ॥ ३५ ॥ अष्टावधानपरितुष्टहृदा जनेन यः कीर्तितो जगति बालसरस्वतीति । पुत्रः कविः कुवलयाश्वचरित्रधातुः कृष्णः प्रशस्तिमिह रत्नसुतः स तेने ॥ ३६ ॥ ॥ सो पाल्हणेन प्रशस्तिरालिख्योत्कीर्णा ।। લેખ ૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ભાષાંતર ગજાનનના જય હૈા ! સરસ્વતીના સાગર સાથે સંગમસ્થાનની અધિષ્ઠાત્રીઓને પશુ નમ કાર હશે ! (૧) સામેશના લિંગમાં સ્પષ્ટ પ્રકટતી બુદ્ધિની અવર્ણનીય પ્રભા, જેને આંખનું તેજ જોઈ શકતું નથી, જેને માટે વાણી મૌન રહે છે, જેના વિચારથી મન મેહં પામે છે અને જે તર્કના પંથમાં પણ આવતી નથી પણ જે નિરંતર ભક્તિ અને યોગથી સુલભ છે તેની અમે સ્તુતિ કરીએ છીએ. on (૨) જેની મૂર્તિ માણસ અને હાથી જેવી છે તે અતુલ ધ્રુવ, જે સિદ્ધિના વિલાસ ગિરિ છે, જે તંતુશળનાં કિરણેામાંથી નીકળતી વેલી જે સૂંઠથી આષિત છે, જે સિન્દૂરથી - ખાને આનન્દ આપે છે, અને જે મદ ઝરે છે, તે તમને આશિષ અર્પી. (૩) જેના તીર પર પરમ ક્ષમાવાળા સન્તા નિત્ય અક્ષમાલા વડે મંત્ર જપે છે તે સર" સ્વતીના સાગર સાથે સંગમનાં પક્ષિઓને આનન્દ આપતાં જળ તમારૂં પાપ હોા. (૪) શિવ, વિષ્ણુ અને બ્રહ્માની સ્તુતિથી સંતુષ્ટ થઈ, સર્વે નદીના પ્રતાપ જેવા ઔર્વને વાક્ષાશબંધનમાં સમુદ્ર મધ્યે કંપતા અઁધીવાન કરનાર સરસ્વતી તમને સર્વ ઉન્નતિ અપે. (૫) જે ઘન જેવી શ્યામ પ્રભાને લીધે પૂજનીય છે અને જે અંકમાં સુવર્ણ જેવી ચળ તી કાન્તિવાળી વિદ્યુત સમાન દેવી લક્ષ્મીને ધારણ કરે છે, એ ( વિષ્ણુ )Àા ત્રિવિધ તાપ દૂર કરવા માટે અમે આશ્રય લઇએ છીએ. ( ૬ ) નય અને વિક્રમનું એક જ સ્થાન, માલવાના નૃપ પાસે ત્યાગ કરાવી અને તેની પાસેથી પ્રાપ્ત કરેલી કીર્તિ વડે ખેતીની માલા પેઠે પેાતાની પ્રિયતમા પૃથ્વીને આભૂષિત કરનાર આ વીસલ નૃપનું રૂપ સરસ્વતીની આ પવિત્ર ભૂમિને આભૂષણ થાઓ. (૭) ત્રણુ યજ્ઞાના ધુમથી પવિત્ર બનેલા આકાશવાળું, સદા વેદેાચારના ધ્વનિથી ગાજતું આ મનાહર તીર્થસ્થાન જે ‘ નગર ’ કહેવાય છે એ ખરેખર અનશ્વર છે; વળી, તે સ્થાન સજ્જ નાનાં સંમેલનથી, ધર્મના પ્રેમથી, અને જેિન્દ્ર એટલે નાગર બ્રાહ્મણેાની સમૃદ્ધિને લીધે, અંબિકાથી સેવાયેલા, નન્તિમાં પ્રેમવાળા, અને લલાટપર ચંદ્રની કાન્તિથી શાલતા, ફણીન્દ્રના ભૂષણવાળા શ્રી શિવનું નિવાસસ્થાન છે, એમ સ્પષ્ટ ભાસ કરાવે છે. ( ૮ ) તેની પાસે, મંત્રીશ્વરના કાર્યથી પ્રસન્ન થઈ, ચૌલુકય નૃપે તેમને દીધેલું શુજા નામનું ગામ વૈજવાપ કુલના માણસેાની માલિકીનું છે. (૯) તે સ્થળમાં ઉજ્જવળ કાપિલ ગેાત્રમાં દ્વિજોના મુઢ મણિ સામેન્ધર જન્મ્યા હતા. તેની ચરણપૂજા કરીને વેદવાણીમાં કેટલા ભાગ્યવન્ત માણસેાએ નિપુણતા નથી પ્રાપ્ત કરી ? (૧૦) સૂર્યની સ્રી પ્રભા જેવી અને ચંદ્રની જ્યેાના સમાન અજ્ઞાન અને ક્રોધથી મુક્ત એવી તેને સીતા નામની પત્ની હતી. યજ્ઞના શાસ્ત્રમાં નિપુણુ, વિષ્ણુ સરખા, અને પ્રબળ ( ૧૨ ) ગુણાના સાગર રૂપ તેને અનેક ગુણાથી અલંકૃત થન્મેલી ‘સજ્જની’ નામની ગૃહિણી હતી, જે સર્વકાલ પોતાના પતિના પાદનખરૂપી દર્પણમાં સુખ જોયા કરતી હતી, ( ૧૧ ) તેનાથી આમઢ નામના કલિની અસર વિનાના પુત્ર ઉત્પન્ન થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ राजकवि नानाकनी प्रशस्ति (૧૩) ચંદ્ર જેવા નિર્મલ ચારિત્ર્યથી બ્રહ્મા સમાન અને સર્વિકલામાં નિપુણ હોવાથી સર્વઝતા બતાવતે દેવત્રયીમય કમલમાં જાણેકે અવતરતે ન હોય તેમ તેનાથી ગેવિંદ નામે પુત્ર જન્મ્યો. (૧૪) તેને વિમલ સૂહવા નામની તેના ગૃહના ભૂષણ રૂપ પત્ની હતી. (?) (૧૫) જડ માણસ સૂહવાની એક જીભથી સ્તુતિ શી રીતે કરી શકે? કારણ કે મારી પિતાની જે પ્રશસ્તિનો કર્તા છું તેની રસનાકોટિ પણ મૂક (શાંત) છે. (૧૬) તેણીના સાથમાં રહી ધર્મકાર્યો કરનાર, ત્રણ ઋણમાંથી મુક્ત થઈ સુખી, દેહશુદ્ધિ માટે નર્મદાના જળમાં સ્નાન કરનાર એવા તેને ડબ્બતની પુન રૂક્તિ પ્રાપ્ત થઈ. (૧૭) ઈન્દ્રિયો ઉપર નિગ્રહ રાખનારાઓમાં શ્રેષ્ઠ તેણે દ૭ (સન્યાસીને પવિત્ર દશ૩) પર અવલંબન કરી વિષય મોક્ષમાર્ગ પર પ્રયાણ કરતાં ચોથા આશ્રમમાં પ્રવેશ કર્યો. (૧૮) ત્રણ પવિત્ર અગ્નિની પ્રભા વાળા, શિવ, વિષ્ણુ અને બ્રહ્માના મહિમાવાળા અને ગંગા નદીના પ્રવાહ જેટલા શુદ્ધ તેના ત્રણ પુત્ર વિજય પામો. (૧૯) તેને એક પુત્ર ભગવાન અને પુરૂષોત્તમ, નામથી, શ્રી વડે, દ્વિજ પતિની ખ્યાતિથી સમાન હતા. ભિન્નતા ફક્ત એટલી જ હતી કે ભગવાનના મુખારવિંદમાં બ્રાહ્મીની સ્થિતિ હતી, જ્યારે પુરૂષોત્તમના નાભિ કમળમાં બ્રાહ્મીની સ્થિતિ હતી. (૨૦) સુમતિવાળા જનોન ક્રીડાગાર, ગંગાસ્નાનથી પાપને નાશ કરનાર અને સાંગ વેદ મોઢે જાણનાર તેને કનિષ્ઠ પુત્ર મલહાણુ હતું, જેણે ભાગ્યની સીડીથી મહિમાની એટલે હેટાઈની ટચે ચઢતા હોય એમ રાજાની સભામાં પોતાના યોગના જ્ઞાનથી ખ્યાતિ મેળવી અને જે છ પ્રકારના ન્યાસમાં પ્રવીણ હતે. (૨૧) તેને વચલે પુત્ર નાનાકભૂતિ નામે હતો, જે લક્ષ્મીના લાડકવાયો છતાં સંદર ગુણવાળો અને વિદ્વાનોમાં શ્રેષ્ઠ હતા, અને પ્રાચીન સંસ્કવિઓથી કરાએલા વ્યયને અંગે ઉદભવેલા તાપની શાન્તિ માટે વાદેવતા જેના મુખરૂપી ચંદ્રમા પર અવલખન કરીને રહી હતી. (૨૨) તેને, પોતાના બીજા અંગ જેવી, દેહમાંથી બહાર નીકળીને ફરતા પિતાના પ્રાણુ, સમાન પિતા અને પતિનાં વિમળ ઉભય કુળના અલંકાર રૂ૫, અને વિકસતા ઉષાના પદ્મ જેવી મધુર વદનવાળી લક્ષ્મી નામે પત્ની હતી. (૨૩) નયમાં નિપુણ, પ્રખ્યાત ગુણવાળે, જિતેન્દ્રિય, અને ઊજજવળ આચરણવાળે, નાગર જ્ઞાતિના અલંકારરૂપ નાનાક કાને મિત્ર નથી ? (૨૪) શ્રુતિ અને સમૃતિમાં નિપુણ જનમંડલના ભૂષણરુપ કાતંત્ર( વ્યાકરણ)માં મતિને સ્નાન કરાવનાર, છમાં અસ્પર્ધિત, નાટકમાં નિપુણ અલંકારશાસ્ત્રમાં પ્રવીણુ, અને શ્રી રામાયણ અને મહાભારતની કથાના અમૃતસાગરની પાર પહોંચે કવિત્વકેલિમાં રસિક, ત્રણે વર્ણને અગ્રણી એ તેની સ્તુતી કેણુ નહીં કરે ? (૨૫) આ ત્રિપુરારિ(શિવના )પુરમાં પોતે બંધાવેલી મોટાં શોભતાં ગ્રહેવાળી બ્રાપુરીમાં વિમલ ગુણેને જાણનારા વિશ્વલ (વીસલ) રાજાએ આ સાધુપુરૂષને (નાનાકને ખુશી થઈને એક હવેલી (મહેલ) આપી. (૨૬) જે (નાના) સોમેશને નિત્ય અક્ષતની પૂજાથી પ્રસન્ન કરતે, અને વીસલ નૃપે તેને આપેલા બગસરા ગામને સફલતાથી ઉપભોગ કરતે હતે. { લાપી તેની પત્નિનું નામ હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख (ર૭) જે નાના પિતાના ઉત્તમ અમૃતના પાક જેવા પ્રિય લાગે તેવા પુરાણના મધુર પાઠથી વિશ્વલ નૃપતિને તેની હયાતીમાં અધિકને અધિક તૃપ્તિ આપતું હતું, અને હાલ જ્યારે તે રાજા દેવલોકમાં વાસ કરે છે ત્યારે આ ક્ષત્રિયોને મુગટમણું પ્રતિપર્વ પિંડદાનથી તેની તૃપ્તિ કરી રહ્યો છે. (૨૮) તીર્થનાં (પવિત્ર) જલ, કમલની માલાઓ, શાલિનૈવેદ્ય અને વંદન વગેરેથી નિત્ય શિવને જે નાનાક પ્રસન્ન કરી રહ્યો છે. (૨૯) તેની ભક્તિથી સંતુષ્ટ થઈ શંકર ભગવાને પિતાની કલાથી ગ૭ શ્રી વીર ભદ્રના દેહમાં પ્રવેશ કરીને તેની દ્વારા મંગલ નામના ગામના, શ્રેષ્ઠ સાતમા ભાગને ભાગી તેને બનાવ્યું. (૩૦) સ્વપર્યંત વિકાસ પામેલી કીતિવાળે, સોમેશ્વરની ચરણભક્તિમાં મગ્ન, સરસવતીમાં અતિ આદરથી નિત્ય વિધિ કરનાર, મહા યોથી વિશુદ્ધ અને અતિથીઓને સદા સત્કાર કરનાર આ નાનાક વૈભવમાં દીર્ધાયુષી થાઓ. (૩૧) વિદ્વાને માં શ્રેષ્ઠ, જે પાપરહિત છે, જેણે યશ પ્રાપ્ત કર્યો છે, જેને વિશ્વલ નૃપે મહેલ આપે છે, જેનામાં તલ માત્ર પણ દોષ નથી, જેના ઉદય માટે સર્વની મહા અભિલાષા છે, અને જે સર્વગુણસંપન્ન છે તે ભલે નાનાક, સુકૃત્ય કરનારનો મિત્ર થાઓ (૩૨) મનુષ્યમાં દ્વિજતા પ્રાપ્ત કરવી કઠિન છે, અને તેમાં પણ ખ્યાતિવાળી આ નાગર જાતિ, તેમાં વળી વેદનો પરિચય અને તેમાં વળી નય વડે પ્રાપ્ત કરેલી લક્ષમી અને પછી આ બધું સદ્ભાગ્યથી પ્રાપ્તિ કરીને જેવાં કે–યૌવન, શ્રી, રત્ન અને અંગનાઓ વિગેરે અને ચિત્ત ચંચલ છે એમ માનીને નાનાક ફક્ત સુકૃત જ મેળવે છે. (૩૩) નાગરે જપી કમલસમૂહના સૂર્ય જેવા અને જેની ચરણપૂજા વિખ્યાત ભૂમિપતિ વિસલ કરે છે તે નાનાક કવિએ અહી સરસ્વતીના પવિત્ર તીર સાથે સંગમ કરતા સાગરના કિનારા પર આ સારસ્વત કીડાસ્થાન બાંધ્યું. (૩૪) આ સારસ્વત મહેલ ત્રણ ભુવનમાં તેમનાથને મહિમા, સજજનેનાં દુઃખ હણનાર શિવ ભગવાન, અને ગર્જના કરતે સાગર, એ ત્રણેના અસ્તિત્વકાળ સુધી અખંડ રહે. (૩૫) આ નાના વિજયી બને, તેની પત્ની લક્ષ્મી નિત્ય રક્ત વસ્ત્ર ધારી વૃદ્ધાવસ્થા પામે અને તેમને નયને સંગી ગંગાધર પુત્ર કુળને સુચરિતેથી મહિમાવાળું કરે! (૩૬) જેની અષ્ટાવધાનની શક્તિથી સંતુષ્ટ પામીને પ્રજાજનેએ જગતમાં જેને બાલ સરસ્વતી એવું ઉપનામ આપ્યું છે તે રનના પુત્ર કુવલયાકવ ચરિતના કર્તા, કૃષ્ણ આ પ્રશસ્તિ લખી તે પ્રશસ્તિ પાહલણથી લખાયેલી અને કુતરાએલી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ નિં. ૨૧૯ પ્રશસ્તિ ૨ જી. (वि. सं. १३२८) अक्षरान्तर ॥ ॐ नमो गणपतये ॥ अस्त्यानन्दपुरे गरीयसि कुलं कापिष्ठलं निर्मलं धर्मोद्धारधुरंधरोऽभवदुपाध्यायोत्र सोमेश्वरः । तस्माद्दीक्षित आमठः श्रुतिमठः पुत्रः पवित्रद्युतिर्गोविन्दोऽस्य च नन्दनः सहृदयश्रेणिमनोनन्दनः ॥ १ मिथोविरोधोपशमाय सिद्धः श्रमः श्रियः शारदयास्य सूनुः । नानाविधानामवधिर्बुषानां नानाकनामा सुकृतकषामा ॥ २ यो वेद ऋग्वेदमखण्डमेव बभूव च व्याकरणप्रवीणः । साहित्यसौहित्यमवापदन्तर्वाणिः पुराणस्मृतिपारगोऽभूत् ॥ ३ धौरेयो धवलान्वयेऽत्र समये श्रीसिद्धराजोपमः धाम्नां धाम बभूव वीरधवला. द्राजा विभुसिलः ॥ यस्यौच्चैरभिषेणनव्यतिकरोज्ज्वालज्वलन्मालवोन्मीलमपरं. पराभिरभवद् घोरान्धकार नभः ॥ ४ राज्ञोऽस्य सभ्यान् सुकृतैकलभ्यानभ्येत्य नानाक उदारबुद्धिः । धौ(?)र्येकधुर्यो विबुधप्रतीक्षां वेदादिशास्त्रेषु ददौ परीक्षां ॥५ अथैकदा वीसलचक्रवर्ती वीरावलीमानसमध्यवर्ती । पवित्रगोत्रो नियमैर्विचित्रश्चकार सोमेश्वरदेवयात्रां ॥ ६ सरस्वतीसागरसंगमेऽसौ स्नात्वाथ सोमेश्वरमर्चयित्वा । विद्याविशेष परिभाव्य विप्रविशेषविकल्पितपुण्यवेषः ॥ ७ क्षेत्र प्रभासे सुकृताधिवासे स्वकारिता (?) ब्रह्मपुरीगृहेषु । प्रक्षाल्य पादौ प्रददौ स सौध नानाकनाम्ने कविपण्डिताय ॥ युग्म ॥ ८ उपेयुषा वेदपुराणशाण निघर्षणं संश्रितहारलक्ष्मीः । विभाति येन द्विजनायकेन श्रीवीसलब्रह्मपुरीपुरेऽस्मिन् ॥ ९ बन्ये विश्वजनेन मूर्द्धनि सरस्वत्या दधानः पदं प्राप्याब्धि किल वाडवः परमभूदात्मभरिर्भार्गवः । नानाकः पुनरेव तां भगवती मूर्ना नमन्नागरो वो विप्रशतोदरंभरिरहो तोरे वसन् वारिधेः ॥ १० गोविन्दनन्दनः सोऽयं प्रद्युम्नोभूत्किमद्भुतम् । चित्रमेतद्यदेतस्य कान्तः शान्त रसोऽधिकम् ॥ ११ લેખ ૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ ७४ गुजरातना ऐतिहासिक लेख स्नानं यस्य सरस्वतीशुचिजले पूजा च सोमेश्वरे व्यर्थ नातिथयो व्रजन्ति सुकृतश्रीसंग्रहाद्यद्गृहात् ॥ वितं यस्य च साधुबन्धुसुहृदां साधारणं सर्वदा नानाको धरणी तले समधिकं धन्यः स मान्यः सताम् ॥ १२ । स्वस्योच्चैः प्रतिपर्व शालिकणिकापिण्डेन सुश्रुद्धया सार्द्ध वेदपुराणपाठनिपुणैः पुण्यापणै मणैः ॥ श्राद्धं तेन विघीयमानमतुलं सारस्वते सैकते दर्शदर्शमतीव हृष्यति दिवि श्रीवीसलक्ष्मापतिः ॥ १३ मुखे यदीये विमलं कवित्वं बुद्धौ च तत्त्वं हृदि यस्य सत्त्वं करे सदा दानमयावदानं पादे च सारस्वततीर्थयामं ॥ १४ कान्येषु नव्येषु ददाति कर्ण प्राप्नोति यः संसदि साधुवर्ण । विभूषणं यस्य सदा सुवर्णं प्राप्ते तु पात्रे न मुखं विकर्ण ॥ १५ रचित उचित उच्चैः यस्य भत्त्यार्चनाय द्युतिजितकुमुदालिः शालिजस्तंडुलौषः । नयति सुमहसः श्रीसोमनाथस्य कामं शिरसि शशिकलायाः कौमुदीमेंदुरत्वं ॥१६ श्रीवीसलब्रह्मपुरीद्वितीयावासवासिना। तेन नानाकनाम्नेदं तेने सारस्वतं सरः।।१७ मार्तण्डप्रतिमप्रतापवसतेः श्रीवीसलक्ष्मापतेर्धाराध्वंसमहाप्रबन्धमधुरोन्मीलद्यशो वैभवः एता सत्कविसंगतिर्गणपतिव्यासः प्रयास विना चक्रे निर्मलचित्रकान्यरचनामिति प्रशस्ति नवाम् ॥ १८ समुल्लसन्मौलिरुहद्विरेफः प्रपन्नकेदारपपदारविन्दः । लिलेख चोटॅकितवान् कलादः प्रल्हादगोविन्दसुतः प्रशस्तिम् ॥ १९ जागतिपातूतनयस्य यस्य ( ? ) सावित्रि भर्तुमहिमा स कोऽपि । यस्यानुजो पाल्हणनामधेयश्वकार केदारसुवर्णपूजां ॥ २० संवत् १३२८ वर्णगड श्री भाव यजुर्वेद अग्रा बृहत्पुरुषराज लाडाणरिह° श्री अभयसिंह प्रतिपत्तौ प्रशस्तिरुद्घाटिता ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ प्रशस्ति २ बीजी ७५ ૐ ગણપતિને નમસ્કાર હો ! (૧) માટા આનન્દપુર( નગર અથવા વડનગર)માં નિર્મલ કાપિઠેલ કુલ છે. તેમાં બ્રાહ્મણુ ધર્મના ઉદ્ધારકના ભારનું વાહન કરનાર ઉપાધ્યાય સામેશ્વર જન્મ્યા. તેને પવિત્ર વ્રુતિ વાળા, શ્રુતિનું પાત્ર આમઠ દિક્ષિત, નામે પુત્ર થયા. ને તેને સજ્જનેાના મનને આનન્દ આપનાર ગાવિન્દ નામે પુત્ર ઉત્પન્ન થયા. (૨) શ્રીના શારદા સાથેના પરસ્પર વિરોધ શમાવવાના શ્રમ, વિવિધ વિદ્યાવાળા જામાં શ્રેષ્ઠ, સુકૃત્યાના એક સ્થાન જેવા તેના પુત્ર નાનાકથી સિદ્ધ થયા. ( ૩ ) જે નાનાક આખા ઋગ્વેદ જાણતા હતા, જે વ્યાકરણમાં પ્રવીણ હતા જે સાહિત્યજ્ઞાની અને પવિત્ર શાસ્ત્રામાં નિપૂણ હતા અને જેણે સ્મૃતિ અને પુરાણુના સાગરને આળંગ્યા હતા. (૪) ધવલ કુળમાં શ્રેષ્ઠ, શ્રીસિદ્ધરાજની તુલનાવાળા અને સર્વ તેજોમાં તેજસ્વી વીસલ નૃપ આ સમયે વીરધવલથી જન્મ્યા હતા, અને જ્યારે તેણે માળવા પર ચઢાઈ કરી તે વખતે નભ, માળવામાં સળગાવેલા અગ્નિમાંથી નીકળતી ધૂમપરંપરાથી, અંધકારમય બન્યું. (૫) સર્વ સામંતેમાં અગ્ર ઉદાર નાનાકે સુકૃત્યથી પ્રાપ્ત કરાય તેવી અમાત્યપાવી મેળવી અને વેદ અને અન્ય શાસ્ત્રોમાં વિદ્વાનેાની અભિલાષવાળી પરીક્ષા આપી. (૬) એક સમયે ચેાદ્ઘાએના હૃદયમાં વસનાર, પવિત્ર ગાત્રવાળા ચક્રવત્તિ રાજા વીસલે સામેશ્વરની યાત્રા નાના પ્રકારના નિયમાથી કરી. (૭) સરસ્વતી અને સાગરના સંગમ પાસે સ્નાન કરીને, સેામેશ્વરની પૂજા કરીને, અને પવિત્ર વસ્ત્ર ધારણ કરીને સારાં અને અન્યને ભેટ પૂર્ણ જાણનાર, તેથે. વિદ્યાવિશેષ બ્રાહ્મણને, (૮) સુકૃત્યાના નિવાસ પવિત્ર પ્રભાસમાં, કવિ અને પડિત નાનાકને તેનાં ચરણ ધોઈ પેાતે અનાવલી બ્રહ્મપુરીના મહેલેામાંથી એક મહેલ આપ્યા. (૯) વેદ અને પુરાણની કસેાટીથી ખનેલા ઉજ્જવળ દ્વિજનાયથી, આ શહેરમાં વીસલની બ્રહ્મપુરી એક સુંદર માલા જેવી શાલે છે. (૧૦) સાગરને પ્રાપ્ત કરીને વિશ્વને વંદન કરવા યેાગ્ય સરસ્વતીના મસ્તક પર તે ભૃગુ” કુલના બ્રાહ્મણે ( પરશુરામે) ખરેખર પગ મૂકયા અને છેવટે સ્વાર્થી અન્યા, પણ તેનાથી ઉલટું આ નાનાક નાગર તે દેવીને શિષ નમાવી, નમન કરતા સાગરતીરે નિવાસ કરીને સકડા બ્રાહ્મણેાને ભાજન કરાવતા હતા. (૧૧) ગાવિન્દના આ પુત્ર પ્રથ્રુસ્ર સમાન હતા તેમાં અદ્ભુત શું છે? પણ વિચિત્ર એ હતું કે તેને શાન્તરસ સૌથી અધિક ગમતા હતા. (૧૨) તે નાનાક પૃથ્વી ઉપર અત્યંત ધન્ય છે; અને તેને સદા સજ્જનાથી માન મળવું એઈએ; કારણ કે તે સરસ્વતીનાં પવિત્ર જળમાં સ્નાન કરે છે, અને સેામેશ્ર્વરની પૂજા કરે છે, તેના સુકૃત અને શ્રીના સંગ્રડ જેવા તેના ઘરમાંથી અતિથિલેાકેા વ્યર્થ પાછા નથી જતા; અને તેની સંપત્તિ, સાધુ, અન્ધુ અને મિત્રાને સર્વને હમ્મેશાં સામાન્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat (૧૩) સરસ્વતીના તીરે પ્રતિ પર્વ પુણ્યકર્મના ભંડાર જેવા, અને વેદ અને પુરાણના પાઠમાં નિપુણ બ્રાહ્મણા સાથે, ચોખાની કણકના પિણ્ડથી તે નાનાકથી શ્રાદ્ધ થતું જોઈ વીસલ નૃપ વર્ગમાં ઘણા જ આનન્દ પામે છે. શ્રદ્ધાપૂર્વક પોતાનું અતુલ www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख (૧૪) જેના (નાનાના) મુખમાં વિમલ કવિત્વ છે, બુદ્ધિમાં તત્વ છે, હદયમાં સત્ય છે. જેના કર નિત્ય દાન આપે છે અને જેના ચરણે સારસ્વત તીર્થગમનના ચિહ્ન વાળાં છે. (૧૫) જે નવાં કાવ્ય શ્રવણ કરે છે, જે સભામાં સારી પ્રશંસા મેળવે છે, જેના અલંકાર સદા સુવર્ણના છે, અને જે તેની સહાય શોધનાર જનેથી કદિ મુખ ફેરવત નથી. (૧૬) શિવપૂજન માટે ઉચ્ચ ભક્તિથી યેગ્ય રીતે ગોઠવેલો કુમુદનાં પુપની હારથી અધિક ઉજજવળ તાંદુલને ઢગ શ્રી સેમિનાથ દેવના મસ્તક પરની શશિકલાને ઘણી જ ઝાંખપ આણે છે. (૧૭) શ્રી વીસલની બ્રહ્મપુરીના બીજા મહેલમાં વાસ કરતા તે નાનાકે આ સારસ્વતસરેવર બાંધ્યું. (૮) આ પ્રશસ્તિની રચના વગર પ્રયાસે નિર્મલ અને પ્રશંસનીય કાવ્યથી ગણપતિ વ્યાસથી થઈ છે, જે વ્યાસને વશમહિમા, સૂર્ય જેવા પ્રતાપી શ્રી વીસલથી ધારા નગરીના નાશનું વર્ણન કરતી મહાન કૃતિ સાથે વૃદ્ધિ પામે છે. (૧૯) મસ્તક પર ક્રિીડા કરતા ભ્રમરવાળા અને કેદારના ચરણકમળને આશ્રય લેનાર પ્રલંદ ગોવિંદના પુત્ર કલાદે આ પ્રશસ્તિ લખી અને કેટરી. (૨૦) સાવિ ના સ્વામીપાતુના પુત્ર જેના કેઈ અનુજ પામ્હણ નામના કેદારની સુવર્ણથી પૂજા કરીને મહિમા જાગૃત છે. - વિક્રમ સંવત્ ૧૩ર૮માં આ પ્રશસ્તિ શ્રી અભયસિંહની સમક્ષ ( અથવા અનુ મતિથી ) વર્ણગઢના ( વડનગરના ) યજુર્વેદના મહાન પુરૂષ () શ્રીભાવ લાડાણ( ? )થી કરાઈ હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૨૨૦ કચ્છમાંના ખાખરા ગામના પાળીયા ઉપરનો સારંગદેવને શિલાલેખ વિ. સ. ૧૩૩૨ માર્ગશીર્ષ સુ. ૧૧ કચ્છના ઇતિહાસ ઉપર ઘણી રીતે અજવાળું નાંખનાર, સ્વ, રા. સા. ડી. પી. ખખ્ખરે મને લેખની એક નકલ મોકલી હતી. તે બે ખરામાંના પાળીયા ઉપરના શિલાલેખની નકલ છે અને રા. સા. ખખ્ખરે તેની નીચેની માહિતી આપેલી છે. પાળીયામાં ગાયનું ચિત્ર છે અને તે ખડ ખાતી હોય અને બચ્ચાને ધવરાવતી હોય એમ ચિતરેલ છે. તે પાળીયે ભદ્રેશ્વરના કિલ્લામાં હતું, પરંતુ ખરાની એક બાઈ ભદ્રેશ્વરમાં પરણું હતી તેણે તે ગાયની પૂજા પોતાના બાપના ગામમાં થાય તે ઠીક એમ માની તે લેખ ત્યાં મોકલાવ્યો. તે વખતે લેખ દટાએલ હતો અને માત્ર ગાયની પૂજા થતી હતી. સં. ૧૯૯ માં મેં તે નીચેને ભાગ મહા મહેનતે ખેાદા અને માલુમ પડ્યું કે લેખવાળા ભાગને અમુક ટુક તૂટીને ગુમ થએલો છે અને તપાસ કર્યા છતાં તેને પત્તો મળે નહીં. . લેખ ચાલુ ૧૦ મા સૈકાની દેવનાગરી લિપિમાં છે અને તેનું અક્ષરાન્તર નીચે મુજબ છેઃ अक्षरान्तर १ ओं ॥ संवत् १३३२ वर्षे मार्ग शुदि ११ शनावद्येह श्री २ [म ]दणहिल्लपाटके समस्तराजावली[य]समलंकृतमहा३ जाधिराज परममाहेश्वर परमभट्टारक प्रो[प्रौढ प्रताम[प]नारा४ य[णा ]वतारलक्ष्मीस्वयंवरमहाराजाश्रीसारंगदेव क५ ल्याणविजयराज्ये श्री श्रीकरणादो(दौ )महामात्य श्री माव૬ યમદં શ્રી વાળ્યે સમસ્ત વ્યાપારન રિવ(થ) - ... આ લેખ વાઘેલા રાજા સારંગદેવના રાજ્યને છે અને તેમાં કાજુ એટલે કૃષ્ણ નામના માયત નામ આવે છે. તેની તિથિ વિ. સં. ૧૩૩ર માર્ગશીર્ષ સુદિ ૧૧ શનો , રમન પત્રક અનુસાર ઈ. સ. ૧૨૭૫ ડીસે. ૧ લી શનિવાર સાથે મળતી આવે છે. વિચારશ્રેણમાં, ડા. ભાઉ દાજીની પટ્ટાવલીમાં અને ડે. ભાંડારકરના ઐતિહાસિક ફકરામાં તેમ જ પ્રવચનપરીક્ષામાં અસંબદ્ધ તારીખે નીચે મુજબ આપેલી છે. વીશલદેવે રાજ્ય કર્યું (૧) વિ. સ. ૧૩૦૦–૧૮; (૨) વિ. સ. ૧૩૦૨-૨૦. અર્જુનદેવે કયાં સુધી રાજ્ય કર્યું. (૧) વિ. સં. ૧૩૩૧ (૨) વિ. સં. ૧૩૩૩. સારંગદેવે કયાં સુધી રાજય કર્યું. (૧) વિ. સં. ૧૫૩ (૨) વિ. સં. ૧૩૫૩ આ લેખ ઉપરથી સાબિત થાય છે કે ઐતિહાસિક ફકરામાં તેમ જ પ્રવચન પરીક્ષામાં સારંગદેવ ગાદી ઉપર બેસવાની તિથિ બહુ મોડી છે અને માન્ય થઈ શકે તેમ નથી. ૧ ઈ. , . ૨ લેખ ૨૦. પા૨૭ ડો. ઇ. બુહાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૧ સારંગદેવના બ્રિટિશ મ્યુઝિયમમાંના શીલાલેખ વિ. સ. ૧૭૩૫ વૈશાખ સુ. ૫ સેમ ઇ. સ. ૧૨૭૯ એપ્રિલ તા. ૧૭ ડૉ. ખરસે આ લેખનાં રાજંગ માકલ્યાં હતાં તે ઉપરથી આ લેખની ડા. કીલહાર્ન નાંષ લીધેલી છે. पं १ संवत् १३३५ वर्षे वैशाश ( ख ) शुदि ९ सोमे येह श्रीमदणहिलवाटका - सारंगदेवकल्याण विजयराज्ये विष्टित 1989 ૧ કાલાન લીસ્ટ, એ. ઇ. વા. ૫ એપેન્ડીસ ન, ૧૪૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ નિં. ૨૨૨ વાઘેલા રાજા સારંગદેવના સમયની સિન્દ્રામાં રાખેલી દેવપટ્ટનપ્રશસ્તિ વિ. સં. ૧૩૪૩ માઘ શુદ ૫ સોમવાર નીચે આપેલી પ્રશસ્તિની એક નકલ સર ચાર્સ વિડિકન્સન ભાષાન્તર સાથે મરકીની “ટ્રાવેલ્સ ઈન પોર્ટુગલ (૧૭૯૮) માં પ્રથમ પ્રસિદ્ધ થઈ હતી. એ પતરું દશ વર્ષ પહેલાં ડો. બર્જેસે મે. આ સ. . ઈ. સ. ૧૮૭૯) નં. ૯ પા. ૧૦૪ માં ડે, ભગવાનલાલ ઈન્દ્રજીના સંરકૃત અક્ષરાન્તર સાથે તથા પ્રશસ્તિના ટુંક સાર સહિત પ્રસિદ્ધ કર્યું હતું. ડો. ભગવાનલાલનું અક્ષરાન્તર એકંદરે સારું છે, તે પણ હું માનું છું કે પ્ર. જી. ડી. વાસ્કસેલૉસ ઍબુએ મને આપેલાં પેન્સીલ રમ્બિગ ઉપરથી નવી આવૃત્તિની પ્રસિદ્ધિ વધારાની નહીં ગણાય. આ પ્રતિકૃતિ ઉપરથી કેટલીક શંકાઓ દૂર થાય છે, જે ડે. ભગવાનલાલ ઇંદ્રજી અનુમાનથી ઉકેલી શકયા ન હતા, અને તે ઉપરાંત કેટલાક સ્થાનેમાની તેમની પૂર્તિઓ અસલની બરાબર છે એમ પણ આ પ્રતિકૃતિથી બતાવી શકાય છે. લેખ બહુ સંભાળપૂર્વક એક લાંબા લીસા કાળા પત્થર ઉપર કતરેલે છે. તેનું માપ ૪૨ ઈંચ ૪ ૨૦ ઈંચ છે, અને તેમાં ૬૬ પંક્તિઓ છે. આ પત્થર હાલ સિંદ્રામાં ડોન જોઆઓ ડી કેસ્ટ્રાના કિવન્ટામાં રાખેલો છે, પણ તેની હકીકત ઉપરથી જણાય છે કે તે અસલ સોરઠમાં સોમનાથ અગર દેવપટ્ટનના મંદિર હતું. તે એકંદરે સુરક્ષિત છે, ફક્ત થોડાક અક્ષર કઈ કઈ સ્થળે નાશ પામ્યા છે. લિપિ ૧૩ મી સદીની પ્રચલિત દેવનાગરી છે. સોરઠમાં, (કાઠિઆવાડમાં) હાલ વેરાવળ પાસે જાણીતા પ્રખ્યાત રેવતીર્થ સેમિનાથપન અગર દેવપટ્ટન અગર પ્રભાસમાં ત્રિપુરાન્તક નામના શિવ સાધુએ પાંચ લિગેની બનાવેલી પ્રશસ્તિ આ લેખમાં આપી છે. ૧ એ. ઈ. વ. ૧ પા. ૨૧ ઇ. ખુહાર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख .. अक्षरान्तर १ ओं ॥ ओं नमः शिवाय । हृदि स्थितं चिन्मयमात्मवेदिनः समाधिमास्थाय विलोकयंति यं । स चित्तसंतापमपाकरोतु वः स्तनंधयश्वेतमयूखभूषणः ॥[१॥] २ शैलात्मजोरसिजशृंगकुरंगनाभिपत्रावलीतलिनतल्पशयालुपाणिः । पीयूषभानुक लिकाकलितावतंसो देवः शिवानिवि३ तनोतु दिवानिशं वः । २ [1] त्रैलोक्यमंगलमनंगरिपोरपत्यमंकुरितैकदशनो ल्लसदाननश्रीः । देवः प्रपद्य हृदयैकपदी कपर्दी ४ भूयादनेकपमुखः सुखसंपदे वः । ३ ॥] श्रीविश्वमल्ल इति भूपतिमौलिरनं चौलुक्यवंशमवतंसयति स्म जिष्णुः । यस्य द्विधारमपि ५ संयति मंडलाप्रमारादमस्त शतधारमरातिवर्गः । ४ [॥] आबद्धमूलमभितः क्षितिपाद्रि जातमुन्मुलयन् कुलिशवंशभुवा भुजेन । सत्व६ स्य यः किमपि धाम जनेन राजनारायणेति जगदे जगदेकनाथः । ५ [॥] यस्मिन्नात्मकला न्यधत्त सकलक्षत्रावतंसे जगत्तापव्यापदपा७ करिष्णुमहिमा श्रीवैद्यनाथः प्रभुः । शस्त्रैस्तेन चिकित्सितास्तदुचितं विश्वोपका. रखतनातन प्रतिभूभुजामपि हृदः प्रौढा मदग्रंथयः ।.६ [॥) ८ नागल्लदेवीति बभूव यस्य जाया जयश्रीरिव देहबद्धा । तया स राजा सुतरां बभासे भासेव देवो हरिणांकमर्तिः । ७ [॥] आशातविश्रांत९ भुजप्रतापः प्रतापमल्लावरजः स राजा । स्वपौरुषोत्कर्षरसातिरेकादेकातपत्रां बुभुजे धरित्री। ८ [1] श्रीविश्वमलः स्वपदेभिषिच्य प्रताप१० मल्लात्मजमर्जुनं सः । साकं सुधापाकमभुक्त[ नाक ]नितंबिनीनामपरामृतेन । ५ [॥] राकानिशाकरसनाभिगुणाभिरामोदामोदरांश इव वि११ क्रममांसलश्रीः । भूपालमौलिमणिरर्जुनदेवनामा कामार्जुनीमिव धनानि धरा मदुग्ध । १० [॥] हस्ते विधाय कदनायदुराशयाना दाना१२ वधूतसुरशाखिनि भामिचकं । यः स्वैरुदारचरितैरनषः प्रजानां रक्षां चकार किल चक्रधरावतारः । ११ [॥] तस्यांगभूर्जयति गूर्जरराज्य सा.१t: AA५ र २था ५-७. सति ५- क्षितिपादिनीयोथे। व्य तन ना पायजगवे ना पडला अक्षरे। ५५ मा य या छ. ना. galasत. २ ७-८ : Gold Ri. १० बायोमभुत; मभु भा छ यारे नाक सरा तन नाश પામ્યું છે. લોક ૧૦-૧૨ છેદ વસંતતિલકા ત્રીજા પાદનો આતમો અક્ષર અને ચેાથાને બીજે ત્રીને Reनयी. ...---.- ... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ राजकवि नानाकनी प्रशस्ति १३ लक्ष्मीसंभोगकंदलितसौख्यनिमग्नचेताः । क्षोणीसमुद्धरणकेलिरसोत्तरंगः सारंग देव इति शार्ङ्गधरानुभावः । १२ [॥] युधि यादवमा१४ लवेश्वरावकृत क्षीणबलौ बलेन यः । पृथुविग्रहधारिणौ पुरापतगेंद्रो गजकच्छपा विव । १३ [1] इतश्च । भट्टारकश्रीलकुलीशमूर्त्या तपः१५ क्रियाकांडफलप्रदाता । अवातरद्विश्वमनुग्रहीतुं देवः स्वयं बालमृगांकमौलिः । १४ [॥ ] अनुग्रहीतुं च चिरं विपुत्रकानुलूकभूतानभिशाप. १६ तः पितुः । ललाटमा इव लाटभूषणं समेत्य कारोहणमध्युवास यः। १५ [1] अवतेरुश्चत्वारः पाशुपतव्रतविशेषचर्यार्थ । इह कुशिकगा१७ र्यकौरुषमैत्रेया इति तदंतसदः । १६ [1] ततस्तपस्विनां तेषां चतुर्की जा तिरुद्गता । भुवं विभूषयामास चतुरर्णवमुद्रितां । १७ [॥] एतैरनुगृ१८ हीतानामन्वयेन महात्मनां । निःसीमवैभवं श्रीम x + xx कमित्यभूत् । १८ गायेयगोत्राभरणं बभूव स्थानाधिपः कार्तिकराशिनामा । १९ मूर्तस्तपोराशिरिवाश्रितानामालोकमात्रेण हरन्नधानि । १९ [॥] तेन स्वहस्त कमलानुगृहीतजन्मा वाल्मीकिराशिरुदियाय दयालुचेताः [1] २० वाणी च तीर्थपदवीं च सदा पदानां न्यासैः स्वचित्तविमलाकृ [ति ]भिः पुनानः । २० [॥] तेनानुगृह्य समकेति सतां प्रबोधकारी तपोधनयुवा त्रि२१ पुरांतकेति साक्षाद्भवंति विबुधाः किल तद्विधानांहस्तांबुजेन दृषदोपि कृतप्रतिष्ठाः॥ २१ [॥] वाल्मीकिराशेः सुगृहीतनाम्नस्तस्यैष शिष्यस्त्रिपुरांतकेति । २२ तीर्थातरालोकनकौतुकेन पवित्रयामास दिशश्चतस्रः । २२ [॥] पूर्व तपस्विगृ हिणीस्मृहणीयमूर्तिर्यो देवदारुविपिने वि[ जहार ] २३ देवः । आशावधूलवणिमानमनुग्रहीतुं तीर्थावगाहनमिषेण चचार सोयं । २३ [॥] समाधिपूतेन हृदंबुजेन यः - यि-०० - "-[] २४ ततः शुचिब्रह्मसरः सरोजैरानर्च केदारपदारविंदे । २४ [॥] जगद्गुरुं चेतसि यः प्रपद्य यागेश्वरं मूर्तमि-.-.[] -.-..२५ प्रसादसंपत्तिलभ्यानि तपः फलानि । २५ [1] मिथो मिलज्जन्हुकलिंकदन्यात. रंगहस्तोपहृतैः पयोभिः । ससर्ज यस्याजि .-.--.-. २६ षः पाद्यमिव प्रयागः । २६ [॥] प्रदक्षिणीकृत्य सतां प्रदीपः श्रीपर्वतं यः किल सर्वतोपि । श्रीमल्लिनाथस्य विलोकनेन कृतार्थ--..- લો. :૧૨ રનમનું પહેલું પદ અસ્પષ્ટ છે. લે. ૧૩ છંદઃ વૈતાલીય બ્લો. ૧૪ છંદઃ ઉપજાતિ . ૧૫ ઇંદઃ વંશસ્થ ક. ૧૬ છંદઃ આર્યા શ્લોક ૧૭–૧૮ અનુષ્યભૂ લો. ૧૯ ઇદઃ ઈન્દ્રવજા શ્લોક ૨૦–૨૧ વસંતતિલકા .. ૨૨ છદઃ ઉપજાતિ . ૨૩ છંદઃ વસંતતિલકા દ્વાક ૨૪- ૨છંદ पन्नात.. .? લેખ ૨૧ - - - - -- -- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧ गुजरातना ऐतिहासिक लेख २७ चे । २७ [॥ ] प्रेंखालितानि कलसोद्भवपादमुद्रा निःकल्मषाकृतिषु विंध्यगिरेः शिलासु । रेवाजलानि गजराजविगाहलीला - - 22312 २८ षाण्यपि यः सिषेवे । २८ [ ॥ ] गोदावरीतीर विहारिणीभिर्वनस्थलीनामधिदेवताभिः । कृतार्थयन्नध्वगदृक्पयोजं यो जंगमस्त्र्यंवकं - -~-~- । २९ [] २९ ततः शर्माद्वैतरसामिरामे रामेश्वरं चेतसि चिंतयन् यः । ददर्श लंकाधिपकालरात्रेः प्रस्थानवीथीमिव सेतुलेखां । ३० [ ॥ ] श्रीदेवपत्तनसम ३० स्तघनस्तनीनां नेत्रारविंदसुकृतैरिव सानुबंधैः । तीर्थावगाहनधिया दिशि पश्चिमायामायातवानुपशमायतनं कृती यः । ३१ [ ॥ ] सरस्वती३१ सागरसंप्रयोगविभूषिताभोगमथागमद्यः । सोमेशचूडावल मानवालचंद्रप्रभासंवलितं प्रभासं ३२ [ ॥ ] इह महीतलतीर्थविगाहना ३२ दखिलतीर्थमयीं दधदाकृतिं । भुवनभूषणभूतमभूषयन्नगरमिंदुकलाभरणस्य यः । ३३ इह साक्षादुमाकांतः श्रीमान् गंडवृहस्पतिः । ३३ आर्यमेनं विनिर्माय षष्टं चक्रे महत्तरं । ३४ [ ॥ ] स्थानकं निजविशुद्धचरित्रैरुद्धरिस्थति महत्तर एषः । इत्यवेत्य मुमुदे हृदि चातुर्जातके ३४ न गुणजातरसेन । ३५ [ ॥] अस्ति श्रीत्रिपुरांतकोपि विबुधश्रेणी किरीटोपलच्छायापल्लवलालितांह्निकमलः कासां गिरामध्वनि । यस्योद्दामचरि ३५ त्रवैभवनिधेरेषा कियंतं गुणग्रामं धारयतु स्वकुक्षिकुहर क्रोडे वराकी श्रुतिः । ३६ [ ॥ ]धनानि कामाधिकवामलोचनप्रांचलचं ३६ चलानि यः । ददौ महादौस्थ्यनिपीडितात्मने सतां प्रपन्नार्चिहरा हि संपदः । ३७ [॥ ] आस्थितस्य पुरुषोत्तमभूय कामजन्मनि समाहितबुद्धेः । य ३७ स्य पुण्यघटितस्य रमेति प्रेयसी भुवनभूषणमास्ते । ३८ [ ॥ ] सरस्वतीमौलिशयालुकेतकीपलाशलक्ष्मीसहपांशुकेलयः । महात्मनो यस्य म ३८ होज्वला गुणा दिगंगनानामवतंसतां ययुः । ३९ [ ॥ ] सोमेश्वरायतनमंडपमुतरेण श्रीभाजि जीर्णघटिकालयसंनिधाने । श्रीकंठपंचमुखवा ३९ समधिष्ठितानि येनाक्रियंत कृतिनायतनानि च । ४० [ ॥ ] मातुर्माल्हणदेव्या[यः ] श्रेयसे माल्हणेश्वरं । सतामध्येयमहिमा तन्मध्ये निरमापय ४० त् । ४१ [ ॥ ] उमापतेरायतनं नाम्ना गंडवृहस्पतेः । कृती कृतयुगाचारः कारयामास तत्र यः । ४२ [ ॥ ] श्रीवृहस्पतिभार्याया श्लाध्यजन्मनः । श्रेय . २८ वसंततिला वा प्रखोलितानि, कलशोद्भव, निष्कल्मषा २७ उपलति साउनु अंत पाε जंगमस्त्र्यंबकमाससाद हवाना संभव छे. . 30 उपन्नति मा ३१ वसंततिले ३२ उन्नति वांया बाल° श्ेा. ३३ द्रुतविलम्भितो. ३४ अनुष्टुभवांया बृहस्पति षष्ठं प्रो. उ ७६: स्वागता. चि उद्धरिष्यति । ३ शासविद्वीति सो.३७ ७६ वंशस्थ ता. ३८ स्वागता वांथे। पुरुषोत्तम भूयं श्रतेा. ३४ ७६ः वंशस्थ . ४० पसंतति । ४१-४३ अनुष्टुव बृहस्पतेः । बृहस्पति. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ गजकवि नानाकनी प्रशस्ति ४१ से यः सतां सीमा निरमासीदुमेश्वरं । ४३ [1] इह स्वनाम्ना त्रिपुरांतके श्वरं महत्तरश्रीत्रिपुरांतको व्यधात् । प्रियाभिधानेन मनोरमं श्रिया रमा४२ पतिः संविदधे रमेश्वरं । ४४ [॥] गोरक्षकं भैरवमांजनेयं सरस्वती सिद्धि विनायकं च । चकार पंचायतनांतराले बालेन्दुमौलिस्थितमानसो ४३ यः ४५ ॥] आत्मबाहुयुगसौहृदांचितस्तमसौरभशुभंसुतोरणं । दूरमस्तदुरित स्तदुत्तरद्वारभूपरिसरे चकार यः । ४६ [॥ ] सम्माजनाय देवा४४ ना कावडिद्वयमभसः । सम्मार्जनो जगत्याश्च कोलिनी प्रतिवासरं। ४७ [॥] कर्तव्यमेतदुभयं बटुकेन पटीयसा । स्वमासपाटकद्रव्यनैवेद्या४५ न्नोपयोगतः । ४८ युग्मं । श्रीखंडहेतोः शशिखंडमौलिपुरानुकुल्येन मपारके यः । द्रम्मांश्चकार प्रतिमासमष्टावष्टापदोत्सर्गनिसर्गपूतः । ४९ [॥] ४६ दातव्यं मालि[ क ]श्रेण्या शतपत्रशतद्वयं । नवीनकणवीराणां द्वे सहस्रे च नि त्यशः । ५०[॥ ] धाटीवाहाय वाटीभ्यो ग्रहीतुं शुचि[ वेदि ]कां । चक्रे परी४७ क्षिपट्टे यः षड् द्रम्मान्मासपाटके । ५१ [॥ ] माणकद्वितयं चोषा मुद्गानामेक माणकं । धृतं कर्षाश्च चत्वारस्तैलं दीपायतादृशं । ५२ [॥] जात्यानि पंच४८ पूगानि स्थितके स्थितिशालिना । कोष्टागारे गुणज्ञेन प्रत्यहं येन चक्रिरे । ५३ युग्मं । इहैव धूपवेलार्थ गुग्गुलस्य मणद्वयं । यः पुण्येषु समा४९ सक्तः प्रतिमासमकारयत् । ५४ [॥ ] पत्र - - च पंचाशत् पत्राणि फणिवीरुधा । मेहरेण प्रदेयानि नित्यं बीकटहेतवे। ५५ [॥] पशुपालेन तदे५० वं धर्मस्थानोपहारसंबद्धं । श्री---- कोष्टागारादानाय दातव्यं । ५६ [1] चोषा माणकमेकं निवर्वीपे पल्लिकाद्वयं मुद्गाः । नित्यं घृतकौ द्वाविति ५१ पशुपालाय दातव्यं । ५७ [1] [इद ] xx . दातव्यं नित्यनैवेद्यहेतवे । ततस्तदन्नं बटुना पचनीयं प्रयन्नतः । ५८ [॥] पशुपालेन संकल्प्य तनैवे५२ छ सबीटकं । बटुकाय प्रदा[तव्यं ] - - [कर्म ] विधायिने । ५९ [1] मंडपिकायां स्थितके चातुर्जातकशासनात् । प्रत्यहं यः सतां सीमा द्रम्ममेकमका५३ रयत् । ६० [॥ ] अत्रैव कारयामास प्र - - - मुदारधीः । स्थितके यो नव द्रम्मान् बटुकग्रासहेतवे । ६१ [॥ ] पूजामप्रतिमां कर्तुं प्रतिमासमुपेयुषः। ५४ देयाः पंचदश द्रम्माः पशुपालस्य[धर्म ]तः । ६२ [॥] चातुर्जातकपादानां यः संमिलितपोतके । ततः पंचदश द्रम्मान् प्रतिमासं व्यपत्त यः ६३[1] हट्टानि शो ४४ वंशस्थ. श्री.४५ पति प्रसा.४६ थाईता मा ४७-४८ मनुष्टु खi.ve છંદ ઉપજાતિ શ્લો. ૫૦ થી ૫૫ અનુષ્યભ . ૫૬-૫૭ આર્યા છે. ભગવાનલાલ શ્લોક ૫૬ ની ખાલી NEभा सोमनाथ म पति सूयवे. ओ. ५८ थी १४ अनुटुमा ५८-शि -दमेव प्रदातव्यं पांया नैवेद्य दांया पूजाकर्म रक्षा ११ पांच्या प्रतिमासमुदारधीः Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ५५ यो विशिष्टानि त्रीणि प्रीणितमानसः । चातुर्मातकपादेभ्यो वित्तेनादाय दत्तवान् । ६४ तेषां मध्यादुत्तमं हट्टमेकं देवश्रद्धामालिना मालिकेभ्यः । ५६ नित्यं पूजापुष्यजातोपहारैः श्रीमच्चातुर्जातकेन प्रदत्तं । ६५ [॥] चैत्रीमहे भाद्रपदीमहे च पवित्रकं विस्तरणं च कर्तुं : महाजनोपि प्रतिहट्ट५७ मेकं द्रम्मं विशेषस्थितके चकार । ६६ [॥] कोष्टागारेण पूगानि मेहरेण ____ दलानि च । शिवरात्रौ प्रदेयानि चातुर्जातकबीटके । ६७[॥ ]श्रीसोमनाथप्रभु५८ राजपाटिकात्रये त्रिमिहट्टवणिम्भिरात्मना । समालिकेराणि युगाश्च कोमलाः सदा विधेयानि विशुद्धबुद्धिभिः । ६८ [॥] अमूनि सोमेश्वरदेवरीत्या५९ संपूज्य पंचायतनानि पूर्व । अनेन पश्चात्पशुपालकेन श्रीदेवपाट्यामधिरोहणीयं । ६९ [॥ ]चैत्रीभाद्रपदीभग्नपतितोद्धारहेतवे । चातुर्जा६० तकपादेभ्यो धर्मस्थानमदत्तः यः । ७० [॥ ] स्वोपार्जितेन शुचिना विभवेन धर्मस्थानं च शासनमिदं च विनिर्ममे यः । तेनास्य कीर्तननिबद्धयशः६१ पताका राकामृगांकघवलाकृतिरुललास । ७१ [॥] श्रीगंडराणकवृहस्पति कीर्तनस्य सारंगभूपतिसरस्तटभूषणस्य । यः श्रीविलासगृहमा६२ यतनस्य मध्ये स्वात्मीयदेवकुलिकां रचयांचकार । ७२ [1] तादृक् विशेषशु चिताधिगमाय संतश्चित्तेषु बिभ्रति यदीयगुणानजस्रं । पुष्णंति ६३ सिंधुतनयाहृदयाधिनाथनाभीसरोरुहमृणालसनाभितां ये । ७३ [॥ ]निर्व्याजभ. क्तिरसवासितविश्वनाथमाबिभ्रतः सरिदभीकगभीरमंतः । ६४ एतस्य शारदतुषारमयूखलेखानिः कल्मषाणि चरितानि जगत्पुनंति । ७४ [1] सोमार्कवकशशिमंडलतो निपीय पीयूषबद्धसखितानि सुभा ६५ षितानि । एषाप्रशस्तिरनवद्यपदार्थ बन्ना । घंधात्मजेन विदधे धरणी घरेण । ७५[॥] एनां लिलेख मंत्री विक्रम इति पूर्ण सिंहतनुजन्मा । ड६६ दटंकयदथ शिल्पी नाहडतनयश्च पूणसीह इति । ७६ [॥] श्रीनृपविक्रमसं १३४३ वर्षे माघशुदि ५ सोमे लिंगप्रतिष्टामहोच्छवः समजनि । सा. ६५ालिनी. पांया पूजापुष्प १५ पORAI.७वांया कोष्ठागारेण मनुष्टुal. छन्दशा . तिव.७० मनुष्ट ४७१-७५ वसंततिपय वृहत्पति पाया संतचित्तेषु पांया निष्कल्मषाणि. सा. ७९ जति पाया प्रतिष्ठामहोत्सवः Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ राजकवि नानाकनी प्रशस्ति ભાષાન્તર એમ્ | ઓમ્ નમઃ શિવાય . ૧-૨ (શિવની સ્તુતિ ) ૩ (ગણપતિની સ્તુતિ ) ૪ પૂર્વે, ભૂપતિઓને મુકુટમણિ જયશાલી શ્રી વિશ્વમલ ચૌલુકયવંશને અલંકાર હો; જેના બેધારા અને યુદ્ધમાં શત્રુઓ અનેક ધારવાળું માનતા. ૫ ચેતરફ મૂળ નાંખી રહેલા પર્વત જેવા રાજાઓને વજા સમાન ભુજવડે ઉખેડી નાખતે એ સત્વશાલી, જગને એકલે ધણી, રાજનારાયણ કહેવાયે. ૬ જગતના તાપને દૂર કરવાવાળા શ્રી વૈદ્યનાથ પ્રભુએ ક્ષત્રિયના ભૂષણ એવા એ રાજામાં પિતાની એક કલા મૂકી; તેથી વિશ્વના ઉપકારની દીક્ષા લીધેલા એ રાજાએ શત્રુરાજાઓનાં હદયમાંની મદરૂપ ગાંઠોની ચિકિત્સા કરી. ૭ તેની રાણી નાગલદેવી હતી, જે દેહધારી જયશ્રી જેવી હતી; જેના વડે; જેમ પ્રભા વડે ચંદ્ર શોભે તેમ, રાજા ભતો હતો. ૮ દિશાઓના અન્ત સૂધી જેને પ્રતાપ પહોંચેલે છે એ પ્રતાપમલ્લ જેને નાને ભાઈ હતે એ એ રાજા પોતાના પૌરુષ વડે પૃથિવને એક છત્રધારી બન્યા હત. ૯ પિતાની ગાદીએ પ્રતાપમલ્લના પુત્ર અર્જુનને બેસાડીને એ રાજા સ્વર્ગસુન્દરીઓના અધરામૃત અને સુધા પીવા ચાલ્યો ગયો. ૧૦ પૂર્ણચન્દ્રના જેવા ગુણથી આનંદદાયક, દાદરના અંશ જેવા, પરાક્રમથી યશસ્વી થયેલા ભૂપતિઓના મુકુટમણિ, એવા અર્જુનદેવે કામધેનુની માફક પૃથ્વી દેહીને ધન મેળવ્યાં. ૧૧ દાનમાં સુરક્ષથી ચઢીઆતા હાથમાં એ દષ્ટના સંહાર માટે પૃથ્વીચક્ર ધારણ કર્યું, અને કૃષ્ણના અવતાર જેવા એ નિષ્પા૫ રાજાએ પોતાના ઉદાર ચરિતો વડે પ્રજાની રક્ષા કરી. ૧૨ ગર્જર રાજ્યલક્ષ્મીના સંભોગસુખ આનંદમગ્ન બનેલે, પૃથ્વીને ઉદ્ધાર કરવાની કીડાને રસિયા, શાધર જેવા મહિમાવાળે, એને પુત્ર સારંગદેવ વિજયી છે. ' - ૧૩ જેમ ગરૂડે પૂર્વે ગજ અને કચ્છપને હરાવ્યા હતા તેમ એ રાજાએ મેટાં વિગ્રહ( શરીર )ધારી રહેલા યાદવેશ્વર અને માલવેરને લડાઈમાં હરાવ્યા. ( ૧૪ તપ ક્રિયાઓનું ફળ આપવાવાળા બાલેન્દુશેખર દેવ પિતે વિશ્વના અનુગ્રહને અર્થે ભટ્ટારક શ્રી લકુલીશ રૂપે અવતર્યા. ૧૫ અને પિતાના શાપથી લાંબા વખતથી વિપુત્ર રહેલા ઉલુકભૂતેના ? ઉલૂકના વંશજેના ?) અનુગ્રહ માટે પૃથ્વીના લલાટ જેવા લાટ દેશમાં આવેલા કારેણુમાં આવી વસ્યા. - ૧૬ પાશુપત શ્રત પાળવા માટે એના ચાર શિષ્યો પ્રકટ થયા. કુશિક, ગાર્ગ્યુ, કૌરુષ અને મિત્રેય. ૧૭ એ તપસ્વીઓમાંથી ઉદ્દભવેલી ચાર જાતિઓએ ચાર સમુદ્રથી બંધાયેલી પૃથ્વીન શણગારી, ૧૮ (ખંડિત છે). ૧૯ મૂર્તિમાન તપેરાશિ. દષ્ટિ વડે જ આશ્રિતના પાપનાશક, ગાર્ગીય ગેત્રના અલંકાર, કાર્તિક રાશિનોમે, સ્થોનાધિપ (મઠાધિકારી) હતા. ૨૦ એના હસ્ત કમલ વડે જેના જન્મને અનુગ્રહ થયા હતા તેવાં, દયાલું ચિત્તવાળા, વાલ્મીકિરાશિ ઉત્પન્ન થયા, જે પોતાના ચિત્ત જેવા વિમલ પદન્યાસ વડે વાણીને અને તીર્થપદવીને પાવન કરતા. ૨૧ તેણે તરણ તદ્દન ત્રિપુરાંતકને અનુગ્રહ કરીને સત્યરૂષોને ઉપદેશક નીખ્યો, એવા પુરૂના હસ્તકમલ વડે પ્રતિષ્ઠા પામેલા પત્થરો પણ સાક્ષાત્ દ બને છે, લેખ ૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ गुजरासना ऐतिहासिक लेख - રર જેનું નામ લેતાં પુણ્ય થાય એવા વાલમીકિરાશિના એ શિષ્ય ત્રિપુરાન્તકે તીર્થો એવાની ઈચ્છાથી ચારે દિશાએ પવિત્ર કરી. લો. ૨૩-૩૩ ( તીર્થયાત્રા વર્ણન) હિમાલય–કેદારનાથ, પ્રયાગ, શ્રી પર્વત, નર્મદા, ગોદાવરી–ત્યંબક, રામેશ્વર–રામસેતુ એ પ્રમાણે છેક ઉત્તરથી દક્ષિણ સૂધી ત્રિપુરાન્તકે યાત્રા કરી અને પછી ઉત્તરમાં પાછા ફરીને એ પશ્ચિમ કિનારે દેવપટ્ટન અથવા પ્રભાસ આબે, જ્યાં સરસ્વતી સમદ્રને મળે છે. ૩૪ અહિયાં ઉમાના પતિ ગંડ બૃહસ્પતિએ (બૃહસ્પતિનામે મન્દિરપૂજારીએ) ત્રિપુરાનકને આર્ય બનાવીને છઠ્ઠો મહત્તર કર્યો. ૩૫-૩૯ (ત્રિપુરાન્તકની પ્રશસા) ૪૦-૪૨ (ત્રિપુરાન્તકે સેમિનાથમાં કરેલાં કાર્યોનું વર્ણન ) પાંચ દેવળ બંધાવ્યાં, પાંચ મૂર્તિની પ્રતિષ્ઠા કરી, અને બે સ્તંભના આધારવાળું તરણુ રચાયું. ૪–૭૨ (પતે બંધાવેલાં મંદિરની પૂજાને અર્થે ત્રિપુરાન્તકે આપેલાં દાનેનું અને પૂજા વિધિનું વર્ણન) ૭૩–૭૪ (ત્રિપુરાન્તકની પ્રશંસા ) (૪૭) નિત્ય ની શુદ્ધિ અર્થે બે કાવડ જળ અને ઝિઝી ફસ જુજુબની સાવરણું મકાને સાફ કરવા માટે (૪૮) નિવેદ્ય અન્ન અને માસિક ખર્ચના આપેલા દ્રવ્યના બદલામાં એક ચાલાક બટુકે આ બને ચીજે મેળવવાની અને તેમને ઉપયોગ કરવાનું ( આ શ્લેક એક જોડકું રચે છે.) (૪૯) તે (ત્રિપુરાન્તક) જે સુવણ આપવાની નૈસર્ગિક ભાવનાથી પવિત્ર થયે હતે. તેણે શિરપર ઈદુકલા ધારતા દેવની પુરી તરફ કૃપાને લઈને પ્રતિમાસ ૮ દ્રમ્મ મપારકમાં ચંદનકાષ્ટ ખરીદવા અJ. (૫૦) માળીઓનું મંડળ પ્રતિદિન ૨૦૦ શ્વેત કમળ અને ૨૦૦૦ સુગંધિત કનેરનાં પુષ્પ (કણવીર) આપશે. (૫૧) તેણે ઘાટી વાહને માટે વાડીમાંથી શુદ્ધ વેદિકા પ્રાપ્ત કરવાના માસિક ખર્ચ માટે પરીક્ષિપટ્ટમાં ૬ કમ્મ આપ્યા. (૫૨) “બે માણુક ચેખા, અને એક માણુક મુદ્ર ચાર કર્થ વૃત (ઘી) અને તેટલું દીપ માટે તેલ ” અને (૫૩) સારી જાતનાં પાંચ સોપારી, (આ સર્વ) તે અન્યના ગુણ સ્થિર જનથી પ્રતિદિન કેકારમાં અપાયું હતું. ( આ બન્ને લેકે જેડકું રચે છે. ) (૫૪) તે કે જે પુણ્ય કાર્યોના અનુષ્ઠાનમાં પરાયણ હવે તેણે અહીં પણ પ્રતિમાસ ૫૫ વેળા માટે બે માણું સુગંધિત ગુન્ગલ આપવાની વ્યવસ્થા કરી. (૫૫) મેહર પ્રતિદિન ૫૦ .. .. . નાગર વેલનાં પાન બીટ (પાનપટ્ટી) કરવા આપશે. (૫૬) આ જેની ધર્મ સ્થાન (મંદિર)માં ઉપહાર માટે વ્યવસ્થા થઈ છે તે પશુપાલે શ્રી સોમનાથના કેડારમાંથી લાવવું જોઈએ અને (પૂજા કરનાર માણસને તેણે) આપવું. (૫૭) એક માણુ ચાખા અને બે પક્ષિકા મુદ્ર તથા બે કર્યું છૂત આદિ ઠારીએ પશુપાલને ઉપહાર માટે પ્રતિદિન આપવું જોઈએ. * માણું એટલે પાંચ મણનું માપ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ देवपट्टन-प्रशस्ति (૫૮) (આ પણ) નિવેદ્ય ઉપહાર માટે પ્રતિદિન આપવું જોઈએ; પછી તે અન્ન સંભાળપૂર્વક બટુકે રાંધવું જોઈએ. (૫૯) સંકલ્પ કર્યા પછી, પશુપાલે તે નિવેદ્ય અને બીટક પૂજા કરનાર બટુકને આપવા જોઈએ. (૬૦) ગુણિજનેમાં શ્રેષ્ઠ, તેણે (ત્રિપુરાન્તકે), મડપિકામાં આવકમાંથી પ્રતિદિન એક દ્રમ્મ ચાતુર્થાતકના શાસનથી અપાવ્યું. : (૬૧) ત્યાં પણ આ ઉદાર મનના પુરૂષે મંદિરની સેવા કરતા બટુકના પાલન માટે પ્રતિ માસ ૯ દ્રગ્સ અપાવ્યા. (૬૨) વિધિ અનુસાર અનુપમ પૂજા અર્થે આવનાર પશુપાલન પ્રતિમાસ ૧૫ દ્રશ્ન આપવા જોઈએ. (૬૩) આ આશય માટે તેણે (ત્રિપુરાન્તકે) પૂજ્ય ચાતુ જાતકના સંચયમાં (ખજાનામાં) પ્રતિમાસ ૧૫ દ્રમ્મ મૂક્યા. (૬૪) હૃદયમાં આનન્દ કરતાં, તેણે પૂજ્ય ચાતુર્નાતકના દ્રવ્ય માટે ત્રણ ઉત્તમ હાટ ખરીદ્યાં (દુકાને ખરીદી ) અને (તેનાં મંદિરને ઉપહાર તરીકે) અર્યા. (૬૫) તેમાંની ઉત્તમ (દુકાન), (શિવ) દેવમાં શ્રદ્ધાની માળા ધારે છે તે શ્રી ચાતજાંતકે, નિત્ય પૂજા, નિત્ય પૂજા અર્થે જઈનાં પુષ્પ આપવાના બદલામાં માળીઓને આપી. (૬૬) મહાજનેએ ચૈત્ર અને ભાદ્રપદ પૂર્ણિમાના ઉત્સવ સમયે પવિત્ર અને વિસ્તરણની ક્રિયા માટે દરેક હાટ( દુકાન)માંથી એક દ્રમ્પ આયે. (૬૭) શિવરાત્રિના ઉત્સવ સમયે ચાતુર્જતકના બીટક માટે સોપારી (સોમનાથના મંદિ૨ના ) કેકારથી અને પાન મેહરથી અપાવાં જોઈએ. (૬૮) ત્રણ વિમળ મનના વેપારીઓએ નિત્ય જાતે જ શ્રી સોમનાથ પ્રભુના ત્રણ રાજ પાટિકામાં હાર, શ્રીફળ અને કમળ યુગ આપવાં. ( ૯ ) ભગવત સોમેશ્વરની પૂજા માટે નિર્માણ થયેલી વિધિ અનુસાર આ પાંચ મંદિરની પ્રથમ પૂજા કરી, પશુપાલક શ્રીમાન્ દેવના મંદિર જતાં પગથી ઉપર આરહણ કરશે. (૭૦)તેણે ( ત્રિપુરાન્તકે) પૂજ્ય ચાતુતકને ચૈત્ર અને ભાદ્રપદ પૂર્ણિમાને દિને ભગ્ન અથવા પતિત થએલાના ઉદ્ધાર માટે આ ધર્મસ્થાન આપ્યું. (૭૧) આ ધર્મસ્થાન અને આ શાસન સ્વઉપાર્જત વિમળ વિભવથી પ્રાપ્ત કર્યું હતું તેથી તેને યશવજ જેને મંદિર સાથે એગ છે તે પૂર્ણ ઈદુસમાન ઉજ્જવળ પ્રકાશે છે. (૭૨) શ્રી ગ૭ રાણુક બહ૫તિના યશની પ્રતિમા અને સારંગ ગૃપના સરવરના તટના ભૂષણ રૂપ તે મંદિરના મધ્ય ભાગમાં તેણે તેના કુલદેવનું સ્થાન, શ્રીનું વિલાસ ગ્રહ બંધાવ્યું. ૭૩-૭૪ શ્લોકમાં ત્રિપુરાન્તકની સામાન્ય પ્રશસ્તિ પછી ૫ ગ્લૅકમાં ધંધને પુત્ર ધરણીધર પ્રશસ્તિને કર્તા ( રચનાર ) હતો તે આપણે જાણીએ છીએ. ૭૬ મો શ્લેક આગળ જણાવે છે કે કવિતાને હસ્તલેખ પૂર્ણ સિંહના પુત્ર મંત્રી વિકમથી લખાયે હતું અને તે શિલિપ પૂણુસીહ-નાહડના પુત્રથી છેતરાયો હતો. અનુલેખ અનુસાર વિ. સં. ૧૩૪૭ ના માઘ શુદ્ધિ ૧૫ ને સેમવારે, અથવા ડે. શ્રામની ગણતરી પ્રમાણે ઈ. સ. ૧૨૮૭ જાન્યુ. ૨૦ ને સેમવારે પાંચ લિંગની પ્રતિષ્ઠા થઈ હતી. આ તિથિ ( તારીખ ) ઐતિહાસિક મહત્વની નથી કાર ણક તવારિખ અનસાર સારંગે ૨૨-૨૩ વર્ષ ઈ. સ. ૧૨૯૬-૯૭ સુધી રાજ્ય કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ ન૦ ૨૨૩ સારગદેવના અનાવડામાંથી મળેલા શલાલેખ વિ.સ. ૧૩૪૮ આષાઢ શુ. ૧૩ વડાદરા રાજ્યના કડી પ્રાંતમાંના પાટલુ ગામથી ત્રણ માઈલ ઉપર આવેલા અનાવડા ( પ્રાચીન અણુહિલવાડ )માં નેહેર ખાવાવાળા ખાદકામ કરતા હતા ત્યારે આ લેખ મળ્યા હતા. અત્યારે તે વહીવટદારની કચેરીમાં પડેલા છે. લેખની ૨૪ ૫ક્તિ છે અને તે ૧’–૪ટ્ટ” પહેાળા અને ૧’-પૐ” ઉંચા છે. પહેલી સાત પક્તિની શરૂવાતના અક્ષરે ઉખડી ગયા છે પણ તે સિવાય એક ંદર રીતે પથ્થર સુરક્ષિત છે. લીપી નાગરી છે અને ભાષા સંસ્કૃત છે અને મંગલાચરણના એક લેાક સિવાય આખા લેખ ગદ્યમાં છે. ૨ પછીના વ્યંજન એવડા લખ્યા છે અને ખને બદલે વ એક જ વાર પંક્તિ પહેલીમાં રુત્તેિ માં લખેલ છે પ્રેક્ષ( ) અને સ્થિત પંક્તિ ૭ મી માં તેમજ ત્તિ પંકિત ૯ અને ૨૧ માં ખાસ નોંધ લેવા જેવા શબ્દો છે. પહેલાના અર્થ નાટયપ્રયાગ બીજાના કાયમી દાન અને ત્રીજાના વિગતાનું સ્પષ્ટીકરણુ એમ થાય છે. પતિ ૭, ૯, ૧૦ મા આવતા વમાન ના અર્થ અચાય છે. તે જ શબ્દ બીજા લેખામાં જેવા કે ચાલુકય તામ્રપત્ર વિ. સ ૧૨૮૦ ( ઇ. એ. વા. ૬ પા. ૧૯૭ પતરૂં બીજી પંકિત ૩ જીએ આપેલા )માં પૂર્વ પ્રવૃત્તના અર્થમાં આપેલ છે; કદાચ તે વાલ્યવાન ને બદલે ભુલથી લખાયું હાય. જયદેવના ગીતગેાવિન્દમાં જે દશાવતારના વર્ણનવાળા એક શ્લેષ્ઠ છે તે જ શ્લેાકથી મંગલાચરણ કરેલું છે, ત્યારબાદ તિથિ આપેલ છે જે રવિવાર આષાઢ શુદ્ધિ ૧૩ વિ. સ. ૧૩૪૮ ની છે તે વખતે મહારાજાધિરાજ સારંગદેવ અણુહિલ વાટકામાં રાજ્ય કરતા હતા. તેના મહાસંધિવિગ્રહિક મહામાત્ય મધુસૂદન દસ્તાવેજમાં સીલ વિગેરેનું કામકાજ કરતા હતા. મહંત પેથડ વિગેરે પંચમાં હતા. પેથડ પાલણપુરમાં મુદ્રાધિકારી હતા. શ્રીકૃષ્ણનીમૂર્તિ પાસે પૂજા નૈવેદ્ય તથા નાટય પ્રયાગેા માટે ઉપરની તિથિએ તેમજ અગાઉ દાન આપવામાં આવ્યું હતું. અગાઉના દાનમાં નીચે મુજબ આપવામાં આવેલ હતાં. ( ૧ ) કરણે આપેલા ૧૮૦ દ્રુમ્મ પ્રતિવષઁ કાયમને માટે (૨) માંડવીમાંથી ૭ર દ્રુમ્મ હમેશને માટે (૩, ૪, ૫ ) દ્રુમ્મ ૭૨, કંમ્મ ૩૬ અને દ્રુમ્સ ૪૮ દરેક અમાસને માટે શેઠ દેવલે પેાતાની સિકિરિમાંથી આપેલા. નવું દાન ગામના પેથડ વિગેરે પંચે, પુરેાહિત એટલે બ્રાહ્મણાએ, મડાજને એટલે કે સાધુ (સાહુકાર) શ્રેષ્ટિ (શેઠ ) ઠકકુર સાની કંસારા વગેરેએ વણિયારકે ( વણજારાએ ) અને નૌવિત્તદે (વહાણુવાળાએ) આપેલું હતું. જ્ઞાનમાં નીચે મુજબ આપેલ હતું: (૧) મજીઠની એક ધડી દીઠ વેચનાર તરફ્થી કે દ્રુમ્મ, (૨) હીંગની એક ધડી દીડ વેચનાર તેમજ ખરીદ્યનાર તરફથી ૧ દ્રુમ્સ (૩) દરેક અનાજના ગાડા દીઠ અમુક ( તે સ્પષ્ટ નથી) ૪ ઘીની એક ઘડા ઉપર વેચનાર તરફથી ૧ પળી ઘી. આના મગળાચરણના શ્લાક ગીત ગાવૃંદમાંનેા જ છે અને ગીત ગોવિન્દ્ર જયદૅવે રચેલું છે જે લક્ષ્મણુસેનના રાજ્યમાં એટલે ૧૨ મી સદીના છેલ્લા ભાગમાં જીવતા હતા. આ લેખમાં તે શ્લાક ટાંકેલા છે તે બતાવી આપે છે કેતેટલી ટુંકી મુદતમાં ગીત ગાવિન્દ્ર પવિત્ર મનાયું હતું. વિશેષમાં આપણા લેખમાં આપેલ છે તે મુજબ શ્રીકૃષ્ણનું મંદિર સારંગદેવના સમય પહેલાં અનાવડામાં અસ્તિત્વમાં હાવું જોઈએ. આ હકીકત ઉપયોગી છે કેમ કે લેખામાં શ્રીકૃષ્ણના મંદિયના ઉલ્લેખ કયાંઈ ખીજે જોવામાં આવતા નથી. મારા ધ્યાનમાં તેવા ઉલ્લેખ છે જે ધારાના દેવપાલના વખતના વિ, સ, ૧૨૭૫ ના લેખમાંર શંભુના મંદિર પાસે કેશવે કૃષ્ણની મૂર્તિ ક્યાખ્યા ખતને છે. • ઈ. એ. માં. ૪૧ પા. ૨૦ ડૉ. ડી. આર. ભાંડારકર. (૧) જ. એ. સે. એ વે. ૨ નં. ૫ (મે ૧૯૦૬ ) પા. ૧૬૭-૬૯. (૨) જી. એ. વેા. ૨૦ પા. ૩૧૨, ૫, ૧૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ सारंगदेवनो शिलालेख अक्षरान्तर १ ॥ वेदानुद्धरते जगंति वहते भुगोलमुद्विभ्रते दैत्यान् दारयते बलि छलयते क्षत्रक्षयं कुर्व२ (ते)। [से ]तुं बंधयते हैलिं कलयते कारुण्ययातन्वते म्लेछाने मूर्च्छयते दशा कृतिकृते कृष्णाय ३ (तस्मै नमः ।। [१] संवत् १३४८ वर्षे आषाढ सुदि १३ रवावयेह श्रीम दणहिलवाटकाधिष्टितमहारा४ ( जाधि )राज श्रीसारंगदेव कल्याणविजयराज्ये तत्पादपद्मोपजीविनि महा___ सांघि महामा५ (त्य ) [श्री मधुसूदने श्री श्रीकरणादि समस्तमुद्राव्यापारान् परिपंथयतीत्येवं __ काले प्रवर्तमानेऽमु ६ (नै )[व] स्वामिना पा[ल्ह ]णपुरमुद्रायां नियुक्तमहं श्रीपेथडप्रभृति पंचकुल प्रतिपत्तौ देव७ (श्री )[ कृष्णपादानां [पू]जानैवेद्य प्रेक्षणीकनिमित्तं' अमें पलमानस्थित___ कर्त्य तथा संप्रति महं ८ (श्री) पेथडप्रभृति[ ५ ]चकुलेन तथा पंचमुखसमस्तनगरेण च कृतनव्यदेवदायस्य च शा९ सनपट्टिका यथा अमीकपलमानदेवदायस्येव्यक्तिः ॥ वृ. करण स्थितके द्र०१८० तथा वृ (0) १० मंडपिकायां स्थितके द्र० ७२ तथा | देवलेन आत्मनः श्रेयोऽर्थ पलमान आत्मीय सीकरि" ११ सत्क श्रीकृष्णपा[ दानां ]दत्त द्र० ७२ तथा" तस्थद्र० ३६ तथा अमावास्यों २ स्थितके द्र० ४ वर्ष प्रतिजातं १२ द्र० ४८ एवमेतत् पूर्व स्थितकं सांप्रतं उपविष्टमहं श्रीपेथडप्रभृतिपंचकुलेन तथा पुरो० ध १३ रणीधर । पुरो० सि( र )धर । पुरो० मोषादित्य । पुरो० हरिसर्म । सा. आभा । सा हेमा । सा महण१४ सीह । ढ तेजा । सा मयधर । श्रे साढल । श्रे देवल । सा समरा । सा धणपति । | आसधर १ भूग ५५२५२था २ पाये। मुद्विभ्रते पाया हलं ४ पाया म्लेच्छान् ५५भनेतौनीषयमां पयुच्या छ. ६ वाया प्रेक्षणक ७ पाया अग्रे ८ वाय। पाल्यमान वाया अग्रीय पाल्यमान १.वाया पाल्यमान ११ सीकिरि सुधा सीरकने परमायुंह।. १२ पांया तत्स्थ १३ या अमावास्यायां. લેખ ૨૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख १५ सा गुणधर । सा भडसीह । श्रे नाग[ ड ] | सामत । सां झांझा । सां वयजलदेव । सा क्रूर १६ पाल । सा पदमसीह । श्रे मदनसीह । श्रे देवसीह । भणशा बेता । मण गांधी । सा जा[ ॥ ] १७ ल्हण | गुणराज । सा केसव । सां झंझा । श्रे रतन । सांत्रीकम । सोनी अर्जुन । सा चांग १८ देव । सा दामर | कंसा जयता । पूगीं तेजा । सा केसव । सा मूरा । सां कुंदा । सा नागपाल १९ प्रभृति समस्त महाजन । तथा सम | स्त ] वणिज्यारक । तथासमस्त नौवि चकप्रभृति पंचमुखन २० गरेण निजपूर्वजानां श्रेयसे देवश्रीकृष्णपादानां पूजानैवेद्यप्रेक्षणीकनिमित्तं" कृतनव्य २१ देवदायस्य व्यक्तिः ॥ मांजिष्टा घडी १द्र ६०॥ विक्रेतु कामो ददाति तथा गुदा बडा १६१ २२ दायक ग्राहकौ ददतः ॥ कणश [क] ट १ पायली १ छाटडा १ पायली पा पृततैलघडा १ प ( | ) २३ ली १ एतत् विक्रेता दधाति । एष समस्तदेवदायो आचंद्रार्कतारकं यावत् सम स्तपंचमुखनग २४ रेण दातव्यः पालनीयश्च १४ या प्रेक्षणक १५ बडा ते घडा अथवा घडी भाटे होय. १६ वया धृत. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ ન) ૨૨૪ ખંભાતમાં ચિન્તામણિ પાર્શ્વનાથને શિલાલેખ. वि. संपत 13५२. ચિન્તામણિ પાર્શ્વનાથનું જૈન મંદિર જ્યાં આ શિલાલેખ છે, એ ગુજરાતમાં ખેડા કલેકટેરેટના એક મુસલમાન સ્ટેટના મુખ્ય શહેર ખંભાતમાં ખલેલ નામના એક મઢ વાણીયાએ બંધાવ્યું હતું. આ શહેર એ જ નામના અખાત ઉપર આવેલું છે. મંદિર સંવત ૧૩૫૨, ઈ. સ. ૧૨૯૬ માં વાઘેલા વંશના અર્જુનદેવના પુત્ર રામદેવના સમયમાં બંધાયું હતું. લેખ એક સારા કઠિન પત્થરમાં કોતરેલો છે. તે સુરક્ષિત છે, પરંતુ ઉપરના ડાબા ખૂણુને થોડો ટુકડો ફકત કપાઈ ગયેલ છે. તેની સપાટીનું માપ ૩૨ ઇંચ ૪૧૯ ઇંચનું છે. અને તેમાં દેવનાગરી લિપિમાં સંસ્કૃતની ૨૪ પંકિતઓ લખેલી છે. अक्षरान्तर ॥१॥ ! ..... .... .... तो जातं विघ्नीध्वंसदेव २ .... ॥ १ ॥ शठदलकमठेन ग्रावसंघातमुक्तं प्रशमकुलिशवन्हेः ... श्रियं वः ॥ २॥ औदासिन्येन येनेह विजितारातिवाहिनी ॥ पार्श्वनाथजिनं नौमि कौमारं मारसंस्तुतं ॥ ३ ३ ॥ ... .... .... .... .... .... .... .... दिनोदयं स चक्रे गुरुगगनाभ्युदितः सहस्रकीर्तिः ॥ ४ ॥ संवत् ११६५ वर्षे ज्येष्ट वदि ७ सोमे सजय(ति) .... .... पातिजगंति ॥५॥ दिव्येगुर्जरमंडलेऽतिविपुले वंशोऽतिदीप्तद्युतिश्चौलुक्यो विदितः परैरकलितः श्वेतातपत्रोज्वलः ॥ क्ष्मा५ .... ... .... .... .... ... ...... .... पागतोनिजभुजो पाज्यां च राज्यश्रियं ॥ ६ ॥ श्रीमान् लुणिगदेव एव विजयीशंभुप्रसादोदितस्तस्माद्वीरस्सैकवीरधवलः पुत्रः प्रजापालकः .... .... जयी येनाधीशमुदस्य कंदमिव तं कीर्तेः पुना रोपितं ॥ ७ ॥ रिपुमल्लप्रमीयः प्रतापमल्ल ईडितः ॥ तत्सूनु-र्जुनो राजा सज्येऽजन्यर्जुनो परः ॥ ८ ॥ अ ७ .... .... .... क्तिविजयीपरेषां ।। तन्नदनोऽनिंदितकीर्तिरस्ति ज्येष्ठोऽपि रामः किमुकामदेवः ॥ ९॥ उभौ धुरं धारयतः प्रजानां पितुः पदस्यास्य च धुर्यकल्पौ ॥ कल्पद्रुमौ मा. .. . २२७. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ९२ ८ १० गुजरातना ऐतिहासिक लेख णौ भुवि रामकृष्णौ ॥ १० ॥ श्रीस्तंभतीर्थं तिलकं पुराणां स्तंभं जयश्रीमहितं महद्भिः || आस्ते पुरं प्रौढिममोढवंशे सुभूषिते भूप - तिवर्णनीये ॥ ११ ॥ निदर्शनं साधुसुसत्यसंधौ वं कीर्त्तिरामः ॥ खलाख्यया यो विदितो महर्द्धिर्वृद्धिं गतो धर्म्मधनी विनीतः ॥ १२ ॥ रूपलक्षणसैाभाग्यधर्म्मदाननिदर्शनं । जाताया प्रौढनारीषु सातोऽस्य बादडा १३ सं ११ देशात्साध्वी ह्यकार्षीज्जीनपार्श्वचैत्यं यन्मंडलं नागपते फणाग्ररत्नं नु किं पुण्यममूर्त्तमस्याः ॥ १४ ॥ अविकलगुणलक्ष्मीर्वीकलः सूनुराजः समभवदिह पुण्यशीलसत्यास ... .... लमुदयस्थं । ह्येतयोर्येन चक्रे रविरिव भुवनं यो मानितः सर्वलोकैः ॥ १५ सवितृचैत्यस्य पुरः सुमंडपं योऽकारयत्पूज्यसुधर्म्ममंडनं || स्वसा च तस्याजनि रत्नसंज्ञिका सुरत्नसूर्य्या धनसिंहगेहिनी १२ १६ भीमडजाहण का कलवयजलखी मडगुणिमाद्या: तयोर्बभूवुस्तनया निजवंशोद्धरण धौरेयाः १७ पितृव्यकसुतैः सार्द्ध यशोवीरो यशोधनः । पालयन्नस्ति पुण्यात्मा शैवं धर्म्म जिनस्य च १३ १८ आस्वडपुत्रौ ... सुमदनपालाभिधौ धन्यो वृत्तानंदितलोकौ प्रीतया रामलक्ष्मणसदृक्षौ(शौ) । १९ जाया जाह्नणदेवीति स्वजन कैरवकौमुदी । तस्य पुत्रौ तया प्रसूतौ शब्दार्थाविव भारतीदेव्या २० षे ( खे ) तलः क्षितिपति १४ गुणिगण्यो योच्छलत्कलियुगं सुविवेकात् सिंहशाववदभीर्विजयादिसिंहविश्रुत इलेंदुरयं किं । २१ दिवं गते भ्रातरि तस्य सूनौ लालाभिषे धर्म्मधुरीणमुख्ये श्रेयोऽर्थमस्यैव जिनेंद्र चैत्ये येनेह जी १५ र्णोद्धरणं कृतं तु ।। २२ जयताद्विजविसिंहः कलिकुंभ कविदारणैककृतयत्नः । निजकुलमंडनभानुर्गुणिदीनोद्धरणकल्पतरुः २३ सद्वृत्तविमलकीर्त्तिस्तस्यासीद्गुणवंशभूः पुण्यपटोदयक्ष्माभृत्पठप १६ षदीधिती ।। २४ अनूपमा नाम सुवृततोपि श्रियादिदेवीत्युभये तु जाये । पुरोगबंधोरभवच्च तस्य कांता वरा सूहवी धर्म्मशीला ॥ २५ देवसिंहः सुतोऽप्यस्य मेरुवन्महिमास्पदं । दीपवद् द्योतितं येन कुलं चार्थीयमा १७ २६ गुरुपट्टे बुषैर्वण्यों यशः कीर्तिर्यशेोनिषिः । तद्बोधादर्हतः पूजां यः करोति त्रिकालजां || २७ हुंकारवंशजमहर्षमणीयमानः श्रीसांगणः प्रगुण पुण्यकृतावतारः तारेशसन्निभयशोजिनशा .... १८ सनार्हो निःशेषकल्मषविनाशनभव्यवर्णः ॥ २८ सिंहपुरवंशजन्मा जयताख्यो विजितएनसः पक्षः । शुभधर्म्मम गवारीजिनभूमौ ननु च कल्पतरुः २९ प्रहा दनो महाभव्या जिनपूजापरायणः । पात्रदानामृतेनैव क्षालितं वसुधातलं Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ खंभातमां चिंतामणि पार्श्वनाथनो शिलालेख १९ लं ३० अपरं च अत्राऽ गमन्मालवदेशतोऽमी सपादलक्षादधचित्रकूटात् । आमानुजेनैव समं हि साधुर्यः शांभदेवो विदितोऽ य जैनः २१ धांधुर्बुधः साधुकल्हू. प्रबुद्धो धन्यो घरित्र्यां धरणी धरोऽपि । श्रीसंघभ २० मुनिमानसाघुर्हाल्लस्तथा राहड इष्टदर्शी ३२ साधुगर्जपतिमान्यो भूपवेश्मसु सर्वदा | राजकार्यविधौ दक्षौ जिनश्रीस्कंधघारकः ३३ नरेवषेण धम्र्मोयं धामानामा स्वयं भुवि । सुतोत्तमो विनीतोऽस्यजिन चिंतामणिप्रभुः २१ नाम्नानभोपतिरिहाधिपमाननीयः साधुः सुभक्ताः सुहृदः प्रसिद्धः । नोडेकित: साघुमदात्कदापि योदानशौंड : शुमसौं [ शैौ ] डनामा ३५ घेहेडोऽपि सुधस्थः साधुः सोमश्च सौम्यधीः । दानमंडन सौभाग्य २२ कः सतां मतः ३६ अजयदेव इह प्रगटो जने तदनुश्वेतहरिः कुशलो जयीअनुजपून हरिर्हरिविक्रमः । सुजननामइहापि परिश्रुतः ३७ सल्लक्षणो बापणनामधेयो देदो विदांश्रेयतरश्च साधुः । सना २३ पुरेंदो जिनपूजनोद्यतो रत्नोपि रत्नत्रयभावनारतः ३८ छाजुः सुधीः पंडितमानमर्द्दनः साधुः सदा दानरतश्च जैनः एते जिनाम्यर्चन पात्रमक्ताः श्रीपार्श्वनाथस्य विलोक्यपूजां ३९ संभूय सर्वैर्विधिवत्सु .... .... २४ भव्य पूजा विधानाय विवेकदक्षैः । श्रीधर्म्मवृद्धः प्रभवाय शश्वत्कीर्त्तिस्थितिः सुस्थितकं महद्भिः ४० वस्त्र खंडतथा कुष्टमुरुमांसी सटंकण । चर्मरंगाद्यसद्रव्यमलत्यातृषभं प्रति ४१ एको द्रम्मस्तथा २१ मालतीलघुवस्तुतः गृडकंबल तैलाद्यतंगडादिवृषं प्रति ४२ श्रीपार्श्वनाथचैत्येs स्मिन् द्रम्मार्द्धं स्थितके कुतं भव्यलोकस्य कामानां चिंतामणिफलप्रदे ४३ संवत १३५२ वर्षे श्रीविक्रमसमतीतवर्षेषु २६ त्रिशता समं द्विपंचाशद्विनैरेवं कालेऽस्मिन् रोपितं ध्रुवं ४४ यावतिष्ठति सर्वज्ञाः शाश्वतप्रतिमामयाः तावन्नंद्यादिमे भव्याः स्थितकं वात्र मंगलं ४५ श्रीमान् सारंगदेवः पुरवरमहितः स्तंबतीर्थं सुतीर्थं नं २७ द्याचैत्यं जिनानामनधगुहकुलं श्रावकादान धन्याः नानातेजाघनाद्याः सुकृतपथपुषो मोषानामाहराव्ददेवो राजादिदेवो जिनभवनावधौ मुख्यतां ये गतास्ते ॥ ४६ भावाढ्यौभावभूपस्व २८ जनपरिवृतो आजदेवापि दाता जैने घर्मेऽनुरक्ताः श्रुतिगुणसहिता: साल्हरनौ वदान्यौ । अन्ये केऽपि संतः स्थितकमिह सदा पालयत्यत्र वृद्धिं पुष्णंतस्तेषु पार्श्वे विदधतु विपलां Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat २९ तीं तामहाश्रीः ४७ छ ६४ प्रशस्तिरिय लिखिता ठ० सोमेनउत्कीर्णा सूत्र ० पाल्हा तेन લેખ ૨૪ www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ • .. ••• गुजरासना येतिहासिक लेख ભાષાન્તર (૧) ... ... ... ... માંથી ઉદ્દભવેલું ... ... ... ... વિદ્ધ હણનાર દેવ. (૨) શિલા(પત્થર)ના રાશિમાંથી (ઢગમાંથી ), શઠોને હણનારથી ... .. વજન અગ્નિની ... ... લક્ષમી તમને ... . (૩) કૌમાર પાર્શ્વનાથ જિન જે કામદેવથી સ્તુતિ થએલે છે અને જેણે ફકત લીલાથી શત્રુમંડલને પરાજ્ય ક્યાં છે તેને નમન કરું છું.... (૪) નભ સમાન ગુરૂમાં અભ્યદય પામેલે, સહસ્ત્રપટ કીર્તિ સહિત ... ... ... કહ્યું ••• ... ... ... ...દિન (૫) સંવત ૧૧૬૫ વદિ જેઠ ૭ ને સોમવારે ... ... તે વિરાજે છે ... .. જગમાં. (૬) રમ્ય અને વિશાળ ગુર્જર મંડળમાં અતિદીપ્ત તિવાળે, અન્યથી અકલિત શ્વેત છત્રથી ઉજજવળ ચૌલુક્ય વંશ છે. ભૂમિ - • • હતી - - - - - - તેના નિજ બાહુબળથી પ્રાપ્ત કરેલી રાજ્ય શ્રીથી. (૭) શિવના પ્રસાદથી ઉદય પામેલા શ્રીમાન લુણિગ દેવ, પ્રતાપી વિજેતા હતે. અતુલ વિક્રમવાળા અને નિજ પ્રજાને પાલક વિરધવલ તેને પુત્ર હતે. • • • • • . ... વિજેતા .. • • ••• ... ... કાતના કંદ માકક નૃપને ખસેડી • પુન: સ્થાપત (?) (૮) પછી બળવાન શત્રુઓને હણનાર પ્રતાપમલ આવ્યું. તેને રાજ્યમાં બીજો અર્જુન (પાંડવ ભાઈઓમાંને એક) સમાન અર્જુન પુત્ર હતા. (૯) ... .. . . રિપને વિજેતા ... ... ... જેક હોવા છતાં કામદેવ સમાન ભાસતે રામદેવ વિમલ કીર્તિવાળે પુત્ર હતે. (૧૦) તે બન્ને પ્રજાની ધુરી ધારણ કરવા શકિતમાન હતા. તેમના પિતાની ગાદીના મુખ્ય માલિક હતા અને કહપતરૂ સમાન હતા .... ... ... • ••• તેઓ ભૂમિપર રામ અને કૃષ્ણ સમાન હતા. _(૧૧-૧૨) સર્વ નગરના સ્તંભ સમાન હોવાથી તેઓમાં અગ્ર અને પિતાની દિવ્યતાથી તુતિ પામતું શ્રી સ્તભતીર્થ (ખંભાત) નામે વિખ્યાત નગર છે. ત્યાં સુજનેના ઉદાહરણ રૂપ સત્ય વચની ... ... ... .વશમાં રામ સમાન, ધર્મ કાર્યોની મહાસંપદવાળ, ઉજત, અતિ લક્ષ્મી પ્રાપ્ત કરનાર, અને વિવેકી ખેલા નામે એક પુરૂષ રહેતું હતું, તે પ્રૌઢ સુભૂષિત અને નૃપથી સ્તુતિ થવા લાયક મોઢ વંશને હતે. (૧૩) તેની જ્ઞાતિમાં, રૂપ, લક્ષણ, સૌભાગ્ય ધર્મ અને દાન માટે ઉદાહરણ રૂપ તેને બાદડા પત્ની હતી. (૧૪) અભિલાષ પ્રમાણે . .. . શેષ નામની ફણું પરના મણિ સમાન ભાસતું અથવા તેની પુણ્ય મૂર્તિ સાક્ષાત્ ન હોય (?) તેવું પાનાથ જિનનું મંદિર તે સગુણી સ્ત્રીએ બંધાવ્યું. આ (૧૫) વિમલ અને પૂર્ણ .. .. . પ્રભાવાળા ગુણવાળા વિકલ નામને પવિત્ર પુત્ર તેણીને હવે .. ... ... ... સર્વથી પૂજિત સૂર્ય જગને પ્રકાશિત કરે છે. તેમને સર્વ જનેથી પૂજાતે હતે; તેણે માતપિતાનું ગૃહ પ્રકાશિત કર્યું. (૧૬) તેણે આદર અને સદ્ધર્મના ભૂષણ રૂ૫ સૂર્યના મંદિરના અગ્રસ્થાનમાં મંડપ બધા તેને રતન નામની બહેન હતી. તે ધનસિંહની પત્ની હતી અને પિતાનાં બહુ રત્નવડે સૂર્યની પની જેવી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ खंभातमां चिंतामणि पार्श्वनाथनो शिलालेख (૧૭) આ બનેને, વંશને અતિ ઉજજવળ કરનાર (ઉદ્ધારનાર) ભિમદ,જલહન, કાકલ, વયજલ, ખિમદ, ગુનિમ આદિ પુત્રો હતા. (૧૮) મહાન્વીર પવિત્ર મનવાળે યશેધન નિજ પિતાના પિત્રાઈ ભાઈ સહિત શૈવ અને જૈન ધર્મ અનુસરતા. ' (૧૯-૨૦) અધિદને બે પુત્રો... ... ... પ્રજાને સદાચારથી રંજનાર, પરસ્પર સનેહમાં રામ અને લક્ષમણું સમાન. મદનપાલ અને . - કુમુદ સમાન વજનને શશિ સરખા તેની પત્ની જહણુ દેવીથી જેમ સરસ્વતીએ શબ્દને અને અર્થને જન્મ આપે તેમ ઉત્પન્ન થયા. (૨૧) ગુણિઓમાં અગ્ર ખેતલ રાજાએ કલિયુગને છ. સિંહના બાલ સમે નિર્ભય વિજયસિંહ નામે વિખ્યાત તે ભૂમિ પર શશિ સમાન ભાસતે હતો. (૨૨) ધર્મના પરમ અનુયાયી તેના અનુજ લાલાને મૃત્યુ પછી તેના શ્રેયાર્થે તેણે જિનેન્દ્રના મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો. (૨૩) ગજ સમાન કલિયુગને એકી હસ્તે તેડવા પ્રયત્ન કરનાર, સૂર્ય માફક વંશને ઉજજવળ કરનાર, અને કલ્પવૃક્ષ જેમ ગુણિ અને દીનને સહાય કરનાર વિજયસિહ જય પામે. (૨૪) સદાચારથી વિમળ કીતિ તેના ચરણમાંથી (ગુણનું અનિવાર્ય ફળ રૂ૫) હાય તેમ પવિત્ર .. ••• • • (૨૫) તેને, જેને ભાઈ તેના પહેલાં મૃત્યુ પામ્યું હતું એવાને, સદાચારમાં પણ અતુલ અનુપમા અને શ્રીયાદેવી પત્નીઓ હતી. અને ત્રીજી પત્ની અતિધર્મ અને પવિત્ર સહવિ હતી. (૨૬) તેના પુત્ર દેવસિંહ મેરૂ સમાન મહિમા પ્રાપ્ત કરી વંશને દીપક માફક પ્રકાશિત કર્યું. (ર૭) આ દેવસિંહ, પિતે માન્ય કરેલા ગુરૂ, અને વિદ્વાનેથી રતુતિ પામેલા યશસાગર યશકીર્તિના બોધ પ્રમાણે ત્રણવાર અહંતની પૂજા કરે છે. (૨૮) હુંકાર વશમાં અમૂલ્ય મણિ સમાન, નિજ પુણ્યકૃત્યને અવતાર, શશિ સમાન યશ સંપન્ન, જિન શાસન અનુસરવા ગ્ય, સર્વ પાપને પૂર્ણ નાશ થયાથી ઉજજવળ સાંગણ નામને એક પુરૂષ હતે. (૨૯) સિંહપુરના વંશમાં, પાપના માર્ગનો વિજય કરનાર, સદાચારી, જૈન ધર્મની ભૂમિ ઉપર કલ્પ તરૂ સમાન જયત જ હતે. (૩૦) જિનની પૂજાપરાયણ અતિ મહાન પ્રહાદને પાત્ર માણસને દાન રૂપી અમૃત સિંચન કરીને પૃથ્વીતલનું પ્રક્ષાલન કર્યું. (૩૧) વધારામાં માલવદેશમાંથી ચિત્રકુટમાંથી સવાલક્ષ સહિત (2) આભા અનુજ સહિત આ સાધુ સાંભદેવ જૈનના નામથી જાણીતે અહીં આવ્યો. (૩૨) પ્રજ્ઞ સાધુ ધાન્ધ, બુદ્ધિમાન કહુ, ધરણીમાં સુખી ધારણધર • • • • મુનિમાન જાતિના તથા હાલ અને રાહક ઈષ દશી સાધુઓ ત્યાં હતા. (૩૩) વળી સાધુ ગાજપતિ પણ હતો. જેની આજ્ઞાનું પાલન નૃપના મહેલમાં સદા થતું; જે રાજ્યમાં દક્ષ હતું અને જિનની શ્રી અંધ ઉપર ધારનાર હતે. ( ૩૪-૩૫) તે ધામો નામે પૃથ્વી પર ધર્મને અવતાર હતો. તેને વિનયી જિનચિંતામણિ પ્રભુ નાપતિ નામને નૃપથી પૂજનીય સાધુ, સુભક્ત, મિત્ર અને પ્રસિદ્ધ પુત્ર હતા. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ ९६ गुजरातना ऐतिहासिक लेख સર્વ હોવા છતાં તે કદિ મદ વાળ હતું નહીં. અને દાન કરવામાં સદા પ્રવૃત હતું અને વર્લ્ડ નામવાળા હતા. (૩૬) વળી હડ જે સદા ધર્મના પથ પર રહેતું હતું, તે પ્રજ્ઞ, પ્રભાવળ, બુદ્ધિમાન અને દાનના ભૂષણથી ઉજજવળ હતું, અને સર્જનથી માન પામતે. (૩૭-૩૮) અને પ્રજાને જાણીતા અજયદેવ હતું. તેના પછી સુખી અને સદ્દગુણી ખેતહરી તેને અનુજ નહરિ, સિંહના વિક્રમવાળો, સુજન સારા નામવાળે; સલક્ષણવાળો બાપણ, વિદ્વાન સાધુઓમાં શ્રેષ્ઠ દે, જિનની પૂજામાં પ્રવૃત પુરેન્દ્ર, અને ત્રણ રત્નની ભાવનામય રના. (૩૯-૪૦) વિદ્વાનને મદ ઉતારનાર બુદ્ધિમાન્ સાધુ છાજુ જૈન ધર્મના અનુયાયી, અને સદા દાન કરવામાં ચિત્તવાળા હતા, આ સર્વ જીનના પૂજન પાત્ર ભક્ત હતા. પાર્વનાથની પૂજા જોઈ, સર્વ મહાન અને વિવેકી પુરૂષોએ એકત્ર થઈને વિધિ અનુસાર પૂજા માટે, ધર્મ પ્રચાર માટે, અને તેને સદા માટે યશ સ્થાપવા કંઈક વ્યવસ્થા કરી. (૪૧-૪૨-૪૩) આ શ્રી પાર્શ્વનાથ જે ચિંતામણિ માફક સજજનેની સર્વ અભિલાષ પૂર્ણ કરે છે તે, વસ્ત્રખંડ, કુષ્ટ, મુરૂમાંસિ, ટંકન, ચેમેર ... ... આદિ બળદના વજનની ચીજ પર એક દ્રામ પ્રાપ્ત કરશે. અને ઓછા મૂલન ગુડ, કંબળ (કાંબળા), તેલ અને તગર આદિપર એક બળદ ઉપાડી શકે તેટલા વજન પર અડધે દ્રમ્ભ પ્રાપ્ત કરશે. (૪૪) શ્રી વિક્રમના સમય પછી ૧૩૫ર વરસમાં આ સદાને માટે નકકી કરાયું છે. (૪૫) જિનેની પ્રતિમા રહે ત્યાં સુધી તે મહાન પુરૂષ અને તેમની કરેલી વ્યથાનું પાલન થાઓ અને તેઓ સુખી થાઓ. (૪૬) યાત્રાનું એક સારું સ્થાન સ્તંભતીર્થ, શ્રીમાન સારંગદેવ, જિનદેવનું મંદિર, ગુરુનું પાપરહિત કુળ, શ્રાવક, નાને, તેજે, ધન આદિ જેઓ નિત્યદાન કરવા તત્પર હતા, અને મેષ, હરદેવ, રાજાદેવ જેઓ વ્રતનું પાલન કરનાર જિન ધર્મ પિષનાર, ને જેઓ મુખ્ય ભાગે જૈન મંદિરની સંભાળ લેવામાં સંબંધવાળા છે તે આ સર્વે અભ્યદય પામે. (૪૭) ભાવ ભૂપતિ જેને કુળ સહિત અતિ શ્રદ્ધા છે; મહાદાની ભાજદેવ જૈન ધર્મના તે સર્વ અનુયાયીઓ અને જેઓ તેમના પુણ્ય માટે સ્તુતિ પામ્યા છે . . . . . ઉદાર સાલ્ડ રન આદિ સંતસુજને જે આ વ્યવસ્થાનું પાલન અને તેમાં વૃદ્ધિ કરશે તો તેને અતિ રૂપવાન, પાર્શ્વનાથ અતિ અભ્યદય અપ. . . .. . ... આ (પ્રશતિને) લેખ ઠ૦ સેમથી લખાયે અને સુત્ર પહાથી કોતર.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૨૨૫ (વાધેલા રાજા સારંગદેવના સમયના ) વંથલીમાંથી ઉપલબ્ધ એક અધુરો લેખ વિ. સં. ૧૩૪૬. રાજકોટના મ્યુઝિયમમાં એક અધુરો, નીચે આપેલે લેખ હું પહેલી જ વાર પ્રસિદ્ધ કરું છું. તે રાજકેટના વેાટસન મ્યુઝિયમમાં છે. એ વિષે એટલું જ જણાયું છે કે તે કાર્ડિયાવાડમાં જૂનાગઢ સ્ટેટના વંથલી ગામમાંથી ૩૫ વર્ષ પહેલાં મળી આવ્યેા હતેા, અને ત્યારખાદ તે મ્યુઝિયમને ભેટ કરવામાં આવ્યે હતેા. તે એક જાડા પીળાશ પડતા પત્થરની શિલા ઉપર કે।તરેલા છે, જે શિલાનું માપ ૨૫” ૪ ૧’–૯” છે. થાડા અક્ષરા પહેલી ચાઢ પંકિતઓની શરૂવાતમાં નાશ પામ્યા છે, તે સિવાય લેખ એકંદરે સુરક્ષિત છે. એક ઉભી પંક્તિ વડે જમણી અને ડાખી બાજુએ અર્ધા ઇંચના માન ખતાવેલે છે. તેના ઉપર ૩૩ પતિએ લખેલી છે. જે ર’-૪”x૧-૬” ના ચાપની જગ્યા શકે છે, છેલ્લી પંકિત અધાં કાતરેલી રહી છે, આનું કારણ સમજાયું નથી. લિપિ નાગરી છે. એકંદરે સુંદર રીતે કાતરેલી છે. અક્ષરા શરૂવાતમાં મેટા છે, પણ પછીથી તેનાથી અર્ધા કદના આવે છે. ભાષા સંસ્કૃત છે. ૪૪ ક્ષેાકેા સંપૂર્ણ છે અને છેલ્લે બ્લેક અધુરા છે. લેખની શરૂવાત શિવ અને પાર્વતી તથા વિષ્ણુની સ્તુતિથી થાય છે. ત્યારપછી જગતસિહુના નામથી શરૂ થતા એક વંશનું વર્ણન આવે છે. તેણે માલીકને લઢાઈમાં હરાવ્યે હતા. વામનસ્થલી(હાલનું વથલી )માં તેણે વિંઝલેશ્વર( શિવ)નું મંદિર બંધાવ્યું હતું. તે પછી રાષ્ટ્રકૂટ વંશનું વર્ણન આવે છે. તે વંશમાં ઉદ્દાલ નામના મહાન ચેઢો થયે હતા. તેની બહાદુરી જોઈ તેને લવણુપ્રસાદે પેાતાના પ્રતિનિધિ બનાવ્યેા હતેા. તેના વંશજોના વર્ણન પછી લાવણ્ય શર્મા જે કુટુંબમાં જન્મ્યા હતા તે મૌનસ ગાત્રના વિદ્વાન બ્રાહ્મણ કુટુંબનું વૃત્તાંત આવે છે. છેવટે લેખમાં પિલ ગેાત્રના આનંદપુરના એક વિદ્વાન બ્રાહ્મણ કુટુંબનું વર્ણન શરૂ થાય છે. તેમાં ગેવિન્દ જન્મ્યા હતા. તેના પુત્રનું નામ કે।તરવાનું હતું, ત્યાંથી કામ અધુરૂં રહ્યું છે. આ લેખ ઉપરથી ગુજરાતના ચૌલુક્ય (વાઘેલા ) રાજાઓના તાખામાં કાઠિયાવાડ હતું તે સમયના જાણવા જેવા ઇતિહાસ મળી આવે છે. શરૂવાતની પંક્તિ અધુરી હાવાથી લેખના તારીખ જાણી શકાતી નથી. પરંતુ વિ. સં. ૧૩૪૬ ના એક અપ્રસિદ્ધ લેખના ૩ જા શ્લોક સાથે આપણા લેખનેા ૩૧ મા શ્ર્લાક અક્ષરશઃ મળતા આવે છે. એટલે માની શકાય કે આ લેખ વિ. સ. ૧૩૪૬ ના અરસામાં લખાયા હશે. એ અન્ને લેખેા એક જ સ્થળેથી મળ્યા હતા અને એક જ મંડીયા રાજા વિજયાનંદના સમયનું સૂચન કરે છે. કયા લેખમાંથી ખીજાએ આ શ્લાકની નકલ કરી હતી એ કહી શકાતું નથી, પરંતુ આપા લેખ વિ. *. ૧૩૪૬ ના અરસામાં લખાયા હતા એટલું ચાસ કડ્ડી શકાય. આ લેખમાં ચૌલુકય રાજાનાં એ જાગીરદારકુટુંબનું વર્ણન આપ્યું છે. એક રાષ્ટ્રકૂટ અને ખીજાનું નામ એમાંથી એક પણ લેખમાં આપ્યું નથી. આ એ કુટુંબે વિજયાનંદ અને નાગલ એ. એ. શાં. ઈ. વેા. ૫ પા. ૧૭૧ ડી. બી. દિસ્કલકર લેખ ૨૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ বলা ইনিভিজ ই રવીનાં લગ્નથી જોડાયા હતાં. ખાસ ઉપયોગી હકીકત એ છે કે, વિજયાનંદ જેમાં જન્મ્યા હતા તે અરિસિંહનું કુટુંબ ગુજરાતના વાઘેલાના રાજકુટુંબ સાથે જોડાયું હતું, કારણ કે, વાઘેલા મહારાજા વિરધવલે પોતાની પુત્રી પ્રીમલ દેવીનાં ક્ષેમાનંદ સાથે લગ્ન કર્યા હતાં. તેઓને પુત્ર વિજયાનંદ હતો. આ ત્રણ કુટુંબને સંબંધ નીચે પ્રમાણે છે – (ચૌલુક્ય) (રાષ્ટ્રકૂટ) લવણુપ્રસાદ ઉદ્દલ ? વીરધવલ વિંઝલદેવી=જગતસિંહ અરિસિંહ જૈત્રસિંહ પ્રીમ રવી પ્રીમલદેવી ક્ષેમાનંદ ભીમસિંહ-મીણલદેવી વિજયાનંદ નાગલદેવી નાગલરવી સામંતસિહ તેજસિંહ હરદેવી તારદેવી અરિસિંહના વડિલ બંધુ જગતસિંહે મણ્ડલિકને હરાવ્યાનું કહ્યું છે. આ મડલિક વંથલી(વામનસ્થલી )માં રાજ્ય કરતા ચડાસમા કુટુંબને હતું. તેણે મુસલમાનોને હરાવીને ગિરનાર ઉપર નેમિનાથનું મંદિર સુવણથી મઢાવ્યું હતું. જગતસિંહે તેને હરાવી નસાડી મૂકયો હતો અને જગતસિંહના વંશજોએ વિજયાનંદના સમય સુધી ત્યાં રાજ્ય કર્યું હતું. મણ્ડલિકના એક વંશજ શ” મહીપાલે ને પાછું અમરસિંહ અને તેજસિંહ પાસેથી જિતી લીધું હતું. બીજે સ્થળે કહ્યું છે કે, ચૌલુક્ય ( વાઘેલા ) રાજા વીરધવલે પોતાના રાજ્યારોહણ પછી તરત જ વંથલી ઉપર ચઢાઈ કરી અને ત્યાં રાજ્ય કરતા પિતાના સાળા સાંગણ અને ચામુડ એ બે ભાઈઓને હરાવી મારી નાંખ્યા હતા, કારણ કે તેઓએ તેને ખંડણી આપવા ના કહી હતી. આ બધી હકીકત વલીના ઇતિહાસમાં કેટલીક મુશ્કેલીઓ ઉપસ્થિત કરે છે. પરંતુ એટલું માની શકાય છે કે, મડલિકને હરાવી કાઢી મૂક્યા પછી વરધવલે પિતાના સાળા સાંગણ અને ચામુડ એ બે ભાઈઓને ત્યાં નિમ્યા હતા, પણ તેઓએ ખંડણું આપવા ના કહ્યાથી તેઓને પણ મારી નાંખ્યા હતા, અને ક્ષેમાનંદને (કદાચ તેના પિતા અરિસિંહને) વંથલીમાં રાજ્ય કરવા નિમ્યો અને પિતાની પુત્રીનાં તેની સાથે લગ્ન કર્યા હતાં. લેખમાં બે બ્રાહ્મણ કુટુંબો શા કારણથી આપ્યાં છે તે કહ્યું નથી. પરંતુ શ્રીધર કવિ જેણે આ લેખ લખ્યું હતું, તે કપિછલ ગોત્રના કુટુંબને સગે હશે એમ લાગે છે. જે આ સત્ય હોય તે બને નાગરબ્રાહ્મણ કુટુંબે હેવાં જોઈએ, કારણ કે તે કુટુંબ આનંદપુર એટલે હાલના વડનગર જે સુવિખ્યાત નાગરબ્રાહ્મણ જ્ઞાતિનું મૂળ વતન હતું, ત્યાં રહેતું હતું એમ સ્પષ્ટ જણાવ્યું છે. વળી ઉપર નકલ કરેલો બીજે લેખ માધવ નામના બીજા કવિએ લખે હતે, તે પણ (વિચિત્રપુર એટલે વડનગરને) નાગરબ્રાહ્મણ હતે. “ ઓ એ. બા, એ. ઇ. પા.૧૭૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ ४ ५ ७ १० १ [1] [ : ज ]यति तदनु तस्य प्रेयसी पीतपीतच्छविर विरत [ ॥ १ २ ८ ११ १२ .... कः । देव पयोमयपयोधपयोषिशायी पातु प्रियांकशय ३ .... [ ॥ २ ] [ स्तेज ]स्विनामग्रणीरग्रामीणगुणार्णवोनिजगत्सिंहो जगद्वांघवः । जित्वा संयति मंडलिकनिवहं स्थाने हयानां ततो । ॥ ३ दुःसामंत यवासकाव निरुहव्यूहव्यधाविस्तरव्यापारापरिभूतभूतलपति प्रौढप्रतापानलः । उन्मीलत्तरपुष्करव्यतिकर; संग्रामसीमा राघर || ४ मातुर्विझलदेव्यायः ( याः ) श्रेयसे विंझलेश्वरं श्रीवामनपुरस्यांते विश्वकान्तमचीकरत् || १ अरिसिंह इति श्रीमान्वीरस्तस्यानुभूरभूत् [ । ] ॥। ६ व्योमांतः शशिदभतः शशि कलालंकारमौलौ सुरस्रोतःपूतपयस्तरंगपटली लीलायितव्याजतः । नाभीपांडुर पुंडरीकमिष[तः पाथो ? ] षिपुत्रीपति ... .... .... कीर्त्तयः ॥ ७ सा ( मंतमु ) कुटः श्रीमान्क्षेमानंदस्तदंगभूः बभूव भूवनानंदकंदकंदलनांबुदः ॥ ८ चौलुक्य नृपतेः पुत्री श्रीवीरधवलप्रभोः श्रीमत्प्रीमलेद .... राजा सारंगदेवना समयनो लेख अक्षरान्तर [ दे ]वतारातिदून त्रिभुवनवनराजी [ नी ]रदो नीलकंठ 1000 [ ९ ]* [वि] जयानन्दस्तयोरजनिनंदनः । अपि वाचस्पतिर्मुकः के वयं तद्गुणस्तवे ॥ १० कल्पांतारभटीपतिषुपुर भिद्भालाक्षिकाला नलज्वालाजालनिभप्रभा । www. तपांडुरपुंडरीकसौखप्रसुप्तिकविरं [ च ] नचिंच चिरी [ १ ] त्रयलक्ष भक्षणकलाविख्यात कौक्षेयकः क्षोणी चक्रमलंचकार विजयानदो मुकुंदेापमः ॥ ११ सर्व्वज्ञः शक्तिपाणिर्षनपतिरमृत ज्योतिरंभोजनेत्रः सौ .... ---- [ पा ]वको धर्मराजः किंतूलवोदरत्वं वक्रत्वं मंदतां च क्वचिदपि यस्याच्चैः कीर्त्ति पूरे परि चत्वारश्चंद्रलोकप्रतिभटरुचयः सप्तलोकाबभूवुः । शैलाः कैलासलीलायितमसमशरारातिशोभाममर्त्यानद्यो गंगाविलासं सुरगजललितं कुंभिनः किं ... [ ॥ १३ ] .... दशमुखो दनुजारिणा समं निर्माय [बैरम ] चलोपि ततानतानवं । सैवेोपि शेषसमतामयतामनेनलोकं पृणेन हरिभक्तिसमृद्धबंंधु ना || १४ श्रीवामनपुरे ब्रह्मपुत्री १ पुत्रः श्री खेम पूर्ति अर्ध श २ આ લીટાની કાંઈ જરૂર નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat विद्यानंदो विरेजे । सकलसुरमयः कलयामास नासौ चिराय ॥ १२ www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख १३ .... [॥] .... ब्रह्मपुरी कृत्वा ब्राह्मणेभ्यः सुधीरदात् ।। १५ श्रीविझले शनिलयाभरणं चकार यस्तोरणद्वितयमंबर [ चुंबिशृंगं ] आंदोलकंव महनी यमहो वितानमुत्तालपट्टमपि बंधुर १४ .... ॥ १६ ॥ इहैव देवनिलये निजकीर्तिनिभप्रभं । पश्चिमाभिमुखं शंभु सौधमुद्धरतिस्म यः ॥ १७ अवदानानि दानानी [धर्म ]स्थानानि यानि यः । चकार गणितं नैषा विधिनापि विधीयते ॥ १८ १५ लोकानंदकरः प्रतापनिकर प्रत्युप्तवीरोत्करः कल्याणाकरकौमुदीहिमकरः प्रावी. ण्यरत्नाकरः । चंचत्कीर्तिचयप्रपंचसिचयपच्छादिताशोचयः श्रीलीलानिल यश्चिरायज १६ [ यति ] श्रीराष्ट्रकूटान्वयः ॥ १९ वरिचडामणिस्त[त्र ] .... डलः । उद्दलः सदलंकारः कारुण्यरसभूरभूत ॥ २० चौलुक्य वंशकमलानलिनीम रालस्तादृग्यशोलवणिमा लवण १७ सादः वीरेषु वीरमवलोक्यमहः समेतमेतंचिरायनिजचि[ न्हघ ]र चकार २१ यदीय कीरधरोत्तरीयबासोयुगदुग्धपयोधिगंगे । शशी शिखा रत्नमुडूनि हारस्तद्वीतयश्चंदन चंद्रलेपः १८ ॥ २२ तदंगभूमंगल[ भू मनोभूमनोज्ञरूपोजनि जैत्रसिंहः । यशोभरो. भूदनिरुद्ध एव यस्याषिकप्रीणितचित्रलेखः ॥ २३ तदनु मदनतुल्यस्तस्य कंसारिशक्तेरजनि तनुजरत्नं रत्नगर्भावतंसः । गु १९ णगरिमगभीरो वीरकोटीरहीरः समरविजयलक्ष्मीभा[ जनं ] भीमसिंहः । [॥ २४ हंतुं ] वीसलभूपते रिपुगजस्तोमं रणप्रांग[णे सिंहो मेवततार तस्य भगवन्सांनिध्यमास्तां तव । पार्वत्येतिनिशभ्य सम्यगुदितं २० भीमस्तथैवाकरोनासौ वसुधातलेप्यभिधया श्रीभीमसिंहोभवत् ॥ २५ कुलेन शौर्येण नयेन की] [ श्रि ]याभिरामा भुवि भीमसिंहः । तद्वीसलक्षो णिधवेन तेने परिच्छदो [ स्यैवनि ] देशवर्ती ॥ २६ तस्य २१ मीणलदेवीति कलत्रमतुलाकृतिः। रतिःप्रीतिश्व गौरी च यथा जिग्ये तनुश्रिया ॥ २७ रावणारीरमणी रमणीया तत्सुताजयति नागलदेवी कीर्तयस्तिलकयति यदीया नागनाकनखंति जगति ।। २८ स । २२ स्यावाचां विभूति[ वि ]लसति वदने चित्रलेखा पदेस्या गौरीकान्तिः [ श] रोरे हृदि रतिरलकश्रेणिका मूर्ध्नि कृष्णा । पाणौ लक्ष्मीरनता मनसि गुणततिः किं वदामोतिरेकादका निःशेषलोकोत्तरयुव Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ राजा सारंगदेवना समयनी लेख १०१ २३ तिमयी भाति नागल्लदेवी ॥ २९ लालित्यं दधती मनोहरपदन्यासाभिरामाकृ तिबिभ्राणा रसपद्धर्ति मधुरतामाविभ्रती संततां । आहारैरमृतोपमैरहरहः संमोद यंती सतामंतः सत्कवितेव कस्य न मुदे २४ नागल्लदेवी भुवि ॥ ३० वीरः श्रीविजयानंदः क्षेमानंदस्य नंदनः । ताममंदगु णोदारान्दारान्प्राप्य मुदं दधे ॥ ३१ मंडलेश्वरकोटीरमणारस्य महीयसः । श्रीमन्नागलदेवीय पट्टराज्ञीपदेभवत् ।। ३२ मुकुंद । २५ इव कान्तासु विद्यानंदो घनास्वपि । सत्यायामिव सत्याब्धिय॑स्यामधिकनिर्वृतिः ॥ ३३ [श्रीमासामंतसिंह ]: श्रीतेजसिंहस्तयोः सुतौ ॥ हीरादेवी तथा तारा देवी देवीनिभे सुते ॥ ३४ भस्मोद्धूलितशूलिमौलिमिलित। २६ स्वल्र्लोककल्लोलिनी कल्लोलप्रतिमल्लकीर्तिसलिलप्रक्षालितक्ष्मातलः । आचंद्रार्क [ मसा वुदेतु विजयी राजा नको जानकी जानिश्रीररिसिंह वंशमुकुटः साम तसिंहः सुधीः ॥ ३५ यः शत्रूणां समिति शमयत्य । २७ द्भुतं बाहुतेजस्तेजः सिंहः स जयति जगन्मानसोसहंसः । धिक्कुर्वाणः स्मरमपि वपुः शोभया चित्रमेत भेजे लक्ष्मीरतिरपि तथा कीर्तिपूरो निरुद्धः ॥ ३६ हीरा देवी गभीरासौ लावण्यघवला २८ कृतिः । तदस्यै विधिना दत्तो लावण्यधवलो धवः ।। ३७ लावण्पधवलो वीर चौलुक्यकुलदीपकः । स्नेहवत्या सुदशया दिदीपे दीप्तया यया ॥ ३८ हीरादेव्या मथ विधिवशान्नाकलोकं गतायां २९ तस्या माता महिमलहरीधामनागल्लदेवी । अस्या मूर्ति त्रिभुवनगुरोविझलेशस्य गर्भागारे गौरीमिव शशिमुखीं प्राङ्मुखी निर्ममेसौ ।। ३९ अचंडचंडद्युतिमंडला. भ्या द्यौः कुंडलाभ्यामिव भा। ३० ति यावत् । नागल्लदेवीदुहितुः पवित्रा मूर्तिः क्षितौ नंदतु तावदेषा ॥ ४० विद्वान्मौनसवंशरत्नमवनीसीमंतमुक्तामणेविद्यानंदविभोर्विभाति[ भुवने लाव ण्यशर्मा गुरुः । धीमानस्ति नरायण । ३१ स्तदनुजस्तस्यानुजन्माननि श्रीधंधस्तनुजोस्य राजविकृती श्रीमानयं श्रीधरः॥ ४१ सती च सीता च सरस्वती च गंगा च गोदा च कलिंदजा च । नागल्ल देवी च नितांतमेता जयंतु सप्तापि यश ३२ स्समेताः ॥ ४२ रहस्यमिव शौचस्य सौभाग्यस्येव भाग्यभूः । पुण्यस्येव परीपाकः श्रीमन्नागलदेव्यसौ ॥ ४३ वंशे कपिष्टलमुनेरवनीवतंसरत्नंवनीपकवनीनवनी रवाहः । भूजानिपूजि ३३ तपदः पदमिदिराया गोविंद इत्यजनि कोविदसार्वभौमः ॥ ४४ पी सिंधुरा नंदपुरद्विजस्य तस्यांगजन्मा લખ ૨૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૨૬ ગુજરાતમાં ખંભાતમાંથી ઉપલબ્ધ શિલાલેખ ગુજરાતમાં ખેડા કલેકટોરેટ નીચે એક મુસલમાન સંસ્થાનની રાજધાની ખંભાતમાં કુન્તનાથના મંદિરમાંથી આ શિલાલેખ મળી આવ્યે છે. પ્રવેશદ્વારની જમણી માનુની ભીંતમાં જડેલા ધેાળા આરસપાણુના ટુકડામાં કાતરલે છે. આ લેખમાં ખાસ નવીનતા એ છે કે તે અધુરા રહી ગયા છે. તેનું માપ ૩૧ × ૧૬ ઇંચ છે. તેમાં દેવનાગરી લિપિમાં સંસ્કૃત àાકાની ૧૯ પંકિત છે. તેમાં સેલંકી વંશની વાઘેલા શાખાના ચાર પુરૂષોનાં નામેા આપેલ છે. આમાં છેલ્લે વર્ણવેલે પુરૂષ વીસલદેવ છે, જે ગુજરાતને પહેલા વાઘેલા રાજા હતા. તે લેખ અધુરા હેાવાથી તારીખ અગર લેખના સંભવિત સમય પણ આપી શકાય તેમ નથી, * પ્રા. સ. ઈ. પા. ૨૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ गुजरातमी खंभातमांधी उपलब्ध शिलालेख १०३ अक्षरान्तर १ ॥६०॥ अहं ॥श्रेयांसि प्रतनोतु वः प्रतिदिनं श्रीनाभिजन्मा जिनो यस्यांक. स्थलसीम्नि केशपटलीभिन्नेंद्रनीलप्रभा ॥ सोत्कंठं परिरंभसंभ्रमजुषः साम्राज्यल क्ष्म्या .... विटं २ कंकणकिणश्रेणीव संभाव्यते ॥ १ ॥ सोव्यात्पार्श्वविमुर्नतौ फणीपतेः सप्तास्य चूडामणिसंक्रांतः किलयोऽष्टमूर्तिरजनि स्पष्टाष्टकर्मछिदे ॥ यद्भक्तं दशदिगजन व्रजमभित्रांतु तथा ३ सेवितुं यं यप्तादनखाविशतनुरभूदेकादशांगोऽपि सः ॥ २॥ त्रैलोक्यालयसप्तनिर्भ ___ यभयप्रध्वंसलीला जयस्तं भादुस्तरसप्तदुर्गतिपुरद्वाराकरोधीगलाः ॥ प्रीतिप्रोक्षितस ४ सतत्वविटपिप्रोद्भूतनूत्नांकुराः शीर्षे सप्तभुजंगपुंगवफणाः पाचप्रभोः पातु वः ॥३॥ लोकालोकलसद्विवारविदुरा विस्पष्ट निःश्रेयसद्वारः सारगुणा लयस्त्रिभुवनस्तुत्यांघ्रिपंकेरुहः ॥श ५ श्वद्विश्वजनीनधर्मविभवो विस्तीर्णकल्याणभा आद्योन्योऽपि मुदं जनस्य ददतां श्रीतीर्थराजः सदा ॥ ४ ॥ दैत्यारिर्नियतावतारनिरतस्तत्रापि कालमितं त्रातार्केदुभवान्ववाय ६ पुरुषास्तेपि त्रुटत्पौरुषाः ।। कः कर्ता दितिसूनुसूदनमिति ध्यातुर्विधातुः पुरा संध्या म्भश्चुलकाद्भटोभवदसिंदैत्यैः समं कंपयन् ॥ ५ ॥ चौलुक्यादमुतः समुद्ररस नोद्धौरकघौरयतादुद्ध ७ दुदभुदूदंचदभयश्चौलुक्यनामान्वयः ॥ जातास्तत्र न के जगत्रयजयप्रारंभनिद भदोस्तंभस्तंभितविश्वविक्रमचमत्कारोर्जिता भूभुजः ॥ ६ ॥ तेषामुद्दामघाम्ना मसमतममहः संपदा । ८ संप्रदायैर्वीरश्रीदर्पणानां दिवसपतिरिव द्योतकोऽभूत् ॥ राजार्णोराजनामा रणरु घिरनदीशोणम!घिमरणोभा द्विटस्त्रैणसाद्रांजननयनभवैः श्यामतामानयद्यः ९ ॥ ७ ॥ यस्यासिः समरांबरेंबधुरवद्वाराप्रपातैरिपुस्त्रीगंडस्तनभित्तिचित्ररचना: स्मर्तव्यमात्राः सृजन् तेनेकामपि तां प्रतापतडितं यस्याद्युतिर्योततेद्यापिस्थाणुल लाटलोचनदिनस्वाम्यौर्ववन्हिच्छ १० लात् ॥ ८ ॥ अंगचंगीमतरंगितरंगा रंगदुल्वणांगुणप्रगुणश्रीः ॥ राजनीतिरिव ___ यस्य नरेंदोर्वल्लभाज्जनि सलक्षणदेवी ॥ ९ ॥ तस्मिन्निंदुकलोपदंशकसुधाकल्प द्रुदत्तासवस्वादेभ्यो धुवधूजनाधरर११ सं संबुध्यमानेऽधिकं ।। तत्पुत्रोलवणाब्धितीरविलसद्वीरप्रणादो जयप्रासादो लवण प्रसादनृपतिः पृथ्याः प्रपेदे पतिः ॥ १० ॥ रणप्रणुनारिमनः प्रसादः सधर्मकप्तिशिवप्रसादः Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ १०५ गुजरातना ऐतिहासिक लेख १२ दानप्रतनिक्षतविप्रसादः कस्यानमस्यो लवणप्रसादः ॥ ११ ॥ स्वेदीचेदीश्वरोभूद्गुरुभयतरलः कुंतलः कामरूपः कार्म निष्कामरूपः कलह कलहयच्छेदशीर्णो दशार्णः ॥ कांबोजस्त्र - १३ व्यदोजः स्थितिरतिसरलः केरल: सूरसेनस्वामीनि शूरसेनः प्रसरति परितो यत्र दिग्जैत्रयात्रे ॥ १२ ॥ रम्य सर्वविषयातलक्ष्मीका नना शिखरि जातिमनोन्या (ज्ञा )|| प्रेयसी मदनदेवीरमंदं त १४ स्य संमदमदत्तमही || १३|| किंनोस्वप्रतयाथनिर्जरतयामृत्युंजयत्वेन वा नित्यं दैत्यजयोद्यमेन नयतः प्राणप्रिया केलयः ॥ इत्यतिं युसदारणैर्दनुजनुर्निर्दारणैद्दारुणैलुपत्यत्र १५ सुतोऽस्य वीरधत्रको भारं बभार क्षिते || १४ || श्रीदेव्या नव्यनीलोत्पलदलपटलीकल्पिताकेलिशय्यास्फुर्ज । हृष्म वन्होर्नि खिलरिपुवनप्रोषिणो धूमपंक्तिः । वीरत्वे दृष्टिदोषोछू १६ यविलयकृते कज्जलस्यां कलेषा ( खा ) पाणी कृष्टारिलक्ष्म्याः श्रथतरकबरी यस्य रेजेसि यष्टिः || १२ || भूपस्यास्य प्रतापं भूवनमभिभविष्यंतमत्यंत तापं जाने ज्ञानेन मत्वा पृथुदवथुभिया पूर्वमेव प्रतेने || १७ वहिर्वेश्मोप्रभाले शशिकर शिशिरस्वर्धुनी संन्निधाने । वाधवौर्बोनिवासं पुनरिह मिहिरो मज्जनोम्मज्जनानि ॥१६॥ गौरीभूतभूजंगमरुचिरा रुचिपीतकालकूटघटा || अकलंकित विधत्य विधुर्यत्की १८ र्त्तिर्जयति शिवमूर्त्तिः ॥ १७ ॥ बहुविग्रहसंगर चितमहसा धनपरमहेलया श्रितया । जयलक्ष्म्येव सदेव्या वयंजलदेव्यादिदेवनरदेव : ( : ) ॥ १८ ॥ तस्मिन् शंभूसभासदां विदधति प्रौढप्रभावप्रभाप्राग्भारैः परमेश १९ दर्शनपरानंदस्पृशां विस्मयं ॥ तज्जन्माजगतीपतिर्विजयते विश्वत्रयीविश्रुतः ॥ श्रीमान् विश्वलदेव इत्यरिबलस्वांतेषु शल्यं क्षिपन् ॥ १९ ॥ यं युद्धसज्ज | मेव चापधरं निरीक्ष्य स्वने विपक्षनृपतिः प्रति ( अधुरुं ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ चिन्तामणि पार्श्वनाथनो शिलालेख ભાષાન્તર (૧) અહંતને નમસ્કાર હો. નાભિમાંથી જન્મેલા (ઋષભદેવ) શ્રીજિન તમારા શ્રેયાર્થે સદા હ, ઈંદ્રનીલ મણિની પ્રભા સાથે સ્પર્ધા કરતી અથવા ભળતી કેશની લટા જેના અંધ ઉપર પડીને અતિ ઉત્કંઠાથી ભેટવાની ટેવવાળી સામ્રાજ્ય લક્ષમીના કાંડા પરના કદરતી કંકણથી પડેલી નિશાનીઓ સમાન લાગતી. (૨) શેષ નાગ નમન કરવા આવ્યો ત્યારે તેનાં મરવકે ઉપરના સાત મણિમાં તેના ૩૫નું પ્રતિબિંબ પડતું ત્યારે જાણે કે અાઠ (૮) પાપ હવા આઠ રૂપ ધાર્યા હોય તેવા પાર્શ્વનાથ તમને રક્ષા. તેના બદલામાં શેષ નામે પણ તેના પદનખમાં પ્રતિબિંબ પડવાથી દશે દિશામાં વસતાં ભકતમંડલેને રક્ષવા અગિઆર રૂપ ધારણ કર્યા. (૩) શ્રેલયના વાસીઓને નિર્ભય કરીને સર્વ ભય શાંત કરવા, લીલામાં જયસ્તંભ કર્યા હોય તેવી દુસ્તાર નરકના માર્ગના સાત દ્વારને બંધ કરવાની અર્ગલા સમાન, પ્રેમથી સિંચાએલા સસ તના વૃક્ષના અંકુર સમાન શેષનાગની સાત ફણ જે પાર્શ્વનાથના શિર પર પ્રસરેલી છે તે તમને ક્ષે. (૪) તેના પછી લેક અને અલકના બે પર્વતો વચ્ચે (દુનીઆમાં) થતું સર્વ જાણનાર, મોક્ષનાં ખુલેલાં દ્વાર જેવા, સદ્ગુણોને નિધિ ત્રિભુવનથી પૂજાતા ચરણવાળો, સર્વ જનને સામાન્ય ધમંકાયથી ઉદ્ભવતા સુકૃતથી સદા પૂર્ણ ઉદારતાની અતિપ્રસરેલી પ્રભાથી રમ્ય લાગનાર આદિતીર્થરાજ સદૈવ જનેને આનંદ આપે. (૫) દેને અરિ વિષ્ણુ અમુક અવતાર ધારણ કરે છે, જેને પણ ટુંક સમયમાં અન્ત આવે છે. ચંદ્ર અને સૂર્ય વંશના છે જે રક્ષણ કરવા સમર્થ તે પુરૂષાર્થ ગુમાવે છે. ત્યારે દિતિના પુત્રને કણ હણશે? આ એક સમયે બ્રહ્મા વિચાર કરતે હતું ત્યારે ચુલકમાંથી એક યે સંધ્યા કરતાં દૈત્યેની સાથે તરવાર હલાવતે ઓચિંતો આવ્યો. (૬) સદા વહેતા પ્રતાપથી પૂર્ણ, અને સાગર અને પૃથ્વીનું રક્ષણ કરનાર ચૌલુકયમાંથી નિર્ભય ચાલકોને વંશ ઉતરી આવ્યું. ત્રિભુવનને જય કરવા પ્રવૃત્ત સ્તંભ સમાન હતથી અખિલ જગને આશ્ચર્ય પમાડતાં છતાં મદરહિત રહેનાર આ વંશના કયા નૃપે વિખ્યાત નથી. () સૂર્ય માકક અતિ મહાન વિકમવાળા વીરજનના દર્પણુ જેવા પ્રતાપને પોતાના ઉજજવળ આચારથી પ્રકાશ આપનાર, અર્ણોરાજ આ ઉજવળ થશવાળા વંશમાં થઈ ગયે. તે રણક્ષેત્રમાં પાડેલા લેહીની નદીઓના પ્રવાડથી પહેલાં ૨ક્ત હતા તે સાગરનાં જલ શત્ર એની રમણીઓનાં નયનમાંથી ( અશ્ર સાથે ) વહેતા ઘટ્ટ કાજળના ભળવાથી કાળાં કરી નાંખ્યાં. (૮) જેની અસિ ભૂતકાળમાં વાદળમાંથી વૃષ્ટિ જેવા સતત પ્રહારથી શત્રુઓની પત્નીને એના લલાટ અને સ્તનપર ચિત્રરચના કરતી, તેણે એવી અતિ પ્રકાશિત વિદ્યુત પ્રસરાવી છે કે તેની પ્રભા હજુ પણ શિવના લલાટ પરના લોચન રૂપે, સૂર્ય રૂપે, અને વડવાનલ (જળમાં મહાઅગ્નિ) રૂપે દેખાય છે. (૯) આ નૃપને રાજનીતિ માફક શુદ્ધ અવયવવાની અને મહાન ગુણેના અતિયશવાળી સિલક્ષણો દેવી પત્ની હતી. , (૧૦) જ્યારે અરાજને શશિનાં કિરણોના અમૃત અને કલ્પતરૂના રસ કરતાં સ્વર્ગની સુંદરીઓના અધરામૃતને સ્વાદ અધિક સારો લાગે ત્યારે તેને પુત્ર જેને પ્રતાપ લવણસમદ્રના કિનારાપર ગાજતા અને જે વિજયના પ્રાસાદ (મહેલ ) સમાન હતા તે લવણપ્રસાદ રાજા થયે. લેખ ૨૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख (૧૧) રણક્ષેત્રોમાં શત્રુઓના આનન્દને અન્ત આણનાર, ધર્મ અને સત્કાર્યોથી શિવની પ્રસાદી પ્રાપ્ત કરનાર, અને બ્રાહ્મણોનાં અતિદાનથી વિક્ટ હણનાર, લવણુપ્રસાદને આદરપાત્ર કેણ નહિ લેખે? (૧૨) જ્યારે લવણુપ્રસાદ દિવિજય કરવા નીકળ્યો ત્યારે ચેદિને નૃપ ભય પામી ગ, કુટલને નૃપ મહાભયથી ગબડવા લાગ્યો, કામરૂપને નૃપ સર્વ સાંદર્ય વિનાને થઈ ગયે, દશાર્ણને નૃ૫ યુદ્ધના અોની ખરીઓથી ત્રુટી ગયો હોય તેમ થઈ ગયે, કાજના નૃપનું બલ ભંગ થઈ ગયું, કેરલને નૃપ સરળ થઈ ગયે અને શુરસેન સ્વામિ તેની સેના સહિત સર્વ શૌર્ય વિનાને બની ગયે. (૧૩) લવણુપ્રસાદ તેની પ્રિય પત્ની મદનદેવીના તથા તેની પ્રિય ભૂમિના મદવાળે હતે. મદનદેવી સર્વ રીતે સુંદર હતી, અને અદ્ભુત મુખ હતું અને તે તેનું મન પાર્વતીની માફક પ્રસન્ન કરતી. ભૂમિ ઉપર પણ સુંદર દેશે હતા, અદ્ભુત વને હતાં, અને વિવિધ રમ્ય પર્વતા હતા. (૧૪) નિત્ય દૈત્યને પરાજય કરવામાં પ્રવૃત્ત રહેવાથી આપણું પ્રાણપ્રિયાઓને ઉપભેગ ન કરી શકીએ તે નિદ્રામાંથી મુક્તિ, જરાઅવસ્થામાંથી મુક્તિ, અને પૃથ્વીના વિજયને પણ શું અર્થ ? જ્યારે લવણુપ્રસાદ દારૂણુ યુદ્ધમાં દૈત્યોને હણને તેમનાં વિને દૂર કરવા દેવે પાસે ગયે ત્યારે તેને પુત્ર વિરધવલે આ જગને ભાર ધારણ કરવા લાગે. (૧૫) નવવિકસિત નીલ કુમુદની શ્રીદેવીની કેલી માટે રચેલી શયા સમાન, શત્રુમંડળના વનને ભસ્મ કરવા સર્વ દિશામાં હાલતા ભુજના પ્રતાપની ઉણતાના પ્રબળ અગ્નિમાંથી નીકળતા ધૂમપતિ સમાન, દષ્ટિદેષની અસર દૂર રાખવા માટે કાજળની શ્રેણી સમાન, શત્રુની નિજ કર વડે કેશથી ખેંચાતી લક્ષ્મીના વિખરાએલા કેશ સમાન તેની અસિ પ્રકાશિત હતી. (૧૬) આ નૃપને પ્રતાપ ભુવનને પરાજય કરનાર અને અત્યંત તાપવાળો છે એ જ્ઞાનથી અને દહનના ભયથી અગ્નિએ પ્રથમથી જ શિવના લલાટ પર ઈન્દુ અને શીતળ ગંગાની સમીપમાં નિવાસ સ્થાન શોધી લીધું, વડવાનલ સાગરમાં નિવાસ કરવા ગયે અને સૂર્ય સાગરમાં વારંવાર ડૂબકી મારવા લાગ્યા. (૧૭) તેને યશ શિવની મૂર્તિ સમાન હતું. કારણ કે મૂર્તિ (દેહ) ઐરિથી, ભતેથી ભુજંગથી અને આનન્દથી પાન કરેલા કાલકૂટ વિષની પ્રભાથી અને વિમલ ઈન્દુથી રમ્ય દેખાય છે. તેમ તેને યશ શ્વેત બનાવેલા નાગથી, સમસ્ત તિમિર હણવાથી, અને શશીને નિર્મળ કરીને શોભિત દેખાય છે. (૧૮)અસંખ્ય યુદ્ધમાં પ્રાપ્ત કરેલા પ્રકાશવાળી, સર્વ શ્રેષ્ઠ લીલાથી સેવાએલી વિજયદેવી સમાન રમ્ય ગાથી અતિ સુંદરતાવાળી શ્રેષ્ઠ રમણીઓથી સેવન થતી વયજલદેવી તેની પત્નીથી તે (વિરધવલ) સુંદર દેખાતે. (૧૯) જ્યારે વિરધવલ પરમેશ્વરને જેવાથી અતિ આનંદ પામતા શિવના સભાસદોને, તેના મહાન પ્રતાપ વડે, વિસ્મય પમાડવા ગયે, ત્યારે તેને પુત્ર વિસલદેવ જેનો પ્રતાપ ત્રિભુવનમાં વિખ્યાત હતું, અને જે શત્રુઓના હૃદયમાં શુળ સમાન હતું તે ભૂમિપતિ થયા. (૨૦) યુદ્ધ માટે તૈયાર ધનુષ સહિત તેને રૂમમાં જઈને શત્રુ રાજાઓ . (અપૂર્ણ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રી गुजरातना ऐतिहासिक लेख પરચુરણ લેખો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ પરચુરણ લેખો નં. ૨૨૭ મેરબીનું તામ્રપત્ર સંવત ૧૮૫ ફા. સુ. ૫ મેજર જે. ડબલ્યુ. વૉટસનની કૃપાથી આ પતરું એક વર્ષથી વધારે સમય અગાઉ મોરબીદરબાર પાસેથી મને ઉછીનું મળ્યું હતું. તેની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી, જે માત્ર હાલમાં જ પ્રસિદ્ધ કરવામાં આવી છે. થોડાં વર્ષો અગાઉ બે પતરાં હતાં, પરંતુ પહેલું પતરું તે પછી ગુમાઈ ગયું છે. એમ મનાય છે કે કેઈને ઉછીનું આપ્યું હતું જેના તરફથી પાછું મળેલું નથી. આ ઘણું જ અફસોસજનક છે; કારણકે તેમાં તેના દાતાની વંશાવળી હતી. તારીખ શબ્દમાં આપી છે, જે આંકડામાં સંવત્ ૧૮૫ તરીકે છેલ્લેથી બીજી પંક્તિમાં જણાવાયલું છે. ઈ. એ. વ. ૨ પા. ૨૫૭ ડ. માંડા૨કર, લેખ ૨૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं बीजें मणअग्रहारवास्तव्य शाण्डिल्यसगोत्रमैत्रायर्णाय सब्रह्मचारिब्राह्मणन .... .... जाज्जाकाभ्यां सीदादित्यसुताभ्यां पयः पूर्वमाशशाङ्कातपनार्णवस्थितेः संतानोपभोग्यतया मार्तण्डमण्डलाश्रयिणि स्वर्भानौ वलिचरुवेश्वदेवादिसब्रह्मकृ[ क्रि ]यार्थ पित्रोरात्मनश्च पुण्ययशोभिवृद्धये प्रतिपादितमेतयोश्चेदमुपभुंजतोर्न केनापि देशाधिपतिना व्यासेधः परिपन्था न वा करणीयो भाविभिश्च भूमिपतिभिरस्मद्वंशजैरन्यैर्वा सामान्य भूमिदानफलमनित्यान्यैश्वर्याणि मानुष्यक. मपि प्रबलमारुताहतपद्मिनीपत्रस्थितजल[ ल ]वलोलमाकलय्यदुःपरिहरदुःखं क्षणिकं च जीवितमालोच्य[ च्या ? ]तप्रचुरफदर्थनासंचितमर्थजातमनिलसंगिदीपशिखाचंचलमालो. च्य वाच्यताच्युतिकामैरमरलमण्डलशरविंदुघुतिधवलयशोवितानाच्छायं नमोभागमिषारमानमिच्छदिरतिस्वच्छमनोभिरभ्यर्थनानुबध्यमानरयमस्मद्धर्मदायोनुमंतव्यः । व्यासादिमुनिनिगदितपौधामिकनृपपरिकल्पितपंचमहापातकसमयश्रावण्यं च चिन्तयित्वा भूयो भूयो याचनानुबध्यमानरिदमनुस्मर्त्तव्यं स्मृतिकारोपदिष्टं वचः ॥ षष्टि वरि[र्ष ]सहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः । आच्छेत्ता चानुमंता च तान्येव नरकं वसेत् । स्वदत्तां परदत्ता वा यो हरेतु[ तु ]वसुंधरां । गवां शतसहस्रस्य हन्तुः प्राप्नोति किल्बिषं ॥ विंध्याटवीश्वतोया[ सु शुष्ककोटरवासिनः । महायो हि जायंते ब्रह्मदायापहारिणः ॥ यानीह दत्तानि पुरा नरेन्द्रैर्दानानि धर्थियशस्कराणि । निर्मा. ल्यवांतप्रतिमानि तानि को नाम साधुः पुनराददीत ॥ इति कमलदलांबुबिंदुलोलांश्रियमनुचिंत्यम. नुष्यजीवितं च ॥ सकलमिदमुदाहृतं च बुध्वा न हि पुरुषैः परकीर्तयोविलो. प्याः ॥ पंचाशीत्या यु. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ मोरबी ताम्रपत्र तेती समानां शतपंचके । गौते ददावदो नृपः सोपरागेर्कमंडले ॥ लसद्वर्णालीकं समुचि तपदन्यासरुचिरसदाम्नायेनाग्रं नृगनधु[ हु ? ]षकल्पस्य नृपतेः । मुखस्थेनामांतं द्विनमि व शिवस्वस्तिवचसा लिखज्जज्ञाग्योद[ : ] शुचित [ र ]मना [ : ] शासनमिति संवत् १८५ फाल्गुनसुदि ५ स्वहस्तोयं श्रीजांइकस्य शंकरसुतदेद्दकेमु [ नो ]त्किरितं ॥ ६ ॥ ભાષાન્તર પોતાના માતાપિતાના શ્રેયાર્થે પાણી અર્થ સહિત સૂર્યગ્રહણુને સમયે બ્રાહ્મણા અને સીહાત્યિના પુત્રા જજનકને હુણુ અગ્રહારમાં વસતા, શાડિય ગાત્રના અને મૈત્રાયણિ શાખાના તેને પુત્રપૌત્રાનુભાગ્ય યાવચંદ્રદિવાકરો દાનમાં અર્પણ કરેલ છે. આ દાન બ્રહ્મયજ્ઞા જેવા કે અલિ, ચરૂ વૈશ્વદેવ વિગેરે માટે આપેલું છે. કેાઈ પણ રાજપુરૂષે આ લેફ્રાને ઉપોગ કરવામાં બાધા કરવી નહીં. અને ભૂમિદાનનું ફળ સામાન્ય જોઈ ભાવિ રાજાએએ પણ, ઐશ્વર્ય અનિત્ય છે, માનુષ્ય પ્રખળ વાયુથી ચાલતાં કમલપત્ર પરનાં અશ્રુ સમાન છે, અને જીવિત દુઃખવાળું અને ક્ષણિક માનીને, મહામહેનતે ભેગી કરેલી લક્ષ્મી બળવાન વાયુથી કંપમાન દીપની પેઠે ચંચલ છે, એમ વિચારીને અને વાચ્યતામાંથી ખચવાને, અને કલંક રહિત શરા ચંદ્રથી શેલતાં નભની પેઠે શ્વેત યશથી શેશભાયમાન દેખાવવા માટે અને પવિત્ર મનેાવૃત્તિ મેળવવા માટે અમારી યાચનાથી આ દાનને અનુમેદન આપવું અને તેનું રક્ષણ કરવું, વળી, વ્યાસાદિ મુનિશ્માએ કહેલાં અને પૂર્વના ધાર્મક નૃપતિએ ખતાવેલાં પાંચ મહાપાતકા ઉપર વિચાર કરીને અમારાથી વારંવાર યાચના કરાએલા એવા ભાવિ રાજાએએ નીચેનું સ્મૃતિકારાના વચનનું સ્મરણ કરવું— ( અંહિ રીવાજ મુખના શાસનના શ્લેÎા છે ) ગુપ્તનાં પાંચસે અને પંચાશી વર્ષ પસાર થએલા સમયે, રાજાએ સૂર્યગ્રહને સમયે આ દાન કર્યું છે. રાજાનું આશાસન પત્ર નિર્મલ બુદ્ધિવાળા જન્નાગ્યે લખેલું છે, જે નૃગ અને નહુષની રિફાઈ કરતા હતા. આ શાસનપત્ર ઉચિત પન્યાસથીચિર અને શિવ અને સ્વસ્તિવચનથી પવિત્ર લાગતું હતું. સંવત ૫૮૫ ફાલ્ગુન સુદ ૫ જાઈકના સ્વહસ્ત છે. શંકરના પુત્ર દેકે કાતરેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ નં. ૨૨૮ સંગમસિંહનાં સુનાવ કલાનાં પતરાં (કલચુરી) સં. ૨૯૨ કાર્તિક સુ. ૧૫ ઈ. સ. ૫૪૦-૪૧ પ્રથમ આ પતરાં સદ્દગત મી. એ. એમ. ટી. જેકસને જ. બી. બી. આર. એ. એસ મા પ્રસિદ્ધ કર્યા હતાં. મી. જેકસને અસલ પતરાંની પ્રતિકૃતિ પ્રકટ કરેલી ન હતી. હવે હું મી. હેનરી કઝીન્સની કૃપાથી મળેલી છાપ ઉપરથી તે ફરી પ્રસિદ્ધ કરૂં . પતરાંની સંખ્યા બે છે, અને મી. જેસન પ્રમાણે તે ભરૂચ ડિસ્ટ્રીકટના હાસોટ મહાલમાં સનાત કલા નામના ગામમાં ગાડાના ચીલાની સપાટી નીચેથી બેક્ટના અંતરે દટાઈ ગયેલાં હતાં ત્યાંથી મળી આવ્યાં હતાં. પહેલું પતરું આપ્યું છે. બીજાને મુદ્રા ઉખેડી લેવાથી અને ડાબા ખુણે ખંડિત થવાથી નુકશાન થયેલું છે. પહેલા પતરાની નીચેની કેર બીજા પતરાની ઉપરની કોર સાથે પડેલાં છે તામ્રકડીઓથી જોડાએલી હતી જેમાંની એક દરેક પતરાને જોડાઈ રહેલી હયાત છે. ડાબી કડીમાં પહેલી મુદ્રા ઉખેડી નાંખવામાં આવી છે અને તેથી ગુમાઈ ગઈ છે. અક્ષરે ઊંડા કતરેલા છે અને તેથી પતરાંની પાછળ પણ દેખાય છે. બન્ને પતરાંનું માપ એક સરખું ૧૨ ૪ ૬” છે. પહેલામાં ૧૨ અને બીજામાં ૧૩ પંક્તિઓવાળું સારી કૃતિવાળું લખાણ છે. દરેક અક્ષરનું કદ આશરે ૪” છે. લિપિ દક્ષિણ ભાગની છે અને ગુજરાત ચૌલુકાનાં તેમ જ વલમી લેખનાં રૂપે સાથે લગભગ મળતી છે. લેખ ભરૂકરછમાંથી જાહેર થયો છે, અને મહાસામન્ત મહારાજ સંગમસિહન છે. અને તેમાં મહાકાર્તિકીના પ્રસંગે ઘણુ બ્રાહ્મણન અન્તન્નમૅદાવિષયમાં તેણુબ્બા ગામનું દાન દીધાની ધ લેવામાં આવી છે. તારીખ સંખ્યામાં વર્ષ ૨૯૨ ના કાર્તિક સુ. ૧૫ ની છે. આ દાનપત્રમાં જણાવેલાં ભૌગોલિક નામે પૈકી મહાસામન્ત મહારાજ સંગમસિંહનું રહેઠાણુ સ્થાન ભરૂકચ્છ એ હાલનું ભરૂચ છે. દાન આપેલું ગામ હુવા કાં સુનાવ કલા (૨૧૬૨૮' ઉત્તર અને ૭૨૫૪' પૂર્વ ) તરીકે કે પછી સુનાવ ખુરડ (૨૧° ૨૮' ઉ. અને ૭૨ પ૩રૂ તરીકે ઓળખાવવું જ જોઈએ. પતરાં સુનાવ કલામાંથી ઉપલબ્ધ થયાં છે. એ. ઈ. વ. ૧૦ પા. ૭ર માં, ઑન ને, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ संगमसिंहनां सुनाव कलानां पतरांओ अक्षरान्तर पतरूं पहेलु ॐ [ स्वस्ति ] [॥ ] भरुकच्छा[ न् ] मातापितृपादानु[ द् ध्यातो मत्[आसाम ]न्त[इ ] [ महा ] राजसंगमसीहः[ सिंहः ] २ [ सर्वा नेव स्वान् राजस्थानीयोपरिककुमारा मात्यविषयपत्याराक्षकद्रांगिक३ कुलपुत्रक चाटभटादीस्तदादेशकारिणश्च कुशलमनुवर्ण्य समनुदर्श४ यति अस्तु वो विदितं यथास्माभिरन्तन्नर्मदाविषयान्तर्गतशोणव्वापामो भारु५ कच्छकछन्दोगिसगोत्रछन्दोगसब्रह्मचारिब्राह्मणानन्तदत्त तथा गालव६ सगोत्रछन्दोगसब्रह्मचारिप्रजापतिशर्म तथा लौकाक्षिसगोत्राध्वर्युसब्रह्म७ चारिशिवदेव तथा लौहायनसगोत्राध्वर्युसब्रह्मचारिभानुदेव तथा पौण्डूि [?] स८ गोत्र सब्रह्मचारिभवरुचिभ्यो बलिचस्वैश्वदेवामिहोत्रहवनपञ्च९ महायज्ञक्रियोत्सर्पणार्यमाचन्द्रार्कार्णवग्रहनक्षत्रक्षितिस्थितिसमकालीनः १० सोद्रंगस्सोपरिकरस्सभूतवातप्रत्यायो चाटभटप्रावेश्यो भूमिच्छिद्रन्यायेन ११ पुत्रपौत्रान्वयभोग्यो मातापित्रोरात्मनश्च पुण्ययशोवाप्तयेद्य पुण्यतमां १२ महाकार्तिकीतिथिमगीकृत्य उदकातिसगर्गेण प्रतिपादितो यत एषां ब्राह्मणानाम् पतरूं बीजूं १३ उचितया ब्रह्म[ देयाग्रहा ]रस्थित्या भुञ्जता[ म् ] कृ[ ष ]तां [ क ]रिषयां प्रदिशतां च न केनचित् १४ निषेधे वर्तितव्य[ म् तग्राम ]निवासिभिरप्यमीषां विधेयैर्भूत्वासमुचित१५ मेय हिरण्यादिप्रत्ययोपनयः कार्यः [1] भविष्यद्राजभिश्चास्मद्वंश्यैरन्यैा सा१६ [ मा ]न्यं भूमिदानपुण्यफलमभिवाञ्च्छद्भिर्विभवानभावानुबन्धिानायुवियोगा१७ [ नुग ]तं गुणांश्च दीर्घकालानुगुणान्विगणय्य दानं च गुणवतामवदातमिति । १८ [ प्रमाणीकृत्य शशिकरशुचिरुचिरं चिराय यश[ श् चिचीषुमिरयमस्मदायो नुमन्तव्यः १९ [पाल ]यितव्यश्चेति ॥ उक्तं च भगवता व्यासेन ॥ षष्टिं वर्षसहस्राणि स्वर्गे मोदति २० [[ ] उमिदाः [1] आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेत् ॥ बहुभि वसुधा भुक्ता राजभिःस्स२१ गरादिभिः [1] यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ पूर्वदत्तां द्विजातिभ्यो यલેખ ૨૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख २२ लादक्ष युधिष्ठिर [1] महीं महिमतश्रेिष्ठ दानाच्छ्योनुपालनं ॥ विन्ध्याटवीष्वतो ૨૩ વાગ]ોટવાસિન [I] કૃષ્ણામિનાયને પૂર્વતાત્તિ २४ महाप्रतिहारगोपाध्यकपापिताज्ञया सान्धिविग्रहिकरेवाध्यकदूतकं २५ लि[ खि ]तं विष्णुशेणेनेति ॥ सं. २०० ९० २ कार्तिक शु. १० ५ ભાષાન્તર છે સ્વતિ ! ભરૂકચ્છમાંથી મહાસામન્ત મહારાજ શ્રીસંગમસીહ (સિંહ) પિતાના સમસ્ત રાજસ્થાનીય, ઉપરિક, કુમારામાત્ય, વિષયપતિ, આરક્ષિ, દ્રાંગિક, કુલપુત્રક, ચાટ, ભટ, આદિ અને હુકમને અમલકરનારાઓને, કુશળ પૂછી નીચેનું શાસન કરે છે– તમને જાહેર થાઓ કે, અમારાં માતાપિતા અને અમારા પુણ્યયશની પ્રાપ્તિ અર્થે પુણ્યવતી મહાકાર્તિકી તિથિ નિમિત્તે પાણીને અર્થથી અમારાથી અન્તર્મદા વિષયમાં આવેલું સેણુવ્વા ગામ ભરૂકચ્છના (નીચે જણાવેલા) છન્દગિ ગોત્રના, છગ સબ્રહ્મચારિ બ્રાહ્મણ અનન્તદત્ત તથા ગાલવગેત્રના છગ સબ્રહ્મચારી પ્રજાપતિશર્મ તથા લૌકાક્ષિત્રના અવષ્ણુ સબ્રહ્મચારિ શિવદેવ તથા લોહાયન ગેત્રના અવચ્ચે સબ્રહ્મચારિ ભાણદેવ તથા પçિ (?) ગોત્રના બાદ (બહુચ) સબ્રહ્મચારિ ભવરૂથિને બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર, હવન, પચ્ચ મહાયજ્ઞ આદિ અનુષ્ઠાન અર્થે, ચંદ્ર, સુરજ, સાગર, ગ્રહ, નક્ષત્ર, અને પૃથ્વીના અસ્તિત્વકાળ સુધી, ઉગ સહિત, ઉપરિકર સહિત, ભૂતવાત પ્રત્યાય સહિત, ચાટ અને ભટના પ્રવેશ મુક્ત, ભૂમિ, ચ્છિદ્રના ન્યાયથી, પુત્ર, પૌત્ર અને વંશજોના ઉપગ માટે અપાયું છે. આથી આ બ્રાહ્મણને જ્યારે તેઓ દેવાએલી ભૂમિને બ્રહ્મદેય અને અગ્રતારના નિયમ અનુસાર ઉપભેગ કરે, ખેતી કરે ખેતી કરાવે, અથવા અન્યને તે સેપે ત્યારે કેઈએ કંઈપ્રતિબંધ કરવું નહીં. અને તે ગામના વાસીએાએ તેમની આજ્ઞા પાળવી અને રૂઢિઅનુસાર (હંમેશના) મેય, સુવર્ણ આદિ ઉપજ તેમને આપવી. અને ભૂમિદાનના સામાન્ય ફળની અભિલાષવાળા અને ઈન્દુ કિરણ સમી યુતિવાળા અને ઉજજવળ યશની ચિર કાળ સુધી સંચયના મુમુક્ષુ અમારા વશના કે અન્ય ભાવિ નૃપેએ લક્ષમી નાશવંત છે, જીવિત વિયેગથી અનુસરાએલું છે અને ગુણ દીર્ઘ કાળ પર્યત ટકે છે અને સજજને દાન ઉત્તમ છે, એમ માનીને આ અમારા દાનને અનુમતિ આપવી અને તેનું રક્ષણ કરવું અને ભગવાન વ્યાસે કહ્યું છે–[ અહીં શાપ આપનાર ચાલુ ચાર શ્લેક આવે છે ] મહાપ્રતીહાર પાધ્યકના આવેલા શાસન મુજબ, ( આ દાન) જેને દૂતક સંધિવિગ્રહિક રેવાધ્યક હતું તે વિષ્ણુણથી લખાધું. સંવત ૨૦૦.૯૦, ૨ (૨૯૨) કાર્તિક શુદિ ૧૦. ૫. (૧૫) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ નં. ૨૨૯ વળામાંથી મળેલાં ગારૂલક મહારાજા વરાહદાસ બીજાનાં તામ્રપત્રો. ગુ. સ. ૨૩૦ ઈ. સ. ૧૪૯ ઈ. સ. ૧૯૦૦ માં વળામાંથી મળેલાં પાંચ તામ્રપત્રો પૈકીનું આ એક છે. તે ગારૂલક મહારાજા વરાહદાસના સમયનું છે અને ગુ. સં. ૨૩૦ ના વર્ષનું છે. કંકપ્રસવણમાંથી દાન અપાયું હતું. વંશાવલિ–મહારાજા સૂર તેને દીકરે સેનાપતિ વરાહ દાસ અને તેને દીકરો મહારાજા સૂર બીજો હતા. તેને ના ભાઈ મહાસામન્ત મહારાજા વરાહદાસ બીજે હતું. તેણે દ્વારકાના નાથને જિત્યો હતે. (આ જિવનું વર્ણન પાલીતાણામાંથી મળેલાં ગારૂલક સિંહાદિત્યના ગુ. સ. ૨૫૫ મા વર્ષના તામ્રપત્રમાં પણ કરેલું છે.) દાનવિભાગ. મહારાજા ધ્રુવસેન ૧ લાએ વરાહદાસને આપેલા ગામ ભટ્ટિપદ્રમાંના વિહારમાં રહેતી ભિક્ષુઓને કપડાં ખેરાક વિગેરે માટે અને ભગવાન બુદ્ધની પૂજા માટે ધૂપ, દીપ, નૈલ વિગેરે માટે વલભીની પાસેના તે ભટ્ટિપદ્ર ગામમાં સે પારાવર્ત જમીનને કટકા વરાહદાસ બીજાએ દાનમાં આપ્યો. ગારૂલક વલભીના રાજાઓના સામન્ત હતા. તેઓનું મુખ્ય સ્થળ ફેકપ્રસવણુ લાગે છે કારણકે મહારાજા વરાહદાસ બીજાના દીકરા સામન્ત મહારાજ સિંહાદિત્યનાં પાલીતાણાનાં પતરાંમાંનું દાન પણ તે જ જગ્યાએથી અપાયું છે. ગારલકેનાં બે જાતાં તામ્રપત્રો ઉપરથી વંશાવલિ નીચે મુજબ ઉપજાવી શકાય છે? ૧ મહારાજા સૂર ૨ સેનાપતિ વરાહદાસ ૩ સામન્ત મહારાજ સૂર બીજે અથવા ભટ્ટિસૂર ૪ મહાસામન્ત મહારાજા વરાહદાસ બીજે ગુ. સ. ૨૩૦ ઈ. સ. ૫૪૯ ૫ સામન્ત મહારાજા સિંહાદિત્ય ગુ. સ. ૨૫૫ ઈ. સ. ૫૭૪ ૧ ગૌ. હી, એઝા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ સિંહાદિત્યનાં પાલિતાણુનાં પતરાં અવ્યક્ત સંવત ૨૫૫ આધિન શુદ ૧૩ ઈ. સ. ૧૭૪ આ પતરાંની હૈયાતી મી. એ. એમ. ટી. જેને ( આઈ. સી. એસ) ઈ. એ. . ૩૯ માં. પા. ૧૨૯ ઉપર પ્રસિદ્ધ કરી હતી. આ પતરાં પાલિતાણુ સ્ટેટ( કાઠિયાવાડ માં )ની માલિકીનાં છે અને લગભગ ચાલિશ વર્ષ પહેલાં પાલિતાણામાં શોધી કાઢવામાં આવ્યાં હતાં. જ્યારે તે પ્રથમ મળ્યાં ત્યારે એક વલભી મુદ્રાથી છ મૈત્રક દાનપત્રો સાથે જોડાએલાં હતાં. મેં નીચે પ્રકટ કરેલે લેખ રાય બહાદુર વચ્ચે પૂરી પાડેલી સાહીની છાપ પરથી છે. આમાં બે તામ્રપત્રો છે. દરેકનું માપ પહોળાઈમાં ” અને ઉંચાઈમાં ૭ થી ૭ ની વચ્ચે છે. દરેક પતરા ઉપર અંદરના ભાગમાં ચૌદ પંક્તિવાળું સુરક્ષિત લખાણું છે. બીજા પતરાની પછવાડે અક્ષર દેખાય છે. પહેલા પતરાની નીચે અને બીજાને મથાળે કડી માટેનાં બે કાણું છે; પરંતુ કડી અથવા મુદ્રા બન્નેમાંનું એક પણ ઉપલબ્ધ નથી. લિપિ પ્રાચીન દક્ષિણ પદ્ધતિની છે. તારીખ આંકડામાં દર્શાવી છે. લેખની ભાષા સંસ્કૃત ગદ્ય છે. લેખવિષય ગારૂલક વંશના સામંત મહારાજ સિહાદિયે કરેલા એક ભુમિદાનની નેંધ લેવાનું છે. દાન કુન્દ્રપ્રસવણ નામની જગ્યાએથી જાહેર થયું હતું, અને દાનનું પાત્ર એલાપદ્રમાં રહેતા મૈત્રાયણિક શાખાને એક બ્રાહ્મણ હતે. દાનની વસ્તુ દર્ભચાર ગામમાં એક વાપી સાથે એક ક્ષેત્ર હતું. મુખ્યપ્રસવણુ અને દર્ભચાર ઓળખી શકાતાં નથી. એલાપ, ડે. ફલીટની સૂચના મુજબ, પંચમહાલમાં ગોધરા તાલુકામાં “વેલવાડ” ગામ હોઈ શકે. દાનની તારિખ અવ્યક્ત સંવત ૨૫૫ ના આશ્વયુજના શુકલ પક્ષની ૧૩ તેરમી તિથિ છે. મી. જેકસનની સૂચના મુજબ આ વર્ષ કદાચ ઈ. સ. ૩૧૯ ને ગુપ્ત વલભી સંવત હશે. જે એમ હોય તે જણાવેલે માસ આ લેખને ઈ. સ. પ૭૪ માં મૂકે છે, | મી. જેકસનના જણાવવા પ્રમાણે, ગારૂલક વંશ હજુ સુધી અપ્રસિદ્ધ મૈત્રક રાજાઓના સામંતેને એક વંશ છે. ગારૂલક સિહાદિત્ય વલભી રાજ ધરસેન ૨ જાને સમકાલીન હતો. ગારૂલક અથવા ગાફડક એમ સૂચવે છે કે આ વંશ પિતાને વિષ્ણુનાં વાહન ગરૂડના વંશજ તરીકે ગણાવતે હતે. લેખમાં નીચે પ્રમાણે વંશાવલી આપી છે – સેનાપતિ વરાહદાસ (૧) સામન્ત મહારાજ સામન્ત મહારાજ વરાહદાસ (૨) સામન્ત મહારાજ સહાદિત્ય (ઈ. સ. ૧૭૪) ઐતિહાસિક ઉ૫ગિતાવાળી એક જ હકીકત આ લેખમાંથી જણાઈ આવે છે કે વરાહ દાસ ૨ જાએ કાઠિયાવાડના પશ્ચિમ કિનારા ઉપર આવેલા દ્વારકાના રાજાને હરાવ્યા, જે રાજાનું નામ આ લેખમાં જણાવવામાં આવ્યું નથી. ૧ એ. ઈ. સ. ૧૧ ૫. ૧૬ પ્રો. ઈ. હુશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ सिंहादित्यनां पालिताणानां पतरां पतरूं पहेल' १ औं स्वस्ति [1] फङ्कप्रस्रवणात्प्रकृष्टकारम्भाद्भूताभ्युदयाभिभूताशेषद्विषामने कसमरशत२ संपातात्यन्तविजयिना प्रभूतयशकीर्त्यलङ्कारालङ्कृतान्वयभुवां गारुलकानां ३ वंशानुक्रमेणाविर्भूतो' दीनानाथाश्रिता स्थिबान्धवजनोपजीव्यमानविभवविस्तरः ४ तरुरिवाक्षीणफलच्छायतयैकान्तपरोपकारीप्रशस्तलक्ष्यलक्षणः क्षान्तिमान् ५ क्षीणशत्रुरक्षीणकुशलाशयो युधिष्ठिरवदसाधारणधर्मसेतुः श्रीसेनापति६ वराहदासस्तस्य सत्सू दशरथादिनृपसदृशचरितो नयविनयदमदया७ दानदक्षदाक्षिण्योत्साहसंपन्नो' मन्वादिप्रणीतस्मृत्यन्तरसलिलावगाहनविशु८ धीीरः स्वकरपरिभूतारितिमिरनिकरो निजकुलगगनसकलामलेन्दुरम९ लिनगुणविभूषणस्सामन्तमहाराजभट्टिशूरस्तदनुज ४ प्रतिदिनमुपचीय१० मानानेकविधधर्माम्बुप्रवाहोपहतकलिप्रतापः सततमितरेतरावि११ रुर्द्धघार्थसुखाधिगमोपारीणः शार्ङ्गपाणिरिव निरङ्कुशपराक्रमा१२ क्रान्तद्वारकाधिपतिरनेकदेवतायतनसभाप्रपारामावसथविहारका१३ रयिता कलादपि क्रितयुगधर्मावलम्बी परमगुरुवत्सलः परमब्रह्मण्य१४ शरण्यः परापरज्ञः सामन्तमहाराजवराहदासस्तत्पुत्रः पतरूं बीजें १५ प्रसममहाहवसमागमावाप्तदिङ्मुखोद्गीयमानानेकयशाः १६ स्फुटमधुरललितोदारधीरगम्मीरवल्गुप्रसृताभिधानः श्यामोन्नतविपुल१७ वक्षस्थलस्थिरातिशयानुरक्तश्री[ : ]सामन्तमहाराजसिंहादित्य कुशली सर्वानेव १८ राजपुत्रराजस्थानीयामात्यद्रानिकमहत्तरचाटचारभटहस्त्यश्वारोहादीन १९ समाज्ञापयत्यस्तु वस्सविदितं यथा मया मातापित्र्यो पुण्याप्यायनायात्म२० नश्चोभयलोकहितसुखावाप्तये" एलापद्रवास्तव्यब्राह्मणबप्पस्वामिने २१ मैत्रायणिकसब्रह्मचारिणे क्रिष्णात्रेयसगोत्राय दमचारग्रामे भोण्डक२२ बधिरकुटुम्बीसह वाप्या भूमिच्छिद्रन्यायेन ब्रह्मदेयस्थित्याचन्द्राणिवक्षिति२३ समकालीन - पुत्रपौत्रान्वयभोज्यतया निसृष्टी यतोस्य भुजतो न केनचि२४ दाबाधा कार्येति ॥ उ[क्तं ] च भगवता वेदव्यासेन व्यासेन ॥ षष्टिं वर्षसहस्रा२५ णि स्वर्गे मोदति भूमिदः[1]आच्छे चानुमन्ता च तान्येव नरके वसेत् ॥ [१] २६ यानीह दारिद्रयभयानरेन्द्रैर्द्धनानि धर्मायतनीक्रितानि निर्माल्यवान्तप्रतिमा२७ नि तानि को नामसाधु - पुनराददीत [॥२] इति ॥ सं २०० ५० ५ अश्वयुजै शु १०३ [1] २९ स्वह स्तो मम ॥ १ भी. ये सापेली छा। 6थी. २यि छे. वांया नां ४ वाया वंशा ५ पाया विस्तरस्तरु ६ वाया दच 7 HEA दाक्ष्य ७ वांया कलावपिकृत वांया प्रश्रिता ९ वाया सिदादित्य १.पायादीन् ११ वांया पित्रो १२ वाया वाप्तय १३ पाया कृष्णा १४ वायाभुंजतो १५ कृतानि १६ पाया माश्च. લેખ ૩૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ १२ गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર પં. ૧ ૐ સ્વસ્તિ પ્રકૃષ્ટ કર્માંના આરમ્ભમાંથી ઉદ્ભવેલા અભ્યુદયથી સર્વ શત્રુએને નમાવનાર, અનેક સમરેામાં અંતે સેંકડોવાર વિજય પ્રાપ્ત કરનાર, અને બહેાળા યશ અને કીર્તિરૂપી અલંકારથી ઘેાભાયમાન અન્વયવાળા ગાલક વંશમાં, દીન, અનાથ, આશ્રિત, અર્થ, અન્ધુજને થી જેના વૈભવ લાગવાતા હતા તેવા, વૃક્ષની પેઠે અક્ષીણુ ફૂલ અને છાયાવાળા ડાવાથી એકાંત પાપકારી; પ્રશસ્ત લક્ષ્ય અને લક્ષણુવાળા, શાન્ત, શત્રુએ જેના નાશ પામ્યા છે તેવા, અક્ષીણ કુશલ આશયવાળેા અને યુધિષ્ઠિર પેઠે અસાધારણ ધર્મસેતુ એવેશ્રી સેનાપતિ વરાહદાસ ઉત્પન્ન થયા. પં. હું તેના પુત્ર સામન્ત મહારાજ ટ્ટિર હતા, જે દશરથાદિ રાજાઓનાં જેવાં રિતવાળા હતા, જે નય, વિનય, દમ, દયા, દાન, દાસ્ય, દાક્ષિણ્ય અને ઉત્સાહ સંપન્ન હતા, જેની બુદ્ધિ મનુ વગેરેએ રચેલી સ્મૃતિઓનાં અવગાહનથી વિશુદ્ધ થએલી હતી, જે ધીર હતા, સ્વબાહુબળથી અરિરૂપી અંધકાર જેણે દૂર કર્યાં હતા, જે પોતાના કુલરૂપી આકાશમાં કળાવાળા અને નિર્મળ ઇન્દુ સમાન હતા, અને જે નિર્મળ ગુણેના વિભૂષણ રૂપ હતા. ૫. હું તેના નાના ભાઈ સામન્ત મહારાજ વરાહદાસ હતા જેણે પ્રતિદિન અનેકવિધ ધર્માચ્છુના પ્રવાહને એકઠા કરીને કલિના પ્રતાપને દાખી દીધા હતેા; જે સતત એક ખીજાને વિરોધ ન કરે તેવા ધર્મ, અર્થ અને સુખ પ્રાપ્ત કરવામાં નિપુણ હતા, જેણે કુષ્ણુ પેઠે નિરંકુશ પરાક્રમથી દ્વારકાના રાજાને હરાબ્યા હતા, અનેક દેવાયતન, સભાએ, પ્રપા, બગીચાએ, મુસાફરખાનાંઓ તથા વિદ્વારા બંધાવવાથી કલિયુગમાં પણ કૃતયુગના ધર્મને જે અવલમ્બી રહેલા હતા, અને જે પરમ ગુરૂભક્તિવાળા, પરમ બ્રહ્મના શરણવાળા અને પરાપરના જ્ઞાનવાળા હતા. પં. ૧૦ તેના પુત્ર ભયંકર માટી લડાઈઓમાં શત્રુએના નાશથી ટ્વિગન્ત વ્યાસ અનેક યશ વાળા, મધુર, લલિત, ઉદાર, ધીર, ગમ્ભીર, વલ્ગુ એવાં પ્રખ્યાત ઉપનામવાળા, અને જેનાં શ્યામ ઉન્નત અને વિપુલ વક્ષ:સ્થળ ઉપર શ્રી સ્થિરતાથી આશ્રય કરી રહી છે તેને સામન્ત મહારાજ સિંહાદિત્ય કુશળ હાલતમાં ક્ન્ક પ્રસવણ સ્થાનમાંથી સર્વ રાજપુત્રા, રાજસ્થાનીએ, અમાત્ય, દ્વાંગિક, મહત્તર, ચાર્ટ, ચાર, ભટ, હાથી અને અશ્વારેહિ અધિકારીઓને આજ્ઞા કરે છે કેઃ— તમને જાહેર થાએ કે મારાં માતાપિતાનાં પુણ્યવૃદ્ધિ માટે અને મારા પેાતાના ઉભય લેકમાં હિત અને સુખની પ્રાપ્તિ માટે, એલાપકના રહીશ મૈત્રાયણિક ગોત્રના સબ્રહ્મચારી અને કૃષ્ણાત્રેય ગેાત્રના બ્રાહ્મણુ અપસ્વામિને દર્ભચાર ગામમાં ભેાંડક બધીર કુટુમ્બીનું એક ખેતર એક વાપી સાથે ભૂમિછિદ્રના ન્યાયાનુસાર, બ્રહ્મદેયથી ચંદ્ર, સૂર્ય, સમુદ્ર, ક્ષિતિના અસ્તિત્વ કાળ સુધી, પુત્રપૌત્રાન્વય ભાગ્ય, મેં દાનમાં અર્પણ કર્યુ છે. તેથી ઉપર પ્રમાણે એ ભાગવે ત્યારે કોઈએ પણ પ્રતિબંધ કરવા નહીં. ( આંહિ વ્યાસના ચાલુ શ્વેાકા છે) સંવત ૨૫૫ આશ્વયુજ સુદિ ૧૩ આ મારા સ્વહસ્ત છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ન, ૨૩૧ નિકુમ્ભલ્લશક્તિનું બગુસ્રાનું દાનપત્ર (ચેદી ) સં. ૪૦૬ ભાદ્રપદ સુ. ૧૫ ઈ. સ. ૬૫૪–૫૫ નીચે જણાવેલું બગુઝાનું નિકુમ્ભલ્લશક્તિનું દાનપત્ર મી. ફલીટે લીધેલી સાહીની છાપ ઉપરથી તૈયાર કરવામાં આવ્યું છે. ધાનપત્ર બે તામ્રપત્રોપર કોતરવામાં આવ્યું છે, જે તામ્રપત્રો હાલ બ્રિટિશ મ્યુઝીયમમાં છે અને જેનું માપ દરેકનું ૭ ૫ છે. કાંઠા ઉંચા વાળેલા છે. પહેલા પતરાની નીચેની પહોળી બાજુએ અને બીજા પતરાની ઉપરની બાજુએ બે કાણુઓ છે જે દર્શાવે છે કે બન્ને પતરાં બે કડીઓથી જોડાએલાં હતાં અને તે કડીઓ ગુમ થઈ ગઈ છે. અંદરની બાજુએ જ પતરાં કતરેલાં છે. પહેલા પતરામાં ૧૯ પંક્તિઓ અને બીજામાં ૨૦ પંક્તિઓ છે. કેતરકામ ઘણું જ ખરાબ રીતે કરેલું છે. અક્ષરે ગુર્જરરાજા જયભટ ચેથાનાં કાવી અને નવસારીનાં પતરાંના અક્ષરને લગભગ મળતા આવે છે. દાનપત્રને હેતુ વિજયાનિરૂદ્ધ પુરીના રહીશ શુકલ યુજુર્વેદની માધ્યન્દિન શાખાના અનુયાયી અને ભારદ્વાજ શેત્રના બમ્પ સ્વામી દીક્ષિત નામના બ્રાહ્મણને યણું હારમાં આવેલું બલિસ ગામ દાનમાં આપ્યાની નોંધ લેવાને છે. દાતા શ્રી પૃથ્વીવલ્લભ નિકુભલશક્તિ સેન્દ્રક રાજા હતા. યણ એ હાલનું બારડોલી નજીક તેન ગામ છે તેજ છે અને બલિસ તે હાલનું તેનાથી અગ્નિકેણુમાં આવેલું વનેસ ગામ છે. આ બન્ને સ્થાન પતરાંનું ઉપલબ્ધિસ્થાન બગુમ્રાથી બહુ દૂર નથી. વિજયાનિરૂદ્ધ પુરી ઓળખાવવાને હું સમર્થ નથી. ઉપરનાં ગામોની ઓળખાણ પરથી એટલું ચેકકસ થાય છે કે પૃથ્વીવલ્લભ સેન્દ્રક રાજા નિકુભલશક્તિની દક્ષિણ ગુજરાતના અમુક ભાગ પર રાજ્ય સત્તા પ્રવતી હતી. ૧ ઈ. એ. વ. ૧૮ પા. ૨૬૫ છે. બ્યુલહર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ १४ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं पलं १ ओ[ - ]' प्रथमं दिक्सरसीप्रि ( पृ ) थुपंकजं गगनवारिधिविद्रुमपल्लवं [ । * त्रिदशरक्तजैपाकुसुमं नवं २ दिशतु वो विजयं रविमंडलं | स्वास्ति मेस्महीधरविजरस्थिर रचितसमुन्नते विकसि ३ तमहति यशँसि सेंद्रक राज्ञामन्वये नैकचानु ( तु ) र्द्धन्तगजघटोहसमद सङ्घट्टल ४ ब्घ विजयो विजिताशेष रिपुगणः स्वभुजबलविक्रमाक्रान्तै महीमंण्डलः प्रणताशे५ ष सामन्त शिरोमुकु[ ट ]निधृष्ट पादपंकजः नयविनयसत्यशौचाचारद मद यादानदा ६ क्षिण्य श्रीसंपदुपेतो नरपतिः श्रीमद्भाणुशक्तिः तस्य पुत्रस्तत्पादानुध्यातो (तः ) शरदम ७ लशशांक मंडलामल यशसः सवितारमिवोदयवन्तं अनुरक्तमंडलं (शू ) च कल्पलु (गु ) ८ ममिव भिवांछिताशेषजनोपभुज्यमानविभवो जनार्द्दनमिवापहि [ हृ ] तमशेष बलू [ ×ि ] ९ राज्य [* ] परचक्रानुरक्तलक्ष्मीकः श्रीमन् [ न * ]रपतिः आदित्यशक्तिः तस्य पुत्रस्तत्पादानुध्यात [ : ] १० श्रीमान् दक्षिणगुर् [ उx ] बाहुदंड: (ड) प्रि ( पृ )थिवी पालनक्षमो व्यपगतसजलजले जलघर ११ पटलध्या ( व्यो ) मतलगत शरदिन्दु किरणघवलतरयशे विसानंलेवितानो घि (T) पेरै १२ परमगभीरो दि (दे) व द्विजात् ( * ) तव जेनें बं ( T * ) घवा ( ) पभुज्यमानविभवो भवस्नुरिव प्र १३ तिहतारातिः शचिरिवोपात्तराज्यः समद द्विरदवरसलीसगतिरर्जुन इवाशेषसं१४ ग्रामविजयी अनवरत विक्क्रमा ( ) त्साह शक्तषपर्नेः काम इव समानयुवतिजा ( ज ) न १५ नयनन वनः श्रीम ( त्) प्री ( पृ ) थिवीवल्लभ निकुम्भल्लशक्तिः सर्वानेव यथा स [x] बध्ध्यमा ૧ વલભી ૯ ના ચિહ્નરૂપે દર્શાવેલ છે ૨ ક્રુતવિલંબિત, ૩ રñવાંચનશંકાવાળું છે, ૪ જો અક્ષરાન્તર या प्रमाणे होयना वाया महायशसि परंतु महति यश हे शं अत्रा ६वांथे। यशः ७ पाये। सवित् एवोदयवान् ८ वां कल्पद्रुम इव ८ वां ૧૧ આ શબ્દ ભૂંસી નાંખા. ૧૨ આ શબ્દ ભૂંસી નાંખેા ૧૩ આ મે १५ वां शत्रुमर्दनः १६ वा आनन्दनः Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat आक्कान्त देवाना संभव छ. जनार्दन इव १० वा अपहृता शेष ભૂંસી નાંખેા ૧૪ વાંચા શુષ પદે www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ निकुम्भल्लशक्तिनुं बगुम्रानुं दानपत्र १६ नकादी[ न् *] राजरास्थानीयचोरा ( रो )ध्धरणिक दांडपाशिक दूतगमगमिकभटचाटसि ( से ) १७ वकादी [ नू * ] ब्राह्मणाचरां (नू ) वणिग्द ( ज ) नपदाम् (न्) अन्या[ - * ]श्च विषय[ प x ] तिराष्ट्रग्रामरू (कू )-- X १८ ट् [ 1 * ] युक्तक महत्तराधिकारिकादीम ( न ) युत्यस्तु वो विदित [ - मैय्[* ] १९ परलोकवेक्षत्वम [ - × ] गीक्रि ( कृ ) त्य पतरुं बीजं 1 १० महार्थं व ( च ) श्रुत्वा दतैः त्रयण्णाहारांतर्गतविषये बलिसग्रामो २१ बलिचरूवैश्वदेवाग्नी ( नि ) होत्रादि क्रियोत्सपणार्थी [ ] मातापित्र् [ ओ* ] * रात्मनश्च पु २२ ण्ययशोभित्रि ( वृ ) द्धये आच [ नू x ]द्रार्क ( क ) ा वर्णवक्षितिस्थितिसमकालीनः पुत्रो (पौ) त्रान्वयकम् ( * ) २३ पभोग्यः सभूतवातप्रत्य् [ 1 ]योपरिकरैः सर्व्वादानदित्य विष्टिप्र[ * ]तिभेदिकापरिहीनः २४ भूमिच्छिद्रन्यायेनाचटभटप्रवश्यं सोद्रंगः स्[* ]परिकरः भाद्रपद पौर्णम् [[ ]स्यां विज * २५ यानिरूद्धपुरीवास्तव्य भारद्वाजसगोत्रवाजि ( ज ) सनेय्[* ]म् [ [ * ]ध्यंदिन सब्रह्मचारिणे बप्पस्वामि २६ न्[* ] दीक्षितस्यित्ये' उदकातिसर्गेण प्रतिपादितः [* ] यतास्मद्व[ - ] राजैरन्यै व्र्वा २७ गामित्रि(नृ )पतिभिर्न्नलव् [* ]णुकदली सारं संसारं जलबुद्बुदोपमंच जीवितमवधार्थ्य २८ शिरीषकुसुमसद्रि ( दृ ) शाचंपाचं यौवन [ 1. ] गिरीनदी सलिलगत्वराणि चैश्वर्य्[T + ] णि प्रबस ( ल ) २९ पवनाहताश्वत्थापत्[ त् +]त्रचंचला च राज: 'श्रीरित्ययम ाकेलय्यायमस्मदायो नुमतः ३० प्रतिपालयितव्यश्च यो वाज्ञानतिमिरपटलात्रि ( वृ ) तमतिराच्छिन्द्यादा च्छिद्यमानं व्[* ]नुमोदेत Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat १५ १ व अनुदर्शयत्य २ ः यथा मेरे 3 तस् ट अतस्. ४ परिकरः नेपछीनी पंक्तिमा पशु खावे छते भूसी न. ५ वांया चाटभटाप्रावेश्यः पयेो दीक्षिताय अथवा दीक्षितायेय्य ७ वांया आपायं च ८ वां राजश्रीर् ४ अयं भूसी न १० वायो अनुमंतव्यः લેખ ૩૧ www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ गुजरातमा ऐतिहासिक लेख ३१ स पंचभिम[ 1 + ] [ 1 + ]तकैः सोपपाटकैश्चै संयुक्त स्यादित्युक्तं च भगवता पारशर्येण वे३२ दव्यासेन व्यासेन ॥ बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिर्यस्य यस्य यदा ___मूमि[ स् * ]. ३३ तस्य तस्य तदा कलं ॥ विंध्याटवीषु तोया€ शुष्ककोटरवासिनः क्रि(कृ). ष्णाहयो हि जायन्ते भूमिद्[ 1 + ]३४ x x रन्ति ये ॥ षष्टि - ] वर्षसहस्राणि स्वर्गे मोदति भूमिदः [+] आच्छेत्ता चा x x मन्ता च तान्येव नरक्[* ] ३५ वसे x x x x x परदता[* *] वंवा य[ त् ]नाद्रक्षयुधिष्टि(ष्ठि )र महं [ 1 *] मतां श्रे x x x x योनुपालनं ! ॥ * ] ३६ यानाह दत्तानि पुरा नरेंन्दैर्दानानि धर्मार्थ यशस्कराणि नि x x x x x x मानि तानि को ३७ नाम साधुः पुनराददीत ॥ संवत्सर शत चतुष्टये षडुत्तरे भाद्रपद सु(शु )द्ध पंचदश्य[i * ] ३८ दूतकोत्र श्रीवल्लभवप्पः [ । * ] महाबलाधिक्रि(कृत मासमादेशाम लि. खितमि[दं ] तस्येवोनु ३९ [जे ]न स[-] धी( घि )विग्रहाधिकि( क )त देवदिनेनेति १ च भूसी नांजा २ पाय। विन्ध्याटवीश्वतोयासु ३ वांया वर्ष ४वांय। मासम्मादेशात ५ दं भने जे ५g . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ निकुम्भलशक्तिनुं बगुम्रानु दानपत्र ભાષાન્તર છે ! પૂર્વ દિશા રૂપી સરોવરનું પંકજ, આકાશસાગરનું મ( આકાશ) વિદ્રમપલવદૈવી રક્ત જપાનું નવ કુસુમ જેવું રવિમંડલ તમને જય અપે. ! (પંક્તિ ૧) સ્વસ્તિ ! વિનાશમુક્ત, મેરૂ પર્વતની મહાન અને સ્થિર રચનાવાળી જેની મહાન ખ્યાતિ સ્વયં વિકસેલી છે, તે એક જાતિમાં, ચતુર્દત ગજગ્યુહના પ્રબળ હુમલા કરીને, વિજય પામનાર, શત્રુગને વિજેતા, પિતાના બાહુબળથી ભૂમિમંડળ પ્રાપ્ત કરનાર, નમન કરતા સામંતના શિરમુગટ જેના પાદપદ્મનું ઘર્ષણ કરતા, રાજચાતુર્ય, વિનય, સત્ય, શૌચ, સદાચાર, દમ, દયા, દાન, શ્રી અને સંપર્સંપન્ન નરપતિ શ્રીમાન્ ભાણુશકિત હતે. (પંક્તિ ૬) તેને પુત્ર અને પાદાનુધ્યાત શ્રીમાન નરપતિ આદિત્યશક્તિ હતું તે નિર્મળ શરદુ શશીમંડલ જે નિષ્કલંક યશસ્વી હત; જે સદા ઉદયશાલિ હોવાથી અને જેની આસપાસ અનરક્ત મંડલ હાઈ નિત્ય ઉદય પામતા અનુરક્ત મંડલવાળા સૂર્ય સમાન લાગતા હતા: સમસ્ત પ્રજા જેની લમીને અભિલાષ અને ઉપભેગ કરતી હોવાથી જે ક૯પદ્રમ જે હતા; અને જે બલવાન રાજ્ય પાસેથી ખંડણી લેવાથી બલિનું રાજ્ય પડાવી લેનાર જનાર્દન જે હતું અને જેની લક્ષમી શત્રુરાજ સાથે જોડાએલી હતી. (પક્તિ ૯) તેને પુત્ર અને માદાનુધ્યાત શ્રીમાન , દક્ષિણ (જમણું ) દંડ સમાં બાહુથી પૃથ્વી પાલન કરવા સમર્થ, જલભરેલાં વાદળ વિખરાઈ જઈ નિર્મળ થએલા ગગનમાં શરદ્દ ઈન્ફરિણથી ઉજવલ યશવાળે, ગંભીર, બુદ્ધિશાળી, દેવો, બ્રાહ્મણો, અને ગુરૂઓથી ઉપભેગ થતી લહમીવાળે, શત્રુઓને ભવના પુત્ર જેમ અવગણનાર, શત્તિ માફક રાજ્યપ્રાપ્તિ કરનાર, સર્વોત્તમ સમદ ઝુલતા માતંગ જેવી ગતિવાળા અર્જુન જેમ સર્વ યુદ્ધમાં વિજયી, સર્વદા પરાક્રમ અને બળથી શત્રુ સંહાર કરનાર, કામદેવ જેમ યુવતિજનેનાં નયનને અનુરંજક (અનુરજનાર ), શ્રીમાન પૃથ્વીવલ્લભ નિકુભલ્લશકિત સર્વ રાજા, રાજસ્થાનીય, ધરણીય (પગી), દડપાશક (પોલીસ) દૂત, ગમગમિક, સૈનિક, સેવકો વિગેરે બ્રાહ્મણેત્તર વણિજને અને અન્ય વિષયના રાજકર્તા, રાષ્ટ્ર અને ગામડાંના સરદાર, આયુક્તક, મહત્તર અને અધિકારી આદિને જાહેર (આજ્ઞા) કરે છે કે – (પંક્તિ ૧૮ ) તમને જાહેર થાઓ કે ભૂમિદાનને પરલોકમાં સંબંધ અંગીકાર કરીને અને તેને મહાઅર્થ શ્રવણ કરીને મારા અને મારાં માતપિતાના પુયયશની વૃદ્ધિ માટે યણણ આહારમાં આવેલા વિષયમાં બલિસ ગામ યાવચેંદ્ર, સૂર્ય, સાગર અને પૃથ્વીના કાળ સુધી, પુત્ર, પ્રપૌત્ર અને તેમનાં સંતાનના ઉપલેગ માટે, ભૂતવાતપ્રત્યાય સહિત, ઉદ્રડ સહિત અને ત્યાં નહીં વસતા ખેડુતોના કર સહિત, સર્વ આદાન, દિય, વેઠ, પ્રાતિભેદિક અને સૈનિકોના પ્રવેશમુક્ત, ખેડવા અગ્ય જમીનના નિયમાનુસાર, ભાદ્રપદ પુનમે વિજય. અનિરૂદ્ધપુરીના વતની ભારદ્વાજ ગોત્રના વાજસનેયિ(યજીવૈદ )ના માર્બોદિનના અભ્યાસી અ૫ સ્વામી દીક્ષિતને બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર અને બીજી વિધિના ખર્ચ માટે મેં પાણીના અર્થે સાથે દાન આપ્યું છે. આથી અમારા વંશના કે અન્ય ભાવિ રાજાઓએ, સંસારનું અસ્તિત્વ નલ (બરૂ ), વેણું (વાસ) અથવા કદલીના સાર જેવું જાણી, જીવનને પાણીના પરપોટા સમાન ગણું, અને યૌવન શારદૂકુસુમ જેમ કરમાઈ જાય તેવું છે, રાજસત્તાગિરિ નદીની માફક જતી રહે છે, અને રાજ્યલક્ષમી પ્રબળ પવન સામે અશ્વત્થ પર્ણ જેવી ચંચલ છે તેમ માની, આ દાનને અનુમતિ આપીને તેનું પ્રતિપાલન કરવું જોઈએ. પણ જે ગાઢ તિમિરના અંધકારમાં ઘેરાએલા ચિત્તથી દાન પાછું લેશે અથવા તેમ થવા દેશે તે પંચ મહાપાતકી થશે. અને ભાગવત પરાશરના પુત્ર વેદ વ્યાસે કહ્યું છે કે . . . .. • • • • • • • (પતિ ક૭) સંવત ૪૦૬ ના ભાદ્રપદ શુકલપક્ષ ૧૫ દિને આ દાનને દૂતક શ્રી વલ્લભપ્રશ્ય છે. મહાબલધિકારી ( મહાસેનાપતિ ) માસમની આજ્ઞાથી તેના નાના ભાઈ સંધિવિશ્રાધિકારી દેવદિથી દાનપત્ર લખાયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૨૩૨ સંખેડામાંથી ઉપલબ્ધ નિરિહુલકના સેનાપતિ શાન્તિલ્લનું દાનપત્ર ઇ. સ. ની. ૭ મી શતાબ્દી આ પતરાનું માપ ૮}×૩?'' છે, અને તેમાં પહેલાંનાં ચાલુકય દાનપત્રોના અક્ષરોને તેમ જ ડો. ફ્લીટે પ્રસિદ્ધ કરેલા મહાકૂટરભના લેખના અક્ષરોને (ઇ. એ. વા. ૧૯ પા. ૭) તદ્દન મળતા અક્ષરાવાળી ૧૨ પક્તિએ લખેલી છે. મથાળેથી પતરાને જરા ઇજા થઈ છે તેમ જ નીચેની બન્ને બાજુએ પણ ઘેાડું નુકશાન થયું છે. નીચેની બાજીપરનાં બે કાણાં પરથી કડીઆની અસલ જગા જણાઈ આવે છે. દાનપત્રની ભાષા ઘેાડી અશુદ્ધ સંસ્કૃત છે. દાનપત્રને વિષય નીચે પ્રમાણે છે. નિરિહુલકના સેનાપતિ શાન્તિલ નિર્ગુન્ડી પત્રકના વિજયસ્થાનમાંથી વાજસનેયી શાખાના અનુયાયી અને કૌત્સ ગેાત્રના પાશાણિહુંદના રહીશ ભજીક અનન્તસ્વામિને એક ચાખા પિટકના વાવેતર ચાગ્ય ક્ષેત્ર જે તાન્દ્ગલપદ્મક વિષયમાં આવેલું પણ્ડકાની પશ્ચિમ સીમામાં આવેલું હતું તે દાનમાં આપે છે. દાનના હેતુ હમ્મેશ મુજખના પંચમહાયજ્ઞાના ખર્ચની સગવડ માટેના છે. લેખમાં જે નામે આપવામાં આવેલ છે. તેમાંથી શાન્તિશ્ર્વના દરજો તા સ્પષ્ટ છે. તેને શેઢ નિરિઝુલ્લક ભીલને મુખી હાવા જોઇએ. કારણકે તેના બિરૂદ મહાપક્ષ્પતિના અર્થ જંગલી જાતના થાણાના મુખી એવા થઈ શકે. તેનું નામ દેશી શબ્દ છે તે પણ ઉપરની કલ્પનાને સમર્થન કરે છે. શંકરગણુના પાદાનુષ્યાતના અર્થ આંહી તેના ખંડિયા અથવા નોકર એમ કરવા ોઇએ. તે અર્થમાં તે ઘણી વાર વપરાય છે. શંકરગણુ અને કૃષ્ણરાજના વંશ સંબંધી માત્ર અટકળ જ થઈ શકે તેમ છે. ડૉ. ખુન્નુર સુચવે છે કે જો શંકરગણને શંકરણ વાંચીએ તે તે બન્ને રાજા હૈહય અગર ચેદીના કલચુરી હૈાવા જોઇએ, મને આ સૂચના ઠીક લાગે છે. કારણ કે ગુર્જરાએ કલચુરી સંવતના ઉપયાગ કરેલ છે તેથી એમ માની શકાય કે તેના અમલ ગુજરાતમાં હાવા જોઈએ, વળી ચાલુક્ય લેખેામાં શંકરગણના પુત્ર લચુરી રાજા બુદ્ધરાજનું વર્ણન છે, અને તેની પાસેથી મંગલીશે પૈસે મેળવ્યેા હતા. ચાલુકય લેખા માંહેનેા શંકરગણુ તે જ આપણા લેખના શંકરગણુ છે એમ સંભવિત છે. કારણ કે આ લેખની લિપિ શરૂવાતના ચાલુકય લેખાની લિપિ સાથે તેમ જ ઘેાડે દરરે દદ્દનાં ખેડાનાં તામ્રપત્રાની લિપિ સાથે પણ મળતી આવે છે. લેખ મંગલીશના રાજ્ય સમયના એટલે કે સી. ક્લી≥ ખતાવ્યું છે તે મુજબ શક સંવત ૧૧૯ અને ૫૩૧ (ઈ. સ. ૫૯૭-૯૮ થી ૬૧૦-૧૧) વચ્ચેના સમયના હાવા જોઇએ. આ અનુમાનને ટેકે। આપનારી ખીજી એક હકીકત પણ છે. પ્રાસર આર. જી. ભાંડારકર પાતાના મુંબઈ ઇલાકામાંનાં અપ્રસિદ્ધ પુસ્તકાની શેાધના ’ ઈ. સ. ૧૮૮૩-૮૪ ના રીપોર્ટમાં પાને ૩૧-૩ર મે લખે છે કે કર્મકાંડ ઉપરના બધા પ્રસિદ્ધ એ. ઈ. વેશ. ૨ પા. ૨૧ એચ. એચ. ધ્રુવ. ૧ ડો. ખાટલી ગ્યુના સંક્ષિપ્ત સસ્કૃત પ્રશમાં જીએ સંસ્કૃત ઈંગ્રેજી કારામાં આ શબ્દને અર્થે મેટા ઠાર એગ્ન સ'ખેડા આસપાસના મુલક ૧૬ ( ગુજરાતી પાલ) કહેવાય છે ૨ જીએ દાખલા તરીકે કા ઈ, ઈ. વા. ૭ પા. ૧૦ શબ્દ જ મી. વી. એસ. આપ્ટેએ પાતાના કર્યા છે. સ્થાનિક તપાસ કરતાં જણાયું છે કે અને ૧૭ નાટ ૨, ૩ ૪. એ. વેા. ૧૯ પા. ૧૬, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.unaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ सेनापति शान्तिलनुं दानपत्र લેખકના નામ પાછળ સ્વામિન શબ્દ લગાડવામાં આવે છે. ૧૩ મી સદી પછીના લેખકોના નામ સાથે તે જોવામાં આવતો નથી અને તેને બદલે ભદ્દો, આચાર્યો યવને દીક્ષિતે અને યાજ્ઞિકો જોવામાં આવે છે, સ્વામિન્ શબ્દ મીમાંસકો તેમ જ કર્મકાંડીઓ સાથે લગાડવામાં આવતો અને તેના નીચેના દાખલા આપેલ છે ? શબરી સ્વામિન-જૈમિનિના મીમાંસા સૂત્રના ભાષ્યને કર્તા અગ્નિસ્વામિન-લાટયાયનના શ્રૌત્રસૂત્રને ટીકાકાર ભવસ્વામિન-બૌદ્ધાયનના ભાષ્યને કેશવસ્વામિન-બોદ્ધાયન પ્રવેગ શાસ્ત્રની પ્રસ્તાવના કર્તા દેવસ્વામિન-ત્રિકાંડમંડનમાં વર્ણવેલ અને આશ્વલાયના સંક્ષિપ્ત ભાષ્યના કર્તા. ધૂર્ત સ્વામિન કપર્દિસ્વામિન વિગેરે. કુમારિલ સ્વામિન અને ભટ્ટ બને છે. સ્વામિન શબ્દ શરૂવાતના ચાલુક્ય લેખમાં અને સાતમી સદી સુધીના એક વલભી લેખમાં પણ વપરાયેલ છે. વિક્રમાદિત્ય ૧ લો જેણે ઈ. સ. ૬૮૦ પહેલાં રાજ્ય કર્યું હતું તેના એક સાલ વગરના લેખમાં દાન લેનારનાં નામ નદિસ્વામિન, હસ્વામિન અને ભલસ્વામિન આપેલાં છે. ઈ. સ. ૭૦૦ ના બીજ દાનપત્રમાં વાસ્વામિન દીક્ષિતને પૌત્ર જન સ્વામિનનો દીકરો દાસ સ્વામિન આપેલ છે. ઈ. સ. ૭૦૫ ના બીજા લેખમાં દેવસ્વામિન, કર્કસ્વામિન, યજ્ઞસ્વામિન, રૂદ્રસ્વામિન વિગેરેનાં નામ આપેલ છે. વિઠ્ઠભી દાનપત્ર સં. ૩૨૬ (ઈ. સ. ૬૪૫)માં મંકસ્વામિનનું નામ આવે છે. ડો. ભાંડારકર અગ્નિસ્વામિન, દેવસ્વામિન્, અને ભવસ્વામિન ને સાતમી સદીમાં મૂકે છે જ્યારે શબરી સ્વામિનને બે ત્રણ સદી પહેલાં મૂકે છે. આ લેખમાં પણ ભજિકઃ સ્વામિનનું નામ છે અને ડે. ભાંડારકરના મત પ્રમાણે તેને સાતમી સદીમાં મૂક જોઈએ. ભગલિક નામે જે લેખમાં આવે છે તે સંબંધમાં એમ ધ્યાનમાં લઈ શકાય કે નિરમુનિ ૫દ્રકને જ્યાંથી લેખને તારીખ અપાઈ છે તેને હાલનાં ગુજરાતીમાં “નાગરવાડા ” અથવા એવા કાઈ બીજો અર્થ થઈ શકે, અને દેહઝાદા એક ગાયકવાડી વિલેજીઝમાં ઉભેઈથી ૬ કેસ કર નાગરવાડાને હલ્લેખ છે. વળી દાન લેનારનું અસલ વતન પાશાહિદને ડભેઈથી ૧૪ કેસ પર આવેલા સણિઆદરી સાથે ઓળખી શકાય. તાંદુલપદ્રક દેખીતી રીતે ડાઈથી ૧૪ કેસ પર આવેલું તાન્દલજા છેઅને શ્રીપણુકા હાઈથી ૫ કેસ દૂર હાલનું ઉજજડ ગામ પનીઉ છે. વડોદરા રાજ્યના મલકના નકશામાં તાંદલા અને સઆિદરી તદન પાસે પાસે જ બતાવેલાં છે. ૨ ઇ. એ. વ. ૭ પા. ૧૨૮, ૧૩૬, ૩ ઈ, એ. જે. ૧ પા. ૧૬ .. ૧ ઈ. એ. વ. ૬ પા. ૭૭૧ લેખ ૩૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ २० - गुजरातना ऐतिहासिक लेख १ ओं स्वस्ति निर्गुण्डिपद्रकावस्थितविजयकटकात् स [ क्षिति ] २ श्चितचरणकमलः श्रीक्रिष्णराजः तत्सूनुरनेकस [ म ]रविजय ३ र्त्तिरहितवधूवदनपङ्कज ग्लानिकरः श्रीशंकरणः स्वत्पादानुध्यास्सकलै ४ महिमण्डलतलप्रथितकीर्त्तिभूभोगिकपालमहापलुपतिनिरिहुंल्ल ५ कस्तद्बलाधिक्रितशान्तिल्ल सर्व्वानेव परमपादीया स्त्वांश्चावदेयँति ६ यथा पाषाणिहर्दवास्तव्यकौत्स सगोत्रवाजिसनेय सबह्मचारिणो' ७ भजिकनन्तस्वामिने पञ्चमहायज्ञधर्म्मक्रियोत्पप्र्पणीयं परमभट्टा ८ रकपादानांपुण्ययशोभित्रिद्धेये तण्डुलपद्रकान्तर्भकैर्ते श्रीपर्णाका९ यां पश्चिमसीमनि अचाटभटप्रावेश्थं " पत्रपौत्रान्वयभोज्यं आदि" परागकालमुदकातिसर्गेण त्रीहिपिटकवापक्षेत्रं आञ्चाद्दि"- वक्षिति[ स्थि ]तिसमकालीनं प्रतिपादिथ्त अतुस्याँ १० ११ -- १२ · - ररानुर्व्याथा भतृनिपतिभिः " अक्षरान्तर Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ११ सकलक्षितमण्डला २ वांया कृष्णराजः 3 वयि लब्धकी ४ ५ र्वायें° कीर्तिबर्भोगिक° ६ वांयेधिकृतशान्तिल्लः ७ वां यान्स्वां ८ "चारिणे. १० वा 'त्सर्पणाय ११ वा 'भिवृद्धये १२ 'न्तर्भकत शह १३ पांथा पुत्र १४ । 'त्योपराग' १५ वांगे। माचन्द्राकर्णव १६ भिसमुल अस्पष्ट छे वा भतोस्योचितया प्रहारस्थित्या भद्रनृपतिभिः ? शंकरगणस्त', 'नुध्यातस्स हृदय वाजसनेयि; 'न्तरभक्ति ने पहले होश ! प्रतिपादितं १७ मा पंडित www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ ન ૨૩૩ રજા જાઈકદેવનું ધિનિકિનું દાનપત્ર વિ. સં. ૭૯૪ કાર્તિક સુદિ ૧૫ સૌરાષ્ટ્રના રાજા જાઈક દેવનું દાનપત્ર ૧૮૭૯-૮૦ ના દુકાળનિવારણુકાળ વખતે કાઠિઆવાડના ઓખામંડળ માંનું ધિનિકિ નામના ગામમાંથી ઈશાનમાં એક માઈલ દૂર આવેલા તળાવ ઉન્ડકે તળાવમાંથી ખેદી કાઢવામાં આવ્યું હતું. પાછળથી આજમ વજેશંકર ઓઝાએ કર્નલ વોટસનને કાગળની છાપ ઈ. સ. ૧૮૮૧ માં પૂરી પાડી હતી, અને તે જ સમયે રા. બ. ગોપાલજી દેસાઈએ મને એક રબિંગ મોકલ્યું હતું. કર્નલ ટસનને લખવાથી તેણે મને બીજું રબિંગ, કેટેગ્રાફ અને છેવટે અસલ પતરાં મોકલી આપ્યાં; તે ઉપરાંત કર્નલ વટસને એક હસ્તલિખિત પ્રત પણ મને મોકલી આપી. લેખ બે પતરાંની અંદરની બાજુએ કતરેલો છે, જેનું માપ દરેકનું ૮૪૫” છે. પહેલા પતરાને તળીએ અને બીજાને મથાળે એક લ્હાના કાણુ ઉપરથી જણાય છે કે પ્રથમ આ બે પતરાં એક કડીથી જોડાએલાં હશે. કડી સાથે મુદ્રા હતી કે નહીં તે શંકાવાળું છે. કારણ કે રાજની સંજ્ઞા માછલી બીજા પતરાંને તળીએ કરેલી છે. પતરાં સુરક્ષિત સ્થિતિમાં છે. પહેલા પતરાની બીજી પંક્તિના થોડા અક્ષરે અને બીજાની પાંચ પંકિતઓના થોડા અક્ષરે કાટથી થડા ખવાઈ ગયા છે. તેમ છતાં દાનપત્ર વાંચવામાં ઘણું જ મુશ્કેલી નડે છે. અને તેમાંનાં કેટલાંક નામ તો ઘણું શંકાસ્પદ છે. એટલું જ નહીં પરંતુ તદ્દન નહીં ઉકેલી શકાય તેવી છે. આનું એક કારણ કૃતિકારની કૂવડતા છે. લિપિ પશ્ચિમ હિન્દ અને વળી કદાચ મધ્ય હિન્દની સાક્ષરી લિપિ જે પાંચમા સૈકાનાં ગુર્જર દાનપત્રોમાં રાજાના સ્વહસ્તમાં માલુમ પડે છે તેવપરાઈ છે. વિનિકિ શાસનની ભાષા તદન સંરકત નથી, પરંતુ કેટલીક જગાએ પ્રાકત રૂપ અને શબ્દો પણ વાપરવામાં આવ્યા છે. ધિનિક દાનપત્રને દાતા સૌરાષ્ટ્રના અધિપતિ જાઈક દેવ છે, જે પરમભટ્ટારક, મહારાજાધિરાજ વિગેરે મગરૂબીભરેલા ઈલ્કાબે ધારણ કરે છે, અને તેથી તેનું રક્ષણ સ્વીકાર્યા વગરનો સ્વતંત્ર રાજા તરીકે પિતાને ઓળખાવે છે. તેની રાજધાની મિલિકા હતી અને તેની સંજ્ઞા માછલી' હતી. તેનું નામ અને માછલીની સંજ્ઞા મોરબી દાનપત્રના દાતા જાયિક સાથે તેને સંબંધ બતાવે છે. અને તે ભૂમિલિકામાં રાજ કરતે હતો તે હકીકત એમ દર્શાવે છે કે પ્રાચીન રાજપૂતની એક શાખા જેઠવાની શાખાને તે હતે. જેઠવાના પ્રતિનિધિઓ હાલના પોરબંદરના રાણુઓ છે. ભૂમિલિકા શબ્દ હાલનું ભૂગ્લી અગર ભૂસ્મલીને બરાબર મળતું છે. જો કે કાઠિઆવાડના નકશામાં આ નામનાં ઘણું ગામો છે, છતાં સૌરાષ્ટ્રમાં ભૂમિલિકા ગામ એટલે બરડાના પર્વતેમાં તજાએલી જેઠવાની રાજધાની જ છે, જે હજુપણુ ભુસ્લી, ભુમ્ભલી, અથવા ઘુમ્હી કહેવાય છે. અને આ ભૂમિલિકા જેઠવાઓની ચઢતીના સમયમાં જરૂર સૌરાષ્ટ્રની રાજધાની હશે. પિનિક શાસનની તારીખ વિ. સં. ૭૯૪ કાર્તિક સુદિ ૧૫ રવિવાર ચેષા નક્ષત્રની આપી છે. આપણુ દાનપત્રને હેતુ મુન્તલ (મુદ્રલ) ગાત્રના અને અજ્ઞાત કુલના ઈશ્વર નામના બ્રાહ્મણને ધેનિકા ગામ દાનમાં અર્પણ કર્યાની નેંધ લેવાનો છે. પેનિકા એ પ્રાચીન વિનિકિનું નાશ પામેલું ગામડું છે, જ્યાંથી આ પતરાં મળેલાં છે. બાકીનાં સ્થાને ઓળખવા મેં પ્રયત્ન કર્યો નથી. કારણ કે પતરાંને આધાર ઘણો જ બીનસલામતીભરેલો છે. ૧ ઇ. એ. વો. ૧૨ પા. ૧૫૧ છે. ખુલ્લા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ २२ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पहेलुं पतरूं १ आ स्वस्ति विक्रमसंवत्सरशतेषु सप्तसु चतुर्नवत्यधिकेष्वंकतः ७२४ कार्तिकमा. सापरपक्षे २ अमावास्यायां आदित्यवारे ज्येष्ठानक्षत्रे रविग्रहण पर्वणि । अस्यां संवत्सर मासप३ क्षदिवसपूर्वायां तिथावद्येह भूमिलिकायां सौराष्मण्डलाधिपतिः परमभट्टा४ रकमहाराजाधिराजपरमेश्वरः श्रीजाइकदेवः महामात्य भट्टनारायण५ धर्मसाहायानुमतेन संसारस्यानित्यतां ज्ञात्वात्मधर्मयशोभिवृद्धये वे. ६ रुपरागसमये धर्मकालमपेछय चतुवेदविदे .... .... ....संतानाय मुन्तल्ल७ गोत्राय विप्रवराय इश्वरनाम्ने ब्राह्मणाय तद्धेनिका नामग्राम सतृणका८ ष्टजलं सवृक्ष मालाकुलं देवदाय वेज उदक पूर्व भूमिलिकामण्डलम९ ध्येदत्तवान् ॥ इदानी कालान्तरभुक्तिनिश्चय करणाथर्मस्य ग्रामस्य चतुदि१० शमाधाटा लिख्येन्त ।। उत्तरभागे सामापखेत्रे समुद्रः । पूवभागे सवन११ गरुजा नालिका रोहर धारासमेता । दक्षिणभागे सयला शतकांतग१२ रिचा नदी यावत । पश्चिमभागे पर्वतस्य धारा समुद्रगामिनी ।। पतरुं बीजें १ एवं चतुर्भोटाविशुद्धां तद्धनिकानामभूमिमीश्वर[ ना ]मा ब्राह्मणो भुं [ ज ]२ न भोजंचा न नाकनापि परिपंथनीयः ॥ वहुभिर्वसुधा भुक्ता राजभिः ३ भगरादिभिः । यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ।। मयि ४ राज्ञि व्यतिक्रांते योन्यो राजा भविष्यति तस्याहं रलग्नोस्मि शासनं ५ न व्यतिक्रमेत् । लिखितमिदं शासनं महाक्षपटलिकेन नेरहरि [ ना ]. ६ म्ना मयेति । शिवमसु श्री पं. १ पाया ओं. पं. २ बाये। ज्येष्ठा; अस्यां न। असमास सुसाई गयो छ पं. ३ पूर्वायांना प्रथमाक्षर ५२। तया नथीवांया सौराष्ट्र ५.४ाया भट्ट धर्मकालम नाम ५२. यो नयी वांया मपेक्ष्य; चतुर्वेद; मुद्गल; त्रय अक्षरे। रेशुभा गया छ । मेस्तीष्य, नेवा पयाय छ तना भय धनथा पं. ७ वांया ईश्वर'. ८ पाया वर्ज; पूर्व. पं. 'वान् वाका नवा पाय छे. २५ ननी साये विराम ले गया . पायो करणार्थम; चतुर्दिशमा'. ५ १० या नामा ५ अयोस. पाये। लिख्यन्तः पूर्व. ५.११.१२ नाभी ध। अयेस.५. १ वांया चतुराघाट वि. ५. २ वाया न् भोजयन्वा न केनापि पं. ३ वांया सगरादिभिः पं. ५ पाये। केन नरहरि . ५, ६ वांय। शिवमस्तु. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ जाइकदेवनुं धिमिकि दानपत्र ભાષાન્તર ૐઝ ! સ્વસ્તિ ! વિક્રમ સંવત્સર સાતસે ચેારાણું ( સંખ્યામાં ) ૭૯૪. કાર્તિક માસના બીજા પક્ષમાં અમાસ ને રવિવારે, જેષ્ઠા નક્ષત્રમાં સૂર્યગ્રહુણ સમયે ( પૂર્ણાંક્ત ) સંવત્સર, માસ, પક્ષ, અને તે ક્રિને સૌરાષ્ટ્ર મંડળના અધિપતિ પરમભટ્ટારક, મહારાજાધિરાજ પરમેશ્વર શ્રી જાઇકદેવ, ધર્મકાર્યમાં સહાય કરનાર મહામાત્ય ભટ્ટ નારાયણની અનુમતિથી સંસારની અનિત્યતા જાણીને સૂર્યગ્રહણુસમય દાન કરવા ચેાગ્ય છે એ મનમાં રાખીને આત્મ, ધર્મ અને યશની વૃદ્ધિ અર્થે ચાર વેદના જ્ઞાની, મુદ્દલ ગોત્રના, અને અને ત્રણ પૂર્વોના નામથી અગ્નિની આરાધના કરનાર ઈશ્વર નામના બ્રાહ્મણને ધેનિકા નામનું ગામ તૃણ્, કાઇ, જલ, વૃક્ષ, અને ક્ષેત્રા ( વૃક્ષેાની હાર )સહિત દેવને કરેલાં દાન વર્જ્ય કરી પાણીના અર્થથી ભૂમિલિકામાં આવેલું આપ્યું છે. ભવિષ્યમાં તેની ભુક્તિના નિશ્ચિન્તપણા માટે આ ગામની ચાર સીમાએ। અપાશે. લેખ ૩૩ २३ ઉત્તરે સામાપખેત્રમાં સમુદ્ર (?): પૂર્વે સવત ગરૂજા જલમાર્ગ (નારીયું ) શેહર ધારા સહિત; દક્ષિણે સયલાશત કાન્ત ગરિચા (?) નદી સુધી. પશ્ચિમે-પર્વતની ધારા જે સમુદ્ર તરફ્ જાય છે. આ ચાર સીમાવાળા નિકા ગામની ભૂમિના ઈશ્વર નામના બ્રાહ્મણ ઉપભોગ કરે અથવા તેમ અન્ય પાસે કરાવે તે કાઇએ તેને વિન્ન કરવું નહીં. ( કારણ કે સ્મૃતિ કહે છે )— સગર આદિ બહુ નૃપાથી ભૂમિના ઉપભેગ થયા છે વગેરે ( અનેવળી ) “ યાચક તરીકે હું વિનંતિ કરૂં છું કે મારૂં રાજ્ય પૂરૂં થયા પછી અન્ય નૃપે ( આ મારા ) દાનની વિરૂદ્ધ કાર્ય કરવું નહિ * આ શાસન મહાક્ષપલિક નરહરથી મારાથી લખાયું છે. તે સ્વસ્તિ અનેા ! શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ નં. ૨૩૪ કનોજના મહેન્દ્રપાલના સમયમાં બલવર્મનનાં ઉનામાંથી મળેલાં તામ્રપત્રો વલભી એ પ૭૪ માઘ. સુ. ૬ ઈ. સ. ૮૭ કાઠિયાવાડની દક્ષિણમાં જુનાગઢ સ્ટેટ તાબેના ઉના ગામમાંથી મળેલાં આ તામ્રપત્રને ફોટોગ્રાફ મી. ગૌરીશંકર હીરાચંદ ઓઝાએ ૧૯૦૪ માં મેક હતો. કનોજના મહેન્દ્રપાલના સમયનું આ દાનપત્ર છે અને ચાલુક્ય વંશના તેના ખંડિયા રાજ બલવર્મને સૂર્યના મંદિરને દાન આપ્યાની તેમાં હકીકત છે. તે વલભી સંવત ૫૭૪ નું, એટલે ઈ. સ. ૮૯૩ ની સાલનું છે. આનાં પતરાં બે છે અને બન્ને એક બાજુએ કેરેલાં છે. તેમાં ૩૬ પંકિત નાગરી લિપિમાં સુરક્ષિત સ્થિતિમાં છે. ભાષા સંસ્કૃત અને સરલ છે. પણ પં. ૧૭ માં રેવેન્યુ ખાતાને પારિભાષિક શબ્દ છે જેને અર્થ હું કરી શક્તા નથી. પં. ૭-૯માં લક્ષ્મી ચંચલ છે. ઈત્યાદિ બે શ્લોકમાં આપેલ છે. અને પં. ૨૨ થી ૨૯ શાપ સૂચવતા ૬ કે છે. સિવાયના બધા ભાગ ગદ્યમાં છે. પરમભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર ભેદેવનાં ચરણનું ધ્યાન કરનાર ૫. મ. ૫. મહેન્દ્રાયુધદેવને ખંડિયે રાજા મહા સામન્ત બલવર્મન જે ચાલુક્ય વંશના અવનિવર્મન (૧ લા) નો દીકરો હતો અને જેણે પાંચ મહાશબ્દ સંપાદન કર્યા હતા તેણે દાનમાં જમીન આપી તે સંબંધી આ લેખ છે. નક્ષિસપુરમાંથી બલવમેન બધા અધિકારી તેમ જ બીજાઓને જાહેર કરે છે કે માધ સુદિ છઠ ને દિવસે અપવાસ કરીને પિતાના બાહુ બળથી મેળવેલ નક્ષિસપુર ચોરાસીમાંનું જયપુર ગામ કસુવારિકા નદીના કાંઠા ઉપર આવેલા તરૂણાદિત્ય નામના સૂર્યના મંદિરને અાપ્યું છે. તે ગામની સીમા નીચે મુજબ છે. પૂર્વમાં સીહવાહલક ગામ દક્ષિણમાં રાજ્ય સ્થ ]લ ગામ પશ્ચિમે પિઢિલક ગામ અને ઉત્ત , લુક (અંબુલક) ગામ આવેલાં છે. આ દાન ચાલુ રાખવા માટેની ચાલ સૂચના તથા શાપાત્મક લેકે આપ્યા બાદ બાર સાક્ષીઓનાં નામ આપેલ છે, જેમાંના ચાર બ્રાહ્મણ ચાર વૈશ્ય અને ચાર મહત્તરો હતા. ત્યાર બાદ લેખકનું નામ આપેલ છે, જે બરાબર વાંચી શકાતું નથી અને પછી તિથિ વલભી સંવત ૫૭૪ માઘ સુદ છઠ અંકમાં તેમ જ દશાંશમાં આપેલ છે. લેખની અંતમાં સ્વહસ્તે શ્રી વ(બ)લવર્મણ અને વહસ્તઃ શ્રી ધીઈક એમ સહીઓ આપેલ છે. બીજા સ્વહસ્તની પહેલાં કાંઈ ચિહ છે; જે ધીઈકની સહી હશે. આ ધીઈક કણ હવે તે આ લેખમાંથી જણાતું નથી, પણ અવનિવમાં બીજાના વિ. સ. ૯૫૬ ના તામ્રપત્રમાંથી એમ અટકળ થાય છે કે મહેન્દ્રપાલને તે મેટા અધિકારી હે જોઈએ, જેની સહી દાનમાં જરૂરની ગણતી હોવી જોઈએ. ૧ એ. ઈ. . ૯ પા. ૧ પ્રો. એક કીલોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ २५ बलवर्मननां ताम्रपत्री अक्षरान्तरे पहेलुं पतरूं १ औं जयश्चाभ्युदयश्च । स्वस्ति ॥ नक्षिसपुरात्परमभट्टारक महाराज[1]धि २ राजपरमेश्वर श्री भोजदेवपाद[ 1 ]नुध्यातपरमभट्टारकमहाराजाधिराजपर३ मेश्वरश्रीमहेन्द्रायुधदेवपादप्रसादाक्षतसमधिगतपञ्चमहाशब्द[ ब्द महासामन्त [च ]४ लुक्यान्वयप्रसूतश्री अवनिवर्मसुत श्री व[ बलवर्मा सर्वानेव राजरा जन्यराजस्थानीयोपरिकामा५ त्य[ चा ट भट भट्ट[ द ]ण्डवा[पा ]शिक दण्ड्[ ओ ]द्धरणिकेंद्रांगिक महत्तर चारु चार भटहस्त्यश्वारोभ( ह )कप्र तिः ६ युक्तक नियुक्तकां स्वाना[ न ]न्यां श्च यथासंव[बध्यमानकान्समनु वो (बो)धयत्यस्तु वः संविदितं यथा पद्मपट्टे ७ स्थितजल[व]तरला श्री दृष्टनष्टञ्चजीवितः' पद्मपत्रजलविंदुचंचलं जीवित___ व्यमखिलाश्च संपदः ८ इत्यवेत्य जगतः स्थिति[-]नृपाः किं धनैः कुरुत धर्ममनिंद्यः ॥ पल्लवाने जलविंदुचंचले क्लेश९ जाल परिवेष्टिते भवे । यो न चिंतयति कर्मसत्पथं तस्य जन्म भवतीह नि:फैले एवं सर्वमध्रुव१० मालो[ क्य ] धर्मे मतिः स्थाप्य- ...नया स्वभुजोपार्जित नक्षिसपुरच तुरशीतिका प्रतिव( ब )द्धो जयपुरा११ भिधानो मामः माघशुक्लपक्षषष्टयां उपोप्य( प्य )गन्धधूपपुष्य(प)दीपस्नान विलेपनोपलेपन[ सन्मा ? ] १२ जन खण्ड स्फुटितसुधाकूर्चकादिशुश्रु[ श्रू ]षाकृते स्वमातापित्रो रात्मनश् ऐहि कामुष्मिक पुण्ययशो १ भी. गौरीश ही. या में सालोटा ५२थी. २ विद३ ३ वाय। आय प्रसादीकृत ४ वांया ध्य ५ मी ताम्रपत्रमा चौरोद्धरणिकावु नेण्य. vd चारभट वा नये. ७ पाया प्रभृतीनाभुक्तक नियुक्तकान् ८ वांय। पत्रास्थितजलवत्तरला श्रीः वांया जीवितं १० वाया पद्मपत्र. આ અને પછીના કાને છેદ રથોદ્ધતા છે. ૧૧ આ ખરું નથી, પણ બીજી કાંઈ અટકળ થઈ શકતી नयी १२ निष्फलं १३ प्रथम स्वाभु तरस ५ थाना २० रेख छ..१४. पाशा मामो१५ पायायाम वाया समाजेन १५ पाय हित Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ २६ गुजरातना ऐतिहासिक लेख १३ भिवृद्धये भगवतः सरित्कणवीरिकातटावस्थित सहस्रदीपितेः श्रीमतस्तरु[णा] दित्य देवयं भक्तिभा१४ वितमनसौ उदक्[ आ ]तिसग्गेण धर्मदायो निसृष्टः प्रतिपादितश्च यस्य पूर्वतः सीहवाहलक ग्राम १५ सीमा मर्याद्[ आ ]दक्षिणत रा[ज्यस्थ ]लग्रामसीमा मर्यादा । अपरतः पेढिल्लकग्रामसीमा[ मर्यादा उत्त१६ रतः अंबुल्लक ग्राम सीमा मर्यादा एवं चतुराधा( ट )नोपलक्षितः सभोगभागः सहिरण्य[1]दानः १७ सदण्डदशापराधः ससीमापर्यन्तः सोद्र [-]गः सवृक्षमालाकुलः सपरिकरः चो लकवैणिः वै१८ गिककोष्यदिसहितः आचाटभटप्रवेशवर्जितो भूमिच्छिद्र न्यायेन धर्मदायो निगृ [ सृ ]ष्टः ॥ १९ अस्य भुंजतो भोजापयतः कृषतः कर्षापयतो वा अस्मद्वंशजैरन्यैर्वा भोक्तृभिः २० प्रतिष[ धो ] न करणीयः पालायतव्यश्च ॥ यतः सामान्यं भूमिदानफलमवे त्यायमस्मद्दा ૧ વાગે સેવ ૨ અહિ અને બીજે સંધિ કરેલ નથી ૩ વાંચે બન્યુઝ ૪ આનો અર્થ કહપી શકાતા નથી, લિલાક સુખ એ, ઈ, ૩ મા. ૨૬૭ ૫, ૨૩ મે આપેલ છે, પ્ર દેસ , ૧ મા, ૮૮ નોટ ૯ તારા ભામાં ધ્યાન ખેંચે છે. ૫ અlી માં રહી ગયું લાગે છે, જે કર દેવ થHદાય કે એવા કોઈ શાખા હોવા જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ बलवर्मननां ताम्रपत्रो पतरूं बाजु २१ योनुमन्तव्योऽस्मत्प्रीत्याभ्यर्थनया च पालनीया इति ॥ तथा चोक्तं [ भगव २२ ता व्याशे[ से ]ने व्यासेन ।। यानीह दत्तानि पुरा नरेन्द्रैः दानानि धर्मार्थ यश१३ स्कराणि । निर्माल्यवान्तप्रतिमानि तानि कोनाम साधु पुनराददात २४ पैष्टिषसहस्राणि स्वर्गे तिष्टति भूमिदः । [ आ] च्छेत्ता चानुमन्ता च [ तान्ये ] २५ व नरके वसेत व[ब ]हुभिर्वसुधा भुक्ता राजनै सागरादिभिः यस्य यस्य यदा[ भू]२६ मिस्तस्य तस्य तदा फलं ॥ षष्टिवर्षसहस्राणि षष्टिवर्ष शतानि [ च ] | [ गवां कोटिप्रदाने] २७ न भूमिहर्चा न शुध्यति ॥ विध्यारवीष्वतोयाशु[ सु] शुष्ककोटरवासिनः [कृष्णाहयो हिजा ]२८ यन्ते भूमिदायं हरति( न्ति ) ये ॥ स्वदतां परदत्( 0 )वा य[ल ]आद् रक्ष नराधिप । महीं महीम्[ ऋतां श्रेष्ठ ] २९ दानाच्छ्योनुपालनं ॥ अव[ त्र] साक्षी व्र[ ब्रा ]हमणदहेड सुतभावः । तथा ना(ब्रा )हमण [ कौ....?] ३० नरसुतनागेश्वरः ॥ तथा वा[ ब्रा ]हमण जजक सुत हरिः॥ तथा ब्रा (ब्रा) हमण भा[स्कर ] सुत ३१ वासुदेवः ॥ तथा वणिक् नोघ सुत इमुवः तथा वणिक् नागसुत पा[ ह ]लहः । त ३२ था वैणिजेउल्ल सुत नन्नकः । तथा वर्ण संगमसुत देउथः ॥ तथा श (म] हत्तर द्रं [[ ] इय३३ सुत सीहः । तथा मा(म )हत्तर गोवासमुत अजैनः । तथा महत्तर गोवासमत मेह(रि) [क]. ३. ।। तथा महत्तर धुरसुतकण्हकः ॥ लिखितं चैतन्मि(न्म )या कुलपुत्रक दत्त. सुत [षा!] ३१ [२] आदि[ त्ये नेति ॥ ॥ श्री वलमि संवत् ५७४ माघ शुद्ध ६ ॥ ३६ स्वहस्तो [२] श्री व[व]लवर्मणः ।।। स्वहस्तः श्री धी इकै ॥ - ૧ વાંચે કદાચ વેદવ્યાસેન ૨ છંદ ઈન્દ્રવજા 8 અને અને પછીના કલેકને કદ અનુષ્ટપ છે. पाया षष्टिंवर्ष ४ वाया राजभिः सगरा षष्टि' वर्ष । वाया पणिगू ७पाया वणिजे या पणिरसं ૯ ઈ, બ, વ, ૧૨ પા. ૧૧ ૫ ૬૯ મે એજ શબ્દ છે, ૧૦ મા અક્ષર નથી ૫ણ સહી લાગે છે, ११ साधारण शत पोहण्यानुनम. २५३४ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૨૩૫ કનાજના મહેન્દ્રપાલના સમયનાં અવાનવર્મન ખીજાનાં ઉનામાંથી મળેલા તામ્રપત્રા ૧ વિ. સં. ૯પ૬ માઘ સુ. હું કાઠિયાવાડની દક્ષિણમાં જુનાગઢ સ્ટેટ તાબેના ઉના ગામમાંથી મળેલાં આ તામ્રપત્રને ફોટોગ્રાફ મી. ગૌરીશંકર હીરાચંદ એઝાએ ૧૯૦૪ માં મેલ્યા હતા. કનાજના મહેન્દ્રપાલના સમયનું આ તામ્રપત્ર છે અને ચાલુકય વંશના તેના ખંડિયા રાજા અવનિવત્ ખીજાએ સૂર્યના મંદિરને દાન આપ્યાની તેમાં હકીકત છે. તે વિ. સં. ૯૫૬ ની સાલનું છે. આ દાનનાં ત્રણ પતરાં છે જેમાંનું ખીજું અને માજી અને પહેલું તથા ત્રીજું એક જ માજી કાતરેલ છે. પક્તિએ કુલ ૬૮ છે. કાતરકામ ઘણું બેદરકારીથી કરેલું છે અને અસંખ્ય લેા છે, જે દાનવિભાગમાં તે સુધારવી કઠણ થઈ પડેલ છે. ભાષા સંસ્કૃત છે. ૫. ૧–૪૫ માં વંશાવલિ આપેલ છે અને ૫. ૬૫ થી ૬૭ માં શાપના શ્લેાકેા છે બાકીના ખધેા ભાગ ગદ્યમાં છે. ચાલુકય વંશના મહાસામન્ત અવનિવમાં મીત્તે ઉર્ફે ચેગે આપેલા દાનનું વર્ણન છે. (શ્ર્લ।. ૨) આ વંશમાં કુલ્લૂ અને મહુલ્લ નામના બે મેાટા રાજાએ (મહા મહીપતી ) હતા. (ક્ષેા. ૩) àા. ૫-૬ માં કલ્લુનાં ચાલુઢમ મુજબ વખાણા કરેલાં છે. કલને એક દીકરા હતા જેનું નામ ખાતરીપૂર્વક વાંચી શકાતું નથી ( ક્ષેા. ૭ ) અને તેના દીકરાનું નામને છેડે ધવલ શબ્દ હતા. કદાચ આખું નામ વાહુક ધવલ ( લે. ૯) હૈાય. આ રાજાએ કાઈ ધર્મ નામના રાજાને હરાયે, રાજાધિરાજ પરમેશ્વરાને જિત્યા અને કર્ણાટકના લશ્કરને હરાવ્યું. (લેા. ૧૦-૧૧ ) તેના દીકરા અવિનવત્ ૧ લેા (શ્લેા. ૧૨ ) અને તેના દીકરા ખલવર્મેન હતા, જેણે વલભી સંવત ૫૭૪ નું દાન આપેલ છે. અલવર્માએ કાઈ વિશઢને હરાજ્યે અને તેની પાસેથી એ મેટા ઢોલ (!) પડાવી લીધા તેમજ જજપ અને બીજા રાજાને મારીને હુણ વંશમાંથી પૃથ્વીને બચાવી ( શ્લા. ૧૬-૧૭). તેના દીકરો અનિવર્મન્ ખીો હતા, જેનું ખીજાં નામ ચેગ હતું ( àા. ૧૮ ). તેણે યક્ષદાસર અને ખીજા રાજાએ ઉપર હુમલેા કરી હરાવ્યા અને ( લેા. ૧૯૨૦) ધરણીવરાહુને નસાડયે ( àા. ૨૧). ૫. ૪૫ અને આગળ લખેલ છે કે પરમભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર ભેાજદેવનાં ચરણુનું ધ્યાન કરનાર ૫. મ. ૫ મહેન્દ્રપાલદેવના ખંડિયા રાજા મહાસામન્ત યોગ ( અવનિવર્મન્ ખી ) પાતાના અધિકારી વિગેરેને તેમ જ ભવિષ્યના રાજાઓને જાહેર કરે છે કે શ્રીમાન પીઇકની સંમતિથી પાતે અવુ. લક' ( અમ્બુલક ) ગામ જે સુરાષ્ટ્ર મંડલમાં નક્ષિસપુર ચેારાશીમાં આવેલું હતું તે જયપુરની પડેશમાં કણવીરિકા નદીની પાસે આવેલા તરૂણાદિત્યના (દેવળને ) દાનમાં આપેલું છે. ગામની સીમા નીચે મુજબ છે. પૂર્વમાં વિયરક ગામ દક્ષિણુમાં જયપુર` ગામ પશ્ચિમમાં સેન્દ્ગવક અને કેરિષ્ઠક ગામેા અને ઉત્તરે વઘુલિક ગામ હતાં. શાપસૂચક ક્ષેાકેા વિગેરે આપ્યા બાદ ૫. ૬૮ માં છેવટે સાલ વિ. સં. ૯૫૬ માધ સુર્દિ ૬ આપેલી છે. આ ચાલુકય રાજાઓનાં નામ ખીજે ક્યાંઇથી મળતાં નથી. ખિલહરીના મેાટા લેખમાં ચાલુકય અવનિવર્માનું નામ છે અને તેની દીકરી નેહુલા કલચુરી ચેઢી રાજા યુવરાજ ૧લાને ૧ એ. ઈ. વેા. ૯ પા. ૨ પ્રે. એક્. પ્રીહેન ૨ મ્લા. ૧૯ માં આપેલ છે કે યક્ષાસને હરાવી તેની પાસેથી સાગરક્ષેાલ નામની તૂરી પડાવી લીધી યક્ષદાસ મદ્રદેશ ઉપર રાજ કરતા હશે એમ મે' માનેલ પણ કાતરનારે ય ને બદલે મ પણે ડેકાણે કતરેલ છે, તેથી મુખ્યમૂર્તિ ને મત્ર ભૂમિ નહીં પણ યુધમ્મુમિ સુધારવું તેઈએ ૩ એમ લાગે છે કે આ ધીઈફ મહેન્દ્રપાલને અન્તપાલ (સરહદના રક્ષા ) હાા તેએ અને મનિવર્મા તેના તાબામાં હવા ોઈએ. * આ ગામ ખાવના રાનપત્રમાં ગ્રંથ લખેજી' છે. હું બાવર્ષાના કાનપત્રમાં મા મામ દાનમાં આપેલું ૩૬ એ, ઈ, કલા, ૧૬૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.unaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ अवनिवर्मन् बोजानां ताम्रपत्रो २९ લગ્નમાં આપેલ હતી. આ અવનિર્મા' કદાચ આ દાનપત્રને અવનિવમાં હોય પણ તેના બાપ તથા દાદાનું નામ સધન્ડ અને સિંહવન હતાં જ્યારે આ અવનિવર્માના બાપ દાદાનાં નામ બલવર્મા અને અવનિવર્મા હતાં. બલવની સાલ તેના તામ્રપત્ર ઉપરથી ઈ. સ. ૮૯૩ મળે છે. તેથી અટકળ થઈ શકે કે તેને દાદા વાહકધવલ ૯ મી સદીની મધ્યમાં હવે જોઈએ અને તે કનેજના મહેન્દ્રપાલના પૂર્વજ ભાજદેવનો ખંડિયો હતો. ભેજ દેવની સાલ ૮૪૩ થી ૮૮૧ ઈ. સ. મળેલ છે. દક્ષિણના લેખના લીસ્ટમાં ને, ૭૭ માં આ ભેજ દેવને ગુજરાત રાષ્ટ્રકૂટ ધ્રુવરાજ બીજાએ હરાવ્યું હતું, એમ લખેલ છે. કર્ણાટના લશ્કરને હરાવ્યાનું જે આમાં લખેલ છે તે આ ઉપરથી રાષ્ટ્રસ્ટનું લશ્કર હશે એમ પુરવાર થાય છે. આમાંને ધર્મ તે પાલ રાજા ધર્મપાલ હોવો જોઈએ કારણકે તે કનાજના રાજા સાથે લડવાનું જાણવામાં છે. બલવર્માએ કઈ વિષઢને હરાવ્યાનું તેમ જ જજજપને મારી હણુ વંશમાંથી પૃથ્વીને બચાવી એમ લખેલ છે. વિષઢ કે, હવે તે કહી શકાતું નથી. હુણ રાજાઓ સાથેની લડાઈ ઘણું લેખમાં વર્ણવાઈ છે અને હુણની રાજપુત્રી આવલદેવીને કલચુરી કર્ણ ૧૧ મી સદીમાં પર હતે. પણ આ જજ૫નું નામ હણુ રાજા તરીકે પહેલું જ મળે છે અને તેને ૯ મી સદીના છેલા ભાગમાં મુકી શકાય. અવનિવમાં બીજાના શત્રુઓ યક્ષદાસ અને ધરણીવરાહ છે. આમાં પ્રથમ આપણને જાણીતો છે જ્યારે બીજો કાઠિયાવાડમાંના વર્ધમાન( વઢવાણ )માંથી આપેલા દાનનાં હડાળાનાં તામ્રપત્રોમાંને ચાપ વંશી મહાસામન્તાધિપતિ ધરણીવરાહ હવે જોઈએ. તેને રાજાધિરાજ મહીપાલદેવને ખંડિયે લખેલ છે અને આ મહીપાલદેવ કેણ તે સહેલાઈથી જાણી શકાય તેમ છે. નક્ષિસપુર બીજાં ગામડાંઓ તથા કણવીરિક નદી ઓળખી શકાયાં નથી. પણ એટલું તે ચક્કસ કે આ નક્ષિસ પુર ચોરાશી સૌરાષ્ટ્ર મંડલમાં હતું. સૌરાષ્ટ કાઠિયાવાડની દક્ષિણમાં છે. અને અલવર્મા તથા અવનિવર્મા અને કનજના મહેદ્રાયુધદેવ અથવા મહેન્દ્રપાલદેવના ખંડિયા હતા, તેથી ઈ. સ. ની ૯ મી સદીના અંત સુધી કનાજનું રાજ્ય દક્ષિણ કાઠિયાવાડ સુધી વિસ્તાર પામેલું હતું, એમ કહી શકાય. વળી હડાળાનાં તામ્રપત્રોમાંના રાજાધિરાજ મહીપાલદેવ તે કનેજ મહેન્દ્રપાલદેવની પછી ગાદીએ આવેલે જ હોવા જોઈએ, એમ પણ પુરવાર થઈ શકે છે. તે મહીપાલદેવ જુનાગઢને ચૂડાસમે રાજા હોઈ શકે નહીં. બલવમોનાં તામ્રપત્રોમાં મહેન્દ્રપાલને મહેન્દ્રાયુધ લખેલે છે. આ નામ ઉપરથી ઇન્દ્રાયુધ અને ચકાયુધ નામો યાદ આવે છે. ઈન્દ્રાયુધ હરિવંશપુરાણના આધારે ઉત્તરમાં શક સં. ૭૦૫= ૭૮૩-૮૪ ઈ. સમાં રાજ કરતા હતા. બીજા ચકાયુધને ઈદ્રરાજને હરાવીને પાલ ધમપાલે કેનેજનું રાજ્ય આવ્યું હતું. તેને કનાજના ભાજદેવના દાદા નાગભટે હરાવ્યું હતું. બલવર્માનાં તામ્રપત્રમાં વલભી સંવત લખેલ છે જ્યારે આમાં વિક્રમ સંવત લખેલ છે. મોરબીના સં. ૧૮૫ ના તામ્રપત્રમાં ગુપ્ત સંવત એમ લખેલ છે જ્યારે વેરાવળના ભાવ બહસ્પતિના દેવળના લેખમાં વલભી સંવત ૮૫૦ આપેલ છે પણ આ બલવમના લેખમાં વલભી સંવત સહથી પહેલી વાર જોવામાં આવે છે. વલભી તામ્રપત્રોમાં માત્ર સંવત એટલા જ શબ્દો ઉપરાએલા છે. એ જરા નવાઈ જેવું છે કે કાઠિયાવાડમાં તે સમયે બધા જુદા જુદા સેવતા લેખામો વપરાતા હતા. ૧ કલચુરી યુવરાજ ૧ લાની દીકરી કુન્દ દેવીને રાણાટ અમેઘવર્ષ ત્રીજો પર હતા. તેની ચાલ ૯૩૭ અને ઈ. સની છે. ૨ પાલ દેવપાલે હણની બડાઈ ભાંગી ( એ. ઈ. વો. ૨ પા. ૧૬૩ શ્લો. ૧૩) રાષ્ટ્રકૂટ કરાજ બીનનાં ઇ. સ. ૯૭૨ ના તામ્રપત્રમાં લખેલ છે કે હુણ રાજ સાથે આ રાજ લડાઈ લડશે. ઈ. એ. જે. ૧૨ પા. ૨૬૫ ૫, ૩૨ ૫રમાર ઉ૫લ (મુંજરાજે) હણની જીંદગી લીધી છે. એ. જે. ૧૬ પા. ૨૩ ૫, ૪તેના નાનાભાઈ સિધુરાજે હુણરાજાઓને હરાવ્યા. એ, ઈ . ૧ ૨૭૫ . ૧૬ ઇત્યાદિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ ३० गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर' पहेलं पतलं १ ओं[] जयश्चाभ्य [ उदयश्च ॥ जयति जगतां प्रसूतिीर्वश्वात्मा सहजभूषणं नभसः । द्रुतक२ नकसदृशदशशतमयूखमालार्चतः सविता ॥ [१] अस्तीह सारो व(ब) हिरंतरा च च्छिद्रैः परी३ तो न विपत्रशातः । भेद्यः परैनैव महीपतीनां वा (चा) लुक्य नामापरतुंग[] शः । [२] व [बहूव४ तुति (स्त ) [ ] महा महीपती मह [ हा ] मती कल्लम [ह ]ल संज्ञितौ । ययोः सिता कीर्तिरुपागमद्गु५ णैः परी प्रसिद्धिः (-) सतत (-) सुनिर्मलैः ॥ [३] सौभात्र ञ्च ययोराशी (सी) दन्योन्यमविभित (न्न). ६ यो [:] ॥ कलवप्पपमायातं रामलक्ष्मणाय (ओ रिव ॥ [४] मध्ये" नृपाणां मुविभूयि (षि ) तानां ७ रराज कल्लःकुलकी ( र ति यु[क्त ]: । का[-]त्या महत्या स्थिरया श्रिया व (च) कल्पदुमाणामि. ८ व पारिजात [:] ॥ [५] राज्य [-] म [ 5 ]" महीपतौ गुणगणालंकार भूते सति क्षीणा[ रा ]ति प. ९ राक्रमान्[व] इततनौ निर्भातिक शासति लोकानामभवन्मनो रतियुत[-]धर्माप्र१० [ध] आन[-] सदा तुष्टिर[ व्व (ब्ब) न्धु ] जनस्य गौण्यजनिता दानञ्च सत्यत्तिष "(?) [६] तेस्मान्महीश् ( आ ( द्वि११ ततोक वीतिः" लक्ष्मीनिषानं शरणं गुणानां । शौर्यस्य भूमिव्वसतिर्मतीनां ૧ મી. ગૌરીશંકર હીરાચંદ ઓઝા એ આપેલા ફોટોગ્રાફ ઉપરથી. ૨ ચિહ્ન રૂપે છે ૩ છન્દ આર્યા ४ पाया मालार्चितः ५४ वाय। विपत्रशाखः मेरले वि-पत्र-शाखः (visi भाषा बनाना) भने विपत्रशाखः । नी शाप विपत्तिमांथा भयावे. )सन inामा य छ, પણ ચાલુક્ય વશ ( સાદા ) વશથી જુદી જાતનો છે એટલે કે પાંદડી અને શાખા વિનાને છે. બીજી અર્થમાં તેની શાખા વિપત્તિમાંથી બચાવે છે. તેવી રીતે બીજા વિશેષણે પણ બે જાતના વશે વીના તફાવત સુચવે છે. છેલ્લા પાકને અપર અપર્વના અર્થમાં છે. (જુઓ એ. . વ. ૩ પા. ૨૯૮ ૫. ૮) અપર તેજ અર્થમાં ઈ. એ. વ. ૧૨ પા. ૧૮૩ ૫. ૧૦ માં વપરાય છે. ૭ છેદ વંશસ્થ ૮ છન્દ મલેક અનુષ્યક્ષ ૯ વાંચે ગુણ ધર્મમાયાd ૧૦ ૭ ઉપનતિ ૧ી છન્દ શાર્દેવિક્રીડિત ૧૨ વોચ યત્ર १३ पाया जाय निीतिक १४ वाय। सम्पत्तिजं १५७U40 पाया बिततोरुकीतिर Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ अवनिवर्मन् बीजानां ताम्रपत्रो ३१ १२ राजैर्यभामे तनया( यो ) व(ब)भूव ॥ [७] वैलगत्त्यरग्ग गातुगमत्तमातंग दुग्गमान् । यच्च१३ ण्डदण्डतस्रस्ताः शत्रतो शिभियन्वन ॥ [८] अजनि ततोपि श्रीमां[ न्गा ] हुकधर्वलो १४ महावु (नु ) भावो यः । ध[ २ ]म्ममवन्नपि नित्यं रणोत्यमो ? नीनसद्रमं ।। [९] राजाधिरा१५ जपरमेश्वर भूमिना[थ् ] आन्यस्तानपि स्वभुजवीर्यवशाद्विजिग् [य ] ए। १६ निस्त्रंशनिभ्रयविल[ जी ]रिपूतिमागैरव्जैरिवे .... .... क्षितितलम् पतरूं बीजुं पहेली बाजु १७ समरे पुविन्य ॥ [ १० ] कुन्त [ था ? ] शासि [ह ] सिप्र [च ] उर नरकरिप्राजा( ज्य ) वलगत्तुरंगं १८ कण्णीटं शै( सै ) न्यमाजो( जौ) भयरहितमना भूरिशो भु( नु ) प्रविश्य । एकाकी खड्ग १९ यष्टया द्रुतमतिसितां योरिमूद्धिप्रवाह[-] वाहारुढोवगाढं कमल. २० वनमिव अत्यखेदे लुलाव ॥ [११ ] तस्मादजायत सुतोऽवनिवर्मनाम शौर्यप्रता२१ पविनयादि गुणोतपेत': सन्नाहवद्भ( अ )शमिमावता घरित्रीमन्वर्थतान्निजम २२ नीयत येन नाम । (॥) [१२] अवनीवम्म[ म ]णि य[ ] सुकम्मणि व्यथित शात्रवमर्मणि वर्मणि (?) [1] २३ युवतिनिर्मितनमणि भूपतो( तौ ) न जनताभिरश[ २ ]म्मणिश[ ] कितं ॥ [ १३ ] तस्यै सूनुरजनिह २४ सुकर्मा मित्रव( ब )न्ध [ उ ] जनतहिरश[ २ ]म्मा । कीर्तितो विदितशा त्रवमर्मायो जनैरभि२५ धया व( ब )लवर्मा ॥ [१४] सततमवितथोक्तिः स्नानजाप्यादिशा (शी) लः प्रणयिशतसहस्रा२६ धीन विस्तीर्णसंपत् । निजसुरु विहिताशो यः सदारभ्य वा( बा )ल्यात्वि (त्रि.)नयन चरणा૧ આ અશુદ્ધ પાઠમાંથી રાજાનું નામ આપી શકાતું નથી. છન્દમાં તો તાજેન્દ્ર નામ બંધબેસતું આવે, પણ તે અટકળ માટે ખાતરી આપી શકાતી નથી. ૨ છન્દ અનુઠ્ઠભૂ લોક નીચે મુજબ વાંચે. वल्गत्तुरंगमात्तुगमत्तमातंगदुर्गमात् । यच्चण्डदण्डतस्त्रस्ताः शत्रवो शिश्रियन्वनं ॥ चण्डदण्ड भाटे .. . पा. १०.स. २०. 3 छ यार्या. ४ मा ५५ प नाम ६५ नथी. पते परे। पानीये भुसहाय श्रीमान्वाहकधवलो ५ वांया रणोद्यतो नीनशद्धर्म त ? नि: धर्म नाभले. ६ सन्तति भी पहनाये भुसवाच्या निख्रिसनिर्दयविलुनरिपूत्तमांगैरब्जैरिव क्षितितलं समरे प्रविध्य ॥ ७; १५ या कुन्तप्रासासिहस्त ८ वायो मतिशितयायोरिमूर्द्ध.. या सस्तखेदं १०.छ.वसंततिest पायातस्मादजायव ११वांया गुणैरुपेतः १२७-६ तावदमित १३६ स्वागता १४ वांया बन्धुजनताहित १५ छह १५था १८ मारनी. १६वाया द्विजगुरुः । લેખ ૩૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ गुनपसना ऐतिहासिक लेख २७ चशीलवान्संप्रबातं [:]() [१५] पवितकरितुरंग शानिविंश पाणिः विषढमवश२८ मीशः साधु जित्वा समीके [1] स्थिरतरमुरुढक्का युग्ममाशु द्रढीयनै श्रुतिसुख २९ दमखिन्नो यो ग्रहीन्म(-)द्रनादं ॥ [१६] चतुरतुरगदुर्गान्संयति ध्वस्तशत्रु [:] स्फुट३० मिह जगतीशा जज्जपादीन्निहत्य । प्रसभमभिमनस्को यो व्यवत्त [२] इतीशो ३१ भुवनमिदमहीनो हुणवंशेन हीनं ॥ [१७ ] कुवलयदलनेत्रः सन्नतांशस्थलों । ३२ कः । प्रकटमव[ न् ] इवां [ न् ] आम तस्य् [ आ ]त्मज् [ ओ ] भूत् । पृथुलकटिरुदारः क्षामम३३ ध्यस्तथा यो विदित इह जगत्यां योगनाम्नापरेण ॥ [१८] संग्रामे याक्षदास [-]व ( ब ) ल. पतरुं बीजं बीजी बाजु ३४ मख] इलमपि ध्वंसयित्वा प्रवीरो यः संजग्राह तूर्य पटुतरनिनदं सागरक्षोभ३५ नाम । यस्यालंकारभूतां जितरिषु जगृहः पतयोपि प्रतीताः शंख [च्छ] त्र ध्वजदी ३६ नहमहमिकया मु( युद्धभूमि प्रविश्य ॥ [१९] कोदण्डध्वस्तधाराशरकरन खरे वि[ क माव(ब )द्ध ३७ चिते लीलाभिम( न्न् ) आन्यशे( से )ना समदगजघटातुंमतुंगस्थलीके' । यस्मिना[ कम्य भूमि ३८ [स्थि तवति हि निजी सिघवद्यक्षदास[ क्षो ] जीपायैस्कुरगैरिव' रिपुनि वहैः दूरतः सं३९ प्रणेशे ॥ [२०] व्योम्नी यांतमधिकं मृगय[ आ ] प्रियो यः सत्वौ न मु वति स किं धरणीवराहः [1] मत्ये । ४० ति [ वो] - पुरुहयाँ सहशै (सै) व यस्य दूरान्ननाशै मतिमां धरणीवराहः । [२१] खेड्गखंडित भण्डार [-]" १पया पाणिर् २ पाया ढीयान् वांय। जगतीशाम ४ वांया सत्रांसस्थलीकाप्र ५.१४ भने २० मा મલેકના છંદ અધરા. ૬ પ્રથમ વિ ભૂલથી રહી ગએલ તેથી પાછળથી માનમાં ઉમેર્યા છે. ૭ વાંચ भूताम् ८ वांया च्छनध्वजादी या सुंगकुंभस्थलीको यस्मिन्न १० बाय। निजां सिंहवद् ११ वाया आद्यैः નિવરિપુનિકૉ ૧૨ છંદ વસંતતિલકા. લાકનો સાધારણ અર્થ એ છે કે ધરણવરાહ અવનિમો સામેથી ભાગી ગયે, ૫ણુ બધી વિગત માટે ખાત્રીપૂર્વક કહી શકાતું નથી. શરૂઆતના શબ્દો ના यांतम् अथवाव्योम्ना प्रयांतम् वाय. १३वय सवं १४ांडा पारी नयी. १५वनमान मतिमान १९७४ अनुष्टुम १७ वांया दण्डा (चीनी अर्थम) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ ३३ अवनिवमन् बीजानां ताम्रपत्रो ४१ रुण्डमुण्डधर्माण्डितं । यत्राजिभ[ आ ]जि जटि[ति ] ससपाणै रणांगणं ॥ [२२] नरपतिममुं मुक्ता ४२ काले कलौ सति स[-]प्रति त्रिजगति परित्रातुं शक्तो न कश्चिदपीह मां । सु[ज ]ननिव [ हो ]म४३ त्वेतीव न्नतिकमवि[क]मैं शरणमनसं श्रीमंतं यं समाश्रयदु [च्छू ] इत [-]॥ [२३ ] तेन प्रव( च )ण्डयरुद [भ्र]४४ चला [-] वि [ भूति ] [ पद्मस्थ १] इतांवु(बु)कणिकात[ र ]लातनासू [न् । विद्य [ उद्विलासव (च) पलाञ्च विचि [-] त्य ल४५ क्ष्मी प्रावय॑त स्फुटमयं क्षितिदानध[रम्मः ॥ [२४] स च महासामन्त श्रीयोग एवमुक्त] वान् पर्थे । ४६ संपांनेवाभिसंवध्यका स्वानन्यांश्च] गामिभावि भूपालंश्च समनुवो(वो) धयत्यस्तु ४७ वः संविदितं यथास्माभिः प्रतापप्रणतसमस्तसामन्तशो(मौ)लिमालार्चितचरणयु४८ गलस्य शशधरकरणिकरामलयश[:] प्रवाहधवलितधरावलयस्य समीहिताभ्य४९ धिकप्रदानानन्दितवंदिवृन्दोपगीयमानसमस्तगुणगणस्य परम भट्टार५० कमह[1] राजाधिराजपरमि( मे श्वर श्री भोजदि( दे )व पादानुध्यातपरम५१ भट्टारकमहार [7] जाधिराज परमेश्वर श्री महेन्द्रपालदेवप्रसो पतरुं बीजें ५२ पादपसादावाप्त तन्ति(न्नि ) युक्ततं[चंद्रपाल श्रीधीइकप्रतिव( ब )द्वैस्त ५३ दनुमत्या च शौ( सौ )राष्ट्रमण्डलान्तः पाति नक्षिसपुरचतुरा(र ) शीति प्रति५४ व(ब)दै अम्वुलकाभिधानग्रामः सवृक्षमालाकुलः स सीमापर्यन् [त्] अः ५५ सभोगभागः सहिरण्यादानः सदण्डदशापराधः साभजमानवेष्टिक: ५६ सकलराजकीयानामहस्तप्रक्षेपणीम( 4 ) आचन्द्राक्ष (क )आणेवक्षितिस रित्पर्( व्व् )अतसम ५७ कॉलनिः इहैव जयपुरप्रामाभ्यासे कणवीरिका सरिदुपकण्ठे निविष(द ) अत[रु ] णा१वाय मुण्डैघ २ पाया शस्त्रपाणौ ३७ हरिणी ४ वांया त्रिविक्रमविक्रम ५७१ वसन्ततिक्ष. ५ या तरलांस्तथासुन् ७ वाया यथा ५१ एवमुक्तवान् यथा । सस्यान छे. या सर्वानेवाभिसवध्य. मानकान् स्वानन्यांश्चागामिभावियाक्षरेश प्रसा सस्थान के परी रीत महेन्द्रपालदेवस्य डा न. પરત તાપ બળત થી શરુ થતો કકરો મહેન્દ્રપાલ દેવની સાથે સંબંધ ધરાવતો આખો સમાસ હોય એમ લખે છે. ૧૦ અહી કાંઈ શબ્દ પયા લાગે છે. યોગને મહેન્દ્રપાલ તરફથી શું મળ્યું તે સમજી શકાતું નથી. ૧૧ કાઉંસમના બે અક્ષરો શંકાવાળા છે. કદાચ તતપાસ લખવાનો ઇરાદો હોય એમ જ છે, ૧૨ વાંચો द आम्बुलक १३ वाया सौत्पद्यमानविष्टिकः अथवा वेष्टिकः २५धेनवामां आवे छे. १४ पांया काहीना Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ ३४ ' मुजगतना ऐतिहासिक लेख्न ५८ दित्यदेवाय खण्डस्फुटितसुक(पा) दुग्धक(र)चक स्नपनविलेपन पुष्पधूपदीप [ऐ]लने (नै )वे५९ छ दारिकाद्युपकृतये म्[ आ ]तापित्रोरात्मनश्चैहिकामुष्मिकपुण्ययश्[ ओ ] भिवृद्धये भूमिच्छिद्र६० न्याय[ ए]न प्रवि( ति )पादितस्तदयं स्वघ( २ ) म्मदाय निर्थि( वि) शेप्र(प): पालय(यि) तव्योऽनुन( म) न्तव्यश्च ॥ यश्य(स्य ) चा६१ घाटनानि पूर(व्व) तो वियरकग्रामसीमा । दक्षिणतो जयपुरग्रानसीना( मा ) ॥ ... अपरतः से६२ ण्डुवक कोरिण्ढक ग्राम सीमे । उत्तरतः ववुलिक ग्रामसीमा । तदे[ न ] - चतुरापाटनो (न ) परि६३ क्षिप्तग्राम मुंजतो भोजयतः क्ष( क )षतः कर्ष[य] त: प्रतिदिशते (तो) . रा(वा )न कैश्च [ ना ]ल्पापि परिपं. ६४ थना व्याशे वा कार्यः । यतः सामन्य सनपलमवित्यास्मत्प्रीत्या पालनीया इत(ति ) तथा ( च )ओ६५ क्तं व्याशे(से.)न वै (ब )हुभिर्वसुधा मुक्ता राजनि (मि ):श(स) गरादि भिः । य यन्या यदा भूमि शुश तस्य त६६ रा पलं ॥ [य] आनीह दहा(न ) पुरा नरेन्द्रनानि म्मार्थप्रशस्कराणि । निर्मल्यवान्प्रति ६७ मानि तानि को नाम शा( सा )धुः पुनराददीत ।। ६८ संवत् ९५६ माघ शुदि ६ ॥ .... वाया व्यासेधो २ वाय। सामान्य दावफलमवेत्य -3 A मनुष्टुम् ४ पाया यस्य यस्य बदा भूमिस्तस्य तस्य तदा फल - ५- न्याय दत्तानि - ७वांया नि धर्मार्थ यशस्कराणिनिर्माल्यवान्त' .. ... .. ... . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ નં. ૨૩૬ વઢવાણુના ધરણુવરાહનું દાનપત્ર શક સં. ૮૩૬ પિષ સુદિ ૪ આ દાનપત્રની પ્રતિકૃતિ છે. બસે મને આપી હતી. આ દાનપત્ર ધૂળકા ધંધુકાના જુના માર્ગે આવેલા હડાલા ગામ પાસેના કેટલાક કેળીઓએ શોધી કાઢેલું હતું. આનું કાગળનું રાગ કર્નલ વોટસને મને કૃપા કરી આપ્યું હતું. મને લાગે છે કર્નલ ટસનને અસલ પતરાં મળ્યાં હતાં. દાનપત્રના બીજા અર્ધ ભાગની સીસા ઉપરની છાપ મેં છ વર્ષ અગાઉ હડાલાના એક સેની પાસેથી મેળવી હતી. આ દાનપત્ર બે અર્ધ ઉપસેલાં પતરાં ઉપર લખેલું છે જેનું માપ ઉંચાઈમાં ૧૨” છે. તળીએ ૧૧” પહેળાં છે. કડીઓ માટેનાં કાણું જોવામાં આવતાં નથી. લેખ ઘણી જ સારી દશામાં સાચવવામાં આવ્યો છે. કૃતિ પણ ઘણી જ સંભાળપૂર્વક અને ઉત્તમ છે. - આ લેખની લિપિ કાયરથે નાગરી છે, જે આપણને દતિદુર્ગ અને ભરૂચના ધ્રુવ ૩ ત્રીજાના રાઠેઠ લેખમાં અને જાઈકનાં વિનિકિ પતરાં ઉપર માલુમ પડે છે. માત્ર થોડા જ અક્ષરમાં ભેદ છે. - હડાલા શાસનને ઐતિહાસિક ભાગ શિવના ધનુષ્યમાંથી ઉત્પન્ન થએલે ચાપ નામને વર્ધમાનના ખંડણીઆ રાજાઓના અત્યાર સુધી અજ્ઞાત એક વંશની હૈયાતી પ્રકટ કરે છે. મૂળ પુરૂષ ચાપને બાદ કરીને વંશાવળી નીચે પ્રમાણે છેઃ ૧ વિકમાર્ક ૨ અદક ૩ પુલસિ ૪ ધ્રુવ ભટ ૫ ધરણુંવરહ ધરણુવરાહનું દાનપત્ર શક સંવત ૮૩૯ અગર ઈ. સ. ૧૭–૧૮ નું હોવાથી અને હિન્દી પેઢીને સમય આશરે ૨૬ વર્ષ હોવાથી, વિકમાર્કને આપણે આશરે ઈ. સ. ૮૦૦ માં મૂકી શકીએ. ધરણીવરાહ વર્ધમાનમાં રહેતો હતો, જે હાલનું વઢવાણ શહેર છે. આની સાબિતી ૧૨મી તેરમી સદીના જૈન અને હાલના બ્રાહ્મણ ગ્રંથકારોનાં લખાણે પરથી થાય છે. જેમાં વઢવાણુને વર્ધમાન અથવા વર્ધમાનપુર નામ આપવામાં આવ્યું છે. અદાણ એ હાલનું હવાલા છે, જ્યાંથી આ પતરાંની ઉપલબ્ધિ છે. આ દાનપત્રને આશય શિવદેવાચાર્યના પુત્ર મહેશ્વરાચાર્યને તેની વિદ્યાના સન્માન એક વિંકળ નામનું ગામ દાનમાં આપવાનું છે. આ મહેશ્વરાચાર્ય આમકસન્તાનને હતે.. આખર્દક કાળ ભૈરવનું નામ છે. તેથી એમ સાબિત થાય છે કે આ આચાર્ય શિવ પથ હતો. ગુજરાતમાં છે કે શૈવમત પ્રધાન ન હતું, તેપણ અગાઉ તે મુલકમાં શૈવમત પ્રવર્તતે હતેા. મધ્ય ગુજરાતમાં નકુલીશના મઠનાં ખંઢેર ઘણી જગ્યાએ માલુમ પડે છે. વળી, અણહિલવાડના જુના સોલંકી રાજાઓ શિવપથી હતા અને આ શૈવપંથ પાછળથી ઘણી વૈષ્ણવ રીતેથી પૂરાઈ ગયું હતું. ઈ. એ. વ. ૧૨ પા. ૧૯૦, જી. બ્યુહર લેખ ૩૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ ३६ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर १ ओं पुण्यं व्योमसरिजलेन वहता चंद्रांशुभिः २ शीतलं सत्पुष्पं कनकारविन्दनिचयो निर्वाणसंपत्फ ३ लं व्यालालविषकन्दलीमृगपतिप्रांतं न संतापदं श्री४ धन्धेश्वरमूर्ध्नि सुखदं वस्ताजटाकाननं ।। [१ ॥] ध्यानात्पूर्वमुवाच ५ सपातखं शंभुं प्रणम्यावनी ध्यानाध्यासितलोचने त्वयि विभो पीडा६ महं नासुरीं । शक्ता सोढुमिला|मुद्गतवपू रक्षाक्षमः शक्तिमान् ७ स्वाचापात्परमेश्वरेण विहितश्चापाभिधानो नृपः॥ २ ॥] अपि च ॥ नारन्ध्रो गत८ कंटको क्षततनुः सच्छायमूर्तिः सदा सत्पत्रोपि विपत्रतामनुगतः सेव्यो ९ स्त्यगम्यो द्विषां । शश्वत्सौख्यफलप्रदोपि सुतरां वृद्धेविघातात्मनो भूभृन्मूर्ध्नि १० कृतास्पदोपि नतिमान् श्रीचापवंशोपरः ॥[ ३ ॥] तस्मिन्नुष्णरुचेर्वभूव सदृशः श्री११ विक्रमाको नृपः संपन्नाखिलशक्तिषड्गुणयुतो राजा ततो प्यड्डकः । तस्माच्छीपुल १२ केसिभूभृदजनि क्ष्मापालचूडामणिः संजातः पृथिवीपति(वभटो धर्मस्य मूर्ति१३ स्ततः ॥ [ ४ ॥] तस्यानुजः सकलभूपनतांघ्रिपद्मः पद्मावपुष्यमिरतो धर णीवराहः। १४ जातोखिलप्रणयिकल्पतरुमहात्मा लीतावतीमुखसरोरुहराजहंसः ।। [५॥] किं १५ शौर्य प्रभुता पुराभिहणनं गम्भीरता सत्यता प्रोत्साहः किमुतोच्यतामसदृशो यस्य १६ प्रतापो महान् । औदार्य कुलजावतीपतिसुतेष्वत्यादरः कोप्यसौ येनैवं मुहुरेवि मो१७ हममला कष्टं कवीनां मतिः ॥[६॥] यस्त्यागशौर्यसौभाग्यगर्वितः कर्ण पार्थकुसु१८ मशरान् । हेपयतीवाधिकतरीनजचरितैलीलयैव नृपः ॥ [७ ॥ ] • ॥ नयं च प्राप्ता १९ चलश्रीरपि सहजविवेकादेवमभावयत् । चत्वरनिहितानिलाहतदीपशिखा२० समानमायुरारोग्यादिकं ॥ यत्पश्य ताहग्बलसमन्विता अप्यस्मदादिपूर्ववंशजा २१ तथाविधाविधिविलसितविशेषात् । कीर्तियशोनाममात्रावशेषीभूताः समभ २२ वन् । तद्वरं धर्मविषयमेव मनो विहितं । दानशीलतपो भावनात्मके च धर्मे २३ प्रायो राज्यावस्थितनृपाणां । दानभावने एव प्रवर्तिते । तद्वसुन्धरादिदानं स्वर्ग५. १५ पाया फुलजावनी ५. २१ वांय स्तथा Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ वढवाणना धरणीवराहनु दानपत्र ३७ पतरुं बीजुं १ सोपानमाकलय्यामितगुणभाजानेन व२ र्द्धमानावस्थितेन समधिगताशेषमहाशब्दम३ हासामंताधिपतिश्रीधरणीवराहेण स्वपितामहना४ माङ्कितमड्डाणकदेशमन्यं च भूयान्सं । राजाधिराजपरमे५ श्वरश्रीमहीपालदेवपादप्रसादतः समनुशासता सता ६ यथा दानं प्रवर्तितं । तथासौ सर्वान् स्वसम्बध्यमानभाविभूपानन् न्या७ श्च राष्ट्रपतिग्रामपतिभोगिकमहत्तरकुटुंबिकांचकुलिकदण्डपा८ सिकमध्यगप्रभृतीन्समनुबोधयत्यस्तु वः संविदितं । यथा मया माता९ पित्रोरात्मनश्च पुण्ययशोभिवृद्धये तथैवामुष्मिफलावाप्त्यर्थं श्रीमदामकसन्तानी__यश्रीशिवदेवाचार्यसुत श्रीमहेश्वराचार्याय । विद्याधनं १० कन्थिकास्थलीसंवध्यमानः विकलाभिधानग्रामः ससीमापर्यन्तः सदाणीमोग११ भागः सदण्डदशापराधः सवृक्षमालाकुलः सकलराजकीयानामहस्तप्रक्षे- . १२ पणीयः अपरिपन्थनीयश्च प्राप्तोदगयनमहापर्वणि परमभक्त्या मया उद१३ कातिसगर्गेण प्रतिपादितः । यस्य चाघाटनानि पूर्वतः उत्तरककाभिधानग्रामः १४ दक्षिणतः खिक्खिरिआणकाभिधानग्रामः । अपरतः कुरलाभिधानप्रामः । उत्त१५ रतः शणाइचाणकाभिधानप्रामः । एवं चतुराघाटनोपलक्षितोयं विकलाभिधान ___ ग्रामः सो१६ येनाचंद्राार्णवक्षितिसरित्पतकालीनः श्रीमहेश्वराचार्यस्य पुत्रपौत्रान्वयन्याये१७ न भुंजतो भोजयतो वा न केनचिन्द्यासेधनीयः।।०॥ यत उक्तमेव भगवता वेदव्या१८ सेन व्यासेन ॥ बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः। यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा १९ फलं ॥ षष्टिं वर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः । आच्छेत्ता चानुमंता च बा न्येव नरके वसेत् ॥ २० यानीह दत्तानी पुरा नरेन्द्रैर्दानानि मर्मार्थयशस्कराणि ॥ निर्माल्यवान्तपतिमानि तानि को ना२१ म साधुः पुनरावदीतेति ॥ शक संवत् । ३ ड ५३९ पौष सुदि ४ उत्तरायणे। ___ यथा चैतदेवं त २२ था ग्रामं दाता स्वहस्तमारोपयति । स्वहस्तोयं श्रीधरणीवराहस्य २३ लिखितं चैतद्राजादेशात् सांधिविग्रहिकमहिंदकेन २४ पाथिलसुतेनेति ॥ ५. ४ वांया भूयांसं. ५.५ पाया भूपानन्यां. ५.१० पायो स्वसीमा. ५. १५ देधिक कार्य, ..... ५.२०वांया धर्मात्य. ५.२८मान भक्षरयोसlataयी.. ............. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર (૧) શ્રી ધનધેશ્વરના શિરપરની જટાનું વન, જે મસરિતાના વહેતા જળથી પવિત્ર બન્યું છે, ઈકિરણથી શીતલ થયું છે, જે મોક્ષના સુખ રૂપે સુવર્ણનાં કમળ અને ફળ જેવાં ઉત્તમ કુસુમ ધારે છે, જે સર્પોની શ્રેણી, કંઠના કદલી વિષ અને વ્યાઘ્રચર્મ પર્યત છે છતાં દુઃખદાયી નથી તે તમને સુખે અપે. (૨) તે ઉંડા ધ્યાનમાં મગ્ન થયો તે પહેલાં શંભુને પૃથ્વીએ નમન કરીને ગાજત અવાજે કહ્યું –“જ્યારે તમારાં લોચનમાં ધ્યાન વર્તે છે ત્યારે હે પ્રભુ ! અસુરોથી ઉદ્દભવેલી વિપત્તિ સહેવા હું અશક્તિમાન છું.” પછી પૃથ્વીના અર્થે તેના ચાપમાંથી વિપુલ અને કદાવર હોવાથી તેનું રક્ષણ કરવા સમર્થ ચા૫ નામને પ્રતાપી નૃપ તે પરમેશ્વરે સજર્યો. વળી – (૩) દોષરહિત અને પક્ષમાં કંટક વિનાના અક્ષત તનુવાળ, અતિ ઉજજ્વળ ઉત્તમ અરિ ધારતાં છતાં નિત્ય સ૫ત્ર, વિપત્તિમાંથી રક્ષણ કરી અન્યને સદા સુખનું ફળ આપે છે, છતાં તેની ઉન્નતિમાં વૃદ્ધિ આપે છે, જે અન્ય ગૃપના શિર પર સ્થાન પસંદ કરે છે છતાં દેવ અને કાર પાસે નમ્ર છે તેથી વિપત્રની સ્થિતિ પ્રાપ્ત કરનાર, સવૅથી ઉત્તમ ચાપવંશ સેવા કરવા યોગ્ય છે અને તેના શત્રુઓથી અજિત છે. (૪) તે વંશમાં સૂર્ય સમાન, રાજયશ્રી અને નૃપના છ ગુણસંપન્ન શ્રી વિક્રમાર્ક નૃપ જન્મ્યો હતો. તેનાથી અડુક નૃપે અવતર્યો તેનાથી ભૂમિપાલમાં મણિ શ્રીપુલસિ ગ્રુપ જમ્યા તેમાંથી ન્યાયની મૂર્તિ ધ્રુવ ભટ નૃપ અવતર્યો. (૫) તેને અનુજ, જેનાં ચરણકમળને સર્વ નૃપે નમન કરે છે, જે રાજ્યશ્રીને ભેટી સુખ પ્રાપ્ત કરે છે, જે સર્વે મિત્રોને કહપતરૂ સમાન છે, જે મહાત્મા છે અને (તેના અતઃપુરમાં) સુંદરીઓનાં મુખકમળમાં રાજહંસ છે તે ધરણીવરાહ હતે. (૬) તેનાં શૌર્ય, પ્રભુતા, નગરાને નાશ, ગાંભીર્ય, સત્યતા, મહાન ઉત્સાહ, કે અતુલ મહિમાનું વર્ણન શા માટે કરવું ? ઉદારતા અને તે ઉંચજન્મના નૃપના પુત્ર માટે અતિ માન અને પ્રભાવ વર્તે છે, જેથી ખરેખર ! કવિઓની શુદ્ધમતિ વારંવાર મુંઝાઈ જાય છે. (૭) દાન, શૌર્ય, ને સંદર્યના મદવાળા આ નૃપે કર્ણ, પાર્થ અને કુસુમશર દેવને તેમના કરતાં અધિક વિકમથી સહેલાઈથી શરમાવ્યા. અને તેણે અચલ શ્રી પ્રાપ્ત કર્યા છતાં વિવેક મતિથી આમ વિચાર – “જીવિત, સુખાકારી આદિ પવન લાગતા અને આંગણામાં મૂકેલા દીપકની જયેત સમાન છે. મારા વંશના કે અન્ય પૂર્વના નૃપ અતિ શક્તિમાન હોવા છતાં તેમના યશ, ખ્યાતિ, અને નામ સિવાય ભાગ્યની અદૂભુત લીલાથી કંઈજ રહ્યું નથી. એટલા માટે પૂણ્ય કર્મની પ્રાપ્તિમાંજ (દરેક જને) હદય લગાવું વધારે શ્રેય છે, અને જ્યારે દાન, સદાચાર, ત૫ અને ધ્યાનથી પૂણ્ય પ્રાપ્ત કરાય ત્યારે એ નિત્ય દાન કર્યા છે અને ધ્યાન ધર્યા છે.” આથી ભૂમિદાન સ્વર્ગની સીડી સમાન છે, એમ માનીને મહાસામંતના અધિપતિ, અમાપ ગુણનિધિ, સર્વ મહાશબ્દ પ્રાપ્ત કરનાર, વર્ધમાનમાં નિવાસ કરતા. “રાજાધિરાજ' અને “પરમેશ્વર” શ્રીમહીપાલદેવના ચરણના પ્રસાદથી, અફણક વિષય, જે તેના પિતામહના નામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ चढवाणना धरणीवराहनुं दानपत्र ३९ ઉપરથી કહેવાતે, અને અન્ય વિષયમાં અનુશાસન કરે છે તે શ્રી ધરણવરાહે એવી રીતે દાન કર્યું છે કે તેના વંશના કે અન્ય ભાવિનૃપે, રાષ્ટ્રપતિ, ગ્રામપતિ, ભગિક, મહત્તર, કૌબિક, પંચકુલિક, દડપાસિક, મધ્ય વર્ગના જ, આદિને નીચેનું શાસન જાહેર કરે છે – તમને જાહેર થાઓ કે પરમ ભક્તિથી ઉત્તરાયણને દિને મારાં માતાપિતા અને મારા પુણ્યયશની વૃદ્ધિ માટે અને પરલોકમાં ફળ પ્રાપ્તિ માટે, વિખ્યાત આમરડક નેત્રના શ્રી શિવદેવા શ્રી મહેશ્વરાચાર્યને તેની વિદ્યાના ઉપહાર અર્થે કંથિકા સ્થલીમાં આવેલું વિંકલ ગામ તેની સીમા પર્યત દાણીભાગભગ, ઉત્પન્નમાં હિસ્સા સહિત, દશ અ૫રાધનાં કના નિર્ણય અને દડ સહિત, વૃક્ષની હાર સહિત, રાજપુરૂના હસ્તપ્રક્ષેપણુ અને પ્રતિબંધ મક્ત મારાથી પાણીના અર્થથી અપાયું છે. તેની સીમા પૂર્વે ઉત્તર કકક ગામઃ દક્ષિણે-કિકખરિ આણક ગામ: પશ્ચિમે કરલ ગામ અને ઉત્તરે શણાઈ ચાણક ગામ છે શ્રી મહેશ્વરાચાર્યના જ્યારે પુત્ર, પૌત્રી, વંશના ન્યાય અનુસાર, આ ચાર સીમાવાળું વિકલ ગામ જે સૈનિકના પ્રવેશ મુક્ત છે તે ઉદ્દભવતી વેઠના હકક સહિત, પૂર્વે દે અને બ્રાહ્મણને કરેલાં દાન વર્જ કરીને ભૂમિછિદ્રના ન્યાય અનુસાર, ઉપભોગ કરે અથવા ઉપભોગ કરાવે ત્યારે ચંદ્ર, સૂરજ, સાગર, પૃથવી, નદીઓ અને પર્વતાના અસ્તિત્વકાળ સુધી કેઈએ પ્રતિબંધ કરવું નહીં. કારણ કે ભગવાન વેદવ્યાસે કહ્યું છે કેઃ • • • • • • • • • • • ••• શક સંવત ૮૩૬ પિષ શુદિ ૪ ને ઉત્તરાયણને દિને. અને આ પ્રમાણે સર્વ છે તેને સ્વહસ્ત ગામનું દાન દેનાર આપે છે. આ મારા શ્રી ધરણુવરાહના સ્વહસ્ત છે, અને આ પાર્થેિલના પુત્ર સાંધિવિગ્રહીક માહિદથી લખાયું છે. લેખ ૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૨૩૭ પરમાર સીયકનાં હરસાલનાં બે દાનપત્રા( ચાર તામ્રપત્રો ) વિ. સ. ૧૦૦૫ માઘ ૧. ૩૦ બુધવાર ઇ. સ. ૯૪૯, ૩૧ નેવારી ગુજરાતમાં અમદાવાદના પ્રાંતિજ તાલુકાના હરસાલ ગામમાં રહેતા વિસનગરા નાગર બ્રાહ્મણ ભટ્ટ મગન મેાતીરામના બામાં આ દાનપત્ર છે. અમદાવાદના રા. બ. કેશવલાલ હ. ધ્રુવને તેની ખબર પડી અને મહા મુશ્કેલીથી તેને ફાટાગ્રાફ લેવા તથા જોવા માટે તે માલિક પાસેથી મેળવ્યાં. તેમણે તે ફોટોગ્રાફ તામ્રપત્રા પ્રસિદ્ધ કરવા માટે આપ્યા તેમ જ રા. ડાહ્યાભાઈ પી. દેરાસરીની મદદથી ખુદ્દ પતરાં ઘેાડા દિવસ માટે મળ્યાં અને તેના ઉપરથી છાપ લેવામાં આવી. એ દાનપત્રો “અ” અને “ખ” નાં ખખે પતરાં છે અને બધાં અંદરની બાજુએ કેાતરેલાં છે. રા. ખ. ધ્રુવને તે મળ્યાં ત્યારે બે પતરાં કડીથી બાંધેલાં હતાં, જ્યારે ખીજાં બે છૂટાં હતાં. આ ચારમાંથી એક જ ઉપર ગરૂડનું ચિત્ર છે તેથી તેમ જ આ દાન એક જ રાજાએ એક જ દિવસે બાપ તથા દીકરાને આપેલ છે. તેથી સંભવ છે કે આ ચારે પતરાં સાથે ખાંધેલાં હશે. “ એ ” દાનપત્ર એટલે કે માપને આપેલા દાનપત્રના ખીજા પતરાની ાખી ખાજુ નીચે ગરૂડનું ચિત્ર છે અને તેના ડાબા હાથમાં સર્પ છે. ગરૂડનું ચિત્ર કેટલાંક રાષ્ટ્રકૂટનાં તામ્રપત્રામાં, સીયકના અમદાવાદના વિ. સં. ૧૦૨૬ ના તામ્રપત્રમાં તેમજ સીયકના પુત્ર અને પૌત્ર વાતિ મુંજ અને લેાજનાં દાનપત્રામાં પણ જોવામાં આવે છે. “અ” ના પહેલા પતરામાં ૧૬ પંકિત છે અને ખીજામાં ૧૧ મળી કુલ ૨૭ પંકિત છે. “ બ” માં ૧૩ અને ૧૬ મળી કુલ ર૯ પંક્તિ છે. પહેલાનાં પતરાં સારી રીતે કાતરેલાં છે, ખીજામાં અટકળ ન રહેવાથી શરૂઆતમાં મેાટા અક્ષર કેાતરી છેવટમાં સંકેાચ લાગવવા પડેલ છે. ઈ. સ. દસમી સદીમાં વપરાતી એટલે કે પરતાપગઢના પ્રતિહાર મહેન્દ્રપાલ ખીજાના સં. ૧૦૦૩ ના તામ્રપત્રમાં વપરાએલ છે તેવીજ આમાં પણુ લિપિ છે. કેટલાક અક્ષરા પ્રાચીન પદ્ધતિથી લખેલા છે તેમજ કેટલાક જરા અર્વાચીન લાગે છે. ભાષા સંસ્કૃત છે અને શરૂઆતના તેમ જ અંતના લેાકેા ખાદ્ય કરીએ તા માકીના બધા ભાગ ગદ્યમાં છે. દાનપત્રા નૃસિંહાવતારની સ્તુતિથી શરૂ થાય છે. પછી અમેાઘવર્ષ અને અકાલવર્ષના ઉલ્લેખ છે અને તેનાં બિરૂદો પરમસટ્ટારક મહારાજાધિરાજ અને પરમેશ્વર આપેલાં છે. અકાલવર્ષને અમેઘવર્ષનાં ચરણનું ધ્યાન કરનાર તરીકે વર્ણવ્યેા છે, તેનાં પૃથ્વીવલૢભ અને શ્રીવલ્લભનરેન્દ્ર એમ બે ખીજાં ખો છે. આ બે રાજાએ માલખેડના રાષ્ટ્રકૂટ વંશના કાં તે અમેાઘવર્ષ ૧ લે। અને કૃષ્ણ ખીજો જેણે અન્ને મળીને ઇ. સ. ૮૧૪–થી ૯૧૧ સુધી રાજ્ય કર્યું હતું તે અથવા તેા અમેવર્ષ ૩ એ અને કૃષ્ણ ૩ ને (૯૩૪ થી ૯૬૧ ઈ. સ. સુધીના ) ૧ એ. ઈ. વેા. ૧૯ પા. ૨૭૬ કે. એન, દીક્ષિત અને ડી. બી. દિલકર ૨ કૃષ્ણ ૩ ખનાં કરહાડનાં શ. સ. ૮૮૦ ના તામ્રપત્ર( એ. ઇ. વા. ૪ પા. ૨૭૮)માં આ બધાં બિરૂદ આપેલાં છે અને તે જ રામનાં દેવલીનાં અ.સ. ૮૬૨ નાં તામ્રપત્રા( એ. ઈ. વ. ૫ પા. ૧૮૮ ) માં પરમાહેશ્વર એ એક બિરૂદ વધારે છે. આ તામ્રપત્રની સાલ કરતાડ અને દેવલીની સાલની વચમાં છે. સંભવ છે કે કૃષ્ણ ૩ ને સીયાના સર્વોપરી રાા હતા અને તેથી તેનું નામ આમાં અગ્ર સ્થાને મૂક્યું છે. મહામલિક ચૂડામણિ બિરૂદથી ઉપરની કલ્પનાને ટેકો મળે છે. પણ બીજી રીતે શ્વેતાં નરેન્દ્રપાદાનામ્ શબ્દો રાટ બીજાને ઉદ્દેશીને ઢાય, એ વધુ સંભિવત લાગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ हरसोलनां २ दानपत्रो ર હાવા જોઈએ. અહી મુત્સદ્દાના અમુક ભાગ કાતરનાર ભુલથી મૂકી દીધા લાગે છે. કારણુ કે પછી તરત જ કુટુંબમાં પૈપરાજ જન્મ્યા, જેના દીકરા વૈરિસિંહ હતા, એમ લખેલ છે. તેની પહેલાના શબ્દો નરેન્દ્રપાદાનામ્ બંધબેસતા નથી. ત્યારખાદ વૈરિસિંહનાં વખાણ આવે છે અને ત્યાર પછીના શ્વ્લેકમાં તેને સીયક પુત્ર પ્રાપ્ત થયાનું લખ્યું છે. પછીના ગદ્યભાગમાં સીયકનાં વખાણ છે અને તેને મહામલિક, ચૂડામણુિ અને મહારાજાધિરાજપતિ એમ લખ્યું છે. યાગરાજ ઉપર તેહમંદ ચડાઈ કરીને પાછા વળતી વખતે રાજાનેા મહી નદીને કાંઠે મુકામ હતા. ત્યાં શિવનાથની ( ધણું કરીને સરનાલની) પૂજા કરીને માહડવાસક વિભાગમાંનાં કુંભાૉટક અને સીહુકા ગામા અનુક્રમે ગેાવર્ધનના દીકરા લલ્લાપાધ્યાયને અને તેના દીકરાનીના દીક્ષિતને દાનમાં આપ્યાં. તે આનન્દપુરના નાગર બ્રાહ્મણુ હતા અને તેનું ગોત્ર ગેાપાલિ ( ગેાપાલ) હતું. દાપક' જેના મારફત દાન અપાયાં તેનું નામ ઠક્કર શ્રી વિષ્ણુ હતું. કાયસ્થ ગુણુધરે દાન લખ્યું હતું. છેલ્લી પંક્તિમાં રાજા સીયકની સહી છે. તિથિ વિ. સં. ૧૦૦૫ માઘ વ. ૩૦ બુધવાર આપેલ છે જે ઇ. સ. ૯૪૯ ની ૩૧ જાતેવારી સાથે મળે છે, તેથી સંવત કાર્તિકાદિર ગત વર્ષ મુજબ ગણેલ છે અને માસ અમાન્ત છે. દાનનું પ્રયેાજન ચન્દ્રાર્ક ચેગ પર્વ છે, એટલે કે અમાસ એમ સમજવું જોઈએ. સૂર્યગ્રહણુ ૫વાની જરૂર નથી, તેમ તે તિથિએ ગ્રહણુ હતું પણ નહીં. આ પતરાં ઇતિહાસ માટે ઘણાં ઉપયેગી છે. કારણ કે પરમાર વંશનાં સૌથી પ્રાચીન દાનપત્રો હાઇને ગુજરાતના ઇતિહાસ સાથે ઘણુંા સંબંધ છે. ચાવડા રાજ્યનાં છેવટનાં વર્ષ(૯૪૦ થી ૯૬૦ ઈ. સ. સુધીનાં)ના ઇતિહાસ માટે જૈન ગ્રન્થા બહુ જ જણાવ્યા છે. મા. ગે. વા. ૧ ભાગ ૧ પા. ૧૫૫ મે ડા. ભગવાનલાલ ઇંદ્રજી પણ લખે છે કે પરસ્પર વિરાધવાળા અણુહિલવાડના ચાવડા વંશના ઇતિહાસ ૧૨ મી સદી પછીની સેાલંકી ઇતિહાસકારની દંતકથા ઉપરથી ઉપજાવેલે હાવાથી તે વખ્તના લેખા ન મળે ત્યાં સુધી ભરાંસાલાયક ગણાશે નહીં. ઇ. સ. ૯૧૪ પછી માલખેડના રાષ્ટ્રકૂટને અમલ ગુજરાત ઉપર ક્યાં સુધી કાયમ હતા તે નક્કી કરવા કાંઈ પણ સાધન નથી તેથી તે અનુમાન કરે છે કે ચાલુકય રાજા તૈલ અથવા તૈલપે તેના ઈ. સ. ૯૭૨ માં નાશ કર્યાં ત્યાં સુધી તેઓના અમલ ચાલુ હશે. આ ખામતમાં આ દાનપત્રા ઘણે અંશે અજવાળું પાડશે. આમાંના ચેાગરાજ અણહિલવાડ પાટણના ચાપોત્કટ અગર ચાવડા વંશના ( કેટલાક જૈન પ્રબંધની માન્યતા મુજબ ચાવડા વંશના વિ. સં. ૯૯૮ માં નહીં, પણ વિ. સં. ૧૦૧૭ માં અંત આવ્યે એમ માનીએ તેા) અગર દક્ષિણુ કાઠિ ચાવાડના ચાલુકય વંશના રાજા હતા.૪ યાગરાજ ઉપર ચડાઈ કરીને વળતાં સીયટ્ટે મહી નદીને કાંઠે ( સારનાલ પાસે ) મુકામ કર્યાં હતા તે ઉપરથી જણાય છે કે ચેાગરાજની રાજધાની મહી અને ખેટક મણ્ડલ જે તેના કખામાં હતાં તેની પશ્ચિમમાં હાવી જોઈએ. પાટણના ચાપેકટ દક્ષિણ કાઠિયાવાડના ચાલુક્યા કનેાજના પ્રતિહાર રાજાનું સર્વાંપૂરીપણું સ્વીકારતા હતા અને પ્રતિહારના દુશ્મન રાષ્ટ્રકૂટ સાથે સીયકને ઘાટો સંબંધ હતા તેથી યોગરાજ ઉપરની તેની ચડાઈને ખુલાસા થાય છે. આ દાનપત્રાના સીયક તે વાપતિ મુંજના પિતા" સીયક બીને નિઃશંક માનવા ોઈએ. મુંજનાં ધરમપુરી તામ્રપત્રાપઇ. સ.૯૭૪ નાં એટલે કે ખરાખર ૨૫ વર્ષ પછીનાં છે. મેબલ ડફેર ૧ જુઓ એ. ઈ. વા, ૧૯ પા. ૧૭૮ નેટ ૨ જી એ, ઈ. વા, ૧૮ પા. ૭૨૧ ૩ મા. ગે.વા. ૧ ભાગ 2 જુએ. ૧૩૧ ૪ જુએ એ. ઇ. વા. ૯ પા. ૨ ૫ જુઓ ઈ. એ. વા. ૬ પા. ૪૮ ૬ ફોનેલાજી એક ઇંડીયા પા, ક્રૂર વળી જર્નલ ઓફ ઈંડીયન હીસ્ટરી વેા. ૪ પા. ૮૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧ गुजरातमा ऐतिहासिक लेख સીયક મીજાની સાલ ૯૫૦ ઈ. સ. ની કલ્પી છે તે કદાચ મુંજનાં તામ્રપત્ર ઉપરથી જ હશે. વિ. સં. ૧૦૨૬ નાં અમદાવાદનાં પતરાંમાંના પણ આજ સીયક છે. આમાં તેમ જ ખીજાં દાનપત્રામાં તેના બાપનું નામ વૈરિસિંહ આપેલું છે. વાતિ મુંજના તામ્રપત્રમાં વૈરિાસંહના માપનું નામ કૃષ્ણે આપેલ છેતે અને આ તામ્રપત્રમાંના મરૈપ રાજ અને પરિમલના નવસાહસાંકચરિતમાંને અને ઉદયપુર પ્રશસ્તિમાંના વાક્ષિત ૧ લે તે બધા એક જ હાવા જોઇએ. ખગૈપ તે વાતિનું પ્રાકૃત રૂપ છે તે ધ્યાનમાં રાખવું જોઈએ. ઉદયપુરપ્રશસ્તિમાં વૈરિસિંહ ૧ લે અને સીયક ૧ લેા એમ બે તેના સંબંધમાં ઐતિહાસિક ઉલ્લેખ નથી. તેથી તેઓ એક બીજા પછી તેઓએ પાતાની સત્તા જમાવી હશે નહી.ર તે વંશા બûપ અગર પ્રથમ બહાર આવ્યેા હશે. આબુ પર્વત ઉપર યજ્ઞના અગ્નિમાંથી ઉત્પન્ન થયેલ પરમાર નામના મૂળ પુરૂષના ઉલ્લેખ આ તામ્રપત્રમાં નથી, અગ્નિકુળ સંબંધી સી. સી. વી. વૈદના નિબંધમાં તેણે કહ્યું છે કે ચાર વંશમાંથી માત્ર પરમાર વંશે પેાતાની ઉત્પત્તિ અગ્નિમાંથી ૯પી છે. પરમારવંશનાં સૌથી પ્રાચીન આ તામ્રપત્રામાં તે સંબંધી કાંઈ પણ ઉલ્લેખ નથી. વાતિ મુંજનાં બિરૂદો અમેઘવર્ષ, પૃથ્વીવલ્લભ અને શ્રીવલ્લભ વિગેરેના ખુલાસે જે હજી સુધી થયા નથી તે પણ આ વામ્રપત્રોમાં દેખાડેલા રાષ્ટ્રકૂટ સાથેના પરમારના સંબંધથી થાય છે. અમેાઘવર્ષ ૧ લે અને અકાલવર્ષ ( કૃષ્ણ ૧ એ) એ ખેનાં જ નામ આમાં આપેલાં છે તે ઉપરથી સમજાય છે કે તે એને માટે પરમારાને વધુ મળતા હશે. એ વંશે વચ્ચેના સંબંધ શે। હશે તે કલ્પી શકાતું નથી, પણ એમ અનુમાન થાય કે કાચ રાષ્ટ્રકૂટની પુત્રીમાંથી પરમારે ઉતર્યાં હાય. જેમ વાકાટક તામ્રપત્રામાં ગુપ્ત રાજા કે જેમાંથી રાણી પ્રભાવતી ઉતરેલી છે તેનું વર્ણન છે તેમ આમાં પણુ ડાય, એ સંભવિત છે. અગર એવા પણ સંભવ છે કે ઇ. સ. ૯૦૦ માં કૃષ્ણે ખીજાએ ગુજરાત ઉપર ચડાઈ કરી ત્યારે બધૈપ રાજ તેના સેનાપતિ હાય અને તે અગર તેના દીકરા વૈરિસિંહે ગુજરાતમાંથી માળામાં જઇને પેાતાના વંશનુ રાજ્ય સ્થાપ્યું હાય. નામ આપેલ છે. પણ ગાદીએ આવ્યા હશે, પણ વાતિ અગર કૃષ્ણ જ આ તામ્રપત્રા ઉપરથી જણાય છે કે સીયકની રાજધાની માળવામાં હતી, કારણકે તે મહીની પૂર્વમાં પંચમહાલ અને ઝાબુઆ રાજ્યમાં થઇને કુચ કરતા હતા. ગુજરાતમાં છેવટ ખેટકમંડલ સીયકના ક્બજામાં હાવું ને એ. રાડુપતિ અગર રૂદ્રપાટિના રાજાને સીયકે હરાભ્યા એમ નવસાહસ્રાંકચરિતમાં લખ્યું છે તે કદાચ આમાં લખેલેા યાગરાજ ડાય. આ લેખના સમયે ને કાઈ સર્વોપરી રાજા( કદાચ રાષ્ટ્રકૂટ રાજા )ના તાખામાં સૌયક હતા એમ માનીએ તા ઉદેપુરના લેખમાંથી જણાય છે કે રાષ્ટ્રકૂટ રાજા ખાર્ટિંગને ( આશરે ઇ. સ. ૯૭૦ માં ) હરાબ્યા હતા. આ તામ્રપત્રાના સમય પછી વિ. સં. ૧૦૨૬ સીયકના અમદાવાદના તામ્રપત્રની તારીખ સુધી પરમારાને ગુજરાત સાથે સંબંધ હતા. જો કે અણહિલવાડના ચાલુકય વંશના સ્થાપક મૂલરાજે ઉત્તર ગુજરાતમાં પેાતાના અમલ બેસાર્યાં હતા. એમ જણાય છે કે સીયક વાતિ અને સિન્ધુરાજના સમયમાં પરમારએ ગુજરાત ખેાયું હશે. ઈ. સ. ૯૭૫ માં મૂલરાજ લાટ એટલે કે દક્ષિણ ગુજરાતના સેનાપતિ ખારપ સાથે લડતા વર્ણવ્યે છે. અણહિલવાડ અને લાટ વચ્ચે તે વખ્ત પરમાર ઢાય તે ઉપરની લડાઈ સંભવે નહીં, વિ. સં. ૧૧૦૩ ની સાલનાં પરમાર ૧ એ. ઇ.વા. ૧ મા. ૩૩૩ ૨ અગર વંશાવલિમાં તે નામે ભૂલથી આવ્યાં હશે. જીએ મદ્રાસ ઓરીએન્ટલ કૉન્ફરન્સના રીપેાર્ટ પા. ૩૭૦૩ અને સી. વી. વૈદ્યની હીસ્ટરી ઓફ મિડિયનલ ઇંડી વે, ૨ પા, ૧૧૮ રૂ જ. ખે।. ખે. રા. એ. સા. વા. ૨૬ પુ. ૧૧૦ ૪ એ. ઇ. વે।. ૧૫ પા. ૐક અને ઈ. એ. વે. ૫૩ ૫, ૪૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ हरसोलना २ दानपत्रो ભેજનાં તિલકવાડાનાં તામ્રપત્ર ઉપરથી સમજાય છે કે જે ઉત્તર ગુજરાતને અમુક ભાગ જિત્યો હશે, કારણ વડોદરા રાજ્યના સંખેડા મહાલના રાજાએ તેની સત્તા સ્વીકારી હતી. પરમારને માલવા સાથે સંબંધ કયારે થયો તે ચેકસ નથી. વિ. સં. ૧૦૦૩ ના પરતાબગના લેખમાં લખેલ છે કે પ્રતિહાર રાજા મહેન્દ્રપાલ બીજાને અમલદાર માધવ ઉજજન ઉપર રાજ્ય ચલાવતો હતો. આ હકીતથી પરમારએ ધારનો કબજો લીધાની હકીકતને વિરોધ થતું નથી. પણ ઉજનની આસપાસને મુલક સીયકના છેવટના ભાગમાં અગર વાક્પતિ મુંજના શરૂઆતના વખતમાં મેળવ્યા હશે. ખેટક મડલના રાજાને સીયકના તાબાનો વર્ણવ્યું છે, પણ તેનું નામ કે વંશ આપેલાં નથી. શ. સં. ૮૩ર૮ ઈ. સ. ૧૦ )ના કપડવંજના તામ્રપત્રમાં લખેલ છે કે બ્રહાવાક વંશને પ્રચંડ રાષ્ટ્રકૂટ રાજા અકાલવર્ષની મેહેરબાનીથી ખેટક મડલનું રાજ્ય મેળવ્યું હતું અને હર્ષપુર હાલનું હરસેલ કે જ્યાંથી આ તામ્રપત્ર મળ્યાં છે ત્યાં રાજ્ય કરતા હતા. સીયકના સમયમાં ખેટક મડલમાં રાજ કરતે હતો તે પ્રચંડ વંશનો કઈ હશે. સ્થળ પકી ખેટક મડલ તે હાલનું ખેડા અને અમદાવાદનો અમુક ભાગ હે જોઈએ. મહિડ વાસક તે હાલનું મોડાસા અગર અમદાવાદના પ્રાંતિજ તાલુકાનું મંડાસા રહેવું જોઈએ. દાનમાં આપેલાં ગામો કર્ભાટક અને સહકા તે મોડાસાની પૂર્વમાં ૧૩ માઈલ ઉપરનું કામરેડ અને દક્ષિણમાં ૮ માઈલ ઉપરનું સીકા હશે. મહી ઉપરનું શિવનાથ કે જ્યાં રાજાને મુકામ હતું તે બી. બી. એન્ડ સી. આઇની આનન્દ ગોધરા રેલ્વે માં મહીને મળે છે ત્યાંનું સરનાલ હાવું નઈએતે જગ્યા અત્યારે પણ પવિત્ર મનાય છે અને ત્યાં ગલતેશ્વર નામનું શિવનું મંદિર છે. તે આર્કીઓલોજીકલ ખાતા તરફથી રક્ષિત છે. તે ઠાસરા તાલુકાના ઠાકોરના જનાદ ગામ પાસે છે અને આનદ ગોધરા રેલવેના અગાડિ સટેશનથી જવાય છે. આનન્દપુર તે નાગર બ્રાહ્મણનું મૂળ સ્થાન છે અને અત્યારે તે વડોદરા સ્ટેટના કડી પ્રાન્તના ખેરાળુ તાલુકાના વડનગર તરીકે પ્રસિદ્ધ છે. જો કે નાગર બ્રાહ્મણોનું વર્ણન વલભી લેખમાં છે પણ નાગરનું આ પહેલામાં પહેલું વર્ણન છે. છે ૧ પુના ઓરીએન્ટલ કોન્ફરન્સનાં પ્રોસીડીંસ ૨ એ. ઈઃ ૧૪ પા. ૧૭૭ ૩ આ સુચના મટિ મી. આ બેનરજીને ઉપકાર માન ન જાઓ. એ. પી. સ. ૨. સ. ૧૯૨૦-૨૧ પી. ૧ લેખ ૩૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ 'गुजरातमा ऐतिहासिक लेख अक्षरान्तरे दानपत्र अ पतरुं पहेलं १ ओं विद्युच्चक्रकडारकेसरसटामिनावु( बु )दश्रेणयः शोणं नेत्रहुताशडंव(ब). रभृतः सिंघों२ कृतेः शार्जिणः । विस्फूर्जगलगर्जितार्जितककुन्मातंगदोदयाः संरंभामुखय न्तुवः खरन३ खर्धानेद्विषद्वक्षसः ॥१॥ परमभट्टारकमहाराधिराज परमेश्वरश्रीमदमोघवर्षदेवपादा ४ नुध्यातपरमभट्टारक महाराजाधिराज परमेश्वर श्रीमदकालवर्षदेव पृथ्वीवल्लभ श्रीवल्ल५ भनरेन्द्रपादानां । तस्मिन्कुले कलमषमोदक्षे। जातःप्रतापाग्नि तारिपक्षःव(ब)प्पैप ६ राजेति नृपः प्रसिद्धस्तस्मात्सुतो भूदनु वैरिसिधैः ।[॥ २ ॥] दृप्तारिवनि. तावक्त्रचंद्रवि( बि)व( ब )कलं७ कता नो घौता यस्य कीर्त्यापिहरहासावदातया ॥ [३] दुवाररिपुभूपालरणरंगैकना८ यकः नृपः श्री सीयकस्तस्मात्कुलकल्पद्रुमोभवत् ॥ [४ ] स एवंविधः प्रणत सकलसामंत९ शिरोमणिः मरीचिरंजितचरणयुगलः श्री खेटकमण्डलाधिपतिप्रतिपति प्रतिव. (ब )द्ध त्रुति (?) -१० सतर्यारवसंत्रस्तानेकरिपुसमूहः अनेकशंखध्वनि व( ब )धिरितपंचवर्णपता काराजीविरा११ जितविशालवक्ष[ स् ]स्थलावलम्वि( म्बि )त कुमुदवा(बा )न्धवः अतुलदान संपादनैककल्पद्रुमः महामंड१२ लिक चूडामणिमहाराजाधिराजपति श्री सीयकः स्वभुज्यमान मोहडवासकविषय संव(ब)द्ध कुं १३ भारोटक प्रामः । समस्तराजपुरुषान्पतिवासिजनपदांश्च वो (बो) घयत्यस्तु वै: या योगराज१४ स्योपरि यत्रासमयसंसिद्ध कार्यानंतर व्याघुटितैर्महीनदीतट निवासिभिरस्माभिश्चंद्रा१५ वयोगपर्वणि शिवनाथं समभ्य[ २ ]च्याव[ धा ]र्थ ॥ वाताप्रविभ्रममिदं वसुधा धिपत्यमापात१६ मात्रमधुरो विषयोपभोगः।प्राणास्तुणाग्रजलविंदुसमा नराणां धर्मः सखा परमहो ૧ મૂળ પતરાં ઉપરથી ૨ ચિહ્ન રૂપે છે ૩ વચ્ચે મિત્ર ૪ વાંય સિંહા ૫ વાગ્યે સુઇ ૬ લીટી नाभीछे ७वांया वैरिसिंहः । स्वभुज्य.........ग्रामः से पानी सागा ५७। २०६ साथ । सं५५५८वः ५ संविदितं मे १०वीस नपी. ११ वांया स्तृणा Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ हरसोलना २ दानपत्रो बीजु पतलं १७ परलोकयाने ।। [५] इति जगदनित्यं सकलमवधार्योपरि लिखितोग्रामः ससीमा तृणगोचरपयं[य] १८ तः सोपरकरः सादायसमो(मु)पेतः श्रीमदानन्दपुरीय नागराय व्यायाय गोपालिस. १९ गोत्राय गोवर्धनसुनवे ललोपाध्याय मातापित्रोरात्मनश्च पुण्यय॑सोभिवृद्धये अष्टफ २० लमंगीकृत्यांचंद्राकर्णिवक्षितिसमकालं परयाभक्तया शासनेन उदकपुर्वक प्रति पादितै२१ ति॥तं निवासि जनपदैर्यथा दीयमानभागभोगकर हिरण्यादि सर्वमाज्ञाश्रवणवि धेयैर्भूत्वा २२ तत्पुत्रपौत्रादिभ्यः समुपनेतव्यं । इति वुध्वौ अस्मद्वंसजैरन्यैरपि भावि भोक्तृभिः मत्प्रदत्त ध. २३ मदायोय मैनुमंतव्यः पालन यश्च । उक्तं च । व(ब )हुभिर्वसुधा भुक्ता राज भिस्सगरादिभिः यस्य २४ यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ [६॥] यानीह दत्तानिपुरानरेन्द्री नानि धर्मार्थ यशस्कराणि । नि २५ मौल्यवान्तप्रतिमानितानि को नाम साधुः पुनराददीत ॥[७॥] संवत् १००५ माघ व( ब )दि ३० बुधे दाप २६ कोत्र ठक्कुरः श्रीविष्णुः राजाज्ञया लिखितं कायस्थ गुणधरेणे ॥ स्वहस्तोयं श्रीसीयक. २७ स्य ॥ ८॥ वाया शेज..१.पाय। १ पाया सोपरिकरः २ पाया यशो ३वाया तन्निवासि ४ वाया बुध्वा यमनुमंतव्यः ७वाया गुणधरेण Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर दानपत्र ब पतरु पहेलं १ ओं 'विद्युच्चक्रकडारकेसरसटामिनांवु(बु )दश्रेणयः शोणं नेत्रहुताशंडव( ब )र भृतः सिंघाँ २ कृते शाङ्गिणः विस्फूर्ज[ द् गलगर्जितार्जित ककुन्मातंग दर्पोदयाः सरंभाः सु. ३ खयंतु वः खरनखक्षु द्विषद्वक्षसः ॥ [[ ] ॥ परमभट्टारकमहाराजाधिराज परमेश्वर श्री४ मदमोघवर्षदेव पादानुध्यातपरमभट्टारक महाराजाधिराज परमेश्वरश्रीमदका५ लवर्षदेव पृथ्वीवल्लभ श्रीवल्लभनरेंद्रपादानां । तस्मिन्कुले कल्मष[ म ]ओष. दक्[ ] जातः ६ प्रतापाग्नि हुतारिपक्षः व( ब )प्पैपराजेति नृपः प्रसिद्धस्तस्मात्सुतोभूदनु वै रिसिंघः [ २ ] दृष ७ प्तारिवनिता वक्त्र चंद्र वि(विं )व( ब )कलंकता [1] नो धौता यस्य कीपि हरहासावदतया [ ३ ] दुार रि८ पुभूपालरण र( ङ् )गैक नायकः नृप. श्री सीयकस्तस्मात्कुलकल्पद्रुमोभवत् [१] सएवंवि. ९ धः प्रणतसकलसामंत शिरोमणिमरीचिरंजितचरणयुगलः श्रीखेटकमंडला १० घिपतिप्रतिपनिप्रतिव(ब )धत्रुक्ति ( ? ) सत्( ऊ )रिव स( म् त्रस्तानेक रिपुसमूहः अनेक शंखध्व११ नि व( ब )पिरितपंचवर्ण पताकाराजी विराजितविसाल वक्ष( स् स्थलाव. लम्बि(म्बि )तकुमुद वां( बां) १२ वः अतुलदान सं(प्)आदनैककल्पद्रुमः महामंडलिकचुडामणिमहाराजाधि१३ राजपतिश्रीसीयकः स्वमुज्यमान मोहडवासकविषयसं व(ब )द्ध सीहका ग्रा १ यि ३ छ. २ पायो भिन्न 3 पाया सिंहा ४ वांया क्षुण्ण ५ प्रतितिभा व ( ब ) प्य छ पाय। वैरिसिंहः ७पाया विशाल वायो चूडामणि स्वभृज्य था ग्रामः सुधान। वायने भामा ७ શબ્દ સાથે સંબંધ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ हरसोलना २ दानपत्रो पतरूं बीजें १४ मः । समस्तराजपुरुषान्प्रतिवासिजनपदांश्च वो(बो)घ यत्यस्तु वः यथा योगरा१५ जस्योपरि यात्रासमयसंसिद्ध कार्यानन्तरव्याधुटितैर्महीनदीतटनिवासिभि१६ रस्माभिश्चंद्राक( क )योगपर्वणि शिवनाथं समभ्यया॑वधार्य वाताप्रविभ्रम मिदं वसु१७ धाधिपत्यमापातमात्रमधुरो विषयोपभोगः प्राणास्त्रिणाग्रजलविन्दुसमा नराणां धर्म१८ स्सखा परमहो परलोकयानै [५॥] इति जगदनित्यं सकल मवधार्योपरिलिखितो १९ ग्रामः ससीमातृणगोचरपर्यंत( : ) सोपरकरः सर्वादायसमो( ड पतेः श्रीमदानंद२० पुरीय नागराय व्यारेयाय गोपालिसगो( त्रा )य लल्लोपाध्याय सुत नीना दीक्षिताय २१ मातापित्रोरात्मनश्च पुण्ययशोभिवृद्धये अदृष्टफलमंगीकृत्या चंद्रार्कीर्ण२२ व क्षितिसमकालं परया भक्त्या शासनेन उदकपूर्वकं प्रतिपादित इति ॥ तनिवा २३ सिजनपदैर्यथा दीयमान भाग भोगकर हिरण्यादिसर्वमाज्ञाश्रवणविषिर्य - २४ त्वा तत्पुत्रपौत्रादिभ्यः समुपनेतव्यं [1] इति वुद्दा अस्मईसजैरन्यैरपि भावि भोक्तभिः मत्त २५ दत्तधर्मदायोयं अनुमंतव्यः पालनीयश्च । उक्तं च व( ब )हुभिर्वसुधा भुक्ता राजभिस्सगदा२६ दिभिः यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं । [ ६॥ ] यानीह दनानि पुरा नरेंद्रेर्दानानि धार्थ. २७ यशस्कराणि निमाल्य वान्तप्रतिमानि तानि कोनाम साधुः पुनराददीत [ ७ ] ____ स (म् ) १००५ माघ व ( ब ) ३ (०) २८ [ बुर्घ ]दापकोत्र ठकुरः श्रीविष्णुः राजाज्ञया लिखितं कायस्थगुणधरेण स्वहस्तोयं २९ श्री सीयकस्य । १ वः ५छसंविदितं उभे २ पाया तृणा वांया याने ४ वांया सोपरिकरः ५ पाया यशो ९ वाया तन्निवासि ७ पायो विधेयै ८ वाय। बुद्धवा वाया वंशजै १० वांय! भोक्तभिः ११ वाया निर्माल्य १२ वांया ठक्कूरः લેખ ૩૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ ૪૦ गुजरातना ऐतिहासिक लेख સંક્ષિપ્ત ભાષાન્તર (લે. ૧) વિષ્ણુના નસિંહ અવતારની સ્તુતિ. (પં. ૩–૫) ૫. મ. પ. અમેઘવર્ષના પાદાનુધ્યાત શ્રીઅકાલવર્ષ ( ક્ષે. ૨) તે વંશમાં બપેપરજ જ અને તેને દીકરે વૈરિસિંહ તેની પછી ગાદીએ આવ્યું. (ઍ. ૪) તેને પુત્ર સીયક હતે. (૫. ૮-૨૦) તે સીયક બધા અમલદારોને તેમજ કુમનાટિક (દાનપત્ર અ)સહક ( દાનપત્ર બ)ના રહેવાસીઓને હુકમ કરે છે કે તમને બધાને વિદિત થાઓ કે જેગરાજ ઉપર ચડાઈ કરીને પાછા વળતી વખ્ત મહી નદીને કાંઠે મુકામ હતો ત્યારે શિવજીની પૂજા કરીને . .. . .. .. સંસારની અસારતા વિગેરે વિચારીને ... .. ગોવધન આનપુરથી નીકળી આવેલા પાલિ ગેત્રના ત્રિપ્રવરવાળા ગોવર્ધનના દીકરા લોપાધ્યાયને (દાનપત્ર અ) લપાધ્યાયના દીકરા નીના દીક્ષિતને (દાનપત્ર બ) ઉપર લખ્યાં ગામે દાનમાં આપ્યાં છે. (૫. ૨૧ પછી) તિથિ સંવત ૧૦૦૫ ના માઘ વદિ ૩૦ ને સોમવાર દાપક ઠકકુર વિષ્ણુ હતો. લેખક કાયસ્થ ગુણધર હતું. શ્રી સીયકની સહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ નિં. ૨૩૮ પરમાર રાજ સીયકનું તામ્રપત્ર પતરૂં બીજું વિ. સં. ૧૦૨૬ આસુ. વ. ૧૫ ઈ. સ. ૯૭e ખેડાના એક વકીલે આ તામ્રપત્ર અમદાવાદના કંસારા પાસેથી મેળવ્યું હતું અને સાત વર્ષ પહેલાં ગુજરાત પુરાતત્વ મંદિરના મુનિ જિનવિજ્યજીને આપ્યું હતું. તેના તરફથી પ્રસિદ્ધિ માટે મળેલું છે. આ બીજું પતરું છે અને તેમાંનાં બે કાણું 3 ઈંચ વ્યાસનાં તથા એક બીજાથી ૭ ઈંચ છેટે છે. કડીઓ ઉપલબ્ધ નથી. કોર ટીપીને જાડી કરવામાં આવેલ છે. તે કુ-૧ઈ. લાંબુ અને ૭ ઇંચ પહેણું છે. લખાણની દશ પંક્તિઓ છે. અને છેલી પંક્તિ ત્રણ ગણું મોટા અક્ષરોમાં શ્રી સીયકની સહી છે. નીચે ડાબી બાજુના ખુણામાં માળવાના પરમાર રાજાઓનાં દાનપત્રોમાં જેવામાં આવે છે તેવો ઉડત ગરૂડ ચિતરેલ છે. તેના ડાબા હાથમાં સર્પ છે અને જમણે હાથ મારવાને માટે ઉગામેલે છે. કાતરનારે બહુ જ બેદરકારીથી કામ કરેલું છે. અક્ષરો સીધા હોવાને બદલે ડાબી બાજુ અગર ઘણે ભાગે જમણી બાજુ વળેલા છે. તેનું કદ 3 ઈંચ ઉંચાઈ તેમ જ પહોળાઈમાં છે. વ્યાકરણની ઘણું ભૂલે છે અને અનુસ્વાર ઘણું વણે મૂકી દીધું છે. લિપિ દશમી સદીમાં વપરાતી જૂની નાગરી જ છે. પરમાર રાજા વાપતિ મુંજ અને ભેજનાં દાનપત્રોની લિપિ સાથે તે મળતી આવે છે પણ વિ. સં. ૧૦૦૫ નાં સીયકનાં તામ્રપત્રેની લિપિ કરતાં જરા જુદી છે. ભાષા સંરકૃત છે. પતરાના શરૂઆતના ભાગમાં પહેલીથી આઠમી પંક્તિ સુધીમાં શાપના ચાલુ ઑકે છે છેલ્લી પંક્તિમાં ઉપયોગી ઐતિહાસિક હકીકત છે. નવમી પંક્તિમાં વિ. સં. ૧૦૨૬ અશ્વિન વદિ ૧૫ દાનની તિથિ આપેલી છે અને દાપક (દાન દેવરાવનાર) તરીકે કહપકનું નામ છે, પહેલા પતરાના અભાવે સીયકનું વંશવૃક્ષ મળતું નથી પણ તે માળવાને પરમાર રાજા હતો એમાં શંકા નથી. વાકપતિ અને ભજનાં તામ્રપત્રની માફક ગરૂડ આમાં ચિતરેલ છે. આ તામ્રપત્રને સીયક, વાકપતિ મુંજ કે જેનાં બે દાનપત્ર વિ. સં. ૧૦૩૧ અને ૧૦૩૬નાં મળેલાં છે તેને બાપ થાય એમ કહી શકાય તેમ છે. આમાં અને વિ. સં. ૧૦૩૧ ના દાનપત્રમાં દાપક તે ને તે જ છે. વિ. સ. ૧૨૯ સુધી સીયકે રાજ્ય કર્યું એમ અટકળ કરી શકાય છે. કારણ કે ધારાને કવિ ધનપાળ પિતાના પાઈલછી નામના પ્રાકૃત કેશના શ્લોક ૨૭૬ માં લખે છે કે તે ગ્રંથ તેણે ઇ. સ. ૧૦૨૯ માં જ્યારે માળવાના લોકોએ માન્યખેટ લટયું ત્યારે ૧ એ. ઈ. સ. ૧૯ પા. ૧૭૭ ડી. બી. દિલકર ૨ ઈ. એ. વો. ૬ ૫. ૫૧ અને વ. ૧૪ ૫- ૧૬૦ ૩ એ. ઈ. વ. ૧૧ ૫. ૧૮૧ અને ઈ. એ. વ. ૬ પા. ૫૭ ૪ આમાં વદિ ૧૫ આપેલ છે ત્યારે આ જ રાજની વિ. સં. ૧૦૦૫ ના હરસોલાના દાનપત્રમાં વદિ ૩૦ એમ લખેલ છે તે ઉપરથી અટકળ થાય છે કે બને રીતિ ચાલુ હતી. વલભીનાં ૮૦ તામ્રપત્રમાંથી નવમાં પ્રથમ રીતે તિથિ આપેલ છે. ૧ ઈ. એ. વ. ૬ પા. ૫૧ અને વિ. ૧૪ પા. ૧૬૦ મે આપેલ વા૫તિ બે દાનપત્રોમાં આ શબ્દને દાપા વાંચેલો છે અને તેની પહેલાના આજ્ઞા શબ્દ સાથે જોડેલો છે. પરંતુ આ દાપા શબ્દ તકને બદલે વપરાએલો છે અને સ્વયમાજ્ઞા એટલે રાનની આશા છે અર્થમાં વપરાએલ છે, તે જ અર્થમાં “ કારાપક” શબ્દ પણ વપરાએલ છે. ઇ. એ. જે. ૧૯ પા. ૬૨ નોટ ૫૩ અને એ છે. વિ. ૯ પા. ૧૮૯ ૨ ઈ. એ, વિ. ૩૬ (૧૯૭૭ )'પા. ૧૬૯ ૭ એ, , , 1 પા ૨૩૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ ५० गुजरातना ऐतिहासिक लेख પેાતાને એન સુન્દરા માટે બનાવ્યે છે. ઉયપૂરપ્રશસ્તિના ૧૨ મા શ્લેાકમાં શ્રી હર્ષોં ( સીયકનું શ્રીજી નામ) ખાટ્ટીગના મુલક ઉપર હુમલેા કરીને લૂંટત્યાનું લખ્યું છે, તેમાં પણ ઉપરના જ બનાવના ઉલ્લેખ હૈાવા જોઈ એ. માળવાના પરમાર રાજાઓનાં તામ્રપત્રામાંથી સહુથી પ્રાચીન આ અને હરસાલનાં તામ્રપત્રા અમદાવાદમાંથી મળ્યાં. એ હકીકત નાંધવા જેવી છે. બીજાં તામ્રપત્રાનાં દાનમાં પણ તે જ પ્રદેશના ભાગ આપેલ છે. આ ઉપરથી અનુમાન થાય છે કે શરૂઆતના વખતમાં પરમારાને ગુજરાત સાથે સંબંધ હતા. अक्षरान्तरे १ सामान्यं चैतत्पुण्यफलं बुहै । स्मद्वंशजैरन्यैरपि भाविभोक्तृभिरस्मत्प्रदत्तधर्म्मदायोयं ર્મ [ નુ ] અન્તસ્ય પામીયરી [1] વુ ં ૨ મા [ ૧ ] તા વ્યાસેન [ 1 ] ૩–૮ શાપવાળા પાંચ શ્લોકેા. ९ .... .... सं १०२६ आश्विन वदि १५ [ । ] स्वयमाज्ञा दापकश्चात्र श्री कण्हपैकः ૬૦ ગરુડનું ચિત્ર શ્રી સીયત્ત્વ સ્વહસ્તોય । ૧ મૂળ પતરા ઉપરથી ૨ કુવા ૩ જાનીવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૨૩૯ લાટદેશના ચૌલુકય રાજા ત્રિલાચનપાલનું તામ્રપત્ર દાન ( શક ૭૨ ઇ. સ. ૧૦૫૦) આ દાનપત્ર સુરતના એક કંસારાના કબજામાં છે લેાન તરીકે મેળવી આપ્યું હતું. પતરાંના માલિકે તેની કેસર અને ચંદનથી ધણા જ ભરાઈ ગયેલા હતા. વળી તેમને સાફ કરવામાં ઘણા દિવસે લાગ્યા હતા. પતરાંની સંખ્યા ત્રણ છે, અને રાજમુદ્રા ધારણ કરતી એક મજબુત ત્રાંબાની કડીથી સુરક્ષિત જોડાએલાં છે. તેનું વજન ૯ થી ૧૦ રતલ થાય છે. 1 અને મી. નરભેરામ મનસુખરામે મળે ઘણી પૂજા કરી હતી, જેથી અક્ષરા કાટની પણુ અસર થઈ હતી, જેથી આ પતરાંથી ગુર્જરી અને રાષ્ટ્રકૂટનું લાટદેશમાંથી પતન અને વલભી અને ચાપોત્કટાનું ગુજરાતમાંથી પતનના સમય પછીના લાટદેશ તથા ગુજરાતના ઐતિહાસિક સમય પર ઘણું જ અજવાળું પડે છે. આ પતરાંના દાનકર્તા લાદેશના ચૌલુકય રાજા ત્રિલેાચનપાલ છે, જે ગુજરાતના મુલરાજ સેલંકીનેા હરીફ અને સમકાલીન માપથી પાંચમેા હતેા. દાનપત્રની તારીખ શક ૯૭ર ( ઈ. સ. ૧૦૫૦) છે. દાનમાં આપેલું ગામ એથાણ સુરત જીલ્લાના એલપાડ તાલુકામાં આવેલું છે. એરથાણુથી પાંચ કેાસ કરણુ પારડી ગામ છે. કરન્જ પાસે મેહુલારૂન ટેકરે નામના નાના ટેકરા છે. કરન્જથી આશરે દાઢ કાસ પર ભગવાદ્યાન્ડી ગામ છે. કર અને ભગવાદાડી વચ્ચે એક ખાડી છે. નાગામ્બા એ એથાણથી દક્ષિણે નગડા (!) વદ થાણ છે. નગડા હાલમાં ઉજ્જડ છે. વટપદ્રક એરથાણુની અગ્નિકાણુમાં વડાદ છે તે અને લિંગવટ એરથાણની દક્ષિણનું લિંગાડ અથવા નગડા છે અગર સચીન સ્ટેટના ચારાસી તાલુકામાં લીગઢરાજ કદાચ હાય. ઈન્દાસ્થાન હાલનું નરથાણ હાઈ શકે ? તેમ્બુરૂક એ ચારાસી તાલુકાનુ ટીમ્બુર્વા છે. તલપદ્રક એ એરથાણુની દક્ષિણે આવેલું તળાદ અથવા તળદ ગામ છે. ખીજાં સ્થળે આળખાઇ શકાતાં નથી. ઈ. એ. વા. ૧૨ પા. ૧૯૬ એચ. એચ. ધ્રુવ. લેખ ૪૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.unaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरु बीजु १ ९ नमो विनायकाय ॥ स्वस्ति जयोभ्युदयश्च॥ वाणं वीणाक्षमाले कमलमहिमथो २ वीजपूरं त्रिशूलं खट्वाङ्गं दानहस्ताभयकरसहिताः पाणयो धारयन्तः । रक्षन्तु व्यंज३ यन्तः सकलरसमयं देवदेवस्य चित्तं नोचेदेवं कथं वा त्रिभुवनमखिलं पालितं दान४ वेभ्यः ॥ १॥ दधाति पद्मामथ चककौस्तुभे गदामथो शंखमिहैव पंकजं । हरिः ५ स पातु त्रिदशाधिपो भुवं रसेषु सर्वेषु निषण्णमानसः ॥२॥ कमण्डलु दण्डम६ थ श्रुचं बिभुबिभर्ति माला जपदत्तमानसः । सृजत्यजो लोकमपोहितुं रिपूत्रसैश्च ७ सर्वै रसितो विशेषतः ॥३॥ कदाच्चिदैत्यखदोत्थचिन्तामन्दरमन्थनात् । विरिञ्चश्च८ लुकाम्भोधे राजरत्नं पुमानभूत् ॥ ४ ॥ देव किंकरवाणीति नत्त्वा प्राह तमेव सः । समा९ दिष्टार्थसंसिद्धौ तुष्टः स्रष्टाब्रवीच तं ॥५॥ कन्याकुब्जे महाराज राष्ट्रकूटस्य कन्य१० का लब्ध्वा शु(सु)खाय तस्यां त्वं चौलुक्यामुहि सन्ततिम् ॥ ६ ॥ इत्थमत्र भवत्क्षत्रसन्तति११ वितता किल । चौलुक्यात्प्रथिता नद्याः श्रो( स्रो )तांसीव महीधरात् ॥ ७ ॥ तत्रान्वये दयित१२ कीर्तिरकीर्ति नारी संस्पर्शभीत इव वर्जितवान्परस्य । वारपाराज इति विश्रुतना१३ मधेयो राजा बभूव भुवि नाशितलोकशोकः ॥ ८ ॥ श्रीलाटदेशमधिगम्य कृतानि १४ येन सत्यानि नीतिवचनानि मुदे जनानाम् । तत्रनुरज्य जनमाशु निहत्य शत्रून् को १५ शस्य वृद्धिफलमाप निरन्तरं यः ॥ ९ ॥ तस्माज्जातो विजयवसतिर्गोङ्गि( ? ) राजः क्षि१६ तीशो यस्मादन्ये मनुजपतयः सि( शि )क्षिता राजवर्मम् । यो गोत्रस्य प्रथ मनिलयः १७ पालको यः प्रजानां यः शत्रूणाममितमहसा मूर्ध्नि पादं व्यधत ॥ १० ॥ ___ पतरुं बीजु-अ १ आत्मभूरुद्धृता येन विष्णुमे (ने?) व महीयसा। बलिभिः सा समाक्रान्ता दा२ नवैरिव वैरिभिः ॥ ११ ॥ प्रद्युम्नवन्मदनरूपधरोच्युतस्य श्रीकी३ तिराजनृपतिः स बभूव तस्मात् । यो लाटभूपपदवीमधिगम्य चक्रे धर्मेण ४ कीर्तिधवलानि घि(दिगन्तराणि ॥ १२ ॥ सन्तानतन्तुषु प्रोताश्चोलुक्यमणयो नृ५ पाः । तस्यां तु माणिमालायां नायकः कीर्तिभूपतिः ॥ १३ ॥ गोः पिण्डे भौति६ के भूरि पदार्थायतने गुरौ । सूते क्षीरं शिरा कापि माता स्त्रीषु तथैव तं ॥१४॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ राजा त्रिलोचनपालनुं दानपत्र ७ आजन्म दृष्टया( ? )तिमनोहरस्य मुदा तथापूर्यत सर्व लोकः । यथामृतापूर्ण घटीसमानं नारि८ च्यतापि स्तुतिबिन्दुपातैः॥१५॥ समेपिस्पृहणीयत्वे पक्कान्नस्येव योषितां । भोगस्तेन ९ परस्त्रीणामुच्छिष्टस्येव वर्जितः ॥ १६ ॥ लग्नं तथा क्ष्मापतिपाणिप( पा )दे स्थितं यथा व१० क्षसि रत्नसारैः। गौणं त्यजद्भिः श्रुतिकुण्डलाभ्यां कृत्वा पदं मुख्यमथास्थितं तैः।१७। ११ आलम्वनीभूतमहीधरास्तानुल्लंध्य जुष्टं पतनं गुणौघैः ॥ कुतोन्यथा ते सहजा ब१२ भवुः कथं च ते तत्सह वृद्धिमापुः ॥१८॥ स यौवनोन्मत्तगजेन्द्रपार्थाद्धावन्मनो१३ मारयदेवमेतत् । तस्मादृतेहीन्द्रियखेटकेन विलंधिता वैषयिकी न सीमा ॥ १४ ॥१९॥ कायेन गेहादिनिभेन जीवो व्योमेव जन्तोर्व्यवधीयते स्म । तस्मात्परस्मिन्न१५ हमेव मत्वा लक्ष्मी समां योर्थिननैरभुक्त॥२०॥बाहूबली कोपगुरोश्च वासोवक्षस्तथा १६ नम्रमवेक्ष्य चापं । दर्पोद्धतं मस्तकमेव येषां द्विषां छिनत्ति स्म रणे स वीरः ।। २१ ॥ पतरूं बीजं ब १७ पृष्ठं ददचापमभिद्विषं यः प्रियं चकार द्विषति प्रयुक्ताः । लक्षानुगा मार्गण१८ पुंगवास्ते जाताः कृतार्थास्तत एव यस्मात् ।। २२ ॥ तस्यासीदविचारकीर्तिदयि१९ तानिस्तूं( स्त्रिं )शहस्तस्य या संग्रामे सभयेव हन्त सहसा गच्छत्परेषां गृहं । सा वाच्या २० पगमाय तेन दधती दिव्यं प्रतापं पुरोद्धान्ता सप्तसमुद्रमण्डलभुवं सु( शु)द्धति २१ गीता सुरैः ॥२३॥ तस्माच्च वत्सराजो गुणरत्नमहनिधिर्जातः। शूरो युद्धमहार्णव२२ मथनाय मन्दरःख्यातः ॥ २४ ॥ आबाल्यादियमत्र मूर्तिभवने भद्रैः समं श्रीः स्थिता २३ व्रीडाप्यत्र वधूरिव स्वविषयं प्रच्छादयन्ती सती । तामेवाधिकतां नयत्यविरता २४ भर्तुमनो जानती सा विष्णोरिव वत्सराजनृपतेः सापत्नवर्ज स्थिता ॥ २५ ॥ २५ सहैकम्बरंदुःस्थत्वे काश्चित्कोणश्रिता दिशः । इतीवाच्छादयत्त्यागी वत्सेशः २६ कीर्तिकर्पटैः ॥२६॥ हेमरत्नप्रभं छत्रं सोमनाथस्य भूषणं । दीनानाथकृते सत्र२७ मवारितमकारि सः ॥ २७ ॥ तस्याङ्गसंभवः श्रीमांत्रिलोचनपतिर्नृपः । भोक्ता २८ श्रीलाटदेशस्य पाण्डवः कलिभूभुजां ॥ २८ ॥ त्यागेपि मार्गणा यस्य गुणग्रह२९ णगामिनः । सत्ये धर्मो धवे वक्रः सौ( शौ )ये गोपालविक्रमः ॥२९॥ अहो वृद्ध ३० स्य तस्यासन् शत्रवो विकला भृसं( शं) । भोक्तुस्तस्यैव ते चित्रं विहारम लशालिनः ॥ ३०॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ३१ शत्रोः संगरभूषणस्य समरे तस्यासिन(ना १) पातिते मूर्द्धन्यासु( शु)गलत्सु कण्ठ३२ वलयाद्रक्तस्य पूरेष्वलम् । ततेजोमयवन्हितापितवपुस्तस्यासवर्णस्य ( १ ) पतरूं बीजें १ तनूनं भाजनमुल्ललास सहसा खड्गोर्ध्वहस्तं चलं ॥ ३१ ॥ धर्मशीलेन तेने२ दं चलं वीक्ष्य जगत्त्रयं । गोभूहिरण्यदानानि दत्तानीह द्विजन्मनां ।। ३२॥ ३ सा( शा)के नवस( श )तैर्युक्ते द्विसप्तत्यधिके तथा । विकृते वत्सरे पौषे मासे पक्षे च ता. ४ मसे ॥ अमावास्यातिथौ सूर्य्यपर्वण्यङगारवारके। गत्वा प्रत्यगुदन्वन्तं तीर्थे चाग. ५ स्त्यसंज्ञके ॥ गोत्रेण कुशिकायात्र भार्गवाय द्विजन्मने । वैश्वामित्रदेवराता६ वौदलः प्रवरास्त्रयः । : इमानुद्वहते ग्राम माधवाय त्रिलोचनः । घि( or वि ) ल्लीश्वरप७ थकान्तर्द्विचत्वारिंशसंख्यके । एरथाणनवशतमदादुदकपूर्वकं ॥ समस्ता८ यं ससीमानमाघाटैस्तरुभिर्युत ( sic.)। देवब्राह्मणयोर्दायान्वर्जयित्वा क्रमाग तान् । पूर्व९ स्या( स्यां ) दिशि नागाम्या ग्रामस्तंतिका तथा । वटपद्रकमामेय्यां याम्यां लिङ्गवटः सि१० वः । इन्दोत्थानं तु नैऋत्यां वहुणदश्वा परे स्थितः ॥ वायव्यां बेम्बरूकं च सौम्यां तु तलप११ द्रकं । ईशान्यां कुरुणग्रामः सीमायां खेटकाष्टकं । आघाटनानि चत्वारि आयैःस१२ ह ससीमकैः । तस्माद्विजवरस्यास्य भुंजतो न विकल्पना कर्तव्या कैश्चन नरैः सार्थसा१३ धुसमाख्यकः । अथैवं यदि लोप्तास्य स तदा पापभाजनः । पालने हि परौ (रो) धर्मों हरणे पातकं म१४ हत् । तथा चोक्तं सामान्यायं धर्मसेतुर्नृपाणां काले काले पालनीयो भवद्भिः स्ववंशजो वा परवंस( श)जो वा रामो बत प्रा१५ र्थयते महीसा(शान् अथवा शा संयोधनी पडक्यन ) कन्यामका गवामेकां भूमेर र्द्धमंगुलं । हरन्नरकमाप्नोति जा( या )वदाभूतसंप्लवम् । जा ( या) नीह १६ दत्तानि पुरा नरेंद्रधर्मार्थकामादियस( शं )स्कराणि निर्माल्यवांति प्रतिमानि तानि( १ ) कोनाम साधुः पुनराददाति । बहुभि१७ वसुधा भुक्ता राजभिः सगरादिभिः । यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फल म् लिखित (sic.) मया महासांधिविग्रहि१८ क श्रीसं(श )करेण ॥ मन्नतश्रीमिति ॥ ॥ श्रीत्रिलोचनपालस्य ।। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ राजा त्रिलोचनपालनुं दानपत्र ભાષાન્તર ૐ । વિનાયકને નમન ! સ્વસ્તિ ! જય અને અભ્યુદય ! થાઓ ! દાન દેનાર અને ભય પમાડનાર ( આઠ કરમાં) ખાણુ, વીગ્રા, માળા, કમળ, સર્પ, વિજપુર, ત્રિશૂળ અને ખાંગ`ધારનાર, સકલ રસમય ચિત્ત સ્પષ્ટ કરતા, દેવાધિદેવ શિવ )ના કર (તમારૂં કે આપણું ) રક્ષણ કરા. નહીં તે દાનવાથી પૃથ્વીનું રક્ષણ કેવી રીતે કર્યું હશે ? (Àાક. ૧). “ પદ્મ, ચક્ર, કૌસ્તુભમણિ, ગદા, શંખ, અને કમળધારનાર સર્વે( કવિતા )રસમાં પૂર્ણચિત્તવૃત્તિવાળા દેવાધિપ હરિ ભૂમિનું રક્ષણ કરા ( લેા. ૨ ). “ કમંડલુ, સુચ,૨ અને માળા ( જેના મણુકાપર મંત્ર જપતા ) સ્વયંભૂ ( બ્રહ્મા ) ધારે છે. ( કવિત્વ )રસની વિશેષતાવાળા તે, શત્રુઓને દૂર રાખવા માનવ જાતિ સર્જે છે. ! ( લેા. ૩ ) “ એક સમયે દૈત્યાના ખેદથી ઉત્પન્ન થયેલી ચિંતા રૂપી મંદર પર્વતના મંથનથી તેના ચુલુકના સાગરમાંથી રાજરત્ન સમાન પુરૂષ પ્રકટચે. (શ્લેા. ૪). ५५ • તેણે તેને નમન કરીને કહ્યું—“ હે પ્રભુ ? હું શું કરૂં ? ” અને તેને અતિ પ્રસન્ન થયેલા સરજનહારે અર્થસિદ્ધિ માટે કહ્યું:—( શ્વે. ૫) ડે રાજાધિરાજ ચૌલુકય | કન્યાકુબ્જના · મહારાજ રાષ્ટ્રકૂટની કન્યા ગ્રહણ કરીને તેની વતિથી પૃથ્વીને સુખી કર ! (. ૬) “ આથી પર્વતમાંથી સરિતાના ઘણા ઝરા સમાન ચૌલુકયથી જન્મેલી ક્ષત્રિયની મહાન જાતિ ખરેખર અહીં થઈ છે. ( લે. ૭). “ તે વંશમાં કીર્તિને અનુરાગી, સ્પર્શથી પણ ભય રાખી અરિની પત્નિઓના ત્યાગ કરનાર ( àા. ૮) લાદેશ પ્રાપ્ત કરીને નીતિવચન પ્રજાની પ્રસન્નતામાં સત્ય કરનાર, પ્રજાને અનુજી અને શત્રુઆના સંહાર કરીને સંચયની વૃદ્ધિનું નિરંતર ફળ પ્રાપ્ત કરનાર, વિખ્યાત મારાજ ( નૃપ ) હતા. ( ક્ષેા. હું ). 66 • તેનાથી વિજય જન્મભૂમિ સમાન, જેની પાસેથી સર્વ નૃપા રાજ્યધર્મ શીખેલા, જે વંશનું પ્રથમ ગૃહ હતા, પ્રજાના પાલક હતા, જેણે અતિ પ્રમળ પ્રતાપવાળા શત્રુઓના શિરપર ચરણુ મૂકયા હતા. ( લૈા. ૧૦ ) જેણે દાનવા સમાન પ્રખળ શત્રુઓથી વ્યાપી ગએલી પૃથ્વીને મહાન વિષ્ણુ માર્ક પેાતાની ભૂમિને મુક્ત કરી હતી તે ગાંગિરાજ જન્મ્યા હતા.( શ્લેા. ૧૧ ) ' તેનાથી અચ્યુતના પ્રધુમ્ર સમાન, કામદેવ જેવા રૂપવાળે, લાદેશની રાજગાદી પ્રાપ્ત કરી નિજ યશ વડે ધર્મથી દિશાઓ ઉજ્જવલ કરનાર શ્રીકીર્તિરાજ અવતર્યાં હતા. ( શ્લા. ૧૨) “ ચૌલુકયના મૂલ્યવાન મણિ સમાન નૃપાની, સંજ્ઞાનવત્તુપરની મણિમાલામાં નાયક કીર્તિનૃપ હતા. ( લેા. ૧૩ ) ધેનુના પિણ્ડમાં પદાર્થાંના વિશ્રામસ્થાન સમાન કાઈ અકલિત નસ દૂધ આપે છે તેમ સર્વ નારીઓમાં તેની માતાએ તેને જન્મ આપ્યા. (શ્લેા. ૧૪) તેના જન્મકાળથી જ, તેના દર્શનથી સર્વે જના આનન્દથી પૂર્ણ હતા. તે એટલેા રૂપવાન હતા કે સ્તુતિબિંદુપાતથી અમૃતઘટી હાય તેમ ખાલી થઈ જતા નહીં. ( લેા. ૧૫) તે “ જો કે રૂપ અને પકવાન સરખાં આકર્ષેનારાં છે, છતાં તેણે પરગ્રીના ભેાગ લેાજન પછી ઉચ્છિષ્ટ અન્નના ભાગ માફ્ક વર્જ્ય કર્યાં. ( શ્લા, ૧૬) તેની છાતી પર ઉત્તમ રત્ના મજમુત ૧ ખટાંગ—ખાપરીના મથાળાવાળા એક દંડ છે, જે શિવનું શસ્ર ગણાય છે; સાધુ અને યાગીએ તેને ધારણ કરે છે. ૨ સુચ—પલારા અથવા ખદીરનાં લાકડાંમાંથી બનાવેલા હવનમાં ધી હેામવાના થાવ. લેખ ૪૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.unaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख રીતે જોડાયાં તેમ, કલાના સાધનથી મુખ્ય સ્થાન ગ્રહણ કરી, ગૌણનો ત્યાગ કરી, કાલે શ્રુતિના સાધન વડે તેના કર અને ચરણને જોડાઈ ગયાં. પણ અફસોસ ! તેઓ ત્યાં સ્થાન રાખી શક્યાં નહીં (. ૧૭) “તેના આધારરૂપ ગૃપનો ત્યાગ કરી, ગુણસંચયોએ ઉપર પ્રમાણે અવતરણ પસંદ કર્યું નહીં તે તે કુદરતી ક્યાંથી હોય અને તેની સાથે વૃદ્ધિ કેમ પામ્યા હોય? (લે. ૧૮) તે યોવન ઉન્મત્ત ગજેન્દ્રની બાજુ પરથી દોડનાર મન તેણે મારી નાંખ્યું; કારણ કે તેના સિવાય ઇન્દ્રિઓને મંડળ વિષયવાસનાની સીમાપાર ૫ગલું ભરી શકતું નથી. (બ્લા. ૧૯) કાયાથી આકાશ માકક જીવ આવૃત છે, જેમ ગૃહ વિગેરે ... ... તેથી સદા અન્યને આત્મવત્ માની, આર્થિને સહિત પિતાની લક્ષમીને સમાન ઉપભેગ કર્યો. (લૈ. ૨૦). તેના ... .. કર જે અતિક્રિોધનો નિવાસ હતો તે જોઈ અને તેવું જ હદય અને નમાવેલું ધનુષ્ય ઇ– તે વીર નૃપે શત્રુઓનાં દર્પવાળાં શિર રણુમાં છેદી નાંખ્યાં. (લે. ૨૧) શત્રુ તરફ ધનુષ નીચું નમાવી કોણે ભલું કર્યું ? તેથી તેનાં શત્રુ તરફ ડાતાં ઉત્તમ બાણું ખરું નિશાન ભેદી કૃતાર્થ થતાં. (શ્લે. ૨૨) તેની કીર્તિ અચિંત્ય હતી; જે અફસોસ ! તેના કરમાંની અસિથી ભયભીત થઈ શત્રુનાં ગૃહમાં ગઈ અને પુનઃ આવવા તિરસ્કારપાત્ર થઈ હતી. તે કીર્તિ જે સાત સાગરથી આવૃત ભૂમંડળના દિવ્ય પ્રતાપવાળી અને પુરાતનમાં બ્રાન્તિ વાળી છે, તે દેવેથી શુદ્ધ છે, એમ ગવાય છે. (શ્લે. ૨૩) તેનાથી ગુણરત્નને મહાનિધિ, યુદ્ધના મહા અર્ણવના મંથન માટે મદાર પર્વત સમાન ખ્યાતિવાળો, શૂરે વત્સરાજ જ હતે. (પ્લે. ૨૪) અહીં બાળપણથી જ મૂર્તિભવનમાં ભદ્ર સહિત શ્રી (લહમી દેવી) વસે છે. અને અહીં સતત મહિમા લાવનાર ભર્તુનું મન જાણનારી, સ્વવિષય છુપાવતી વધુ સમાન વડા છે તે વિષ્ણુની માફક વત્સરાજ નૃપ સાથે સ્પર્ધા વિના રહે છે. ( શ્લે. ૨૫). એક અમ્બરમાં બધી ન સમાઈ શકવાથી પૃથ્વીની કેટલીક દિશાઓએ ખુણામાં આશ્રય લીધે તેથી ત્યાગી વત્સ નુપે તેમને યશના જભાનાં વસ્ત્ર પહેરાવ્યાં. (લે. ૨૬) તેણે મનાથ દેવને અલંકાર માટે સુવર્ણ અને રનથી પ્રકાશિત છત્ર આપ્યું. અને દીન અને અનાથ માટે એક ચાલુ રહેતું સત્ર તેણે સ્થાપ્યું. (પ્લે. ૨૭) “તેને પુત્ર નૃપ શ્રી ત્રિલોચન પતિ, લાટ દેશનો ભૂપ કલિકાળના નૃપમાં એક પાડવા સરખો હતે. ( શ્લો. ૨૮) તે સત્ય ને ધર્મ હતો અને, શઠ સાથે વક્ર હતા અને સમાન હતે. ( . ૨૯) અરે ! તેના જુના શત્રુઓ ઘણુ મુંઝાઈ ગયા હતા. તે ભકતા હતો ત્યારે તેઓ વિહારના મળના નિશાનવાળા હતા તે વિચિત્ર હતું. (લે. ૩૦) શત્રુને સંગ્રામભૂષણ, શત્રુનું અસિથી શિર છેદી નાંખતે ત્યારે (અસિપ્રહારથી) કંઠની આજુબાજુના ગાળ જખમમાંથી જશથી વહેતા રક્તની ધારાઓ વહતી. ખરેખર તેનું (શત્રુનું) અંગ એકાએક તેનાં સર્વ અવયવો તેનાં પ્રભાવના અગ્નિથી તપી જઈ રંગમાં બદલાઈ ગયું અને કરમાં અસિ ધારી સહસા આગળ ધસ્યો. (શ્લે. ૩૧) તે અતિ ધમ પે ત્રિભુવન ચંચળ છે, એમ માની અહીં ભૂમિ, ધેનુ અને અર્થનાં દાન દ્વિજોને આપ્યાં .(લે. ૩૨) શક સંવત ૯૭૨ વિકૃત વર્ષમાં પિષ વદિ અમાસ સૂર્યગ્રહણ ને મંગળવારે પશ્ચિમ સાગરના તીરે જઈ અગત્યતીર્થના પવિત્ર સ્થળે જઈ, ત્રિલેથન નૃપે, કુશિક ગોત્રના, ભાર્ગવ માધવને, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ राजा त्रिलोचनपालनुं दानपत्र વિશ્વામિત્ર, દેવરાત, એદલ તેના પ્રવર સહિત, અરથાણુ ૯૦૦( ગામ)માં ૪ર (ગામ)ના પેટા વિભાગમાં અને (વિકે) ધિલીશ્વર વિષયમાં એક ગામ પાણીના સંકલપથી આપ્યું છે. આ સમસ્ત તેની એગ્ય સીમા સહિત, વૃક્ષસહિત (પણ) દેવે અને વંશપરંપરાના બ્રાહ્મણના હક વર્ય કરીને (આપેલ છે. ) તેની પૂર્વ નાણામ્બા ગામ અને તતિકાર અગ્નિખૂણામાં વટપદ્રકા દક્ષિણે લિંગવટ શિવઃ નૈઋત્યમાં ઇન્દોત્થાનઃ પશ્ચિમે બહુનદ ધ વાયવ્યમાં તેમ્બરૂકા ઉત્તરે તલપકા ઈશાનમાં કરૂણ ગ્રામ. આમ આઠ ગામ તેની સીમા છે. આથી તે ચાર સીમાને તેના ઉત્પ સહિત, તે બ્રાહ્મણ ઉપભેગ કરશે, જેથી સાધુઓ કે શાહુકારાની જાતિના કેઈએ તેને કંઈ વિન્ન કરવું જોઈએ નહીં. અને જે કઈ લેપ કરશે તે તે તેનાથી દોષિત થશે. એના રક્ષણમાં મહાન પુણ્ય છે. લુટી લેવામાં મહાન પાપ છે, અને તેથી કહ્યું છે કે – ધર્મસેતુ સર્વ નૃપેને સામાન્ય છે. અને હર વખતે મારા વંશના કે અન્ય વંશના કૃપાથી તેનું રક્ષણ થવું જોઈએ. આમ રામ ભાવિ નૃપેને પ્રાર્થના કરે છે. “કન્યા, ધેનુ, અને અર્ધા ઈંચ જેટલી પણું ભૂમિ જે હરી લે છે તે વિશ્વના પ્રલયકાળ સુધી નરકમાં જાય છે ધર્મ, અર્થ, કામ આદિ .... ...... .... પૂર્વેના નૃપેથી દેવાએલાં તેમને પવિત્ર માની કયે સજન પુનઃ લઈ લેશે ? સગર આદિના સમયથી ઘણાઓએ ભૂમિને ઉપભોગ કર્યો છે. જે સમયે જે ભૂમિપતિ તેને તે સમયનું ફળ. આ મારાથી મહા સાંધિવિગ્રહીક શંકરદ્વારા લખાયું છે. શ્રી ત્રિલેચનપાલના સ્વહસ્ત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ નં. ૨૪૦ ઉત્તર ગુજરાતમાંથી ઉપલબ્ધ લેખા. નં. ૯ વિ. સ. ૧૨૧૧ વિ. . ૫ પ્રાસ્તાવિક ગુજરાતમાંથી નીચે જણાવેલા લેખ મી. કઝીન્સ ભેળા કર્યા હતા. તે પ્રે. બુહુરે મને વાંચવા માટે આપ્યા હતા, ૧ ભત્રીમાંથી નં. ૧–૩ ૬ રેહામથિી નં. ૧૨-૧૬ ૨ દિલ્મલમાંથી નં. ૪-૭ ૭ સત્રામાંથી નં. ૧૬ થી ૨૬ ૩ માંડલમાંથી ને. ૮ સેનકમાંથી 1. ૨૭૨૮ ૪ મુંજપુરમાંથી નં. ૯ ૯ તારંગામાંથી નં. ૨૯ ૫ પાલણપુરમાંથી નં. ૧૦-૧૧ નં. ૮ ની પહેલી ૬ પંક્તિ અરેબીકમાં લખેલી છે અને છેલ્લી ગુજરાતીમાં લખેલી છે તે સિવાય બધા લેખે દેવનાગરીમાં લખેલા છે. તે ઘણુ ખરા ખંડિત અને ભૂંસાઈ ગયેલા છે. ભાષા સંસ્કૃત અને ગુજરાતીનું મિશ્રણ છે. તેથી લેખેનાં વાંચન અને ભાષાન્તર સંતોષકારક નથી. - તેમાંથી મળતી ઉપયોગી હકીકત નીચે મુજબ ગોઠવી શકાય. ગુજરાતના રાજદ્વારી ઈતિહાસની થેડી હકીકત તેમાંથી મળે છે. નં. ૭ માં સુલતાન અહમદના રાજ્યની એક તારીખ મળે છે. તેમ જ તેના પિતા સલતાન મહમદનું તેમજ તેના પિતા મહમઝકર શાહનાં નામ મળે છે. વિરમગામ તાલુકામાં માંડલિ( હાલના માંડલ)ના અધિકારી માલિક કામચંડનું નામ તેમ જ રાણક નામે પેટા તાલુકદારનું નામ છે. નં. ૧૧ માં ડેડીઆ કુટુંબના રજપુત મુખી વનરાજના સં. ૧૨૮૨ માં થએલા મૃત્યુનું વર્ણન છે. ૧. ૧૭ થી ૧૯ માં સરેત્રાના બે મુખીઓનું વર્ણન છે. (૧) અરજુણજી જે સ. ૧૬૦૮ માં રાજ કરતું હતું અને(૨) તેને દીકરા હરદાજી જે ૧૨૮૫ અને ૧૯૮૯ માં રાજ કરતે હતો. નં. ર૭ માં સૂણુક હાલના સેનકનું ગામ સં. ૧૩૫૬ માં જેના કબજામાં હતું તે મહારાણું ખેતલનું વર્ણન છે. તપાગચછના મહારાજે સંબંધી નીચે મુજબ હકીકત મળે છે. ન. ૨૯ માં લખેલ છે કે હીરવિજય સં. ૧૬૪ર માં ભટ્ટારક હતા. તે જ લેખમાં તેની પછીના વિજયસેનનો પણ ઉલ્લેખ છે. તેની પછીના વિજયદેવને ઉલેખ નં. ૨૦ થી ૨૩ માં તેમ જ ૨૫ અને ૨૬ માં છે. તે બધા લેખે સં. ૧૬૮૮ ના છે. તેની પછીના વિજયસિંહનું વર્ણન લેખ ને ૨૦ માં છે. લેખ નં. ૨ માં મહિદેશ્વરીય મઠના ગુરૂ જીરાજ એટલે કે ઘણું કરીને જેરાજ અગર રાજના નામની માહિતી મળે છે. अक्षरान्तरे १ संवत् १२११ वर्षे वैशाखे शुदि ५ वर२ हडा[थानम ]मा-तथा माय--[थरि [ सी [क] स માસા -- ઘવ–શ્રી ત્રિ પુર] પિત... ભાષાન્તર લેખ ઘણો જ ઘસાઈ ગએલો અને ઘણું કરીને જમણી બાજુએથી તૂટેલે છે સંવત ૧૨૧૧ વૈશાખ શુદિ પ સિવાય બીજું કઈ અર્થ સહિત વાંચી શકાય તેમ નથી. ૧ એ. ઇ. . ૧ પા. ૨૮ કે. જે. કોર્ટે ૨ મુજપુરમાં નમી મહદમાં મોભીયા ૫ર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૨૪૧ ઉત્તર ગુજરાતમાંથી ઉપલબ્ધ લેખા નં, ૧૦ વિ સં. ૧૨૧૭ કા. સુ. ૧૦ अक्षरान्तर १ संवत् १२१७ वर्षे कार्तिक शुदि १० २ के खीवाणास्थाने श्रीमहावीर ३ * योसा पेदिकायां [ स्त्राविका प ૪ [થ]↑ * ગમે રાષિત ॥ [થે]વિ ભાષાન્તર આ લેખ ખીવાણામાં સંવત ૧૨૧૭ વર્ષમાં કાર્તિક શુદ્ધિ ૧૦ ને શુક્રવારે કરેલા મહાવીરના મંહિરમાં દાનના સંબંધવાળા જણાય છે, તેથી આ શિલા, પણ તેના અસલના સ્થાનથી ખસેડાયલી હાવી જોઇએ. ૧ એ. ઇ. વેા. ૨ પા. ૨૮ ડા. જે. કીસ્ટ્ ર્ પાલણુપુરમાં : એક કુવાની બાજુએ. ૐ વાંચા અને ૪ વિચા ચૈત્ય લેખ જર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૨૪૨ ઉત્તર ગુજરાતમાંથી ઉપલબ્ધ લેખા નં. ૧૨ વિ. સં. ૧૨૫૯ કા. સુ. ૧ अक्षरान्तरं १ संवत् १२५९ २ र्षे कार्तिक सुद्धि १ ३ शुक्रे । [ ज ] सदेवसुत ૪ [ì]નો I[ ~ -- ५ यं ૬ ––ગાવિતા ॥ ભાષાન્તર સંવત ૧૨૫૯ વર્ષમાં, કાર્તિક શુદ્ધિ ૧ ને શુક્રવારે, જસદેવના પુત્ર કરાવેલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ... થી ૧ એ. ૪. ા. ૨૫ા, ૨૮ ડા, જે, સીએઁ ૨ હેામાં પાર્શ્વનાથની ત્રિના થાંભલા પર ષણા જ ભૂંસાઈ ગયા છે. www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૨૪૩ મેહેર રાજા જગમલ્લનાં ટિમાણામાંથી મળેલ તામ્રપત્રા* વિ. સંવત્ ૧૨૬૪ આષાઢ સુદ્ધિ ૨ સેામવાર (ઇ. સ. ૧૨૦૭) ભાવનગર પાસે ઢિમાણામાંથી મળેલાં નીચે આપેલાં તામ્રપત્ર-દાનપત્ર–ને એક ક્ટાગ્રામ્ ડૉ. ખગ્રેંસે મને આપ્યા હતા. એમને એ ક્ાટોગ્રાફ ભાવનગરના મી. વજેશંકર ગૌરીશંકર તરફથી મળ્યા હતા. પતરાંનું માપ ૧૦૧૩૪૭પુ”નું છે, અને તેના કાંઠા જાડા કરેલા છે. તેમાંથી જાણી શકાય છે કે, સંવત ૧૨૬૪ ના આષાઢમાં, એટલે આશરે ઇ. સ. ૧૨૦૭ ના મધ્યમાં, શેત્રુંજી નદીના કિનારા અણહિલપાટકના ચૌલુકય રાજા ભીમદેવ ૨ જાના તાખામાં હતા; અથવા ટુંકામાં કાઠિયાવાડના તે ભાગ ઉપર તેની સાર્વભૌમ સત્તા સ્વીકારાઈ હતી. રાજ્ય પચાવી પાડનાર જયંતસિંહના સં. ૧૨૮૦૨ ના દાનપત્રની માફ્ક આ દાનપત્રમાં પણ ભીમદેવના હંમેશના ઈલ્કામા “ શ્રમિનલિદ્રાન ” અને ક્ષણમતિ, ’' જેમાંના પહેલા ઈલ્કાબ તે પેાતાનાં સં. ૧૨૫૬૪નાં તથા સં. ૧૨૬૩૧નાં દાનપત્રામાં ધારણ કરે છે, તે આપ્યા નથી. આપણા દાનપત્રમાં ભીમદેવને આપેલાં મન્ને મિત્ત્તા—ષનારાયળાવતાર” અને “શન્યનીવયંવર''—એક બીજા દાનપત્રમાં પણ આવે છે. વળી તેમાં તેના મુખ્ય મંત્રિ ચાચિગદેવનું નામ પણ આપ્યું છે. " .. આ દાનપત્ર મેહુર રાજા જગમલ્લે મ્માણક॰માંથી જાહેર કર્યું હતું. તેમાંની મુખ્ય ખાખતા નીચે પ્રમાણે છેઃ—જગમલ્લે તલાજા'નાં મેટાં શહેર( મહાશ્યાન )માં એ લિંગા સ્થાપ્યાં, જેને પેાતાનાં માતાપિતાનાં નામે આપ્યાં. અને તે લિંગાને કાંબલૌલિ૧૨ અને ફૂલસર૧૭માં એભૂમિખંડા અર્પણ કર્યો અને તેને ખેડવા માટે ત્રણ ખેડુતેાની નિમણુંક કરી. દ્વારપાલ સાખડાએ ત્રણ દાના આપ્યાં હતાં, તેમાંનુ એક તલાજાનાં મંદિને અને કાંખલૌલિ અને ફૂલસરનાં એ પવિત્ર સ્થળને; ખીજું પેાતાની ખાલાક ૪ની મિલ્કતમાંથી રાઉલઉચ્છદેવને નવા દેવાની પૂજા માટે, અને ત્રીજું ટિંબાણકમાં આપવાનું હતું. વધારાનાં દાને ટિંખાણુકના વેપારીએ તરફથી નોંધાયેલાં છે; તેમ જ એ જ વ્યાપારીઓએ આપનારા કરી, તથા તલાજા, કાંબલૌલિ અને ફૂલસરની દુકાનાએ આપવાના આ ઇ, એ. વા. ૧૧ પા. ૩૩૭ ઈ. સુલ્શ ૧ શેત્રુંજી નદી જે પાલિતાણા, પાસેથી વહે છે, ર્ પ્રા. યુલ્ડરનાં “ ચૌલુક્ય દાનપત્રા’ માંહેનું ન. ૪ ( ઈ. એ. વા. ૬ પા. ૧૮૦) ૩ ચૌલુકય દાનપત્રા ન: ૫ થી ૧૦-૪ મી. એચ. એચ. ધ્રુવે પ્રસિદ્ધ કરેલું" ( ઇ. એ. વા. ૧૧ પા. ૭૧ ) ૫. ચૌલુકય દાનપત્ર નં. ૩ પતર્ પહેલ` ૫. ૧૧ ૬ ‘ નારાયણાવતાર ’–ચાલુય દાનપત્ર નં. ૪ પતર્ પહેલુ. પં. ૧૫ અને લક્ષ્મીસ્વંયવર ન. ૯ ૭ રાસમાલા વે, ૧ પા. ૨૧૧ ૮ પ્રે. બ્યુહુર મને જણાવે છે કે મેહરા હાલની મેર જાતિ છે, જેએનાં મૂળસ્થાના રાજપૂતાનામાં મેરવાડા ( મેરવા૨ા )માં છે, પરંતુ જેએની હસ્તિ કાઠિયાવાડમાં પણ નજરે પડે છે. ખન્મક ને બદલે આ પ્રાકૃત રૂપ દાનપત્રમાં વાપર્યું` છે. ૧૦ હાલનું ઢિમાના જ્યાંથી પતરાં મળી આવ્યાં હતાં અને જે તલાનથી વાયવ્ય કાણુમાં છે. ૧૧ આ શહેર શેત્રુંજી નદી ઉપર કાઠિયાવાડમાં અગ્નિક્રાણુમાં આવેલ છે, જે ખાટી રીતે તલાન એમ ગાલાય છે, પ્રા. બ્યુક્તના મત પ્રમાણે જૈન નોંધ પ્રમાણે તેનું જૂનું નામ · તાલધ્વજ ’છે. ૧૨ હાલનું કામ્યાલ ( તલાનથી પશ્ચિમે ) ૧૩ હાલનું ફૂલસર (તવાનથી દક્ષિણે ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.unaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ા તેમ જ પ્રમાણ પ્રાન્તના ૯ પ્રજામાત્ય ' અાપવાના કરેની પણ નોંધ આ દાનપત્રમાં છે. રાઉલ ઉચ્છદેવ અને બીજા આઠ ટ્રસ્ટીઓને મંદિરની દેખરેખ રાખવાનું અને એક સમારકના તાબા નીચેની વસુલાતના વહીવટનું કાર્ય સંપવામાં આવ્યું હતું. દાનપત્રની ભાષા અર્જુનદેવના દાનપત્ર'ના જેવા જ ખરાબ સંરકૃતમાં છે. ઘણુ નામનાં ખાસ કરીને વિશેષ નામોનાં રૂપાંતર કર્યો નથી. (પતરૂં ૧, ૫. ૧૨–૧૪પતરું ૨, ૫. ૨, અને પં. ૧૧) (પતરું , પં. ૮, ૧૪ પતરૂં ૨, ૫. ૪ થી ૬) એક વાર રમૈઝ અને વક, દ્રા - પવને બદલે આવે છે. પુત્ર ને બદલે હંમેશાં નું ગ્રામ્ય રૂપ વાપર્યું છે. દાનપત્રના લખાણમાં, વ્યંજનના કેટલાક સમૂહો બેદરકારીથી કતરેલા છે. માટે જૂની તથા નવી અને નિશાનીઓ વાપરી છે, એ ખાસ જણાવવા ગ્ય છે. (પતરૂં ૧ ૫. ૧૪ ). અંત્ય “” બે વાર ખેડે લખે છે, (“ઇ” માં પતરું ૨ પં. ૭, અને થાવ' માં પતરું ૨, ૫.૧૪). દાનની શરૂવાતના શબ્દ “મ' ના બન્ને અક્ષરોનું રૂપ જુની પદ્ધતિનું છે. ૫ ઈ. એવ. ૧૧ પા. ૨૪૧ ૨ સાખડા નામને રૂપાન્તર કરવા મળે જ પ્રત્યય લગાડેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ राजा जगमल्लनां ताम्रपत्रो CM 2 अक्षरान्तर पतरूं पहेलु १ ओं ॥ संवत् १२६४ वर्षे लौ० आषाढ शुदि २ सोमेऽयेह श्रीमदणहिलपटक २ समस्तराजावलीसमलंकृत महाराजाधिराजपरमेश्वरपरगभट्टारकउमापति३ वरलब्धपार्वतीपतिवरप्रौढप्रतापलंकेश्वरनारायणावतारराज्यलक्ष्मीस्वयंवर४ श्रीमद्भीमदेवकल्याणविजयराज्ये तत्पादपद्मोपजीविनि महामात्यराणकश्री५ चाचिगदेवे श्रीश्रीकरणादौ समस्तमुद्राव्यापारान् परिपंथयति सतीत्येवं काले ६ प्रवर्तमाने ऽयेह टिम्वाणके मेहरराजश्रीजगमल्लप्रतिपत्तौ प्रती० साखडान्यो७ पारे श्रेयोर्थ शासनं पत्रमभिलिख्यते यथा । मेहरराजश्रीजगमल्लन वृ० मेहर८ राजआनउ० चउंडरा तथा स्वीयमातृसेठाहेराज्ञीथिविदेव्याः श्रेयोर्थ तलाझा९ महास्थाने देवश्रीचउंडरेश्वरपृथिविदेवीश्वरौ कारितौ । तदनयोर्देवयोरंग१० भोगपूजानैवेद्यचैत्रीपवित्रीदीपोत्सवलिंगोरण भमस्थानककारापनाय तथा प्र११ तिवर्ष धवलापनाय कांवलउलिग्रामे पूर्वदिग्भागे सूनवद्रीपार्श्वे वहमानाऽवहमा१२ नभूमि दत्त पाथ ५५ पंचपंचाशत् तथा फूलसरग्रामे कुंढावलीग्रामसमीपे उपरितन१३ सदृशभूमि दत्त पाथ ५५ पंचपंचाशत् उभय ११० दशातर शत । आतो मध्यात् आरामिक१४ स्य देय पाथ १० दश । तथा श्रेयोथ कुटुंविक .... ... .... उनसउंसरियउ तथा चाईया१५ उत्रपंच चांडप तथा कोलि° ईसराउत्रचाईय ३ एते त्रयो जनाः प्रदत्ताः कुटुंविकत्वे१६ न [1] प्रती० साखडाकेनापि आत्मीयवस्त्राभाव्यं द्रम्माणां शतमकं तलाझामहा पतरूं बीजें १ स्थानप्रभृतिस्थानत्रयसत्कं प्रतिवर्ष श्रेयोर्थ देवेभ्यः प्रदत्तं । अमीषां देवा२ नां पूजाद्यय राउलउच्चदेवस्य सपुत्रपौत्रस्य वालाकीयपाद्रं प्रति प्रतिवर्ष दत्त द्र १ द्रम्मै३ कः । तथा टिम्वाणके तलपदसुरकमडपिकायां प्रतिदिनं दत्त रू १ रूपकैकः । अस्य धर्मस्थान १५त हे ५.१ वांया सुदि ५.३ नसी नांपा पार्वतीपतिवर २५.९:-व्यापारे नव्या ५२ मे ५ छ. पं. ७ वाया शासनपत्रम्. ५. ८ स्नीयमातृ ना अक्षरे। स्वी अन मा २५६ ले पं. १० वयि। कारापणाय पं. १२ उपरितन 11 उनी ०५२ मे ८५, ७. ३ पतई भीj पं. २ यापूजाबथै; प्रतिवर्षे नेमले त्रविवर्ष भाय.. अवांया शुल्कमण्डपिकायां. લેખ ૪૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ४ स्य तलाझामहास्थानीयवामणसहदेवउत्रठ दाहड चाहुटउ ठ° छोझ __ वालणउ• सीला५ त्रि वाडिवालाउ कान्हड गोगाउ• आलड चाहडउ° सोला व्यव॰ आचाउ. सूमेस्रर वालद६ राउ° धरणिया एतैरष्टभिर्गोष्ठिकै राउलउच्चदेवसहितैराचंद्रार्क सारा कर णीया। एतैः ७ समवायेन स्थित्वा सर्व प्रयोजनं कर्तव्यं । कालवशात् यद्येतत् धर्मस्थानं कोपि पापात्मा लु८ पति तदा राउ° उच्चदेवसहितैरेभिर्गोष्ठिकैः स्ववचनं तथा प्राणान् दत्वा रक्षणीयं [1] यद्यते९ षां मध्यात् कश्चिदनुच्चारको भवति तस्य सत्कं जन्मत्रयार्जितं सुकृतं मेहरराजगमल्लः प्रामोति [1] १० तथा एतेषां देवाना मेहरराजश्रीजगमल्लश्रेयोथै टिम्वाणकीयश्रे• वलहलप्रभृ तिसमस्तमहाज११ नेन वर्ष प्रति प्रतिहह दत्त रू १ एको रूपकः । देवश्रीचउंडरेश्वरपृथिवि देवीश्वरशृष्ठे श्रीवर्द्धमा१२ नेश्वरसुंइसरेश्वरसोहिणेश्वरसीतेश्वराणां एभिरेव गोष्ठिकैरस्मा देवाय दानमध्यात् सह१३ शो भोगः कर्तव्यः । टिम्बाणके च यः कोपि श्रेष्ठी भवति तेन प्रतिवर्ष देवेभ्यो द्रम्म एको दातव्यः १४ ॥ पारि- पूनपाकेन लिखितमिदमिति ॥ सूर्याचंद्रमसौ यावत् यावन्मेरुर्म होघरः । यावत्ससा १५ गरा पृथ्वी तावन्नंदतु शासनं । तथा तलाझाप्रभृतिस्थानत्रये यावंति हट्टानि तावद्भिः प्रतिवर्ष एकै१६ को द्रम्मो देयः । टिम्वाणके मंडलकरणीयपूजामात्येन च वर्ष प्रति द्रम्म एका देयः ॥ बहुभिर्वशु१७ धा भुक्ता राजमिः सगरादिभिः । यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ शुभं भवतु ॥ १८ सौ. आलडेनोत्कीर्णमिदं ॥आ' चांडपउ॰ सोभार्को गोष्ठिकानां मध्ये प्रमाणमेव ॥ ५.४ पहेलोठ 'उ' नायले चाहट' नाथभथे अक्षरे। शं२५ छ ५. ५ वांया सूमेश्वर प. एत संशयवाछ५, १० देवानां वेलहल समवाय शय पं. ११वां। पृष्ठे ५. १२ वाया गोष्ठिकैरस्मै; दानम् नाय विरामयिनसी नांजा. पं. १६ पूजामात्येन । जा तन मूंसा गया छे. जा अन मा ०५२ मेट: भासुम पछ; वांया एको भने बहुभिर्वसुधा. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ राजा जगमलनां ताम्रपत्रो ભાષાન્તર ૐ સંવત ૧૨૬૪ વર્ષમાં, લૌકિક આષાઢ શુદ્ધિ ૨ સેામવારે આજે શ્રીમદ્ અણહિલપાટકમાં, સમસ્ત રાજાવલીથી મંડિત, મહારાજાધિરાજ પરમેશ્વર પરમભટ્ટારક, ઉમાપતિનું વર પ્રાપ્ત કરનાર, પ્રૌઢ પ્રતાપી, લંકેશ્વર ( લંકાના નાથ ), નારાયણુના અવતાર, રાજ્યલક્ષ્મીનેા સ્વયંવર ( પાતે પસંદ કરેલેા ) શ્રીમદ્ભીમદેવ કલ્યાણમય અને વિજયી રાજ્ય કરતા હતા ત્યારે, અને તેના પાદપદ્મોપજીવિન્ મહામાત્ય રાણક શ્રી ચાચિગદેવ શ્રી શ્રી કરણ આદિ સમસ્ત મુદ્રાવ્યાપાર ચલાવતા હતા તે સમયે પ્રતિહાર સાખડાના કાર્યમાં મહેર રાજ શ્રીજગમલ્લની અનુમતિથી ટિમ્બાણકમાં શ્રેયાર્થે નીચેનું શાસન પત્ર લખાયું છે. ६५ મહેરરાજ શ્રી જગમલે પેાતાના પિતા, બૃહપુરૂષ મેહરરાજ આનના પુત્ર, ચઉંડરાનાં તથા પેાતાની માતા સેઢાહે રાણી પૃથિવિદેવીનાં શ્રેયાર્થે તલાઝા મહાસ્થાનમાં ( મેટા શહેરમાં ) દેવ શ્રી ચઉંડેશ્વર અને પૃથિવિદેવીશ્વરની એ મૂર્તિએ સ્થાપિત કરાવી. પછી આ બે દેવાના રંગભાગ, પૂજાનૈવેદ્ય ચૈત્રી પૂનમના ઉત્સવ, પવિત્રી ઉત્સવ, દીપેાત્સવ, લિંગારણને, ભગ્ન સ્થાનના સમારકામ માટે તથા પ્રતિવર્ષે ધેાળાવવા માટે કાંવલલિગામમાં, સૂનવદ્દી તરફ પૂર્વ દિશામાં અન્નના પાક વાળી તથા પાવિનાની ( ખેતી કરેલી અને પડતર ) ભૂમિ ૫૫ ( પંચાવન ) પાથ, તથા ફૂલસર ગામમાં, કુંડાવલી ગામ સમીપમાં, ઉપર જણાવેલા જેવી ભૂમિ ૫૫-પંચાવન પાથ, બન્ને મળી ૧૧૦, એકસેા દૃશ પાથભૂમિ તેણે આપી. આ ૧૧૦ એકસેા દશ પાથમાંથી ૧૦, દેશ પાથ માળીને આપવાના છે. અને ( તેના ) શ્રેયાર્થે કુટુંબિક ના પુત્ર સ. સરિયને તથા ચાઈયાના પુત્ર પંચકુલ ચાંડપને તથા કેાલિક† ઇસરના પુત્ર ચાઇયને આ ત્રણ માણસાને તેણે દાન આપેલી ભૂમિની ખેતી કરવા આપ્યા. ... ... પ્રતીહાર સાખડાએ પણ પેાતાની જાતમિલ્કવમાંથી પ્રતિવર્ષ ૧૦૦ દ્રુમ્સ તલાઝા મહાસ્થાનમાં અને ખીજાં એ સ્થાનામાં દેવાને તેના શ્રેયાર્થે આપ્યા. આ દેવેશની પૂજા આદિ માટે રાઉલઉચ્ચદેવ, તથા તેના પુત્રો અને પૌત્રને બાલાકમાં દરેક પાદ્ર (?)માંથી પ્રતિવર્ષ ૬. ૧, એક દ્રુમ્મ આપ્યા તથા ટિમ્માણકમાં તલપદ શુલ્કમંડપિકામાં પ્રતિદિન રૂ. ૧ એક રૂપક આપવા ગઠવણુ કરી. આ ધર્મસ્થાનની તલાઝા મહાસ્થાનના વતની સહૃદેવ બ્રાહ્મણુના પુત્ર ઠકુર દાહડ, ચાટના પુત્ર ઠકકુર છાઝ, વાલણના પુત્ર સીલાત્રિ, વાઢિયાલાના પુત્ર કાઠુડ, ગાગાના પુત્ર લડ, ચાહના પુત્ર સાલા, વ્યવહારિન ( વેપારી) આછાના પુત્ર સૂમેશ્વર અને વાલરાના પુત્ર ધરણિયા આ આઠ ગણિકાએ રાઉલ ઉચ્ચદેવ સહિત ચંદ્ર સૂર્યના અસ્તિત્વ કાળ સુધી સંભાળ લેવી. આ ગેાષિકેા( ટ્રસ્ટીએ)એ (દાનને લગતાં) સર્વ કાર્યની વ્યવસ્થા કરવાની છે. કાલવશાત્ જો આ ધર્મસ્થાન કાઇ પણ પાપાત્મા લૂટે ત્યારે રાઉલ ઉચ્ચદેવ સહિત આ ગોષ્ઠિકાએ સ્વવચન( સત્તા )થી અને પ્રાણના જોખમે તેની રક્ષા કરવી. જો આમાંથી કાઈ એક જણ ધર્મસ્થાનપર ચઢી આવેલા સામે વાંધે ન ઉઠાવે તેા તેના ત્રણ જન્મમાં પ્રાપ્ત કરેલું સુકૃત ( પુણ્ય ) મેહરરાજ જગમલ્લ પ્રાપ્ત કરશે. અને મેહરરાજ શ્રીજગમલ્લના શ્રેયાર્થે આ દેવાને સમસ્ત મહાજને પ્રતિવર્ષ દરેક દુકાન માટે રૂ. ૧ એક રૂપક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat મ્માણકના શ્રેષ્ઠિન વલહુલે અને આપ્યા. દેવશ્રી ચઉંડરેશ્વર અને * વિલ્સનના કોશ પ્રમાણે——૧ એક પથક=૨૪૦ વેરશીટ + હાલના મળી હોય એમ જણાય છે; અથવા ક્રોલિક એટલે વણકર એમ પણ અર્થ થઈ શકે ॰ રાજ્યને ભાડુ આપતી જમીન-વિલસન કાશ. www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख પથિવિશ્વરના મંદિર પાછળ આવેલા શ્રીવર્ધમાનેશ્વર, સૂઈસરધર, સહિણેશ્વર અને સીતથરનાં મંદિરના ભાગ જેવા જ ભેગ તેજ ગઠિક( ટ્રસ્ટીઓ)એ આ દેવેને દાનમાંથી ધરવાના છે. અને ટિમ્બાબુકમાં દરેક વેપારીએ દેને પ્રતિવર્ષ એક દ્રમ્મ આપવાનો છે. આ પારિ? પૂણાપાકથી લખાયું છે. જયાં સુધી સૂર્ય ચંદ્રનો ઉદય થાય, મેરૂપર્વત ઉભે રહે, પૃથ્વી સાગરથી વિંટળાએલી રહે ત્યાં સુધી આ શાસને કાયમ અને તલાઝામાં અને બીજા બે સ્થાનમાં દરેક દુકાને પ્રતિવર્ષ એક દ્રમ્મ આપવાને છે. અને ટિમ્બણુક મંડલમાં પૂજામાત્યે પ્રતિવર્ષ એક આપવાને છે. સગર આદિ ઘણા નૃપાએ પૃથ્વીને ઉપભેગ કર્યો છે. જે સમયે જે ભૂમિપતિ તેને તે સમયે તેનું ફલ. અચુદય થાઓ. સૌ. આલાડથી આ કેતરાયું. આ ચાંડપને પુત્ર સેભાર્ક ફક્ત ગઠિકે મણે સત્તાવાળે છે. ? પારિ (પામ્બિક) આસિસ્ટન્ટ સેક્રેટરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ नं० २४४ ઉત્તર ગુજરાતમાંથી ઉપલબ્ધ લેખા નં. ૧૩ वि. सं. १२६८ अक्षरान्तर १ संवत् १२६ [९] - ती २ - - - -वदि १४ ३ - - -देव - र्य सि ४ रीहा - -व - ना ५ ---प्रदत्ता॥ નં૦ ૨૪૫ જાફરાબાદ પાસેના શિયાળ બેટના ખેતરમાંને લેખ वि. सं. १२७२ न्य०४ १.२ अक्षरान्तर ६०॥ संवत् १२७२ वर्षे ज्येष्ठ वदि २ रवी अघेह टिंबानके मेहरराजश्रीरणसिंह प्रतिपत्तौ समस्त संघेन श्रीमहावीरबिंबंकारितं प्रतिष्ठितं श्रीचंद्रगच्छीय श्रीशांतिप्रभसूरि शिष्यैः श्रीहरिप्रभसूरिभिः ।। छ । १ से. ४. व. २ ५. २८ 31. रे पार्ट. ૨ રહેમ– એક જુના કુવાના ત્રીજા માળના થાંભલા ઉપર—ઘણે જ ભૂંસાઈ ગયો છે. उरी.बी.मे. श.पी. ५.२५ स भने जीन्स. લેખ ૪૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ નં. ૨૪૬ ઉત્તર ગુજરાતમાંથી ઉપલબ્ધ લેખો નં. ૧૧૧ વિ. સં. ૧૨૮૨ પિ. સુ. ૪ ___ अक्षरान्तरं १ संवत् १२८२ वर्षे पौष शुदि ४ शुक्रे गेडीआ ૨ ૨૩ [ Jai [ ૭૪ ]વળના [ પ ]રાતીર્થે પતિઃ ભાષાન્તર સંવત ૧૨૮૨ વર્ષમાં, પૌષ શુદિ ૪ ને શુક્રવારે ગેડીઆ, રાત્તિ (રાજપુત્ર) મેઘાને પુત્ર વસુરાં (વણરાજ ) મૃત્યુ પામ્યા. શિલા જેને પાળિઆ કહેવામાં આવે છે તે હોવી જોઈએ. નં૦ ૨૪૭ માંગરોળ પાસે ઘેલાણુમાંના કામનાથ મહાદેવના આરસીયા ઉપરને લેખ વલભી સં. ૯૧૧ માંગરોળ બંદરની પૂર્વ દિશાએ ચાર માઈલ ઉપર ઘેલાણું નામે ગામ છે. તેની પાસે નેળી નામે નદીના કાંઠા પર કામનાથ મહાદેવનું જુનું તીર્થસ્થાન છે, તેમાંના એરશીયા ઉપરના લેખનું અક્ષરાંતર વલભી સંવત ૯૧૧ (વિ. સ. ૧૨૮૬ ઈ. સ. ૧૨૩૦ ) अक्षरान्तर १ ॥ ॥ श्रीमद्वलभी संवत् ९११ वाष ॥ ... डाद ५ शुक्ले प्रत्य यजनक ૪૦ મહુત રાંધવા રાય... २ श्री भृगुमठे देवपूजार्थं आसन पट्टः प्रदत्तः ॥ ભાષાન્તર શોભાયમાન વલ્લભી સંવત્ ૧૧ ના વર્ષમાં (અમુક માસ) શુદિ ૪ શુક્રવારે વિશ્વાસને ઉત્પન્ન કરનાર અથવા આધીન રાજા ( ઉપરી રાજ્યના તાબાને રાજા) મૂળૂકના પુત્ર રાણકના રાજ્યમાં ( અમુક પુરૂષ) શ્રી ભૃગુમઠમાં દેવની પૂજા માટે આસનને પાટલે આપ્યા. ૧ એ. ઈ. વ. ૨ પા. ૨૮ ડે. જે. કોર્ટે. ૨ પાલણપુરમાં રેલ્વે પાસે પડેલા એક છૂટા પત્થર૫ર ૩ ભા. પ્રા. શે. ૫. ૬૬ વિજયશંકર ગૌરી શંકર ઓઝા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૨૪૮ ઉત્તર ગુજરાતમાંથી ઉપલબ્ધ લેખા નં. ૪ વિ. સ. ૧ (૨)૯૫ પૌ. ૧.૮ अक्षरान्तर ? સંવત્ [૨]૨૧ વર્ષે પૌષે હિ ૮ ગુરૌ गामलाग्रामे डीलविक २ भंगानंतरं श्रीपार्श्वनाथबिंबे मातृपितृमूर्तिश्व कारिता : ३ सोहडसुतकुमरभदेन ભાષાન્તર સં. ૧૨૯૫ ( ! ) વર્ષમાં, પૌષ વદિ ૮ ગુરૂવારે, ડીલવિક પ્રાંતમાં ગાભલા ગામમાં શ્રી. પાર્શ્વનાથની પ્રતિમા અને નિજ માતાપિતાની મૂર્તિ સેાહુડના પુત્ર શ્રેષ્ઠિમ્ કુમરભદ્રે ( ? ) કરાવી હતી. નં ૨૪૯ ઉત્તર ગુજરાતમાંથી ઉપલબ્ધ લેખા નં. ૧૪ વિ. સં. ૧૨૯૯ વૈ. સુ. ૧૩ अक्षरान्तर सर्वत् १२९९ वर्षे वैशाख शुदि १३ सो मे ऋषभदेवी चैत्ये निर्वृत्तिगच्छे गौरदैवी सुते [ नवाला ]केन मातानिमित्तं नेमिनाथ बिंबं कारा [ पितं ] ગુમં મવતુ ॥ ભાષાન્તર સંવત્ ૧ર૯૯ વર્ષમાં, વૈશાખ, શુદિ ૧૩ ને સેમવારે ઋષભદેવી( ? )ના મંદિરમાં નિવૃતિ ગોત્રના ગૌરદેવના પુત્ર વાલાકથી નિજ માતા નિમિત્તે નેમિનાથની પ્રતિમા કરાવ વામાં આવી. ૧ એ. ઇ. વા. ૨ પા. ૨૪ જે. કČ મિલમાં પાર્શ્વનાથની મૂર્તિની બેઠકપર સ્ વચા વિવ ૩ °ચમેન પણ હાય. ૫ એ. ઈ. વા. ૨ પા. ૨૯ ડા. જે. કીસ્ટ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.unaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ નં. ૨૫૦ જાફરાબાદ પાસેના શિયાળ બેટના ખેતરમાંનો લેખ वि. सं. १3०० वै. १. ११ કાઠિયાવાડમાં બાબરિયાવાડના શિયાળ બેટનાં ખેતરમાં ચાર શિલાલેખ આરસના પત્થરો પર કતરેલા હયાત છે, તે પૈકીના લેખ. अक्षरान्तर १ ५०॥ सं० १३०० वर्षे वैशाख वदि ११ बुषे सहजिगपुरवास्तव्य पल्लीजातीयठ. देदा मार्या कडूदेविकुक्षिसंभूतपरी०महीपाल महीचंद्रतत्सुतरतनपालविजयपालैर्निजपूवनठ० शंकरमार्यालक्ष्मीकुक्षिसंभूतस्य संघपतिमुंघिगदेवस्य निजपरिवारसहितस्य योग्यदेवकुलिकासहित श्रीमल्लिनाथबिंब कारितं ॥ प्रतिष्टितं श्रीचंद्रगछीय श्रीहरिप्रभसूरिशिष्यैः श्रीयशोभद्रसूरिभिः ॥ छ ॥ मंगलं भवतु ॥ छ । નં. ૨૫૧ જાફરાબાદ પાસે શિયાળ બેટમાંને લેખ वि. सं. ११५ ३. १. ७ ખેતરમાં ચાર લેખે ઉભેલા છે તે પૈકીને अक्षरान्तर संवत् १३१५ वर्षे फागुण वदि ७ शनौ अनुराधानक्षत्रेऽयेह श्रीमधुमत्यां श्रीमहावीरदेवचैत्ये प्राग्वाटज्ञातीयश्रेष्ठि आसदेवसुत श्रीसपालसुतगंधिवीवीकेन आत्मनः श्रेयोर्थ श्रीपार्श्वनाथदेवबिंब कारितं चंद्रगच्छे श्रीयशोभद्रसूरिभिः प्रतिष्ठितं ॥ १री.सी. से... २५३ अगेंस सहिस. २री.दी.मे.री. ५.२५३ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૨૫ર આબુપર્વતપર અચલેશ્વર ગામ પાસે અચલેશ્વર મહાદેવના મંદિરના મઠમાંના લેખ संवत् १३४२ (४. स. १२८६ ) १ ॥ उ । उनमः शिवाय ॥ ध्यानानंदपराः सुराः कतिकति ब्रह्मादयोऽपि स्वसंवेद्यं यस्य महःस्वभावविशदं किंचिद्विदां कुर्वते । मायामुक्तवपुः स्वसंगतभवा Sभावप्रदः प्रीतितो लोकानामचलेश्वरः स दिशतु श्रेयः प्र० २ भुः प्रत्यहं ।। १ सग्र्गार्थं स्वतनुं हुताशमनिशं पद्मासने जुह्वतः प्राणैः प्राजनि लोहितay a विश्वमूर्तेः पुरा । दुष्टांगुष्टनखांकुरेण हठतस्तेजोमयं पंचमं च्छिन्नं घातृशिरः करांबुजतले विम्रत्स वस्त्रा ३ यतां ॥ २ अव्यक्ताक्षरनिर्भरध्वनिजप स्त्यक्तान्यकर्म्मश्रमः स्वं देहा त्सितिमान मुझ्झितुमना दानांबुसंवर्धितः । यत्कुंभाचलग स्तपांसि वितनोत्यद्यापिभृंगव्रजः प्रत्यूहापगमोन्नतिर्गजमुखो देवः स वोऽस्तु श्रिये ४ ॥ ३ ॥ किंच ॥ क्षुभ्यद्वारिधिदीर्यमाणशिखरिश्रेणिभ्रमद्भूतलं त्रुट्य द्योमदिगंतसंहतिपतद्ब्रह्मांडभांडस्थिति । कल्पांतस्य विपर्ययेऽपि जगतामुद्वेगमुच्चै र्दिश सिंधोघनमद्भुतं हनुमतः पायादपायात्स नः ॥ ४ ॥ शाखोपशाखा ५ कुलितः सुपर्व्वा गुणोचितः पत्रविभूतांशः । कृतास्पदो मूर्द्धनि भूधराणां जयत्युदारो गुहिलस्य वंशः ॥ ५ ॥ यद्वंशो गुहिलस्यराजभगवन्नारायणः कीर्त्यते तत्सत्यं कथमन्यथा नृपतय स्तं संश्रयंतेतरां । मुक्तेः कल्पितवेत ६ सैः करतलव्यासक्तदंडोज्वलाः प्राणत्राणघियः श्रियः समुदयै यस्ता हस्ताः सदा ।। ६ ।। मेदः क्लेदभरेण दुर्ज्जनजनस्या प्लावितः संगरे देशः क्लेशकथापकर्षणपटु र्यो बप्पकेनोच्चक्कैः लावण्योत्करनीर्जितामरपु ७ रः श्रीमदपाटाभिघामाघते स्म स एष शेषनगर श्रीगर्वसर्व्वकखः ॥ ७ अस्ति नागहृदं नाम सायाममिहपत्तनं ॥ चक्रे तपांसि हारीतराशि यंत्र तपोधनः ॥ ८ केपि कापि परप्रभावजनितैः पुण्यै र्हविर्भि र्विभुं प्रीणंति ज्वलनं हिता ८ य जगतां प्रारब्धयागक्रमाः । अन्ये प्राणनिरोधबोधितसुखाः पश्यंति चात्मस्थितं विश्वं सद्विजनस्थलीषु मुनयो यत्राप्ततत्वोदयाः ।। ९ अस्मिन्नेव वने तपस्विनि जने प्रायः स्खलद्वंघने वृत्तांतं भुवनस्य योगनियतः प्रत्यक्षतः पश्यति । हा१ला. प्रा. शा. सं. ४. पा. ३० २ सैः ३ षः લેખ ૪૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ ७२ गुजरातना ऐतिहासिक लेख ९ रीतः शिवसंगमंगविगमात्प्राप्तः स्वसेवाकृते वप्पाय प्रथिताय सिद्धिनिलयो राज्यश्रियं दत्तवान् ॥ १०॥ हारीतात्किल बप्पकोऽहिवलयव्याजेनलेभे महः क्षात्रं धातृनिभा द्वितीर्यमुनये ब्रायं स्वसेवाच्छ१० लात् । एते द्यापि महीभुजः क्षितितले तद्वंशसंभुतयः शोभते सुतरा मुपाचवपुषः क्षात्राहि धर्मा इव ॥ ११ वप्पकस्य तनयो नयनेता संबभूव नृपतिर्मुहि लाख्यः । यस्य नामकलितां किल जाति ११ भभुजो दधति तत्कुलजाताः ॥ १२ यत्पीयूषमयूषसुंदरमति विद्यासुधालंकृति निःप्रत्यूह विनिर्जितस्मरगतिः प्राकाम्यरम्याकृतिः । गांभीर्योन्नतिसंभृतस्य जलघे विस्फोटिताहंकृति स्तस्माद्भोज १२ नरेश्वरः स समभूत्संसेवित श्रीपतिः ॥ १३ शीलः सशीलकरवालकरालपाणि भेंजे भूजेन तदनु प्रतिपक्षलक्ष्मी । उत्साहभावगमकं पुलकं दघानो वीरः स्वयं रस इव स्फुटबद्धदेहः ॥ १४ चोडस्त्रीर१३ तिखंडनः कुलनृपश्रेणिशिरोमंडनः कर्णाटेश्वरदंडनः प्रभुकला मैत्रीमनोनंदनः । तत्सूनुर्नयममनर्मशचिवः श्रीकालभोजः क्षमापालः कालकरालकर्कशधनुर्दडप्र चंडो जनि ॥ १५ छाया१४ भिर्वनिताः फलैः सुमनसः सत्पत्रपुंजैर्दिशः शाखाभिर्द्विजवर्ग मर्गलभुजः कुर्वन् मुदामास्पदं ॥ तद्वंशः प्रबलांकुरो तिरुचिरः प्रादुर्वभवा वनीपालो भर्तृभट स्त्रि विष्टपतरो गर्वाभिहर्ता ततः ॥ १६ मुष्टिप्र१५ मेयमध्यः कपाटवक्षस्थलस्तदनु। सिंह स्त्रासित भूघरमत्तेभोभूपति जयति ॥ १७ तज्जन्मा स महायिकः स्वभुजयोः प्राप्तैकसाहायिकः क्षोणिभार मुदार मुन्नतशिरा धत्ते स्म भोगीश्वरः ॥ यत्क्रो१६ धानलविस्फुलिंगमहसि प्रत्यर्थिनोऽनर्थिनः प्रांचत्यक्षपरीग्रहा कुलधियः पेतुः पतंगा इव ॥ १९ घुमाणस्य ततः प्रयाणवियति क्षोणीरजो दुर्दिने निस्त्रिंशांबु. धरः शिषच सुभटान् धारा१७ जलै रुज्वलैः । तन्नारीकुचकुंकुमानि जगलुश्चित्राणि नेत्रांजनैरित्याश्चर्यमहो मनस्तु सुधिया मद्यापि विस्फूर्जति ॥ १९ अल्लटोजनि ततः क्षितिपालः संगरे नुकृतदुर्जयकालः । यस्य वैरिट१८ तनां करवालः क्रीडयैव जयति स्म करालः ॥ २० उदयति स्म ततो नरवाहनः समितिसंहृतभूपतिवाहनः । विनयसंचयसेवितशंकरः सकलवैरिजनस्य भयंकरः ॥ २१ विक्रमविधृतविश्वप्रतिभ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ ७३ आबुपर्वतपर अचलेश्वर महादेवना मंदिरना मठमांनो लेख १९ टनीतेस्तथागुणस्फीतेः। कीर्ति स्तारकजैत्री शक्ति ( कुमा ) रस्यसंजज्ञे ।। २२ आसीत्ततो नरपतिः शुचिवर्मनामा युद्धप्रदेशरिपुरदर्शितचंडधामा । उच्चैर्मही घरशिरः सुनिवेशिताहेः शंभो २० विशाख इव विक्रमसंभृतश्रीः ॥ २३ स्वल्र्लोके शुचिवर्मणि स्वसुकृतैः पौरंदरं विभ्रमं बिभ्रागे कलकंठकिन्नरवधूसंगीतदोर्विक्रमे । माद्यन्मारविकारवैरितरुणी गंडस्थलीपांडुरैर्ब्रह्मांड न२१ रवर्मणा धवलितं शुभैर्यशोभिस्ततः ॥ २४ जाते सुरस्त्रीपरिरंभसौख्यसमुत्सुके श्रीनरवर्मदेवेररक्ष भूमीमथकीर्तिवा नरेश्वरः शक्रसमानघा ॥ २५ काम क्षामनिकामतापिनि तपेऽमु२२ मिन्नृपे रागिणिस्वः सिंधोर्जलसंप्लुते रमयति स्वर्लोकवामभ्रवः । दोर्दडद्वयभन्न वैरिवसतिः क्षोणीश्वरो वैरटश्चक्रे विक्रमतः स्वपीठविलुठन्मूर्ध्नश्चिरं द्वेषिणः ।। २६ तस्मिन्नुपरेत राज्ञिमुदिताशेषविद्विषि । वैरिसिं२३ हस्ततश्चक्रे निजं नामार्थवद्भुवि ॥ २७ व्युढोरस्कस्तनुर्मध्ये वेडाकंपितभुधरः । विजयोपपदः सिंहस्ततोरिकरिणोऽवधीत् ।। २८ यन्मुक्तं हृदयांगरागसहितं गौरत्त्व मेतद्विषन्नारीभिर्विरहात्ततोऽपि समभूत् किं कर्णिका२४ रकमः ॥ धत्ते यत्कुसुमं तदीय मुचितं रक्तत्वमाभ्यंतरे बाह्ये पिंजरतां च कारण गुणग्रामोपसंवर्गणं ॥ २९ ततः प्रतापानलदग्धवैरिक्षितीशधूमोच्छमखीरसेन नगो रिसिंहः सकलासुदिक्षु लिलेख वीरः स्वयशः प्रशस्ति २५ ॥ ३० लोचनेषु सुमनस्तरुणीना मंजनानि दिशता य दनेन । वारिकल्पित महो वैत चित्रं कज्जलं हृत मरातिवधूनां ॥ ३१ नृपोतमांगोपालकांति कूटप्रकाशिता ष्टापदपादपीठः । अभूदमुष्मादथ चोडनामा नरेश्व२६ र सूर्यसमानधामा ॥३२ कुंभिकुंभविलुठत्करवालः संगरे विमुखनिर्मितकालः । तस्य सूनु रथ विक्रमसिंहो वैरिविक्रमकथां निरमाइत् ॥ ३३ भुजवीर्यविलासेन समस्तो धृतकंटकः । चक्रेभुवि ततः क्षेम क्षे२७ मसिंहो नरेश्वरः॥ ३४ रक्तं किंचिन्निपीय प्रमदपरिलसत्पाद विन्यासमुग्धाः कांतेभ्यः प्रेतवध्वो ददति रसभरोद्गारमुद्राकपालैः । पायं पायं तदुच्चै र्मुदितसह चरीहस्तविन्यस्तपात्रं प्रीतास्ते ते पिशा२८ चाः समरभुवि यशो यस्य संख्याहरंति ॥ ३५ सामंतसिंहनामा कामाधिकसर्वसुंदर शरीरः । भूपालोननि तस्मादपहृतसामंतसर्वस्वः ॥ ३६ षोमाणसंततिवियोगविलक्षलक्ष्मी सेना मह १सो २ ब Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ ७४ गुजरातना ऐतिहासिक लेख २९ ष्टविरहां गुहिलान्वयस्य । राजन्वतीं वसुमतीमकरोत्कुमारसिंहस्ततो रिपुगता मपहृत्यभूयः ॥ ३७ नामापि यस्य जिष्णोः परबलमथनेन सान्वयं जज्ञे विक्रम विनितशत्रुर्नृपति रभून्मथनसिं३. होऽथ ॥ ३८ कोशस्थितिः प्रतिभटक्षतर्जनभुंक्ते कोशं न वैरिरुधिराणि निपीय मानः । संग्रामसीमनि पुनः परीरम्य यस्य पाणिं द्विसंश्रयमवाप फलं क्रपाणः॥ ३९ शेषनिः शेषसारेण पद्म३१ सिंहेन भूभुजा । मेदपाटमहीपश्चा पालिता लालितापि च ॥ ४० न्यादीर्णवैरि मदसिंधुरकुंमकूटनिष्ट्रतमौक्तिकमणिस्फुटवर्णभाजः । युद्धप्रदेशफलिकासु समुल्लि लेख विद्वानय स्वभुजवीररसप्र३२ बंधान् ॥ ४१ नडूलमूलं कक्षाहुलक्ष्मी स्तुरुष्कसैन्यार्णवकुंभयोनिः । अस्मिन् सुराधीशसहासनस्थेररक्ष भूमीमथ जैत्रसिंहः ।। ४२ अद्यापि संधकचमूरुधिरावमत्त. संघूर्णमानरमणीपरिरंभणेन आ३३ नंदमंदमनसः समरेपिशाचाः श्रीजैत्रसिंहभुजविक्रम मुद्गृणंति ।। ४३ धवलयत्तिस्म यशोभिः पुण्यभूमंडलं तदमुं । विहिता हितमृषशंक स्तेजः सिंहो निरातंकः ॥ ४४ उप्त ३४ मौक्तिकबीजमुत्तमभुवि त्यागस्य दानांबुभिः सिक्ता सद्गुरुसाधनेन नितरामादाय पुण्यं फलं । राज्ञाऽनेन कृषाणकोटि मटता स्वैरंविगाह्य श्रियः पश्चात्केपि विवर्द्धिता दिशि दिशि ३५ स्फारा यशोराशयः ॥ ४५ आद्यक्रोडवपुः कृषाणविलसंद्दष्ट्रांकुरोयः क्षणान्ममा मुद्धरतिस्म गूर्जरमही मुच्चै स्तुरुष्कार्णवात् । तेजः सिंहसुतः स एष समरः क्षोणी श्वरग्रामणीराघत्ते बलिकर्णयोर्घ३६ र मिलागोले वदान्योऽधुना ।। ४६ तालीभिः स्फुटतूर्यतालरचनासंजीवनीभिः करद्वंद्वोपात्तकबंधमुग्धशिरसः संनयंतः प्रियाः । अद्याण्युन्नदराक्षसास्तव यशः खडं प्रतिष्ठं रणे गायति प्रति३७ पक्षशोणितमदा स्तेजस्विसिंहात्मज ॥ ४७ अप्रमेयगुणगुंफकोटिभि र्गाढबद्धवृष विग्रहाकृतेः । कीर्त्यतेन सकलातव स्तुतिग्रंथगौरवभयान्नरेश्वर ॥ ४८ अर्बुदो विजयते गिरिरु३८ चै देवसेवितकुलाचलरनं । यत्र षोडशविकारविपाकै रुझ्झितोऽकृत तपांसि वसिष्टः ।। ४९ क्लेशावेशविमुग्धदांतजनयोः सद्भुक्तिमुक्तिप्रदे लक्ष्मीवेश्मनि पुण्यजनुतनयासं३९ सर्गपूतात्मनि । प्राप प्रागचलेश्वरत्वमचले यस्मिन् भवानीपति विश्वव्याप्तिविभाव्य. सर्वगतयादेवश्चलोपि प्रभुः।।५० सर्व सौंदर्यसारस्यकोऽपि पुंज इवाद्भुतः ।। अयं यत्र १ष २ बा Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ आबुपर्वतपर अचलेश्वर महादेवना मंदिरना मठमांनो लेख ४० मठस्तिष्टत्यनादिस्तापसेचिताः ॥ ५१ यत्र कापि तपस्विनः सुचरितः कुत्रापि माः कचि द्गीर्वाणाः परमात्मनिवृतिमिवप्राप्ताः क्षणेषु त्रिषु । यस्यायोद्गति मर्छ देन सहितां गाय४१ न्ति पौराणिकाः संधत्ते स खलु क्षणत्रयमिषात्रैलोक्यलक्ष्मीमिह ।। ५२ जीर्णो द्धारमकारयन्मठमिमं भूमीश्वरग्रामणीर्देवः श्रीसमरः स्वभाग्यविभवादिष्टो निन श्रेयसे । किंचास्मि४२ परमास्तिको नरपतिश्चक्रे वसुभ्यः कृपासंश्लिष्टः शुभभोजनस्थितिमपि प्रीत्या मुनिभ्यस्ततः ।। ५३ अचलेशदंड मुच्चैः सौवर्ण समरभूपालः । आयुर्वायुचला चलमिह दृष्टा कारयामास ।। ५४ ४३ आसीद्भावाग्निनामेह स्थानाधीशः पुरा मठे हेलोन्मूलितसंसारबीजः पाशुपतैर्वतैः ।। ५५ अन्योन्यवरविरहेण विशुद्धदेहाः स्नेहानुबंधिहृदयाः सदया जनेषु । अस्मिन् तपस्यति मृगें४४ गजादयोऽपि सत्वाः समीक्षितविमोक्षविधायितत्वाः ।। ५६ शिष्यस्तस्यायमधुना नैष्टिको भावशंकरः। शिवसायुज्यलाभाय कुरुते दुष्करं तपः ।। २७ फलकुसुमसमृ४५ द्धिं सर्वकालं वहंतः परमनियमनिष्टां यस्य भूमीरुहोऽमी अपरमुनिजनेषु प्रायशः __सूचयन्ति स्खलितविषयवृत्तेर्बुदादिप्रसूताः ॥ ५८ राज्ञा समरसिंहेन भावशंक. ४६ रशासनात् । मठः सौवर्णदंडेन सहितः कारितोऽर्बुदे ॥ ५९ योऽकार्षीदेकलिंग त्रिभूवनविदितश्रीसमाधीशचक्रस्वामिप्रासादवृंदे प्रियपटुतनयो वेदशर्मा ४७ प्रशस्तीः । तेनैषापि व्यघायि स्फुटगुणविशदा नागरज्ञातिभाजा विप्रेणाशेष. विद्वज्जनहृदयहरा चित्रकूटस्थितेन ।। ६० यावदर्बुदमही घरसंग संबिभर्ति भगवा. ४८ नचलेशः । तावदेव पठतामुपजीव्या सत्प्रशस्तिरियमस्तु कवीनां ॥ ६१ लिखिता शुभचंद्रेण प्रशस्तिरियमुज्वला । उत्कीर्णा कर्मसिंहेन सूत्रधारेण धीमता ॥ (६२ ) सं १३४२ वर्षे मार्गशुदि १ प्रशस्तिः कृता । લેખ ૪૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ s गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર આબુ પર્વત ઉપર અચળગઢની પાસે અચળેશ્વર મહાદેવનું મંદિર છે તેની પાસેના મઠની અંદરના શિલાલેખનું ભાષાન્તર – I શિવજીને નમસ્કાર ધ્યાનને છે શ્રેષ્ઠ આનંદ જેમને એવા કેટલાએક બ્રહમાદિક દેવતાઓ પણ પોતાને જ જાણવા જેગ્ય ( તથા) સ્વભાવથી નિર્મળ એવા જેના તેજને કિંચિત માત્ર જાણે છે. માયારહિત શરીરવાળા અને લોકોને પોતાની મેળે મળેલા સંસારને મટાડનાર તે અચળેશ્વર પ્રભુ પ્રીતિથી પ્રતિદિવસ કલ્યાણ કરે. || ૧ | પદ્માસન ઉપર (બેસીને) સૃષ્ટિ કરવા માટે પિતાના શરીરરૂપી અગ્નિને પ્રાણે વડે આહુતિ આપતા એવા વિશ્વમૂર્તિ ( જગતરૂ૫) ઈશ્વરથી પૂર્વે નીલહિત (કંઠેશ્યામ અને કેશરાતા એવું ) છે શરીર જેનું એવા શિવજી ઉત્પન્ન થયા, દુષ્ટ એવા અંગુઠાના નખના અંકુર ( કાંટા) વડે કાપેલા પ્રદાના તેજોમય પાંચમાં માથાને હાથરૂપ કમળમાં ધારણું કરનાર તે શંકર તમારી રક્ષા કરો. | ૨ નથી સમજાતા અક્ષરે જેના એ છે અત્યંત શબ્દવાળો જપ જેને, (અને ) ત્યાગ કરેલ છે જ કામમાં પરિશ્રમ જે એ, તથા દેહમાંથી પોતાના ઘેળાપણાને ત્યાગ કરવાનું મન છે જેને એવો મદજળે કરીને વૃદ્ધિને પામેલે જે ભ્રમરાઓને જો તે આજ સુધી પણુ જેના કુંભસ્થળરૂપ પર્વતને પામીને તપશ્ચર્યા કરે છે; વિઘના નાશને છે ઉદય જે થકી (અને) હાથીનું છે મુખ જેને એવા તે (ગણપતિ) દેવ તમને લમી આપ ૩ - સંકોચન પામતા સમુદ્રમાં ફાટતા પર્વતની પંક્તિએ કરીને ભમતું છે ભૂતળ જે વડે એવું અને ત્રુટી પડતું આકાશ તથા દિશાઓના છેડાનું એકઠું થવું અને પડતી બહ્માંડરૂપ પાત્રની છે સ્થિતિ જે વડે એવું, (તેમ જ) કપાતના વિપરિતપણુમાં પણ જગતને અત્યંત ઉગને આપનારું (જે) હનુમાનનું અદ્ભુત એવું સમુદ્રનું ઓળંગવું (છે) તે હનુમાન આપણું નાશથી રક્ષા કરો. . ૪. શાખા અને ઉપશાખાએ કરીને અથવા મેટી નાની ડાળેએ કરીને વ્યાસ એ અને સુંદર છે વંશ અથવા ગાંઠયો જેની એ ગુણએ કરીને એગ્ય અથવા પ્રત્યંચાની દોરી બાંધવા લાયક અને રાજાઓના મસ્તક ઉપર વા પર્વતના શિખર ઉપર કરેલ છે રહેવાનું સ્થાન જેણે એ મેહટ ગુહિલવંશ વા વાંસ જય પામે છે. . પ . - ર શ શ શશમાં ભગવાન નારાયણ દેવાય છે તે સત્ય છે. એમ ન મુક્તિ માટે કલપના કરેલા નેતરો વડે હાથમાં રાખેલા છે ઉજજવળ દંડો જેમણે એવા અને પ્રાણની રક્ષા કરવામાં છે બુદ્ધિ જેમની સેવા અને લક્ષમીના ઉત્તમ ઉદય સાથે સદાકાળ ત્યાગ કરેલા છે હાથ જેમણે એવા રાજાએ તેને કેમ આશ્રય કરે ? A ૬ . કલેશની વાર્તા ટૂંકી કરવામાં ચતુર એ જે દેશ બાપા રાવળે દુર્જન માણસના મેદની દુર્ગધીના સમૂહે કરીનેં અત્યંત આદ્ધ કરેલ છે, (માટે) તે દેશની શોભાની વૃદ્ધિ વડે જિતેલ છે સ્વર્ગ જેણે એ અને સર્વ શહેરની શેભાના સઘળા ગર્વને કસેટીમાં લાવનાર (પરીક્ષા કરનાર ) એ થકે મેદપાટ એવા નામને ધારણ કરે છે. || ૭ આ મેદપાટ અથવા મેવાડ દેશમાં મોટાઈવાળું નાગહદ (નાગદા ) નામે શહેર છે, જેમાં તપ એ જ છે ધન જેને એવા હારીતરાશી મૂનિએ તપશ્ચર્યા કરેલ છે. ૮ અને જ્યાં જગતના હિત માટે આરંભેલ છે યજ્ઞને અનુક્રમ જેમણે એવા કેટલાએક (ગૃહસ્થ પુરૂષ) ઉત્તમ મહિમાવડે ઉત્પન્ન થએલાં પુણ્યરૂપ હવિમ્ (યજ્ઞકુંડમાં હેમવાનાં પદાર્થો) વડે સમર્થ એવા અગ્નિને પ્રસન્ન કરે છે, (તેમ જ) બીજાઓ પ્રાણાયામ (પ્રાણવાયુને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ आबुपर्वतपर अचलेश्वर महादेवना मंदिरना मठमांनो लेख ૭૭ નાસારંઘથી ઉચે ખેંચી રૂંધીને કમ વડે પાછે ઉતારી વશ કરવાના વ્યાપારે ) કરીને જણાએલ છે સુખ જેમને એવા અને પ્રાપ્ત થયેલ છે તત્વજ્ઞાન જેમને એવા મુનિઓ સુંદર એકાન્ત સ્થળમાં ( રહીને ) આમામાં રહેલા વિશ્વને જુવે છે. ૯ . તપરિવ પુરૂષ જેમાં રહે છે, અને બહુધા કરીને બંધન જ્યાં છૂટી જાય છે, એવા આ વનમાં યોગે કરીને વશ કરેલી છે ઇક્રિયે જેણે એવા જે હારીત મુનિ જગતને વૃત્તાન્તને પ્રત્યક્ષપણે જુએ છે. પિતાના શરીરના નાશ પછી શિવજીના સંગને પામ્યા થકા સિદ્ધિના સ્થાનરૂપ તે હારીત મુનિએ પિતાની સેવા માટે પ્રખ્યાત એવા બાપા રાવળને રાજલક્ષ્મી આપી. ૧૦ | બાપા રાવળ પિતે કરેલી સેવાના છળ થકી બ્રહ્મા સરખા હારીત મુનિ પાસેથી પગની બેડી(પુરૂષોએ પગમાં પહેરવાનું કડવું તે)ના મિશે કરીને પિતાનું બ્રાહ્મણ સંબંધી તે જ મુનિને આપીને ક્ષત્રીનું તેજ પામ્યા. તેના વંશમાં ઉત્પન્ન થએલા આ (ગેહિલ ) રાજાએ પૃથ્વીમાં આજ સુધી પણ દેહધારી ક્ષત્રીઓના ધર્મજ હોય નહીં શું ! એવા નિરંતર શોભે છે. / ૧૧ બાપા રાવળને પુત્ર ન્યાયને પ્રવર્તાવનાર ગુહિલ એ નામે રાજા થશે. તેના કુળમાં જન્મેલા રાજાઓ જેના નામે કરીને ઓળખાતી એવી ( ગેહિલ) જાતિને નિઃ નતિને નિશ્ચય ધારણ કરે છે. ૧૨ . તે ગુહિલથી અમૃતનાં કિરણ કરતાં સુંદર બુદ્ધિવાળે, (આંહી સમાસાન પદ . તેમાં કિરણવાચક શબ્દ મયૂખ જોઈએ તેને બદલે લેખ કેડરનારે મયૂષ લખે છે.) વિદ્યારૂપી અમૃતના અલકારવાળા, વિશ્વ વિના કામદેવના વેગને જિતનાર, અતિશય મનહર આકૃતિવાળે. ગાંભીર્ય તથા ઉદય વા વૃદ્ધિએ ભરેલા સમુદ્રના ગર્વને ભાગી નાંખનાર, અને લક્ષ્મીના પતિને સેવક જ નામે રાજા થયે. . ૧૩ છે તેની પછી શીયળ ( સુંદર સ્વભાવ)રૂપ તીકણું તરવાર સહિત હાથવાળો, ( અને ) પ્રીતિપણાને જણાવનારા રોમાંચને ધારણું કરનાર એ પિતે, રસની પેઠે ઉજજવળ બંધાએલ છે દેહ જેને એ શૂરવીર શીલ નામે હાથવડે શત્રુઓની લક્ષમીને ભોગવનાર થયે. આ ૧૪ . પગનાં આંગળાં પર્યત વસ્ત્ર પહેનારી સ્ત્રી અથવા શબ્દ તેમ મહાનિધિ નામે કેશમાં ચેલ શબ્દનો અર્થ દ્રાવિડ અને કલિંગ દેશની મધ્યને દેશ કરીને લખેલ છે, તે પ્રમાણે એ દેશમાં રહેનારી સ્ત્રીની પ્રીતિને ખંડન કરનાર, કુળવાન રાજાઆની પંક્તિના પ્રકટરૂપ, કર્ણાટક દેશના રાજાને દંડ કરનાર, ભગવાનની પ્રતિમાઓ સાથે મૈત્રીવડે મનને આનંદ આપનાર, ન્યાયનું મર્મ ( રહસ્ય) તથા પરિહાસ વાક્યને મંત્રીરૂપ, કાળ સરખા ભયંકર તીક્ષણ ધનુષના દંડે કરીને અસહ્ય એ, તેને પુત્ર કાળભોજ નામે રાજા ઉસજા થયો. ૧૫ તેના વશ પોતાની છાયાએ કરીને સ્ત્રીઓને અને કળાએ કરીને વિદ્વાનોને તથા સારાં વાહનના જથ્થાઓએ કરીને દિશાઓને અને શાખાઓએ કરીને દ્વિજવર્ગને, હર્ષનું સ્થાન જેમ હોય તેમ આનંદને ભેગવે એવાં કરનાર, વળીષ્ટ અંકુરવાળો, અતિ મનોહર, પૃથ્વીને પાળનાર, અને ક૯પવૃક્ષના ગર્વને હરનાર, ભતૃભટ નામે થયે. આ ૧૬ કે તેની પછી મુઠીમાં સમાય એવા કટિભાગવાળે, અને પહોળી છાતીવાળે, તથા ત્રાસ પમાડેલ છે પૃથ્વીને ધારણ કરનાર રાજાઓરૂપ મન્મત્ત હાથીઓ જેણે અથવા પર્વતના મદોન્મત્ત હાથીઓ જેણે એ પૃથ્વી પતિ સિહ, જય પામે છે. ૧૭ તેને પુત્ર મહાયિક નામે પિતાના હાથની જ પ્રાપ્ત થયેલ છે એક સહાયતા જેને એ અને નહીં નમેલા મસ્તકવાળા ભેગીશ્વર, પૃથ્વીના મોટા ભારને ધારણું કરે છે, જેના કામ ૩૫ અગ્નિના તણખાના તેજમાં દાખી શત્રુઓ દોડે છે તેમ જ ઇંદ્રિયને સ્વાધીન રાખવામાં વ્યાકુળ બુદ્ધિવાળાં પતંગીયાની પેઠે દોડે છે. આ ૧૮ !! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख તે પછી, પૃથ્વીની ૨જ વડે ઝાંખા છે દિવસ જેમાં એવા પ્રયાણુ યુદ્ધ માટે જવાની તૈયારી )સમયના આકાશમાં ખુમાણને ખડ રૂ૫ મેઘ ઉજળી ધારા રૂપ જળવડે ઉત્તમ યોદ્ધા એને સિંચે છે. અને તેમની સ્ત્રીઓનાં નેત્રનાં અંજનો સહિત વિચિત્ર એવાં કુચ ઉપરનાં કંકમ ધોવાઈ જાય છે. તેમ જ સુંદર બુદ્ધિવાળાઓનું મન આજ પણ વિદ્યપાતની પેઠે ગર્જના કરે છે; તે અતિ આશ્ચર્ય છે. જે ૧૯ છે 1 તેની પછી સંગ્રામમાં કેઈથી જિવાય નહીં એવા કાળનું અનુકરણ ( બરોબરીપણું ) કરનાર અને જેને ભયંકર ખ શત્રુઓની સેનાને રમત વડે જિતે છે, એ પૃથ્વીને પાળનાર અલટ થયા. | ૨૦ | તે પછી, સંગ્રામમાં રાજાઓનાં વાહનોને હરી લેનાર, વિવેકના સંગ્રહ કરીને શિવજીની સેવા કરનાર, તથા સર્વ શત્રુઓને ભય આપનાર, નરવાહન ઉદય પામે છે. ૨૧ | ત્યાર પછી, પરાક્રમ વડે સર્વ શત્રુઓની નીતિને ધોઇ નાંખનાર, ગુણેએ કરીને ઉજજવળ એવા શક્તિકુમારની કીર્તિ તારાઓને જિતનારી (તારાઓથી ચળકતી ) ઉત્પન્ન થઈ. રર જેમ ઉંચા પર્વતના શિખર ઉપર પગ મૂકનાર શંકરથી ભાએ ભરેલા કાર્તિક સ્વામિ થયા તેમ જ મોટા રાજાઓના મસ્તક ઉપર પગ મૂકનાર તે( શક્તિકુમાર)થી યુદ્ધભૂમિમાં શત્રુએને પ્રચંડ તેજ દેખાડનાર શુચિવર્મા રાજા થયે. ૨૩ in મધુર સ્વરવાળી કિન્નરની (દેવતાઓના ગાયકની ) સ્ત્રીઓએ ગવાયેલ છે હાથનું પરાક્રમ જેનું એ, શુચિવર્મા પિતાનાં સત્કર્મો વડે સવર્ગ લેકમાં ઈન્દ્રના વૈભવને પામ્યું. તે પછી, મદને પામતા કામદેવના વિકાર વાળી શત્રુઓની સ્ત્રીઓની ગંડસ્થળી છે પાંડુર ( 9ત પીત રંગ વાળી ) જે વડે એવા ઉજજવળ યશોએ કરીને આખું બ્રહ્માંડ નરવર્મા રાજાએ ધળું કર્યું. તે ૨૪ એ નરવર્મા રાજા દેવતાઓની સ્ત્રીઓને મળવાના સુખમાં ઉત્સાહવાન થયા પછી (રવર્ગમાં ગયા પછી) ઈન્દ્રના સરખે છે ધર્મ જેને એ કીર્તિવર્મા રાજા પૃથ્વીની રક્ષા કરતે હવે. . ૨૫ કામે કરીને દુર્લભ અને અત્યંત તાપવાળ તપમાં પ્રીતિવાળો આ ( કીર્તિવર્મા ) રાજા સ્વર્ગની સિંધુ જે ગંગા નદી તેના જળમાં હાયે સતે ( તથા ) સ્વર્ગલોકની સ્ત્રીઓને રમાડિતે સતે ( પોતાના ) બે હાથ વડે ભાંગી નાંખેલ છે શત્રુઓને રહેવાનાં સ્થાને જેણે એ વૈરટ પરાક્રમ કરીને પીએનાં માથાં. પિતાના સિંહાસન નીચે રખડાવનાર થયે. ૨૬ - હર્ષને પામેલ છે. સર્વ શ્રેષીઓ જે વડે એ તે (વૈરટ ) રાજા મૃત્યુ પામે સતે ત્યાર પછી વૈરિસિહ પૃથ્વીમાં પિતાનું નામ અર્થવાળું કરનાર ( શત્રુઓમાં સિંહ સરખે) થશે. ૨૭ તેની પછી, પહોળી છાતીવાળો અને પાતળી કટિવાળે તથા કીડા માત્રમાં પર્વતને વા રાજાઓને કંપાવનાર, વિજય છે ઉપપદ ( પાસેનું સ્થાન ) જેનું એ સિંહ, ( વિજય સિંહ, ) શત્રુરૂપ હાથીઓને મારનાર થયે. . ૨૮ / એના શત્રુની સ્ત્રીઓએ ( પિતાના પતિના વિયેગજન્ય ) વિરહથી છોડી દીધેલું જે હૃદયની ઉપર પડેલું ચંદન સહિત રપણું, તે થકી જ કર્ણકાર ગરમાળાનાં ઝાડ )ને કેમ ( નિરંતર ભાવ ) ઉત્પન્ન થયો છે કે શું ? કેમ કે જેનું ફૂલ, કારણ અને ગુણના સમયની સાથે સારી રીતે મળતું આવે તેમ તેના યોગ્ય એવા શતાપણાને માંહ્યલી કરે અને પીળાપણાને બહાર ધારણ કરે છે. . ર૯ | તે પછી, પ્રતાપ રૂપ અગ્નિમાં બળી ગએલા શત્રુરાજાઓના ધુમાડામાંથી થએલી શાહીના રસવડે શરીર અરિસિંહ રાજ સર્વ દિશામાં પોતાના યશની પ્રશસ્તિ લખતે હવે ૩૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ आबुपर्वत पर अचलेश्वर महादेवना मंदिरना मठमांनो लेख ७९ વિદ્વાનેાની તરૂણ સ્ત્રીઓનાં નેત્રામાં અંજનને આપનાર, એવા આ રાહએ તે નેત્રામાં જળ ( હર્ષાશ્રુ ) કહ્યું અને શત્રુએની સ્રીનું કાજળ (રૂદનાશ્રુથી ) હરી લીધું તે ખે જેમ હાય તેમ આશ્ચર્ય છે. ॥ ૩૧ ॥ એ પછી, આ અરિસિંહથી રાજાના મસ્તકરૂપ રત્નાની કાન્તિવાળા પર્વતના શિખર ઉપર પ્રકાશ પામતું છે સુવર્ણનું સિંહાસન જેનું એવા, સૂર્વ સરખા તેજવાળા, ચાડ નામે રાજા થયા. ॥૩૨॥ તે પછી, હાથીઓના કુમ્ભસ્થળ ઉપર ગતિ કરનાર છે. ખડ્ગ, જેનું અને સંગ્રામમાં પાછે વાળેલ છે કાળ જેણે એવે, શત્રુઓમાં પરાક્રમની કથા પ્રવર્તાવનાર, તે( ગ્રાસિંહ )ના પુત્ર વિક્રમસિંહ થયેા. ॥ ૩૩ || હાથના પરાક્રમની ચેષ્ટાએ કરીને ઉખેડી નાંખેલ છે. સ ્ સંકટ ( સઘળા ક્રૂર શત્રુએ ) જેણે એવેા, ક્ષેમસિંહ રાજા તે પછી પૃથ્વીમાં ક્લ્યાણુ કરનાર થયેા. ॥ ૩૪ ॥ કાંઇક રૂધિર પીને ( થએલા ) હર્ષ વડે અથવા ઉત્કૃષ્ટ મદ વડે શેાભાયમાન જે પગનું મૂકવું ( (ગતિ કરવી) તેમાં મૂઢ ( બેભાન ) એવી પ્રેતેાની એ રસના અતિશયપણાએ કરીને ઉદ્ગારમુદ્રાએ ( તૃપ્ત થયાની નિશાનીએ ) યુક્ત એવાં કપાલેા ( ખપ્પરા ) સહિત ઉંચે સ્વરે કરીને પીએ પીએ એમ ખેલતી થકી હર્ષને પામેલી, સાથે રહેનારી દાસીમાના હાથમાં રાખેલું પાત્ર ( પેાતાના) પતિને આપે છે, ( અને ) પ્રસન્ન થએલા તે પિશાચા જેના યશને ગાય છે; ॥ ૩૫ ॥ તે ક્ષેમાંસહ થકી કામદેવ કરતાં ( પણું ) વિશેષ સુંદર શરીરવાળા, પેાતાના મંડળેશ્વર રાજા એનું સર્વસ્વ ( સઘળું ધન ) હરી લેનાર, સામંતસિંહ નામે પૃથ્વીના પાલક થયા. ॥ ૩૬ ॥ ખુમાણુની પ્રજાના વિયાગથી વિસ્મયકારક છે લક્ષ્મી વા શાભા જેની એવી અને વિરહને નહી જેનારી એવી, ગેાહિલ વંશની સેના તેને શત્રુઓમાં ગએલી પૃથ્વીને ફરી વાર પાછી લઇને કુમારસહુ રાજાએ યુક્ત કરતા હવા. ॥ ૩૭ ॥ એની પછી, જિતનાર એવા જે પુરૂષનું નામ શત્રુનાં સૈન્યનું મથન કરે એવા અનુકૂળ અર્થ સહિત થયું છે, તે મથનસિંહ નામે રાજા પરાકમ વડે શત્રુએને જિતનાર થયેા. ॥ ૩૮ ॥ મિયાનમાં રહેલું હાવા છતાં દરેક ચેાદ્ધાના રૂધિરને ભાગવતું નથી અને રૂધિરને પીલું હાલું છતાં મિયાનને ભજતું નથી એવું ખડ઼ જે( મથનાસંહ )ના હાથને મળીને સંગ્રામની સીમાને વિષે એ આશ્રયવાળા ફળને પામે છે. ( ક્ષણમાં રૂધિરને અને ક્ષણમાં મિયાનને પામે છે ). ॥ ૩૯॥ પાછળથી બાકીના સઘળા સારરૂપ પદ્મસિંહ રાજાએ મેવાડની પૃથ્વી પાળી અને રમાડી રાજી રાખી. ॥ ૪૦ ॥ વિદ્વાન એવા આ પસિંહ રાજા ચીરી નાંખેલાં, શત્રુના મદોન્મત હાથીઓનાં કુંભસ્થળેરૂપ પર્વતાનાં શિખામાંથી નીકળી પડેલાં મેાતીરૂપ મણિ સરખા ચેાખ્ખા વર્ણને ભેાગવે એવા પેાતાના હાથ સંબંધી વીરરસના પ્રબંધાને સંગ્રામ ભૂમિપ પાટિયામાં સારી રીતે લખતા હવા. ॥ ૪૧ ॥ આ ( પદ્મસિંહ ) દેવતાઓના આસન ઉપર બેઠા પછી ( સ્વર્ગમાં ગયા પછી ) મસ્કૂલ( કાઈક શત્રુરાજા )ના મૂળને ઘર્ષણુ કરનારી છે હાથની લક્ષ્મી ( શક્તિ) જેની એવા અને તુરૂષ્ક( તુર્કસ્થાનના રહેનારાએ )ના સૈન્યરૂપ સમુદ્રને માટે અગસ્ત્ય મુનિ સરખા ચૈત્રસિંહ રાજા પૃથ્વીની રક્ષા કરનાર થયેા. ॥ ૪૨ ॥ સિંધિઓની સેનાના રૂધિર વડે મદોન્મત્ત તેમ જ ઘેનમાં ઘેરાએલી ( પેાતાની ) સ્ત્રીઓના આલિંગને કરીને આનંદમાં મગ્ન છે મન જેમનાં એવા, પિશાચા સંગ્રામમાં આજ સુધી પણુ શ્રી જૈત્રસિંહના હાથનાં પરાક્રમને ઉંચે સ્વરે ગાય છે. ॥ ૪૩ ॥ લેખ ૪૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.unaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ o गुजरातना ऐतिहासिक लेख ( આ શ્લોકના ઉત્તરાર્ધમાં “ભૂષશંક' લખેલ છે ત્યાં ભૂશશંક' એમ લખવું જોઈએ.) કરેલ છે શત્રુઓને ઘણી શંકાઓ જેણે એવો નિરગી, તેજસિંહ રાજા (ચૈત્રાસિંહની પછી) પુણ્ય રૂપ યશ વડે આ ભૂમંડળને ઉજજવળ કરે છે. કે ૪૪ ખેડૂતની કોટી પ્રત્યે ફરનારા એવા આ (તેજસિંહ) રાજાએ ઉત્તમ ભૂમિમાં ત્યાગ (દાન) સંબંધી મોતીનું (મુક્તિનું ) બીજ વાવ્યું, (અને) તેને દાનનાં (સંકલપ કરેલાં) જળ વડે સિંચીને સદગુરૂ રૂપ સાધન વડે પુણ્યરૂપ ફળને લઈને (અને ) પછી ન્હાઈને પોતાની મેળે લકમી સંબંધી કેટલાક વિસ્તારવાન યશના ઢગલાઓ દિશાદિશાઓમાં વૃદ્ધિ પમાડ્યા.(વિશેષ વધાર્યાયu૪પા. કસોટી સરખે શોભાયમાન છે દાઢનો અંકુર જેને એવા, જે આદિવરાહ તરૂષ્ક (તુર) રૂપ સમુદ્રમાંથી બૂડી ગએલી ગુજરાતની પૃથ્વીને ઉદ્ધાર કરે છે તે જ આ તેજસિંહને પુત્ર પૃથ્વી પતિને પતિ ડાહ્યો સમરસિંહ રાજા હમણાં ભૂગોળમાં બળિરાજા અને કહ્યું રાજાની ધુંસરીને ધારણ કરે છે. મેં ૪૬ છે તેજસિંહના પુત્ર ! શુદ્ધ એવા વાઘભેદના ચેથા તાલની રચનાને સજીવન કરનારી તાળીઓ વડે બે હાથમાં લીધેલાં છે ધડથી છુટાં પડેલાં મસ્તકો જેમણે એવા, અને (પિતાની) પ્રિયાઓને નચાવતા એવા, અને શત્રુઓનાં રૂધિરને છે કેફ જેમને એવા, ઉન્મત્ત રાક્ષસે ખડથી પ્રતિષ્ઠાને પામેલા તમારા યશને આજ સુધી પણું સંગ્રામમાં ગાય છે. તે ૪૭ | હે નરના ઈશ્વર ! પ્રમાણમાં ન આવે (માપી શકાય નહી) એવા ગુણોનું ગુંથાવું તેની કરેડ સંખ્યાઓએ કરીને દઢ બાંધેલ છે ધર્મના દેહ સરખી આકૃતિ જેની એવા, તમે છે, તેની સઘળી ( ગાવા યોગ્ય છે તેટલી) તુતિ ગ્રંથ માટે થવાના ભયથી ગાઈ શકાતી નથી. # ૪૮ દેવતાઓએ સેવેલા કુલાચલ(મેટા પર્વત)માં રત્નરૂપ આબુ પર્વત ઘણું જયને પામે છે, જેમાં સેળ વિકારોના વિપાકે (પરિપકવાણાએ ) કરીને રહિત (દેહાભિમાન શૂન્ય) એવા વસિષ્ઠ મુનિ તપશ્ચર્યા કરે છે. ૪૯ છે કલેશમાં છેપ્રવેશ જેમને એવા, વિશેષ મૂઠ પુરૂષ અને ડાહ્યા પુરૂષને અનુક્રમ સારે વૈભવ તથા મુક્તિ આપનાર અને લક્ષમીનું ઘર તથા પુણ્યરૂપ ગંગાજીના સંગથી પવિત્ર છે આત્મા (દેહ) જેનો એવા, જે પર્વતમાં સમર્થ ભવાનીપતિ દેવ જગતમાં વ્યાપીને રહેવાને ભાવ જણાય એમ સર્વમાં રહેવાપણુએ કરીને અચશ્વરપણુને (પૃથ્વીના ઈશ્વરપણાને) અથવા કયારે પણ ચલાયમાન થાય નહીં એવી, સ્થિતિને પામ્યા છે. આ ૫૦ | સર્વ સુંદરપણાના સારને ઢગલે જ હાય નહી શું? એવા અદ્દભુત તપરિવઓને (રહેવા) યોગ્ય આ અનાદિ મઠ જેમાં રહેલ છે. ૫૧ ૧ - જેમાં કયારેક તપસ્વિઓ અને સુંદર આચરણવાળા મનુષ્યો અને દેવતાઓ આત્માની નિવૃત્તિને જ જેમૂ તેમ ત્રણે ક્ષણમાં (ભૂત, ભવિષ્ય, વર્તમાન કાળમાં) પરબ્રહ્મને પામ્યા છે, જેની પ્રથમ ઉત્પત્તિને આબુ પર્વત સહિત પૌરાણિક (પુરાણુને કહેનારાઓ) ગાય છે, તે મઠ ત્રણ ક્ષણને મિષે કરીને ત્રણે લેક (સ્વર્ગ, મર્ય, પાતાળ, )ની લહમીને આ પર્વતમાં ધારણ કરે છે. તે પર . પૃથ્વીને પતિ શ્રી સમરસિંહ પિતાના ભાગ્યના વિભવે આજ્ઞા કરવાથી પિતાના કલ્યાણ માટે આ મઠને જીદ્ધાર કરતે હો. કેમકે આવા કામમાં ઉત્તમ આસ્થાવાળો છે (માટે) યુક્ત થકો રાજા સંન્યાસીઓ અથવા મુનિને માટે સુંદર ભેજનની સ્થિતિ (અન્નસત્ર) પણ પ્રીતિ સહિત ઘણું દ્રવ્ય વડે કરતે હ. / ૫૩ | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ आषुप र्वतपर अचलेश्वर महादेवना मंदिरना मठमांनो लेख ૮૨ સમરસિંહ રાજાએ આયુષને વાયુ તથા વીજળી સરખું ચલાયમાન જોઈને અચળેશ્વરને સુવર્ણને ઉંચો ધ્વજસ્તંભ કરાવ્યું. (આ લેકમાં કર્તરી પ્રયાગ છે, પરંતુ અર્થની અનુકૂળતા માટે ભાષાન્તરમાં કર્મણીપ્રચાગ લખે છે.) ૫૪ શંકરનાં વ્રતોએ કરીને (વ્રત પાળીને) અનાદર માત્રમાં ઉખેડી નાંખેલ છે સંસારનું બીજ જેણે એ, ભાવાગ્નિ નામે સ્થાનાધીશ (સ્થાનકન સ્વામિ) પૂર્વે આ મઠમાં હતું. તે ૫૫ છે - પરસ્પર વૈરના ત્યાગ કરીને શુદ્ધ દેહવાળા, સ્નેહમાં બંધાએલ છે હદય ( મન ) જેમનું ( અને ) મનુષ્યમાં દયાવાળા, સારી રીતે જાણેલ છે મેક્ષને કરનારું ( આપનારું ) તત્વ જેમણે એવા થકા સિંહ તથા હાથીઓ આદિ જી આ મઠની પાસે તપશ્ચર્યા કરે છે. તે પ૬ . તે ભાવા અગ્નિને નિષ્ઠા(તત્પરતા )વાળે ભાવશંકર નામે શિષ્ય શિવજીના સાયુજ્ય(સ્વદેહે મેળાપ)ના લાભ માટે દુખે કરી શકાય એવું તપ કરે છે. આ પ૭ | - આબુ પર્વતમાંથી ઉત્પન્ન થયેલાં, ફળ અને ફૂલની સમૃદ્ધિને સદાકાળ ધારણ કરનાર આ વૃક્ષે, નાશ પામેલ છે વિષયવાસના જેમની એવા પુરૂની ઉત્તમ એવી નિયમ વિષેની નિષ્ઠાને બીજા મુનિએમાં ઘણાક પ્રકારે કરીને સૂચના કરે છે. (વિષયસુખનો ત્યાગ કરનારા મુનિઓ જેવા દઢ નિયમો પાળે છે તેવા તમે ઈતર પુરૂષો પણ અમારી જડ એવાં વૃક્ષોની વૃત્તિને જોઈને શીખે, એમ દેખાડે છે.) ૫૮ છે સમરસિહ રાજાએ ભાવશંકરના ઉપદેશથી સુવર્ણના દંડ સહિત મઠ, આબુ પર્વતમાં કરાવ્યા, પ૯ એકલિંગ ગામમાં ત્રિભુવન(સ્વર્ગ, મત્સ્ય અને પાતાળ લેક)માં પ્રખ્યાત એવા શ્રી સમાધીશ ચકસ્વામિ(શ્રી એકલિંગજી)નાં શિવાલયોના સમૂહમાં પ્રિય પટનો પુત્ર જે વેદશર્મા પ્રશસ્તિ કરનાર હતા, તે ચિત્રકેટમાં રહેનાર નાગર જ્ઞાતિના બ્રાહ્મણ-દશર્માએ સર્વ વિદ્વાનોના મનને હરનારી અને પ્રકાશિત ગુાએ કરીને ઉજજવળ એવી, આ પ્રશસ્તિ કરી. ગ ૬૦ ભગવાન અચળેશ્વર જ્યાં સુધી આબુપર્વતના સંગને ધારણ કરે ત્યાં સુધી વાંચનારા કવિઓને આ પ્રશસ્તિ આજીવિકારૂપ થાઓ. ૬૧ આ ઉજજવળ પ્રશસ્તિ શુભચંદ્ર લખી (અને) બુદ્ધિમાન શલાટ કમ્મસિંહે કતરી. દૂર છે (વિક્રમ) સંવત ૧૩૪૨ ના વર્ષમાં માગશર સુદ ૧ ને જ પ્રશસ્તિ કરી. (ઇતિ ભાષાન્તર ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ ન ૨૫૩ જાફરાબાદ પાસે શિયાળ બેટમાંને લેખ વિ. સ. ૧૩૪૩ માઘ સુ. ૧૦ ખેતરમાં ચાર લેખે ઉભેલા છે તે પિકીને अक्षरान्तर (४) ६० ॥ संवत् १३४३ माघ शुदि १० गुरौ गुर्जर प्राग्वाट ज्ञातीय ठ° पेथडश्रेयसे तत्सुत पाल्हणेन श्री नमिनाथबिंब कारितं प्रतिष्ठितं । श्रीनेमिचंद्रसूरिशिष्यश्रीनयचंद्रसूरिभिः॥ નં. ૨૫૪ વઢવાણમાં માધવ વાવને લેખ વિ. સં. ૧૩૫૦ (ઈ. સ. ૧૨૯૬) કારતક વદ ૮ ગુરૂવાર કાઠિયાવાડમાં વઢવાણ શહેરમાં લાખા પિળ નામે પશ્ચિમ દરવાજે માધવ વાવ આવેલી છે, જેના એક ઘુમટના ખુણામાં નીચેનો લેખ કોતરેલો છે. अक्षरान्तर प्रथम बाजुपर संवत् १३५० वर्षे कार्तिक वदी ८ गुरु नागरज्ञातीय श्रीसामसुतमीदयं श्रीसीपु बीजी बाजुपर नागरज्ञातीय महं श्रीसाढलसुतामह श्रीतशमादीती. ૧ રીલી, એ, રી. , પા. ૨૫૩ ૨ આર એલ, એ. આર. ૫, ૨૪૧ બસ અને ઝન્સ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ નં. ૨૫૫ उत्तर शुभशतभांथा Secru मा नं. २७१ वि. सं. १३५६ 2. 4. ११ अक्षरान्तर १ संवत् १३५६ वर्षे चैत्र व ११ २ गन । यद्येह सूणक ग्रामे म३ हाराण श्री[खे ] तलप्रतिपत्तौ ४ लीष महिपाकेन देवी श्री५ शिवलीयात्रायां नाट[ पूजाय ] ६ प्रदत्त पा[द्र] सं दि[न]पूमि७ [य] नं -- ना माता [त्रियो]८ पीलक[ ब्रह्मपुरे ]सहित [ सक] ९ लमपि प्रा[मं] ॥ श्रीः ।। ભાષાન્તર દેવી શ્રી શિવાલીની યાત્રા પ્રસંગે સૂણુક નામના ગામમાં મહારાણું શ્રી ખેતલના રાજય સમયમાં સં. ૧૩૫૬ ચિત્ર વ. ૧૧ ને દિવસે લીષ મહિપાકે કાંઈ દાન આપ્યું તે સંબંધી આ बेपछ. ૧ એ. ઈ. ૧ २५४४ ૨ પા. ૩ ડે. જે. કોર્ટે ૨ સત્રામાં ભવનધ્વજ મંદિરના બાર ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ નં. ૨૫૬ મેહર રાજા ઠપકનો હાથસણીનો લેખ સં. ૧૩૮૬ આષાઢ ૭ સોમવાર કાઆિવાહમાં ગોહિલવાડ પ્રાન્તના પેટા તાલુકા ઉંડ સર્વેયામાં સવૈયા રાજપૂતોની માલીકીન એક ખંડણીયું સંસ્થાન હાથસણી છે. હાથસણ ગામ લાંચ ડુંગરાની તળેટીમાં પાલિતાણાથી નૈઋત્ય દિશામાં આશરે તેર માઈલના અંતરે શેત્રુંજી નદીના કિનારા પર ઉત્તરમાં આવેલું છે. હાલનો લેખ હાથસણીમાંથી પ્રાપ્ત થએલી એક શિલા ઉપરથી લીધેલ છે. અને હમણું ભાવનગરના સંગ્રહસ્થાનમાં રાખેલ છે. શિલા ચાર ખંડમાં ભાંગેલી છે. પરંતુ તેથી કરીને લેખને કઈ પણ ભાગ નાશ પામે નથી, સિવાય કે પંકિત ૮ માં બે અક્ષર, પંકિત ૧૩ મીમાં પાંચ-(જે બહુ અગત્યના જણાતા નથી)- અને ૫. ૧૭ માં તિથિને ત્રીજે આંકડે નાશ પામેલ છે, જો કે તારીખને નષ્ટ થયેલો અંક તે જ પંકિતમાં શબ્દોની સંખ્યાથી પૂર્ણ થયેલ છે. લેખને વિસ્તાર આશરે ૧૬ પહોળી અને ૧-૨ ઉંચી જગામાં છે. અક્ષરનું સરાસરી ક્ટ ” જેટલું છે. લિપિ દેવનાગરી લેખના સમયને અનુસરતી છે. . ફલીટની નેંધ – આ લેખ ખાસ જાણવા લાયક હોવાનું કારણ એ છે કે તેમાં મૈત્રકના હાલના પ્રતિનિધિ મેહરે અથવા મેરની જાતિને ઐતિહાસિક હેવાલ છે. આ જાતિનું મૂળ નામ મિહિર હતું. મિહિર લોકો, હુણ લોકોની એક શાખા હતી. હુણ લોકોએ તારામાણુ અને મિહિર કલની આગેવાની નીચે પ્રથમેના ગુપ્ત રાજાઓની સત્તાને અંત આણ્યો, અને કાઠિવાડ તથા ઉત્તર હિંદના બીજા ભાગમાં પિતે વસી રહ્યા અને પછી તેઓને સેનાપતિ ભટ્ટારકે કાઠિઓવાડમાં જિતી લીધા હતા. તેમના સંબંધી અન્ય લેખેમાં પણ ઉલ્લેખ મળી આવેલો છે. શક સં. ૭૮૯ (ઈ. સ. ૮૬૭–૬૮) નાં બગમ્રા દાનપત્રની ૪૫ મી પંકિતમાં ગુજરાતના રાષ્ટ્રકૂટ રાજા ધ્રુવ ૩ જાએ મિહિર નામના એક રાજાના પરાજય કરેલા જણાવવામાં આવે છે. તેવી ચૌલુક્ય રાજા ભીમદેવ ૨ જાનાં વિ. સં. ૧૨૬૪ નાં ટિમાણ દાનપત્રમાં બે મેહર રાજાઓ નામે જગમલ્લ અને આનનાં નામનો ઉલ્લેખ છે. આપણે લેખ મેહર રાજા ઠપક અથવા ડેવક(વિ. સં. ૧૩૮૬)નો ઉલ્લેખ કરતું ત્રીજું પ્રમાણ છે. આ જાતિનું ચોથું પ્રમાણ કાઠિયાવાડના અરિકામાં શિયાળબેટ પર ગોરખમઢી નામના સ્થાનમાં એક જૈન મૂર્તિના સ્થાનક પરના ટુંક લેખની અંદર છે. મેર અથવા મેહર લેકે હાલમાં કાઠિયાવાડની એક બહુ અગત્યની જાતિ ગણાય છે. અને ઘણું જ પ્રાચીન સમયથી જેઠવા રાજપૂતોની સાથે પિતાને જોડાયેલી હોવાનું જણાવે છે. મેહર લેકેનું બીજું વસવાટનું સ્થાન રાજપૂતાના છે. દિલ્હીની પડોશમાં આવેલા મેહરેલી નામના ગામડામાં પણ તેમની નિશાનીઓ મળી આવે છે. સિંધમાં પણ આ જાતિને બહુ વહેલા સમયમાં વસવાટ હોવાને સંભવ છે. છે. બે , ૧૫ પા, ૩૬૦ વિજયશંકર ગૌરીશંકર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ राजा ठेपकनो हाथसणीनो लेख अक्षरान्तर १ ओं सिद्धिः । (।) विरंचिवदनावासा देवी जयतु भारती । यस्याः प्रसादमासा द्य मूढोऽपि विबुधायते १ [॥x] २ श्रीसौ वंशो' भुवि सुप्रसिद्धः क्षमाभृतां मंडनमादिजानां तेषां। कुले पुण्यकृतां वरिष्ठः खगार नामा नृपति बभूवै २ [1] ३ जसधवलसुनामा तस्य वंशेऽथ जज्ञे सकलगुणनिधानं रूपविख्यातकीर्तिः प्रियम४ ल इति देवी रूपतो यं विवाह्य विजयसुभटपुत्रै सूर्यवंश प्रसूता ३ [॥x] यशोधवलदेवस्य सुषुवे ५ तनयान वरान् । वल्लीव कल्पवृक्षस्य मल्लमंडलमेलिगान् ४ [1] अत्रान्तरे वाखल राजवंशे कंडू-- ६ लदोमंडलनिर्जितारिः । नगार्जुनो नाम बभूव वीरः श्रीमंडलीकस्य सहायकारी ५ [॥] सुतस्तस्य म७ हानंदः संजातो घरणीतले । येन को जातसारेण जहर्षुः पूर्वजा मुदा ६ [1] सुता मंगलराजस्य ८ रूपा रूपमनोहरा । या जज्ञे ठेपकं वीरं - - यं स्वामिवत्सलं ७ [[ ] अपि वाच स्पतिर्मुकः के वयं तद्९ णस्तवे । दत्तानां येन दानानां संख्या कर्यु न सक्यते' ८ [1] कुलेन शौर्येण नयेन कीर्त्या प्रजा१० भिरामो भुवि मेहरोऽथ । तालध्वजे विप्रजनाभिरामे महीशभूपेन नियोजित श्रीः ॥९॥ ११ [॥] राज्यं प्रकुर्वतस्तस्य चतुर्भिस्तनयैः समं । धर्मबुद्धिरियं जाता ठेवकस्य महा त्मनः १० [1] कार१२ यामि महावापी सर्वजंतु तृषापहीं।अगाधे निर्जले देशे कूतराजं ततोऽब्रवीत् ॥११॥ [॥] वल्ला१३ दित्यकुले सूर्यवीकलस्यान्वयोद्भव ---- - मे वाक्यं शृणु धर्ममयं हित १२ [1] यथा १ पाया श्री सोमवंशो; २ पांचो भृतां; 3 241 शमा ख ने पहले ष छ, गुथे। पं. ५ . ७ वांया वाखल अन अखंड पंडित १६.४ वांया नृपतिर्बभूव; ५ वाया पुत्रः; १ गुयाना नागार्जुनो; ८ वांय कर्तु; वांया शक्यते; १०-१२ या नोट ३७२, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख १४ मम पितृव्येन जीर्णदुर्ग निवासि[ ना] । कारिता संगवापीति ठेवावापी प्रकारय १३ [1]। मे१५ हरेण समाविष्टो धर्मबुद्धिः स को नरः। कारयामास सहसा वापी जलमनोहरां १४ [॥] १६ अखं[ ड ]"मायुर्लभता मेहरो द्विजवल्लभः । सहितः पुत्रपौत्रैश्च परिवारजनैः समं [1] १७ संवत् १३[८]६ वर्षे ॥ भावे संवत्सरे पूणे आषाढे षडशीतिके सप्तम्यां सोमवारेण १८ वापीयं पूर्ण[ तां ] गता ॥ १६ [ ॥ x ] श्रीप्रभानिष्ठवास्तव्यसूत्रवाचासुत सांडाकेन कारापिता [॥x] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ राजा ठेपकनो हाथसणीनो लेख ભાષાન્તર લેખના પ્રારમ્ભ ભારતી દેવીની સ્તુતિથી થાય છે. શ્રી સામવંશ પૃથ્વીમાં સુપ્રસિદ્ધ છે. આહિરાજાઓમાં મંડનરૂપ એવાં એ કુલમાં પુણ્યશાલિએમાં વિરણ ખગાર નામે ભુપતિ ઉત્પન્ન થયેા. તેના કુળમાં સકલગુરુનિધાન અને રૂપથી વિખ્યાત કીર્તિવાળા જશધવલ જન્મ્યા, જેના સૌંદર્યને અંગે વિજય અને સુભટના પુત્રો સાથે સૂર્યવંશમાં જન્મેલી પ્રિયમલદેવી તેને વરી. પ્રિયમલ દેવીથી યાધવલને, મલ્લ મંડલ અને મેલિગ નામે ત્રણ ઉત્તમ પુત્રા થયા. આ સમયે વાખલ રાજના કુળમાં નાગાર્જુન નામે વીર પ્રભવ્યે. એ શ્રી મંડલીકને સહાયકારી હતા; અને એણે પેાતાના બાહુબળે અરિમંડલ જિતેલું હતું. તેના પુત્ર મહાનંદ થયા, જેના જન્મથી તેના પૂર્વના આનંદનો પાર રહ્યો નહીં. મગલરાજની મનેહર રૂપવાળી પુત્રી રૂપાથી ( આ મહાનંદને) ડેપક નામે વીરપુત્ર ઉત્પન્ન થયેા. જે સ્વામિવત્સલ હતા. એના ગુણેાને વર્ણવવાને વાચસ્પતિ પણ અસમર્થ છે, તેા પછી અમે તે એ વિષયમાં કાણુ ? તેણે આપેલાં દાનાની સંખ્યાની ગણુત્રી કહેવી અશકય છે. કુલ, શોર્યું, નય, કીર્તિથી તેણે પ્રજાને અનુરાગ મેળવ્યેા. આ મેહર રાતના રાજ્યાભિષેક વિાને પ્રિય એવા તાલધ્વજ ગામમાં મહીશ રાજાએ કર્યાં. એ પ્રમાણે જ્યારે આ મહાત્મા ઠેપક પેાતાના ચાર પુત્રા સહિત રાજ્ય કરતા હતા ત્યારે કાઈ અગાધ નિર્જલ પ્રદેશમાં સર્વ પ્રાણિઓની તૃષાને દૂર કરનારી એક મહાવાપી બંધાવવાની ધર્મબુદ્ધિ તેનામાં ઉદ્ભવી. તેથી કુન્તરાજને તેણે કહ્યું કે “હે વલ્લાદિત્ય કુલમાં જન્મેલા, અને સૂર્ય વિકલના વંશના રાજા ! મારૂં ધર્મમય અને હિતવાળું વાકય સાંભળ. જેવી રીતે મારા પિતૃભ્યે જીદૂર્ગમાં સંગવાપી બંધાવી તેવી જ રીતે તું દેવાવાપી બંધાવ.” મેહરના આ આદેશ પ્રમાણે તે ધર્મબુદ્ધિ કુન્તરાજે સહસા જલ મનેાહર વાપી બંધાવી. ( આ ધર્મકાર્યથી) પુત્રપૌત્ર પરિવારજન સહિત દ્વિજવલ્લભ મૈહર અખંડ આયુઃ પ્રાપ્ત કરા. સંવત્ ૧૭૮૬ વર્ષ, ભાવ સંવત્સર પૂર્ણતા પામી છે. શ્રીપ્રભાનિષ્ઠના રહીશ લેખ સ્ટ ૮૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પૂર્ણ આષાઢ ૮૬ મે વર્ષે, સપ્તમી સામવારે આ વાપી સૂત્ર વાચાના પુત્ર ‘સાંઢાકથી’ આ લેખ ઉત્કીણ થયા છે. www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ ના ૨૫૭ પુષ્યણુની વળામાંથી મળેલી માટીની સીલ આ સીલ ઉપરનો લેખ ઈ એ. . ૧૨ પા. ૨૭૪ મે ડો. બુલરે પ્રસિદ્ધ કર્યો છે. છે. લીટે મને તેને ઉત્તમ કેટેગ્રાફ મોકલ્યો અને ફેટોગ્રાફ સાથે ફરી અક્ષરાન્ડર તૈયાર કરવા ઈચછા જણાવી તેથી તે મુજબ રજુ કરું છઉં. લેખના અક્ષરે અંદર ઊંડા કોતરેલા છે અને તે અવળા છે. તેથી ધાતુની અગર પથ્થરની મળ અડીમાં અક્ષરો ઉપડતા હશે. ડે બુલરે લખેલ છે તે મુજબ ચેથી પંક્તિને છેલે અક્ષર ગુટક છે. બીજી પંક્તિની શરૂવાતને પહેલો અક્ષર પણ કપાઈ ગએલ છે, પણ તે તે સંબંધ ઉપરથી અટકળી શકાય તેમ છે. 3. બુલરના અક્ષરાન્તરથી આ અક્ષરાત્ર એક જ બાબતમાં જૂદું પડે છે અને તે એ છે કે પડેલી લીટીમાં પુષેણના પૂર્વજનું નામ જયસ્કન્ધ નથી, પણું જયદ્રથ છે. મહાભારતમાં આવેલ છે તે પ્રમાણે આ નામ સિંધુ સૌવીરના એક રાજાનું છે અને તેને અને માર્યાની હકીકત પણ મળે છે. अक्षरान्तर ૨ મા કયદ્રથાવાવચ્છિન્નરાગ૨ વંરાચ શ્રીર્મહા +]ના દ] વર્ષ. . ३ सूनो महाराज महा૪ વતિ પુણેn[ ] [ ] ભાષાન્તર જયદ્રથથી અવ્યવચ્છિન્ન ઉતરી આવેલા મહારાજ અહિવનના દીકરા મહારાજા મહાસેનાપતિ પુષ્પની (સીલ ). ૧ ઇ. એ. વ. ૩૮ પા. ૧૪૫ છે. હુલ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख પુરવણીના લેખો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ પુરવણીના લેખો નં અ. જીવદામનું ૧ લાને જૂનાગઢમાંથી મળેલા શિલાલેખ - ઈ. સ. ૧૯૧૯ ના ચમાસામાં જૂનાગઢના કિલ્લાના મથાળા ઉપર કામ કરતા કેટલાક મજુરોને આ શિલાલેખ મળ્યું હતું. સ્ટેટ એજીનીઅર મી. એસ. બ્રેકફેકસે આ પત્થરને ઓફીસમાં મૂકાવ્યું અને તેની છાપ મોકલીને આકઓલોજીલ ખાતાને ખબર આપી. હવે તે પત્થરને જૂનાગઢમાંના બહાદુરખાનજી મ્યુઝિયમમાં રાખવામાં આવેલ છે અને ત્યાંથી લેખને પ્રસિદ્ધ કરવા માટે સારી છા૫ લાવવામાં આવી. લેખ ભારે શિલા ઉપર અને ૩૧ ઇંચ લાંબી અને ૧૦ ઇંચ પહાની સપાટી ઉપર કારેલ છે. તે બે પંક્તિમાં છે અને બન્ને પંકિતના શરૂવાતના તથા છેડાના ભાગ ખંડિત થયેલા છે. પહેલી પંક્તિની શરૂવાત ક્ષત્રના શબ્દથી થાય છે અને અંતે ૧૦૦ નું ચિહ્ન છે. બીજી પંક્તિ કેઈ વિશેષ નામથી શરૂ થાય છે અને છેવટે પુત્ર શબ્દ છે. પંક્તિની લંબાઈ ૩૦ ઇંચ છે અને અક્ષરની ઉંચાઈ સરેરાસ ૨ ઇંચ છે. લખાણું ઉપરથી અટકળ થાય છે કે મૂળ પક્તિઓ વધારે લાંબી હેવી જોઈએ. આ પત્થર પાછળથી ચણતરકામમાં વપરાએલે હવે જોઈએ અને લેખવાળે ભાગ નીચે હોવાથી તેમાં ઈંટને ભૂકે અને ચુનાનું બનાવેલું પ્લાસ્ટર ભરેલું હતું. બીજી પંક્તિની નીચેની પંક્તિઓ પત્થર કાપે ત્યારે ગુમ થઈ હોવી જોઈએ. લેખની લિપિ, ઈ. સ. ના બીજા સકામાં પશ્ચિમ હિન્દમાં વપરાતી અને અોના રૂદ્રદામન ૧ લાના લેખોમાં છે તેવી જ છે. ૧ અને ૨ના નીચેના ભાગે ડાબી બાજુ વળેલા છે. ૨ ના ઉભા ત્રણ લીટા અને ના ઉભા બે લીટા સરખા લાંબા છે. ૨ અને મ ના નીચેના ભાગ ત્રિકણું આકારના છે. 1 ના બન્ને ઉભા લીટા સરખી ઉંચાઇના છે. શ ને નીચેના ભાગ જમણી બાજુએ લંબાએલે છે. ક્ષત્રપથ માંના માં આડી લીટી જમણી બાજુની ઉભી લીટી સાથે જોડાએલ છે જ્યારે વર્ષોમાં બન્ને ઉભી લીટી સાથે જોડાએલ છે. લેખ ગદ્યમાં છે અને ભાષા સંસ્કૃત છે. તે ખંડિત હોવાથી લેખને આશય સમજી શકાતે નથી. જ્યાં સંવત લખ્યો છે તે ભાગ સુરક્ષિત નથી, તેથી ૧૦૦ ના ચિહ્ન સિવાય બીજું કઈ વંચાતું નથી. લેખમાં જીવરામનો ઉલ્લેખ છે પણ તેના ઈલ્કાબ વિગેરેના વર્ણનવાળો ભાગ ગુમ થયો છે. તેથી વંશાવળીમાં તેનું સ્થાન નિર્માણ થઈ શકતું નથી. તે ક્ષત્રપ હતો એટલું જ કહી શકાય છે. કાઠિયાવાડમાં બે જીવદામનું જાણવામાં આવેલ છે, જેમાં પહેલો રૂદ્રદામનને પૌત્ર અને દામજડથી પહેલાનો પુત્ર શ. સં. ૧૦૦ થી ૧૧૮-૧૯ સુધીમાં સત્તામાં હતું એમ તેના શિકકા ઉપરથી માલુમ પડે છે, જ્યારે બીજે જીવદામન જે સ્વામિ જીવદામન તરીકે ઓળખાય છે તે તેના દીકરા રૂદ્ધસિંહ બીજાના શ. સં. ૨૨૭ લગભગના શિકકા ઉપર આપણને મળે છે. ચણન અગર રૂદ્રાસિંહ ૧ લાના સીધા વંશની સમાપ્તિ બાદ તે ગાદીએ આવ્યો હોય એવો સંભવ છે. લિપિ ઉપરથી મારો મત એ છે કે આ લેખમાં જીવદામન તે પહેલે જીવદામન હોવો જોઈએ. આ લેખમાંની બીજી પંક્તિમાં આ ચાર વિશેષ નામો આપેલાં છે []જા, વાસ્તુનંદિક, વર્તુર્મા, અને રામ, બીજી પંક્તિના છેલા શબ્દને પુત્રો ] વાંચીએ તે આમાંની પહેલી ત્ર વ્યક્તિઓ ના ના પુત્રો કલ્પી શકાય. આ ત્રણ ભાઈઓએ કરેલા ધર્મકાર્ય અગર બાંધેલા મકાનની યાદગીરી કાયમ રાખવા આ લેખ લખાએલો હોવો જોઈએ. ૧ એ. ઈ. વ. ૧૮ પા. ૭૩૯ સ્વ. આર. ડી. બેનરજી લેખ ૫૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर ૨ .... [ 8 ]ત્રપચ [1] નીવરામચ પતાક પૂર્વાદ વર્ષ[>] ૨૦૦ ૨ . [૨]વાચ ગાન [ ]વિક વર્ણ ત ]ાર્મસ્ય મય પુત્રI] ભાષાતુર [ મહા ક્ષત્રપ સ્વામિ જીવદામનના, ઉપર કહેલા વર્ષ ૧૦૦ રામકના પુત્રો [ 4 ]ઐદત્ત, વારતુનદિક (વાતુનંદિન), વસ્તુશર્મક. પંકિત ૧ લી-(અ) ક્ષને ઉપરનો ભાગ તૂટેલો છે. (બ) વર્ધીના ૧ માંને આડે લીટા જુસાઇ ગયો છે. (ક) છેલો અક્ષર જેવો લાગે છે, પણ જમણી બાજુના ઉભા લીટાને નીયલ છેડે લંબાવેલ છે, તેથી તે ૧૦૦ નું ચિહ્ન છે, એમ નિશ્ચય થાય છે. પંકિત ૨ જ વષત્ત નો ૧ શકિત છે. રાન્ન અગર અન્ન પણ વાંચી શકાય. વાસ્તુનંદિ માંને વા જરા વિચિત્ર છે. નીચેનો ભાગ વધુ વળેલો છે અને ઉપરની આડી લીટી ઘસાઈ ગઈ છે તેથી ઉભી લીટીના બે કાંટા જેવી લાગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ નં. ૨૬ અ. ધ્રુવસેન ૧ લાનું અપ્રસિદ્ધ દાનપત્ર પૂનાની ડેક્કન કેલેજના પ્રોફેસર ડે. એસ. કે બેલવલકરે આ પતરાં, આશરે દશેક વર્ષ પહેલાં, તે વસ્તુના આકોલેજીકલ સર્વેના વેસ્ટર્ન સરકલના સુપરીટેન્ડન્ટ પ્ર. ડી. આર. ભાંડારકરને આપ્યાં હતાં. તેને સાફ કરતાં તે અપ્રસિદ્ધ નવું દાનપત્ર છે, એમ જણાયું. બન્ને પતરાંમાં લેખ અંદરની બાજુએ કોતરેલ છે. કડીઓ માટે બજેમાં બબ્બે કાણું છે, પણ કડી તેમ જ સીલ ઉપલબ્ધ નથી. પતરાં ૧૨ ઇંચ લાંબાં અને ૭ ઇંચ પહોળાં છે અને તેની જાડાઈ 2 ઇંચ છે. દરેક પતરાના બે મોટા અને બીજા નાના કટકા થઈ ગએલ છે. અક્ષરો ઊંડા કરેલ છે. પંક્તિ ૧૨ માં જીહામૂલીય વિસગને અને પક્તિ ૫, ૧૧ અને ૧૪ માં ઉપધામાનીયને ઉપયોગ કરાય છે. પંક્તિ ૨૩ માં બઢો માં વિસર્ગને શ થએલો છે. મૈત્રક વંશના મહાસામન્ત મહારાજા ધ્રુવસેન ૧ લાને આ લેખ છે, અને બલિ, ચરૂ, વૈશ્વદેવ આદિ ક્રિયાના નિર્વાહ માટે ભારદ્વાજ શેત્રના વિશ્વદત્ત અને વસુદત્ત નામના બે બ્રાહ્મણને હસ્તવાહરણમાં આવેલું કલહાટક ગામ વલભી મુકકામેથી દાનમાં આપ્યાની તેમાં નોંધ છે. પંક્તિ ૧૪ મી માંના દરતવકાહાથાં વાઢવામઃ પૂર્વમુમુકામાન અને પંક્તિ ૧૮-૧૯ માંના પૂજારિયા તાવિત એ બે વાક્યોથી આગલા દાનને આ પતરામાં અનુમતિ આપવામાં આવેલ છે, એમ અનુમાન થાય છે. દાન લેનારના નિવાસસ્થાનના નામવાળો ભાગ ગુમ થએલ છે. આ વાકયોને અર્થ નીચે મુબજ થાય. મૂળ દાન લેનારના ભગવટાનું ગામ કલહાટક જે હસ્તવપ્રહર વિભાગમાં આવેલું છે તે ચાલુ રીવાજ મુજબ અમે આપ્યું છે, ગુપ્ત સં. ૨૦૬ થી ૨૧૭ સુધીનાં ધ્રુવસેન ૧ લાનાં દાનપત્રમાં લેખક તરીકે કિકકક ચાલુ રહેલા છે, પરંતુ દતકના નામમાં ફેરફાર થએલ છે. સં. ૨૦૬ થી ૨૧૦ના શ્રા. સુ. ૧૫ સુધીનાં દાનપત્રોમાં દૂતકનું નામ મમ્મક મળે છે, જ્યારે ૨૧૦ ના આસુ. વ. ૫ નાં પાલીતાણાના પતરામાં રૂદ્રધર નામ આપેલ છે. ત્યારપછી ૨૧૬ ના દાનપત્રમાં દૂતક તરીકે ભગિક રાજસ્થાનીય ભદિનું નામ આપેલ છે. આ નામના ફેરફારને આધારે આ દાનપત્રમાં મમ્મક દંતક તરીકે છે, તેથી તે ૨૦૬ થી ૨૧૦ ગ્રા. સુ. ૧૫ ના સમયમાં અપાએવું માની શકાય, પરંતુ તે બહુ આધાર ભૂત મનાય નહી. કારણ એકી વણે બે દૂતક પણ હોઈ શકે. હસ્તાપ્ર તે હાલનું હાથબ હોવું જોઈએ અને કલહાટક તે હાથમાં પાસેની ખાડીના પૂર્વકિનારા ઉપરનું કેળીઆક ગામ હોવું જોઈએ. ૧ એ. ઈ. . ૧૯ પા. ૩૦૨ પંડિત મા સરૂ૫ વત્સ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ ९४ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तरे पतरूं पहेल १४ [स्तु ][ संविदितं ] यथा हस्तवप्राहरा [र]ण्यां कलहाटक ग्राम पूर्व्व भुक्तभुज्य [ मा ]नक: पतरूं बीजुं नगरवास्तन्यब्राह्मण विश्वदत्त वसुदत्ताभ्यां भरद्वाजसगोत्राभ्यां १५ १६ [ स ब्रह्मचारिभ्यां मया मातापित्रोः २४ [ आच्छेत्ता ] चानुमन्ता च तान्येव नरके वसे[ त्] स्वदत्तां परदत्तां वा यो हरेत वसुन्धरा [ म् ] २५ गवां शतसहस्रस्य हन्तुः प्राप्नोति किल्बिषम् [ ॥ ] बहुभिर्वसुधा मुक्ता राज[ भिस्सगरा ] २६ दिभिः [ । ] यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलमिति [ ॥ ] २७ स्वहस्तो मम महासामन्तमहाराज ध्रुवसेनस्य [ ॥ ] दूतकः प्रतीहारमम्मकः २८ लिखितं किक्ककेन [ ॥ ] -शु - ૧ પહેલા પતરાની પંક્તિ ૧ થી ૧૩ ધ્રુવસેન ૧ લાના સવત ૨૦૬ ના પતરાની પતિએ साथै भणती घ्यावे छे. ओ. मे. . . ११ . १०५२ साडीथी भागजनी भाग पशु थे. ४. વા. ૧૧ પા. ૧૦૫ મે આપેલ દાનપત્રમાંના ભાગ સાથે મળતા આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ નં. ૪, વિસ્તારપૂર્વક ફરીથી - ધરસેન ૨ જાનાં બંટીયાનાં પતરાં ગુ. વ. સં. ૨૫૭ 4. વ. ૧૫ (ઈ. સ. ૫૭૩) વોટસન મ્યુઝિયમનું દફતર તપાસતાં અપ્રસિદ્ધ વલભીના દાનપત્રનાં બે પતરાંની છાપ મળી આવી હતી. સ્વ. વલભજી આચાર્ય જે પ્રથમ વોટસન મ્યુઝિયમમાં કયુરેટર હતા તેમણે છાપ ઉપર આવી નેધ કરી હતી કે આ પતરાંની છાપે ઈ. સ. ૧૯૦૪ માં તેમને કાઠિયાવાડની નૈઋત્યમાં બાટવા તાલુકાના ગામ ખન્ટિઆના ગુજરાતી મહેતાજીએ આપી હતી. એમ જણાય છે કે તેઓ તે અસલ પતરાં મેળવી શકયા ન હતા, અને તે તે મેળવવા માટે મારે પ્રયત્ન પણ સફળ થયા નહીં. પરંતુ લેખની ઉપયોગિતા ધ્યાનમાં લઈ છાપ ઉપરથી તે પ્રસિદ્ધ કરું છું. છાપ બરાબર લેવાએલી ન હતી અને ફાઈલમાં લગભગ ૨૨ વર્ષ સુધી રહ્યાથી કાગળ બહુ જ બટકણે થઈ ગયે હતે. એમ જણાય છે કે પતરાં સુરક્ષિત છે. દરેક પતરાનું માપ ૧૨ ઇંચ લંબાઈ અને ૮ ઇંચ પહોળાઈ છે અને કડી માટે બે કાણું છે. પહેલા પતરામાં ૧૭ પંક્તિ છે અને બીજામાં ૧૫ છે. લિપિ વલભી દાનપત્રોમાં વપરાતી છે. દાન આપનાર રાજાનું નામ બીજા બધામાં હોય છે તેમ ધરસેન નહીં, પણ ધર્સેન લખેલ છે. જીહામૂલીય અને ઉપધમાનીયને ઉપગ પં. ૧૫ અને ૩૦ માં થએલે છે. મુજા શબ્દ છે. ૩૦ માં દુમિન્વજુષા પછી કેતરવા માટે છોડી દેવામાં આવેલ છે. દાનપત્ર એકંદર રીતે ભૂલ વગરનું છે. લેખ યલથી કે જયાંથી દાન આપવામાં આવ્યું હતું તે શખથી શરૂ થાય છે. પછી વલભી વંશના સ્થાપક ભટાર્કથી શરૂ કરી, દાન દેનાર ધરસેન ૨ જા સુધીના રાજાઓનું દરેકનું કવિતા. ભય લ છે. આ વર્ણન બીજા ધરસેનના તામ્રપત્રમાં છે તેને મળતું આવે છે, જેને દાન આપ્યું છે તે મૈત્રાયણ શાખા અને શાંડિલ્ય ગાત્રને દેવદત્ત નામને બ્રાહ્મણ છે (૨૦). સુરાષ્ટ્રમાં કૌડિન્યપુરની ઉત્તરમાં આવેલું ભટ્ટક( અથવા ભદ્રક)પત્ર(દ્ર?) ગામ દાનમાં આપેલું છે (૫. ૧૧, ૧૭, ૧૮). બ્રાહ્મણને આપેલાં દાનમાં હોય છે તેમ એમાં દાન આપવાને આશય પંચમહાયજ્ઞ નિભાવવાનો છે (૫. ૨૦). અધિકારીઓનાં નામ અને દાનની સાથે આપેલા હકો આ ધરસેનના સં. ૨૫ર ના દાનપત્રમાં મળે છે તે જ છે. સંધિવિગ્રહના અધિકારી સ્કન્દભાટે લેખ લખે છે (૫. ૩૧) અને દૂતક ચિખિર છે (પં૩૨). લેખની સાલ મુ. વ. સં. ૨૫૪ વૈશાખ વદિ ૧૫ છે. (પં. ૩૨) તે દિવસે સૂર્યગ્રહણ હતુ (૫. ૨૨). ધરસેન ૨ જાનાં ૨૫૨ ની સાલનાં સાત દાનપત્રોમાં જે દૂતક અને લેખક છે તે આમાં પણ છે. સં. ૨૬૯ ના દાનપત્રમાં દૂતક જૂદો આપેલ છે. - ' લેખમાં આપેલાં સ્થળો પૈકી વલભી તે હાલનું કાઠિયાવાડમાંનું વળા છે. કૌડિન્યપુર તે કાઠિયાવડની દક્ષિણે આવેલું કેડીનાર માની શકાય. સુરાષ્ટ્રમાંનું ગામ ભકપત્ર( 4) ઓળખી શકાયું નથી. - ૧ એ. ઈ . ૨ પા. ૧૭૯ કી. બી. ડીલકર ૨ તેનું નિવાસસ્થાન આપેલ નથી ૭ એઈ . ૫, ૮૦ ૪ નોટ ન. ૩ જુએ લેખ ૫૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख ધરસેન ૨ જાનાં બાર દાનપત્ર મળેલાં છે. આમાંનાં સાત' સ. ૨૫ર નાં, એક ૨૬૯૧ બે સં. ર૭ નાં ૩ અને બાકીનાં બે સ્ટ હાવાથી સાલ વગરનાં છે. આ દાનપત્રની સાલ સાથે સૂર્યગ્રહણનું વર્ણન ઉપયોગી છે, જે તેનાં બીજાં દાનપત્રોમાં કયાંઇ આપેલ નથી. લેખમાં ગ્રહણને ઉલ્લેખ કદાચ આ પહેલો જ હોઈ શકે. મી. એલ. ડી. દવામિકનુ પિલ્લાઇના ઇંડિયન એફીમેરીસ (વે. ૧ પાર્ટ ૧ પા. ૨૨૦) પ્રમાણે ચૈત્ર માસમાં (પૂર્ણિમાન્ત ગણત્રી પ્રમાણે વૈશાખમાં) ઈ. સ. પ૭૩ ના માર્ચની ૧૯ મી તારીખે સૂર્ય ગ્રહણ હતું, તેથી દાનપત્રની તે તિથિ તથા તારીખ હાવી જોઈએ. .:. अक्षरान्तर पहेलुं पतरूं १ ओं स्वस्ति [* ]वलभीतः प्रस. .... .... ....... ..... १५ पायिवश्रीः परममाहेश्वरः श्रीमहाराजघर्सेनxकुशली सानेवायुक्तक .... ........ पतरूं बीजु - १८ कौण्डिन्य[पुर उत्तर पट्टे भट्टकपत्र(द्र )प्रामस्सोद्रगः .. .............. . २० मैत्रायणिक सब्रह्मचारिशाण्डित्यसगोत्रब्राह्मण देवदत्ताय वळिचरुवैश्वदेवामिहोत्रा-..." तिथिपंच मह्मयाज्ञिका२१ ना क्रियाणां समुत्सप्पणार्थमाचन्द्राकार्णवसरिक्षिति( स्विति) समकानः पुत्रपौत्रान्वयमोज्यः पूर्व२२ मुज्यमान[ वृत्येह ] सूर्योपरागे उदकसगर्गेण ब्रह्मदेयो निसृष्टः' .... ..... ३१ दिमिः [*] यस्य यस्य यदा मिः तस्य तस्य तदा फलमिति । लिखितं. ___ सन्धिविग्रहाधिकृतस्कन्दमटेन ॥ ३२ स्वहस्तो मम महाराजश्रीधरसेनस्य ॥ द चिबिरः सं २०० ५०.४ । वैशर्ख व १०.५॥ १४. 2. 14 . १८७.७८९८ .८ १.३ .७ प..100 -18.७. वा. 3 . १९४ सं. पा.. या पा. ५ .भा. . . . . . . . . ८० २६. . . . . . .. बां. ब. २१. . . (यु.सी.) .. . . . ....... .. . . . . . (यु.सी.) . .पा. १४ भने २१ ૫ એ. ઇ. વ. ૧૧ પા. ૮૦ મે પ્રસિદ્ધ થયેલ સં. ૨૫ર ના દાનપગને લગભગ મળતું જ અક્ષરાંન્તર છે તેથી આ માને ભાગ આપ્યો છે. ભટાર્ક દ્રોણસિંહ, ધ્રુવસેન ધરટ અને ગુહસેનના નામે २,३,५,७,८ अने १२ भी पंतिमा माया छे. ५ वांया धरसेन ७ यात्म धिताल Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ ને ૪૪ અ. ધરસેન ૨ જાનું દાનપત્ર યુ. વ. સ. પર વૈ. વ. ૧૫ આ જ્ઞાનપત્રનાં એ પતરાં છે અને તનું દરેકનું માપ ૧૧? ઇંચ લખાઈ અને છઠ્ઠું ઈંચ પહેાળાઈમાં છે. તે અહુ જ સુરક્ષિત છે. પતરાંની કાર વાળીને જાડી બનાવવામાં આવી છે. જમણી બાજુની કડી જે સાદી વાળાની હશે તે ગુમ થઈ છે. ડાખી માનુની કડી કપાયેલી નથી, પણ તેમાં કાપા કરેલા છે, જેથી તે સરી શકે. તે અખંડ ખખડી છે અને ૐ ઈંચ જાડી છે. તેના ઉપરની સીલ āખગાળ ૨ ઇંચ અને ૧} ઇંચ લાંખી છે અને ખેાદેલી સપાટીમાં જમણી ખાજી તરફ મુખ કરી બેઠેલા નક્કી છે. અને તેની નીચે શ્રી સદ શ્રીમાńનું ખાટું રૂપ લખેલું છે. પતરાં કયાંથી મળ્યાં હતાં, તે ખખર નથી. લેખમાં લટાથી ધરસેન ૨ જા સુધીની ચાલુ વંશાવળી આપેલ છે અને પછી સં. ૧ર ના વૈશાખ વદિ ૧૫ ની તિથિએ તેણે મટ્ઠસરસ, વીરપુત્ર, પૃથપુત્ર અને ઇશ્વરદેવસેનક નામનાં ગામડાંમાં આપેલાં દાનનું વર્ણન છે. દાનવિભાગની વિગત સિવાયના મધેા ભાગઇ. સાથે લગભગ મળતા આવે છે. પરંતુ આ પતરાં માફક આમાં પણ લેખક સંધિવિગ્રહના અધિકારી વિગત મને દાનપત્રમાં સરખી જ છે. એક માજી કાતરેલાં પતરાંની બીજી ખાજુએ કેટલીક વાર ઉંધા અક્ષર ઉપડી આવે છે. આ પતરાં જાડાં છે, છતાં બીજી ખાંજી ઉંધા અક્ષર ઘણા ઉપડતા છે. વળી એડાક્ષરમાં અક્ષરાના ભાગ છૂટા છૂટા લખ્યા છે તે ઉપરથી એમ લાગ્યું કે આ પતરાંમાં અક્ષરા કાતરવાને બદલે અડીથી પાડ્યા ર્હશે. પણ વધુ મારીકીથી તપાસતાં અક્ષરાના વળાકના ભાગ હથીયારથી કાતરેલા જણાય છે. તેથી પ્રથમની માન્યતા ખાટી ઠરે છે. જોકે લીથાગ્રાફર હજી માને છે કે ગમે તેટલાં પતરાં ગરમ હોય તો પણ હાથના કાત્રેતા અક્ષર ખીજી બાજું આટલા બધા ઉપડતા હાય નહીં, અને વળાના ભાગ સિવાયના અક્ષર અડીથી છાપ્યા હશે, એમ તે હજી માને છે, ૧ ૪. એ, વે, ૮ પા, ૩૦૧ છે, એક્ લી એ. વા. ૭ પા. ૬૮મે પ્રસિદ્ધ થએલ દાનપત્ર વધારે સંભાળપૂર્વક લખાએલાં છે. તે લેખની સ્કન્દલટ છે અને દૂવક ચિબિર છે. તિથિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.unaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं पहेलु पं १-१८ पतरूं बीजें पं १९-२२१. २३ समाज्ञापयत्यस्तु वः संविदितं मया मातापित्रोः पुण्याप्यायनायात्मनश्चैहिका मुष्मिकयथाभलषितफलावाप्तये मदसर२४ सि दक्षिणसि( सी )नि पादाव(ः) प्प(पं)चाशत् तथा वीरपुत्रे उत्तरसि (सी )ग्नि पादावा(तः) षष्टि बचकेरादिसगोत्रब्राह्मणलुद्र तस्येदं पृथ२१ पुत्र इश्वरदेवसेनके अपसि( सी )नि पादावा(ः) पञ्चाशतः बढच तयाँ त्रैवालंबायनसगोत्रदसिलाय पादावर्ता अशि( शी )ति एत[२] . २६ सोद्रन सोपरिकर सवातमु( भू )तधान्यहिरण्यादेयं मोत्पद्यमानविष्टिकं समस्त राजकीयानामहस्तप्रक्षे२७ पणि(णी )यं भु( भू )मिच्छिद्रन्यायेनैषामेव च बलिचस्वैश्वदेवामिहोत्रातिथि पंच महायाज्ञिकानां क्रियाणां समुत्स२८ पणाय॑माचन्द्राकर्णवसरित्क्षितिस्थितिसमकालि( ली)नं पुत्रपौत्रान्वयभोग्यं उद कसगर्गेण ब्रह्मदेयं निसृष्टं २९ यतोसो(स्यो )चितया ब्रह्मदेयस्थित्या भुंजतं कृषतं (वा) कर्षयतां प्रदिधतां वा. न केनचित्पतिषेधे वर्जितव्यमा . ३० गामिभद्रनृपतिभिश्चास्मवंशजैरनित्यान्यैश्वर्याण्यास्थिरं म(मा)नुष्यं सामान्य च भूमिदानफलमवगच्छद्भिः ३१ अयमस्मदायोनुमच(न्तव्यः परिपालयितव्या यश्यै(श्चै)नमाच्छिादाच्छिद्यमा वानुमोदेत स पं-. चभिम्महापातकैः सोपपातकैः संयुक्तः स्यादित्युक्तं च भगवता वेदव्यासेन व्यासेनः (न) [10]षष्टिं ३३ .... .... .... .... पूर्वदत्तं० ३४ .... .... .... .... बहुभिर्व० ३५ यस्य यस्य यदा भु( भू )मिः तस्य तस्य तदा फलमिति ॥ लिखितं सन्धिविग्रहा धिकृत स्कन्दभटेन ॥ सं २५२ वैशाख व १५ [॥*] ३६ स्वहस्तो मम महाराजश्रीधरसेनस्य [॥* ] चिबिरः[॥* ] - ૧ ઈ. એ. વ. ૭ પા. ૬૮ મે આ જ રાજાનું આ જ તિથિનું દાનપત્ર પ્રગટ થયું છે અને આ સંગ્રહમાં નં. ૪૩ ૫, ૮૫ મે પ્રસિદ્ધ થએલ છે, તેની સાથે બધી વિગતમાં આ દાનપત્ર ૫. ૧-૨૩૨ સુધી મળતું માવે છે. ૨ વિસર્ગ નકામો છે. ૩ આ તથા બહવૃચની પહેલાં લખાવે જેએ. કરનાર પ્રથમ તથા અગર જદgવ ભૂલી ગયા હશે અને પછી પાછળથી તે ઉમેર્યું હશે. ૪ પ્રથમ હૈ કેતર્યું હતું, પણ પછી ૨ કી નખિલ છે. છતાં છા૫માં તે દેખાતું નથી પણ મળમાં દેખાય છે, ૫ મૂળમાં આ વિસગે (અધૂરી છે અને તેને નીચેનો ભાગ ભૂલાઈ જવાયો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ धरसेन २जार्नु दानपत्र ભાષાન્તર ( દાવિભાગનું) ( પ. ૨૨) ... ધરસેન કુશળ હાઈને બધા આયુક્તક, વિનિયુક્તક, દ્રાફિક, મહત્તર, ચાટ, ભટ, શૌકિક, ચાટ, ભટ, બીજ લાગતાવળગતાને આજ્ઞા કરે છે કે – (૫. ૨૩) તમને માલુમ થાય કે મારાં માતાપિતાના પુણ્ય માટે અને આ દુનીયામાં તથા પરલોકમાં ઈચ્છિત ફળ મેળવવા માટે (સંક૯૫ના) જળ સહિત બ્રાદેય તરીકે નીચેનું દાન કર્યું છે. મદસરની દક્ષિણ સીમામાં ૫૦ પાદાવર્ત અને વીરપુત્રની ઉત્તર સીમામાં સાઠ પારાવ જમીન બહુવૃચ શાખાના કરાડી ગોત્રના બ્રાહ્મણ કુદ્રને અને પૃથપુત્ર ઇશ્વરદેવ સેનકની પશ્ચિમસીમામાં પ૦ પારાવ(તે જ માણસને)અને છેલ્લાં બે ગામડાંમાંથી બહુવૃચ શાખાના, વાલમ્બા, યન ગોત્રના દસિલને ૮૦ પાદાવર્ત જમીન આપી છે. (અને તે) ઉદ્વેગ, ઉપરિકર, વાવ, ભૂત ધાન્ય, હિરણ્ય, અને આદેય સહિત વેઠના હક સહિત, કઈ પણ રાજપુરૂષની દમ્બલ રહિત મિછિદ્ર ન્યાયથી, અને તેઓ બલિચરૂ, વૈશ્વદેવા, અગ્નિહોત્ર અને અતિથિ(સત્કાર )એ પાંચ મહાયજ્ઞ કરે તેટલા માટે અને ચંદ્ર, સૂર્ય, સમુદ્ર, નદી, અને પૃથ્વીની સ્થિતિ સુધી ટકે તેવી રીતે અને પુત્ર અને પત્રથી ભેગવાય તેવી રીતે આપેલ છે. , (. ૨૯) બ્રહ્મદેયની શરત મુજબ તે ભાગવે, ખેડે, ખેડાવે અગર બીજાને આપે તેમાં કાઈએ આડે આવવું નહીં. લક્ષમી નિત્ય નથી, જીવન ક્ષણિક છે. અને ભૂમિદાનનું ફળ અને મળે છે, એ વિચાર કરીને આ મારા દાનને મારા વંશના ભવિષ્યમાં થનાર રાજાઓએ અનુમતિ આપવી ને પાળવું. આ દાન પડાવી લે, અગર પડાવી લેવામાં સંમત થાય તેને પાંચ મોટાં અને બીજ નાનાં પાપો લાગશે. (૫, ૩૨) અને ભગવાન વેદવ્યાસે કહ્યું છે કે–શાપના શ્લેકે – (૫. ૩૫-૩૬) આ લેખ સંધિવિગ્રહના અધિકારી કન્દ ભટે લખ્યું છે. સં. ૧૫ર વિશાખ વદિ ૧૫ આ મારા શ્રીધરસેનના હરતાક્ષર છે. દૂતક ચિરિ (હતી. લેખ પર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ - પદ વિસ્તારપૂર્વક ફરીથી વળામાંથી મળેલા શિલાદિત્ય ૧ લાનાં તામ્રપ - - ગુ. સં. ૨૮૭ ક. ૧. ૭ (ઈ. સ. ૬૦૬). . આ દાનપત્રનાં બે પતરાં એક જ બાજુ કતરેલાં છે અને ઉપર જે કાણાં છે તેથી કી વડે રહેલાં છે. ડાબી બાજુની કડી ઉપર લંબગોળ સીલ છે, જેમાં ઉપડતે વૃષભ કેલે છે અને બીજા શબ્દો લખેલા છે. પતાં ૧૨ લાંબા અને ૮ ઇંચ પહોળાં છે. કેટલીક જગ્યાએ કટાઈ ગયાં છે, પણ બાકીના ભાગ બરાબર વાંચી શકાય છે.' દાન વલભીમાંથી આપવામાં આવ્યું છે. યક્ષશુર વિહારમાં રહેતી શિશુ માટે કપડાં, ખેરાક, હવા વગેરે મટ, અદ્ધ ભગવાનની પૂજામાં જોઈતાં ચંદન, ગંધ, પુષ્પ માટે અને વિહારના કહ્યાતુટ્યા ભાગના સમારકામ માટે ઘાસરમાંનું નિડક ગામડું શિલાદિત્ય ઉર્ફે ધર્માદિત્યે દાન આપેલું છે. ૨. ર૨ થી ૨૪ માંથી જણાય છે કે પિતાને વિહાર વટી જવાથી યક્ષશુરે બાંધેલા વિહારમાં જિલુણીઓ રહેતી હતી. ગુહસેનનું નામ વંશાવળીમાં ભટ્ટાર્ક પછી તરત જ લખેલું છે અને વચમાંના, ચાર રાજાનાં નામ મૂકી દીધાં છે. , અયુક્તક, વિનિયુક્તક, દ્રાફિક, મહત્તર, ચાટ, ભટ, કુમારામાત્ય વિગેરે અધિકારીઓના નામ આપેલાં છે. દૂત ભટ્ટાદિત્યયશસ હતો અને લેખક સશ્વિવિગ્રહને અધિકારી વદિ હતો. તિથિ ઇ. સ. ૨૮૭ ના કાર્તિક વદિ ૭. ૧ જ. યુ. બ. વ. ૭ ૫૭ ૧ પા. ૮૦ એ. એસ. ગઢે ૨ સં. ૨૮૧ અને ૨૮૭ નાં પતરાંમાં જ દૂતાનું નામ ભદ્રાદિત્યથસ લખેલ છે. અમારા રીત વલભી તામપત્રોમાં પાટવી કુમાર દવા તરીકે હોય છે. આ માત્ર યસ પટવી કુમાર હશે તે અને તેના બાપ પહેલાં મરી ગયો હશે? શિલાદિત્ય ૧ લા પછી તેને નાનો ભાઈ ખત્રહ૧૩ ચાલો આવ્યો છે. મા ખમય સં. ૨૮૦ નાં બે નાનપત્રોમાં તાતરી આવે છે, પરગ્રહ ૧ લાનો બ દાનપરા ઈ. સ. ૧૯૦૨ માં લાઠી વાળ વિરીમાંથી તેમ જ અમરેલીમાંથી મળ્યાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ पळामाथी मळेला शिलादित्य १ लानां ताम्रपत्रो १०१ अक्षरान्तरे पतसं पहेलु १ ओं स्वस्ति वलभितः ... .... ... .... - .. पतरूं बीजें :, ..२०..शीलादित्य ).कु ]शली सानेकायुक्तक .... ....... ... ......... : २१. ... .... मातापित्रो पुण्याप्यायनाय वरु .... .... .... २२ त .... .... क्षु[णी ]संघस्येदानी तद्विहारस्थानमावाधक्षशूरविहारे प्रतिक्सत[ श्रीवरपिण्डपातशयनासनग्ला ] २३ ना त्ययमैषज् ]यपरिष्काराय बुद्धानां च भगवतां पूजालपनगन्धधूपपुष्पमाल्यवी पवैलाधुपयोगाय [ विहार ] ... २४: स्यच खण्डस्फुटितपतिसंस्काराय घासरकपथकान्तर्गतो निरगुडकग्रामः पूर्व-: मुक्तभुज्यमानकः प्रनष्टश .... .... .... .... २५ इति कृत्वान्विष्य सोद्रनस्सोपरिकरस्सपातभूतप्रत्यायः ३२ ... .... दूतकश्चात्र भट्टादित्ययशाः लिखितं सन्धिवि३३ [महाधिकृत दिविरपतिवत्रभाट्टिना ॥ सं २००५८०७ कार्तिक व ७॥ओं। स्वहस्तो मम ૩ શિલાદિત્ય સુધીનું વાવર્ણન તેના સ. ૨૮૬ જે વદિ ૬ ના તામ્રપત્ર( ઈ, એ. . કે . ૨૭)ની સાથે મળતું આવે છે તેથી ઉપયોગી વિભાગનું જ અક્ષરાન્તર આપેલું છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ - ૫૮ વિસ્તારપૂર્વક ફરીથી વળામાંથી મળેલા શિલાદિત્ય ૧ લાનાં તામ્રપત્રો ગુસં. ર૯૦ ભાદ્રપદ સુ. ૧૦ પતરાં બે કાણાંમાં પસાર થતી કડીઓથી જોડેલાં છે. ડાબી કડી ઉપરની સીલ ઉપર નદી તથા બીજા કેરેલ છે. દરેક પતરું ૧૪ ઇંચ લાંબું અને ૨ ઇંચ પહોળું છે. પતરાં બહુ ઘસાઈ ગએલાં છે અને બીજાં પ્રસિદ્ધ થએલ પતરાંની મદદ વિના વાંચી શકાય તેમ નથી. ૫. ૧૫ માં મા ને કાને જમણી બાજુ ઉપરને બદલે નીચે લખેલે છે. દાન વલભીમાંથી અપાયું છે. દશપુરમાંથી નીકળીને વલભીમાં રહેતા ઓષણિ ગોત્રના રૂદ્ધાર્મનના પુત્ર મિત્રશર્મનું અને ગણેશ્વર નામના બે બ્રાહ્મણને મણ્ડલીઝંગમાં દન્તુરાપુત્ર ગામ શિલાદિત્યે આપેલું હતું. દશપુર તે વાઢીઅરના માલવામાંનું મન્દસુર છે. દૂતક પરગ્રહ છે અને લેખક સંધિવિગ્રહા. ધિકારી વત્રષ્ટિ છે. તિથિ ગુ. સં. ર૦ ના ભાદ્રપદ સુ. ૧૦ છે. अक्षरान्तर पतरुं बीजूं ૨૨ . . . પરમગાફેશ્વર શ્રીરાદિત્ય રા ]લ્ટી૨૦ અને વાયુ ... ••• .. ••• • ૨૨ » થાણા માતાપિત્રોપુણાગાયના શપુરિનિમિત્તભ્યાર્થનાનું२२ विवसामान्यऔदरेपणिसगोत्रछन्दोगसब्रह्मचारिब्राह्मणरुद्रशर्मपुत्रव्राह्मणमित्रशर्म गणेश्वराभ्यां ૨૨ મMીક હતુ/ગુરબાનો પરિવાર - • • ૨૨ ... ... ... [વાર શ્રી ३२ खरग्रहः लिखितं सन्धिविग्रहाधिकृतदिविरपतिवनमट्टिना ॥ सं २०० ९० भाद्रपद शु १० ११ स्वहस्तो मम ॥ ૧ જ. પુ. બા. વ. ૭ પાર્ટ ૧ ૫, ૫ એ. એસ. ગઢે ૨ શિલાહિત્ય સુધીનું વંથ વર્ણન તેમ જ છેવટનો થા૫વિભાગ તેના ૨૮૬ છ વ. ૬ ના તામપરા ઈ. ૧, ૨, ૧૪ ૫, ૨૭)ની સાથે મળતાં આવે છે, તેથી અહી ઉપયોગી વિભાગનું જ અક્ષરાન્ડર આપેલ છે, વાંચો રમી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ નં. ૫૯ વિસ્તારપૂર્વક ફરીથી વળામાંથી મળેલા શિલાદિત્ય ૧ લાનાં તામ્રપત્રો ગુ. વ. સં. ૨૯૦ ભાદ્રપદ વ. ૭ આ મનને પતરાં એક જ બાજી કાતરેલાં છે અને એક જ કડીથી રેલાં છે. દરેક પતરામાં બે કાણાં છે, પણ બીજી કડી ગુમ થએલી છે. કડી ઉપરની સીલ ઉપરના લેખ સાઈ ગયો છે અને વાંચી શકાય તેમ નથી. પતરાં દરેક ૧૨ ઇંચ લાંબાં અને ૯ ઇંચ પહોળાં છે. તે બહુ જ સુરક્ષિત દશામાં છે. લિપિ ચાલુ વલભી પતરાંમાંની જ છે. પં. ૩૨ માં ૫ વ્યંજન ધ્યાનમાં લેવા જેવું છે. વલભીના દરવાજા બહાર ભદ્રેશ્વર મુકામે છાવણમાંથી દાન આપવામાં આવ્યું છે. વલભીની અંદર યક્ષરે બધેિલા શિક્ષણ માટેના વિહારમાં ચારે દિશાથી આવતી ભિક્ષુણી માટે કપડાં, ખેરાક, દવાદારૂ વિગેરેના ખર્ચ માટે, ભગવાન બુદ્ધની પૂજામાં જોઈતાં ચંદન ગંધ, પુષ્પ, વિગેરે માટે અને વિહારના કુટ્યાતુટ્યા ભાગના સમારકામ માટે, ઘાસર, પ્રાંતમાં વરુદ્ધહની પાસે આવેલું અમદારપુરા ગામ શિલાદિત્યે દાનમાં આપેલું હતું. આયુક્તક, વિનિયુક્તક વિગેરે અધિકારીઓને હુકમ કરવામાં આવેલ છે. દૂતકે શ્રી ખરગ્રહ છે અને સંધિ વિગ્રહાધિકારી વત્રભદ્ધિએ દાન લખેલું છે. તિથિ ઇ. સ. ર૦ ના ભાદ્રપદના વહિ ૭ છે. પાર્ટ ૧ પા. ૮૨ એ. એસ. ગઢે ૧ જયુ બ. વ. લેખ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ १०४ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तरे - पतरूं पहेलु १ ओं स्वस्ति विजयस्कम्धाबाराद्वलभीपद्वारभद्रेश्वरवासकात्मसभप्रणता .... .... १८ .... .... ..... परममाहेश्वरः श्रीशीलादित्य २८ कुशली १९ सर्वानेवायुक्तक .... ... ... २० .... .... .... .... यथामयामातापित्रोः पुण्याप्यायनाय पतरूं बीजें २१ वलभीस्वतलनिविष्टयक्षशूरकारितभिक्षुणिविहारे तन्निवासिचतुदिशाभ्याग२२ तायंभिक्षुणीसञ्चस्य चीवरपिण्डपातशयनासनग्लानप्रत्ययभैषज्य. २३ परिष्कारोपयोगाय बुद्धानां च भगवतां पूजानपनगन्धपुष्पमास्यदीपतैलाद्यप्य- .. वच्छित्तये वि२४ हारस्य च खण्डस्फुटितप्रतिसंस्काराय घासरकपथके वटद्रहप्रत्यासन्न [अमदासपुत्र ] प्रा२५ मस्सोद्रनस्सोपरिकरस्सवातभूतप्रत्यायः .... .... .... . .... ..... २७ ... .... ... .... समकालीनः विहारायंभिक्षुणीसंधोपभोग्य[:] २८ [धर्म ]दायो विसृष्टः ३४ .... .... ... .... .... ॥ दूतकश्चात्र श्रीखरग्रहः ॥ ३५ लिखितं सन्धिविग्रहाधिकृतदिविरपतिवत्रभाट्टिना ॥ सं २०० ९. भावपद बहुल ७ ३६ स्वहस्तो मम familteय सुधाशवर्णन, विगैरे ना २८ नये. 4. नाताम्रपत्र (७... १४ ૫. ૩ર૭) સાથે મળતું આવે છે, તેથી અહી ઉપયોગી વિભાગનું અક્ષરાન્તર આપેલું છે. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ નં. ૫૯ અ. શિલાદિત્ય ૧ લાનું ભદ્રણયકનું દાનપત્ર ગુ. સ. ૨૨ ચૈત્ર સુ. ૧૪ (ઈ. સ. ૬૧૦-૧૧). સ્વ. ૩. જી. કુન્હાની વિધવા પાસેથી, પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમના ટ્રસ્ટીઓએ, ખરીદેલાં તામ્રપત્રો પૈકીનાં આ બે છે. તે ક્યાંથી મળ્યાં હતાં તે જાણવામાં નથી. આ પતરાં ૧૧ ઇંચ લાંબાં અને ૮ ઈંચ પહોળાં છે. જાડા ત્રાંબાના વાળાથી તે બને સાથે બાંધેલાં છે. પતરાંની એક જ બાજુએ લેખ કોતરેલ છે અને પહેલા પતરામાં ૧૯ અને બીજા પતરામાં ૧૩ પંક્તિ આપેલી છે. આ શિલાદિત્યના વંશની સીલેમાં હોય છે તેમ સીલ ઉપર થી મદદ કતરેલ છે અને તે ત્રાંબાના વાળાના છેડા સાથે ચટાડેલ છે. લેખ સંભાળપૂર્વક કોતરવામાં આવેલ નથી અને તેથી ઘણું ભૂલ રહી ગઈ છે. થડે ભાગ સંભાળપૂર્વક કરે છે, પણ બાકીનો ભાગ (પં. ૧૩ થી ૧૯) બહુ જ છીછરે કતરેલો છે. લેખ સંસ્કૃત ભાષામાં છે અને શાપાત્મક ત્રણ શ્લેકે સિવાય બાકી બધો ભાગ ગદ્યમાં છે. લિપિ સાતમી સદીમાં ઉત્તર હિન્દની પશ્ચિમ વિભાગમાં ચાલતી વપરાએલી છે. લેખ શિલાદિત્ય ૧ લાના સમયને છે. તે ધરસેનને પુત્ર હતો અને ધરસેન ગુહસેનને પુત્ર હતા. તે બધા પરમ શૈવ હતા. છેવટના રાજાઓનાં બીજ દાનપત્રોની માફક આમાં પણ વંશાવલીમાં સેનાપતિ ભટાર્કના ચાર પુત્રનાં નામ છોડી દેવામાં આવેલ છે. આ દાનપત્ર દેવીસરમાં મુકામ હતો ત્યારે ગુ. સં. ૨૨ ના ચૈત્ર સુદ ૧૪ ને દિવસે આપવામાં આવેલ છે, અને સંધિવિગ્રહિક દિવિરપતિ વત્રભષ્ટિએ ૩ લખ્યું હતું. દંતક ખરગ્રહ હતા, જે રાજાને નાનાભાઈ અને પાટવી કુમારની જગ્યાએ હાઈ શિલાદિત્ય પછી ગાદીએ આવેલ. આ શાસનમાં લખ્યું છે તે મુજબ બાર વનસ્થલીમાં આવેલા ભટ્રેણિયક ગામમાં ૨૦૦ પારાવર્ત જમીન તે ગામમાંના સૂર્યમંદિરની પૂજા માટે આપવામાં આવેલી. આ બરસે પારાવર્તમાંથી સે પારાવર્ત ગામની પૂર્વ સીમમાં બ્રાહ્મણ પ્રભન્દત્તને મળેલી જમીનથી પૂર્વ તરફ, બ્રાહ્મણ રૂદ્રને મળેલી જમીનથી દક્ષિણ તરફ બરટિકા દડકથી ઉત્તરમાં, અને ગોપર વાટક ગામની સીમની સંધિથી પશ્ચિમ તરફ, આવેલાં હતાં. બાકીના સો પાદાવર્તની ચતુ સીમા આપેલી નથી, પણ ભક્ષક માટે પ્રથમથી જાદી કાઢેલી જમીન સૂર્યના મંદિરને બીજા એક ટુકડા સહિત આપેલી હતી. એમ લખેલ છે. આ જમીન પૂજા, સ્નાન, ગંધ ( ચંદન), પુષ્પમાલાં, દીવાને માટે તેલ, વાદ્ય ગીત, નૃત્ય, બલિચ વિગેરે માટે તેમ જ પાદમૂલના પ્રજીવન માટે તેમ જ દેવાલયના ખંડન, ફાટફૂટના જીર્ણોદ્ધાર વાસ્તે આપવામાં આવેલ છે. ‘આ દાનમાં આપેલાં સ્થળો જેવાં કે દેવી સરસ (૫. ૧) ભણિયક (. ૧૯૨૦,૨૨) બારવનસ્થલી(પ. ૨૨) નરટિકા દડક (૫. ૨૩) ગોખરવાટક (૫. ૨૩) વિગેરે ઓળખાઈ શકાયાં નથી, ૧ એ. ઇ. . ૨૧ ૫, ૧૬ આર. ડીબેનરજી ૨ સ્વ. મી. બેનરજીએ ૨૯૦ વાંચેલ અને તે ઈ. ઈ. વો૨ પા. ૧૮ મે તે જ સાલ લખેલ છે. પરંતુ હું ૨૯૨ વાંચું છું તેથી શિલાદિત્ય ૧ લાની આ માં છેલ્લી સાલ મળે છેઆ અને ત્યારપછીના પરસેન ૩ જૂના ૩૦૪ ના દાન૫ત્ર વચ્ચેના ગાળામાં એકાદ રાનએ એટલે કાચ તેના ભાઈ પરગ્રહે રાજ્ય કર્યું હોય, એવો સંભવ છે. શિલાદિત્ય ૧ લાનાં ઘણું કાનપત્રોમાં તે દૂત તરીકે બાવે છે. અને તેનું એક દાનપત્ર પણ હમણાં મળી આવ્યું છે. ( ગર્વ. એપી.) ૩ આ વત્રભદિને કીન લીસ્ટ ન. ૧૩૪ માં વશભક્ટિ અને નં. ૧૩૪૯ માં વશમટ લખે છે. નં. ૧૩૩૭ માંનું વટપલદિ, ન. ૧૩૩૮ માંનું ચક્ષદ્ધિ અને નં. ૧૩૪૫ માંનું ચત્રભદ્ધિ એ બધાં વાંચન ખાટાં છે. અંદભટ્ટ તે વત્રભદિને પિતા, વભદ્રિ તેને દીકરા, કદભટ અને તેને દીકરે, અનહિલ એમ આ કુટુંબની ચાર પેઢીએ ઉત્તરોત્તર મિત્રકુટુંબના આઠ પાનના સમયમાં લડાઇ ખાતાના અધિકાર ભોગવ્યો હતો. (ગવ. એપી)૪ લવ પછીનાં બે ટપકાંને ૨ વાંચીએ તો જમીનના બને ટકડા મળી પાદાવ7 જમીન થવી જોઈએ. (તંત્રી) ૫ આ મંડળને માટે વપરાએલું દેવું જોઇએ જૂનાગઢ પાસે વંથળ ગામ છે તે કદાચ હોય પણ તેનું જૂનું નામ વામનસ્થળી હતું (તંત્રો) ૬ બટુક, ભદ્રાણુક ગામડા તરફ જ રસ્તો અને આદિત્યની માલીકીને કુવો. એ બધાં આજ રાજનાં સં. ૨૯૦ ના ઢાંના તામ્રપત્રમાં આપેલાં છે, તેથી આ બન્ને દાનપત્રોમાં સૂચવેલી જમીન પાસે પાસે હોવી જોઇએ, એમ અટકળ કરી શકાતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरुं पहेलं १ ओं' स्वस्ति [1] विजयस्कन्धावाराहे[वी ]सरो वास्सकात् प्रसमप्रणता__ मित्राणा [-] मैत्रकाणामतुलबलसम्पन्नमण्डल[ ला भोगसं२ सक्तप्रहारशतलब्धप्रतापात्प्रतापोपनतदानमानार्जनोपार्जितानुरागावनुरक्कमौ भृतश्रेणीप(ब)लावाप्त३ राज्यश्रियः परममाहेश्वर श्रीभट(टा )ोदव्यच्छिन्नराजवंशान्मातापितृचर-, णारविंदप्रणतिपविघौताशेषकल्मषः ४ शे(शै )शवात्प्रमृति खड्गद्वितयिबाहुरवे समदपदगजघटास्फोटनप्रकाशितसत्व निकषस्तत्प्रतावै प्रन(ण)तारातिचूड( डा)र५ लप्रभास(-)सक्तपादनखरश्मिसंहतिस्सकलस्मृतो( ति )प्रणीतमार्गसम्यक्परि पालनप्रजाहृदयरजनान्व(र)थ्थराजशब्दः ६ रुपकान्तिस्थैर्यधैर्यगाम्भीर्य्यबुद्धिसष्प(म्प )द्भि स्स्मरशशांकादिराजोदधित्रिदश गुरुषनेशानतिशयान[:] शरणाश(ग )ताभय. ७ प्रदानपरतया तृणवदपास्ताशेषस्वकार्य्यफल [ ] प्रार्थनाधिकार्थपदानानन्दितविद्वत्सुहृत्प्रणय( यि)हृदयः पादचारीव सकलभुवनमण्डलाभोगप्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य सुतस्तत्फा दनखमयूखसन्तानविस्स९ तजाहवीजलौघप्रक्षालिताशेषकल्मषः प्रणयिशतसहस्रोपजीव्यमासम्पद्र्ब(प) लोभादिवाश्रितः सरभसमा१० भिगामिकैर्गुणैस्सहजशक्तिशिक्षाविशेषविस्मातापिताखिलबलधनुर्द्धरः प्रथमनरपति ... समतिसृष्टा[ ना ]मनुपालयिता११ धर्मदायानां मपाकर्ता प्रेजोपधातकारणामुपप्लवानां दर्शयिता श्रीसरस्वत्योरे- .. काधिवासस्य स्य(सं)हतारातिपक्षल१२ क्ष्मी ब[]रिभोगदक्षविक्रमा[ मो] विक्रमोपसंप्राप्तविमलपार्थिवश्रीः परम माहेश्वरः श्री धरसो[ से ]नस्तस्य सुतस्तत्पादानु १३ ध्यातस्सकलदि[ज ]गदानन्दनात्यद्भुतगुणसमुद[य]स्थगितसमग्रदिग् []. मण्डलस्समरशतविजयशोभासनाथमण्डलाम १४ धुति भासुरतरन्स(इस)पीठ ओदूढ गुरुमनोरथमा( महाभारस्सर्वविधा पसपर ... विभागाधिगमविमलमतिरपिसर्व૧ પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ મુંબઈમાં અસલ પતરાં છે, તે ઉપરથી ૨ ચિહ્નરૂપે છે. ૩ વાંચે ભાવ ४ वांया विस्मापि ५ पाये। धर्मदायानामपाकर्ता. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ शिलादित्य १ लानुं भद्रेणियकनुं दानपत्र ११ तस्सुभाषितलवेनाऽपि सुखोपपादनीयपरितोष स्समग्रलोकागाधगांभिर्य हृदयोऽपि सुचरित अतिशय सु १६ व्यक्तपरम कल्य (ल्या ) णस्वभावः ओदप्रकीर्त्तिर्द्धम्र्म्मा मु( नु ) परोघाज्वलत खिली भूतकृतयुगनृपतिपथविशोधनाधिगत १.७ रीकृतार्थसुखसंपदुपसेवानिरूढ धर्मादित्य द्वितीयनामापरममाहेश्वरः श्रीश्रीव्यवित्यः कुशली सव्वीने १८ वायुक्तक विनियुक्तकर्द्राांगिक महत्तरशौल्किकचौरोद्धरणिकचाट भटकुमारादित्या - दनिन्यान्ध (न्यांश्च ) यथासंब १९ ध्यमानकस्सिमाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्र (ओ): पुण्यापायनाय भद्रे લેખ સા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ १०८ गुजरातमा ऐतिहासिक लेख पतरं बीजुं २० णियक ग्रामा (म) नि पि (वि) ष्टादित्यदेवपादानं पूजास्नपनगंधदीपपुष्पमाल्यदीपतैलाद्युपयोगाय वाद्यगीतनृत्या २१ द्यायें वलिचरुसर्वोत्सर्पणाय पादमूलप्रजीवा (व ) नाया (य) देवकुलस्य च स्वण्डस्फुटितप्रतिसंस्काराय २२ च बारवनस्थल्यां भद्रेणियकग्रामे पूर्व्वसीम्नि ब्राह्मणप्रभन्दतसत्कब्रह्मदेयक्षेत्रा पूर्व्वतः रुद्र २.३ सत्कब्रह्मदेव क्षेत्राद्दक्षिणतः बर टिकादण्डकादुत्तरतः गोप्परबा ( वा ) टक. [ प्रा' ] मसीमासन्धेरापरतः पादावर्च शतं २४ तथास्मिन्नेव ग्रामे भैक्षकं : ' लवमेतत्पादावर्चशतं भैक्षकंश्व सोद्रंगं सोपरिकरं सवात भूतप्रत्यायं सधान्य २५ हिरण्यादेयं सदशापराधं सोत्पद्यमानविष्टिः सर्व्वराजकीयानामहस्तप्रक्षेपणीयं पूर्व्वप्र तत्रादेय २६ वज्र्जितं भूम ( मि ) च्छिद्रन्यायेनाचन्द्रार्कार्णव क्षित ( ति ) सरित्पर्व्वतसमकालीनं धर्मदायतया निसृष्टं यतः उ २७ परि[ लि ]खितस्थित्या मुज्यमानस्य न कैश्चिद्व्यासे वर्ति[ त ]व्यमागा मिभद्रनृपतिभिरप्यस्मद्वंशजैरन्यैर्व्वा अनित्या २८ न्यैश्वर्य्यायास्थिरं मानुष्यं सामान्य [ - ] च भूमिदान फलमवगच्छद्भिरयमस्म हायोन्यव्याः ( व्यः ) परिपालयि २९ तव्याश्चेत्युक्तं च भगवता वेदव्यासेन व्यासेनं बहुभिर्व्वसुषाभुक्ता राजभिस्स गरादिभिः यस्य यस्य यदा ३० भूमिस्ता ( त ) स्य तस्य तदा फलं यानीह दारिद्य भयान्नरेन्द्रैर्द्धनानि धर्म्मायतनानि ( नी )म्रि (क्रि ) तानिनिर्भू ( ब्भु )क्तमाल्य ३१ प्रतिमानि तानि को नाम साधुः पुनराददीत षष्टिं वर्ष सहस्त्राणि स्वर्गे मोदति भूमिदः आच्छेत्ता चा ३२ नुमन्ता च तान्येव नरके वसेदिति दूतकाश्चात्र श्रीखरग्रहः लिखितं सन्धि विग्रहाधि (क्रित दिविरपति ३३ वत्रभट्टिना संवत् २९२ चैत्र शु १४ स्वहस्तो मम नु थप हाय. ( तंत्री ) ७ वांया विष्टिकं ८ विश वसेत् [ ॥ ] इति. १ विसर्ग ना! छे ते उहाय मिहने भाटे टपहुं छे. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ નં. વિસ્તારપૂર્વક ફરીથી વળામાંથી મળેલાં ધ્રુવસેન ૨ જાનાં તામ્રપત્રા' ગુ. સં. ૩૧૯ જ્યે. સુ. ૭ ( ઇ. સ. ૬૩૮ ) ૧૨} ઇંચ લંબાઇ અને ૮ ઇંચ પહેાળાઇનાં આ બે પતરાં ડાબી બાજુના કાણામાંથી પસાર થતી કડીથી બાંધેલાં છે. જમણી બાજુના કાણાની કડી ગુમ થએલી છે. આ પતરાંની સ્થિતિ બહુ ખરાબ છે. પં. ૪૩ માં ૪ ને ઉપર આટા લીંટા છે. • દીન.. છાવણીમાંથી અપાયું છે. વલભીની નજીકમાં યક્ષર વિહારની હદમાં શુભટ્ટે ખાંધેલા વિહારમાં રહેતી બૌદ્ધ ભિક્ષુણીસંઘ માટે કપડાં, ખારાક, દવાદારૂ વિગેરે મેળવવા માટે, બુદ્ધ ભગવાનની પૂજા માટે ચંદન, પુલ, ગંધ દ્વીપ વિગેરે માટે, અને વિહારના કૂટ્યા તૂટ્યા ભાગના સમારકામ માટે, સુરાષ્ટ્રપ્રાંતમાં રાહાણુકમાં નાગદિશાનક ગામ ધ્રુવસેને દાન તરીકે આપ્યું તેની નોંધ આમાં છે, સામન્ત કકુકની માના ખાનદાન કુટુમ્બમાં પૂર્ણભટ્ટ જનમ્યા હતા. વક સામન્ત શિલાદિત્ય હતા અને લેખક સ્કન્દભટ્ટ હતા. તિથિ ગુ. સં. ૭૧૯ ના જ્યેષ્ટ સુઢિ ૭ હતી. ગણાય. આ રાજાનાં ધ્રુવસેનની આ ન જણાએલી નવી સાલ છે. તેથી આ દાનપત્ર ઉપયેગી ખી દાનપત્ર સં. ૩૧૦,૨ ૩૧૨, ૩૧૩,૪ ૩૨૦,૫ અને ૩૨૧૬ નાં છે. في ૧ . યુ. બા, વેશ, ૩ પાર્ટ ૧ પા. ૮૮ એ. એસ. ગઢે, ૨ ઇ, એ. વા. ૬ પાં, રા. એ, સા.' (ન્યુ. સી ) વા, ૧· પા. ૬૯ ૪ તેજ વે,' ૧ પા, ૫૦ ૫ જ. બા. મેં; રા તથા એ. ઈ.વા. ૯ઃ૫ા. ૧૯૮ ૬ એ, ઇ, વા, ૮ પા, ૧૯૪ એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૩ ૩૪, માં, સા, ચા, ૧૦પા, www.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ ११० गुजरातमा ऐतिहासिक लेख धरान्दर सवरूं पहेल विजयस्कन्धावारा भद्र रंक ( ? ) वासकात् प्रसभप्रणत्यमित्राणां पतरुं बीजुं ३२ परममाहेश्वरः श्रीध्रुवसेन [ कुशली ] ३३ सर्व्वानेव यथासम्बध्यमानकान्समाज्ञापयत्यस्तु वस्संविदितं यथा मया मातापित्रो * पुण्याप्यायनाय वल [ भ्या भ्यासे सन्निविष्ट यक्षशूरविहार ३४ मण्डले सामन्तकबुकमातृकुलपुत्रिकापूर्णभट्टाकारितविहार निवासिनानादिगभ्यागतामक्षुणी संघाय चीवरपिण्ड पातश .३५ मनासनग्लानभैषज्याद्यर्थं वुद्धानां च भगवतां गन्धपुष्पधूपदीपचैकार्य 'बिहारस्य च खण्डस्फुटितप्रति [ संस्क ] १ ओं .... Made .... ३६ रणाय च सुराष्ट्रेषु रोहाण कपथके नागादिनानकग्रामस्सोद्रङ्गस्सोपरिकरस्सभूतवातत्यापस्[धा ] .... ४३ दूतकोत्र सामन्तशीलाशित्यः लिखित[ मि ] ४४ [ दंसंधि ]विग्रहाषिकृत • दिविरपति [ चन्द्र ]भष्टिपुत्र दिविरपतिस्कं [ दम टेन सं ३०० १०९ ज्येष्ठ शु. ७ स्वहस्तो मम. ― ૧ ધ્રુવસેન ખીા સુધીનું વંશવર્ણન શરૂવાતા ભાગ ખાદ કરીએ તેા આ જ રાજાના સ. ૩૧૩ २०१४ ना ताम्रपत्र. ( . . . . मे. सो (न्यु. सी. ) वा. १ पा. ५० तथा सा લેખા નં. ૬૫)ની સાથે તહન મળતું આવે છે તેથી ઉપયાગી વિભાગનું અક્ષરાન્તર આપેલ છે. Body Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ ને ૨ વિસ્તારપૂર્વક ફરીથી શીલાદિત્ય ૩ જાનાં જેસરનાં પતરાં વ. સં. ૩૫૭ દ્વિતીય પૌષ વ. ૪ (ઈ. સ. ૬૭૫-૭૬ ) આ તામ્રપત્ર કાઠિયાવાડમાં ભાવનગર સ્ટેટ તાબાના જેસર ગામડામાંથી ઈ. સ. ૧૯૧૫ માં મળ્યાં હતાં. તે ઈ. સ. ૧૯૧૬ માં પ્રે. ડી. આર. ભાંડારકરને આપેલાં અને તેમણે શીલાદિત્ય ૩જના એક બીજા દાનપત્રની સાથે બન્નની નોંધ લીધી છે. - ૧-૨ લાંબાં અને ૧ ફુટ પહોળાં બે જાડાં તામ્રપત્રોની અંદરની બાજુએ લેખ કેતરે છે અને તે લાંબી ત્રાંબાની કડીથી જોડેલાં છે. કડી ઉપર કાઠિયાવાડનાં બીજાં તામ્રપત્રની સીલ ઉપર હોય છે તે શ્રી મ અક્ષરે છે. સીલની ઉપરના ભાગમાં નદીનું ચિત્ર છે. બીજી બાજુનાં છિદ્ર છે, પણ તેમાંની કડી ખેવાઈ ગઈ છે. કુલ ૬૨ પંક્તિ લખાણની છે, જેમાંથી ૨૯ પહેલા માં અને ૩૩ બીજા પતરામાં છે. છેલ્લા ત્રણ શાપાત્મક કે શિવાય બાકીને બધે લેખ ગદ્યમાં છે. લેખની ભાષા સંસ્કૃત છે અને પૂર્વનાં પતરાંમાંથી નકલ કરેલાં આબરમય વાક્ય છે. રેફવાળા વ્યજનો બેવડા લખ્યા છે. અને ૪ ની પહેલાં ઉપમાનીય અને જહામુલીયને ઉપયોગ કરેલ છે. લિપિ ઉપર દક્ષિણ તરફની અસર છે. જુઓ પં. ૩ર માં અંશાત ને ૪.ની બેઠક લીટે દાબી દેવામાં આવેલ છે. અનુસ્વારની જગ્યાએ ઘણીવાર ન લખેલ છે જુઓ સન્સ (૫. ૧૦) "વિશ્વતિ (ઉં. ૧૯) ૫. ૨૫ અને ૪૪ માં વ નો છે નેંધ લેવા જેવો છે. લેખની પહેલી ૪૫ પંક્તિમાં વંશાવળી છે. વલભી વંશના છેવટના રાજાઓના તામ્રપત્રમાં હોય છે તેમ ભટાર્કના દીકરાનાં નામ છેડી દેવામાં આવેલ છે. ભટાર્ક પછી તેના ચેથા દીકરા ધરપટ્ટના શકરા ગુહસેનનું નામ પ્રથમ લખ્યું છે. પછી તેને દીકરા ધરસેન ૨ છે, તેને દીકરો શીલાદિત્ય ૧ લા ઉફે ધર્માદિત્ય, તેને નાનો ભાઈ ખરગ્રહ ૧લે અને તેને દીકરે ધરસેન ૩ છે. તેની પછી ગાદીએ તેને નાને ભાઈ ધ્રુવસેન ૨ જે ઉર્ફે બાલાદિત્ય અને તેની પછી તેને દિક ધરસેન જો આવ્યો. ત્યાર બાદ શીલાદિત્ય ૧લાના દીકરા ડેરભટને દીકરે પ્રવાસન જે આગે. પ્રવાસન ૩જા પછી તેના માટે ભાઈ ખરગ્રહ ૨જો અને તેના પછી તેના મોટા ભાઈ શીલાદિત્ય રજાનો દીકરો શીલાદિત્ય ૩ જે, આ દાનને દાતા ગાદીએ આવ્યા. [ સવ. આર. ડી. બેનરજીએ આ તામ્રપત્રની સાલ ૩૮૭ દ્વિ. પૌષ. વ. ૧૦ વાંચેલ છે. પ્ર. ભાંડારકરે ૩૮૭ દ્વિ. પ. વ. ૪ વાંચેલ છે. આ બન્ને વિદ્વાનેએ સાલના વાંચન અનુસાર આ દાનપત્ર શીલાદિત્ય ૩જાના પુત્ર અને અનુયાયી શીલાદિત્ય કથાનું માન્યું હતું. પરંતુ વંશાવળી શીલાદિત્ય ૩જાથી પૂરી થાય છે અને સ્વ. બેનરજીએ એમ કલ્પના કરી કે શીલાદિત્ય કથાનું વર્ણન આમાં રહી ગયું હતું, પરંતુ ગવર્નમેન્ટ એપીગ્રાફીસ્ટે સાલ ૩૫૭ કિ. પ. વ. ૪ વાંચીને આ દાનપત્ર શીલાદિત્ય ૩જાનું ઠરાવ્યું છે. દશકનું ચિહ્ન શીલાદિત્ય ૩ જાના લુસડીના તામ્રપત્રમાં હિ ૧ એ. ઇ. વ૨૨ પ. ૧૧૪ આર. ડી. બેનરજી ૨ આ તામ્રપત્રની સાલ આર. 4. બેનરજીએ ૩ પ. ૧ ૧૦ વાંચે અને કે. ડી. આર. ભાંડારકરે ૩૮૭ કિ. ૫. વ. 1 વાંચેલ, ૫ણ ગવર્નમેંટ એપીગામી ૨૭ હિ. છે. . ૪ વાંચીને તેને શિલાદિત્ય નું દાનપત્ર ઠરાવેલ છે. ૩ હવે પ્રસિદ્ધ થયાં છે. એ. છે. તે ૨૧ ૫, ૨૧૦ ૪ , રી, આ, સ, વે, સ, ૧ ૫-૧૬ ૫, ૫૫ પાર. ૧૦ લા૫-15 ૫ મો વી. અા સ. ૧, સ પા. ૫૫ અને ઉત્તર હિન્દના લેખે . ૧૩૬૮ ૬ ઈ. એ. વ. ૧ ૫, ૩૦૬ અને બા મા, સં. ઇ, પા, * લેખ ૫૫ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #250 -------------------------------------------------------------------------- ________________ ११२ गुजरातना ऐतिहासिक लेख છે તેવું જ ૫૦ માટેનું છે. વળી શીલાદિત્યના ૩૪૭ સાલના જેસરના તામ્રપત્રમાં જે દાન લેનાર છે તે જ આ દાનપત્રમાં દાન લેનાર છે. કરક માત્ર એટલો છે કે અહી તેને દીક્ષિત લખ્યા છે અને તેના જેસરના દાનપત્રમાં વાપરેલ બે નામ સગ્ગળ અને પ્રકાશ આપ્યાં નથી. તે ઉપરથી એમ અનુમાન થાય છે કે શીલાદિત્ય ૩જાએ તે જ પુરૂષને બીજું દાન દશ વર્ષ પછી આપ્યું હતું જોઈએ- ગવર્નમેન્ટ એપીગ્રાફીસ્ટ ] (૧) પુષ્ય–સાખપુરમાંથી નીકળી આવેલા, કૌશિક ગોત્રના યજુર્વેદની વાજસનેયશાખાના સાખદત્તના પુત્ર બ્રાહ્મણ દીક્ષિતને સુરાષ્ટ્રમાં મડસર ગામમાં મડસરસ્થલીમાં રાજકીય જમીનમાંથી ૨૫ પદાવવિસ્તારવાળી વાવ દાનમાં આપી તેની નોંધ આ લેખમાં છે. દાનની સીમા નીચે મુજબ છે. પૂર્વે પાડવ ખડ, દક્ષિણે દત્ય( દત્ત)ની માલિકીનું [ ક ]મ્પિલિકા ખુણ્ડક તરીકે જાણીતું પ્રચીહા, પશ્ચિમે સીસગર ક્ષેત્ર અને ઉત્તરે કુટુંમ્બિન સલિકનું ક્ષેત્ર (૨) (તે ગામની) ઉત્તર સીમામાં ૧૦૪ પાદાવ ભૂમિ પાંચ કટકે કેઈ નષ્ટ થએલા કુટુમ્બને પહેલે કટકો ૧૬ પાદાવને હતે. તેની સીમા નીચે મુજબ-પૂર્વે બ્રાહ્મણ અણહકનું બ્રહ્મદેય ક્ષેત્ર, દક્ષિણે ચ૭ અને માતૃલનું કૌટુમ્બિક ક્ષેત્ર, પશ્ચિમે મઢવાનક અને સગર (?) ક્ષેત્ર, કેરટપદ્રક ગામડાને રસ્તે આવેલું, ઉત્તરે પત્તિયાણક દુર્ગક્ષેત્ર નામનું ક્ષેત્ર. બીજો કટકો ત્રીસ પાદાવર્તને કઈ નષ્ટ થએલા કટુમ્બની માલિકીને તેની સોમા–પૂર્વે બ્રાહ્મણ શંકરનું બ્રાદેય ક્ષેત્ર; દા બ્રાહ્મણ અણહકનું બ્રહ્મદેય ક્ષેત્ર, પશ્ચિમે કૌટુમ્બિના હુકનું ક્ષેત્ર, ઉત્તરે તે જ બ્રાહ્મણ અણહકનું ક્ષેત્ર. ત્રીજો ટુકડો ૪૩ પાદાવર્તને જે કિકક ખેડતે હતું તેની સીમા પૂર્વે સુણાવસધી ગામ જતે માર્ગ દક્ષિણે બ્રાહ્મણ સડકનું બ્રહ્મદેય ક્ષેત્ર; પત્તિઅણક અને માતૃસ્થાન નામે ક્ષેત્રે; ઉત્તરે સતાવસધી ગામની સીમા. ચેાથો ટુકડો પણ કિકક ખેડતો હતું અને તે દશ યાદવર્ત હતો. તેની સીમા–પૂર્વે શાહરસ્તો; દક્ષિણે ગ્રામશિખર; પશ્ચિમે કુલપુત્ર વરૂણની પ્રચાહક ઉત્તરે કકર્કકનું ક્ષેત્ર. પાંચમો ટુકડો પાંચ પાદાવર્તન હતું અને તેને કિકક ખેડેતે હતે. તેની સીમા:–પૂર્વે બ્રાહ્મણ ચમસનું બ્રહ્મદેય ક્ષેત્ર; દક્ષિણે દાસનક નામનું બ્રહ્મદેય ક્ષેત્ર, પશ્ચિમે (રાજવટ્ટા) રાજમાર્ગ ઉત્તરે બ્રાહ્મણ શંકરનું બ્રહ્મદેયક્ષેત્ર. દાનને તક રાજપુત્ર ખરગ્રહ હતું, અને લેખક સપિવિગ્રહાધિકૃત, દિવિરપતિ, મહાપ્રતિહાર, સામન્ત મમ્મક હતો. રાજપુત્ર નીચેનાં તામ્રપત્રોમાં દૂતક તરીકે આપેલ છે. (૧) શીલાદિત્ય ૩જાનાં સં. ૩૫૬ ના ભાવનગરનાં તામ્રપત્ર, (૨) શીલાદિત્ય ૪થાનાં સં. ૩૬૨ નો ભાવનગરનાં તામ્રપત્રો, (૩) દેવલિનાં સં. ૩૭૫ નાં અને સંવત ૩૭૬ નાં તામ્રપત્ર તિથિ સં. ૩પ૭ ના દ્વિતીય પોષ વદિ ૪ જે ઇ. સ. ૬૭૫-૭૬ ની બરાબર આવે છે. દાન મેઘવનની છાવણીમાંથી આપવામાં આવ્યું હતું. શીલાદિત્ય ૩જાનાં લુન્સડીનાં ૩૫ર નાં તામ્રપત્ર પણ ત્યાંથી આપવામાં આવ્યાં હતાં. લેખમાંના મડસર, સુણાવસધી વિગેરે સ્થળો ઓળખાઈ શકાયાં નથી, આ લેખ ભાવનગર દરબારે મળ પતરાંઓ આપ્યાં હતાં તે ઉપરથી તૈયાર કરવામાં છે - ૧ એ ઇ. . ૨૧ ૫, ૨૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #251 -------------------------------------------------------------------------- ________________ शीलादित्य ३ जानां जेसरनां पतरां ११३ अक्षरान्तर पहेलुं पतरूं १ ओं स्वस्ति विजयस्कन्ध(न्धा )व( वा )रा[त् ] मेघवनबा( वा )श( स ) का[त् प्रसभप्रणता .... .... ... .... २९ .... .... .... सह्यविन्ध्यस्तनयुगायाः पतरूं बीजुं ३० क्षितेः पत्त्युः श्रोडेरभटस्य .... .... .... ४५ .... .... परममाहेश्वरः श्रीशीलादित्यः कुशली सर्वानेव समाज्ञापयत्यस्तु वस्स[-] विदित[:]यथा मया मातापित्रो५६ स्पुण्याप्यायनाय पुष्यसाम्बपुरविनिर्गततच्चातुविद्यसामान्यकुशिकसगोत्रवाजसने यिसप्र(ब्रह्मचारिब्राह्मणसाम्बदत्तपुत्रब्राह्मणदी४७ क्षिताय सुराष्ट्रघु मडसरस्थल्या मडसरग्रामे पर्वोत्तरसीम्नि राजकीयात्पञ्चविङ्गति भूपादावर्तपरिसरावापी यस्य आघाटनानि पूर्वतः पाण्डवखण्ड[:]" ४८ दक्षिणतः दत्क( त ? )सत्कम्पिलिकाखुण्डकसंज्ञितप्रचीहा अपरतः क्षेत्र सीसगरः उत्तरतः कुटुम्बिसङ्गिलकप्रकृप्त(ष्ट )पत्तियेणक क्षेत्रं तथा उत्तरसीम्नि पञ्चखण्डाव४९ स्थितां चतुरुत्तरभूपादावर्तशतपरिमाणक्षेत्रं [1] यत्रैकखण्डं उत्सन्नकुटुम्बिक षोडशभूपादावर्तपरिमाणं यस्य पूर्वतः ब्राह्मण अणहकसत्क ब्रह्मदेयक्षेत्रं दक्षि. ५० णतः चच्चमातृलयोस्सत्ककोटुम्ब क्षेत्रं अपरतः मढवानक क्षेत्रं कोरटपद्रकग्राम यायी सागरश्च ॥ उत्तरत(त): पत्तियाणकदुर्गक्षेत्रसंचित क्षेत्रं [॥ ] द्वितीय खण्ड[-]उत्सन ५१ कुटुम्बिकमेव त्रिपादावर्तपरिमाणं स( य )स्य पूर्वतः ब्रामणशङ्करसत्कब्रह्म देयक्षेत्रं । दक्षिणतः ब्राह्मण अणहकसत्कब्रह्मदेयक्षेत्रं । अपरत[ : ] कुटुम्बि भोटुक५२ सत्कक्षेत्रं उत्तरतः ब्राह्मण अणहकस्यैवसत्कक्षेत्रं [॥] तथा त्रि(तृ )तीय खण्डं किलकप्रकृष्टं त्रिचत्वारिङ्गद्भूपादावर्तपरिमाण[-] यस्य पूर्वत: सुप्तावसधीग्रामयायी पन्था[ : ] दक्षिणतः ૧ વંશાવળી વિભાગનું અક્ષરાન્તર શીલાદિત્ય ૩ જાનાં સં. ૩૫૬ ના વેણ ૭ (જ. બાં, એ. જે. એ. सा. न्यु.सी...१५.५७)ना ताम्रपत्र साथै भगतंभाव.छ. भानपनी ५.१-४५ सुधार्नु वर्णन ते ३५, नपत्रनी ५.१-५. सुधाना वर्णनने भगतुं भाव छ, २ वांय पित्रोःपुण्य 3 या सुराष्ट्रेषु ४ खण्डनो ख पंडितनी नीय पाथा मेल छे. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ ११४ गुजरातना ऐतिहासिक लेख ५३ ब्राह्मण सङ्गकसत्कब्रमदेयक्षेत्र अपरतः पत्तिणकक्षेत्रं म[1 तृस्थान क्षेत्र[-] च उत्तरतः सुप्तावसधीग्रामसीमा [॥ ] चतुर्थ खण्ड[-] किककप्रकृष्टमेव दशभूपादावर्तपरिमा५४ णं ञ्च( णञ्च ) पूर्वतः राजवादि(द )क्षिणत[ : ] ग्रामशिखरं अपरतः कुलपुत्रकवरुणसस्क प्रचीहा उत्तरत[ : ]कर्ककसत्क क्षेत्रं [॥] तथा पञ्चम खण्डं किक्ककप्रकृष्टमेव पञ्चभूपादावर्त५५ परिमाणं यस्य पूर्वतः ब्राह्मणचमससत्कब्रह्मदेयक्षेत्रं दक्षिणतः दासनकसंज्ञित ब्रमदेयक्षेत्रं ॥ अपरतः राजवट्टा(मा)उत्तरतः ब्राह्मणशङ्करसत्कब्रह्मदेयक्षेत्रं [1] ५६ एवमिदं चतुराधा[ टन ]विसु( शु )[ द् ]धं वापीक्षेत्रं सोदङ्ग[-] सोपरि. कर[-] सभूतवातप्रत्याय[-] सधान्य हिरण्यादेयं सदशापर[1][-] सोत्पद्यम[ 1 ] नविष्टिक[ · ]सर्वराजकीयान[ 1 ]म ५७ हस्तप्रक्षेपणीय[-] पूर्वप्रतदेवब्रह्मदेयरहितं भूमिच्छिद्रन्यायेना च [ न् द्र [1]ीर्णवक्षितिसरित्पर्वतसमकालीन[ : ] पुत्रपौत्रान्वय भोग्य[ : ] उदकाति सर्गेण धर्म५८ दायो नृ( नि )सृष्टः [1] यतोस्योचितयाय ब्रह्मदेयं (य) स्थित्या मुञ्जतः कृशत[ : ] कर्षयत[ : ]प्रदिशतो वा न कैश्चिद्व्यासेधे वर्तितव्यमागामिभद्रनृ पतिभिरप्य[ स्म]द्वंशजैरन्यैवा ५९ अनित्यान्यैश्वर्यान्य( ण्य )स्थ ( स्थि मानुष्यं सामान्यञ्च भूमिदानफलमव गच्छद्भिरयमस्मदा[ द्दा योनुमन्तव्यः परिपालयितव्यश्चेत्युक्तञ्च ॥ बहुभिर्व सुधा भुक्ता राजभि[ : सगरादिभिः ६० यस्य यस्य यदा भूमिस्तस्य तस्य त [दा ] फल[ -॥] यानीह दारिद्यभया नरेन्द्रैर्द्धनानि धर्मायतनीकृतानि [1] निर्भु(k )क्तमाल्यप्रतिमानि तानि कोनाम साधुः पुनराददीत [ ॥ ] षष्टि( ष्ठिं ) ६१ वर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः [। ] आच्छेत्ता चानुमन्ता च:(च) तान्येव नरके वसेत् ॥ दूतकोत्र राजपुत्रखरग्रहः [॥] ६२ लिखितमिदं सन्धिविग्रहाधिकृतदिविरपति महाप्रतिहारसामन्त मम्मकेनेति ॥ सं ३०० ५० ७ द्वि पौष व ४ [॥ ] स्वहस्तो मम ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #253 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૨૫ અ. ગુજરાત રાષ્ટ્રકટ રાજા ગોવિંદ ૩ જાનાં ડાઇનાં પતરાં શ. સં. ૭૩૯ છે. વ. ૭ નીચે વર્ણવેલાં તામ્રપત્રો રાજા ગેવિન્દરાજ ત્રીજાએ ભેગક નામના બ્રાહ્મણને આપેલા ભૂમિદાનની નોંધ રૂપે છે. કારીગરીવાળા દરવાજા માટે તથા ઐતિહાસિક દ્રષ્ટિએ પ્રખ્યાત રમાઈ નગરીના એક રહેવાસી પાસેથી તે પતરાં ખરીદવામાં આવ્યાં છે અને અત્યારે પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમમાં સંગ્રહીત કરવામાં આવેલાં છે. આ તામ્રપત્રો સંખ્યામાં ત્રણ છે. તેમનાં માપ ૯૭” છે અને જાડાઈ બધી જગાએ સરખી નથી, પણ આશરે રૂ” છે. દરેકમાં થોડે થોડે અંતરે બે બે કાણું પાડેલાં છે અને દરેક પતરાની જમણી બાજુના કાણામાંથી એક તાંબાને સળીયે પસાર કરીને કડી બનાવી છે અને તેના બંને છેડાઓને ભેગા કરીને જાડા ગડ્રો બનાવી દીધા છે. તે ગઠ્ઠા ઉપર કોઈ પણ જાતની સીલની નિશાની નવામાં આવતી નથી. ડાબી બાજુનાં કાણાંની સળીયાની કડી ખોવાઈ ગએલી છે. તામ્રપત્રોની કિનારીને બધી બાજુથી થોડી થોડી ઉંચી ચઢાવેલી છે, જેથી કરીને અક્ષરો ઘસાઇ ન જાય. આ બધાં તામ્રપત્રો બરાબર જાળવવામાં આવ્યાં છે અને તેથી સારી સ્થિતિમાં છે. પહેલું અને ત્રીજું તામ્રપત્ર ફક્ત અંદરની બાજુએ કરેલ છે જ્યારે બીજું તામ્રપત્ર બંને બાજુએ કોતરેલ છે. અક્ષરે ફખા અને ઊંડા કતરેલા છે. બીજા તામ્રપત્રને જમણા હાથને નીચેને ખૂણે ઘસાઈ ગયેલ છે અને બંને બાજુએ કેટલાક શબ્દો બરાબર સંતોષ થાય તેમ વાં પહેલા તામ્રપત્રમાં ૧૪ પંક્તિઓ છે, ૧૭ પંક્તિઓ બીજા તામ્રપત્રની પહેલી બાજુએ અને ૧૫ બીજી બાજુએ અને ત્રીજા તામ્રપત્રમાં ફક્ત ૭ પંક્તિઓ છે. લિપિ ઉત્તર હિનની વલભી લિપિ પ્રમાણેની છે. ભાષા શુદ્ધ સંસ્કૃત છે. લખાણમાં કેટલીક વિશિષ્ટતાઓ નેધવા લાયક છે. વર વગરના શબ્દાન્ત વ્યંજનાને ખેડા તરીકે બતાવવા માટે તેમના ઉપર હાની રેખા દોરેલી છે. દા. ત. સકાશાત્, પક્ષપાતાત , શ્રીમાન, વસેઈત્યાદિ. નીચેના સ્વરે શબ્દોની શરૂવાતમાં માલુમ પડે છે; આ, ઈ, . આ દાનના દાતાનું નામ રાજા ગોવિન્દરાજ ત્રીજે છે. આ રાજાની પુરેપુરી વંશાવળી હું દર્શાવેલી છે. ૫. ૧ થી ૨૮ સુધી વંશાવળી વિભાગ પઘમાં છે અને તેમાંના ૪૫,૬ અને ૧૩ એમ ચાર સિવાય બાકીના બધા કલેકો આ સંગ્રહના નં. ૧૨૩ થી ૧૨૬ સુધીના લેખમાં આપણને મળે છે. આ વંશને પહેલે રાજા કૃષ્ણરાજ છે. જુઓ પંક્તિ ૧. તેને દીકરા ધ્રુવરાજ જુઓ પંક્તિ ૩ અને તેને પુત્ર વિદરાજ ૨ જે થયે. તેની પછી તેને ભાઈ ઈન્દ્રરાજ ગાદીએ આવ્યું. તેની પછી તેને દીકરે કકર્કરાજ ગાદીએ આવ્યો. કર્કરાજને ન્યાયી, માયાળુ અને પ્રતાપી રાજા તરીકે વર્ણવવામાં આવ્યું છે. તેના રાજ્યમાં ચેરની વસ્તી જ સમૂળગી નહાતી અને છેવટે દાનને દાતા ગેવિન્દરાજ ત્રીજે કર્કરાજને ભાઈ આવે છે. તેણે શક સંવત્ ૭૩૯ (ઈ. સ. ૮૨૧) વૈશાખ વદિ ૭ ને દિવસે આ ભૂમિદાન આપ્યું. દાન લેનાર બ્રાહ્મણનું નામ ભગિક છે. તે ... દ્ધદેવનો પુત્ર છે. પહેલો અક્ષર બીલકુલ વાંચી શકાતું નથી એટલે આખું નામ પૂરું બેસતું નથી, કદાચ તે ૬ હેય. વળી લખાણના પ્રમાણમાં જગ્યાની વહેંચણી પણ બરાબર કરી નથી. પહેલું તામ્રપત્ર અને બીજા તામ્રપત્રની પહેલી બાજી લખાણથી ખીચોખીચ ભરી દીધી છે, જ્યારે બીજા તામ્રપત્રની બીજી બાજુ પર તથા ત્રીજા તામ્રપત્ર પર લખાણુના શબ્દો તથા પંક્તિએ છૂટાં છૂટાં લખેલ છે. વળી ત્રીજી તામ્રપત્ર તે અધું જ કતરેલું છે. દાનમાં આપેલ ગામ વહાઉલ ચોરાશી ગામના સમહમાં આવેલું છે અને તે ગામના નામને પહેલે અક્ષર ઘસાઈ ગયો છે, જ્યારે બાકીને ભાગ ધમૅણુક વાંચી શકાય છે. ૧ પ્રસિદ્ધ ઉખ ૫૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #254 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तरे पतरूं पहेलु १ ओं आसीमुरारिसंकाशः कृष्णराज क्षितेः पतिः अप्र[पुर्वेण वसोता ___ साक्षाद्धर्म २ इवापरः । [१]शुभ तुङ्गतुङ्गतुरगप्रवृद्धरेणूलरुद्धरविकिरणं ग्रीष्मेपि न३ भोनिखिलं प्रावृटकालायते स्पष्टं ॥ [ २ ] तस्यात्मजः श्री ध्रुवराजनामो महानुभावो ४ प्रहतप्रतापः ॥ प्रसाधिताशेषनरेन्द्रचक्रः क्रमेण बालार्कवपुर्बमूव ॥ [३] ५ शशधरकरनिकरनिभं यस्य यशः सुरनागासानुस्थैः परिगीयते समन्ता६ द्विद्याधरसुन्दरी निवहैः ॥ [ ४ ] तस्याप्यमद्भुवनमारभृतेः समयः पा७ योपमः पृथुसमानगुणैगुणज्ञः दुरिवैरिवनितातुलतापहेतु८ ग्र्गोविन्दराज इति सूनुरिन प्रतापः ॥ [ ५ ] यस्य प्रभोश्चतुरचारुउदा[र]९ कीरासोदिवान्निरुपमस्य पितुः सकाशात् ॥ सत्स्वप्यनेकतनये१० षु गुणातिरेकान्मूर्द्धाभिषिक्तनृपसम्मतमाशुराज्यं ॥ [ ६ ] रक्षा[ क्ष ]ता ये. ११ न निःशेष चतुरम्भोधिसंयुतं । राज्यं धर्मेण लोकानां कुतो तुष्टिः प१२ रा हृदि ॥ [ ७ ]भ्राता तु तस्येन्द्रसमानवीर्यः श्रीमान् भुवि क्ष्मापतिरिन्द्र१३ राजः शास्ता बभूवाद्भुतकीर्तिसूतिस्तद्दत्तलाटेश्वरमण्डलस्य ।। [ ८ ] य. १४ स्थानमात्रजयिनः प्रियसाहसस्य क्षमापालवेष पतरूं बीजं प्रथम बाजु १५ फलमेव बभूव सैन्यं ॥ भुक्ता च सर्व भुवने१६ श्वरमादिदेवं नावन्द्यतान्यममरेष्वपि यो मन१७ स्वी ॥ [९] अद्यापि यस्य सुरकिन्नरसिद्धसाध्यविद्याधरराधिपतयो गु१८ णपक्षपातात् ॥ गायन्ति कुन्दकुसुमश्रियशोयथास्वधामस्थिताः १९ सहचरीकुचदत्तहस्ताः ॥ [ १० ] सूनुर्बभूवखलु तस्य महानुभावः २० शास्त्रार्त्यबोधसुखलालितचित्तवृत्तिः यो गौणनामपरिवारमु२१ वाह पूर्व श्रीकर्कराजसुभगव्यपदेशमुच्चैः [ ११ ] राज्ये यस्य न तस्कर२२ स्य वसतिळघेः प्रसूतितादुभिक्षं न च विभ्रमस्य महिमा नैवो ૧ મળ પતરાં તેમ જ ફોટોગ્રાફ ઉપરથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #255 -------------------------------------------------------------------------- ________________ गुजरात राष्ट्रकूट राजा गोविंद ३ जानां भोइनां पतरां २३ पसग्र्गोद्भवः क्षीणः शत्रुगणः प्रतापविनता शेषारिवर्गस्तथा नो २४ विद्यत्परिपन्थिनी प्रभवती क्रूरा खलानां मतिः ॥ [१२] स्ववृषस्थोनुजस्तस्य सेवि२५ तः सततं बुधैः [ गो ]विन्दराज भूपालः साक्षाच्छंभुरिवापरः ॥ [१३] फलोन्मुखैरा पतितैर्व्विदूरतः २६ समं समन्ताद्गुणपक्षपातिभिः महाहवे दानविधौ च मार्गणैर्नकुण्ठितं यस्य सदैव २७ मानसं ॥ [ १४ ] अन्तःस्थितेश्वरशिरोघृत शुभ्रचन्द्रात्च्युतन्सुधार सविभावितस -म -- चः लो २८ कस्य निर्वृतिकरः स्पृहणीय जन्मार्जतः सदामृतमयञ्च गुणेन यश्च ॥ [ ११ ] [ परममा ]हेश्व २९ रः समधिगताशेषमहा शब्द महासामन्तारि[ धि ] पतिप्रभूतवर्ष श्रीगोविन्दराजदेव: [ स ] ३० नेव भाविभूमिपालान्समनुबोधयत्यस्तु वः संविदितं । यथा मया माता [ पित्रो राम न ३१ श्च पुण्ययशोभिवृद्धये ॥ एहिकामुष्मिकफलावाप्त्यर्थं चर्मनिहौ पथमवपतरुं बीजुं बीजी बाजु ३२ गौडदेशादायातात्रेय सगोत्रच्छन्दोगस ब्रह्मचारिब्राह्मणभोगिकाय [ बुद्ध ] देवपुत्रा३३ य बलिचरुवैश्वदेवाग्निहोत्र क्रतुक्रियाद्या सर्पणाथै वाहाउल चतुराशीत्यन्तर्गतग्रह३४ – सौणकग्रामः सहिरण्यादानः सभोगभागः सदण्डदशापराधः ससीमापर्य्य [ न्त ] ३५ समस्तराजकीयानामहस्तप्रक्षेपणीयो भूमिच्छिद्रन्यायेनाद्य महा वैशाख्यामुदका - ३६ तिसर्गेण प्रतिपादितो यतोस्य भुञ्जतो न कैश्चिद् व्यासेवे प्रवर्त्तितव्यं || आगामिभद्रनृ३७ पतिभिरप्यनित्यान्यैश्वय्यण्यिस्थिरं मानुष्यं सामान्यञ्च भूमिदानफलं तदपहरण पा३८ पचगच्छद्भिरयमस्मद्दायोनुमत्तव्यः परिपालयितव्यश्च तथा चोक्तं पुराणमह [र्षि - ] ३९ [ भि]ः ॥ [ ब ]हुभिर्व्वसुधा मुक्ता राजभिः सगरादिभिर्य्यस्य यस्य यदा भूमिस्तस्य —— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat १९७ ४० तदाफलं ॥ उक्तञ्च भगवता वेदव्यासेन व्यासेन ॥ अग्नेरपत्यं प्रथमं सुवर्णं ४१ भूर्वेष्णवी सूर्यसुताश्व गात्रः लोकालवस्तेन भवन्ति दवा यः काञ्चनं गा४२ ञ्च महीञ्च दद्यात् ॥ सर्वेषामेत्रदानानामेकजन्मानुगं फलं ॥ हाटकाक्षति४३ गौरीणां सत जन्मानुगं फलं ॥ यानी दजानि पुरानरेन्द्रैर्द्वनानि धम्मयता - ૧ ખાડા અક્ષર ઢાય છે તેના આડા લીટા આની ઉપર છે જેની જરૂર નથી. ૨ અનુસ્વાર નકામું છે. www.umaragyanbhandar.com Page #256 -------------------------------------------------------------------------- ________________ ११८ गुजरातना ऐतिहासिक लेख ४४ नीकतानिः' निर्मास्यवान्तप्रतिमानी तानी को नाम साधुः पुनरावदी४५ त ॥ षष्टि वर्षसहस्राणि स्वगर्गे तिष्ठति भूमिदः ॥ आच्छेचा चानु४६ मन्ता च तान्येव नरके वसेत् ॥ विन्ध्याटवीष्वतोयासुशुष्क पतरं त्रीजें ४७ कोटरवासिनः कृष्णाहयोभिजायन्ते' १८ भूमिदायापहारिणः ॥ उक्तञ्च भगवता रामभ४९ द्रेण ॥ सानेतान्भाविनः पाथिवेन्द्रान् भूयोभूयो याचते ५० रामभद्रः सामान्योयं धर्मसैतुर्नृपाणां कालेकाले पालनी५१ यो भवद्भिः ॥ स्वहस्तोयं श्रीगोविन्दराजस्य श्रीमदिन्द्रराजदेवपुत्रस्य ॥ लिखित ञ्चैतन्मया शासनं ५२ महासन्धिविग्रहिक श्रीपद्मनाभसुतजज्जुल्लेनेति शक नृपका ५३ [ ला वीव संव ७३९ वैशाख [ब ]हुल ७ ૧ વિસર્ગ નકામો છે. ૨ અક્ષરો છેતરીને પાછળથી ઘસી નાંખ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #257 -------------------------------------------------------------------------- ________________ गुजरात राष्ट्रकूट राजा गोविंद ३ जानां डभोईनां पतरां ૨૨૨ ભાષાન્તર પતરૂં ૧ લું પં. ૧ પૃથ્વીને પતિ કુણરાજ ભગવાન મુરારિ જે દેખાતું હતું, અને પૃથ્વીનું અપૂર્વ દાન કરવાથી તે સાક્ષાત્ બીજે ધર્મરાજ જ હોય, એમ લાગતું હતું. - પ. ૫ થી ૧૦–અને ચન્દ્રનાં કિરાના ઢગલા જે જેને શસ્ત્ર યશ વાદળાંઓનાં શિખરપર ઉભેલાં દેવતાઓ, નાગે અને વિદ્યાધરીઓનાં ટેળાંઓથી ગવાય છે; પૃથ્વીને ભાર ઉપાડનાર તે રાજાને પણ સમર્થ, અર્જુન અને પૃથુના જેવા ગુણવાળ, ગુણ જાણવાવાળા અને શત્રુઓની સ્ત્રીઓને અતુલ તાપ પમાડનારે ગેવિન્દરાજ નામનો હિંમતવાન અને પ્રતાપી પુત્ર હતાજે ચતર, દેખાવડ અને ઉદારકીર્તિ હતા; પિતાની પાસે જ રહેતા હોવાથી તેના પિતાને ઘણા પુત્ર હતા છતાં પણ ગુણુમાં તે બધાના કરતાં ચઢીઆતો હોવાથી તેને જ રાજાની સંમતિથી જલ્દી રાજ્યાભિષેક કર્યો. પતરું ૨ જું બાજુ ૨ જી. ૫. ૩ર-૩૬-ગૌડ દેશમાંથી આવેલા આત્રેય ગોત્રના છન્દગસ બ્રહ્મચારી બ્રાહ્મણ ભગિકને, -(બુ)દ્ધદેવના પુત્રને બલિ, ચરૂ, અગ્નિહોત્ર, યજ્ઞ અને અન્ય વિધિના અનુષ્ઠાન માટે વાહાકલ રાશીમાં આવેલું (ઘ)સૌણુક ગામ હિરણ્યના દાન સાથે, ભગવટાના અધિકાર સાથે તથા દંડ અને દશ અપરાધની સત્તાસહિત, સીમા પર્યન્ત, બધા રાજકીય પુરૂષોને તેમાં દખલ કરવાની મનાઈ સાથે, ભૂમિછિદ્રના ન્યાયાનુસાર આજે મહાવૈશાખીને દિવસે પાણીના અથી મેં આપ્યું છે. પતરૂં ૩ જુ ૫. ૫૧ થી ૫૩–આ મારા શ્રીમાન ઈન્દ્રરાજના પુત્ર ગોવિન્દરાજના સ્વહસ્તાક્ષર છે. મહાસન્ધિવિગ્રહિક શ્રીજજ જુલે શ્રીપદ્મનાભના પુત્રે લખેલું છે. શકપ કાળના સં ૭૩૯ વૈશાખ માસની બહુલ સમીને દિવસે લેખ ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #258 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૨૫ બા કર્કરાજ સુવર્ણવર્ષનાં સુરતનાં તામ્રપત્રો શ. સં. ૭૪૩ વૈ. સુ. ૧૫ (ઈ. સ. ૮૨૧). આ પતરાં જે પહેલી જ વાર પ્રસિદ્ધ થાય છે તેને ઉલ્લેખ છે. ભગવાનલાલ ઇંદ્રજીએ બેએ ગેઝેટીઅર વ. ૧ પાર્ટ ૧ લામાં કરેલ છે. તેના પા. ૧૨૫ મે તેમાંની ઘેાડી હકીકત આપી છે, પણ કોને અને ક્યાંથી મળ્યાં તે સંબંધી કાંઇ પણ એ માહિતી તેમાં આપી નથી. તેણે તેને સુરતનાં પતરાં કહ્યાં છે, તેથી તે સુરતની આસપાસથી મળ્યાં હોવાં જોઈએ. ડે. ડી. આર ભાંડારકરે તે પતરાં મને પ્રસિદ્ધ કરવા આપ્યાં, તેથી હું પ્રસિદ્ધ કરું છું. પતરાં નંગ ત્રણ છે. તેનું મા૫ ૧૩.૬૪૭૬” છે. જાડાઈ ૧ ઇંચ છે. કેર વાળીને જાડી કરેલી છે. ડાબી બાજુએ બરાબર વચમાં કેારથી ૦.૭ ઇંચ અંદર કાણાં છે તેમાંથી પસાર થતી કીથી પતરાં બાંધેલાં છે. કડી. ૪ ઇંચ જાડી છે અને ૩.૨ ઇંચ તેનો વ્યાસ છે. તેના છેડા ૧.૧૧ ઈંચ વ્યાસની સીલથી જડેલા છે. તેના ઉપર ગરૂડનું ચિત્ર મનુષ્યસ્વરૂપમાં બને બાજુ પાંખવાળું છે. તે પગ વાળીને અને હાથ જોડીને બેઠેલા છે અને પગનાં તળીયાં એક બીજાને અડે છે. તેના ઉપર કોઈ લેખ નથી. લેખ પહેલા અને ત્રીજા પતરાની અંદરની બાજુએ અને બીજાની બન્ને બાજુએ કતરેલ છે. છેલ્લા પતરામાં ૭ લીટી છે, જ્યારે બીજાં બધાંમાં સરેરાસ ૧૮ પંક્તિ છે. અરધે લેખ કેતર્યા પછી જગ્યાને સંકેચ કરવા અક્ષર નાના લખવા માંડ્યા છે અને એક પંક્તિમાં ૩૮ ને બદલે ૫૫ અક્ષર સમાવ્યા છે. પરિણામે ત્રીજા પતરામાં સાત જ પિક્તિ છે. પતરાં સુરક્ષિત છે, કયાંક કયાંક સપાટીમાં જરા નુકશાન થએલું છે, પરંતુ પ. ૪૫ ની શરૂવાતના ભાગ સિવાય બાકી બધો ભાગ વાંચી શકાય છે. પતરાંની સપાટી બરોબર લીસી કરેલી નથી અને તેથી કેટલાક ખાડા અનુસ્વાર જેવા ( જુઓ ને પં. ૧૩) અને કેટલાક વચમાંના સ્વર જેવા લાગે છે (જુઓ રદ પ. ૪૪) કેટલેક ઠેકાણે કેતરનારે ભૂલ સુધારી છે. ૫. ૪૦ માં રવા ના ઘા ને મા કાઢી નાંખે છે. પં. ૫૫ માં નાની ના ને આ કાઢી નાંખે છે. પ. ૫૧ માં જ સુધાર્યો છે અને ઈ કાઢી નાંખીને વાને બદલે જળવા લખેલ છે. રહી ગએલા અક્ષરે આગલા અગર પાછલા અક્ષરની નીચે ઉમેરેલા છે, જેમકે (પં. ર૭ ના ને , ૫. ૩૨ ના મહાસંકુલે ને , પં. ૩૩ ના જwાવાહિ ને , પં. ૩૯ માં તૌચ્ચેન ને એં અને સત્તા ને વ). તેવી જ રીતે પતરાંની નીચે પણ અક્ષરો ઉમેરેલા છે, જેમકે પહલા પતરામાં નીચે માત્તત્તિ અને ત્રીજા પતરા નીચે તથા શાસનારા અને તેન . કેટલીક વાર આ ઉમેરા દર્શાવવા કા૫દ મૂકેલાં છે. પરંતુ પતરાં કરતાં પહેલાં લેખ કરી વાંચ્યો નહીં હોય જેથી શ્લે. ૨૫ માં ચાર અક્ષરો રહી ગયા છે અને કેટલાક અક્ષરે બે વાર લખાયા છે. શબ્દ કાપી નાંખવાના રહી ગયા છે. (જુઓ નેટ ૫. ૩૮, ૪૩, ૪૫, ૪૯ ૫૨, ૫૫ ઈત્યાદિ.) પં. ૩ માંના રનરીજુ ના વ ને આડે લીંટે રહી ગએલ છે જ્યારે પં. ૪૯ માં ના માં ખેટ - ૧ એ. ઈ. વ. ૨૧ પા. ૧૩૩. એ. એસ. અૉકર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #259 -------------------------------------------------------------------------- ________________ कर्कराज सुवर्णवर्धनां सुरतनां ताम्रपत्रो १२१ કરેલા છે. ૫. ૨૪ માં ીયતે શબ્દના શેિ અને ની ખહુ જ વિચિત્ર રીતે કાતરેલા છે અને પં. ૨૫ માં સત્તુથૈઃ માં થૈ ના ગાળા પણ બેદરકારીને લીધે જ કાતરેલા છે. લિપિ ઉત્તર વિભાગની લિપિને મળતી અને પૈઠણુ વણી ડિšારી, અને રાધનપુરનાં ગાવિન્દ ત્રીજાનાં પતરાંમાં છે તેવી જ છે. ૫, ૮ માં રાષ્ટ્રકૂટ શબ્દના ૬ સિવાય બીજે કાંઈ દક્ષિણ વિભાગની લિપિની અસર નથી. દાનપત્રને અંતે છેલ્લી બે પંક્તિની વચમાં એ પાદચિહ્ન ચિતરેલાં છે તે જે સંસ્થાને દાન આપેલું છે તે સંસ્થામાં પૂજાતા મહાવીરનાં પગલાં હાવા સંભવ છે. ભાષા સંસ્કૃત છે અને તે ઘણે ભાગે શુદ્ધ છે, જો કે કયાંક કયાંક ભૂલે કરેલી છે. . નાગસારિકા એટલે હાલની નવસારીમાંની જૈન સંસ્થાને એક ખેતર દાનમાં આપ્યાની હકીકત આ દાનપત્રમાં છે. પં. ૪ર-૪૭ માં લખેલ છે કે ઇંદ્રરાજના દીકરા સુવર્ણવર્ષ ઠક્કરાજ વિડ્ડકામાં છાવણી નાંખીને રહ્યો હા, ત્યારે શક સંવત ૭૪૩( ગત )ના વૈશાખ માસની પૂનમે (ઈ. સ. ૮૨૧ ના એપ્રિલની તારીખ ૨૧ વાર રવિના રાજ ) તેણે હિરણ્ય ચેાગા જે દેખીતી રીતે ખેતરનું નામ હાવું ોઇએ, જે ખેતરને દ્વાપુ નામના માણુસની માલિકીની અગર તેણે ખાંધેલી વાવમાંથી પાણી પાતું હતું તે મલ્લવાદના શિષ્ય સુમતિના શિષ્ય જૈનગુરૂ અપરાજિતને આપવામાં આવ્યું હતું. મલ્લવાદ્ધિના ચેાથે। અક્ષર સ્પષ્ટ નથી. તે ‘ રિ, ’· ટ્વિ· અગર ‘ડિ’ વંચાય તેમ છે. પ્રથમ ‘રિ’ લખેલ તેને સુધારવાનેા પ્રયત્ન કરેલ છે. તેને દ્વિ બનાવ્યા કે ડિ તે સ્પષ્ટ નથી, એ નામ મલવાદિન નહીં, પણ મલ્લવાદિક્ હાવું જોઇએ. નવસારીના મઢના સ્થાપક મલ્લવાદિન્ ધર્માંત્તરાચાર્યની ન્યાયમિન્દટીકા ઉપર ધર્માંત્તર ટિપ્પણુક નામની ટીકા લખનાર મલ વાદિન જ ડૅાય એ સંભવિત છે. ડા. સતીષચંદ્ર વિદ્યાભ્ષણે મતાવ્યું છે કે આ મલ્લવાદિસ્ ૯ મી સદીના પૂર્વાર્ધમાં અગર દશમી સદીના ઉત્તરાર્ધમાં થયા હશે. આ દાનપત્ર ખતાવે છે કે પહેલી અટળ સાચી હાવી જોઇએ. ઇ. સ. ૮૨૧ ની સાલના દાનપત્રમાં દાન લેનાર મલ્લવાદિના શિષ્યના શિષ્ય લખ્યા છે તેથી મલ્લવાદિન્ દશમી સદીના ઉત્તરાર્ધમાં થયાનું સંભવતું નથી, તેને આઠમી સદીની છેલી પચીસીમાં મૂકવા જોઇએ. ડો. વિદ્યાભ્ષણના મત પ્રમાણે ધર્મોત્તરાચાર્ય કે જેની કૃતિ ઉપર મલ્લવાદિએ ટીકા લખી છે તે આશરે ૮૪૭ ઈ. સ. માં થયાનું આપણે સ્વીકારીએ, તે ઉપરના નિર્ણય ટકી શકે નહીં. પશુ તેના તે મત ખાટા છે, કારણ તેના આધાર વનપાલ રાજા મંગાળામાં ઈ. સ. ૮૪૭માં રાજ્ય કરતા હતા, એ બીન સાબિત થએલી હકીકત ઉપર છે. મલ્લવાહિનૢ અને તેના શિષ્યા દિગમ્બર વિભાગના મુખ્ય મૂલસંઘની શાખા સેન સંઘના હતા. પટ્ટાવલિમાં લખેલ છે કે ઇ. સ. પહેલી સદીમાં દેવસંઘ, નન્દિસંધ, અને સેનસંઘ નામના ત્રણ પેટાસંઘા મૂલસંઘમાંથી ઉત્પન્ન થયા. આ દાનપત્રમાંના વાસ્તુઃ શબ્દથી આ ચાર પેટાસંઘાના ઉલ્લેખ કરાયા છે. પટ્ટાલિને આ ઉપરથી લેખમાંથી પુરાવા મળે છે. અત્યારે નવસારીના પાર્શ્વનાથના મંદિરમાં બે મઠો છે, જેમાંના એક પુરૂષા માટે અને ખીન્ને સ્ત્રીઓ માટે છે. તે મંદિર શ્વેતાંખર પંથનું છે અને તેની મરામત થાય છે. અસલ તે ૧૩ મી સદીમાં વસ્તુપાલે બંધાવ્યું હતું, એવી માન્યતા છે. લેાકપ્રિય સંઘને માટે તે મુજબ વસ્તુપાલે મંદિર,બંધાવ્યું. હાય, એમ સંભવે છે અને તેથી શ્વેતાંબર પંથ તે મંદિરથી પણ જૂના છે, એમ સ્વીકારવું એઇએ. ૧ છાપ ઉપરથી તે શબ્દ સ્પષ્ટ રીતે મલવાદ નહીં, પણ મલધારિ વંચાય છે. ( તંત્રી ) ૨ હીસ્ટ્રો એક્ ઇન્ડિયન લેાછા પા. ૧૯૪-૪, ૩ એન્સાઈલે પીઢીઆ આક્ રલીજીયન એન્ડ એથિસ વેા, ૭ પા. ૪૯૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.unaragyanbhandar.com Page #260 -------------------------------------------------------------------------- ________________ १२२ गुजरातना ऐतिहासिक लेख નવસારીના મૂલસંઘની જે સંસ્થાને કઢે આ દાન આપ્યું છે તે આ મંદિરથી ભિન્ન હોવી જોઈએ, કારણ તે દિગમ્બર પથની હતી અને જે પાછળથી નાશ પામી હોય. ઓ પછી લેક ૧લામાં જીનેન્દ્રના શાસનને ય સૂચવે છે. ત્યાર પછીના ૩૯ શ્લોકમાં રાષ્ટકટની મૂળ શાખાની અમોઘવર્ષ ૧લા સુધીની અને ગુજરાત શાખાની કકર્મ સવર્ણવર્ષ સુધીની વાવલિ આપેલ છે. આમાંના ઘણાખરા ગ્લાકે રાષ્ટ્રકટ વંશનાં બીજું પ્રસિદ્ધ થએલાં દાનપત્રોમાં આપેલ છે, તેથી તેને સાર આપવાની જરૂર નથી. થોડા ઉપગી મુદ્દાની જ ચર્ચા કરવી એગ્ય છે. વસાવલિ શેવિંદ ૧ લાથી શરૂ થાય છે. તેના પિતા અને પિતામહ ઇન્દ્ર પૃચ્છક રાજ અને દન્તિવર્મનનાં નામે જે કેનૂરના લેખમાં, સજાનનાં અમોઘવર્ષ ૧લાનાં તામ્રપત્રોમાં અને દશાવતાર શુકાના લેખમાં આપેલાં છે તે આ દાનપત્રમાં આપેલ નથી. આમાં દન્તિર્ગનું નામ મૂકી દેવામાં આવ્યું નથી, તેમ જ વશુદિડેરી અને રાધનપૂરનાં શેવિંદ ત્રીજાનાં દાનપત્રોમાં તથા આ જ દાતાનાં વડેદરાનાં પતરાંમાં અને કૃષ્ણ બીજાનાં કપડવંજનાં પતરાંમાં ચાલયના પરાજયને યશ દક્તિદુર્ગને બદલે કૃષ્ણ ૧લાને આપવામાં આવ્યું છે તેમ કરવામાં આવ્યું નથી. ત્યાર પછીના રાજ કરનાર કછુ ૧લાનાં પરાક્રમે ત્યાર પછીના સાત ( ૧૨-૧૮) ગ્લાકામાં વર્ણવેલાં છે. પણ તે વર્ણન ચાલુપ્રકારનું છે. ગાંગ અને પૂર્વના ચાલુકય સાથેના તેના વિગ્રહને ઉલ્લેખ નથી. માત્ર રાહ૫ને પરાજય એ એક જ ઐતિહાસિક બનાવ વર્ણવ્યું છે, પણ તે દુશ્મનની ઓળખાણ આપેલી નથી. કૃષ્ણ ૧લાની પછીના રાજ્યકર્તા શેવિંદ રજાને મૂકી દીધું નથી, પણ તેના નાનાભાઈથી થએલા તેના પરાજય સંબંધી કાંઈ હકીક્ત નથી. ત્યાર પછીના ૬ લોકો ( ૨૦-૨૫) ધવની કારકીર્દી વર્ણવે છે. શ્લોક ૨૫ સિવાયના બધા આપણું જાણેલા છે અને ચાલુ પ્રશંસાત્મક છે. શ્લોક ૨૫ મારી સમજ મુજબ બીજા કેઈ પણ દાનપત્રોમાં આવેલો નથી અને તે ઐતિહાસિક દષ્ટિએ ઉપયોગી છે. આ શ્લોકમાં પતિનિરોવિદજી એ શબ્દ શિવ અને પ્રવના વર્ણન માટે વપરાયા છે અને તે પાશ્ચાત્ય ગાંગ અને કદાચ પાલે અને ગુર્જર પ્રતિહાર ઉપર મેળવેલા વિજય સંબધી હેય, જેને કેદ કર્યો તે ગાંગ રાજા શિવમાર જે તેને સમકાલીન હતું તે હવે જોઈએ. કેટલાક ગાંગના લેખમાંથી પણ આ હકીકતને ટેકો મળે છે. શિવમારના દીકરાનાં મણગેનાં પતરાંઓ ઈ. સ. ૯૯૭ નાં જોકે બનાવટી છે, પણ તેમાં પણ શિવમાર ચારે તરફથી મુશ્કેલીઓથી ઘેરાયે હતું તે હકીકત સત્ય લાગે છે. ગવાડિપુરનાં પતરાંમાં લખ્યું છે કે શિવમારે પોતાના નાનાભાઈ વિજયાદિત્યને ગાદી ઉપર બેસાર્યો પણ તેણે ભરતની માફક પૃથ્વી પિતાના મોટા ભાઈની પત્ની સમાન માની તેને ભેગવી નહીં. આ રામાયણની ઉપમા ઉપરથી એમ અટકળ થાય છે કે શિવમાર કદાચ રાષ્ટ્રકૂટના કેદખાનામાં હશે અને તેને નાનો ભાઈ તેની ગેરહાજરીમાં લડત ચલાવતો હશે. જર્નાતિનિષ એ શબ્દોમાં પાલ અને ગુર્જર લશ્કરા ઉપર પ્રવે જિત મેળવવાની હકીકત સજન અને વડોદરાનાં પતરાંમાં છે તેનો ઉલ્લેખ પણ કહ્યું છઉં, ગંગા ઓળગતા રાષ્ટ્રકૂટના લશ્કરને ગંગાને પ્રવાહ રેકનાર શિવની સાથે સરખાવવાની પણ કવિની કલ્પના હોય. ત્યારપછીના ૬ શ્લોકમાં (૨૬-૩૧) ત્યાર પછીના રાજા ગેવિંદ ૩જાનાં પરાક્રમો વર્ણવ્યાં છે, જે ચાલુ રીવાજ મુજબનાં છે. સ્તમ્ભનું હુલ્લડ એ એક જ ઐતિહાસિક બનાવે છે. ઉત્તર અને દક્ષિણ હિન્દના રાજાઓ સાથેના ગોવિંદના યશસ્વી વિગ્રહ સંબંધી કાંઈ પણ લખ્યું નથી. તેનાં રાધનપુરનાં પતરાંમાં એક ોકમાં લખેલ છે કે પોતાના પિતાના ગાતી છોડી તેને ગાદી આપવાના ૧ એન્સાઈકલોપીડીઆ એક રીલીજીયન એન્ડ એથીકસ વ. ૬ ૫. ૨૯. ૨ એ. ઈ. વ. ૧૮ ૫. ૨૦૫, મા. સ. ૧ ઈ. . ૫ પા. ૮૭, ૪ ઇ. એ. વો ૧૧ ૫. ૧૫૭, ૫ એ. ઈ. વ. ૬ ૫, ૨૪૨, ૬ ઇ. એ. . ૧૨ પા. ૧૫૮, ૭ એ, ઈ. વ. ૧ ૫. ૫૩. ૮ એપીઝારીઆ કર્ણાટિકા . ૯ નેલ મગલ નં ૬૦ ૯ આ ૯િપનાને હું સંમત નથી (તે) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #261 -------------------------------------------------------------------------- ________________ कर्कराज सुवर्णवर्षनां सुरतना ताम्रपत्रो १२३ વિચારને તેણે સ્વીકાર્યો નહીં અને કહ્યું કે યુવરાજની કહઠીથી તે સંતુષ્ટ છે. કવિનાં પતરાંમાં પષ્ટ લખેલ છે કે રીતસર રાજ્યાભિષેકથી ગેવિંદે તેના પિતા પાસેથી રાજ્ય મેળવ્યું. અને કાનપત્રને ૩૦ મે શ્લોક કવિનાં પતરાંની હકીકતને ટેકો આપે છે કારણ તેમાં તેને યૌવરાજ્યને નહીં પણ રાજાધિરાજ પરમેશ્વરતાને ઈલ્કાબ આપ્યાનું લખેલ છે. પોતાનાં છેલ્લાં વર્ષો અગર મહિના દરમીઆન પ્રવે ગાદીત્યાગ કર્યો હતો કે નહીં તે બાબત નિશ્ચયપૂર્વક કાંઇ કહી શકાતું નથી. કવિનાં અને આ પતરાંમાં પથવિરુઃ અને પાકિસ્તાન વારતા એ શબ્દો યુવરાજ તરીકેના અભિષેક માટે વપરાયા હોય એમ સંભવ છે, તેમ જ પોતે પોતાના મોટાભાઇ ગોવૈિદ ૨ જા તરફ જે વર્તણુંક ચલાવી હતી તે યાદ હોવાથી તેમ જ માત્ર યુવરાજ તરીકે સ્થાપ્યાથી ગાદી માટેનો ઝઘડો બંધ પડતું નથી, એમ સમજી પિતાની હયાતીમાં જ ગાદી છેડી તેને ગાદીએ બેસાડ્યો હોય એમ પણ સંભવે. બીજો વધુ પુરા ન મળે ત્યાં સુધી આ બાબત કઈ હકીકત સાચી તે નિશ્ચય ઉપર આવી શકાતું નથી. શ્લોક ૩૫-૪૦ માં અમેઘવર્ષે ૧લે તેને કાકે ઈન્દ્ર અને તેનો પુત્ર કર્ક જે આ દાનને દાતા છે તેન છે. આ બધા શ્લોકો બીજાં ત્રોમાંથી આપણું જાણવામાં આવેલ છે, પણ શ્લોક ૩૯ અને આ દાનપત્રની તિથિમાંથી ઘણી ઉપયોગી ઐતિહાસિક બીના મળે છે. તે બ્લેકમાં લખેલ છે કે જ્યારે રાષ્ટ્રકટ ખંડિયા રાજાઓએ બળ કર્યો હતો ત્યારે અમેઘવર્ષને તેના કાકાના દીકરાએ (ક) કરી ગાદીએ બેસાર્યો. નવસારીના ૮૧ ઇ. સ. ના દાનપત્રમાં બળવા સંબંધી કાંઇ ઉલ્લેખ નથી, જ્યારે તેના પુત્ર પ્રવનાં ઈ. સ. ૮૩૫ નાં વડોદરાનાં તામ્રપત્રોમાં કડક તેના કાકાને મદદ આપ્યાનું પષ્ટ લખ્યું છે. આ ઈ. સ. ૮૨૧ ના દાનપત્રમાં કર્યો તેને ફરી ગાદીએ બેસાડ્યાની હકીકત છે તેથી અનુમાન કરી શકાય કે તે બળ ઈ. સ. ૮૧૭ થી ઈ. સ. ૮૨૧ સુધીમાં થ જોઈએ. અમોઘવર્ણન કરી ગાદીએ બેસાર્યો ત્યારે તે માત્ર ૧૨ વર્ષનો હતો તેથી સંભવ છે કે કટકે ૨ાન્ય વહીવટ ચલાવતા હોય. આ દાનપત્ર મળવાના સમયનું જ છે અને તેમાં બળ સમાવવાનું માન ન આપેલ છે ત્યાર પછીનાં બીજે ગુજરાતનાં દાનપત્રોમાં પણ તેમ જ લખેલું છે. અમેઘવર્ષ ૧લાનાં તાજેતર પ્રસિદ્ધ થએલાં સન્માનનાં તામ્રપત્રોમાં આપેલ છે કે બાળરાજા, પાતાલમલની મદદથી પિતાનું રાજ્ય પાછું મેળવી શકો. આ પાતાલમલ કદાચ કોઈ સગે અગર ખંડિયે રાજ હાય જેણે કકીને મદદ કરી હોય અગર ડો. ભગવાનલાલે કર્યું છે તેમ પાતાલમલ માત્ર કર્ક બિરૂદ જ હેય. આમાંના ઘણાખરા કે બીજા તામ્રપત્રોમાંથી જાણીતા છે. શ્લોક ૨ થી ૨૧ આજ રાજના નવસારીના તામ્રપત્રોમાંના લેક ૧ થી ૨૦ સાથે મળતા આવે છે, તથા ક ૨૩-૧૪ અને ૨૬–૨૮ તેજ દાનના શ્લોક ૨૧ થી ૩૫ સાથે મળતા આવે છે. શ્લોક ૩૯ ધ્રુવના વડેદરાનાં તામ્રપત્રામાં મળે છે અને લેા. ૨૨ અને ૪૦ ગેવિંદ ૩જાનાં પિઠણુનાં તામ્રપત્રોની ૫. ૩૮૩૯ અને ૪૧-૪૨ સાથે મળે છે. પ્લે ૨૫ જ એક નવો છે જેની ઐતિહાસિક ઉપયોગિતા બતાવી છે. દાનવર્ણન ગદ્યમાં આપ્યા પછી શાપના ચાલકો અને અંતમાં જૈન ધર્મની પ્રશંસા છે શ્લોકમાં આપી છે. દાનમાં કર્કના હસ્તાક્ષર છે, પણ તે બીજું દાનપત્રોમાં છે તેમ કરી લિપિમાં હોવા જોઈએ. તેથી દત્તયં ઈત્યાદિ શબ્દો કકકના હસ્તાક્ષર હશે કે નહીં, તે શંકાસ્પદ છે. કક્કના સુલેહ અને લડાઇ ખાતાના મંત્રી કલપુત્ર શ્રીદુર્ગભટ્ટને પુત્ર નારાયણે આ દાનને લેખક છે. વડોદરાના ૮૧૧-૧૨ ની સાલના તેમ જ નવસારીના ૮૧૭ નાં દાનપત્રોને લેખક નેમાદિત્ય આ નારાયણને ભાઈ હતા. નારાયણ તેના પિતા પછી સુલેહ તથા લડાઈ ખાતાને મંત્રી નિમાયા હતા. ૧ ઈ. એ. વો. ૫ પા. ૧૪૭, ૨ જ, બો. બે, રા. એ, સે. ૨. ૨૦ ૫ ૧૩૫. ૩ ઈ. એ. વ. ૧૪ પા. ૧૯૯ ૪ એ. ઈ. વ. ૧૮ પા. ૪૮. લેખ ૫૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ गुजरातना ऐतिहासिक लेख ઘણાંખરાં તામ્રપત્રોમાં લેખક સલેહ તથા લડાઇ ખાતાના મંત્રી હતો. આ મંત્રીને લેખકનું કામ કેમ સંપાયું હશે તેને કાંઈ ખુલાસો શોધાયા નથી. સ્મૃતિમાં પણ આ સ્થિતિને ટેકો મળે છે. યાજ્ઞવલય સ્મૃતિ ૧-૧૯ માં આ સંબંધમાં વિજ્ઞાનેશ્વર લખે છે કે – सन्धिविग्रहकारी तु भवेद्यस्तस्य लेखकः । स्वयं राज्ञा समादिष्टः स लिखेद्राजशासनम ॥ હિનાનેશ્વર પિતે કહે છે કે “ નિયરિવારિ (ાસને સાથે) રાજેન નન” યાજ્ઞવલ્કય ૧-૩૧૯ માં આદેશ કરે છે કે ભૂમિદાનમાં દાતાની વંશાવલિનું વર્ણન હોવું જોઈએ. તેમાં દાતાના પરનાં પરાકામોની પ્રશંસા હોવી જોઈએ, જેની નોંધ પરમુલકી દફતરમાં હોય અને તેથી દાનને મુત્સદ્દો સુલેહ તથા લડાઈ ખાતાને અધિકારી તૈયાર કરતે હેય. તામ્રપત્રમાનાં સ્થળે બધાં જાણી શકાય તેવાં છે. નાગસારિકા તે સુરતની દક્ષિણે ૨૦ માઈલ ઉપરનું નવસારી છે. પુરાવી તે પૂર્ણા નદી છે, જેના કાંઠા ઉપર નવસારી આવેલું છે. અમ્બાપાટક અને સઅપર એ બે ગામડાં પૈકી પાછલું જાણી શકાયું નથી, પણ આગલું નવસારીથી પાંચ માઈલ ઉપરનું પૂર્ણા નદીને કાંઠેનું આમડપુર હોવું જોઈએ. નવસારીના સુબા મી. એમ. કે. નાડકર્ણ જણાવે છે કે તે દંતકથા અનુસાર તે ગામને છેડી સદી પહેલાં આમ્રપુર કહેતા હતા. જે વાિ નદીને કાંઠે દાન આપ્યું ત્યારે કાકીની છાવણ હતી તે નવસારીથી દક્ષિણે ૩૦ માઈલ ઉપરની વર્જિની ખાલી હોવી જોઈએ. માત્ર સખપુર મળી શકતું નથી, પણ તે અમ્બાપાટથી ઉત્તરમાં હતું, તેથી તે કામરેજ તાલુકામાંનું સમપુર હોઈ શકે નહીં, કારણ તે નવસારીથી ૩૫ માઈલ છે. કદાચ તે પાછળથી નાશ પામ્યું હોય, એમ સંભવ છે. અક્ષરાન્તર' [ નીચેના છંદો ઉપગ કરવામાં આવ્યું છે-અનુષ્કુભ . ૨, ૨૪, ૩૨, ૪૧-૪૫ અને ૪૯ આય—પ્લે. ૧૨-૧૫, ૨૨, ૨૨, ૩૩, ૪૦, અને ૫૦, ઈન્દ્રવજા –ä. ૨૩ ઉપજાતિઃ–. ૫ અને ૨૦. ગીતિ –પ્લે. ૮. પુપિતાગ્રા –àો. ૪૮. વંશસ્થવિલ – . ૧ વસન્તતિલકા-ગ્લૅ. ૩, ૪, ૬, ૭, ૯, ૧૦, ૧૬, ૨૫, ૨૬, ૩૦, ૩૬-૩૮ શાર્દૂલવિપીડિત-શ્લો. ૧૧, ૧૮ અને ૩૧. સગ્ધરાઃ-લે. ૧૭, ૧૯, ૩૪ અને ૩૫.] ૧ મૂળ પલાં ઉપસ્થી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #263 -------------------------------------------------------------------------- ________________ ककराज सुवर्णवर्षनां सुरतनां ताम्रपत्रो १२५ पतरूं पहेलु १ ओं' । श्रिय - पदं नित्यमशेषगोचरं नयप्रमाण प्रतिषिद्धदुष्पथं [1] जनस्य भव्यत्वं समाहितात्मनो जयत्यनुमाहि जिनेन्द्रशासनं ॥ [१॥] स वो। २ व्याद्वेधसा घाम यन्नाभिकमलं कृतं [1] हरश्च यस्य कान्तेन्दुकलया कमलं कृतं ॥ [ २ ॥] आसीद्विषतिमिरमुद्यतमण्डलामो धंस्तिन्न य३ नभिमुखो' रणसर्वरीषु [।] भूपश्शुचिबिधुरिवास्तदिगन्तकीर्तिग्गोमिन्दराज इति राजसु राजसिङ्घः ॥ [ ३ ॥] दृष्ट्वा चमूमभि४ मुखी [.] सुभटाहासामुन्नामितं सपदि येन रणेषु नित्यं [ 1 ] दष्टाधरेण दधता भ्रुकुटिं ललाटे खङ्गं कुलं च हृद[य]५ च निज[ ञ्च ] सत्वं । [। ४ ॥] खड्स [-] करामान्मुखतश्च शोभी मानो मनस्तस्सममेव यस्य [1] महाहवे नाम निशम्य सद्यस्त्र६ यं रिपूणां विगलत्यकाण्डे [ ५ ॥] तस्यात्मजो जगति विश्रुतदीर्घकीरी - तिहारिहरिविक्रमधामधारी [1] भूपा७ स्तुविष्टपनृपानुकृतिकृतज्ञः श्रीकर्कराज इति गोत्रमणिभूव । [॥६॥] तस्य प्रभिन्नकरटच्युतदानद८ न्तिदन्तप्रहाररुचिरोल्लिखितांसपीठः [1] क्षमापः क्षितौ क्षपितशत्रुरभूतनुजस्स द्राष्ट्रकूटकनकाद्रिरिवेन्द्रराजः ॥ [ ७ ॥] तस्योपा९ र्जितमहसस्तनयश्चतुरुदधिवलयमालिन्या [:1] भोक्ताभुवश्शतक [तु] शट्ट शश्शीदन्तिदुर्गराजो भूत् ॥ [ ८॥] काञ्चीशकेर१० लनराधिपचोलपाण्डयश्रीमौर्यवज्रटविभेदविधानदक्षं [1] कर्णाटकं वलम चिन्त्यमजेयमन्यै त्यति यद्भिर११ पि यस्सहसा जिगाय ॥ [९॥] अमूविभंगमगृहीतनिशातशस्त्र मश्रान्तमप्रति हताज्ञमपतयलं [1] यो वल्लभं स्वपदि दण्ड १२ वलेनै जित्वा राजाधिराजपरमेश्वरतामवाप ॥ [१० ॥] आसेतोन्विपुलोप लावलिलसल्लोम्ममालाजलादापालेयक१ शिक्ष३छ २ भव्यञ्च ३ शासनम् ४ वाय। द्विष ५ वाय। ध्वस्ति । वाया अभिमुखो ७ पुलं GK नथी. ८ वांया गोविन्द ८ वांय सिंहः १० पायो शोभा ११ तेरार्ता भाभक्षरे। પંક્તિ કેતરતી વખ્ત રહી ગયા હશે તે પાછળથી પતરાને નીચેને છેકાતરેલ છે શ્રી ની ઉપરનું કા૫૯ આ સુધારાનું સૂચન કરે છે. ૧૨ વાગે મલ્લવિઝા ૧૩ જીહા મૂલીયના ચિન્હ માટે પ્રસ્તાવિક વિવેચન જુઓ. ૧૪ વાંચો અર્જવ ૧૫ વાંચો મજે. ૧૬ વચ્ચે સદરા ૧૭ બીજાં રાષ્ટ્રકૂટ દાનપત્રોમાં તે હોય છે ते न माम मौर्य छ. (सन.पी.सी.) १८ वाया बल १४ पाया प्रपदि २० वाबळेय ૨૧ અનુરવાર જેવું લાગે છે કે કારની ખાડે જ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #264 -------------------------------------------------------------------------- ________________ १२६ गुजरावना ऐतिहासिक लेख १३ लंकितामलशिलाजालातुषाराचलादापूर्खापरवारिराशिपुलिनप्रान्तप्रसिद्धावयेनेद' __बगती स्वविक्रमवलेनेका१४ तपत्रीकृता ॥ [११॥] तस्मिन्दिवं प्रयाते वल्लभराजे क्षतप्रजावाः [1] श्रीकर्कराजसूनुर्महीपति कृष्णराजो भूत् ॥ [ १२ ॥ ] यस्य स्वभुजप१५ राक्रमनिश्शेषोत्सादितारिदिक्चकं [1] कृष्णस्येवा [कृष्णं ] चरितं श्रीकृष्ण राजस्य । [। १३ ॥] शुभतुंगतुंगतुरगप्रवृद्धरेणुद्धरुद्धं रविकिरणं [1] ग्रीष्मेपि नभो निखित १६ प्रावृट्कालायते स्पष्टं ॥ [ १४ ॥ ] दीनानाथप्रणयिषु यथेष्टचेष्टं समीहीर्तमजसं [] तत्क्षणमकालवर्षे वर्षति साथिनिर्व[प]णं ।[१५ ॥] [1]हप्पमा १७ त्मभुजजातवेलावलेपमाज्जौ विजित्य निशितासिलताप्रहारैः [1] पालिध्वजा वलिशुभामचिरेण यो हि राजाधिराजपरमेश्वरतां १८ ततान ॥ [ १६ ॥ ] क्रोधादुत्खातखङ्गं ' प्रसुतरिपुभयै समानं समन्तादाजादुद्वृत्तवरिप्रकटगजघटाटोपसंक्षोभदक्षं [1] सौर्यन्त्यक्तारि पतरूं बीजु-पहेलीबाजु १९ वग्गो भयचकितवपु की पि दृष्दैव सद्यो देप्पोमातारिचक्रक्षयकरमगमद्यस्य दोहण्डरुपं ।। [१७॥] पाता यश्चतुरम्वुराशिरसनालंकारभाजी भु२० वस्त्रैय्याश्चापि कृतद्विजामरगुरुप्राज्याज्यपूजादरो" [1] दाता मानभृदप्रणीर्गुण. ___वतां योसौ श्रियो भेल्लमो भोक्तुं स्वर्गफलानि भूरितपसा २१ स्थानं जगामामोरं ॥ [ १८ ॥ ] येन श्वेतातपत्रप्रहतरविकरवाततापात्सलील ___जन्मे नासीरधूलीघवलितवपुषा वल्लभाख्यस्सदाजो [1] श्रीमद्गोविन्दराजो जि. २२ तजगदहितस्त्रैणवैषव्यहेतुस्तस्यासीत्सूनुरेक र लितारातितेभकुम्भः ॥ [ १९ ॥] तस्यानुजः श्रीध्रुवराजनामा महानुभावः प्रथितप्रतापः [1] २३ प्रसाधिताशेषनरेन्द्रच[क मेण वालोर्कवपुर्वमूव ॥ [ २० ॥ ] जाते यत्र च राष्ट्रकूटतिलके सद्भूतचूडा[ म ]णौ गुर्वी तुष्टिरथाखिलस्य जगतस्सुस्वामिनि प्रत्यहं [1] [ सत्यं ] सत्यमिति प्रशा ૧ લેખો બે શબ્દોની સંધિ કરી દીધી છે. અરધું પાદ ટુ પાડવું જોઈએ તે ધ્યાનમાં રહ્યું નહી. २ वांया नेयं या बलेनैका ४ पाय। बाघः ५६२ यिनुसाः गयु छ. ६ पाया दु ७ या निखिलं वांया समीहित ५ वांया बला १० पाया माजौ ११ वाया खाप्रसृतरुचिचयै १२ पांया समानं १३ वांया बद्ध १४वाय शौर्य १५वाय। वर्गों १५ वांया दर्पा १७ वाया दोद्देण्ड १८ वया रम्बु १५ पाया माजो २० पाया स्त्रय्या २१ वांया दरः अर्ध पाहन भत २०६७ तथापि या नही. २२ पाया वाल्लभो २३ वांया मामरं २४ पाये। जग्मे २५ पाय। बालार्क ૨૬ વાંચો ૧ ૨૭ કવિએ કદાચ એક લખવું ધાર્યું હેય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #265 -------------------------------------------------------------------------- ________________ कर्कराज सुवर्णवर्षनां सुरतनां ताम्रपत्रो १२७ २४ सति सति मामासमुद्रान्तिकामासीद्धर्मपरे गुणामृतनिघौ सत्यव्रताधिष्ठिते ॥ [२१ ॥] शशधरकिरणनिकरनिभं यस्य यशस्सुरनग्राग्रसौनुस्थैः [। परिगी२५ यतेनुरक्तैविद्याधरसुन्दरीनिवहैः ॥ [ २२ ॥ ] हृष्टोन्वहं योर्थिननाय नित्यं सर्वस्वमानन्दितवन्धुवर्गः [1] प्रादात्प्ररुष्टो हरति स्म वेगात्प्राणान्यमस्यापि नितान्त२६ वीर्यः ॥ [ २३ ॥ ] रक्षता येन निश्शेष चतुरम्भोधिसंयुतं [1] राज्यं धर्मेण लोकानां कृता हृष्टि ४ परा हृदि ॥ [ २४ ॥] योसौ प्रसाधित[ समुन्नत ] सारदुग्गर्गो गांगौघसंततिनिरोध२७ विवृद्धकीर्तिरात्मीकृतोन्नतवृषाकविभूतिरुच्चैय॑क्तं ततान परमेश्वरतामिहैकः ॥ [॥ २५ ] तस्यात्मजो जगति सत्प्रथितोरुकीर्तिग्गोविन्दराज इ. २८ ति गोत्रललामभूतः [1] त्यागी पराक्रमधनः प्रकटप्रतापस्सन्तापिताहितजनो जनवल्लभोभूत् ॥ [ २६ ॥ ] प्रिथ्वीवल्लभ इति च प्रथितं यस्या२९ परं ज[ग]ति नाम [। यश्चतुरुदधिसीमामेको वसुधां वशे चक्रे । [२७ ] एकोप्यनेकरुपो यो ददृशे भेदवादिभिरिवात्मा [1] परवलर्जलघिमपारं ३० तरन्स्वदोभ्या रणे रिपुभिः ॥ [ २८ ॥] एको निहेतिरहं गृहीतशस्त्रा मे परे वेहवो [1] यो नैवंविधमकरोच्चित्तं स्वमेपि किमुताजौ ॥ [ २९ ॥] राज्या भिषेककलशैरभि३१ षिच्य दत्तां राजाधिराजपरमेश्वरतां स्वपित्रा [1] अन्यैर्महानृपतिभिवहुँ. भिर्वस्समेत्य स्तम्भादिभिर्भुजवलादेवलुप्यमानां । [ ३० ॥ ] एकोनेकनरेन्द्र वृन्दसहिता३२ न्यस्तान्समस्तानपि प्रोत्सा [ ता ]सिलताप्रहारविधुरां वध्वौं माहौसंयुगे[1] लक्ष्मी [ म ] प्यचलां चकार विलसत्संञ्चामरं ग्राहिणी ॥ संसीदगुरुविप्रसज्जनसुहृर्द्ध वांया नगाय २ पांय। बन्धु यार अक्षरे। टेले. यापासणे याप्यो छे. ४ गौ नी पडेली .नी साराम तरनारथीयार भए मास२४ गयुं लागे छे. ५ पाया कीर्तिः[1] आत्मीकृतो : कीतिः अर्ध पाहत छ? हवाथा संधियाय नहीं है क उतरती ते २खी गमेल ते ५तिनीय षां ; ની નીચે બે કાકપાની વયમાં કાર્યો છે. ની ઉપરકાકપદ રહી ગએલા અક્ષરનું ભાન કરાવે છે. ७. पांया पृथ्वी ८ वांया परबल ४ वयो बहवः १० पाया बहु ११ व मुलथा पार पाया. १२ वांया बला 13वांय। विधुरान् १४ वय। बद्धा १५ वांया महा. हा तरती १२वी गाना तथा પંકિતની નીચે ના અને હું ની વચમાં લખેલ છે. ૧૬ વાંચો સાત ૧૭ આ વિરામ યિહ નકામું ૧૮ વાયા પણ લેખ ૫૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #266 -------------------------------------------------------------------------- ________________ १२८ गुजरातना ऐतिहासिक लेख ३३ धूपभोग्यां भुवि ॥ [३१ ॥] तत्पुत्रोत्र गते नाकमाकम्पितारिप्रेजे [1] श्रीमाहाराजसाख्य[ : ] ख्यातो राजाभवद्गुणैः ॥ [ ३२ ॥ ]अर्थिषु यथा थता[ - यस्यममिष्टताफैलाप्तिलधतो३४ षेषु [। ] वृद्धिन्निनाय परमाममोघवर्षाभिधानस्य ॥ [३३ ॥] राजाभूत पितृव्यो रिपुभवविभवोद्भूत्यभावैकहेतुलक्ष्मीवान्निन्द्रराजो गुणिजनतिकरान्तश्चमत्का३५ रकारी । रागादन्यान्व्युदयस्य प्रकटितविनया यं नृपं सेवमाना राजश्रीरेव चक्रे स[ कल ]कविजनोद्वीयतस्वभावं ॥ [ ३४ ॥ ]निर्वाणावाप्तिवानासहित हितजनो३६ पाय॑मानी सुवृत्तं वृत्तं जित्वान्यराज्ञां चरितमुदयवान्सर्वतो हिंसकेभ्यः ॥ (।) एकाकी हप्तवैरिस्खलनकृतिसहप्रातिराज्ये शशाङ्कल्लाटीयन्मण्डलं ३७ यस्तपन इव निजस्वामिदत्तं ररक्ष ॥ [ ३५ ॥ ] यस्यांगमात्र जयिनः प्रियसाहसस्य क्ष्मापालवेषफलमेव व भू[व]स्यैन्येन्मुक्तवौ वै सर्वभुवनेश्वरमादिदे बीजुं पतरुं बीजी बाजु ३८ वं नावन्दतान्यममरेष्वपि यो ममरेष्वपि यो मनस्वी[॥ ३६ ] श्रीकर्कराज इति रक्षिरातराज्यभारस्सार लस्य तनयो नयशालिसौर्यः"[1] तस्या३९ भवद्विभ[ व ]नन्दितवन्धुसार्थः प्रार्थः सदैव धनुषि प्रथमो" इशुचीनां ।। [ ३७ ॥ ] दानेन मानेन सदाज्ञयों वा सौर्येण वीर्येण च कोपि भूपः [1] एतेन साम्योस्ति ४० न वेति कीर्तिस्सकौतुका भ्राम्यति यस्य लोके । [। ३८ ] श्वे'( स्वे )च्छा गृहीतविषया न् ]दृढसङ्घभाजः प्रोद्वृत्तहप्तरशौलिकतराष्ट्रकूटौनुत्खातस्वैगनिज४१ वाहुवलेन जित्वा योमोघवर्षमचिरात्स्वपदे व्यधत ॥ [ ३९ ॥] तेनेदमनिल विद्युच्चंचलमालोक्य जीवितमसारं [1] क्षितिदानपरमपुण्य प्रवर्तितो घ १ पाया कम्पितरिपुप्रजे २ वांया महा ३ मा शलना नामनी यासुन्डी शर्व.४पांया समभीष्टं ૫ આ અક્ષર તા નકામો છે. ૬ ૫હેલાં ભુલાઈ ગયો હતો પછી તે પહેલાના અક્ષર તા ની નીચે બે नानी क्यमा समेत छ. ७ पांय लब्ध ८ पाया निन्द्रा निकराति ५i पेसा अक्षर पाया ही नज्यो छे. १० पायो गीत ११ पाया पास्य १२ वां शशङ्क १३ पांया बभूव १४ पाया सैन्यम् । मुक्त्वा १५ पांया च १९ ममरेष्वपि यो मे अक्षरे। मुखथा ये वा२ सपाया छे. १७ मा सक्ष२ रा राधारानी छे. १८ वांया शौर्यः १४ वाया बन्धु २० वांया पार्थः २१ वांस प्रथम ૨૨ પંક્તિની નીચે તા ની નીચે ચા લખ્યો છે. પહેલાં ૪ પછી ભુલથી લખેલ પણ પાછળથી છેકી નાખેલ છે ૨૩ વાંચે ન ચૅ અક્ષર પંકિત નીચે રૌ અને 1 ની વચ્ચે લખેલ છે. ૨૪ વાંચો છા ૨૫ વાંચો शोल्किक २६ पांय। कूटान् । उत्खात २७ ।तरनारे पडसा खा तरे ५५ आनी पाथा ४ नांच्या छ २८ वाया बाहुवलेन, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #267 -------------------------------------------------------------------------- ________________ कर्कराज सुवर्णवर्षनां सुरतनां ताम्रपत्रां ४२ र्म्मदायोयम् ॥ [ ४० ॥ ] स च समधिगताशेषमहाशे ब्दमहासामन्ताधिपतिस्सुवर्णवर्षश्री [ क ]र्कराजदेवकुशली सर्व्वानेव यथासंवैध्यमानान्राष्ट्रपति ४३ विषयायपतिश्रामपतिग्रामकूटयुक्तनियुक्तवासावकाधिकारिकारिक महत्तरादीकान् समनुदर्शयत्यस्तु वस्संविदितं यथा मया श्रीवकिकातट ४४ स्थावासितविजयस्कन्धावारस्थितेन मातापित्रोरात्मनश्चैहिकामुष्मिकपुण्ययशो भिवृद्धये' श्रीनागसारिकास्वत लसन्निविष्टाईचैत्याल [ या ] यतननि [ बद्ध ] ४५ सम्पुराभ्यमण्डितवसतिकायाः खण्ड स्फुटितनवकर्म्म चरुवलिदानपूजार्थन्तथा तथा तिवंध्यमानचातुष्टयमूलसंघोदयान्वयसेन ४६ सेनसंघमलवादिगुँरोश्शिष्य श्री सुमतिपूज्यपादैः तच्छिष्य श्रीमदपराजितगुरोः श्रीनागसारिकाप्रतिर्वेद्धअम्वापाटकग्रामस्ये उत्तरदिशि ४७ हिरण्ययोगाभिघानां ढाषुवापी यस्यांघाटनानि पूर्व्वतः श्रीधरवापिका दक्षिणतो वहः अपरतः पूरावी महानदी उत्तरतरसम्वपुर ४८ वापिकां [] एवमियं चतुराघाटोपलक्षिता सधान्यहिरण्यादेयों अचाटभटप्रवेश्यैस्सर्वराजकीय नामहस्तप्रक्षेपणीय: आच ४९ न्द्रार्कार्णवक्षितिसरित्पर्व्वतसमकालीनः ६९ शिष्यप्रशिष्यान्वयक्रमोपम।पभोग्यः शकनृपकालातीत संवत्सरशतेषु सप्तसु त्रिचत्वारिंशद ५० विकेषुतीतेषु वैशाखपौर्णमास्यां स्नात्वोदकातिसर्गेण प्रतिपदितोस्यो चितयाँ आचार्य्यस्थित्या भुंजतो भोजयत पूर्षतः कर्षयतः प्रतिदि Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat १२९ १ शब्द २ वा सम्बध्य ૩ આ અક્ષર નકામા છે. ४ कारि लुला वार લખ્યું છે. ૫ વાંચા ાિન્ચેની ડાખી બાજી બીજો વાંકા લીંટા દેખાય છે તે પતરાંમાંની કુદરતી ફાટને લીધે છે. ૭ સજ્જ અક્ષરા સ્પષ્ટ નથી પણ તે પાર્ડ ખરેા છે કારણુ નીચે પં. ૪૭ માં સરહદમાં તે સભ્યપુર નામ આવેલું છે. ૮ TM પછી કાકપદ છે પણ પાછળથી કરેલા ઉમેરો કાંઇ દેખાતા નથી. પાઠ સંતાષકારક છે. કાંઈ રહી ગયું લાગતું નથી. કાકપદ ભુલથી મુકાયું લાગે છે. ૯ વિચાહ ૧૦ વાંચે पूजायै त ११ तथा भुथी मे वारसच्यो छे. १२ वांया निबध्य १३ सेन भुसभी मेवार समायुं छे. ૧૪ વાંચો મને ૧૫ છાપમાં વિ શકિત છે પણ મૂળમાં બહુ જ સ્પષ્ટ છે. ૧૬ વાંચા વાસ્તઋિષ્ય १७ व गुरवे १८ वये। बद्धाम्बा १८ व ग्रामस्यो २० व िधाना २१ वांथेा यस्या आघा- २२ वांथे। वहोपरतः २३ वांथे। नद्युत्तरत २४ वा सम्ब । वापिका २९ वयो देयाचाट २७१ये प्रवेश्यासर्व . વાપી શબ્દ નારીતિ છે પણ લેખક નર અને નારી જાતિ માટે તેના વિશેષણે વાપરવામાં શંકા ખાય છે. २८ प णीयाचन्द्रा २८ पाये| कालीना 30 वांया प्रशिष्य ३१ वांया मोप अक्षरे। लूसी वार माया छे. ३२ या भोग्या 33 वां ष्वतीतेषु ३४ पापादिता । अस्या उचित उपाय याचार्य. २५ www.umaragyanbhandar.com Page #268 -------------------------------------------------------------------------- ________________ १३० गुजरातना ऐतिहासिक लेख ५१ शतो वा न केनचिस्परिपन्थना करणीयो ॥ तथागामिनृपतिभिरस्मैदशैरण्या सामान्यं भूमिदानफलमवेत्य विद्युल्लोलान्यनित्यान्यैश्व५२ -णि तृणामलमचंचलनविन्दुंचंचलं च जीवितमाकलय्य स्वदायनिविशेषोय मनुमन्तव्यः परिपालयितव्यश्च [॥ ]यश्चाज्ञानतिमिरपटलावृत५३ तमतिराच्छिन्द्यादाच्छिद्यमानकं वानुमोदेत स पं[ च ]भिर्महापातकैरुपपातकैश्च संयुक्तस्स्यादित्युक्तं च भग [ व ]ता वेदव्यासेन व्यासेन [॥ ] षष्टिं वर्षस५४ हस्राणि स्वर्गे तिष्ठति भूमिदः [1] आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके ___ वसेत् ॥ [ ४१ ॥ ] विन्ध्याटवीष्वतोयासु शुष्ककोटरवासिनः [। ] कृष्णाहयो हि जायन्ते ५५ भूमिदानं हरन्ति ये ॥ [ ४२ ॥ ] सर्वेषामेव दानानामेकजन्मानुगं फलं [1] हाटकक्षितिगौरीणां नैकजन्मात्मकं फलं ॥ [४३॥] स्वदत्तां परदत्तां वा यत्नाद्र त्रीजु पतरूं : पहेली बाजु. ५६ क्ष नराधिप [1] महीम्महिमता[-] श्रेष्ठ दानाच्छे योनुपालनं ॥ [ ४४॥] वहुं [ मि वसुधा भुक्ता राजभिः सर्करादिभिः [1] यस्य यस्य यदा भूमिस्तस्य [ तस्य तदा फलं ॥ [ ४५ ॥ ] अमेरपत्यं ५७ प्रथमं सुवर्णं भूवैष्णवी सूर्यसुताश्च गावः [1] लोकत्रयं तेन भवेद्धि दत्तं यश्चिनं गाञ्च महीं च दद्यात् ॥ [४६ ॥ ] यानीह दत्तानि पुरा नरेन्द्री नानि धर्मा५८ र्थयस( श) स्कराणि [1] निर्माल्यवान्तप्रतिमानि तानि को नाम साधु ४ पुनराददीत ॥ [ ४७ ॥] इति कमलदलाम्वुविन्दुलोलां श्रियमनुचिन्त्य मनुष्यजीवितञ्च [1] अति १५i काव्यु त ५४ पाथीभकरणीया छ. २ वांया वंश्यै वाया रन्यै ४ वाया चंचलग्न ने पहले जल ५ पाया बिन्दुया ताराना.७ प्रथम जातयात ५५ પાછળથી વચ લોટ કાઢીનખે છે. ૮ વાંચો વદ ૮ વાંચો : ૧૦ વાંચા સ્ત્રાવુવિવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #269 -------------------------------------------------------------------------- ________________ १३१ कर्कराज सुवर्णवर्षनां सुरतनां ताम्रपत्रो ५९ विमलमनोभिरात्मनीनैर्न हि पुरुषै परकीयो विलोप्याः ॥ [ ४८ ॥ ]यथा चैतदेवं तथा शासनदाता लिपिज्ञस्स्वहस्तेन स्वमतमारोपयति ॥ स्वहस्तोयं मम श्रीकर्कराजस्य श्रीमदि६० न्द्रराजसुतस्य ॥ लिखितं चैतन्मया महासन्धिविग्रहाधिपतिना नारायणेन कुल पुत्रकश्रीदुर्गभट्टसूनुना ॥ जीयाहुरितविद्वैषी शासनं जि६१ नशासनं [1] यदन्यमतशैलानां भेदने कुलिशायते ॥ [ ४९ ॥ ] जयति जिनीक्तो धर्मष्षड्जीवनिकायवत्सलो नित्यं । चूडामणिरिव लो[ के ] ६२ विभाति यस्सर्वधर्माणाम् ॥ [ ५० ॥] पायाने २ वाया शासन. एवं पीना थी भार ५ छ । शासनदाता प्रथम तरा २सी ગએલ ૫ણુ પાછળથી લેખની નીચે બે કાપદ વચ્ચે કાતરેલ છે. ૩ 4 ઉપરના કાકપદથી ખબર ५ ३ हस्तेन स्व प्रथम तर २७ गयल तनाये शासनदाता पछी मे ५ १थ्ये तिरेर छे. ४ म ઉપરના કાક૫દથી ખબર પડે છે કે શ્રી અક્ષર રહી ગએલ તે પાછળથી લીંટી નીચે જ અને ૪ ની વચ્ચે तरेख छ. ५ वांया विद्वेषि લેખ ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #270 -------------------------------------------------------------------------- ________________ १३२ गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર નાં- આજ રાજાનાં નવસારીનાં પતરાં જ. એ. બ્રે. રા. એ. સા. વે।. ૨૦ પા. ૧૪૨ મે ડા. ડી. આર, ભાંડારકરે પ્રસિદ્ધ કર્યો છે તેમાં લે. રથી—૨૧ ૨૩, ૨૪, અને ૨૬ થી ૩૮ ના તરજુમે આપેલ છે, àા. ૩૫ ની પહેલી બે પંક્તિ તેને બેઠી નથી તેના હજીપણ તરન્નુમા થઈ શમ્યા નથી. àા. ૩૯ અને ૪૦ ના હશે ઇ. એ, વેા. ૧૪ પા. ૨૦૧-૨ ઉપર તરજુમે કર્યાં છે. લે।. ૧ ભગવાન્ જિનેન્દ્રનું નિત્ય, સંપૂર્ણ રીતે સમજાય તેવું, નયના પ્રમાણુ વાળું, સર્વદા ઐશ્વર્યનું પામ, ખરાબ માર્ગના આશ્રયના નિષેધ કરનારૂં, ભવ્ય અને વશવતી મનવાળા મનુષ્યને પ્રસન્નતા આપનારૂં શાસન જય પામે છે. શ્લા. ૨૨ ચન્દ્રકિયાના સમૂહ જેવી જેની ( ધ્રુવની ) શ્વેત કીતૅ ( મેરૂ ) પર્વતના શિખર પર બેઠેલી વિદ્યાધરીએાનાં ટાળાંએથી ઉત્સાહપૂર્વક ગવાય છે. ક્ષેા. ૨૫ એ ( ધ્રુવ ) એલેજ આંઠું ( આ દુનિયામાં ) પરમેશ્વર ( ૧ ચક્રવર્તિ નૃપતિ; ૨ શંકર ભગવાન) સ્વરૂપે અવતર્યાં છે; કેમકે તેણે (૧ શિવ નામના રાજાએ ૨ ઉંચા વૃષભધ્વજને અને ભસ્મને પેાતાનાં કરી લીધાં છે એવા શિવે) વૃશાંકના પરિવાર અને સમૃદ્ધિને પેાતાનાં કરી લીધાં છે, તે પેાતાના મજબૂત અને ઉંચા કિલ્લાએાની પુરતી સંભાળ લેવાને ટેવાએલા હતા. (કેમકે શ્રી શંકર ભગવાન્ ઔદાર્યના સવરૂપ (પેાતાની પત્ની) દુર્ગાને આભૂષણા અને અલંકારાથી વારંવાર શણગારવાની ટેવવાળા હતા ); અને ગાંગકુળના એક અગ્રણી રાજાને કેદ કરવાથી અથવા ( તેનાં સૈન્યાએ ) ગંગા નદીના વહેતા પ્રવાહને અડચણ કરવાથી એની કીર્તિ વધી છે ( અથવા ગંગા નદીના સતત વહેતા પ્રવાહને વારંવાર અડચણ કરવાથી જેણે પાતાની ક્રીતિ વધારી છે— ગંગા નદી જ્યારે શંકર ભગવાનની જટામાં ગુંગળાઈ જઈને અદૃશ્ય થયાં હતાં ત્યારે ) ૫૦ ૪૨—૪૮. અને હવે રાજા શ્રી કશાજ અથવા સુવર્ણ વર્ષ જેમને બધાં ( પાંચ ) વાઘોના ઉપયાગ સાધ્ય છે અને જે માટા મેાટા ખંડીઆ રાજાના સ્વામી છે અને સંપૂર્ણ સ્વાસ્થ્યવાળા તેએા સઘળા રાષ્ટ્રપતિઓને, વિશયપતિઓને, ગ્રામપતિઓને, ગ્રામસૂટને, યુક્તા અને નિયુક્તાને, થામના મૂળ વસાતિઓના વડાઓના મુખ્ય અધિકારીઓને અને લાગતાવળગતા ખીજા અધિકારીઓને આજ્ઞા કરે છે કે તમને જાણ થાય કે મારી અને મારાં માતપિતાની કીર્તિ અને પુણ્યની વૃદ્ધિ માટે— પવિત્ર વૈકિકાના તીર ઉપર વિજયાંકિત છાવ ણીમાં હું રહેતા હતા તે વખતે— અંબાપાટક ગામની ઉત્તરે આવેલ ઢાશુના કુવાવાળું હિરણ્યયેગા નામનું ખેતર મેં દાનમાં આપેલું છે. તે શ્રી નાગસારિકાની સાથે સંકળાયેલું છે. તેની સીમાએ નીચે પ્રમાણે છેઃ— પૂર્વે શ્રીધરના કુવાવાળું ખેતર, દક્ષિણે એક વ્હેનીયું, પશ્ચિમે મહા નદી પૂરાવી અને ઉત્તરે સમ્મપુરા ( સાર્વજનિક ) કુવા, આ ખેતર મ મલ્લવાદિના શિષ્ય શ્રી સુમતિના શિષ્ય પ્રતાપી આચાર્ય અપરાજિતને આપેલું છે. મલ્લવાદી મૂત્રસંઘની ચાર શાખાઓમાંની સેનસંધને અનુયાયી હતેા. મેં તે દૈનિક પૂજા, વૈશ્વદેવ, તથા શ્રો નાગસારિ કાની હદમાં આવેલા અરહના મંદિરને જોડાએલી અને સંખપુરના આભૂષણુ રૂપ મઠની દુરસ્તી તથા તેમાં સુધારાવધારા કરવાના આશયથી આપેલું છે. ૫૦ ૪૮-૫૩. આ પ્રમાણે સીમાએથી નિીત આ ખેતર સ્નાનથી શુદ્ધ થઈને શક સંવના છ૪૩ મા વર્ષની વૈશાખી પૂર્ણિમાને દિવસે હાથમાં જળ રેડીને શિષ્યાની પરંપરાને સૂર્ય, પૃથ્વી, સાગર, નદીએ અને પર્વતેનું અસ્તિત્વ હૈાય ત્યાં સુધી, ધાન્ય તથા સુવર્ણના સ્વરૂપમાં તેની ઉપજ ( મહેસુલ ) ભેાગવવાના હક સાથે, કાયમી અને કામચલાઉ સૈનિકાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #271 -------------------------------------------------------------------------- ________________ गुजरात राष्ट्रकूट राजा गोविंद ३ जानां डभोईनां पतरां પ્રવેશથી પડતાં દુ:ખાથી તથા સર્વ રાજકીય અમલદારની દખલથી મુક્ત રાખીને ભગવટાને માટે મેં આપ્યું છે. જ્યાં સુધી જેન આચાર્ય એગ્ય રહેણીકરણી રાખીને આ ખેતરને ભાગવટો કરે અગર કરો, ખેડે અગર ખેડાવે અગર તે અથવા તેના વારસે બીજાને હસ્તક સેપે ત્યાં સધી કોઈએ પણ તેમાં હરકત કરવી નહિ. તેવી જ રીતે ભવિષ્યના રાજાઓએ પણ તેઓ મારા કુળના હોય કે ન હોય તે પણ પોતે આપેલાં દાનની જ માફક તેને ગણીને તેનું રક્ષણ કરવાનું છે. તેમણે હંમેશાં યાદ રાખવું કે સમૃદ્ધિ સૌદામિનીની માફક ક્ષણભંગુર છે અને ભૂમિદાનનું પુણ્ય સર્વ રાજાઓને સરખે હિસ્સે મળે છે અને જીવન ધાસની અણી ઉપર રહેલા જલબિન્દુ જેવું અસ્થિર છે. અજ્ઞાનરૂપી અંધકારના પડદાથી પોતાનું મન આચ્છાદિત થવાથી જે કાઈ તે જમીન છિનવી લેશે અગર તે કાર્યમાં મદદ કરશે તે પાંચ પ્રધાન પાપે તથા પાંચ ગૌણ પાપને કરનાર થશે. અને વેદોની રચના કરનાર ભગવાન્ વ્યાસે કહ્યું છે તેમ ( આ પછી પ્રચલિત શાપના શ્લોકો આવે છે) દર આ ખતન સ્વયં તપાસ્યું છે એવા દાતા પિતાના હસ્તાક્ષરમાં પોતાના અભિપ્રાય જણાવે છે કે આ (કેતર) મૂળ લેખ પ્રમાણે બરાબર છે. આ મારું પોતાનું જ, ઈન્દ્રરાજના પુત્ર શ્રી કકર્કરાજનું જ ખત છે. આ ખતને મુત્સદ્દો મેં દુર્ગભટ્ટના પુત્ર, ઉચ્ચ કુળના મુખ્ય પરરાષ્ટ્રમંત્રી નારાયણે લખેલા છે. ગ્લો. ૪૯ પાપને તિરસ્કાર કરનાર અને બીજાં પાખંડોને, વજી પર્વતને નાશ કરે છે તે નાશ કરવામાં સફળ થાય છે તેવું જિનશાસન સર્વદા વિજયી થાય. લે. ૫૦ જિને ઉપદેશેલો ધર્મ જયશાળી છે, છએ જાતનાં જીવન્ત પ્રાણુઓ તરફ સર્વદા દયાળુ છે અને દુનિયાના બીજા સર્વ ધર્મોના મુકુટમણિ તરીકે પ્રકાશે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #272 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૨૫ ક કર્ક સુવર્ણવર્ષનું બ્રાહ્મણપલિનું દાનપત્ર શક સંવત ૭૪૬ વૈશાખ સુદિ ૧૫ ઉપર સીલવાળી ગાળ કડીથી જોડાએલાં આ ત્રણ પતરાંઓ વડેદરાના રહીશ પાસેથી ખરીદવામાં આવ્યાં હતાં અને હાલ તે એરીયેન્ટલ ઈન્સ્ટીટ્યુટના પુસ્તકાલયમાં સાચવી રાખેલાં છે. ગુજરાત શાખાના કકક સુવર્ણવર્ષનાં અપ્રસિદ્ધ દાનપત્રો પિકીનું આ એક છે અને તે મુંબઈ ઇલાકા માટે નહીં પણ વડેદરા રાજ્ય માટે ઐતિહાસિક દષ્ટિએ અતિ ઉપયેગી દાનપત્ર છે. આ અને બીજાં આ રાજાનાં દાનપત્રમાં દાનમાં આપેલી જમીન તથા ગામડાંઓ વડેદર, રાજ્યની સરહદમાં આવેલાં છે અને તેમાંના કેટલાંક પ્રાચીન નામ અત્યારનાં ગામડાં સાથે સરખાવી શકાય છે. પતરાં ૧૧ ઇંચ લાંબાં, ૮ ઈંચ પહોળાં અને આશરે 3 ઈંચ જાડાં છે અને લખાણના રક્ષણ માટે કેર જાડી રાખેલી છે. ત્રણે પતરાંને ઉપરના ભાગમાં વચમાં કાણું પાડેલ છે જેમાં ૩ ઇંચ જાડી અને ૪ ઇંચ વ્યાસની કડી પવેલ છે. પતરાં અને લખાણ સુરક્ષિત છે અને અક્ષરો સ્પષ્ટ રીતે કરવામાં આવેલ છે. પહેલા અને ત્રીજા પતરાની એકજ બાજુએ અને બીજા પતરાની બન્ને બાજુએ લેખ કોતરેલ છે. વલભીનાં પતરાંઓમાં હોય છે તેવીજ લિપિ આ પતરાંમાં છે. ભાષા અથથી ઇતિ સુધી સંસ્કૃત છે. શરૂવાતનું ચિહ્ન, પંક્તિ પર થી ૬૮ સુધીમાં દાનવિભાગ અને પંક્તિ ૭૭ થી ૮૦ સુધીને અંતને ભાગ સિવાય આખો લેખ પદ્યમાં છે. રાજા સુવર્ણવર્ષની તેમજ શ્રીમાન્ અમેઘવર્ષની સહીઓ જુદી લિપિમાં છે. અને તે ઉત્તર કરતાં દક્ષિણની લિપિને વધુ મળતી આવે છે. આમાંના કેટલાક કે ગુજરાત શાખાના રાજા કર્ક ૧ લાના નવસારીના દાનપત્રમાં અને ગુજરાત શાખાના રાજા ગેવિંદના કાવીના દાનપત્રમાં આવેલા છે. સીલ અને પતરાને તેલ ૯ રતલ છે. જોડણી સંબંધી નીચેની વિશિષ્ટતા નોંધવા જેવી છે. (૧) અનુસ્વારને બદલે કંઠસ્થાની અનુનાસિકને ઉપયોગ (૨) ૧ ની પહેલાં બધી જગ્યાએ વિસર્ગનો સ કરી નાંખેલ છે. (૩) ૧ અને ૨ પહેલાં ૨ અને ૫ ને બેવડા લખ્યા છે. (૪) વિસર્ગ પછી ના આવે ત્યારે તેને જિહામૂલીય લખ્યો છે. બેતાલીસ ગામડાંના માહિષક વિષયમાં આવેલું બ્રાહ્મણ પતિલકા ગામ દાનમાં આપ્યું તેને નેંધ આ પતરામાં કરેલ છે. તેની ઉત્તરે કવલેઇકા, દક્ષિણે લિજ્જવલિ, પૂર્વે નાબડ અને પશ્ચિમે ધાડિયપ્પ નામનાં ગામડાં આવેલાં છે. દાનની તિથિ વિગેરે નીચે મુજબ છે. શક સંવત્ ૭૪૬ ના વૈશાખ માસની પૂર્ણિમા જેને મહાવૈશાખપર્વન નામ આપેલ છે. તે દિવસે ઈ. સ. ની ૮૨૪ ની સાલ ૧૭ મી એપ્રિલ અને રવિવાર હોવાં જોઈએ. દૂતક દુગરાજ છે અને લેખક સાંધિવિગ્રહિક એટલે કે લડાઈ તથા સુલેહ ખાતાને અમલદાર નારાયણ છે. શ્રી જગતુંગદેવના પુત્ર શ્રીમાન્ રાજા અમેઘવર્ષદેવે આ દાનને સંમતિ આપી છે. અંતમાં દાતા કી રાજની તેમજ અધિપતિ અમેઘવર્ષની સહી છે. -- —-- ૧ એ. ઈ. વો. ૨૨ પા. ૭૭ ડૉ. બી. ભટ્ટાચાર્ય ૨ જ. બ. છે. રે. એ. સે. વ. ૨૦ પા. ૧૩૫ ૩ ઈ. એ. જે. ૫ ૫ા. ૧૪૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #273 -------------------------------------------------------------------------- ________________ कर्क सुवर्णवर्षनुं ब्राह्मणपल्लिनुं दानपत्र १३५ રાષ્ટકટની ગુજરાત શાખાના ઇદ્રના પુત્ર કકકે સુવર્ણવર્ષના રાજ્યમાં આ દાન અપાયું છે. ગોવિંદ ૩ જાના ભાઈ ઇન્દ્રરાજને, લાટ દેશ કે જે તેને ગોવિંદે આ હતો તેના રાજા તરીકે વર્ણવ્યું છે. બુદ્ધરની માન્યતા અનુસાર લાટ તે મધ્ય અને દક્ષિણ ગુજરાતનો બનેલો છે. એટલે કે મહી અને કાંકણુ વરોને પ્રદેશ સમજાય છે. પરંતુ કાવી અને વડોદરાના લેખમાં આપેલાં સ્થળ ઉપરથી એમ નિશ્ચય ઉપર આવેલ કે ૯ મી સદીમાં લાટનો વિસ્તાર વિશેષ સંકચિત હતા. પણ નવસારીનાં પતરા ઉપરથી આપણી ખાતરી થાય છે કે ગુજરાત શાખાના રાષ્ટ્રકૂટ ઉત્તરમાં મહી અને દક્ષિણમાં નમૅદા વચ્ચેના પ્રદેશ ઉપર રાજ્ય કરતા હતા. ઇન્દ્રરાજને કર્કરાજ અને ગોવિંદરાજ નામે બે પુત્રો હતા. કકર્થે ઘણાં ભૂમિદાન કરેલાં હતાં અને તેમાંનાં આ સહિત ચાર દાનપત્ર જાણવામાં આવ્યાં છે. વડોદરાનાં, નવસારીનાં સુરતનાં અને આ જેને આપણે બ્રાહ્મણપલિનાં પત્રો તરીકે ઓળખાવીશું તે બધાંની સાલ અનકમે શકે ૭૩૪, ૭૩૮, ૭૪૩, અને ૭૪૬ છે. તેટલા માટે એમ જણાય છે કે કકક ૭૩૪ પહેલાં થોડા સમયે ગાદી ઉપર આવ્યો હશે અને ૭૪૬ અગર ત્યાર બાદ થોડા સમય સુધી તેણે રાજ્ય કર્યું હશે. પણ ઉપરનાં દાનપત્રો ઉપરથી કકર્કે તે સમય દરમીઆન શાંતિથી અને સતત રાજ્ય કર્યું હોય, એમ અનુમાન બાંધી શકાય નહીં, કારણ કે શ. ૭૩૫ માં તેના નાના ભાઈ ગોવિંદ - ભૂપાલપદે હાઈને વડોદરા પાસેનું ગામડું દાનમાં આપ્યાની નોંધ છે. તે ઉપરથી એમ માની શકાય કે તે વર્ષમાં તે મધ્ય ગુજરાતમાં રાજ્ય કરતા હતા. ગેવિંદરાજનું બીજું દાનપત્ર શ. ૭૪૯ નું એટલે ૧૪ વર્ષ પછીનું છે. આ ગુંચવાડાને નિકાલ હજી કોઈ પણ ગુજરાતના ઈતિહાસલેખકે કર્યો નથી અને કકર્કના આ છેવટનાં દાનપત્રથી આ પ્રશ્ન બારીકીથી તપાસવાની જરૂરીયાત ઉભી થાય છે. આ અપૂર્વ સ્થિતિના બે ખુલાસા રજુ કરી શકાય. ગુજરાત શાખાના રાષ્ટ્રકૂટને ઘણું લેખમાં હકીક્ત આપેલ છે કે માન્યખેટના રાષ્ટ્રકટેનું રાજ્ય પ્રતિસ્પધી પાસેથી પાછું મેળવીને કકકૅ ખરા હકદાર અમેઘવર્ષને સંપ્યું. આ બનાવ શ. ૭૩૬ (ઈ. સ. ૮૧૪ '૦ લગભગમાં બન્યા હવે જોઈએ; કારણ કે શ. ૭૩૮ ના દાનપત્રમાં અમોઘવર્ષનું નામ પહેલી વાર આવે છે. કકકે જે ગુજરાત ઉપર રાજ્ય કરતો હતો તેને કુદરતી રીતે અમેઘવર્ષને મદદ કરવા જવું પડયું અને સંભવ છે કે પિતાની ગેરહાજરીમાં પોતાના નાના ભાઈને ગુજરાતનું રાજ્ય ભળાવતે ગયે હાય. તે થોડા સમય બાદ પાછો ફર્યો હોય અને ૭૩૮ નું તેનું બીજું દાનપત્ર મળે છે. શ. ૭૩૫ અને ૭૪૯ માં આપેલાં દાનપત્ર ઉપરથી ગાવિંદરાજની પિતાની મોટાભાઈ તરફની ભક્તિ અને વફાદારીને ખ્યાલ આવે છે. ૩ આ ગુંચવાડાને બીજી રીતે નિકાલ કરવામાં એવી કલ્પના થાય કે મોટેભાઈ બરાબર સ્થિતિસર થયો તે પહેલાં નાના ભાઈમાં વૈરભાવ ઉત્પન્ન થયો હોય અને સાહસિક મનુષ્યની મદદ લઈને દગલબાજીથી તેને પદભ્રષ્ટ કર્યો હોય. કકર્કને તેથી મૂળ શાખાના માન્ય ખેટના રાષ્ટ્રની ૧ ઈ. એ. વ. ૫ પા. ૧૪૫. ૨ જ. બે. છે. રે. એ. સે. . ૨૦ પા. ૧૪૦ પં. ૬૦-૬૧, ૩ ઇ. એ. વો. ૧૨ પા. ૧૫૬, ૪ જ, બાં. છે. રા. એ, . . ૨૦ ૫. ૧૩૧. ૫ એ, ઈ, વિ. ૨૧ ૫. ૧૩૩. ૬ તારખેડેનાં પતરાં જુઓ. એ. ઇ. વ. ૩ પા. ૫૩. ૭ ગોવિંદરાજનાં કાવનાં પતરાં ઈ. એ. વો. ૫ પા. ૧૪૪. ૮ જુએ દાખલા તરીકે ધ્રુવરાજ પહેલાનું વડોદરાનું દાનપત્ર ઇ. એ. જે. ૧૪ ૫. ૧૯૯. ( ઇ. એ. વ. ૧૪ ૫. ૧૯ નિનનાદુન નિત્યા મોઘવર્ષમનિરવે થપત્ત ૧૦ છે. અતેકર આ બનાવ ઈ. સ. ૮૧૭ અને ૮૨૫ ની વચમાં બન્યાનું માને છે. ૧૧,૧૨ નવસારીનાં પતરાં જ. બો. એ. જે. એ. એ. વી. ૨૦ પા, ૧૩૫. ૧૩ ડો. અનેક પણ તેજ અનુમાન બાંધે છે, પા. ૬૮. લેખ ૬૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #274 -------------------------------------------------------------------------- ________________ १३६ गुजरातना ऐतिहासिक लेख મદદ લેવા દક્ષિણમાં જવું પડયું હાય. ત્યાં પોતાના કુટુમ્બીએમાં હક્કદાર વારસ અમેઘવર્ષને ગાદી ન આપવાની હીલચાલ જોઈ હાય અને કુદરતી રીતે વ્યાજબી હૈદારને મદદ આપીને ગાદીએ તેણે બેસાય હાય. બદલામાં અમેઘવર્ષ પાસેથી ગુજરાતમાં ગાદી પચાવી પાડનાર ગોવિંદરાજને હરાવવા માટે મદદ માગી હેાય. વધુ વિગત ન મળે ત્યાં સુધી કાંઇ ચાકસ નિર્ણય ઉપર આવી શકાય નહીં અને ઉપરનાં એ અનુમાનમાંથી કયું ખરું છે તે ઇતિહાસના અભ્યાસીએએ પેાતપાતે તુલના કરી લેવી રહી. કર્ક અને ગેવિંદ ખન્ને ભાઇએ એકી સાથે રાજ્ય કરતા એવી માન્યતા પણ સંભવતી નથી, કારણુ તેમ હેાય તે। દાનપત્રમાં તે હકીકત આપેલી હૈાવી જોઈએ. ખન્ને ભાઇએએ વડોદરા પાસેની જમીન દાનમાં આપી છે અને વટપદ્રક ગામ દાનમાં અપાયાનું અગર સીમા તરીકે વર્ણવ્યાનું મંન્નેનાં દાનપત્રામાં જોવામાં આવે છે. ગુજરાતના આવા બે નાના વિભાગ થઈ શકે, એ કલ્પી શકાતું નથી. કકર્મની અને અમેઘવર્ષની બન્નેની સહી આ દાનપત્રમાં છે તેના પ્રત્યેાજન માટે ખાસ વિચાર કરવા જરૂરીયાત ઉભી થાય છે. કારણુ માન્યખેટની મૂળ શાખા અને ગુજરાત શાખા વચ્ચેના સંબંધ ઉપર તેનાથી અજવાળું પડે છે. ગુજરાત શાખાના રાજાએ હમ્મેશાં પેાતાને મહાસામન્તાધિપતિ લખે છે અને કેટલેક ઠેકાણે લાટીય અથવા લાટેશ્વર મણ્ડલના રાજા તરીકે ઓળખાવે છે. પરંતુ સૌથી પ્રથમ આ લેખમાં સામન્ત અને મહારાજા બન્નેની સહી જેવામાં આવે છે. તે ઉપરથી એમ સમજી શકાય કે કર્યું અમેાઘવર્ષને મહારાજા તરીકે સ્વીકારે છે. કર્કના સહુથી પહેલા લેખમાં તેની પોતાની જ સહી છે ( શ. સં. ૭૩૪ ). ત્યાર પછીના શ. ૭૩૮ અને ૭૪૩ માં પણ પેાતાની જ સહી છે અને મહારાજા અમેાઘવર્ષની સહી નથી. શ. ૭૩૫ ના તેરખેડેના લેખમાં તેના ભાઇ ગાવિંદરાજ પાતાને ભૂપાલ લખે છે અને બુદ્ધવર્ષ કે જેને સીંહરખ્ખી ખારગામ આપ્યાં હતાં તેને મહાસામન્ત લખ્યા છે. આમાં ગાવિંદ અગર કર્કની તેમ જ મહારાજાની કેાઈની સહી નથી. શ. ૭૩૪ થી ૭૪૬ સુધીમાં કેાઇની સહી નથી અને ત્યારબાદ શ. ૭૪૬ માં બન્નેની સહી પહેલી વાર આવે છે તે હકીકત ધ્યાનમાં રાખવા જેવી છે. ખીજા લેખેામાં મહારાજાએનાં નામ આવે છે ખરાં, પણ તેમની સહી સેવામાં આવતી નથી. ગુજરાત શાખાના રાજાઓનાં બધાં દાનપત્ર ભૌગોલિક દષ્ટિએ વડોદરા રાજય માટે ખાસ ઉપયોગી છે, કારણ કે ઘણાંખરાં દાનમાં આપેલાં તેમજ વર્ણવેલાં ગામેા વડેદરા રાજ્યની હદમાં આવેલાં છે. તેનાં બધાં સ્થળેા આળખવાના પ્રયાસ આ લેખમાં અસ્થાને ગણાય, તેથી આંહી માત્ર કર્કના લેખેામાંનાં સ્થળેા તપાસવામાં આવશે કે જેથી આગળની ભૂલા સુધરી જાય. પહેલા( દાનપત્ર )માં વટપદ્રક અથવા વટપુર દાનમાં આપેલું છે. તે અંકેટ્ટક ચેારાશી ગામના વિષયમાં આવેલું હતું. અને તેની ઉત્તરે વશ્વાચ્છ, દક્ષિણે મહાસેનક તળાવ, પૂર્વે ૧ ઇ. એ. વે, ૧૨ યા, ૧૫૮ ૨ ૪. એ. વા. ૩ પા. ૫૩. ૩ સુરતનાં દાનપત્રામાંનાં સ્થળે હું ચર્ચતા નથી, કારણ ડે. અતેકર માને છે કે તે બધાં નવસારી મહાલમાં આવેલાં છે, પરંતુ ક'નું રાજ્ય મહી અને નર્મદા વચ્ચે હતું તેથી તે મત સ્વીકારી શકાય તેમ નથી. નવસારી માંન ના તાખામાં હોવાનું તે લેખ સિવાય ખીન્ન લેખામાંથી જણાયુ નથી, ડૉ, અતેર નાગસારિકાને નવસારી માને છે અને પૂરાવી નદીને પૂછ્યું માને છે અને વૃદ્ધિકા નદીને વડકીની ખાડી માને છે, જે નવસારીથી દક્ષિણે ૩૦ માઈલ ઉપર આવેલી છે. નાસાાિપ્રતિહ એટલે નાગસારિકાની પાસે આવેલું અમ્બાપાટક ગામને પૂર્ણાની ખીજી બાજુએ ૫ માઈલ છેટે આવેલુ` આમદપુર માને છે; અને દાતા ૩૦ માઇલ ઉપર હેવા છતાં જૈન આચાર્ચને વાપી શા માટે આપી હશે તેનું કારણ કલ્પી શકાતું નથી. ખરૂં પૂરું તે તે બધાં સ્થળે માટે મને હુ જ શંકા રહે છે, જો કે હું તેનાથી વધુ સારી રીતે તેમને શેાધી શકયા નથી, જુએ. એ. ઇ. વા, ૨૧ પા, ૧૩૩ [ ૩૪, અતેર કહે છે, કે ગુજરાતમાં ખેતરા વાવના નામથી ઓળખાતાં અને હિરણ્યયેાગાઢાસુ વાપી એ ખેતરનુ નામ છે, તંત્રી ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.unaragyanbhandar.com Page #275 -------------------------------------------------------------------------- ________________ कर्क सुवर्णधनुं ब्राह्मणपलिनुं दानपत्र १३७ જમ્મુવાલિકા અને પશ્ચિમે અંકાટ્ટક ગામડાં હતાં.' વડાદરાના ઇતિહાસ માટે આ દાનપત્ર ઘણું ઉપયાગી છે, કારણ તેમાં ગાયકવાડના રાજ્યની રાજધાની વડાદરાના સહુથી પ્રાચીન ઉલ્લેખ છે, લીટે અંકેટ્ટક અને જમ્બુવાવિકાને હાલનાં અંકૂટ અને જમ્બુવા તરીકે ઓળખાવ્યાં છે. ફા. અતેકરે વગ્યાચ્છને હાલનું વાઘેાડિઆ કહ્યું છે. નવસારીનાં પતરાંમાં ખેટકમુકામેથી એ જૂદાં દાં ગામડાં એક બ્રાહ્મણને દાનમાં આપ્યાનું લખ્યું છે. પહેલું મહી અને નર્મદા વચ્ચેના પ્રદેશમાં આવેલું શમીપક ગામ હતું, જેની ઉત્તરે ધાહદ્ધ દક્ષિણે ચારૂન્ડક પૂર્વે ગાલિકા અને પશ્ચિમે ભર્યાંક ગામેા હતાં. ચારૂન્ડકને ચારૂન્ડી તરીકે, લક્ષ્મણને ભર્થના તરીકે અને ધાહકને કરજણ તાલુકાના ધાવટ તરીકે ઓળખાવ્યાં છે. આ ત્રણ ગામડાં ત્રણ સરહદ ઉપર કલ્પીએ તે તેની વચમાં એવાં કેાઈ પણ ગામડાં નથી કે જેને શમીપદ્રક અથવા ગાલિકા તરીકે ઓળખાવી શકાય. ડૉ.ભાંડારકરે શમીપદ્રકને સાન્તાન કહ્યું છે, પણ તે ભરેાંસાપાત્ર નથી. દાનમાં આપેલું ખીજું ગામડું મૈકણિકા પ્રાંતમાંનું સમ્બન્ધી નામે છે. તેની ઉત્તરે કાષ્ઠામણ્ડપ, દક્ષિણે બ્રાહ્મણપલ્લિકા, પૂર્વે સજોડક અને પશ્ચિમે કરંજવસહિકા નામનાં ગામડાં આવેલાં છે. ડા. ભાંડારકર સજોડકને સન્નડ અને કાષ્ઠામંડપને માંડવા માને છે પણ મને ખેાટાં લાગે છે. કારણ કે તે જગ્યાઓને અંકલેશ્વર તાલુકામાં નહી પણ સંખેડા તાલુકામાં શેાધવી જેઈએ મંકણિકા ને માંકણી, સમ્બન્ધીને સમધી, કાષ્ઠામપને કાઠમાડવા અને બ્રાહ્મણુ પલ્લિકાને ખામ્ફાલી તરીકે ઓળખવાં નેઇએ. તે બધાં સંખેડા તાલુકામાં આવેલાં છે. આ લેખમાં આપેલાં સ્થળેા પૈકી બ્રાહ્મણપલ્લિકા તે સંકણિકા પરગણામાં આવેલા તે જ નામના ગામથી જુદું છે તે ધ્યાન રાખવું ોઇએ, કારણ કે આ ગામડું માહીક પરગણામાં છે. કવલાઇકાનું કાઇલી અગર કાયલી અપભ્રંશ થાય અને વડેદરા તાલુકામાં તે નામનું ગામડું છે, ફેઈલ્લીથી નીકળી દક્ષિણમાં જતાં ખામણગામ નામનું ગામડું આ બ્રાહ્મણ પલ્લિકા હાવા સંભવ છે. ખીજાં ગામા ઓળખી શકાતાં નથી. ૪ ૧ ઈ. એ. વે, ૧૨ પા. ૧૬૪. ૨ ગુજરાત કાઠિયાવાડમાંનાં પ્રાચીન ગામડાં અને શેહેરે. પા, ૩૭. ૩ જ. માં, બ્રે. ર. એ. સે. ૨. ૨૦ ૫ા, ૧૪૭, ૪ આ બધાં ગામેા બેસારવામાં વડોદરા રાજ્યના સર્વ અને સેટલમેટ સુપરીન્ટેન્ડન્ટ મી. વી. વાય. કાલાર તરફથી ઘણી મદદ મળી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.unaragyanbhandar.com Page #276 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तरं पहेलु पतलं १ ओं स वोव्याद्वेधसा धाम यन्नाभिकमळतं । हरश्च यस्य काम्तेन्दुकलया कमलङ्कृतं ॥ [१] आसीद्विषतिमि२ रमुद्यतमण्डलामो ध्वस्तिन्नयन्नभिमुखो रणशर्वरीषु । भूपः शुचिबिधुरिवास्त (त)दिगन्तकीर्तिग्गोविन्दराज. ३ इति राजसु राजासङ्घः ( सिंहः ) ॥[ २ ]दृष्ट्वा चमूमभिमुखीं सुभटाट्टहासामु नामितं सपदि येन रणेषु नित्यं । ४ दष्टाधरण दधता भ्रुकुटिं ललाटे खड्ग कुलं च हृदयं च निजं च सस्वं ॥[३] ___ खड्गं कराग्रान्मुखतश्च शोभा मा५ नो मनस्तः सममेव यस्य । महाहवे नाम निशम्य सद्यस्वयं रिपुणा विगलत्य काण्डे ॥ [४] तस्यात्म६ जो जगति विश्रुतदीपकोतिरा तिहारिहरिविक्रमधामधारी । भूपस्त्रिविष्ट[प] नृपानुकृति कृतज्ञः श्रीकर्करा७ ज इति गोत्रमणिब्बभूव ॥ [५] तस्य प्रभिन्नकरटच्युतदानदन्ति । दन्त प्रहाररुचिरोल्लिखितांसपीठः ।। ८ मापः क्षितौ क्षापतशत्रुरभूतनूजः सद्राष्ट्रकूटकनकादिरिवेन्द्रराजः ॥ [६] तस्योपार्जितमहसस्त९ नयश्चतु[ रु दधिवलयमालिन्या[:] । भोक्ता भुवः शतक्रतुसदृशः श्रीदन्ति दुग्गराजोभूत् ॥ [७ ] कांचीशकेरलनराधिपचोल१० पाण्ड्यश्रीहर्षवज्रटविभेदविधानदक्षं । कार्नाटक बलमचिन्त्यमजेयमन्यै त्यतिय. द्भिरपि यः सहसा जि११ गाय ॥ [ ८ ] अभ्रूविभङ्गमगृहीतनिशातशस्त्रमश्रान्तमप्रतिहताज्ञमपेतयत्नं । यो वल्लभं सपदि दण्ड१२ बलेन जित्वा राजाधिराजपरमेश्वरतामवाप ॥ [९] आसतोन्विपुलोष [प]लावलिल सल्लोलोम्मिमालाजलादा१३ प्रालेयकलंकितामलशिलाजालात्तुषाराचलों [ । ]दापूर्खापरवारिवाशिपुलिनप्रान्त प्रसिद्धावघय्येनेयं ज१४ गती स्वविक्रमबलेनैकातपत्रीकृता ॥ [१०] तस्मिन्दिवम्प्रयाते वल्लभराजे क्षतप्रजाबाधः । श्रीकर्कराजसु. ૧ મળ પતર અને ગ્રામ ઉપરથી. दन्तिदन्त. ४ पांया तुषाराचतात् । आपूर्व ૨ ચિહ્નરૂપે આપેલ છે. ૩ દણ્ડ નકામે છે. વાંચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #277 -------------------------------------------------------------------------- ________________ कर्क सुवर्णवर्षनुं ब्राह्मणपल्लिनुं दानपत्र १५ नुर्महीपतिः श्रीकृष्णराजोभूत् ॥ [११] यस्य स्वभुजपराक्रमनिःशेषोत्सा. दितारिदिक्चक्रं । कृष्णस्येवाकृष्णं १६ चरितं श्रीकृष्णराजःस्य ।। [१२] शुभतुङ्गतुङ्गतुरगप्रवृद्धरेणुर्द्धवरुद्धरविकिरणं । ग्रीष्मेपि नभो निखि१७ लं प्रावृट्कालायते स्पष्टं ॥ [ १३ ] दीनानाथप्रणयिषु यथेष्टचेष्टं समीहित. मजस्त्र[-]तत्क्षणम१८ कालवर्षों वर्षति सर्वार्निनिर्वपणं ॥ [१४] राहप्पमात्मभुजनातवलावलेप माजी विजित्य निशितासिल१९ तापहारै [1] पालिध्वजावलिशुभामचिरेण यो हि राजाधिराजपरमेश्वरतां ततान ॥ [१५ ] क्रोधादुत्वातख२० ड्गप्रसृततु(रु)चिचयैब्भासमानं समन्तादाजावुद्वृत्तवैरिप्रकटगजघटाटोपसंक्षोभदक्षं। २१ शौर्य त्यक्तारिवार्गो भयचकितवपुकापि दृष्दैव सद्यो दर्पाध्मातारिचक्रक्षयकरमत(ग) पतरूं बीजु-पहेली बाजु २२ मद्यस्य दोर्दण्डरुपं ॥ [ १६ ] पाता यश्चतुरम्बुराशिरशनालङ्कारभाजो भुवस्त्र य्याश्चापिकृतद्विजामरभु( गु )रुपाज्याज्य२३ पूजाँदरो । दातामानभृदग्रणी (गुं)णवतां योसौ श्रियो वल्लभो भोक्तुं स्वर्ग___ फलानि भूरितपसां स्थानं २४ जता( गा )मामरं ॥ [ १७ ] येन श्वेतातपत्रप्रहतरविकराततापात्सलील जन्मे( ग्मे )नासीरधूलीधवलितशिरसा २५ वल्लभाख्यः सदाजौ । श्रीमद्गोविन्दराजो जितजगदहितस्त्रैणवैधव्यदक्षस्तस्या सीत्सूनुरेकः क्षण२६ रणदलितारातिमत्तेभकुम्भः ॥ [ १८ ] तस्यानुजः श्रीध्रुवराजनामा महानुभावो प्रहतप्रताप प्रसाधि. २७ ताशेषनरेन्द्रचक्रः क्रमेण बालार्कवपुर्बभूव ॥ [ १९ ] जाते यत्र च राष्ट्रकूट. तिलके सद्भूप२८ चुडामणौ गुन्वी तुष्टिरथाखिलस्य जगतः सुस्वामिनि प्रत्यहं [1] सत्यं सत्य मिति प्रशासति स२९ ति मामासमुद्रान्तिकामासीद्धर्मपरे गुणामृतनिधौ सत्यव्रताधिष्ठिते ॥ [२०] हृष्टोन्वहं योथिंज३० नाय सर्व सर्वस्वमानन्दितबन्धुवर्ग पादात्परुष्टोहरतिस्म वेता(गा)त्प्राणान्यम १ विसर्ग नामो छ, २ वांया प्रहारैः। पालि- 3 वांया दरः ४ वाय। वर्गः । प्रादात् લેખ ૬૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #278 -------------------------------------------------------------------------- ________________ १४० गुजरातना ऐतिहासिक लेख ३१ स्यापि मितान्तवीर्य्यः ॥ [ २१ ] रक्षता येन निःशेष चतुरम्भोधिसंयुतं । राज्यधर्मेण लोकानां ३२ कृता हृष्टि परा हृदि ॥ [२२] तस्यात्मजो जगति सत्प्रथितोरुकीर्तिर्गोवि न्दराज इति गोत्रलला३३ मभूत [ 1 ]स्त्यागी पराक्रमधनप्रकटप्रतापसन्तापिताहितजनो जनवल्लभोभूत् ॥ [२३ ] पृथ्वी३४ वल्लभ इति च प्रथितं यस्यापरं जगति नाम [1] यश्च चतुरुघिसीमामेको वसुधां वशे य( च ). ३५ के ॥ [ २४ ] एकोप्यनेकरुपो यो ददृशे मेदवादिभिरिवात्मा । परबलजल. घिमपारन्तरन्स्वदोब्भ्या ३६ रणे रिपुभिः [ २ ] एको निर्हेतिरहं गृहीतशस्त्रा इमे परे बहवो [1] यो नैवंविधमकरोच्चित्तं स्वपि ३७ किमुताजौ ॥ [ २६ ] राज्याभिषेककलशैरभिषिच्य दत्तां राजाधिराजपरमेश्वरतां स्वपित्रा । अन्यै३८ महानृपति[ भि बहुभिः समेत्य स्तम्भादिभिर्भुजबलादवलुप्यमानां ॥ [२७] एकोनेकनरेन्द्रवृन्द३९ सहितान्यस्तान्समस्तानपि प्रोत्खातासिलताप्रहारविधुरान्बध्वा महासंयुगे । लक्ष्मीमध्य च४० लांचकार विलसत्सच्चामरग्राहिणीं।' संसीदद्गुरुविप्रसज्जनसुहृवन्धूपभोत्यां (म्यां)भु४१ मि (वि)॥ [ २८ ] तत्पुत्रोत्र गतो(ते ) नाकमाकम्पितरिपुबजे । श्रीमहा राजशाख्यः ख्यातो राजाभ४२ वद्गुणैः ॥ [ २६ ] अर्थिषु यथार्थतां यः समभीष्टफलाप्तिलब्धतोषेषु [1] वृद्धिं निनाय पपं पतलं बीजुं बीजी बाजु ४३ रमाममोघवर्षाभिधानस्य ॥ [ ३० ] राजाभूतपितृव्यो रिपुभवविभवोद्भूत्यभावैक हेतुर्लक्ष्मीवानिन्द्रराजो गु४४ णिनृपनिकरान्तश्चमत्कारकारी । रामादन्यान्न्युदस्य प्रकटितविनया यं नृपा न्सेवमाना राजश्रीरेव चक्रे ४५ सकलकविजनोद्गीततथ्यस्वभावं ॥ [ ३१ ]निर्वाणावाप्तिवाना( १ )सहितहित जनोपास्यमानाः सुवृत्तं वृत्तं जि४६ त्वान्यराज्ञां चरितमुदयवान्सर्वतो हिंसकेभ्यः । एकाकी दृप्तवैरिस्खलनकृति सहप्राप्तिराज्यशशंकुण्टी १ वांया भूतः । त्यागी २ जनामा छ. पवधाशना छे. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #279 -------------------------------------------------------------------------- ________________ कर्क सुवर्णवर्षनुं ब्राह्मणपलिनुं दानपत्र ४७ यं मण्डलं यस्तपन इव निजस्वामिदत्तं ररक्ष ॥ [ ३२ ] यस्याङ्गमात्रजयिन प्रियसाहसस्य क्ष्मापालवेषफ ४८ लमेव बभूव सैन्यं । मुक्त्वा च सर्व्वभुवनेश्वरमादिदेवं नावन्दतान्यममरेष्वपि यो मनस्वी ॥ [ ३३ ] श्रीकर्करा ४९ ज इतिरक्षितराज्यभारः सार लस्य तनयो नयशालिशौर्य [ । ]' स्तस्याभवद्विभवनन्दितबन्धुसार्थ पार्थः ५० सदैव धनुषि प्रथमः शुचीनां ॥ [ ३४ ] दानेन मानेन सदाज्ञया वा शौर्येण बीर्य्येण च कोऽपि भूपः [ 1 ] ११ एतेन तुल्योऽस्ति न वेति कीर्त्तिः सकौतुका भ्राम्यति यस्य लोके ॥ [३५] तेनेदमनिलविद्युच्चञ्चलमालोक्य १२ जीवितमसारं । क्षितिदानपरमपुण्य प्रवर्त्तितो धर्मदायोयं ॥ [ ३६ ] स च समधिगताशेषमहा ५३ शब्दमहासामन्ताषिपतिसुवर्ण वर्ष श्री कर्कराजदेवः सर्व्वानेव यथा सम्बन्ध्य मानकान्रा ५४ ष्ट्रपतिविषयपतिश्रामकूटायुक्त नियुक्तकाधिकारिकमहत्तरादीन्समनुदर्शयत्यस्तु ५५ वः संविदितं । यथा मया मातापित्रोरात्मनश्चैहिकामुष्मिक पुण्ययशोभिवृद्धये । कड्डिभरवा ५६ स्तव्य ।' कौण्डिन्यसगोत्रा । वाजिसनेय सब्रह्मचारि । भट्टदामोदरसुत नागकुमाराय । माहिषक द्विचत्वा १७ रिङ्शत्प्रतिबद्धब्राह्मणपेल्लिकाभिघानग्रामो । यस्थाघाटनानि पूर्वता । नावडग्रामो दक्षिणतो लिकवल्ली ५८ नामाऽपरतो घाडियप्पनामा ग्रामः । उत्तरतवलोइका भिधानग्रामः । एवमयं चतुराघाटनोपलक्षितः ५९ सोद्रंगः सपरिकरः सदण्डदशापराधः सभूतवातप्रत्यायः सोत्पद्यमानविष्टिकः सधान्यहिरण्य ६० देयोचाटभटप्रवेश्यः सर्व्व राजकीयानामहस्तप्रक्षेपणीयः आचन्द्रार्कार्णव क्षितिसरिपर्व्वतसम ६१ कालीन पुत्रपौत्रान्वयक्रमोपभोत्य ( ग्य ) पूर्व प्रदत्तदेव ब्रह्मदायर हितोभ्यन्तरसिद्ध्या शकनृपका ६२ लातीतसंवत्सरशतेषु सप्तसु षट्चत्वारिङशदधिकेषु वैशाख शुद्धपञ्चदश्यां ।' महावैशाखपर्वणि १ व शौर्यः । तस्या । ૨ દણ્ડ નકામા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat १४१ www.umaragyanbhandar.com Page #280 -------------------------------------------------------------------------- ________________ १४२ गुजरातना ऐतिहासिक लेख ६३ स्नात्वाद्योद( त )कातिसम्र्गेणे । बालचरुवैश्वदेवामिहोत्रातिथिपंचमहायज्ञक्रियो त्सर्पणार्थ प्रति६४ पादितो यतोस्योचितया ब्रह्मदायस्थित्या भुंजतो भोजयत षतर्षयत प्रति. दिशतो पतरुं त्रीचं ६५ वा न केनचित् परिपन्थना करणीया । तथागामिनृपतिभिरस्मद्वंश्यैरन्येा सामान्यभूमिदानफलमवेत्य । ६६ विद्युल्लोलान्यनित्यैश्वर्याणि तृणाग्रलग्नजलबिन्दुचंचलं च जीवितमाकलय्य स्वदायनिविशेषो. ६७ यमस्मदायोनुमन्तव्य परिपालयितव्यश्च यश्चाज्ञानतिमिरपटलावृतमतिराच्छिन्द्या दाच्छिद्य६८ मानकं वानुमोदेते । स पंचभिर्महापातकैरुपपातकैश्च संयुक्तः स्यादित्युक्तं च भगवता वेद६९ व्यासेन व्यासेन । षष्टिवर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः [1] आच्छेता चामुमन्ता च तान्येव ७. नरके वसेत् । [ ३७ ] विन्ध्याटवीष्वो( व तोयासु शुष्ककोटरघ(वा) सिनष्णाहयो हि जायन्ते भूमिदानं हर७१ न्ति ये ॥ [ ३८ ] अमेरपत्यं प्रथमं सुवर्ण भूवैष्णवी सूर्यसूताश्च गावो(वः) [1] लोकत्रयं तेन भवेद्धि दत्तं ७२ याचनं गां च महीं च दद्यात् ॥ [३९] बहुभिर्बसुधा भुक्ता राजभिः सगरादिभिर्य( भिःय )स्य यस्य यदा भूमि ७३ स्तस्य तस्य तदा फलं ॥ [४०] यानीह दत्तानि पुरा नरेन्द्रनानि धर्थियशस्कराणि । निर्माल्य७४ वान्तप्रतिमानि तानि ।' को नाम साधु पुनरावदीत ॥ [ ४१ ] स्वदत्तां परदत्तां वा यत्नाद्रक्ष न ७५ राधिप । महीं महिमतां श्रेष्ट दानाच्छ्योनुपालनं ॥ [ ४२ ] इति कमलदला. म्बुबिन्दुलोलां श्रि७६ यमनुचिन्त्य मनुष्यजीवितं च । अतिविमलमनोभिरात्मनीनैर्न हि पुरुषै परकीर्च७७ यो विलोप्या : ॥ ४३ ] इति ॥ दूतकोत्र श्रीदुर्गराजो (जः) । लिखितं च सान्धिविग्रहिकश्रीनारायणे. ७८ न ॥ मतम्मम श्रीजगत्तुङ्गदेवसुतस्य श्रीमदमोघवर्षदेवस्य यदु७९ परि लिखितं ॥ मतम्मम श्रीमदिन्द्रराजसुतस्य श्रीकर्कराजदेवस्य । ८० यदुपरि लिखितमिति १ मा . २ ४९७ नमी छे. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #281 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૩૦ અ. રાષ્ટ્રકૂટની ગુજરાતની શાખાના ધ્રુવ ૨ જાનું નવું દાનપત્ર શક સં ૮૦૬ રાષ્ટ્રક્ટની ગુજરાતની શાખાના ધ્રુવ ૨ જાનું આ દાનપત્ર જે અહીં પ્રસિદ્ધ થાય છે તેના ક્યાંયે હજી સુધી ઉલ્લેખ થયા નથી. આ તામ્રપત્રો મુંબઇમાં સાંતાક્રુઝમાં રહેતા મી. પ્રતાપરાય એમ. બારોટ પ્ર. ડી. આર ભાંડારકર મારફ્ત મને માકલ્યાં હતાં. પતરાં ત્રણ છે, અને તે ૧૧૮ ઇંચ લાંમાં અને ૮.૩ ઇંચ પહેાળાં છે; જાડાઇ. ૧ ઇંચ છે. અક્ષરાના રક્ષણ માટે પતરાંની કાર જરા જાડી અને ઉપડતી રાખેલી છે. પતરાંના ઉપરના ભાગમાં મધ્યમાં કારથી ૩ ઇંચ નીચે કાણાં છે, તેમાં પરાવેલી કડીથી બધાં ભેળાં રાખેલાં છે. કડી ? ઇંચ જાડી છે અને તેની અંદરની માનુના વ્યાસ ૨ ઇંચ છે. તેના છેડા વેલા છે અને તે ઉપર ૨ ઇંચ ઉંચી અને ૧ ઈંચ વ્યાસની સીલ છે. તેમાં જરા નીચે ઉતારેલી સપાટીમાં ૧ ઈંચ ઉંચાઈની આકૃતિ છે, જેના અન્ને હાથમાં સર્પો છે. રાષ્ટ્રાનાં બીજાં ઘણાં તામ્રપત્રામાં હાય છે તે મુજબ આ આકૃતિ ગરૂડની માનવી ોઇએ. સીલ ઉપર કાંઈ લખેલ નથી. પહેલું અને ત્રીજું પતરૂં અંદરની એક જ બાજુએ કાતરેલું છે, જ્યારે ખીજું વચલું પતરૂં બન્ને બાજુએ કાતરેલું છે. આ આખું દાનપત્ર એક જ કારીગરે કર્યું લાગતું નથી. પહેલું પતરૂં અને ખીજાની પહેલી માજી એક કારીગરે કાતરેલાં છે. ખીજા પતરામાં જો કે વધુ પંક્તિ છે, પણ તે કદાચ સ્થળસંકેાચને લીધે કાતરવી પડી હાય. ખીજા પતરાની બીજી માજી અને ત્રીજું મંતરૂં કાઇ વધારે ખરાબ કોતરનારે કાતરેલાં હાવાં જોઇએ. પતરાં સુરક્ષિત છે અને જો કે કેટલેક ઠેકાણે અમુક અક્ષરા ભુંસાઇ ગયા છે, છતાં તે અટકળી શકાય છે. પતરાંની સપાટી સાફ કરેલ છે, છતાં કયાંક કયાંક ખાડા ખખડા છે, તેથી છાપમાં અક્ષર જેવા દેખાતા લીંટા ઉઠેલા છે. જેમ કે ૫. ૨૬ ને અંતે પતરાંમાં વિત્તસ્વરે સ્પષ્ટ છે, છતાં છાપમાં ની ડાખી બાજુએ ખાડા હાવાથી મંત્તિવપણે જેવું વંચાય છે. તેવી જ રીતે પં. ૩૬ અને ૩૯ માંના હું ને મવા છાપમાં ત્ત્ત અને માયા વંચાય છે. પં. પ૬ માં વિશુદ્ધ ના દ્વિ તે ષિ જેવા લાગે છે. આ દાનપત્રમાં પ્રત્યેક અક્ષરનું કોતરકામ સ્પષ્ટ છે, પણ કેતરનાર અનઘડ હેાવાને લીધે દરેક પંક્તિમાં ઘણી ભૂલા એવામાં આવે છે. હું ૬૧ માં સૂર્યસુતાશ્રાવઃ ને બદલે મૂલ્યજીતાક્ષમાવ કાઈ જાણુકાર ભાગ્યે જ કાતરે. તેથી પણ વધુ અશુદ્ધ પં. ૪૦ ના અંતમાં અને ૫, ૪૧ ની શરૂઆતમાં છે. ત્યાં અળવવવા ને બદલે આવપુના કાતરેલ છે. એમ કલ્પી શકાય કે કાતરાવા આવેલી નકલ મેદરકારીથી લખેલી હાવી જોઇએ અને કાતરનારે જેમ વાચ્યું તેમ કાતરી નાંખ્યું. કાતરાયા બાદ પણ સુધારવાની કાઇએ દરકાર લીધી નથી. ૯ મી સદીમાં ગુજરાતમાં એ લિપિ પ્રચલિત હતી. પહેલી મૂળ દેવનાગરી અને ખીજી વલભી લિપિમાંથી ઉતરી આવેલી. આ દાનપત્રની લિપિ પહેલી જાતની છે. કર્ક્સ અને ધ્રુવ ૧ લાનાં નવસારી અને વડાદરાનાં દાનપત્રામાં આપેલ છે તેમ આ દાનપત્રમાં પણ ધ્રુવ બીજાની સહી દક્ષિણ હિન્દની પ્રાચીન કેનેરીઝ લિપિમાં છે. આ બધાં પતરાંમાં દાતાના લખેલા અક્ષરની આબેહુબ નકલ કરેલી છે, તેમાં કાંઇપણ શંકા નથી. તેથી ઈ. સ. ૮૮૪ સુધી રાષ્ટ્રકૂટની ગુજરાત શાખાના રાજા ઉત્તરહિન્દ, ગુજરાત અગર મહારાષ્ટ્રમાં ચાલતી નહીં, પણ કર્ણાટકમાં ચાલતી લિપિમાં લખાણ જતાં, એમ ખાતરી થાય છે. માલખેડના રાષ્ટ્રકૂટાનું મૂળ સ્થાન ચાસ કરવામાં આ હકીકત ઘણી ઉપયાગી છે. આ વંશનું મૂળ સ્થાન લીટ' કલ્પના કરી હતી તેમ ૧ એ. ઉં. વ. ૨૨ પા. ૬૪ એ. એસ. અતેકર બનાસ. આ પતરાં પ્રિન્સ એફ્ વેલ્સ મુઝિયમમાં સંગ્રહીત રેલાં છે. ૨ જ, માં, મેં રા, એ, સા. ા, ૨૦ પા. ૧૩૫. ૩ ઈ. એ. વા, ૧૨ પા, ૧૫૮ અને વે, ૧૪ પા. ૧૬૯. ૪ માં, ગે, . ૧ પાર્ટ ૨ પા. ૩૮૪ એ. ઈ. વે, ૭ પા. ૧૨૩-૬ માં તેણે આ અભિમાયાડી દીધાનુ તથા તેનું મૂળસ્થાન લાટુર હાવાનુ સૂચયુ છે. લેખ ૬૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.unaragyanbhandar.com Page #282 -------------------------------------------------------------------------- ________________ TE गुजरातना ऐतिहासिक लेख માદ ઉત્તર હિન્દમાં હાય, અગર મી. સી. વી. વૈદ્યના' અભિપ્રાય મુજખ મહારાષ્ટ્રમાં હૈાય તે ગુજરાત ઉપર રાજ્ય લાવનાર યુવરાને ત્યાં એકાદ સદી રહ્યા બાદ દક્ષિણ હિન્દની પ્રાચીન કૅનેરી લિપિ પેાતાની માતૃલિપિ તરીકે શી રીતે માન્ય રાખતા હશે તે સમજી શકાતું નથી. એ વાત ખરી છે કે રાષ્ટ્રકૂટ રાજ્ય ઈ. સ. ૭૭૭ લગભગ કર્ણાટક અને માઇસેારના રાજ્ય પર્યંત વિસ્તાર પામેલું હતું; છતાં જો તે વંશનું મૂળ થાન મહારાષ્ટ્ર અગર ઉત્તરહિન્દમાં હાત તા તે વંશના ગુજરાત ઉપર રાજ્ય કરવા માકલેલા રાજા, એક સદી જેટલા સમય સુધી ત્યાં રહ્યા પોતાની સહીમાં રજપૂતાના, મહારાષ્ટ્ર અગર ગુજરાતમાં ચાલતી લિપિ વાપરવાને બદલે છેક કર્ણાટકમાં વપરાતી લિપિ વાપરત નહીં. અમેઘવર્ષ પહેલાની ખાલ્યાવસ્થા દરમીઆન લાંખા વખત સુધી માલખેડનું રાજ્ય કક્ક ચલાવતા હતા. તેટલામાટે તે અને કદાચ તેના દીકરા ધ્રુવ ૧ લા ને માલડમાં ચાલતી જૂની કેનેરી લિપિ આવડતી હાય અને પેાતાનાં દાનપત્રામાં તે લિપિ વાપરી હાય, એ સંભવિત છે, પરંતુ આ દાનપત્રના સમયમાં ગુજરાતશાખાને માલખેડ સાથે કાંઈ પણ નિકટ સંબંધ હતા નહીં અને જો કૅનેરી લિપિ આ રાજાએાની માતૃલિપિ હાવ નહીં તેા આટલી લાંખી મુદત ગુજરાતમાં રહ્યા માદ ધ્રુવ બીજાએ પાતાના આ દાનપત્રમાં જૂની કેનેરી લિપિ વાપરી હાત નહીં. બુંદેલખંડની પ્રજાને પેાતાની જિતની હકીકત જાહેર કરવા ન્યુરાના લેખમાં, પ્રધાનવંશના રાજા કૃષ્ણ ૩ જાએ કેનરી લિપિ અને ભાષા વાપરી છે, તે ઉપરથી પણ એમ જણાય છે કે માલખેડના રાષ્ટ્રકૂટ રાજાએનું મૂળ સ્થાન મહારાષ્ટ્ર, તેલંગણુ અગર ઉત્તરહિન્દ નહીં, પણ કર્ણાટક હતું. આ રાષ્ટ્રકૂટના મૂળ સ્થાનના આખા પ્રશ્ન અહીં ચર્ચી શકાય નહીં. અહીં તે માત્ર ગુજરાત શાખાના રાજાઓનાં દાનપામાંની સહીની લિપિ ઉપરથી આ પ્રશ્ન ઉપર ઘેાડું અજવાળું પાડવાના ઇરાદા છે. લિપિ સંબંધી નીચેની હકીકત નોંધ લેવા જેવી છે. શરૂવાતમાં એ ચહ્ન રૂપે છે. ‘’ અને શ’ નાં બન્ને સ્વરૂપ સાથે સાથે વપરાયાં છે. જીએ પં. ૩ રાનપુરાઽલિ, અને પં. ૭ શતઋતુ અને પં. ૮ શાળનુંલદશ:, ક્ષ ' કેટલેક ઠેકાણે બહુ જ વળાકવાળા લખેલા છે; જેમકે પં. ૧૪ માં વૈધવ્યવ્રુક્ષ અને ક્ષળવળ, પરંતુ પૃ. ૨૪ માં ક્ષ્મીમાર્ માં તેના બન્ને મૂળાક્ષરો જૂદા પાડી શકાય છે. લેખમાં ત્ અને ૬ બન્ને ખાડા મળી આવે છે. પરંતુ વિરામચિહ્ન એ રીતે લખાયું છે. પં. ૧૧માં મૃત્યુ અને ૫. ૪૪ માં ર્િ માં સ્ ને માટે ઉભા લીંટા અને તેની ડાબી બાજુએ ટપકું છે. ૫. ૨૦ માં વણમોમૂત્ર અને પં. ૬૨ માં દુઘાવ માં એક ઉપર બીજો એમ કાંસ વપરાયા છે. આ ચિહ્ન પં. ૩૭ ના ચિત્ર માં ઉંધી રીતે એટલે નાના ઉપર અને મેાટા નીચે એમ લખેલ છે. પં. ૭૧ માં મુળનામ નું વિરામ હાલની દેવનાગરી માફ્ક લખાયું છે. એક જ શબ્દ બે વાર વાંચવાના હોય ત્યાં તે શબ્દ પછી ખગડા, લખવામાં આવેલ છે. ચર્ચ ૨ એટલે યસ્યવસ્ય સમજવું, પં. ૪૭ માંના અવગ્રહ હાલના જેવા જ લખાયા છે. દાનપત્રની ભાષા સળંગ સંસ્કૃત છે, જોકે સંધિમાં ઘેાડી લેા છે. દાનવિભાગ ગદ્ય છે, જ્યારે બાકીના બધા લેખ પદ્યમાં છે. ય ને બદલે = વાપરેલે છે. ૨ પછીના વ્યંજન એવડા લખેલે છે. અનુસ્વાર માટે ટપકું વાપરેલું છે. દંતસ્થાની વ્યંજન પહેલાં તેના ન કરેલા છે. પણ કંઠસ્થાની અને તાન્ય પહેલાં ન અગર - કરેલ નથી. સંધિ ખરાખર જાળવી છે, છતાં શ્લા. ૧૫ ૧૬, ૧૯ અને ૨૬ માં ગોટાળેા કરેલ છે. ૫. ૪૯-૫૦ માં સાલ આપેલી છે, પણ તેમાં ભૂલ છે. ભૂલ સુધારીને નીચે મુજબ વાંચી શકાય છે. રૃપાણાતીતસંચલન તેવુ વઘુત્તરેવુ. સદી મતાવનારા શબ્દ ભૂલથી રહી ગએલ છે, પણ તે પુરેપુ પહેલાં અધ્યુ હશે, એમ નિઃશંક કહી શકાય, જેથી દાનપત્રની સાલ શક ૮૦૬ છે. ૧ હીસ્ટ્રી એક્ મીડીવલ ઇંડિઆ. વેા. ૨ પા, ૧૫૨-૫૩. ૨ આ જ રાનના બગુમરાના ૪. સ ૮૬૭ ના દાનપત્રમાં ( ઈ. એ. ના, ૧૧ પા. ૧૮૧ ) તેમ જ ઇન્તિદુર્ગના તે જ સાલના દાનપત્રમાં સહી મૂળ દેવનાગરીમાં છે. એનું કારણ એમ હાવું જોઈએ કે લેખકે રા ઓએ વાપરેલી અસલ લિપિ કાતરવાના પ્રયાસ નહીં કર્યાં હાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #283 -------------------------------------------------------------------------- ________________ ध्रुव २जानुं नवं दानपत्र १४५ આ સાલ બ્રાતાની છેલ્લામાં છેલ્લી જાણવામાં આવેલી શ. સં. ૭૯ અને ત્યાર પછીના રાજની વહેલામાં વહેલી સાલ ૮૧૦૧ ની વચમાં છે. શ. સં. ૮૦૬ ની ધનુ સંક્રાન્તિ માર્ગશીર્ષ સુદિ બીજે દિવસે હતી. અધિક માસને લીધે તે સાલમાં તે સંકાન્તિ પૌષ માસને બદલે માર્ગશીર્ષમાં હતી. તેને મળતી ઇ. સ. ૮૮૪ તા. ૨૩ મી નવેંબરની તિથિ છે. પરિણામે આ ધ્રુવ બીજાની નવી સાલ મળી છે. અકાલવર્ષના દીકરા ધ્રુવ ધારાવર્ષની છાવણી શ્રી મેણું ટક( હાલનું ખેડા)માં હતી, ત્યારે કાપત્યના બૌદ્ધવિહારને ૮ ધધ્યાસહ » નું ગામ આપેલું, તેની નોંધ આ તામ્રપત્રમાં છે. આ દાતાના નાના ભાઈ દક્તિવમાં આ જ વિહારને સાત વર્ષ પહેલાં દાન આપેલ હતું. યુનાઈટડ પ્રોવીન્સીઝમાં કરુકાબાદ પરગણામાંનું પ્રાચીન કામ્પિત્ય આ દાનનું કાસ્પિલ્ય હશે, એવી જે કલ્પના ડો. ડી. આર. ભાંડારકરે કરી છે તે કરવાનું મન થઈ જાય એમ છે, પણ તેમાં સત્ય નથી. યુ. પી. માંનું કોમ્પિત્ય અતિ પ્રાચીન છે, જ્યારે આ કાર્પિત્ય તે નામના કોઈ બદ્ધ સાધુએ સ્થાપ્યું છે અને તે સુરતની પાસે કાન્તાગ્રામ હાલના કતારગામના પરગણામાં આવેલું છે. આ કાશ્મિભૂતીર્થ મહાપી નદીને કાંઠે હતું અને માપી તે સુરતથી દશ માઇલ દક્ષિણમાં વહેતી મિઘેલા (મઢાળા) નદી સંભવે છે. કા૫િયતીર્થ તે મિન્થલાના દક્ષિણકિનારે કતારગામની પૂર્વ ૨૫ માઈલ ઉપરનું કાસ્કિઆ હાય, એમ સૂચવું છું. તે કામ્પિત્યનું અપભ્રંશ હેય અગર તે પ્રાકૃત નામ હોય અને તેનું સંસ્કૃત રૂપાન્તર કોમ્પિત્ય થયું હોય. યુએન સ્વાંગની મુસાફરી વખતે પશ્ચિમ હિન્દમાં બૌદ્ધ ધર્મ આખર દશામાં હતું અને તેને લીધે તેની મુસાફરી પછી બૌદ્ધ ધર્મ માટેનાં દાનપત્રે બહુ થોડાં લેવામાં આવે છે. કામ્પિત્ય તેનું છેલ્લું મથક હોય અને તેમાં ૫૦૦ સાધુ રહેતા હતા, એમ લખેલ છે, પણ તેમાં કદાચ અતિશયોકિત હોય. આ વિહારના સ્થાપક સાધુ કામ્પિત્ય સંબંધી કાંઇ હકીકત મળી નથી. ઈ. સ. ૮૮૪ માં વિહારના મુખ્ય સાધુ સ્થિરમતિની માગણીથી દાન આપવામાં આવેલ છે. દાનપત્રના પહેલા શ્લોકમાં બુદ્ધના આદેશને નમસ્કાર છે. પછીના ૩૧ શ્લેમાં રાષ્ટ્રકૂટનું વંશવૃક્ષ આપેલ છે. પ્લે. ૨ થી ૧૬ સુધીમાં મૂળ વંશનું વર્ણન છે, અને બાકીનામાં ગુજરાત શાખાનું વર્ણન છે. ગોવિંદ ૧લાથી વર્ણન શરૂ થાય છે અને તેના પિતા ઈન્દ્ર અને પિતામહ દન્તિવર્મનને છોડી દીધા છે. આમાં કંઈ પણ લેક નવો નથી અને દક્તિદુર્ગ સિવાય કઈ પણ રાજાના પરાક્રમનું વર્ણન નથી. આ વર્ણન અમેઘવર્ષ ૧ લા સુધી આવે છે. આ દાનપત્રના સમયથી થોડા વખત પહેલાં ગાદીએ આવેલ કૃષ્ણ બીજાનું વર્ણન નથી, કારણ તે તરત જ ગાદીએ આવેલ હોવાથી તેની સ્તુતિના શ્લેક રાયા હશે નહીં. અને શાખા વચ્ચેનું વૈમનસ્ય તે વખતે યું હતું અને તેટલા માટે કણનું વર્ણન નથી, એમ સંભવતું નથી, કારણ તેના પિતા જે વૈમનસ્યના કારણરૂપ હતું તેનું વર્ણન છે. લેક ૧૭ થી વર્ણન વધારે વિસ્તારવાળું છે, કારણું ત્યાંથી ગુજરાત શાખા શરૂ થાય છે. તેમાં પણ કોઈ પણ બ્લોક નવો નથી. તે બધા તેના પિતામહના વડોદરાના દાનપત્રમાં અગર તેના પોતાના બગુમરાના દાનપત્રમાં મળી આવે છે. ગુજરાત શાખા સંબંધી કેટલીક ગેરસમજણું દૂર કરવા થોડી ચર્ચા જરૂરી છે. બીજાં કેટલાંક ૧ એ. ઈ. વ. ૬ પા. ૨૮૭ ૨ ઇ. એ. વ. ૧૩ પા. ૨૫ બગુમરાનું દાનપત્ર. ૩ આંહી વાકચરચના વિચિત્ર છે: પતરામાં રિયાતિનાના ભિક્ષા વક્ય ન પાઠ છે. આગળ પાછળના સંબંધ પ્રમાણે આંહી ચાથી વિભક્તિમાં શબ્દ હોવા જોઈએ અને અમુકની દેખરેખ નીચેના મને એમ અર્થ સંભવે તેને બદલે સ્થિરમતિથી ઉત્તેજિત થઈને અથવા પ્રેરાઈને એમ અર્થ થાય છે. • આ વૃજ પસંદ કરવું અગર સ્વીકારના અર્થમાં હોઈ શકે અને તેના અર્થ cવીકારાયું, એમ સંસવે છે” ( તંત્રી ). ૪ ઇ. એ. વ. ૧૨ પા. ૧૫૮, ૫ ઈ, એ. વ. ૧૨ પા ૧૧૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #284 -------------------------------------------------------------------------- ________________ E गुजरातमा ऐतिहासिक लेख દાનપત્રાની માફ્ક આમાં પણ રાજા કના નાના ભાઈ ઈ. સં. ૮૨૭ ના કાવીના દાનપત્રના દાવા યુવરાજ ગેાવંદનું વર્ણન નથી. આ ઉપરથી ડા. હુલ્યે એવી સૂચના કરી છે કે તેણે કર્યું પાસેથી રાજ્ય પડાવી લીધું હશે અને તેથી ત્યાર પછીના રાજાનાં દાનપત્રામાંર તેનું વર્ણન નથી. ડા ખુલરના પણ તે જ મત હતા અને તે એમ માનતા કે તેની બીનવફાદારી માટેની શિક્ષા તરીકે ગાવિંદનું નામ મૂકી દેવામાં આવેલ ડાવું જોઇએ. પરંતુ આ બન્ને વિદ્વાનાના મત ટકી શકે તેમ નથી. અમાધવર્ષના સંજાનના લેખના શ્લોક ૨૬ મામાં લખેલ છે કે જ્યારે તેના પિતાની છાવણી દક્ષિણ ગુજરાતમાં શ્રીભવન મગર સરભાણુમાં હતી ત્યારે તે ઈ. સ. ૮૦૮ માં જન્મ્યા હતા. તેથી તે ગાદીએ બેઠા ત્યારે માત્ર છ વર્ષના હતા અને તેના કાકા ક તેની ખાલ્યાવસ્થામાં તેના વાલી હતા. પેાતાના ભત્રીજાને ફરી ગાદીએ સ્થાપવા માટે ખંડિયા રાજાઓ સાથે તેને સખત લડવું પડ્યું હતું. તેથી એમ સમજાય છે કે તેણે પોતાના ઇ. સ. ૮૨૭ કાવીના દાનપત્રના સમય સુધીના વખત માલખેડમાં જ ગાન્યા હશે. ગુજરાત ઉપર રાજ્ય ચલાવવા માટે કાઈને પસંદ કરવા પડયા હશે. તેને ઇ. સ. ૮૧૨ ના વડાદરાના દાનપત્રમાં કૃતક તરીકે વર્ણવેલા દન્તિવર્ષન નામે ઉમર લાયક દીકરા હતા.૪ પરંતુ કૃષ્ણે પછી આ દન્તિવમઁન નહીં, પણ ધ્રુવ ગાદીએ આન્યા. એ ઉપરથી એમ સ્પષ્ટ થાય છે કે દન્તિવર્મન તેની જુવાનીમાં મની પહેલાં જ સ્વર્ગસ્થ થયા હશે. આ દાનપત્રના શ્લેાક ૨૦ માં લખ્યા મુજબ પુત્રપ્રાપ્તિ માટે ઘણી રાત્રિએ ચિંતામાં પસાર કર્યાં ખાદ્ય તેને વૃદ્ધાવસ્થામાં ધ્રુવ પુત્ર પ્રાપ્ત થયા હતા. ઇ. સ. ૮૨૦ લગભગ ગુજરાતનું રાજ્ય સોંપવા માટે ક ને ઉમર લાયક દીકરા હતા નહીં, એમ જણાય છે. અને તેથી તેના નાના ભાઈ ગાવિંદ જે ઇ. સ. ૮૧૨ માં તે કામ માટે ઉમર લાયક હતા તેને પસંદ કરવા પડયો.પ ગોવિંદના કાવીના દાનપત્રમાં તે ગાદીએ આવ્યા સમમ કાંઈ ઉલ્લેખ નથી. તેના ભાઇએ તેમ માત્ર રાજવી અધિકારી નીમ્યા હતા. ત્યાર પછીનાં દાનપત્રામાં તેનું નામ ન હેાવાનું કારણ એ હતું કે તે ભાયાત હતા અને કદી ગાદી ઉપર આન્યા ન હેાતા. તે ગાદી પચાવી પાડનાર હતા, એ માન્યતા ખોટી છે. પેાતાના કાવીના દાનપત્રમાં ગાવિંદ ચાર આખા લેાકમાં પાતાના માટા ભાઈ કર્મનાં વખાણ કરે છે અને રાજ્યવહીવટના વખાણુના તેમાંના એ શ્લેષ્ઠ કનાં કે તેની પછીના કાઈ પણ રાજાનાં દાનપત્રમાં એવામાં માવતા નથી. ગાદી પચાવી પાડનાર કાઈ પણુ રાજા જેની પાસેથી ગાદી પડાવી લીધી હાય તેનાં માવાં વખાણ કરે, એ સંભવિત છે ! અમાલવર્ષ ૧ લા સામે ગેવિંદે હુલ્લડ કર્યુ હાય, એ પણ સંભવતું નથી. એ વાત ખરી છે કે કાવીના પતરામાં ગાવુદ ત્રીજા સુધી વંશવર્ણન કર્યાં પછી અમેઘવર્ષ ૧લાનું વર્ણન નથી, પરંતુ તે આકસ્મિક ભૂલ માનવી નેઈએ. કારણ અમેઘવર્ષ સાથે તેને વૈમનસ્ય હોય તા તેના માટેા ભાઈ હું કે જેણે અમેઘવર્ષને ગાદીએ ફરી સ્થાપ્યા હતા તેનાં આટલાં વખાણ કરે નહીં. આ બધી હકીકત ધ્યાનમાં લીધાથી એમ જ સ્પષ્ટ સમજાય છે કે કાવીના દાનપત્રવાળા ગાવિંદ પોતાને ભાઈ ક અમેઘવર્ષની ખાલ્યાવસ્થા દરમીઆન માલખેડમાં હતા, ત્યારે તેની વતી ગુજરાતમાં રાજ ચલાવવા માટે નિમાએલે પ્રતિનિધિ હતા. શ્લોક ૨૦ થી ૩૧ માં ધ્રુવ ૧ લાના, અકાલવર્ષ ૧ લાના અને તેના દીકરા આ દાનપત્રના દાતા ધ્રુવ ૨ જાના રાજ્યનું વર્ણન છે. આ બધા રાજાઓ કાઇ વલ્લભ નામના રાજા સાથે ચાલુ વિગ્રહ કરતા હતા. આ ત્રણે રાજાનેા સમકાલીન રાષ્ટ્રકૂટની મૂળ શાખાના અમેઘવર્ષ ૧ લા ૧ ઇ. એ. વા, ૫ ૫ા, ૧૪૫, ૨ ૪. એ વે, ૧૪ ૫ા, ૧૭, ૩ ઇ, એ. વા, ૧૨ પા. ૧૮૧. ૪ ઈં, એ. વા. ૧૨ પા, ૧૫૮. ૫ જુએ તેરખેડનાં પતરાં એ. ઇ. વા. ૩ પા. ૫૭. ૬ તેવી જ રીતે આ દાનપત્રમાં ધ્રુવ ૧ લે. ગાદીએ આવ્યા ખાખતને ઉલ્લેખ નથી, પણ તે ઉપથી તે ગાદીએ આવ્યા નહાતા, એમ કહી શકાય નહીં (તંત્રી), ७। तेन मे 16 सौराज्यजरपे चलिले प्रसङ्गान्निदर्शनं विश्वजनीनसम्पत् । प्राज्यं बलेः पूर्वमहो बभूव क्षिताविदान ૐ દૃશ્ય તત્ત્વ | રૂર્ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #285 -------------------------------------------------------------------------- ________________ ध्रुष २जानु नवु दानपत्र ૧૭ સિવાય બીજે કઈ આ વલભ હવે જોઈએ નહીં. સંજાનના પતરામાં તેમજ નીલગુડના લેખમાં પૃથિવીવલલભ અને લક્ષમીવલ્લભ એવાં બે વલ્લભાત બિરૂદ તેને લગાડેલાં છે. ઈ. ૮૩૫ પછી તરતમાં મળ શાખા અને ગુજરાત શાખા વચ્ચેને નેહસંબંધ નાશ પામ્યા હતા. કાં તે અલવર્ષ કુત ની નીવડયે અને કાં તે અમેઘવષને ગાદી ઉપર પુનઃ સ્થાપનાર પોતાને પિતા હતે, એ ખ્યાલથી ધ્રુવ ૧ વધારે ઉદ્ધત થયે હે જોઈએ. બન્ને વચ્ચે યુદ્ધ થયું અને ધવ મરાયે. . ૨૩ માં લખેલ છે કે વલભના લકરને હરાવ્યું, જો કે તેમ કરતાં ધ્રુવને પોતાની જીલગી ખાવી પડી. પણ આ હકીકત તદ્દન સત્ય સંભવતી નથી. કારણ શ્લો. ૨૫ માં કહે છે કે ધ્રુવના પુત્ર અકાલવર્ષને પિતાના રાજ્યને ફરી કબજો લેવો પડે. અકાલવર્ષનું તે કામ સરળ ન હોત, કારણુ પિતાના મૃત્યુ પછી તેના કેટલાક અનુયાયીઓએ તેને તજી દીધું હતું. તેની જિત ખરેખર થઈ હોય એમ માનીએ, તેપણ તેથી તેના પુત્ર અને વારસ ધ્રુવને માર્ગ સરલ થયા ન . . ૨૮ માં કહે છે કે જોરદાર ગુર્જરનું લશ્કર તેના ઉપર ચઢી આવ્યું હતું, તેના ભાઈમાંના એક મને મળી ગયું અને વલલભ અર્થાત અમાઘવ તેને મદદ કરવા ના પી. જે ગુજએ પ્રવ ૨ જા ઉપર ચઢાઈ કરી હતી તે ચાપોત્કટ હતા, એમ બુહલરે સૂચવ્યું છે. પણ આ મત રદ કરવું જોઈએ, કારણ ઇ. સ. ૮૬૭ ના ધ્રુવ ૨ જાના તામ્રપત્રમાં ગ્લ. ૪૧ માં, ઘોડેસ્વાર માટે પ્રસિદ્ધ અને રાષ્ટ્રકટના પ્રતિસ્પર્ધી તરીકે બળવાન મિહિરને ઉલેખ છે." આ મિહિર પ્રતીહાર રાજા ભેજ ૧ લા સિવાય બીજે કઈ હોઈ શકે નહીં. આ ઉપરથી સમજાય છે કે પ્રતીહાર અને રાષ્ટ્રકૂટ વચ્ચેની જૂની અને ઇતિહાસ પ્રસિદ્ધ દુશ્મનાવટ અમેઘવર્ષના રાજપર્યંત ચાલુ હતી. મૂળ શાખા અને ગુજરાત શાખા વચ્ચેના વૈમનસ્યને લાભ લઈને જે ગુજરાત ઉપર ચઢાઈ કરી હતી. આ દાનપત્રમાં લખેલ છે કે ગુર્જરોને હુમલો ધ્રુવ એકલે હાથે હઠાવ્યો હતે; પણ તે નાનો રાજા હતા અને ગુજરાતનું રાજ્ય ગુર્જર પ્રતીહારના હાથમાં જશે, એવી શંકાથી અમોઘવર્ષ આખરે તેની મહતમાં ધાયો હોય. બગુમરાના દાનપત્રમાંથી આપણે જાણી શકીએ છઈએ કે તેના પછીના કૃષ્ણને ગુર્જર-પ્રતીહાર સામે અમેઘવર્ષ પછીના કૃષ્ણ બીજાને મદદ કરી હતી. ધ્રુવ અને અમોઘવર્ષના સંબંધમાં પણ તેમ બન્યું હોય એ સંભવિત છે. ધ્રુવ ૨જો અને ત્યારપછીના કૃષ્ણ ૨ જા વચ્ચેનો સંબંધ અજ્ઞાત છે, અને આ દાનપત્રથી તેના ઉપર નવું અજવાળું પડે છે. કર્કન એ દીકરા દક્તિવર્મન જેને ઈ. સ. ૮૧૨ ના વડોદરાના દાનપત્રમાં દતક તરીકે વર્ણવ્યો છે તેને દીકરો આ કણ હોય, એ અસંભવિત નથી, એમ ડ. ભગવાનલાલ માનતા હતા. પરંતુ દક્તિવર્મનને દીકરા જે ઇ. સ. ૮૧૨ માં ઉમરલાયક યુવરાજ હતું તે, આ દાનપત્રમાં બતાવ્યા પ્રમાણે, અને તેના ભાઈના વશમાં ત્રણ પેઢી સુધી ગાદી ગયા બાદ, ૭૨ વર્ષ પછી ગાદીએ આવે તે બહુ અસંભવિત છે. બગુમરાના દાનપત્રમાં વર્ણવેલ દતિવર્મન ધ્રુવ બીજાને ના ભાઈ હતું, એ ચોકકસ છે. બગુમરા દાનપત્રમાં એમ પણ લખેલ છે કે ધ્રુવ બીજા પછી ગાદીએ આવનાર કૃષ્ણ અકાલવર્ષ, કર્કના દીકરા દન્તિવર્મન ને દીકરે હતા. પણ આ દાનપત્ર બહુ અપૂર્ણ છે અને કર્ક પછી ગુજરાત ઉપર ચોક્કસ રાજ્યકરેલ ૧ એ. ઇ.વ. ૨ પા. ૨૪૮ મે આપેલ ઇ. સ. ૮૧૧ ના પઠારીને સ્તંભ ઉપરના લેખમાં વર્ણવેલ રાષ્ટ્રઢ રાન પાગલ આ વઢળ હઈ શકે નહીં. તેમાં લખેલ છે કે પરબલના પિતામહના મોટા ભાઈએ કર્ણાટકના લકરને હરાવી હટ જિલી લીધો હતો અને પરબલે નામાવલોક નામના રાનને સખત પરાજય કર્યો હતો. પણ તેમાં પરબલ અગર તેના કોઈ પણ પૂર્વજને વલ્લભનું બિરૂદ ન હતું. ઉપર હેલી લાટની જિત ઇ. સ. ૮૩૫ પહેલાં ઘણે વખતે થઈ હતી કોઇએ. પરબત પોતે ઇ. સ. ૯૬૧ માં રાજ્ય કરતો હતો. પબલના દુશમનનું નામ નાગાવલોક હતું અને ગુર્જર શાખાના કેઈ પણું રાનનું તે બિરૂદ નહોતું. ૨ એ, ઈ. જે. ૧ પા. ૯૯, ૩ ઇ. સ. ૮૩૫ ના વકરાના ધ્રુવના ન૫ત્રમાં વલણ સાથેના યુદ્ધનો ઉલ્લેખ નથી. ૪ ઈ. એ. . ૧૨ પા. ૧૮. ૫ ઈ. એ. વો. ૧૨ પા. ૧૭૯ ૧ ઈ. એ. જે. ૧૩ ૫ ૬૭. ૭ ઈ. એ. વો. ૧૨ પા ૧૫૮ ૮ છે. ગે, વિ. ૧ પાર્ટ ૧ લો ૫, ૧૨૭-૨૮ લેખ ૬૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #286 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ गुजरातना ऐतिहासिक लेख એવા કવ ૧ લા, કૃષ્ણ ૧ લા અને ધ્રુવ બીજાનું તેમાં વર્ણન નથી. એમ લાગે છે કે મૂળ દાનપત્રની નકલ કરનારને મોકલવામાં આવી ત્યારે એકાદ તાડપત્ર કે જેમાં આ ત્રણ રાજાઓનું વર્ણન હશે તે ગુમ થયું હોય, અને ત્યારપછી કેઈએ તે ભૂલ સુધારવાની તસ્દી લીધી નહીં. લૈ. ૧૯ માં બીજા દાનપત્રમાં લવ સૂકુંવરગના હોય છે તેને બદલે મૂવ પૂરઃ જિર્મન કાણાતાજા લખેલ છે. આ પતરાં ઉપરથી એમ સાબીત થતું નથી કે ધ્રુવ પછી ગાદીએ આવનાર કૃષ્ણ અકાલવ દક્તિવર્મનનો દીકરો હતે. આ દાનપત્ર બતાવે છે કે ધ્રુવ ૨ જે ઈ. સ. ૮૦૬ સુધી રાજ્ય કરતું હતું, જેથી તેની અને ત્યારપછી શ સ. ૮૧૦ માં ગાદીએ આવનાર કૃષ્ણ બીજા વચ્ચે ચાર વર્ષને જ સમય રહે છે અને તેટલા સમયમાં દક્તિવર્મને વચમાં રાજ્ય કર્યું હોય એ સંભવતું નથી. કૃષ્ણ અાલવર્ષના બગુમરાના દાનપત્રમાં દક્તિવર્મનનું નામ આપેલું છે, પણ તેણે રાજ્ય કર્યું એમ લખ્યું નથી. લો. ૧૯ પછી એક ત્રટક અને બે પૂર બ્લોક કુણુ અકાલવર્ષ સંબંધીન છે. દક્તિવર્મનનું નામ અસંબદ્ધ રહે છે. આ દાનપત્રમાં હજુ સુધી ન જણાએલા ધ્રુવ બીજાના પુત્ર, કર્કરાજનું નામ છે અને તે દૂતક તરીકે છે. શ. સં. ૮૦૬ માં તે ઉમર લાયક હે જોઈએ અને તેને યુવરાજ તરીકે વર્ણવેલ નથી, તેથી એમ માની શકાય કે તેને બીજે માટે ભાઈ હોવા જોઈએ.' ધ્રુવ ૧ લાંને પુત્ર કૃષ્ણ અકાલવર્ષ અને પૌત્ર ધ્રુવ બીજે હતે. ધ્રુવ ૨ જાના હેટા પુત્રને તેના પિતામહનું નામ કૃષ્ણ અકાલવષ આપવામાં આવ્યું હોય, એ અસંભવિત નથી. પણ આ કૃષ્ણ અકાલવર્ષનું સુરક્ષિત દાનપત્ર મળે નહીં ત્યાં સુધી આ પ્રશ્નને નીવેડે આવી શકે નહીં. આ દાનપત્રમાં સ્થળનાં નામ આપેલ છે, તે પૈકી કોમ્પિત્ય, કાન્તારગામ અને મહાપી નદી સંબંધી ચર્ચા થઈ ગઈ છે. મહુવા અને બારડેલી તાલુકાના નકશામાંથી જાણી શકાય છે કે દાનમાં અપાએલું ગામ ધણ્યાસહ તે વડોદરા રાજ્યના નવસારી પ્રાંતમાં મહુવા તાલુકામાંનું ઇરસા ગામ હોવું જોઈએ. તેની દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર અને પૂર્વે અનુક્રમે પુરાવી નદી, લિતહાગિકા, પઢમ શણ અને વડવલ્લી હતાં. અને તેને હાલનાં પૂર્ણા નદી, શંકરdલરી, પથરણું અને વલેહમાની શકાય. શ્રી ખેણુક શ્રીખેટકને બદલે ભૂલથી લખાયું લાગે છે. સેમેશ્વરતીર્થ શેધવું મુશ્કેલ છે. પ્રભાસ સિવાય બે સેમેશ્વર તીર્થો છે, એક પાટણ પાસેના સિદ્ધપુરમાં છે, જ્યાં ગંગા જમના અને સરસ્વતીનો સંગમ મનાય છે, બીજું ચાંદોદ પાસે કરનાલમાં છે જ્યાં નર્મદા અને ઓરસંગ મળે છે. પ્રભાસ અને પહેલું સંભવિત નથી, પણ આ બીજું કરનાલી પાસેનું સાય, એવા સંભવ છે. કવરિકા અને અહિલા હજ ઓળખાયાં નથી. [ છંદ– હે. ૧, ૧૩, ૧૫, ૩ર, ૩૫ અને ૩૬ અનુટુમ્ ; શ્લો. ૨-૫,૭, ૯, ૧૪, ૧૮, ૧૯ અને ૨૧ વસન્તતિલકા; à. ૬ ગીતિ; શ્લે. ૮, ૧૬, ૨૩-૨૭ ૨–૩૧ અને ૩૯ આર્યા . ૧૦ અને ૧૩ સધરા; શ્લો. ૧૧ અને ૨૦, ઉપજાતિ, . ૧૨, શાર્દૂલવિક્રીડિત, શ્લે. ૨૨, ઇંદ્રવંશ, લે. ૨૮ પૃથ્વી; વ્હે. ૩૩-૩૪ ઈન્દ્રવજા; . ૩૭ શાલિની અને પ્લે. ૩૮ પુપિતાગા. ] ૧ ૫. સં. ૮૦૬ ના રાજ્યના અનનો વખત હતો અને ત્યારપછીનો રાઝ છે. સં. ૮૧૦ માં ગાદી ઉપર આવેલ તેથી કને યુવરાનસિક ન થયે હેય માટે તેને યુવરાજપદ ન લખ્યું હોય, એ સંભવતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #287 -------------------------------------------------------------------------- ________________ ध्रव २ जानु नवु दानपत्र १४९ अक्षरान्तर पतरूं पहेलं १ ओं' स्वस्त्यस्तु भगवतो (ते ) सुगतशासनाय ॥ स वोव्याद्वेधसा धाम यं (यन् ) नाभिकमलं कृतं (तम् )। हरश्च यस्य कान्तेन्दुक२ लया कमलंकृतं( तम् ) । [१] आसीद्वि( वि )पतिमिरमुद्यतमण्डला ग्री ध्वस्तिन्नयन्नभिमुखी रणशर्वरीषु । भूपः शुचि वि(वि)३ धुरिवास्तदिम( ग )न्तकीर्तिग्र्गोविन्दराज इति राजसु राजसि( सिं )हः ॥ [२] ____ दृष्ट्वा चमूमभिमुखी( खीं )सुभटाट्टहासामुन्ना४ मितं सपदि येन रणेषु नित्य( त्यम् ) । दष्टाधरेण दधता भृकुटि( टिं ) ललाटे खड्नं कुल( लं) च हृदयं च निजं च सत्वं ( त्वम् ) ॥ [३]त५ स्यात्मजो जगति विश्रुतशुभ्रकीर्चिराानिहारिहरिविक्रमघामधारी भूपस्त्रिविष्ठ (ष्ट )प नृपानुकृतिः कृतज्ञी:( ज्ञः ) ६ श्रीकक(के )राज इति गोत्रमणिर्च( ब )भूव ॥ [ xx] तस्य प्रमिल(न) ___ ताट( करट )च्युतदानदत्ति( न्ति )दत्त(न्त)प्रहारक(रु)चिरोल्लशितात्स(न्स)७ पीठः । ल्मा(क्ष्मा )पः लि( क्षि )तो ष( क्ष) पित शत्तुरभूत्तनुजः सद(द्रा) ष्ट्रकूटकनकादिरिवेन्द्रराजः ॥ [५] तस्योपार्जितम८ हसस्तनयश्य( श्च )तुरुदधिवलस( य )माले( लि ) न्याः [1] भोक्ता भुवः ___ शतक( क )तु सदृशः श्रीदत्ति( न्ति )दुर्गराजोमूत् ॥ [६] कांची९ स( श) ह(के)रलनराधिपचोलपा(पा)ड्य श्रीहर्षवज्रट विभेद विधान दत्(क्षम् )। न( क )र्णाटक(कं )क(ब)लमचिन्त्या (न्त्य)मजेयमत्यै(न्या - १० स्मैः( त्यैः ) कियद्भिरपि यः सहसा जिमा( गाय ॥ [७] तम्मिन्दिवं प्रयाते वल्लभराजे क्षतप्रजावा( बा )धः [श्री ]कर्कराजसूनुर्म११ हीपतिः श्रीकृष्णराजोभूत् ॥ [८] राहप्पमात्मभुजजातव( ब )लावलेपमामै ( जौ )विजिल( त्य) निशितासिलताप्रहारैः। १२ पाले( लि )ध्वजावले( लि )शुभामचिरेण यो हि राजाधिराजपरमेशा(श्व )रतां ततान ॥ [९] येन श्वेतातपत्रप्रहतरविक१३ रप्रा( वा )तम( ता पात्सलीलं जग्मे नासीरधूलीपवले( लि )तशिरसा वल्ल भाख्यः सदा जौ । श्रीमद्गोविन्दराजो जि१४ न( त )जगदहितस्त्रेण वैधव्यदक्षः स(क्षस्त )स्यासीन( त्सू )नुरेकः क्षणरणदले. (लि) तारातिमत्तेभकुम्मः ॥ [ १०४ ] तस्यानु यि ३१ छ. २ ना का न वा सागे. 3 महीशन भीj३५ छ. ४ क्षभाना ૧ નો આડો લીંટ ગુમ થયો છે. ૫ છંદ પ્રમાણે અહીં શ્રી ન હોવો જોઈએ. ઉપરના કર્કરાજનો શ્રી सूतथा सही माये। छ.क्षनु मा ३५ भाभा या डाय छे. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #288 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख १५ जः श्रीध्रुवराजनामा महानुभावोपहतप्रत्य( ता )पः [1] प्रसाषिताशेष नरेन्द्रचक्रः क( क )मेण वा( बा )लार्कप(व). १६ पुर्व(ब) भूव ॥ [११] जाते यत्र च राष्ट्रकूटतिलके मद्( सद्ध पंचूडामणौ गुवी( र्वी ) तुष्टिरथाखिलस्य जगतः सु१७ स्वामिनि प्रत्यहं ( हम् ) (।) सत्यं सत्यमिति प्रशासति सति मामा समुप्रा( द्रा )नि(न्ति )कामासीद्धर्मपरेगु१८ णामृत निचौ( घौ )सत्यवताधिष्कि( ठि ते ॥ [ १२ ] रक्षता येन निःशेष(पं)चतुरम्भोघिसंयुतं( तम् ) । राज्य __ पतरं बीजुं पहेली बाजु १९ धर्मेण लोकाना( नां ) कृता हृष्टि[ : ] परादि ॥ [१३ तस्यात्मजो जगति सत्प्रथितोरुकीर्तिग्गोविन्दर( रा )ज इति गोत्रललाम२० भूतः । त्यागी पराक्रमधनः प्रकटप्रताप[ : ]सन्तापिताहितजनो जनवल्लमोभूत् ।। [१४ ] तत्पुत्रोत्र गते नाक२१ माकंपितरिपुत्रजे । श्रीमहाराजशाख्यः ल्यातो राजाभवद्र्गुणै [ : ॥ १५ ]र ' ( अ )र्थिषु यथार्थतां य समभीष्ट२२ फलावातिलब्ध( ब्ध )तोषेषु । वृद्धिं निनाय परमाममोघवर्षाभिधानस्य । [। १६ ] राजाभूत्तत्पितृव्यो रिपुभयविभवोहव्यभ( भृत्यमा )२३ वैकहेतुर्लक्ष्मीमानिन्द्रराजो गुणनृपतिकरांतश्चमत्कारकारी । रागादन्यान्त्यु(न्व्यु) दस्य प्रकटितविनया यं नृपा[ : ] सेव२४ माना राजश्रीरव चक्रे सकलकविजनोद्गीततथ्यस्वभावं( वम् ) ॥ [ १७ ] श्रीकर्कराज इति रक्षितराज्यभारः सारः कुलस्यतनयो २५ नयशालिशौर्यस्त(यः । तस्या भवद्विमे"(भ )व वंदितवं(बं)धुसार्थः पार्थः सदैव धनुषि प्रथमः शुचीना( नाम् ) ॥ [१८] स्वेच्छागृहीत विषयान्द्र(न्द्र )२६ ढसंह(घ )भाजः प्रोद्वृत्तदृष्टतरशुक्लिकराठ( ष्ट्र )कूटा(न् । उत्खातखड्ग. ___ निजवा( बा )हु व( ब )लेन जित्वा योमोषवर्षमचिरा[त् स्वैपदे २७ व्यधत्त ॥ [ १९ ]पुत्रीयतस्तस्य महानुभावः कृती कृतज्ञः कृतवीर्यवीर्यो (यः।" वैशीकृताशेषनरेन्द्रवृन्दो व(ब)भूव सूनुयु()वराजनामा ॥ [२०] ૭ મના જેવો છે. ૮ સાધારણ દંડ છોડી દીધા છે, એટલું જ નહીં પણ ૧૫ મા શ્લોકના છેલ્લા અક્ષરની ૧૬ મા શ્લોકના પહેલા અક્ષર સાથે સંધિ કરેલ છે. ૯ પતરામાં ખાડાને લીધે ઇને બદલે ત્રણ ઉભા લીટા દેખાય છે, પણ મૂળમાં બે જ છે. ૧૦ નેટ ૮ મુજબ. ૧૧ એની માત્રા છાપમાં દેખાતી નથી, પણ મળમાં સ્પષ્ટ છે. ૧૨ નોટ ૮ મુજબ. ૧૩ પતરામાંના ખાડાને લીધે છાપમાં ઝાંખા તુ જેવું લાગે છે, પણ મૂળમાં કેતર્યો નથી. ૧૪ નોટ ૮ મુજબ. ૧૫ વ અક્ષરે ખંડિત છે, પણ મૂળમાં સ્પષ્ટ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #289 -------------------------------------------------------------------------- ________________ १५१ ध्रुव २ जानुं नवं दानपत्र २८ चन्द्रो जडो हिमगिरिस्सहिम[ : ] प्रकृत्या वातश्चलश्च व( त )[ न स्तपन स्वभावः । क्षारः पयोनिषि रिति तैस्सममस्य नास्ति येनोपमा२९ निरुपमस्तत एव गीतः ॥ [२१] व्र(ब्रह्माण्डमेतत्किमिति प्रजासृजा न मत्प्रमाणेन पुरा विनिन्मि(मि )तं( तम् ) । एवं विचिन्त्य ध्रुवराजकीर्ति३० विघातुरासीत्सुतरामसूयिनी ॥ [२२] रणसि( शिरसि खड्गपातैवल्लभदंडं पराङ्मुखीकृत्य । स( शस्त्रशतशुद्धदेहः स्वर्गमगादेक ३१ एवासी ॥ [ २३ ] तस्याशेषनराधिपहृतयशसः स्वर्गलोकगतकोः । श्रीमान कालवर्षस्तनयः समभूत्कुलालम्बः(म्बः)॥ [ २४ ] वल्लभ३२ दण्डाकान्तं विघटितदुष्टानुजोविवग्र्गेण । पितृपर्यागतमचिरान्मण्डलमध्यासितं येन ॥ [२५] प्रियवादी सत्यधनः श्रीमान३३ नुजीविवत्सलो मानी । प्रतिपक्षक्षोभकरः शुभतुङ्गः शुभकरः सुहृदाम् ॥ [२६] तस्मिन्स्वग्गी( गर्गी )भूते गुणवति गुणवान्गुणा३४ षिकप्रीतः [1] समभूद्धवराजसमो ध्रुवराजस्तुष्टिकृल्लोके ॥ [ २७ ] इतो - भिमुखमाप[ त अव( ब )लगूर्जराणां व( ब )लं । इतो विमुखवल्ल३५ भो विकृतिमागता वा( बां )धवाः । इतोनुजविकुवितं शममगात्समस्तं भयादहो स्फुरणमद्भुतं निरुपमेन्द्रखड्गस्य ते ॥ [२८] गुर्जरव( ब )ल३६ मतिव( ब )लवत्समुद्यापवृंहितं च कुल्येन । एकाकिनैव विहितं पराङ्मुखं लीलया येन ॥ [ २९ ]यश्चाभिषिक्तमात्रः परं यश३७ स्त्यागशौर्यतोवाप । शुभतुंगजोतितुंगं पदं यदामोति नो चित्रम् ॥ [३०] तेनेदमनिलविद्युचञ्चलमालोक्य जीवितमसारं [1] ३८ क्षितिदानपरमपुण्यः प्रवर्तितो धर्मदायो यं ( यम् ) ॥ [ ३१ ] स च समधि गताशेष महाशब्द(ब्द )महासामन्ताविपतिधा(र्धा )रावर्षश्रीध्रुवरा३९ जदेवः सर्वानेव समनुवो( बो )धयत्यस्तु वः संविदितं ( तम् ) ॥ यथा मैया श्रीखण(ट)ककटकावस्थितेने मातापित्रोरात्मनस्चै(श्चै )हि१० कामुष्मिकपुण्ययशोभिवृद्धये चिरंतनकवरिकापरेविषय संज्ञा(ज्ञ )सांप्रतीयकांतार ग्रामप्रतिवि( ब )दमद्वापी" सरितीरे भग १ र ३ छ ५९ भूभाट छ. २ छ प्रभाव पयोधि हो। य. स्व तिथे ५५ ५तरामा तन २५ छ. ४ म त छ. ५ मा ११, नाभा छ. पाय। बलमितो. वत्स मे था। पतराम या . ७ वाया समुयतं वृहित ८ पतरामा पाबीच रं सक्ष२ रा नावाने છે ૫ણુ આની આડી લાકડી છે જ નહીં. ૮ પર અક્ષરો છાપમાં ઝાંખા છે, પણ મૂળમાં સ્પષ્ટ છે. ૧૦ પતરામાં ખાડો હોવાથી મ અક્ષર મા જેવો લાગે છે પણ મા ની લટી કોતરવામાં આવી જ ન होती. ११ न अक्षर भात्र सधे। तशय।. १२ कवरिकाहार पाहावा संस छ. (तंत्री) १३ मा नाभनुपायन शवाणुछे. (तंत्री) લેખ ૬૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #290 -------------------------------------------------------------------------- ________________ १५२ गुमरातना ऐतिहासिक लेख बीजं पतरं बीजी बाजु ४१ वधुद्धाषिष्टाने पंचशतानि तीर्थ्यानां विनयित्वा कांपिल्यमुनिना कारितमहाविहा१२ रीयतनाय कापिल्यतीर्थकसंज्ञकाय स्थिरमतिनाम्मा भिक्षुणावज्यं च श्रीमते ४३ वु(बु )द्धभट्टारकाय महिलाविषयान्तर्वर्ती धडयासहाभिघात( न )मामो यस्याषा१४ टनानि पूर्वतो वडवल्ली प्रामसीमा ॥ दक्षिणतः पूरावी सरित् । [। पश्चिमतो लिन्ध(क) १५ तडागिकाग्रामसीमा ॥ उत्तरतः पढमशृण ग्रामसीमा ॥ एवमयं चतुराघाट४६ नोपलक्षितः सोई( ६ )ः स( सो परिकरः स( स्व )सीमापर्य( ये )न्तः कल( र )सहितः सवृक्षमा४७ लाकुलः सज(द )ण्डदशाव( प )राधः सहिरण्यादेयोऽचाटभट घ्रपी वानोडरी १८ यः सर्वराजकीयानामहस्तप्रक्षेपणीयो ॥ आचन्द्रार्कार्णव क्षितिपर्वतसमका४९ लीनः पूर्वदत्तदेवदायब( ब )मदायरत्ति( हि ) तोम्यन्तरसिद्धया शकनृप कालातीर( त )स्वं(सं)५० वत्सरशतेषु [अष्टसु ]षदु( ड )त्तरेषु मार्गशिरसु( शु)द्धद्वितीया( यो ) भगवति सवितरि धनुषि संक्रां५१ न्ते महापर्वणि सोमेश्वरसंगमतीर्थे स्नात्वोद्योर्दकाति सर्गेण गन्धपुष्पधू५२ पनि(न)वेद्यादिक्रियोपवर्तनाथ तथा कालात्ययात्स्ख(ख)ण्डस्फुटित संस्कारार्थ च वि५३ हारस्य प्रतिपादितस्त(स्य )सतमुचितयां देवदायस्थित्या सिन्धुविषय श्रीभिक्षु५४ स्तं( सं )घस्य प्रतिजाग्रतो मुंजतो भोजयतः कृषतः कर्षयतो न परिपन्थना । ५५ का- [ ॥ ] तथागामिनृपतिभिरस्मद्वंशजैरन्यै सामान्यं भूमिदार(न)फर(ल) पतरं त्रीजें १६ मित्यवधार्य विद्युल्लोलान्यनित्यान्यै स्व( श्व या॑णि तृणाप्रलमजलवि. (बि)न्दुचंच. ५७ लं जीवितमाकलय्य स्वदायनिर्विशेषोयमस्मदायोनुमन्तव्यः पालयितव्यः । पाया भगवबुद्धा. २ वांया विनम्य. भातिनी ३वातमा सक्ष२नी 0241 महापा २. [-या भू नका. पात्र अक्षरे। रीयाय या न्नधये. तंत्री ]. ४ [ नाक्षर ५मां ન જે લાગે છે. તેની ] ૫ હાલન અવગ્રહ આ લેખમાં મા જગ્યાએ જ જોવામાં આવે છે, वांया प्रवेश्यो. ७ मा ६५। नामाछ.वांया मात्वोद भय नात्वाद्योद.. पांया समुचितया. १.तमाम छ हावाथी वि अक्षर दिवा लागे.११ पाया पालयितव्यच. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #291 -------------------------------------------------------------------------- ________________ ध्रुव २ जानुं नवं दानपत्र ५८ यश्चाज्ञानतिमिरपटलावृतमतिराच्छि (च्छि )धादाच्छिद्यमान ( नं ) वानुमोदेत स पंचभिर्महापातकै ५९ रुपपातकैश्च संयुक्तः स्यादित्युक्तं च भगवता वेदव्यासेन व्यासेन ॥ षष्टिवर्षसहस्राणि स्व ६० र्गे तिष्टति भूमिदः । आच्छ (च्छे )चा नुमन्ता च तान्येव नरके वस्ये ॥ [३२] अग्नेरपत्य ( त्यं ) प्रथम ( मं ) सुवर्ण ( र्णं )भूवे ( )६१ ष्णवी सूव्य ( ) मु ( सु ) ताशा ( श्व ) मा ( गा )वः । लोकास्त्रयस्तेन भवन्ति दत्ता यः कांचनं गां च महीं च दद्यात् ॥ [ ३३ ] यांनीह ६२ दत्तानि पुरा नरेन्द्रैर्दानानि धर्मार्थयशस्कराणि निर्माल्यवान्तप्रतिमानि ता को नाम साधुः ६३ पुनराददीत ॥ [ ३४ ] विन्य ( न्ध्या ) द ( ट ) वीष्वतोयासु शुष्क कोटरवासिनः । कृष्णाहयां हि जायन्ते भूमिदायं ह ६४ रन्ति पे ( ये ) ॥ सगरादिभिः । यस्य २ ॥ [ ३६ ] तथा ६५ चाक्त (क्तं ) रामभद्रेण ॥ सव्वा (व्वी ) नेतान्ता ( =भा )विनः पार्थिवेन्द्रान्न[ न्]भूयो २ याचते री[ रा ] मभद्रः सामान्योयं धर्म्म चा[ से ] [३५] व ( ब ) हुभिर्व्वसुधा भुक्तां राजभिः यदा तु ( भू ) मिस्तस्त २७ तप ( दा ) प (फ)लं (लम् ) ६६ तुर्नृपाणां चा[ काले ]काले पालनीयो भवद्भिः ॥ [३७] इति कमलदलाम्बु[म्बु ]वि[ बि ]न्दुलोलां श्रि [ श्रि ]यमनुचिन्त्य मनु ६७ ष्यजीवितं[च]॥ अतिविमलमनोभिरात्मनीनैर्न हि पुरुषः परकीर्तयो विलोप्याः ॥ [ ३८ ] श्रीक ६८ जनामा तदात्मऐ [ जो ]त्रापि दापको दूतः । याचकवक [ क्तू ]विवस्वान्ता [ सं ] तापशीलो रिकुमु ६९ दानाम् ॥ [ ३९ ]स्वहम्तो[ स्तो ]यं श्रीध्रुवराज देवस्ये ॥ "लेखितं चैत ७० मरा[ या] वलभी [भि] वास्तव्यमहासन्धिविग्रहाक्षपटलाधिपति श्रीदीन्वेत [न] श्रीम७१ दवलोकितात्मजेनेति ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat १५३ ૧ પતરામાં ખાડા ઢાવાથી વિષ્ઠ અક્ષર ઉપર અનુસ્વાર દેખાય છે, જ્યારે તે કાતરવામાં આવેલ नथी. २ त्यु अक्षर पंडित छे. 3 वां षष्टिं वर्ष. ४ ये वसेत्. ५भु अक्षर पंडित छ, ६-७ ૨ ના અંક સૂચવે છે કે આગલેા શબ્દ બે વાર વાંચવા છે. ૮ અહીં ભૂલથી એકને બદલે બે દંડ સુરેલા છે. હું સહી જૂની કૅનેરીઝ લિપિમાં છે, ૧૦ સહી પછી અને ચિરું પહેલાં સુશાભિત આકૃતિ છે. www.umaragyanbhandar.com Page #292 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૩૬ અ ચાલુક્ય ચામુણ્યરાજનાં તામ્રપત્રો વિ. સં. ૧૦૭૩ માર્ગ. વ. ૯ આ પતરાના ફોટોગ્રાફની એક નકલ મને અમુક વર્ષો પહેલાં રવ, દિ. બ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવે વાંચવા માટે મોક્લી હતી. મારું કરેલું અક્ષરાન્તર તેમણે મુનિશ્રી છનવિજયને આપ્યું હતું અને તેમણે તેમાં અમુક પાઠાંતરે સૂચવ્યાં હતાં. લાંબો સમય વીત્યા છતાં જ્યારે તે પ્રસિદ્ધ થયાં નહીં ત્યારે સ્વ. કેશવલાલ ભાઇને લખી તે પ્રસિદ્ધ કરવાની મેં પરવાનગી માગી, તેમ જ બને તે અસલ તામ્રપત્રો મેળવી આપવા લખ્યું હતું. કારણ કે, કેટલેક ઠેકાણે સ્પષ્ટ વાંચી શકાતું નથી તે કદાચ મૂળ પતરાંમાંથી સહેલાઈથી વાંચી શકાય. મૂળ પતરાં અદ્યાપિ પર્યત મેળવી શકાયાં નહીં, તેથી હવે ફેટોગ્રાફ ઉપરથી કરેલા અક્ષરાનcર અનુસાર પ્રસિદ્ધ કરું છું. માલિકની ઈચ્છા હશે તે મૂળ પતરાં પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ ખરીદી લેવા સદા તત્પર છે અને રહેશે. આ દાનપત્ર બે પતરાંમાં કેતરેલું છે. પતરાં ૬ ઇંચ લાંબાં અને ર ઈંચ પહોળાં હોવાં જોઈએ. પહેલા પતરાની નીચેની બાજુએ અને બીજા પતરાની ઉપરની બાજુએ કડી તથા સીલ માટે બે કાણાં છે. સીલ તથા કડી ઉપલબ્ધ છે કે નહીં તે કહી શકાતું નથી. દરેક પતરામાં હશ દશ પંક્તિ લેખની છે. પતરાં સુરક્ષિત લાગે છે. જો કે બીજા પતરાના નીચેના ભાગમાં જમણી બાજુએ સહેજ ઘસાઈ ગયું હોય એમ લાગે છે. લેખની લિપિ નાગરી છે અને ભાષા સંરકૃત છે. દાનમાં આપેલા ક્ષેત્રની સીમાના વર્ણનની પંક્તિ ૮ થી ૧૧ સિવાય બાકી બધો ભાગ પદામાં છે. પંક્તિ પહેલીમાં મંગલાચરણ છે અને પછી પ. બીજી અને ત્રીજમાં મૂલરાજનું વર્ણન છે. ૫. ચોથી અને પાંચમીમાં તેની પત્ની માધવીથી જન્મ પામેલ ચામુંડરાજ યુવરાજનું વર્ણન છે. મૂળરાજની પત્ની માધવીનું નામ આ લેખમાંથી પહેલીવાર જ મળે છે અને તે ચાહમાન વંશના ભેજની પુત્રી હતી, એમ લખેલ છે. દાન જૈન ગ્રહ(મંદિર)ને ધૂપ દીપ વિગેરે પૂજે પચાર માટે આપવામાં આવેલ છે. દાનમાં ક્ષેત્ર આપેલું છે, તથા તેની સાથે ચાર કેદાર ( ખેતર અગર નીચાણવાળી જગ્યા જેમાં પાણી ભર્યું રહે તેવી) આપેલાં છે. જૈન મંદિરને માટે દાન આપવાનું ફળ બતાવનારે એક ગ્લૅક છે અને ત્યાર બાદ ચાલુ ષષ્ટિવર્ષ વિગેરે કે આપેલા છે. પંકિત ૧૭ માં તિથિ વિ. સં. ૧૦૩૩ માગશીર્ષ કુણપક્ષની નવમી આપેલી છે. લેખકનું નામ વાલા આપેલું છે. છેવટમાં ચામુડની સહી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #293 -------------------------------------------------------------------------- ________________ चालुक्य चामुण्डराजनां ताम्रपत्रो अक्षरान्तर पतरूं पहेलं १ ९ स्वस्ति---भवप्रताप-- -व्यापारय कृता यस्यारव्यातनृपोत्तमांगविमल --- २ भ्यर्च्यमान - मः । श्रीवंशः चौस्किकराजवंशतिलकश्रीव्यालकांतिप्रभोः संताने त्रिदशेन्दुतुल्य ३ महिमाश्रीमूलराजो नृपः । श्रीमान्सुन्दरलीलनामविहितः यच्चाहमानाह्वयश्रीमद् भोजनराषि. ४ पोत्तममुताश्रीमाधवीकुक्षि-: । अव्या दयौवराज्यपदवीलाभेप्य---कवान्त -- ५ ने-गुणाकरः समभवच्चामुण्डराजः सुतः भोगत्यागसुधर्मसाधनपरलानै --श्रियः ६ श्री--- त्यैवं वरुण्यदिशर्मकपुरे तेनात्मनः श्रेयसे । श्रीमज्जैनगृहाय वेतनकृतं ७ धूपप्रदीपस्रजां । क्षेत्र दत्तभुदग्दिशिस्थितमदोसामान्यकेदारकं नागराजक्षेत्रं कदंब ८ बलीवेदारी चंद्रराजलोहकारक्षेत्रकेदारः शालिभद्रपद्तइल्लक्षेत्रे केदारः जोनल ९ ण्णग्राममार्गादक्षिणतः -रहके केदार एभिश्चतुर्भिः केदारैस्सह ॥ आघाट स्थाता (ना) नि१० पूर्वतो -गणइज्यग्रामगामामार्गः । उत्सरतो दुर्गाबदरीतल स्थिता - पतरूं बीजुं ११ लांगः । इ-पामक्षेत्राणि । दक्षिणतोवरुणशर्मकीयपद्रदेवताक्षेत्रमि१२ ति । दानपरलं च ॥ जिनभवनं जिनबिम्ब जिनपूजां जिनमतं च यः कुर्यात् तस्य तस्य नरायर १३ शिवसुखफलानि करपल्लवस्थानि ॥ षष्ठिन्वर्ष सहस्राणि स्वर्गे तिष्ठति भूमिदः आक्षेप्ताचानुमं १४ वा च तान्येव नरकं वसेत् ॥ स्वदत्तां परदत्ता वा यत्नाद्रक्षयुधिष्ठिर। महीमहीभृतां श्रेष्ठदानाश्रेयोनुपालनं ॥ स्वदत्ता परदत्तां वा यो हरेत वसुंधरां । स विष्ठायां कृमिर्भूत्वा पितृभिः सह मज्जति ॥ १६ विन्ध्याटवीष्वतोयासु शुष्ककोटरवासिनः । कृष्णसर्पाः प्रजायन्ते भूमि दानापहारकाः ॥ १७ पतैसु--माशतेदशगुणे साग्रे त्रयस्त्रिंशता मार्मे मासि तमिस्रपक्षनवमी सूर्यात्मजे मुंज १८ ति । वालााह्वयलेखको लिखदिदं स्वामि स्वहाकितं यो लोप्यत्यनुशासनं सजगतां पापं १९ पुमान् लास्यति ॥ संवत् १०३३ स- काब्दा---देवादी जजगुण न सिद्धकान् । स्वमतं श्री च २० पितैतान् समक्षान् पंचसाक्षिणः ॥ मंगलं ॥ श्रीचामुण्डराजस्य मम मतं ॥ ૧ ફેટોગ્રાફ ઉપરથી. ૨ અહી પાઠ શંકાવાળો હતો. શાસ્ત્રી દુર્ગાશંકરે ગણધર સાર્ધશતક બૃહ હરિ નામના ગ્રન્થમાં લખેલા જિનવલ્લભ સરિના ચરિત્રમાંથી તે શ્લેક અાખા લખી મોકલ્યા તે ઉપરથી शं पायी शाय।. ३ वांया मागें. ४ वांया स्वहस्तां. લેખ ૬૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #294 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૪૦ અ ભીમદેવનાં પાલણપુરનાં તામ્રપત્રો વિ. સં. ૧૧૨૦ પૉષ સુ. ૧૫ આ પતરાં પાલણપુરથી ૪૮ ઇંડીયન મિરર સ્ટ્રીટ કલત્તામાં રહેતા મી. પુરનચંદ નાહર એમ. એ એલ. એલ બીને મળ્યાં હતાં. તે મારી પાસે વાંચવા તથા તેની છાપ તૈયાર કરવા લાવવામાં આવ્યાં હતાં. પતરાં અસાધારણ રીતે ( ઇંચ થી ઇચ) જાડાં છે. લાંબી બાજુની મધ્યમાં ૨ ઇંચ વ્યાસનાં કાંણાંમાંથી પસાર થતી ૧ ઇંચ વ્યાસની કડીથી તે જોડાએલાં છે. પતરાંની લંબાઈ 9 ઇંચ અને પહોળાઈ ૪ ઇંચ છે ફરતી ૬ ઇંચ જેટલી કેર જાડી ટીપેલી છે. પતરાં ૬ ઇંચ જાડાં છે, પણ કડીની બન્ને બાજુ જાડાઈ ઇંચ છે. પતરાંનું વજન ૧૦૬ તેલા છે. અને પતરાં અંદરની બાજુએ કતરેલાં છે અને લખાણ પંદર લટીમાં છે. લિપિ દેવનાગરી છે અને ભાષા સંરકત ગદ્યમય છે, જેને માટે કાંઈ ખાસ નોંધવા જેવું નથી. કેતરકામ ભૂલથી ભરેલું છે. ગુજરાતના ચાલુકય (સોલંકી) વંશના મહારાજાધિરાજ ભીમદેવ ૧ લાના સમયનો આ લેખ છે. તેણે ઈલા મુકામે છાવણી હતી ત્યારે જનક નામના મોઢ બ્રાહ્મણને વરણાવાડા ગામમાં ૩ હળ જમીન દાનમાં આપી હતી. તેની સીમા આ મુમ્બ છે : પૂર્વે વારઅસવલીને માર્ગ, દક્ષિણે પાદરા ગામ પશ્ચિમે છિદ્રિયાલા ગામનો માર્ગ, ઉત્તરે કેશવ અને વાલણનું ખેતર. દાનની તિથિ વિ. સં. ૧૧૨૦ ના પૌષ સુદિ ૧૫ છે. વિશેષમાં એમ પણ લખેલ છે કે ભીમદેવે ઉત્તરાયણ પર્વને પ્રસંગે દાન આપ્યું હતું. ઉત્તર અને દક્ષિણ, ચાલુ અને ગત એમાંથી કોઈ પણ ગણત્રી પ્રમાણે સં. ૧૧ર૦ અગર તેની આગળ પાછળની કઈ પણ સાલના પૈષ માસની પૂર્ણિમા અને ઉત્તરાયન સંક્રાતિ સાથે આવતાં નથી. તે ઉપરથી એમ સમજવું જોઈએ કે તિથિની વિગત કાં તે ખોટી છે અગર એમ સંભવ છે કે દાનની અને તામ્રપત્ર આપ્યાની તિથિઓ આગળપાછળ હોવી જોઈએ. તેમ માનીએ તો સંભવ છે કે મકર સંક્રાન્તિ જે ૨૫ ડીસેંબર ૧૦૬૩ ઈ. સ. ને દિવસે હતી તે દિવસે દાન આપ્યું હશે અને તામ્રપત્રને લેખ ઈ. સ. ૧૦૬૪ ના જાનેવારીની ૬ ઠ્ઠી તારીખે આપેલ હશે. ચાલુક્ય ભીમદેવની આ લેખમાં છેલામાં છેલ્લી સાલ છે, તેથી આ લેખ ઉપયોગી છે. મેરૂતુંગની પ્રબંધચિંતામણ પ્રમાણે ભીમદેવ વિ. સં. ૧૦૭૮(ઈ. સ. ૧૦૨૨-૨૩ )માં ગાદીએ આવ્યા. આ સાલ સાચી હોવી જોઈએ, કારણ કે તેની પહેલાંના દુર્લભરાજની છેલામાં છેલી સાલ વિ. સ. ૧૦૭૬ મળેલી છે. મુસલમાની ઐતિહાસિક લેખક અનુસાર સોમનાથ પાટણની જાણીતી લૂંટ (ઇ. સ. ૧૦૨૪ આશરે ૧૦૮૦ વિ. સં. વખતે) ભીમદેવ ગુજરાત અને દક્ષિણ કાઠિયાવાડને રાજા વની કડલામાં ડલી સાલ તેનાં રાધનપુર અને મહુડકના દાનપત્ર ઉપરથી (વિ.સં. ૧૦૮૬ ની છે. ત્યારપછી ઉલેખ વિ. સં. ૧૦૮૮/ ૧૦૩૧-૩૨ ઈ. સ.)ને આબુ પર્વત ઉપર વિમલના મંદિરમાં છે. તેમાં લખેલ છે કે ભીમદેવે દાડનાયક તરીકે નીમેલ વિમલે મંદિર બંધાવ્યું. મેરૂતુંગ પ્રમાણે ભીમદેવનું રાજ્ય વિ. સં. ૧૦૭૮ થી વિ. સં. ૧૧૨૦ સુધી હતું, પણ તેના પાછળના લાંબા સમયનાં દાનપત્રો મળેલાં નથી. એક બીજું દાન વિ. સં. ૧૧૧૯ નું ભીમદેવના રાજ્ય દરમીઆન અપાયું હતું, એમ વિમલશાહના દેવળના લેખમાંથી ૧ એ. ઈ. . ૨ સે. વ. ૨૦ ૫. ૪૯ પા. ૧૦૧ કે. એન. દીક્ષિત. ૨ ઇ. એ. વ. ૬ પા. ૧૯૩, ૧ જ, બાં. બે રે. એ૪ એ, ઈ, . ૯ પા. ૨૮, ૫ એ. ઇ. જે. ૯ ઉત્તર હિન્દના લેખ નં. ૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #295 -------------------------------------------------------------------------- ________________ भीमदेवना पालणपुरनां ताम्रपत्रो નીકળે છે. ભીમદેવ પછીને કર્ણદેવ મેરૂતુંગ પ્રમાણે વિ. સં. ૧૧૨૦ ચૈત્ર સુ.૩ શનિએ ગાદીએ આવ્યો. આ દાનપત્રની તિથિ કાર્તિક મહીનાથી શરૂ થતા વિક્રમ સંવત મુજબ માનીએ તે કર્ણદેવની સાલની સાથે બંધબેસતી આવે છે. ભીમદેવ ૧૧૨૦ ના પષ અને પૈત્ર માસની વચમાં ગુજરી ગયો હવે કોઈએ. ગણત્રી મુજબ મેરૂતુંગે આપેલી કર્ણની સાલ ઈ. સ. ૧૦૨૫ ના માર્ચની ૧૨ મી તારીખ શનિવાર (દક્ષિણના વિ. સં. ૧૧૨૧) સાથે મળતી આવે છે અને તે આ દાનપત્રથી ૧ વર્ષ પછી હોવી જોઈએ. કર્ણની પહેલામાં પહેલી સાલ આપણને તેના નવસારીના દાનપત્રમાંથી શક સં. ૯૬ અને વિ. સં. ૧૫૩૧ (૧૦૭૪ ઈ. સ.) મળે છે. ચાલુક્યના વંશપરંપરાના લેખકના કુટુંબમાંના કાયસ્થ વટેશ્વરને દીકરે કેક આ દાનને લેખક હતું. ભીમદેવના રાધનપુરના દાનપત્રને લેખક વટેશ્વર હતું અને કર્ણનાં નવસારી અને સૂનકનાં પતરાને લેખક કેલ્કક હતે. દૂતક સંધિ વિગ્રહને અધિકારી ભેગાદિત્ય હતે જે નવસારીનાં તામ્રપત્રમાં હતે. સ્થળેનાં નામ પૈકી છલા કે જ્યાં રાજાની છાવણી હતી તે પાલણપુરની અગ્નિ ખુણે મહીકાંઠા એજન્સીમાંનું હાલનું ઈલોલનું રાજ્ય હોઈ શકે, ઉત્તર ગુજરાતમાંનાં ગામોને છેડે એલ (જેમ કે હાલોલ, કાલોલ, પાલોલ ) તે હાલના પરર્સ પૂર્વે સ્વ૫ ઉર અને ઉલ થઈને થયું હોવું જોઈએ તેથી ઈલેલનું સંસ્કૃત રૂ૫ ઇલાપુર થવું જોઈએ. બીજા સ્થળે મળી શક્યાં નથી. ૧ જ, બાં. બે, જે. એ.સો, , ૨૧ પા. ૨૫૨, ૨ એ ઈ, , ૧ પા. ૦૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #296 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पहेलं पतलं १ ओं' विक्रम सम्बत् ११२० पौष शुदि १५ अोह काल इला२ वासितश्रीमद्विजायिकटके समस्तराजावलीविराजि३ तमहाराजाधिराजश्रीभीमदेवः स्वभुज्यमानघाणदा४ हारपथके समस्तराजपुरषानं जनपदांश्च बोधय ५ त्यस्तु वः संविदितं यथा अद्योत्वरोयणपर्वणि महेश्व६ रमभ्यर्च्य पित्रोरात्मनश्च पुण्ययसो मिवृद्धये मोढ ब्रा७ बणजानकाय वरणावाडापाने (मे ) पाटुसत्कक्षेत्रे । नी८ वुकसत्कक्षेत्रे च इति हलत्रयस्य हल ३ भूमी पतरूं बीजें ९ शासननोदकपूर्वमस्माभिः प्रदत्ताऽस्यांचे पूर्व १० सां (स्यां) वारअसवलिग्राममार्गः । दक्षिणस्यां प्रामपाद्रं । प११ श्चिमायां छींद्रियालामार्गः । उत्तरस्यां कशर्ववालणयोः । १२ क्षेत्रमिति चतुराघाटोपलक्षितायाः भूमेरस्याः प१३ रिपंथना केनापि न कार्या लिसि(खि)तमिदं शासनं का१४ यतुं वटेश्वरसुतकेककेन । दूतकोत्र महासां१५ घिविग्रहिकश्रीभोगादित्य इति" श्री भीमदेवा" ॥ १ यि ३१. २ वांया पुरुषान. ३ पाया अयोत्तरायण. ४ांश यशो. ५वांया भूमि या शासने ७ वांया स्यश्च ८ वदनवा पाय छे. ८ वांया केशव १० पायो यस्थ ११६५७ सिख विराभवायहाय अगर तिमाहोय. १२ वांया भीमदेवः Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #297 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૧૪૪ અ જયસિંહના ઉજ્જનના શિલાલેખ વિ. સં. ૧૧૯૫ જ્યું. વ. ૧૪ તાજેતરમાં મળેલે લેખના ટુકડા ઉજ્જન મ્યુનીસીપાલીટીની એડ્ડીસમાં પડયા હતા. ચાલુકય અને પરમાર રાજાઓના ઇતિહ્રાસ માટે આ ત્રુટક લેખ છે, છતાં તે મહુ ઉપયાગી છે. તેની શરૂવાત તિથિથી થાય છે અને તે વિ. સં. ૧૧૯૫ના જ્યેષ્ઠ વિ ૧૪ ગુરૂવાર આપેલ છે. લેખ ચાલુકય રાજા જયસિંહદેવ સંબંધી છે. તેનાં ચાલુ બિરૂદ નીચેનાં લેખમાં આપેલાં છે. ત્રિપ્રુવનરાજ, સિદ્ધ ચર્તિ, પ્રતિનાય અને ર્વષ્ઠત્તિવ્વુ અને તે અણુહિલવાડમાં રાજ્ય કરતા હતા, એમ વર્ણન છે. મહત્તમ દાદાક અણહિલપાટકમાં સીલ મારનાર અધિકારી હતા. પં. ૭–૮ જેમાં વ્યાકરણના ઘણા દોષ છે તેમાંથી અર્થ સ્પષ્ટ નીકળે છે કે, માળવાના રાજા યશેાવર્મનને હરાવીને અવન્તિ મણ્ડળ જયસિંહે પેાતાના કબજામાં રાખ્યું હતું. તે પ્રદેશ નાગર જ્ઞાતિના કુંડ૦ દાદાના પુત્ર મહાદેવના અખત્યારમાં સાંપ્યા હતા. ત્યારપછી કેટલીક વ્યકિતનાં નામ તેમ જ કીર્તનારાયણનું નામ આવે છે, પણ તે ભાગ ખંડિત હાવાથી વાંચી શકાતે નથી. યશાવર્મનને હરાવી અવન્તિ પેાતાના કબજામાં લીધું તે હકીકત ઐતિહાસિક દૃષ્ટિએ બહુ ઉપયાગી છે. કૂચાશ્રયમાં ર્ યશેાવર્મનને હરાવી કેદ કર્યાની તેમ જ અવન્તિ તથા ધાર પેાતાના તાખામાં લેવાની હકીકત કહી છે તેને આ લેખથી ટકા મળે છે. યશેવમેનને કેદમાં નાંખ્યાની હકીકતને ઢાહુદના લેખમાંથી સમર્થન મળે છે. ૐ તેમાં પરમાર રાજાને જયસિંહે હરાવી કેદ કર્યાંનું લખ્યું છે તે આ યશાવર્મન જ હાવા એઈએ. ઉજ્જનમાંથી મળેલા તામ્રપત્રમાંથી હકીકત મળે છે કે વિ. સ. ૧૧૯૧ માં યશોવર્મન રાજા હતા અને તેને “ મહારાજાધિરાજ પરમેશ્વર ” એમ વર્ણવ્યેા છે. જયાંસહે તે ઉપરથી સમજાય છે કે વિ. સ. ૧૧૯૧ અને ૧૧૯૫ વચ્ચે યશેાવર્મનને હરાજ્યેા હશે. ૪ અજમેરના ચૌહાણુ રાજાની મદદથી યશેાવર્મન કેદખાનામાંથી નાશી છૂટયા, પેાતાનું રાજ્ય પાછું મેળવ્યું અને જયાંસહુ સાથે સમાધાન કર્યું, એમ હકીકત મળેલી છે. ૧ . એ, વે. ૪૨ ૫ા. ૨૫૮ ડી. આર. ભાંડારકર ૨૪. એ.વા. ૪ પા. ૨૬૬ ૩ . એ. વા. ૧૦ પા ૧૫૯ ૪ ગાળાના વિ. સ. ૧૫૯૩ ના લેખમાં જયસિંહને અવન્તી નાથ લખ્યા છે, તેથી અનુમાન થાય છે કે માળવ વિ. સ. ૧૧૯૧ અને ૧૧૯૩ વચ્ચે છતાયું ઢાવું જોઇએ (મ. ગિ. વ. ) લેખ ૬૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #298 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૪ અ. કચ્છમાં ભદ્રેશ્વર પાસે ચાખડા મહાદેવમાંના શિલાલેખ વિ. સ. ૧૧લ્પ આષાઢ સુ. ૧૦ स्वातविक्रमसंवत् ११९५ वर्षे आषाढ मुदि १० रवौ अस्यां संवत्सरमासपक्षदिवसपूर्वायां तिथौऽ घिह श्रीमदणहिलपाठकाविपित समस्तराजावली विराजितमहाराजाधिराज परमेश्वरत्रिभुवनमंडसिद्ध चक्रवर्ती वर्वरक (बर्बरक ) जिषुअवंतिनाथधाराविडंबक त्रैलोक्यमल्ल श्रीजय सिंघदेव अप्रतिहतबलप्रतापक ल्याणविजयराजो (ज्ये) तत्पादपशो (झो)पजीविनि महा मात्यश्रीदारएकश्री श्रीकरणादौ अमातवि तां कुर्वतीत्येतस्मिन्काले प्रवत्तमाने इहवेक मंडले अति० मा करप्रभृति पंचजलमपाह श्रीभद्रेश्वरवेलाकल-स्कम -पिकारांमातां। महं०श्रीददि । प्रतिबद्धवला ०बहुदेवादिपंचकुलप्रतिप्रत्रौसारानलिख्यतेपवा हेव भद्रेश्वरमले महाराजपुत्रतोडि० तंत्र. श्रीपासप्प लसुतश्रीकुरपालेनकारितनवतरंदेवा पनत् श्रीऊदलेश्वर श्रीकुमरपालेश्वर देवपोः प्रजाऽर्थे उदीवजात्यांद्रा .... तवली .... .... श्रीमहाह कद्रमाणांवतः शतैः, म्रत्यनजातविक्रीतं नवनिधिसहितं चत्रुरापाटविश्वद्वंदेवराय प्रत्यर्थपव Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #299 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૪૪ ક ચાલુક્ય રાજા જયસિંહદેવનો દેહદને શિલાલેખ વિ. સં. ૧૧૯૬-૧૨૦૨ પંચમહાલમાં છેલલા દુકાળ( ઈ. સ. ૧૮૮૧)સમયે છાબુઆ તળાવ પાસેથી અમુક મૂર્તિઓ તથા નીચેને શિલાલેખ મળી આવ્યાં હતાં અને મામલતદારના ભાણેજ મી. ડી. પી. દેરાસરીએ તેની નકલ તૈયાર કરી હતી. પાછળથી મેં પિતે તેનાં રબિંગ તૈયાર કર્યા હતાં. તળાવની આવક( આવણ ?)ના ભાગ પાસે આ પત્થર પડેલો છે. તે લગભગ ૧૫ ફૂટ કાચે છે અને છાણના ઢગલામાં પડેલો હતો. બધી બાજુએથી સુરક્ષિત હોવાથી પાણી વિગેરેથી બહુ ખવાઈ ગયે નથી. પંક્તિ ૩ જીના અંતમાં અને પં. ૫ અને ૬ ના મધ્ય ભાગમાં સહેજ ઘસાઈ ગએલ છે. લેખ સાદી સંસ્કૃત ભાષામાં છે. અરધે ભાગ પદ્યમાં છે અને ત્રીજો શ્લોક આર્યા છે તે સિવાય બધા કે અનુષ્યમ્ છે. બાકીને ભાગ ગદ્યમાં છે. લિપિ સ્પષ્ટ કાયસ્થનાગરી છે. પ. ૩ અને ૬ માં વ્યાકરણિક દોષ છે. રોમિવ ને બદલે શેર હું વાંચું છું. શેષા (ગુજરાતી જે નારી જાતિ ) તે દેવને ધરેલી ચીજમાંથી થોડી ભક્તને આપવામાં આવે છે તે પ્રસારી કહેવાય છે. પ્ર. કાથવટે ૫, ૬ માં સેનાપતિત્રકવિ વાંચે છે પણ તેના પરિણામ પર વધુ યોગ્ય લાગે છે. હવે અને જોહર એ બે પાઠમાંથી કયે ઉત્તમ છે તે નિશ્ચય થઈ શકય નથી. દધિપદ્ધ દેહદ )માં રહેતા સેનાપતિએ પિતાની માતાના શ્રેય માટે છ વર્ષ પહેલાં (૧૧૯૬ માં) બંધાવેલ ગોગર નારાયણ દેવની પૂજા માટે રાણુએ ત્રણ હળ જેટલી જમીન દાનમાં આપી છે. મ્યુલરનાં દાનપત્ર પૈકી અગ્યારમામાં વિશલદેવના લેખમાં બલાલ અને રૂપનારાયણ દેનાં નામ છે તેવું જ નામ આ નારાયણનું દેવું જોઈએ. છાબુઆ તળાવ પાસે ખાર અને દેહમઈ નદી મળે છે. ત્યાં દેવાળીયા ચોતરા ઉપર આ મંદિર હોવું જોઈએ. આવા ચેહરા ઠેકઠેકાણે હોવા જોઈએ. આ ચોતરાએ લક્ષમીનારાયણનું મંદિર હોવાનું ત્યાંના લોકો કહેતા હતા. દ્વહક તે ગુજરાતીમાં ગોધરાને માટે લખેલ છે. વલભી દાનપત્રમાં તેમ જ કીર્તિ કૌમુદીમાં આ ગામનું નામ આવે છે. દધિપદ્ર તે હાલનું દાહોદ છે. તેને પાછળના લેખમાં દધિપુર પણ લખેલ છે. ઊભલોડ તે હાલનું આભલોડ જે દેહદથી ૨૦ માઈલ દૂર છે તે ઉપરથી લખાયું હશે. આધિલિયા તે હાલનું નીમનાલિઆ રાબડાલ અને કેડા ગ્રામ તે હાલનું ગઈ હોવાં જોઈએ. ક્ષારવહ તે ખાર અને દધિમતી તે દેહમઈ નદી હોવાં જોઈએ. રાસમાળામાં જયસિહદેવના મૃત્યુની સાલ ૧૧૯ આપેલ છે જ્યારે એનાઉસ ઓફ રાજસ્થાનમાં હાડ લખે છે કે સિદ્ધરાજ ૧૧૫૦ થી ૧૨૦૧ સુધી રાજ્ય કરતા હતા. પરંતુ આ લેખ ઉપરથી સિદ્ધ થાય છે કે સિદ્ધરાજ જયસિંહ સં. ૧૨૦૨, એટલે ઈ. સ. ૧૧૪૫-૪૬ માં રાજ્ય કરતે હતે. ૧ ઈ. એ. વો. ૧૦ ૫. ૧૫૮ એચ. એચ. ધ્રુવ. ૨ ના મંત્રિના કે પૂર્વજનું નામ હોય એમ સંભવ છે વાં નામ ૨જપૂતમાં હોય છે અને તેના નામ ઉપરથી દેવનું નામ પાડયું હોય એ બનવા જોગ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ गुजरातना ऐतिहासिक लेख ૩. મ્યુલરની લેખસંબંધી નોંધ આ દેહદનો લેખ પ્રસિદ્ધ કરીને મી. ધ્રુવે બહુ જ ઉપયોગી સેવા બજાવી છે. પંચમહાલની હદ ઉપરના ગામ સંબંધી હકીક્ત તેમાં મળે છે. તે વખતે પણ ગાધરા પરગણુનું મુખ્ય શેહર હતું. ત્યાં વળી સેનાપતિ નીમવામાં આવતા હોવા જોઈએ અને તેના અમલ દાહોદ સુધી હોવા જઈએ. ગુજરાત-માળવા વચ્ચે રસ્તે ગોધરા થઈને જતો અને દેહદ માળવાની સરહદ ઉપર માળવા અને ગુજરાત વચ્ચેનો સંબંધ ચાલુકાના સમયમાં પ્રતિસ્પર્ધીના જે હતો. આ બધી હકીકત ઐતિહાસિક દષ્ટિએ ઉપયોગી છે. ચામુંડથી વિસલદેવ સુધીના લેખમાં પરમારાની ગુજરાત ઉપર અને ચાલુકાની માળવા ઉપર અનેક ચઢાઈઓનાં વર્ણન મળે છે. ભીમદેવ ૧ લો કર્ણદેવ, જયસિહ અને કુમારપાળના સમયમાં ચાલકની ચઢતી હતી. અને પરમારાને હરાવી માળવા ગુજરાત સાથે નડી દીધું હતું. જયસિંહે ગોધરામાં નિર્મલા સેનાપતિનું ઉપયેગીપણું ઉપરની હકીક્તથી વધુ સ્પષ્ટ થાય છે. જયાસિંહદેવ ૧૨૦૨ સુધી હતા, એમ આ લેખ ઉપરથી મી. ધ્રુવ ઠરાવવા માગે છે, તેમાં હું સંમત નથી. પ્રબંધચિંતામણિમાં મેરૂતુંગે જયસિંહના અવસાનની સાલ ૧૧૯ આપેલ છે. વિચારશ્રેણિમાં જયસિંહના મૃત્યુની તિથિ ૧૧૯૯ ના કાર્તિક સુ. ૩ આપી છે અને તેની પછીના રાજાની રાજ્યારોહણની તિથિ ૧૧૯ માગશર સુ. ૪ આપેલ છે. સિદ્ધરાજ અને કુમારપાળના ચમકાલીન રામચંદ્ર અને બીજા લેખકના આધારે ઉપરની તિથિઓ આપવામાં આવી છે અને તેને આ લેખના આધારે ખોટી ઠરાવવી ચોગ્ય નથી. તેનું સમાધાન નીચેના ખુલાસાથી થઇ શકે તેમ છે. મળ લેખ જયસિંહના રાજ્યમાં ૧૧૯૬ માં લખાયા હોવા જોઈએ, જ્યારે પાછળનો ભાગ ૧૨૦૨ માં જયસિંહદેવના મૃત્યુ બાદ ઉમેરાયો હોય, એમ સંભવે છે. આ કલપનાના પુરાવા માટે મૂળ લેખની લિપિ સરખાવવી જોઈએ અને જે પહલી ૯ પંક્તિની લિપિ છેવટની ચાર પંક્તિથી સહેજ પણ પ્રાચીન માલુમ પડે તો મહારે ખુલાસો પુરવાર થઈ શકે. રબિંગ બારીકીથી તપાસતાં તે ખાસ તફાવત માલુમ પડતા નથી.' શ્લેક પાંચમાને મી. ધ્રુવે જે અર્થ કર્યો છે તેને હું મળતું આવતું નથી. હું તેને અર્થ નીચે મુજબ કરું છું. આ દધિપદ્રમાં નિમાયેલા અને (જયસિહથી) મંત્રી બનાવેલાએ પોતાની માતાના શ્રેય માટે ગાગનારાયણનું મંદિર બંધાવ્યું ” મારા મત મુજબ આ દેવળ બંધાવનાર સેનાપતિ કેશવ હોવા જઈએ. નહિતર નો અર્થ જેને મંત્ર અને દીક્ષિત અનાગ્યે, અગર જેને મંત્રિ તરીકે સ્થાપે, એમ કરવો જોઈએ. ૧ માત્ર છ વર્ષના ગાળામાં લિપિમાં ઘણે તફાવત થાય, એ બનવાજોગ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #301 -------------------------------------------------------------------------- ________________ पालक्यराजा जयसिहदेवनी दोहरनो शिलालेख १६३ अक्षरान्तर १ ओं नमो भगवते वासुदेवाय ॥ श्रीजयसिंहदेवोस्ति भू२ पो गुर्जरमंडले । येन कारागृहे क्षिप्तौ सुराष्ट्रामालवेश्वरौ ॥ १ ॥ ३ अव्येप्युत्सादिता येन सिंधुराजादयो नृपाः । आज्ञा शिरसि शेषेवं वा४ हिता उत्तरे नृपाः ॥ २ ॥ अणहिलपाटकनगरं मुरमंदिररुद्धतरणिहय५ मार्ग । यस्यास्ति राजधानी राज्ञोयोध्येव रामस्य ॥ ३॥ एतस्यां पृथिवीना६ थात् केशवो बाहिनीपतिः । सेनापतिक्रम (१) प्रापि दधिपद्रादिमंडले ॥ ४ ॥ ७ अनेन दधिपद्रेस्मिानयुक्तो मंत्रिदीक्षितः । गोगनारायणं चक्र जन८ न्याः श्रेयसे कृती ॥५॥ श्री नृपविक्रमसंवत् ११९६ श्री गोगनारायण ९ देवः प्रतिष्ठितः । अस्य देवस्य पूजार्थं सं० १२०२ गोद्रहकेमहामंड१० लेश्वरश्रीवापनदेवप्रसादादवातप्रभ्वा० राण. सांकरसीहेनऊभ ११ लोडपथकमध्ये आश्विलिया कोडाग्रामे हलत्रयस्य भूमिः प्र१२ दत्ता । अस्याघाटाः पूर्वस्यां दिशि दधिमती नाम नदी उत्तरस्यां दि१३ शिक्षारवहः ॥ ભાષાન્તર ઓ ભગવાન વાસુદેવને નમરકાર, શ્લો. ૧ શ્રી જયસહદેવ ગુર્જર મંડલના રાજા હતા તેણે સુરાષ્ટ્ર અને માળવાના રાજાઓને કારાગૃહમાં નાંખ્યા. લે. ૨ જેણે સિંધુરાજ વિગેરે બીજા રાજાઓનો નાશ કર્યો અને ઉત્તરના રાજાઓ તેની આજ્ઞા શેષાની માફક માથા ઉપર ચઢાવતા ા. ૩ રામની રાજધાની અયોધ્યા હતી, તેમ આની રાજધાની અણુહિલપાટક હતી. તેમાં દેવમંદિરે એટલાં ઉંચાં હતાં કે સૂર્યના ઘોડાના રસ્તામાં આવતાં હતાં. ગ્લો. ૪ ત્યાં વાહિનીપતિ કેશવને રાજા તરફથી દધિપદના સેનાપતિની જ મળી. લે. ૫ આ દધિપદ્રમાં નિમાલા ડાહ્યા અને સારા મંત્રિએ માતાના શ્રેય માટે ગામનારાયણનું મંદિર બંધાવ્યું. વિ. સ. ૧૧૯૬ માં ગેગનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી. વિ. સ. ૧૨૦૨(ઈ. સ. ૧૧૪૬)માં ગોદ્રહકમાં રહેતા મહામંડલેશ્વર શ્રીવાપનદેવના પ્રસાદથી રાણુ સાંકરસીહ મોટાઈ મેળવી હતી. તેણે આ દેવની પૂજા માટે ઊભલેડ પથકમાં આશ્વિલિયા કેડા ગામમાં ત્રણ હળ જેટલી જમીન દાનમાં આપી. આ જમીનની પૂર્વમાં દધિમતી નદી અને ઉત્તરમાં ક્ષારવાહ આવેલાં હતાં. ૧ વાંચો શેષામિ ૨ જુઓ કુમારપાળ ભૂપાલચરિત સર્ગ ૩ ને ગ્લો. ૫૨૦ લેખ ૬૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #302 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૪૪ ડ. કુમારપાળને ગાળાને શિલાલેખ વિ. સ. ૧૨૦(૧) કાઠિયાવાડમાં પ્રાંગધ્રા સ્ટેટના પ્રાંગધ્રા ગામથી પૂર્વમાં આઠ માઈલ ઉપર આવેલા ગાળા નામના ગામડાની પાસે ખંડિત મંદિરના બારશાખ ઉપર આ લેખ કતરેલો છે. જે ભાગમાં લેખ કર્યો છે તે ખવાઈ ગયો છે અને તે ૩ ફીટ લાંબો અને ૧ ફૂટ પહેળે છે. તેની ડાબી બાજુએ બી એક લેખ આનાથી વધુ નાના અક્ષરમાં કરેલ છે, પણ તે બહુ જ ખવાઈ ગયો છે, તેથી તે વાંચી શકાતો નથી, પણ તેમાં વિ. સ. ૧૨૪૫ ની સાલ દેખાય છે. લેખની શરૂવાત સંવતથી જ થાય છે. વિ. સ. ૧૨૦(૧)ના ચૈત્ર વદિ ૬ ની તિથિ વંચાય છે. લેખ રાજા કુમારપાલના સમયનો છે અને તેમાં નીચે મુજબ બિરૂદ આપેલાં છેઃ સમસ્ત રાજાવલીવિરાજિત, મહારાજા, ઉમાપતિવરલબ્ધ. રાજધાનીના શેહેર અણહિલપાટણમાં મુખ્ય મંત્રી મહાદેવ બધા રાજ્ય વહીવટ કરતે હતે. મુખ્ય મંત્રી અમ્બ પ્રસાદ અને ચાહડ દેવે પોતપોતાના સમયમાં તે વિભાગમાં નીમેલા જૂદા જૂદા અમલદારોનાં નામ ત્યારબાદ આપેલાં છે. લેખન છેવટને ભાગ બહુ જ અસ્પષ્ટ છે. તેમાંથી ભાવ નીકળે છે કે માણડલિના રહીશ આચાર્ય ભાસ્કરના દીકરાએ, અક્ષય તૃતીયાના માંગલિક પ્રસંગે ગાળાના મંદિરમાંની ભટ્ટારિકા દેવીની પૂજા માટે અમુક દ્રસ્મો દાનમાં આપ્યા હતા. સિદ્ધરાજ જયસિંહના વિ. સ. ૧૧૯૫ના ઉજજનના લેખમાંથી જાણુવામાં આવ્યા મુજબ માળવાને પહેલે સુબે મહાદેવ હતા તે જ આ લેખમાંને મુખ્ય મંત્રી હવે જોઇએ. તેને ઉલ્લેખ પાલિ, કિરાડુ અને બાલિના વિ. સ. ૧૨૯, ૧૨૦૯ અને ૧૨૧૬ ના લેખમાં પણ છે. ગાળાના વિ. સ. ૧૧૩ ના લેખમાં જે મુખ્ય મંત્રી અમ્મપ્રસાદનું નામ આવે છે તે જ આ અઅપ્રસાદ છે. મુખ્ય મંત્રી ચાહડદેવ તે કુમારપાલના વિ. સ. ૧૨૧૩ નાં નાડેલનાં તામ્રપત્રોમાં આવે છે, તે જ હવે જોઈએ.' પંકિત છઠ્ઠીમાં આપેલ માડલિ તે ગાળાથી ઈશાન ખૂણામાં ૨૮ માઈલ ઉપર આવેલું માડલ ગામ લેવું જોઈએ. ૧ પુના આરિએન્ટાલિસ્ટ . ન. ૨ ૫, ૪૦ નલાઈ.૧૯૩૬ ડી.બી. દીલર૨ એ. ઈ. ૧ પા૪૩ ૩ જ. બા. 9 ર. એ. સે , ૨૫ ૫. ૩૨૨. ઈ. એ,૧૯૧૨ ૫.૨૦૨, ૫ ઓ એમ બતાવે છે કે મહાદેવ અમુક સમય મંત્રી તરીકે કામ નહીં કરતો હોય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #303 -------------------------------------------------------------------------- ________________ अक्षरान्तर १ संवत् १२० [११] वर्षे [ चैत्र वद्य ६ ] समस्तराजावलीविराजितमहाराज २ लोक........उमापतििवरलब्धश्रीकुमरपा [ल ]......... राज्ये तत्पादपद्मोपजीवि श्रीश्रीक[ रणादि ] कुमारपाळनो गाळानो शिलालेख ३ समस्तव्यापारान् परिपंथयतं ( ति ) महामात्य श्री महादेवः (वे ) इत्येतस्मिन् काले प्रवर्तमाने .... ४ कुमरपाल पर ? तडागकर्म्मस्थाने महामात्यश्री अम्बप्रसादप्रतिबद्ध मेहे ० सजि महाक्षै० श्रीदेऊय प्रतिब ० ५ [] पारे' • घवल । महाक्ष० श्रीफलन्नप्रसाद प्रतिषध (द्ध ) द्वि० पारे० वाभूय । महामात्य श्रीचाहडदेव तिबध (द्ध ) त्री० (त्रि०) १ प्रता १० ११ प्रति रू० ६ .... नां प्रतिपातौ ( पत्तौ ) मांडलीवास्तव्य आचार्य भास्करसुत [जल ? ] स्थानस्य अक्षयत्रितीयापर्व्वणि समस्ता - ७ ........ लोकेन ? तदेकं प्रति द्र ९ नव । प्रति द्र ४ १ प्रतिवासि १ नां सत्क मंत्रिं प्रति द्र २ ब द्वाव सकलवणिका.... उदकपूर्वकं प्रदत्तं । .... कोका ? उमा ८ प्रति रू १ र .... ९ म सा (शासनं ग्रामसार्द्ध ११। कुमारपाल 4 से 3 पारेख .... .... सा उमावदा 1200 .... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ... 900 .... ... ... काया प्रदत्तां जस्य जस्य यदा भूमी तस्य तस्य तदा फलं .... .... .... १६५ २ ले मेहेता 3 सहजिग ४ मानो अर्थ महाक्षत्रिय सन्भवे ! www.umaragyanbhandar.com Page #304 -------------------------------------------------------------------------- ________________ ન ૧૪૮ અ. કુમારપાલને પાલીનો શિલાલેખ વિ. સ. ૧૨૯ જે. વ. ૪ રાજપૂતાનામાં જોધપુર સ્ટેટ તાબેના પાલી ગામમાં સોમનાથના મંદિરના સભામંડપમાં નિજમંદિર પાસેના સ્તંભ ઉપર આ લેખ છે. તેમાં ૨૦ પંકિત છે અને ૧ કુરુ ૫ ઇંચ લંબાઈમાં અને ૧ ફુટ ૪ ઇંચ ઉંચાઈમાં લખેલ છે. લેખને ઘણેખરે ભાગ ઘસાઈ ગયે છે, તેથી આરંભની સાત પંકિત વાંચી શકાય છે. બાકીના ભાગમાંના છૂટક છૂટક અક્ષરે કાંઈ ઉપયોગી હકીક્ત આપી શકતા નથી. લેખની શરૂવાતમાં વિ. સ. ૧૨૦૯ ના જ્યેષ્ઠ વદિ ૪ તિથિ તરીકે આપેલ છે. ત્યાર પછી પલ્લિકા એટલે હાલના પાલી ગામનું નામ આવે છે અને ચોથી પંક્તિમાં ચાલુક્ય રાજા કુમારપાલનું નામ આપેલ છે. તેના વર્ણનાત્મક જૂદાં જુદાં બિરૂદ પૈકી શાકંભરી ભૂપાલ એટલે કે ચાહમાન અરાજનેર હરાવ્યા બાબતનું ઉપયોગી છે. આ બિરૂદ બીજા લેખેમ પણ કુમારપાલને લગાડે લાં છે. તેના મુખ્ય મંત્રી મહાદેવનું નામ ત્યાર બાદ આપેલ છે. પંક્તિ છઠ્ઠીમાં પાલિકાવિષય કે જ્યાં ચામુંડરાજ રાજ્ય કરતે હવે તેની હકીકત છે પણ તે સંબંધી વિશેષ માહિતી આમાં કે બીજે કયાંઈથી મળી શકતી નથી. પંક્તિ ૧૮ મી માં કત્તા શબ્દથી અટકળ થાય છે કે કોઈ દાન સંબંધી આ લેખ હેવો જોઈએ. આ લેખની સાલ બરાબર બે તારીખે આવે છે, કારણ તે સાલમાં જ્યેષ્ઠ બે હતા. જે અધિક જેઠ લઈએ તે ઈ. સ. ૧૧૫૩ ના મેની ૧૩ મી તારીખ અને બુધવાર આવે છે અને બીજે જેઠ લઈએ તે ૧૧૫૩ ના ૧૨ મી જુન અને શુક્રવાર આવે છે. अक्षरान्तर १ औं सं० १२०९ ज्येष्ठ वदि ४ अोह श्री पल्लिकायां श्रीमदणहिल२ पाटकाविष्टितसमस्तराजावलीविराजितपरमभट्टारकमहारा३ आधिराज परमेश्वर उमापतिवरलब्ध प्रौढप्रतापनिजमुजविक्रमरणांग४ णविनिर्जितशाकंमरीभूपालश्रीमत्कुम( मा )रपालदेवकल्याणविजयरा५ ज्ये तत्पादपद्मोपजीविनि [ महामात्य श्रीमहादेवे ] श्री श्रीकरणादि । सम ६ स्तं व्यापारान् परिपंथयति [ सतीत्येवं काले प्रवर्तमाने ] अयेह श्रीमत्पल्लिकावि ૭ [ ?] સમસ્ત ... ... ... ... .. શીવાણુવતિ ૮ [૧ ] . • • • બાકીને ઘણે ખરો ભાગ ઘસાઈ ગયા છે. ૧ પુના એરિયેન્ટાલીસ્ટ છે. ૧ નં.૨ પા.૧ જુલાઈ ૧૯૩૬ ડી. બી. દીસલકર ૨ એ. ઇ. વ.૨ પા. ૨૨ અને ઈ. એ. વ.૪૩ પા. ૧૫. ૩ જુઓ ભીમદેવ ૨ નાનું દાનપત્ર વિ. સ. ૧૨૯૬ નું ઈ. એ. વ.૧૮ પા. ૧૧૩ 1 સુપરીન્ટડર આર્કિઓલોજીકલ સર્વે વેસ્ટર્ન સરકલ પુનાની ઓફિસમાંના રબિંગ ઉપરથી. ૫ ચિહ્નરૂપે છે. ૬ ૪૫ પછી કા શબ્દ ઉમેરા ૭ આ નામ બહુ અસ્પષ્ટ છે, પણ તેની સાલના કેરાડુના લેખ (એ. ઈ. વ.૧૧ પા. ૪૩) માં નામ સ્પષ્ટ વેચાય છે. ૮ ના દડ નકામે છે. ૯ થTICન પછી મુદ્રા ઉમેરો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #305 -------------------------------------------------------------------------- ________________ નિં. ૧૪૮ બ. કુમારપાળને ભાટુડ્ડાને શિલાલેખ વિ. સ. ૧૨૧૦ જે. સુ. ૬ ગુરૂ ઈ. સ. ૧૧૫૪ રાજપુતાનામાં જોધપુર સ્ટેટના ગેડવાડ જીલ્લાના બાલી પરગણામાં નાણું ગામથી ઉત્તરે ૧૫ માઈલ ઉપરના ભડા ગામમાં ખંડિત મંદિરના સભામંડપના સ્તંભ ઉપર આ લેખ કેરેલે છે. તેમાં ૮ પંક્તિ છે અને તેની લંબાઈ ૧ કુ. ૭ ઇ. છે અને ઉંચાઈ ૫ ઇંચ છે. લેખ આખો ઉપલબ્ધ છે, છતાં છેવટના ભાગમાં અક્ષરો ઘસાઈ ગયા છે. લિપિ નાગરી છે અને ભાષા સંત છે. જેડ સંબંધમાં સુકવરવાર ખાસ ધ્યાનમાં લેવાગ છે. લેખ ગદ્યમાં છે અને પં. ૫-૬ પદ્યમાં છે. લેખની શરૂવાતમાં વિ. સ. ૧૨૧૦ ના ચેક સુદિ ૬ અને ગુરૂવારની તિથિ આપી છે અને તે ચાલુક્ય રાજા કુમારપાલના સમયને છે. આમાં અણહિલપાટકનું નામ નથી. નલ પરગણુમાં રાજ્ય કરનાર દડનાયક વૈજાકનું નામ ત્યારબાદ આપેલ છે. ત્યારબાદ ભાટુટ્ટપદ્ર ગામનું નામ આપેલ છે, જે હાલનું ભાટુચ્છા હોવું જોઈએ. બાકીને ભાગ અસ્પષ્ટ છે, પણ તેમાં કેટલાક દ્રમ્પનું દાન આપ્યાની હકીક્ત છે. સાલની બરોબર ઈ. સ. ૧૧૫૪ મે માસની ૨૦મી તારીખ અને ગુરૂવાર આવે છે. अक्षरान्तर' ओं ॥ संवत् ॥ १२१० ज्येष्ठ शुदि ६ गुरौ ॥ समस्तराजावलीसमलंकृतपरमेश्वर પરમ પૂજ્ય ? ]. २ निजभुजचक्रवर्तिरणांगणवति श्रीउमापतिवरलब्धप्रसादविनिर्जितशाकंभरीમૂવારમાં નાતિ(પ)ના શીષ્ય(મા) પાવઃ સરપાવવોપની િ.• • • ..ના મુખ્યમાનમહાઇવળતા નાય છ વાવૈગાવી ગય માટુપદ્રનાર - • • બાકીને ભાગ સ્પષ્ટ નથી. ૧ પુના ઓરિએન્ટાલીસ્ટ વિ. ૧ નં. ૨ પ. ૪ જુલાઈ ૧૯૩૬ ડી. બી. દિસલકર ૨ આ જોડણી માટે જુઓ એ. ઈ. ૧, ૧૧ ૫. ૪૮ ૩ સુપરીન્ટેન્ડન્ટ આકી ઓલોજીકલ સર્વે વેસ્ટર્ન સરકલની ઓફીસમાંના રબિંગ ઉપરથી. ૪ ચિહ રૂપે છે. ૫ આ દડ આંહી નકામા છે. ૬ શખસંકલના અહી અનિયમિત છે, અને વર્તત શબ્દની જરૂરી યાત નથી. લેખ ૬૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #306 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૪૮ ક. કુમારપાલના સમયનું નાડેલનું તામ્રપત્ર વિ. સ. ૧૨૧૩ માર્ગ. વ. ૧૦ જોધપુર સ્ટેટના દેસૂરી પરગણુમાંના નાડોલ ગામના પંચના કબજામાં આ તામ્રપત્ર હતું. પંચાયતના બધા સભ્યોની હાજરીમાં આ તામ્રપત્ર જોવા મળ્યું અને સમયસંકેચને લીધે અક્ષરાન્ડર માત્ર કરી લીધું. લખાણ ૧૩ પંક્તિમાં છે અને તે ઇચ પહોળી અને ૬ ઇંચ ઉંચી જગ્યામાં કોતરેલ છે. લિપિ નાગરી છે. ભાષા સંસ્કૃત છે અને છેવટના એક શ્લેક સિવાય બધો ભાગ ગઘમાં છે. જોડણી સંબંધી નીચેની બાબતે માંધલેવા લાયક છે. (૧) ૨ ૫છીને વ્યંજન બેવડે લખ્યો છે. (૨) તાળવ્યા ને બદલે દંતિ બેવાર લખ્યો છે. (૩) ૩ અને ૪ એક બીજાને બદલે વાપરેલ છે, અને (૪) અવગ્રહ પ. અને ૫. ૮ માં એમ બે વાર વપરાએલ છે. પં. ૫ મીમાં વોરાળા શબ્દને પહેલાં દિત્ય લખેલ છે. g ઉપરથી અશદ્ધ રૂપ નૈવત્વ ને બદલે ત્નિ વપરાએલ છે. ૫. ૧૦ માં વપરાએલ રિકો નેધલેવા જે શબ્દ છે. રૂપિઆના કોઈ પ્રકાર માટે તે વપરાએલ હેવો જોઈએ. લેખની શરૂઆતમાં તિથિ આપેલ છે. વિ. સ. ૧૨૧૩ માર્ગશીર્ષના કૃષ્ણ પક્ષની દશમ અને શુકવારે, જ્યારે કુમારપાળ રાજ્ય કરતા હતા અને તેને મંત્રી વાહડ દેવ શ્રીકરણ તેમ જ બધે મુદ્રાવ્યાપાર કરતે હો ત્યારે આ દાન આપવામાં આવ્યું હતું, ત્યાર બાદ તેના ખંડિયા મહામંડલિક શ્રી પ્રતાપસિંહે દાન આપ્યા સંબંધી હકીક્ત આપેલ છે. આ પ્રતાપસિંહ પૂર્વ વિભાગના વડાણા કુટુંબને હતું અને તે વત્સરાજને પુત્ર અને ગરાજને પૌત્ર હતું. વડા રજપુત ખાન નામ છે અને તે અત્યારે નાબુદ થઈ ગઈ છે. જોધપુરથી ઈશાન ખૂણે ૩૪ માઈલ દૂર આવેલા ગર્લના લેખમાં આ વેડાણને ઉલેખ છે. બદરીની માંડવીની ઉપજમાંથી રાજના એક રૂપિઆનું દાન આપેલ છે. ત્રણ જૈન દેવળ માટે આ દાન આપવામાં આવેલ છે, જેમાંના બે નદુલ ડોગિકામાં મહાવીર અને અરિષ્ટનેમિનાં હતાં અને ત્રીજું લવંદંડીમાં અજિતસ્વામિ દેવનું હતું. આમાં આપેલાં સ્થળે પિકી નદુલડોગિકા તે હાલનું નાડલાઈ છે, એમ મારવાડના ચાહમાને ઉપરના લેખમાં (એ. ઈ. . ૧૧ પા. ૩૬ અને ૪૩) લેખ નં. ૮ અને ૧૧ મા માં પુરવાર કર્યું છે. લેખ નં. ૧૧ માં બદરીને ઉલેખ છે અને નાદલાઈની ઉત્તરે ૮ માઈલ ઉપર આવેલું બેરલી લેવું જોઈએ. લવંદંડી ઓળખી શકાયું નથી. આ લેખમાં વર્ણવેલાં મંદિરે પૈકી બે નાદલાઈ અત્યારે હયાત છે. મહાવીરના દેવળને આદિનાથનું દેવળ બનાવી દીધું છે, પણ લેખ નં. ૧૧ આમાંથી મળ્યો છે તેથી અસલ તે મહાવીરનું દેવળ હશે, એમાં શંકા નથી. આ લેખમાંનું અરિષ્ટનેમિનું દેવળ તે નાદલાઈથી અગ્નિખૂણે નાની ટેકરી ઉપર નેમીનાથનું દેવળ, જેને ત્યાંના લકે જાડ્યાજીનું મંદિર કહે છે તે હેવું જોઈએ. લેખ નં. ૮ આમાંથી મળેલ હતું અને તેમાં નેમિનાથનું નામ સ્પષ્ટ રીતે આપેલું છે. ૧ ઈ. એ, , ૪૧ ૫, ૨૦૨ ડી. આર. ભાંડારકર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #307 -------------------------------------------------------------------------- ________________ कुमारपालमा समयनुं नाडोलनुं ताम्रपत्र अक्षरान्तर' १ ओं [0]सं १२१३ वर्षे (॥) मार्गवदि १० शुके । श्रीमवणइलपाटके (1) समस्तराजावली स२ मलंकृतपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वरउमापतिवरलध्वंप्रसादप्रौ३ ढप्रतापनिजभुजविक्रमरणांगणविनिर्जितशामरामपालश्रीकुमारपालदेवक४ ल्याणविजयराज्ये । तत्पादपद्मोपजीविनि महामात्यश्रीवाहडदेवे श्रीश्रीकरणादौ ५ सकलमुद्राव्यापान्परिपंथयति' यथा। अस्मिन्काले प्रवर्तमाने पोरित्यवोडाणान्वये। ६ महाराज श्री योगराजस्तदे' तदीयसुतसंजातमहामंडलीक० श्री वस्तराजस्तस्य ७ सुतसंजातऽनेकगुणगणालंकृतमहामंडलीकश्रीप्रतप(ताप)सिंह: सासनं प्रयच्छ८ ति यथा । अत्र नदूतडागिकायां देव श्री महावीरचैत्ये । तथाऽरिष्टनेमिचैत्ये श्रीलवं ९ दडीग्रामे श्री अजितस्वामिदेवचैत्ये एवं देवत्रयाणां स्वीयधर्मार्थे वदर्याः मंडपिकामध्या. १० त् समस्तमहाजनभट्टारकबामणादयप्रमुखं" प्रद त्रिहाइको रुपक १ एकं" दिन प्रति प्र११ दातव्यमिदं । यः कोऽपि लोपयति सो" ब्रह्महत्यागोहत्या सहस्रेण लिप्यते । यस्य यस्य यदा भू१२ तस्य तस्य तदा फलं ॥ वहुभिः वसुधा भुकी राजभिः"। यः कोपि वालयति" तस्याहं पादलम स्तिव्यामीति" ॥ १३ गौडान्वये" कायस्थ पंडित महीपालेन सासनमिदं" लिखितं ॥ १मा पतपथी. २ वांया लब्ध पांय न्यापारान्परिपंथयति ४ तदे अक्षरे। नामा छ ५ सयन स्य 2 1 शभा छ वांया संजातानेक ७ वाय। प्रतापसिंह ८ वांया शासनं ८ वाया नदूलडागिकायां १० वाय। बदाः ११ वांया प्राह्मणादि १२ वांया प्रदत्तः १३ वांया रूपकः १४ पांया एकः १५वांया स ब्रह्म १६वाय। भुमिस्तस्य १७वाया बहुभिः १८ पायाभूता १५ । सगरादिभिः २० वाय। पालयति २१ ति ब्यामीति का मादबल्युंछ समका नथा. २३ वाया गौडान्वयेन २४ पाये। शासनमिदं Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #308 -------------------------------------------------------------------------- ________________ નિં. ૧૪૯ અ કુમારપાલને બાલીન શિલાલેખ વિ. સ. ૧૨૧૬ શ્રા. વ. ૧ શુક્ર. ઈ. સ. ૧૧૬૦ રાજપુતાનામાં જોધપુર સ્ટેટ તાબે બાલી પરગણાના મુખ્ય શેહેર બાલીમાં બહુ અથવા બોલમાતાના મંદિરમાંના એકના સ્તભ ઉપર આ લેખ બદેલો છે. આર. એમ. રેલવે લાઈન ઉપર ખાલી સ્ટેશન છે. અત્યારે તે લગભગ ખંડિત સ્થિતિમાં છે, પણ અગાઉ મોટું શેહેર હતું. ચેહાણેનો એક વિભાગ બાલિઆ અગર બાલેયા આ બાલી ઉપરથી કહેવાય છે.? લેખની લંબાઈ ૪ ફુટ ૪ ઇંચ છે અને પહોળાઈ માત્ર ૪ ઇંચ છે. પક્તિ ૬ છે અને તે સુરક્ષિત સ્થિતિમાં છે, લિપિ નાગરી છે અને ભાષા સંસ્કૃત છે. પં. ચેથીમાં સંસ્કૃત પાર ને બદલે પ્રાકૃત બાર શબ્દ વાપર્યો છે. લેખની શરૂઆતમાં વિ. સ. ૧૨૧૬ શ્રાવણ વદિ ૧ વાર શકની તિથિ આપેલ છે. તે વખતે અણહિલપાટકમાં ચાલુક્ય રાજા કુમારપાલ રાજ્ય કરતો હતો અને મુખ્ય મંત્રી મહાદેવ બધા રાજ્યવહીવટ કરતે હતો. નટુલ( હાલનું નાડોલ )માં દણ્ડનાયક વયજલદેવ રાજ્ય કરતે હતો. વાલરી (હાલનું બાલી) ગામ શ્રી અણુપરમેશ્વર દેવને ભેટ આપ્યું હતું. વળી વાલરીમાં શ્રી બહરુણ દેવીની પૂજા માટે ગામની ભૂમિમાંથી એક હલ જેટલી જમીન અને વાડી વયજલદેવે દાનમાં આપ્યાં હતાં. છેલી પંક્તિમાં બે સાક્ષીના નામ છે. બહુસણ (બહઘણા) દેવી બાલીના એક બીજા વિ. સ. ૧૨૦૦ ના લેખમાં પણ આવે છે, જેમાં દેવીને પણ વસ્તભને દાન આપ્યાની હકીકત મળે છે. આ લેખમાંને દડનાયક વયજલદેવ તે ભાસ્કાના લેખમાં જાક હોવો જોઈએ. તે જ હેડ્ડામાં તે હોવાનું બીજા ત્રણ લેખમાં મળી આવે છે.૫ કુમારપાલે તેને નાડોલમાં ની હતે. બાલીના વિ. સ. ૧૨૦૦ના લેખમાંથી માહિતી મળે છે કે, ચાહમાને જે હમેશાં ચાલુકો સાથે લયાં કરતા હતા તેને ચાલુક્ય રાજા સિદ્ધરાજ જયસિંહે તાબે કર્યા હતા અને પિતાના ખંડિયા રાજા તરીકે અશ્વરાજને બાલીમાં રાખ્યા હતા. પરંતુ આ લેખ ઉપરથી એમ સમજાય છે કે, નાડેલના નવા પરગણામાં વયજલદેવને નીમ્યા હતે. સમ્ભવ છે કે ચાહમાનેએ ચાલોને નારાજ કર્યાંથી તેમને ગોડવાડમાંથી કાઢી મૂક્યા હોય અને ત્યાં રાજ્ય કરવાને વયજલદેવને નીમ્યો હોય. વળી એમ પણ કલ્પી શકાય કે આમાં વિ. સ. ૧૨૦૯ ના પાલીના લેખમાં અને વિ. ૧૨૯ ના કેરાડુના લેખમાં જે કુમારપાલના મુખ્ય મંત્રી તરીકે મહાદેવને ઉલ્લેખ છે તે વિ. સ. ૧૧૫ ના ઉજજનના લેખમાં સિદ્ધરાજ જયસિંહના મુખ્ય મંત્રી તરીકે આપેલા ૧ પુના એરિએન્ટાલીસ્ટ છે. ૧ નં. ૨ પા૪૪ જુલાઈ ૧૯૩૧ ડી. બી. દરકલાક. ૨ એન્યુઅલ રીપોર્ટ આકી. સ. વેસ્ટ. સ ૧૯૦૭-૮ પ. ૫૪ ૩ એ. ઈ. વો. ૧૧ પા. ૩૮ અને ૪૦ ૪ એ.પ. વ. ૧૧ ૫. ૩૩ ૫ એ. ઈ. વો. ૧૧ પા. ૭૦ ૬ એ. ઇ. વ. ૧૧ પા. ૬૯ ૭ એ, ઈ. . ૧૧ ૫, ૪૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #309 -------------------------------------------------------------------------- ________________ कुमारपालनो वालीनो शिलालेख १७१ મહુત્તમ દાદાકના પુત્ર હાય. તે મુખ્ય મંત્રી થયા તે પહેલાં માલવા ઉપર સૂબા તરીકે હતેા.૧ ડૉ. ડી. આર. ભાંડારકરે પ્રસિદ્ધ કરેલાં કુમારપાલના વિ. સ. ૧૨૧૩ ના નાડોલનાં પતરાંમાં તેના મંત્રી તરીકે વાડદેવનું નામ આપ્યું છે. તે કદાચ કુમારપાલના રાજ્યની શરૂઆતમાં તેના સેનાપતિ અને મુખ્ય મંત્રી તરીકે ઉદયનનું નામ મળે છે તેના દીકરા હાય. પણ આ લેખમાં ફ્રી મહાદેવનું નામ મંત્રી તરીકે આપ્યું છે. તેથી પાછે સત્તામાં આવ્યા હોય એમ સ મ્ભવે છે. ગુજરાતમાં જૂના કાળથી ચાલી આવતી નાગર બ્રાહ્મણ અને વૈશ્ય વચ્ચેની સત્તા માટેની સ્પર્ધા આનાથી પુરવાર થાય છે. વળી એમ પણ સમજી શકાય છે કે જૈનાના ગ્રન્થેામાં લખ્યા અનુસાર જો કે કુમારપાળે જૈન ધર્મ સ્વીકાર્યો હતા, છતાં બ્રાહ્મણેાને મંત્રી તરીકે રાખવામાં તે અચકાતા નહીં. મહાદેવ પછીના મંત્રી યશેાધવલની વ્હેલામાં વ્હેલી તિથિ કલ્પસૂÇના હસ્તલિખિત ગ્રન્થમાંથીTM વિ. સ. ૧૨૧૮ મળે છે. લેખમાંની તિથિ ખરાખર બંધબેસતી નથી. તેની ખરેાખર ઇ. સ. ૧૧૬૦ ના જુલાઈની ૨૧ મી તારીખ અને ગુરૂવાર આવે છે, સમ્ભવ છે કે તિથિ શુક્રને બદલે ગુરૂવારે શરૂ થઈ હાય ૧ જૈન ગ્રન્થામાં આપેલ છે કે કુમારપાળના રાજ્યની શરૂઆતમાં ઉદયન મુખ્ય મન્ત્રી હતા, અને તેના મૃત્યુ પછી સંસ્કૃત કવિતામાં નિષ્ણાત અને વિદ્વાન કપને મન્ત્રી બનાવવામાં આન્યા. ( ગુજ, ગેઝ, પા, ૧૯૦) તે બ્રાહ્મણ હતેા, (ગુજ, ગેઝે, પા. ૧૯૪.) પણ તેની બીજી વિગત મળતી નથી. મહાદેવ અને કંપતી એક જ હાય એમ પણ સંભવ છે, ૨ ઈ, એ. વા, ૪૧ ૫ા. ૨૦૩, ૩ ઈ, એ, ૧૮૮૯ પા* ૩૪૩ લેખ ૭૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #310 -------------------------------------------------------------------------- ________________ १७२ गुजरातमा ऐतिहासिक लेख अक्षरान्तर' १ ओं[1] संवत् १२१६ वर्षे श्रावण वदि १ शुक्रे॥ अोह श्रीमदणहिलपाटके समस्तराजावलीविराजितपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वरउमापतिवरलब्धप्रशा. (सा)दप्रौठप्रतापनिजभुजविक्रमरणांगणविनिर्जितशाकंभरी भूपाल २ श्रीमत्कुम(मा)रपालदेवकल्याणविजयराज्ये तत्पादपद्मोपजीविनि महामात्य श्रीमाह देवे' श्रीश्रीकरणादिसमस्तमुद्राव्यापारान् परिपंथयति सतीत्येतस्मिन् काले [प्रव] तैमाने श्रीनड्डले दंड० श्रीवयजलदेवप्रभृति पंचकुलप्रतिपत्तौ [धर्मपत्र] ३ मभिलिख्यते यथा ॥ दंड श्री वयजलदेवेन श्रीअणुपमेश्वरदेवस्य मुज्यमानवालही. ग्रामे भट्टारिका श्रीबहुसृणदेव्याः पूजार्थे ग्रामभूममध्यात् भूमिः [ : ] हल [:]१ हलैकस्य भूमी( मिः) धर्मेण प्रदत्ता [1] अस्याप्याघाटाः पूर्वदिगभाने यशे (शः पालभुमी-मार्गः ४ दक्षिणे घासाथ--नि(बद्ध क्षेत्र तथा सुरभी पश्चिमायां बहुवियाग्रामसत्कसीमा सुरभी उत्तरस्यां वणिकजहेडसत्कक्षेत्रं सुरभी च । एवं चतुराघाटोप[ ल] क्षितहलैक भूमी( मिः ) धर्मेण प्रदत्ता । एषा भूमी( मिः ).... .... दाजीवको भट्टारिका [ बा] ५ जयति....न खट....कभक्ष( ! गृहमेकं .... म.... परिपालनीय । तथा भट्टारिका [ पूजार्थं ] वाटिका च प्रदत्ता । वाटिकामधे(ध्ये ) तिष्ठमानपुष्पफलं वृक्षादिकं च भ[ हा ]रिकायाः प्रदत्तं । अत्रा0 काल( ले ) काले .... परिपं [ था ] केनापि न का६ र्या [1] दूतकोज देवकरणे महं० साक्ष गुगुण[:] तथा श्रीदेशः॥ श्रीः॥ ૧ સુપરીન્ટેન્ડન્ટ અકિઓલોજીકલ સર્વે વેટર્ન સરપ્લે આપેલા રબિંગ ઉપરથી ૨ ચિહ્ન રૂપે છે. वायो महादेवे ४ वि. स. १२०० ना याबीना (ये... ११५. ३०)। साधारे पाया पहघृणदेव्याः बहुगुणदेवी नाभन भगतनामछे. ५वांया भागे ९ वांया भूमिः ७त्ता महत्वाडे४३. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #311 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૧૪૯ મ કુમારપાલના કિરાડુના શિલાલેખ' વિ. સ. ૧૨૧૮ આશ્વિન સુ. ૧ ગુરૂ ઇ. સ. ૧૧૬૨ રાજપુતાનામાં ોધપુર સ્ટેટના મલ્લાણિ પરગણાના મુખ્ય શેહેર ખાડમેરથી વાયવ્યમાં ૧૬ માઈલ છેટે હાથમા પાસેના કિરાડુના ખંડેરમાં ટકી રહેલા શિવના મન્દિરની દિવાલમાં ચેાડેલી શિલા ઉપર આ લેખ કાતરેલા છે. લેખ ૧ ફુટ ૫ ઇંચ પહેાળા અને ૧ ફુટ રૢ ઇંચ ઉંચા છે. લેખમાં ૨૬ પંક્તિ છે, પણ લગભગ ચેાથા ભાગમાં પાપડાં ઉખડી ગયાં છે, તેથી ઉપયેાગી હકીકત ગુમ ગઇ છે. ખાકીના ભાગ સુરક્ષિત છે. કેાવરનારે લેખ સારી રીતે કતર્યાં છે. લિપિ નાગરી છે અને ભાષા સંસ્કૃત છે. શરૂઆતના મંગળાચરણના ભાગ અને અંતમાં તિથિવર્ણનવાળા ભાગ સિવાય બાકી મા ભાગ પદ્યમાં છે. પરમાર વંશની આજીની નવી શાખાનુ વર્ણન આ લેખમાં આપ્યું છે. શરૂઆતમાં સર્વજ્ઞને નમસ્કાર કરે છે અને ત્યારબાદ શિવસ્તુતિના એ શ્લાક છે. ત્રીજા શ્લોકમાં વસિષ્ટના અગ્નિકુણ્ડમાંથી આ વંશના મૂળ પુરૂષની ઉત્પત્તિનું વર્ણન છે. તેણે ઋષિની સુરભિ નામની ગાય લઈ જનાર દુશ્મનને માર્યાં તેથી તેને પરમાર નામ આપવામાં આવ્યું. મી. સી. વી. વૈદ્ય પુરવાર કરેલ છે દુર આ ઉત્પત્તિની હકીકત સત્ય નથી. તે વંશમાં ઘણા રાજાએ જનમ્યા હતા. તેમાંના એક સિન્ધુરાજ મ્હોટા રાજા હતા અને મારવાડ (મેરૂમડલ ) ઉપર રાજ્ય કરતા હતા. તેમના પૂર્વજનાં નામ લેખમાં આપ્યાં હાય તા તે ઉખડી ગયેલા વિભાગમાં નષ્ટ થયાં છે. આઠમા લેાકમાં ધરણીધર એટલે ધરણીવરાહુના ઉલ્લેખ છે. નવમા લેાકમાં દેવરાજનું નામ છે, ધરણીવરાહનાર્પે પુત્ર મહીપાલનું બીજું નામ હાવું જોઇએ. અગીયારમા શ્ર્લાકમાં દુર્લભરાજનું અને ત્યારમાદ કૃષ્ણરાજનું નામ આવે છે. આ કૃષ્ણરાજ તે કૃષ્ણરાજ બીજો હેવે જોઇએ. દુર્લભરાજ ક્રાણુ હતા તે લેખમાંથી ખબર પડતી નથી. ખીજા લેખામાંથી આપણે જાણીએ છઇએ કે દેવરાજ (મહીપાલ ) અને કૃષ્ણરાજ ખીજાની વચમાં ધન્ધુકે રાજ્ય કયું હતું. તેનું નામ આ લેખમાં નથી. તે ઘણું કરીને ઉખડી ગયેલા ભાગમાં ગુમ થયું હશે. વિ. સ. ૧૦૬૬ થી ૧૦૭૮ સુધીમાં અણહિલપાટણમાં રાજ્યકર્તા ચાલુકય રાજા દુર્લભરાજના આ ધન્ધુક સમકાલીન હતા. ધન્ધુક તેના ખડિયા રાજા હાય એમ સંભવે છે. કારણ કે વિજાપુરના વિ. સ. ૧૦૫૩ ના લેખમાંથી માહિતી મળે છે કે ચાલુકય રાજા મૂલરાજે આણુના પરમાર રાજા ધરણીવરાહ ઉપર ચડાઇ કરીને કાઢી મૂકયા હતે. તેણે અગર તેના પુત્ર મહીપાલે ( દેવરાજે) તેની સત્તા પાછળથી સ્વીકારી હશે અને તે સમયથી ચાલુક્ય વંશના અન્તસુધી આજીના પરમારે અને તેમજ કિરાડુના પરમારા ગુજરાતના રાજાના ખંડિયા તરીકે રહ્યા હતા, જો કે ધન્યુંકે થાડા સમય માટે ચાલુકય રાજા ભીમને સ્વીકાર્યો નહેાતા. તેરમા àાથી કિરાડું શાખાના રાજાઓનાં નામ શરૂ થાય છે. કૃષ્ણરાજના પુત્રનું નામ સેાછરાજ હતું, જે તે વંશના સ્થાપક હતા. તેના પુત્ર ઉદયરાજ હતા. તેણે ચાલ (કારેા મણ્ડલ કાંઠા) ગૌડ ( ઉત્તર બંગાલ ) કર્ણાટ ( કૉટિક) અને માલવાના વાયવ્ય તરફના ભાગ જિત્યાં હતાં એમ લેખમાં આપેલ છે. આ બધા પ્રદેશા જિયા એમ લખ્યું છે પણ એવા સંભવ છે કે તેણે સિદ્ધરાજ ૧ પુના એરિએન્ટાલીસ્ટ વા. ૧ ન. ૨ પા. ૪૭ જુલાઇ ૧૯૩૬ ડી. બી. ટ્વિસ્ખલકર, ૨ જ ખેાં, બ્રે. રા. એ. સા. વ. ૨૬ ન ૭૪ પા. ૧ ૩ જાલારના વિ.સ. ૧૧૭૪ ના લેખમાં સિન્ધુરાજેશ્વરના મન્દિરના ઉલ્લેખ છે. તે આ સિરાને બાંધ્યું હૅાય, એમ સંભવ છે. જીએ ગૌરીશંકર ઓઝા કૃત હિસ્ટરી એફસિરાહી સ્ટેટ પા. ૧૪૪ ૪ આ રાતનુ વિ. સ. ૧૦૫૯ નુ તામ્રપત્ર મળેલું છે. ૫ મા રી.મા. સ. વે, સ.૧૯૦૭-૮ ૫૫. ૩૮ ૬ એ. ઈ. વા. ૯ પા. ૧૧ અને ૭૨. ૭ એ. ઇ. વા. ૧૦ મા. ૧૮. ૮ જુઆ એ. ઇ. વા. ૯ પા, ૧૫૧ અને જીનપ્રભુ સૂના તી કપ અનુ દલ્પ, મ્યા. ૩૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.unaragyanbhandar.com Page #312 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख જ : સ. ૧૨૦૫ માં છે. આ ઉપરથી જેમ પરગણા ભીમ પહેલા સાથે સારી જયાસિંહને તે પ્રદેશ જિતવામાં મદદ કરી હોય. તેવી રીતે મદદ કરી હોય ત્યારે ખંડિયા રાજાઓ પોતે જિત્યાને યશ લે છે. ઉદયરાજ પછી તેને પુત્ર સેમેકવર ગાદીએ આવ્યું, જેનું નામ ૧૭ મી પંક્તિમાં હોવું જોઈએ, ૫ણુ તે ભાગ ઉખડી ગયા છે. વિ. સ. (૧૧)૯૯ માં સિદ્ધરાજ જયસિંહની મદદથી તેણે સિન્ધરાજપુર પાછું મેળવ્યું, ત્યારબાદ વિ. સ. ૧૨૦૫ માં કુમારપાળની મદદથી તેણે પોતાનું રાજ્ય સ્થિર કર્યું. આ ઉપરથી જેમ કલપના થાય કે કે ધધૂકના સંબધ ચાલુય ભીમ પહેલા સાથે સારો હતો, પણ પાછળથી અણબનાવ થયે હશે અને કેરાડ પરગાગ પડાવી લીધું હશે. પણ ઉદયરાજ અને તેના પુત્ર સામેશ્વરે સિદ્ધરાજને લડાઈમાં મદદ કરીને તે પાછું મેળવ્યું. કિરાટકૂપ એટલે હાલનું કિરાતુ, જ્યાંથી આ લેખ મળે છે. ત્યાં લાંબા વખત સુધી સેમેશ્વરે રાજ્ય કર્યું હતું. સંવત્ ૧૨૧૮ માં અશ્વિન સુદિ ૧ વાર ગુરૂના રોજ તેણે રાજા જજીકના બે કિલા જિતી લીધા અને ૧૭૦૦ ઘોડા દડ તરીકે લીધા. પરંતુ તેણે ચાલય સત્તા સ્વીકારવાથી તેનું રાજ્ય પાછું સેપ્યું. એક કિલ્લાનું નામ તણુકેટ હતું, જે જેસલમીર સ્ટેટમાંનું તનેટ હેવું જોઈએ અને બીજા કિલ્લાનું નામ નવસર હતું તે જોધપુર સ્ટેટમાંનું નૈસર હાવું જોઈએ. રાજા જક સંબધી કાંઈ પણ જાણવામાં આવેલ નથી. સત્તાવીસમા લેકમાં આ પ્રશસ્તિના રચનાર તરીકે નરસિંહનું લેખક તરીકે યશદેવનું અને કાતરનાર તરીકે જસેધરનાં નામ આપેલ છે. છેવટમાં સેમેશ્વરની જર્જક ઉપરની જિતની જે તિથિ ઉપર આપી છે, તે આ લેખની તિથિ તરીકે આપેલ છે. વિ. સ. ૧૨૦૯ ના કિરાડુના લેખમાં આપેલ છે કે કુમારપાળની મેહરબાનીથી ચાહમાણ આલહણદેવને કિરાડકપને કબજો મળે હતો. પરન્તુ આ લેખ ઉપરથી સમજાય છે કે તે પરમારના કબજામાં તે વિ. સ. ૧૨૧૮ પહેલાં થોડા સમય ઉપર આવેલ હોવું જોઈએ. તિથિને મળતી ઈ. સ. ૧૧૬૨ ના સપ્ટેમ્બરની ૧૧ મી તારીખ વાર મંગળની સાલ તારીખ આવે છે. આ લેખમાં વાર છે કે ગુરૂવાર આપેલ છે. - ૧ જુઓ દાખલા તરીકે એ. ઈ. વો. ૧૧ પા.૭૨ ચાહમાણુ કે હણે ચાલુય ભીમ બીજાને મુહમદ ઘોરીને જિતવામાં મદદ કરી હતી તેને માટે તેણે જ જિત મેળવી એમ લખ્યું છે. જુઓ એ. ઈ. . ૯ પા. ૬૯ ૫. ૧૦ સૌરાષ્ટિકને હરાવવામાં કુમારપાળને મદદ કરી હતી તેને માટે કે હણે જિત મેળવી એમ લખ્યું છે. ૨ સત્તરમી પંક્તિમાં સાલ આપી છે જેનો એકમનો આંકડે સાત છે. તે (૧૧)છ હવા સંભવ છે. ૩ એ. ઈ. વ. ૧૧૫. ૩૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #313 -------------------------------------------------------------------------- ________________ Piose १७५ कुमारपालनो किराडुनो शिलालेख __ अक्षरान्तर १ ओं [1] नमः सर्वज्ञाय ॥ नमोनंताय सूक्ष्माय ज्ञानगम्याय वेध[ से ] || विश्वरूपाय शुद्धाय देवदेवाय शंभवे ॥ १ ॥ २ देवस्य तस्य चरितानि जयंति शंभोः सस्व( शश्व )कपालवि[ मल ]स्य विभूषणस्य । गर्वः सकोपि हृदि यस्य प३ दं करोति गौरीनितं च चिरवल्कल [ व ]र्षहशी( ी )त् ॥ २ वसिष्ठ ... भूषिते बुंदभूधरे । सुरभ्या । १. परमाराणां वंशोस्त्यनलकुंडतः ॥ ३ तत्रानेके मही ...[1] सिंधुराजो महाराजः ५ समभन्मरू(रु)मंडले ॥ ४ निरर्गलमिलद्वैरिवंश .... [0] .... प्रतापोज्वलदूस६. लः ॥ ५ शंभु वदभूरिभूमीशाम्यर्चनीयो [भ]... ....[1] .... .... [व्य] सुः ॥ ६ रणे ७ खड्गरणत्कार[1] रावणोल्बणवैरिणां ॥ व .... .... [॥ ७ ] सिंधुराजेघरा ८ धारधरणीधरधामवान् ॥ श्री .... .... [ ॥ ८ ] जोभवत्तस्मात् ९ सुरराजो हराज्ञया । देवराजेश्वर .... [ ॥ ९ ] .... पहाय महीमि १० मा । मन्ये कल्पद्रुमः प्रायाददृश्य[ क्ष ].... [॥ १० ].... दारणात् । श्रीम११ दुर्लभराजोपि राजेंद्रो रंजितो....[ ॥११ ]....तैः । येन दुर्वार १२ वीर्येण भूषितं मरू( रु )मंडलं ॥ १२ । करीव भू... [1] .... ष्णराजो महा १३ शब्दविभूषितः ॥ १३ ॥ तत्सु[ त ]: सोछराजाख्यः ख्या .... [1] .... तस्य महाकल्प १४ द्रुमोभवत् ॥ १४ तस्मादुदयराजाख्यो महाराज .... [1] मंडलीकपदाधि १५ कः ।। १५ आचोडगौडकर्णाटमालवोत्तर पश्चिमाः। .... .... .... कृ[ष्ण राजं ।। १६ १६ आसिंधुराजभूपालात्पितृपुत्रक्रमात्पुनः। तस्मादुदयरा[ ज्ञ ? ].... ......... : ॥ १७ उत्तीर्ण १७ मपि यो राज्यमुद्दधे भुजवीर्यतः । जयसिंहमहीपालात्[स?]प्त ... ॥१८ .... तोष्टनवते वर्षे १८ विक्रमभूपतेः । प्रसादाजयसिंहस्य सिद्धराजस्य भूभुजः ॥ [ १९ ] .... ... राजेने सिंधुराजपुरो ૧ ભાવનગર મ્યુઝિયમમાંના રબિંગ ઉપરથી ૨ ચિહ્ન આપે છે. ૩ આ શબ્દનો અર્થ છે રીતે કરી શકાય છે. ૪ ધકનું નામ આ જગ્યાએ હોવા સંભવ છે. ૫ આ ભાગમાં ઉદયરાજના પુત્ર સેવવરનું નામ લેવું જોઈએ. ૬ આની પહેલાં રમેશ્વર શબ્દ હોવો જોઈએ. લેખ ૭૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #314 -------------------------------------------------------------------------- ________________ १७६ गुजरातना ऐतिहासिक लेख १९ द्भवं । भूयो निर्याजसौ( शौर्येण रानमेतत्समु[ घृतं ॥ २० पुनदश____ संख्येन्दे पंचाधिकशतेष्वलं २० कुमारपालभूपालात् सुप्रतिष्ठमिदं कृतं । [२१ ॥ कि ]राट कूपमात्मीयं । ... समन्वितं । निजेन क्षत्र २१ धर्मेण पालयामास यश्चिरं ।। २२ अष्टादशाधिकवर्षे शतद्वादशकेऽश्विने । प्रतिपद्गुरू( रु )संयो २२ गे सार्द्धयामे गते दिनात् ॥ २३ दंडं सप्तदशशतान्यश्वानां नृपजजकात् । सह पंचनखा २३ श्वेव मयूरादिभिरष्टभिः ॥ २४ तणुको मवसरो दुग्ौ सोमेश्वरोग्रहीत् । उच्च सवरहा २४ सांद्यां चक्रे चैवात्मसादसौ ॥ २५ बहुशः[सेव]की कृत्य चौलुक्यजगतीपतेः । पुनः संस्थापया २५ मास तेषु देशेषु जज्जकं ॥ २६ प्रशस्तिमकरोदेतां नरसिंहो नृपाज्ञया । लेखको त्र यशो २६ देवः सूत्रधारो (र) स्तु जसोधरः ॥ २७ ॥ विक्रम संव] त् १२१८ आश्विन शुदि १ गुरौ । मंगलं महाभीः ॥ ૧ જગ્યાનું નામ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #315 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૫૫ અ કુમારપાલના સમયને જોધપુર તાબે રતનપુરને શિલાલેખ રજપુતાનાની પશ્ચિમે મારવાડમાં દેશી રાજ ધપુરના તાબાનું રતનપુર ગામ છે. ગામથી બરાબર પશ્ચિમે જૂનું શિવમન્દિર છે, જેના ઘુમટમાં આ પત્થર મુકેલ છે. તેનું માપ ૪૪૧ છે અને દેવનાગરી લિપિમાં સંસ્કૃત ગદ્યમાં દશ પંક્તિને લેખ છે. પત્થર ઘણે ખરે ઠેકાણે ખવાઈ ગયો છે અને પહેલી તેમ જ સાતમી પંક્તિ વાંચી શકાતી નથી. અમાવાસ્યા (અમાસ) અને બીજા પવિત્ર દિવસે એ પ્રાણીની હિંસા ન કરવા સંબન્ધી રતનપુર ગ્રેવીસીના માલિક શ્રીપૂન પાસે જાહેરાત કાઢી હતી, તેને ઉદ્દેશીને આ લેખ છે. લેખમાં સાલ આપી નથી, પણ કુમારપાળ જેણે ઈ. સ. ૧૧૪૩ થી ૧૧૭૪ સુધી રાજ્ય કર્યું તેના સમયમાં લખાએલે છે. ૧ બા. મા. સં. ઈ. પા. ૨૦૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #316 -------------------------------------------------------------------------- ________________ १७८ अक्षरान्तर १ ओं नमः शिवाय भूर्भुवः स्वश्वरं देवं गंदे पीठं पिनाकिनं स्मरति श्रेयसे यस्तं .. पुरा समस्तराजा निर्जित...... २ बलिविराजितमहाराजाधिराजपरमभट्टारकपरमेश्वरनिजभुजावक्रमु ( म ) रणांगणाव - .... पार्वतीपतिबरलब्धप्रौढप्रताप श्रीकुमारपालदेव कल्याणविजयराज्ये स्वे स्वे वर्तमाने श्रीशंभुप्रसादावाप्तस्वच्छपूरत्नपुरचतुराशिकायां महाराजभुपाल - श्रीरायपालंदवान्महासनप्राप्त श्री पूनपाक्षदेव श्रीमहाराज्ञी श्रीगिरिजादेवी संसार गुजरातना ऐतिहासिक लेख .... स्यारता ४ विचिंत्य प्राणिनामभयदानं महादानं मत्वा अत्र नगरनिवासी (सि ) समस्तस्थाना(न) पतिब्राह्मणान् समस्ताचार्यान् समस्तमहाजनान् तांबोलिकान् प्रकृती ( ति ) किंकृती ( ति ) नः संबोध्य संविदितं शासनं संप्रयुंजति यथा अद्य अ५ मावास्यापव्र्व्वणि प्राणिनामभयदानशासनं प्रदत्तं स्या (ना) स्वा देवपितृमनुष्यान् - केन संतर्प्य वारावार.... पृद्देवतां प्रस्व ( सा ) ऐहिकपारत्रिकफलमंगीकृत्य प्रेत्य यशोभिवृद्धये जीवस्य अमारिदानं ६ मासे मासे एकादश्यां चतुर्दश्यां अमावास्या (यां ) उभयो (:) पक्षे ( पक्षयोः ) श्रेष्ठतिथौ भूसहायशासनादकपूर्व स्विःपरंपराभिः प्रदतं अस्मदीयभुवि भोक्ता महामात्यः सांधिविग्रहिक प्रततस्वपुरोहितप्रभृति ७ समस्तठकुराणां तथा सर्वान् संबोधयत्यस्तु वः संविदितं ........ कारापनाय (करणाय) ८ महाजनानां पणन लिख्यते राज्ञा समयं निग्रहणीयः श्रुत्वा शासममिदमाचंद्राक्कं यावत् पालनीयं उक्तं च यथा व्यासेन बहुभिर्वसुधा भुक्ता राजभिः यस्य यस्य यदा भूमीतस्य तस्य तदा फलं सर्वानित्थं भाविनः ९ पार्थिवेन्द्रान् भूयो भूयो याचते रामचंद्रः सामान्यायं धर्म ( से ) तुर्नृपाणां काले काले पालनीयो भवद्भिः अस्मद्वंशसमुत्पन्नो धन्यः कोपि भविष्यति तस्याहं करसंलग्नो नलोप्यं मम शासनं अमावास्यां पुण्यतिथिं भांडप्रजा ( ज्वा ) लनं च ( पौर्विकैः ) कुंभकौरश्चनो कार्य १० तासु तिथिष्ववज्ञाविभः प्राणिवधं कुरुते तस्य शिक्षापनां दद्मि द्र ४ चत्वारि नडुलपुरवासी प्राग्वाटवंशजः शुभंकराभिधानः सुश्रावकः साधुधार्मिकः तत्सुतौ इह हि योनौ जातौ पूतिगसालिगौ तै ( ताभ्यां ) कृपा ( पया ) प्राणिनामर्थे विज्ञप्य शासनं ........ ११ . स्वहस्तः श्रीपूनपाक्षदेवस्य लिखितमिदं पारि०लक्ष्मीधर सुतठ० जसपालेन प्रमाणमिति ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #317 -------------------------------------------------------------------------- ________________ कुमारपालना सरनो जोधपुर ताबे रतनपुरको शिलालेख १७९ ભાષાન્તર ભૂ ભૂવા અને વર માં ફરતા અને પીઠપિનાકિન કહેવાતા શિવને નમસ્કાર કરું છું. તેને કલ્યાણ માટે જે સંભારે છે ... • પહેલાં .. • બધા રાજાએથી શોભાયમાન, મહારાજા પિરાજ બધા લડવૈયામાં શ્રેષ્ઠ, પરમેશ્વર, પિતાના બાહુબળથી રણસંગ્રામમાં ... ... હરાવનાર પાર્વતીપતિ પાસેથી વરદાન મેળવવાથી જેને પ્રતાપ બહુ પ્રઢ હતા, એવા શ્રી કુમારપાલ દેવના કલ્યાણકારી અને વિજયી રાજ્યમાં, શ્રીશંકરના પ્રસાદથી તે મહારાજ ભૂપાલ શ્રી રાયપાલ પાસેથી ૨નપર -રાસીમાં મોટું આસન પ્રાપ્ત કર્યું હતું, એવા શ્રી પૂનપાલદેવની મહારાણી શ્રી ગિરિજાદેવી, સંસારની અસારતાને ખ્યાલ કરીને અને પ્રાણીઓને અભયદાન આપવું એ મોટું દાન છે એમ જાણીને નગરમાં રહેતા બધા બ્રાહ્મણો, આચાર્યો, મહાજને તેબાળીએ અને કન્ય કરનારી પ્રજાને સંબોધિને હુકમ બહાર પાડે છે કે આજથી અમાસના પર્વને દિવસે પ્રાણુને અભયદાન આપવામાં આવે છે. રનાન કરીને, દેવ, પિતૃ અને મનુષ્યનું તર્પણ કરીને વારંવાર નગરના દેવતાની (પૂજા કરીને) આ લેક તેમ જ પરલોકમાં ફલની પ્રાપ્તિ માટે મૃત્યુ પછી યશની વૃદ્ધિ માટે દરેક માસના બન્ને પક્ષની અગીયારસ, ચૌદસ અને અમાસ તેમ જ પુણ્યતિથિએ પ્રાણીઓને જમીનના દાન સહિત અભયદાન આપવામાં આવે છે. અમારા તેમ જ ભવિષ્યમાં ગવનારા અમાત્ય તેમ જ લડાઈ અને સલેહના અમલદારો તથા પુરોહિત વિગેરે તેમ જ બધા ઠાકરેને માલુમ થાય છે .. .. ... ... મહારાજનની સંમતિથી રાજા અમલ કરે છે અને તેઓને (પ્રજાને) દંડ કરીને ભયમાં રાખે છે. આ હુકમ ચન્દ્ર અને સૂર્યના અસ્તિત્વ સુધી પાળવામાં આવશે તેને કેઈએ ભંગ કર નહી. મહાભારતમાં વ્યાસે કહ્યું છે કે સગર • • ઈત્યાદિ. રામચન્દ્ર બધા ભાવિ નૃપને . . ઈત્યાદિ. મહારા વંશમાં ઉત્પન્ન થશે તેની સાથે હું જોડાએલે છઉં તેથી તેઓએ મારો હુકમ તેડવા નહીં. અમાવાસ્યાના પુણ્ય દિવસે ગામના કુંભારાએ પણ નિભાડા સળગાવે નહીં. બહીક વિનાનો થઈને તે દિવસે કોઈ પ્રાણીની હિંસા કરશે તે તેને ૪ દ્રમ્મ દંડ થશે. નલપુરમાં સારે શ્રાવક અને ધાર્મિક શુભકર નામને પ્રાગ્વાટ વંશને રહીશ હતા. તેના પતિ અને સાલિગ નામના બે દીકરા હતા. આ પ્રાણી તરફ કૃપા બતાવનારે હુકમ તેમની દ્વારા બહાર પાડવામાં આવેલ. શ્રી પૂનપાક્ષદેવના હસ્તાક્ષર છે. પારિ૦ લક્ષમીધરના પુત્ર ઠકકર જસપાલે આ લખ્યું અને તેમાં સાક્ષી કરી. લેખ ૭૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #318 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૫૫ કુમારપાલને પ્રાચીન શિલાલેખ કાઠિયાવાડમાં સોમનાથ પાટણની પૂર્વ પંદર માઈલ ઉપર પ્રાચીથી ઉત્તરે બે માઈલ છેટે એકાન્ત જગ્યામાં ભીમના દેવળ તરીકે ઓળખાતું મોટું મન્દિર છે. તે સરસ્વતી નદીના ડાબે કહે છે. પાંડવોને સરસ્વતીમાં સ્નાન કરવાની સલાહ શ્રી આપી હતી તેથી પાંડવ ભીમ ઉપરથી આ મદિરનું નામ પડયું હોય અગર ચાલુક્ય ભીમ ઉપરથી કે તેના મોટા કદ ઉપરથી પણ નામ પડ્યું હોય એવો સંભવ છે. પ્રાચીમાં ચાલુક્ય સમયના ઘણા અવશેષ મળે છે. મદિર કયા દેવેનું હશે તે કાંઈ ખબર પડે તેમ નથી, કારણ તે ખંડિત થઈ ગયું છે. ચાળીસ વર્ષ પહેલાં મનિદરને સમારકામ કરાવતી વખતે આ લેખનો કટકે મળી આવ્યો હતો. તેના બીજા કટકાનું શું થયું તે ખબર નથી. આ કટકે અત્યારે જુનાગઢ મ્યુઝિયમમાં સુરક્ષિત રાખવામાં આવ્યે છે. ડાબી બાજુથી જમણી બાજુ તરફ લા ઇંચ જેટલો ભાગ સુરક્ષિત છે. ઉપરથી નીચે સુધીની લમ્બાઈ પત્થર તૂટી ગયે હોવાથી અટકળી શકાય તેમ નથી. લેખ સંસ્કૃત સેકમાં સારી રીતે કોતરેલો છે. લિપિ નાગરી છે અને બહુ જ શુદ્ધ છે. ૨ ની પછીને વ્યંજન બેવડ લખે છે અને પૃષ્ટ માત્રા વાપરવામાં આવી છે. - કુમારપાળ સુધીની ચાલુક્ય રાજાઓની વંશાવળી તેમાં નીચે મુજબ આપેલ છે. મૂળરાજ જેનું નામ તૂટેલા ભાગમાં નષ્ટ થયું છે, ચામુંડરાજ પં. ૩ માં દુલભરાજ ૫. ૪ થીમાં ભીમ દેવ ૧ લો પ. ૪ કર્ણદેવ પં. ૬ જયાસિંહ પં. ૬ અને કુમારપાલ ૫. ૮ માં આવે છે. રાજાએ કકુલના કરા ગમદેવને સેમિનાથ પાટણમાં સુબો ની હોં. તેણે ધમૌદિત્ય (?) માટે આશ્ચર્યકારક હીંચકે બનાવ્યું હતું. નીચેનો ભાગ ખંડિત છે, તેથી તેમાંથી કાંઈ ઉપયોગી હકીકત મળતી નથી. લેખમાંના ધર્માદિત્ય માટે કાંઈ ખબર મળી શકતી નથી. તેરમી પંક્તિમાં આહીર જાતિને ઉલ્લેખ ઉપયોગી છે. કુમારપાલના સૂબા ગુમદેવે તેને તાબામાં રાખેલ. સોમનાથ પાટણના રાજાઓના લશ્કરમાં તે લેકે હેવા જોઇએ. મહમુદ ગઝનીના મુસલમાની થાણુ પાસેથી તે જગા તેઓએ પડાવી લીધી હશે. ૧ પુના ઓરીએન્ટાલીસ્ટ .૧ નં. ૪ પા.૩૮ ને ૧૯૩૭ ડી. બી. હિરલકર ૨ કાઠિયાવાડ ગેઝેટીઅર ૫.૬૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #319 -------------------------------------------------------------------------- ________________ कुमारपालनो प्राचीनो शिलालेख १८१ .... अक्षरान्तर १ [श्रेयः ] स [ वि ].... .... .... २ त्र जितारिपार्थिववल .... .... ३ नश्चामुंडराजो नृपः । तस्मादल[भ] .... .... ४ नर्जातो दुर्लभराज इत्यवनिपः श्री भीमदेवस्त[ तः ] .... ५ ष्ट दुष्टदलनः प्रागल्भ्यसंभावितो रूपश्रीजितमन्मथः पृथु[ भु] ६ कणेदवो नृपः । तत्सूनुर्जयसिंहदेव इति च प्रत्यर्थिपृथ्वीभुजा[ मु] ७ दर्ता गुरुसाहसैकरसिकोभूत्सिद्धचूडामणिः ॥ ४ एतस्मिन्पूरु८ हूतपत्तनवधूनेत्रातिथौ' सत्यभूच्छीमानत्र कुमारपालनृपतिर्दु९ रिवीरव्रतः । यत्सेनाचरवाजिपुंगवखुरपोखातपृथ्वीरजः सं१० घातावृतविग्रहे दिनपतौ नक्तायते वासरः ॥ ५ तेन मापतिना न्य। ११ युज्यत मुदा निर्व्याजवीर्योजितस्फारप्रौढिविलासमंदिरमसौ १२ श्रीकक्ककस्यात्मजः । श्रीसोमेश्वरपत्तनावनविषौ श्रीगूमदेवो ब १३ ली यत्खङ्गाहतभीतिकंपतरलैराभीरवारैः स्थित ॥ ६ तेनातन्य[ त ] १४ [धर्म ] निष्टैमनसाऽत्रांदोलक धीमता धर्मादित्यकृते विचित्ररच[ ना ].... १५ .... .... सौ [१] तत्पूजानिरतैः सदैव मनुजैः संप्राप्यते १६ .... .... दवसतः सत्यं मुहुर्बमहे ॥ ७ [ मू नि[ र ].... १७ .... .... मेन कृष्णोपमा। [ पूर्ण ? ] ૧ જૂનાગઢ મ્યુઝિયમમાંના મૂળ પત્થર ઉપરથી તેમ જ વોટસન મ્યુઝિયમમાંના રબિંગ ઉપરથી. २ तूट बेभ साहाथी २३ थाय छे. भी सी गयाथी म नीत यों छे. ४ाया पुरुहुत ૫ એટલે જ્યારે તે ગુજાર્યો ત્યારે ૬ વાંચો નિg. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #320 -------------------------------------------------------------------------- ________________ ને ૧૫૭ આ ઉંઝાને અજયપાલનો શિલાલેખ વિ. સં. ૧૨૩૧ ચૈત્ર વ. ૧૧. વડેદરા સ્ટેટના કડી પરગણુના સિદ્ધપુર તાલુકામાં બી. બી. એન્ડ સી. આઈ રેવેની મહેસાણા-અજમેર વિભાગ ઉપરના રેલ્વે સ્ટેશન ઉંઝામાં કલેશ્વર મહાદેવના મંદિરમાં આ લેખ મળ્યું હતું. આ કામમાં મળેલી આઠમી ઈન્ટરનેશનલ કોંગ્રેસમાં વડોદરા તરફથી પ્રતિનિધિ તરીકે ગએલા સ્વ. એચ. એચ. ધ્રુવે આ લેખને ઉલ્લેખ કર્યો હતો તેથી લગભગ પંચાવન વર્ષ પહેલાં આ લેખનું અસ્તિત્વ જાણવામાં આવ્યું હશે. લેખવાળી સપાટી ૩ ફીટ લાંબી અને ૪ ઇંચ પહેળી છે. લેખની શરૂઆતમાં વિ.સં. ૧૨૩૧ ના ચૈત્ર વદિ ૧૧ વાર ગુરૂની તિથિ આપી છે, અને અણહિલપાટકના રાજા અજયપાલને ઉલેખ છે. દંડ શ્રીવાતના સમયમાં રાજા બલલાલના પુત્ર કુમારસિંઘે ઉંઝામાં કાલસ્વામિ દેવની અહોરાત્ર પંચોપચારથી પૂજા કરીને અમુક પદાર્થો દાનમાં આપ્યાની હકીક્ત આપી છે. અજયપાલના બીજા બે લેખે જાણવામાં છે. એક માલવામાં ઉદયપુરમાંથી વિ. સં. ૧૨રને મળે અને બીજું એક તામ્રપત્ર વિ. સં. ૧૨૩૧નું પણ ત્યાંથી જ મળ્યું છે. નરપતિ જ્યચાર્યના ગ્રન્થમાંથી આ રાજાની છેલલામાં છેલ્લી સાલ વિ. સં. ૧૨૩ર ની મળી છે. આ લેખમાંથી અજયપાલ સમ્બન્ધી કાંઈ ખાસ હકીકત મળતી નથી. अक्षरान्तर १ स्वस्ति श्रीनृपविक्रमसंवत् ११३१ वर्षे चैत्र वदि ११ गुरावधेह श्रीमदणहिल पाटके समस्तराजावलीविराजित २ श्रीमदजयपालदेवराज्ये दंड श्रीतातपतिपतौ उझापामे श्रीकाल[ स्वा ]मिदेवाय पर० राज. बल्लाल पु राज• कुमरसिंघेन समस्त ३ प्रामं विदितं द्यूत : सत्क आड बाई दावका प्रमृति दत्वा संभाव्यं दिवारात्रिक पंचोपचारपूजां भणित्वा आचंद्राकै यावत् धर्मेण प्रदत्तम् ॥ . ૧૮ પા. ૧ પુના એરીઅન્ટલીસ્ટ વો-૧ ન. ૪ ૫. ૪૦ નેવારી ૧૯૩૭ છે. બી. દિસકલકર. ૨ ઈ. એ ૩૪૪ ૩ ઇ મ પ ૮૦ ૪ પ » પા, ૫ ૫ એટલે પુર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #321 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૫૭ બ મૂળરાજ બીજાનું દાનપત્ર વિ. સં. ૧૨૩૨ ચૈ. સુ. ૧૧ વડોદરા સ્ટેટના ચાણસમા મહાલમાં આવેલા બ્રાહ્મણવાડા ગામના બારોટ ડુંગર ભગળને આ તામ્રપત્ર ઘરના પાણીયારામાંથી મળ્યાં હતાં. તે વાંચવા માટે તેણે પાટણના તીત જીવાભાઈ કાનજીભાઈને આપ્યાં અને તેણે સાફ કરાવી મુનિ શ્રી ચતુરવિજયજીને આપ્યાં. આના અક્ષરાન્તરની એક નકલ પૂ. મુનિશ્રી કાન્તિવિજયજીના સંગ્રહમાંથી પૂ. મુનિશ્રી ચતુરવિજયજીએ મેળવી આપી છે. દાનપત્ર બે પતરામાં લખાયેલું છે. પતરાં ૧૫ ઇંચ લાંબાં અને ૧૦ ઇંચ પહોળાં છે. લિપિ દેવનાગરી છે અને ભાષા સંત છે. અન્તમાં શાપાત્મક વિગેરે શ્લોકો સિવાય બાકી બધું લખાણું ગદ્યમાં છે. ભીંતમાંની હવાથી પતરાં ઘસાઈ ગયાં છે અને કેટલીક જગ્યાએ ખરેખર પાઠ સ્પષ્ટ નથી. આ દાન વિ. સં. ૧૨૩૨ માં એટલે કે અજયપાળના મૃત્યુ પછી તેના પુત્ર મૂળરાજ બીજાના રાજ્યકાળમાં આપવામાં આવ્યું છે. આ મૂળરાજના રાજ્યસમયનું બીજું કંઈ દાનપત્ર હજુ સુધી જાણવામાં નથી, તેથી આ દાનપત્ર ઐતિહાસિક દ્રષ્ટિએ બહુ ઉપયોગી ગણાય. રસેલંકીઓનાં તામ્રપત્રમાં શરૂવાતથી જ રાજાવલી આપવામાં આવે છે તે મુજબ આમાં પણ આપેલ છે. અત્યાર સુધી ચૌલુકાનાં એકદરે ૧૯ તામ્રપત્રો મળી આવ્યાં છે. તેમાં આ તામ્રપત્રથી એકનો ઉમેરો થાય છે. તે તામ્રપત્રો અનુક્રમે બધા રાજાઓનાં નથી, પણ નીચે મુજબ મળ્યાં છે. મૂળરાજનાં ૨, ભીમદેવ પહેલાનાં ૩, કર્ણદેવનાં ૩, અજયપાલનું ૧, ભીમદેવ બીજાનાં ૯ અને ત્રિભુવનપાળનું ૧ મળી કુલ ૧૯ થાય છે, મૂળરાજ પછી ચામુડ, વલ્લભ, દુર્લભરાજ તથા સિદ્ધરાજ અને કુમારપાળના સમયનું એક પણ તામ્રપત્ર ઉપલબ્ધ થતું નથી. બાળમૂળરાજનું પણ આ પહેલું જ પતરૂં મળેલું છે. મૂળરાજ, સિદ્ધરાજ અને કુમારપાળ જેવા દાનવીરે પૈકી માત્ર મૂળરાજનાં બે દાનપત્રો સિવાય બીજા કેાઈ પણ દાનના લેખે મળ્યા નથી, એ આશ્ચર્યજનક છે. બાળમૂળરાજનું આ તામ્રપત્ર સંવત ૧૨૩ર ના ચિત્ર સુદિ ૧૨ ને સોમવારે લખાયું છે. મુમ્બઈ ગેઝેટીઅર વ. ૧ પાર્ટ ૧ પા. ૧૫ મે અજયપાળનું મરણ ૧૨૩૩માં થયાનું લખ્યું છે. તેમ જ પ્રબન્ધચિન્તામણિમાં બાળમૂળરાજ ૧૨૩૩ માં રાજ્ય ઉપર આબે, એમ નેધેલ છે. સંવત ૧૨૩૧ નું અજયપાળના સમયનું એક દાનપત્ર મળેલું છે તેમાં લખ્યું છે કે અજયપાળના રાજ્યકાળ દરમીઆન નર્મદાકિનારા ઉપરના બ્રાહ્મણ પાટકમાં રહેતા મહામંડલેશ્વર ચૌહાણ વંશધર વિજલ્લદેવે આલવિચ્છ ગામ દાનમાં આપ્યું હતું. આ બન્ને હકીકત ઉપરથી અજયપાળનું મૃત્યુ ૧૨૩૨ ની શરૂવાતમાં થયું હોય, એમ નિશ્ચય ઉપર આવી શકાય. ભીમદેવ બીજાનાં કેટલાંક તામ્રપત્રમાં બાળમૂળરાજનું બિરૂદ આહવપરામૂહુર્નાનાપિત આપેલું છે. પિતાની માતા નાઈક દેવીની સંમતિ અનુસાર રાજ્ય ચલાવતાં તેણે શહાબુદ્દીન ઘેરીને યુદ્ધમાં પરાસ્ત કર્યો હતે. તેને લીધે ઉપરનું બિરૂદ સંભવે છે. આ જિતની હકીકતને પ્રબન્ધચિન્તામણિ, સુકૃતસકીર્તન અને કીર્તિકૌમુદી વગેરે ગ્રન્થમાંથી ટેકો મળે છે. આ દાનપત્રમાં ઉપરનું બિરૂદ આપ્યું નથી, તેથી એમ અનુમાન થઈ શકે કે શહાબુદ્દીન સાથેનો વિગ્રહ ૧૨૩૨ ના ચૈત્ર પછી થયો હવે જઈએ. ૧ “બુદ્ધિપ્રકાશ” એપ્રિલ-જન ૧૯૩૮ પા. ૧૬૭ શ્રી કનૈયાલાલ ભાઈશંકર દવે. ૨ શ્રીના કરલા વિવેચનમાંથી સારરૂપે. ૩ ચામુડનું વિ. સ. ૧૦૩૩ નું એક દાનપત્ર આ પુરવણું વિભાગમાં છાપવામાં આવ્યું છે. લેખ ૭૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #322 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख આ તામ્રપત્રમાંથી બ્રાહ્મણવાડા, કાર્રાડા અને ગાંભુનાં નામા મળી આવે છે. આ માં ગામા ગાયકવાડ સરકારના મહેસાણા પ્રાંતમાં આવેલ ચાણસમા મહાલમાંનાં છે. ગાંભુ યાને ગંતા એ પ્રાચીન ગામ છે. ગુજરાતની રાજધાની અણહિલપુરની સ્થાપનાસમયે તે વિદ્યમાન હતું. વનરાજના મહામાત્ય નિન્નય શેઠને ગાંથી ત્યાં ખેલાવવામાં આવ્યા હતા, એમ ચન્દ્રપ્રભચરિત્રની અન્ય પ્રશસ્તિ ઉપરથી જ્ઞાત થાય છે. મૂળરાજે મણ્ડલી ગામના મૂલેશ્વર દેવને આપેલ દાનપત્રમાં ગસ્તૃતા પથકના નિર્દેશ કર્યો છે. આથી રોાલંકીઓના રાજ્યકાલની શરૂવાતથી જ તે પથક તરીકે એળખાતું હતું, એમ લાગે છે. પૃથક અમુક ગામડાંઓના જૂથને કહેવામાં આવતું હશે. તે પ્રમાણે ગાંને કરતાં કેટલાંએ ગામડાં તે પથકમાં હાવાં જોઈએ. તેમાં ગાંભુ મુખ્ય ગણાતું હશે. કારણુ ખીજાં બધાં ગામેા કરતાં તે નાટું સુખી અને સમૃદ્ધિમાન હશે, એમ માનું છું. તે સમયના રાજકીય વિભાગેાનાં પથક, મણ્ડા, વિષય વગેરે નામેા તામ્રપત્રો ઉપરથી જણાયાં છે. હાલમાં વપરાતા મહાલ , પ્રાંત અને પરગણાને જ મળતા વિભાગેા માટે તેવા સંકેતા વાપરવામાં આવતા હશે એમ લાગે છે. પથક શબ્દ તાલુકા જેવા વિભાગને ઉદ્દેશી કહેવામાં આવતા હાવા જોઇએ, મડળ એ પ્રાન્તનું ખીજું સ્વરૂપ છે, જ્યારે વિષય પરગણા જેવા વિભાગ હશે, એમ માનું છું. ૨૮૪ આ દાન અજયપાળની સ્રીના પુણ્યાર્થે અપાયું હતું. અજયપાળની કુલવસ્તિકા રાણી કપૂર દેવીના શય્યાગ્રાહક નાગર બ્રાહ્મણ ધૃહડના પુત્ર પ્રભાકરને બ્રાહ્મણવાડા ગામની બે હલવાહ જમીન દાનમાં આપવામાં આવી હતી. અજયપાળની સ્ત્રીનું નામ નાઈકા દેવી પ્રમન્ધચિન્તામણિમાં આપેલ છે. તેણે અજયપાળના મરણુ ખાદ ખાળમૂળરાજને ગાદીનશીન કરી, રાજ્ય ચલાવ્યું હતું એ ઇતિહાસપ્રસિદ્ધ વાત છે. પરંતુ કપૂર દેવીનું નામ આ દાનપત્રમાંથી પહેલી વાર મળ્યું છે અને એથી અજયપાળને બે સ્ત્રીઓ હતી, એમ માની શકાય. દાન લેનાર નાગર બ્રાહ્મણ હતા. ચૌલુકયાનું પુરહિતપણું નાગરો કરતા, એમ સામેશ્વરે જણાવ્યું છે. દાનમાં આપેલી જમીન બ્રાહ્મણવાડા ગામની સીમની છે. તેની ચતુઃસીમાના અક્ષર ખરાખર વાંચી શકાતા નથી, પરંતુ જેટલું વંચાય છે તે ઉપરથી સમજાય છે કે તે જમીનની પૂર્વમાં શય્યાપાલકનુ ખેતર, ઉત્તરમાં કારોડા ગામના રાજમાર્ગ, દક્ષિણમાં ચાતુર્વેદી બ્રાહ્મણનું ખેતર અને પશ્ચિમમાં નાગદેવનું ખેતર હતું. આજે પણ કરાડા ગામ બ્રાહ્મણવાડાથી સીધું ઉત્તરમાં છે, એટલે તે ગામ જવાના રાજમાર્ગ ઉપર આ ખેતર આવેલું હશે. પૂર્વમાં શય્યાપાલકનું ખેતર હેાવાનું જણાયું છે. તે સમયમાં શય્યાપાલક કેને કહેવામાં આવતા હશે તે સમજી શકાતું નથી. શય્યાપાલક એટલે કે શય્યા( પલંગ )નું રક્ષણ કરનાર, શય્યા લેનાર, કે શય્યા પાથરનાર એમાંથી કાણુ હશે, તેને શું કાર્ય સેાંપવામાં આવ્યું હશે તે સમજાય તેવા કોઈ ઉલ્લેખા વાંચવામાં આવ્યા નથી. ત્યારબાદ શાપાત્મક લેાકેા આપેલા છે. લેખક તરીકેના નામમાં મોઢાન્વય X એટલાજ અક્ષરા સ્પષ્ટ રીતે જણાય છે. તે માઢ હશે, એમાં સશય નથી. તે સમયમાં પાટણમાં કેટલાક મેાઢવૈશ્યા સારા હાદ્દો ધરાવતા હતા. અજયપાળના મન્ત્રી યશપાલ મેાઢ વાણિયા હતા. મહા સાધિવિગ્રહિકનાં નામ તેમ જ રાજાની સહીવાળા ભાગ ઘસાઈ ગયેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.unaragyanbhandar.com Page #323 -------------------------------------------------------------------------- ________________ मूळराज बीजानुं दानपत्र अक्षरान्तर-पतरूं पहेलं १ स्वस्ति राजावली पूर्ववत् । सनस्तराजावलीविराजितपरमभट्टारकमहाराजाधिराज परमेश्वर२ श्रीमूलराजदेवपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वरश्रीचामुंडराजदे वपादा३ नुध्यात पं० म० पै० श्रीदुलभराजदेवपा. १० म४ हा०प० श्रीभीमदेव पा०प० म०पं० ५ त्रैलोक्यमल्लश्रीकणदेव पा०प० म० ५० रावतिनाथत्रिभु६ वनगंडबर्बरकजिष्णु सिद्धचक्रवर्ति श्रीजयसिंहदेव पा० ५० म० ७ ज ५० प्रौढप्रताप निजभुजविक्रमरणांगणविनिर्जितशाकंभरी भूपाल श्रीकुमारपाल. ८ देव पा० ५० म०प० परममाहेश्वर प्रबलबाहुदंडदर्परुप९ कंदर्पकलिकालनिष्कलंकावतारितरामराज्य करदीकृतशाकंभरीभूपाल श्रीअजय पालदेव पादा१० नुध्यात प० म० प० श्रीमन्मूलराजदेवः स्वभुज्यमानगंभूतापथ११ कान्तपाविनः समस्तराजपुरुषान् ब्रामणा( णो )-त( 7 )रांस्तनियुक्ताधि कारिणो जनपदांश्च बोषय१२ (त्य ) स्तु वः संविदितं यथा ॥ श्रीमद्विक्रमादित्योत्पादिवसंवत्सरशतेषु द्वादशसु द्वात्रिंशदुत्तरे१३ षु चैत्रमासशुक्लपक्ष एकादश्यां सोमवारेऽत्रांकतोऽपि सं० १२३२ चैत्र सुदि ११ सोमेऽस्यां १४ संवत्सरमासपक्षवारपूर्विकायां तियावदे( थे )ह श्रीमद( ण हिलपाटके स्नात्वा चराचरगुरुं भगवन्तं भवानिपति१५ मभ्यर्च्य नलिनिदलगतजललवतरलं जिवित (व्य) माकलय्यैहिकमामुष्मिकं च फ१६ लमंगीकृत्य पित्रोरात्मनश्च पुण्यफलाभिवृद्धये बांभणवाडा (ब्रामणवाडाग्रामे ) भूमि हल २ जातभूमि१७ वि - २॥ साधकपर्दकद्वयो(स ) (हि )तपादो( षट् )विंशोपका समकर विंशोपकं प्रति १७ ति पतरूं बीजें १८ प्र १०० शतमेकं अनेन वंचेतामाभ्या ( हलद्वय भूमि )विंशोपका स्वसीमा पर्यता सवृक्ष१९ मालाकुला सहिरण्यभागमोगा काष्टतृणोदकोपेता सर्वादायसमेता महाराजाधि १ परमभधारक २ महाराजाधिराज ३ परमेश्वर ४ पादानुध्यात् Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #324 -------------------------------------------------------------------------- ________________ १८६ गुजरातनाऐतिहासिक लेख २० राज श्रीअजयपालदेवकुलस्वी (स्ति )का राज्ञिश्रीकर्पूरदेवीसत्क शय्याग्राहक नागरब्रो० लांठ२१ शिवागोत्रे सामवेदिक धूहडसुत प्रभाकराय शासनोदकपूर्वमस्माभिः प्रदत्ता २२ अस्या भमर्व्यक्तिर्यथा ॥ ना(वा) ढाक्षेत्रा(त् भमिति( शोप ) कः आघाटा यथा ॥ पूर्वतः शय्यापा२३ लक ब्राह्मणक्षेत्रं । दक्षिणतश्चतुर्वेदब्रिां....क्षेत्रं । पश्चिमतश्चतुर्वेदीबा० नागदे२४ वक्षेत्रं उत्तरतः कारोडाग्राम .... .... साली प्रभृतीव्यक्षेत्रात् भूमि । २५ विभ .... .... अस्याभूमे .... .... मजंबालब्राह्मणक्षत्रं । दक्षिणतः २६ कारो( डाग्रामस्य राज )मार्गः । प (श्चिमतश्चतुर्वेदी) .... .... ब्रा० __ नागदेवक्षेत्र । उत्तरतो ब्रां० माधव २७ [.... .... 'रि ..... .... क्षेत्रं । एमिरा( घाटैरुपल )क्षितां भूमिमनामवगम्य __यथादीयमानभा (ग) २८ भोगकरहिरण्यादिसर्व दाज्ञाश्रवणविधेयैर्भूत्वाऽ )मुष्मै ) ब्राह्मणाय समुपने तव्यं । सामान्यचे ( मे ) त (त् ) २९ पुण्यफलं मत्वाऽस्मद्वंशजैरन्यैरपि भाविभोत्तभिरस्म( प )दत्तधर्मदायोऽयम३० नुमंतव्यः पालनीयश्च ।। उक्तं च भगवता व्यासेन ॥ षष्टिवर्षसहस्राणि ( स्वर्गे) तिष्टति ३१ भूमिदः आच्छेत्ता चानुमंता च तान्येव नरकं वसेत् ॥ १॥ यानीह दत्तानि पुरा नरेन्द्र ३२ निानि धर्मार्थयशस्कराणि । निर्माल्यवांति( त्य) प्रतिमानि तानि को नाम साधुः पुनराददीत ॥ २ ॥ ३३ बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः । यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ ३ ॥ ३४ स्वदतां परदत्तो वा यो हरेच्च बसुंधराम् । स विष्टायां कृमिभूत्वा पितृभिः सह मजति ॥ ४ ॥ ३५ दत्वा भूमि भाविनः पा( र्थिवेन्द्रान् भूयोम्यो याचते राम ) भद्रः ॥ सामान्यो. ऽयं दानधर्मो ३६ नृपाणां ( स्वे स्वे ) काले ( पालनीयो ) भवद्भिः ॥ ५ ॥ लिखितमिदं शासनं मोढान्वय ३७ प्र (सूत महाक्षपटलिक.... .... .... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #325 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૫૭ ક ભીમ ૨ જાને કિરાડુના શિલાલેખ વિ. સં. ૧૨૩૫ વિ. સં. ૧૨૧૮ ને લેખ જે મદિરમાંથી મળ્યો હતો તે જ મન્દિરમાંથી આ લેખ મળ્યો છે. તે ૧ પુટ ૫ ઇંચ લાંબો અને ૨ ઇંચ ઉગે છે. તેમાં લખાણની સળ પંક્તિ છે. લખાણને લગભગ ત્રીજો ભાગ નીચેના ભાગમાં મધ્યમાંથી ઉખડી ગયો છે અને દરેક પંક્તિની મધ્યમાંના અમુક અક્ષરા ઘસાઈ ગયા છે. પરંતુ હકીકત બહ પ્રમાણમાં નષ્ટ થઈ નથી. લિપિ નાગરી છે અને લેખ સંભાળપૂર્વક કોતરવામાં આવ્યા છે. કેટલીક વાર પછીના વ્યંજન બેવડો લખ્યા છે. શિવની સ્તુતિને એક શ્લોક શરૂવાતમાં અને અન્તના શાપના બે શ્લેકે સિવાય બધો ભાગ ગદ્યમાં છે શરૂવાતમાં શિવજીને નમસ્કાર છે. પછી શિવસ્તુતિને એક શ્લોક છે. ત્યાર બાદ વિ. સં. ૧૨૩૫ ના કાર્તિક સુ. ૧૩ ગુરૂવારની તિથિ આપી છે. પછી મહારાજાધિરાજ, પરમેશ્વર, પરમભદ્રારક ભીમદેવ બીજાના રાજ્યન વર્ણન છે. પછી કિરાટક૫( હાલના કરાડ )માં રાજ્યકd ખડિયા રાજા મહારાજપુત્ર મદન બ્રહ્મદેવનું નામ આપેલ છે. પછી તે રાજાના મુખ્ય મંત્રી અને સામત તરીકે નોકરી કરતા હતા તેજપાલનું વર્ણન આવે છે. તેની પત્ની જેનું નામ વાંચી શકાતું નથી તેણે અમુક દેવની (દેવનું નામ વાંચી શકાતું નથી, મૂર્તિના તુર્કોએ કરેલા ટુકડા જોયા, તેથી નવી મૂર્તિ કરાવી તેની પૂજા માટે તથા દીપના તેલ માટે અમુક દાન આપ્યું. આમાંથી આ ઉપયોગી એતિહાસિક હકીક્ત નીકળે છે કે સોમેશ્વરની મૂર્તિ મુસલમાને એર તેડી નાંખી અને તેજપાલની પત્નીએ તે જ વર્ષમાં એટલે વિ. સં. ૧૨૩૫ માં તેમાં ફરી નવી મૂર્તિની પ્રતિષ્ઠા કરી. આ બનાવ મહમુદ ઘોરીના હુમલા સાથે બન્ધબેસતે આવે છે. કારણ તવારીખે ફેરીસ્તામાં મહમુદ ઘેરીનું આ તાળ પ્રદેશમાં થઈને જવાનું વર્ણન છે અને તેની સાલ હીજરી પ૭૪ એટલે ઈ. સ. ૧૧૭૮ એટલે વિ. સં. ૧૨૩૪-૩૫ આપેલ છે. આને અર્થે એ થાય કે ગુજરાત આવતાં રસ્તામાં જોધપુર રાજ્યના મિલાણી પરગણમાં થઈને તે પસાર થયે હશે. આ પ્રદેશ ઉડ રણના રૂપમાં છે અને તેમાં કિરાટકપ અગર કિરાતુ ઉપગી સ્થળ હેવાથી મુસલમાન બાદશાહે તેને સર કર્યું અને તેમાંના મુખ્ય મન્દિરમાંની મૂર્તિનું ખંડન કર્યું છે મુસલમાની ઇતિહાસની તારીખ આ લેખની તારીખ સાથે મળતી આવે છે. મદન બ્રહ્મદેવ કેણ હતું તે જાણી શકાયું નથી. પાંચમી પંક્તિમાં મહારાજપુત્ર શ્રીઉદયરાજ શદ વાંચી શકાય છે. પણ બધા અક્ષરે સ્પષ્ટ નથી, તેથી તે પાઠ માટે હું બહુ ચેકસાઈથી કહી શકતો નથી. તે અટકળ ખરી ઠરે તે મદન બ્રહ્મદેવ કિરાતુના પરમાર રાજાને પુત્ર થઈ શકે. તેના બીને પુત્ર સામેશ્વર વિ. સં. ૧૨૧૮ ના લેખમાં મળી આવે છે. સંભવ છે કે મદન બ્રાવ સેમેશ્વર પછી કિરાડકુપને રાજા થયે હોય. તેને માટે ભાઈ જેમ કુમારપાળને ખંડિયે મા ચાલકય ભીમ ૨ જાના ખંડિયે રાજ હતા. કિરાટક૫ને રાજ નામ માસલને ચાહમાન કીર્તપાલે હરાવ્યાનું સુન્ધા ટેકરીના લેખમાં છે (એ. ઈ. જે. ૯ પા. ૭ર) સંભવ છે. કે મદન બ્રહ્મદેવની પછીનો રાજા હોય. ૧ પુના એરીયાલીસ્ટ છે. ૧ - ૪ પા. ૪૧ નાનેવારી ૯૩૭ ડી. બી. ડિસ્કલકર. ૨ મુસલમાનો માટે અહી સુરત શબ્દ વાપર્યો છે, જ્યારે સાધારણ રીતે બધે તુરવા સબ્દ વપરાય છે. ૩ એ. ઇ. વ. ૧૧ ૫, ૭૨ લેખ ૭૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ गुजरातना ऐतिहासिक लेख આ લેખમાં આવતે વિશોપક શખ ધ્યાનમાં લેવા જેવો છે. એ તે ચેકસ છે કે તે એક જાતને સિક્કો હતે. રાજપૂતાના, મધ્યહિન્દ અને ગુજરાતના મધ્યકાલીન ઘણાખરા લેખમાં તે આવે છે. તેને અર્થ એ થાય કે તે બીજા કેઈ સિક્કાને ૪ મો ભાગ હોય. સાધારણ રીતે સિકો પાડનારના નામ ઉપરથી તે ઓળખાવવામાં આવતું. જેમ કે દત્તવીર શિપક. પ્ર. ડી. આર. ભાંડારકર માને છે કે વિશેષક તે મૂળ દ્રમ્મ કાષપણને જ મા ભાગને ત્રાંબાના સિક્કો હવે જઈએ, પણ આ લેખમાં રાણીએ સોમેશ્વરની પૂજા માટે માત્ર બે વિશાપક રાજના દાનમાં આપેલા છે, તેથી તે રૂપાને સિકકો હવે જોઈએ, એમ સમજાય છે. જે સેમેશ્વરના દેવળમાંથી આ લેખ મળ્યો અને જેને તેજપાળની સ્ત્રીએ સુધરાવ્યું તેનું નામ ઉદયરાજના પુત્ર અને મદન બ્રહ્મદેવના મહેટા ભાઈના નામ ઉપરથી જ પડ્યું હોય, એમે કલ્પી શકાય. વિ. સં. ૧૨૧૮ ના કિરાતુના લેખમાં તેને શૂરવીર યોદ્ધા તરીકે વર્ણવે છે અને પોતાની જિત પછી જેમ તેની યાદગીરીમાં વિ. સં. ૧૨૧૮ ની પ્રશસ્તિ લખાવી તેમ પિતાનું નામ અમર રાખવા આ મન્દિર બન્ધાવ્યું હોય. ભીમ ૨ જા ને આ સહુથી પ્રાચીન લેખ છે. કર્નલ ટેડે તેના ગિરનારમાં મહિલનાથના મદિરમાં વિ. સં. ૧૨૩૪ પૌષ સુ. ૬ ના લેખન નેંધ કર્યો છેપણ તે મળ્યું નથી. ત્યાર પછીના વિ. સં. ૧૨૩૬ ફા. સુ. ૨ શનિવારના લેખનું વર્ણન મી. એચ. એચ. ધ્રુવે વિએના એરિએન્ટલ જર્નલ વે. ૭ ૫. ૮૭ મે કરેલ છે, પણ તેને પણ મૂળ પત્થર હજુ માન્ય નથી. તિથિની બરાબર ઈ. સ. ૧૧૭૪ ૨૬ મી ઑકટોબર ગુરૂવાર આવે છે. ૧ મો. ડી. આર બાંડારનાં કારમાઈકલ ચર્સ એન્જર ઇડિયન ન્યુમિસ્પેટિસ ૫. ૨૧૦. ૨ તેવી જ રીત વરાહપ્રિય કિંશોપ ( એ, ઈ. વ. ૧ પા. ૧૭૪), ભીખપ્રિય વિશાપ ( એ. ઇ. વ. ૧૧ ૫.૬૮) ઇત્યાદિ. ૩ ટ્રસ ઇન વષને ઠડિયા ૩, પુરવણી ૫. ૫૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #327 -------------------------------------------------------------------------- ________________ १८९ भीम २ जानो किराडनो शिलालेख __ अक्षरान्तरे १ ओं' नमः शिवायः । स धूर्जटिर्जय .... येषां विज्ञया इव । यस्यैकपालि तभ्रांतिं क२ रोत्यद्यापि या( जा )ह्नवी ॥ संवत् १२३५ कार्तिक [ श्रु]दि [ १३ गुरा ] वये[ ह ] श्रीमद[ ण ]हिलपाटकापिष्ठितमहाराजाधिराज ३ परमेश्वरपरमभट्टारकरिपुवंशा( श)प्ररोह .... .... श्रीमद्भीमदेव कल्याणविजयराज्ये तत्प्रभुप्रसादावाप्तश्रीकिराटकू[ पे ] रविवि सप्रतापः हिमक[ ₹ इव ] .... रिव सुवर्णश्रिया मनोरमों अनेकसमरसंघ ५ दृवैरिकरिघटापीठदारुणकरवाल .... [श्रीउदयराज ? ] महाराजपुत्रश्रीम दनब्रह्मदेवराज्ये तस्य स ६ दाज्ञाभिधायी लब्धमहापंचशब्दादिसलिंकारो[ क] .... वर्वाधिकारस__ कल व्यापारचिंतांतरसकट[क] ७ धराधौरेयकल्प [ : [महं० श्रीतेजपाल [ स्तस्य ] सुपत्नी [ ब]-[ न ] .... ....यी राजहंसी मिव ललितपदगा श्रीमुरसुंद ८ रीमिर्व सततमनिमेषावलोकन .... .... जललवतरलतरं जीवितव्य .... चाकल्प्य [ऐ] ९ हिकाऽमुण्मिक [ फ ]लं चांगीकृ [ त्य] ... .... .... [ सोमेश्व ]रदेव. भवामूतिरा[ सी ]त् सा तुरुकर्म .... .... १० [मां ] च निरीक्ष्य तस्मिन्य[ न ]पि .... .... सकलसुरासुरमकुटमणि किरि[ र ]ण .... .... ११ संघट्टर्षितपादपद्मयु .... .... कारयित्वाऽस्मिन् दिने प्रतिष्ठिता ॥ .... .... १२ तया च चतुईस( श) हान .... .... चिंत्य स्वराजानं प्रशा( सा ) दं यां( या )चयित्वा ... १३ श्रीकिराटकूपीय .... वि दिनं दत्तविरवि(-) शोपकद्वयं ॥ १४ तथा दीपार्थ च दत्ततल .... रपि भूपालै[ : ] आचंद्राक १५ यावत् पालनीयं ॥ [ बहु ] .... .... यदा भूमी तस्य तस्य तदा फलं ॥ १६ स्वदत्ता परदत्तां वा यत्ना.... .... पालनं ॥ २ मंगलं महाश्रीः ॥ .... .... पाया शिवाय ४ पाया मनोरमः १ भावनगर जियममांना मिग G५२था २ यि ३२ . ५ वांया हंसीव ६ पांया सुंदरीव ७ वाया तां Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #328 -------------------------------------------------------------------------- ________________ નં ૧૫૭ ૩ ગાળાના ભીમના શિલાલેખ વિ. સં. ૧૨૪૯ ધ્રાંગધ્રા સ્ટેટમાં ગાળાના ખંડિત મંદિરમાંના બારશાખ ઉપર આ શિલાલેખ છે. એ સંતિમાંથી બીજા એ લેખા પણ મળ્યા છે. લેખવાળા ભાગ ૩ પુટ ૧૦ ઈંચ લાંમા અને એક પુટ પહેાળા છે. કમનસીબે આ લેખ એટલેા બધા ઘસાઇ ગયા છે કે નીચેની ત્રુટક જ હકીકત તેમાંથી નીકળે છે. તિથિ વિ. સં. ૧૨૪૯ ના વૈશાખ સુદિ પુનમ આપેલી છે. પહેલી એ પતિમાં ભીમનું નામ મળે છે. આઠમી પંક્તિમાં શાપાત્મક ફ્લેકના પાછળના ભાગ છે. લેખ દાન ખાબત હાવા જોઇએ, પણ તેની વિગત મળી શકતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #329 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૫૭ ઈ ભીમ ૨ જાના સમયને ગિરનારને શિલાલેખ વિ. સં. ૧૨૫૬ જે. સુ. ૧૩ પ્રસિદ્ધ ગિરનારની ટેકરી ઉપર સંગ્રામ સોનીના મંદિરથી વાયવ્યમાં નન્દીવરની મૂર્તિના ગોખલાની બન્ને બાજુએ આ લેખ કરેલ છે. લેખની ઉંચાઈ ૪ ઇંચની છે. ડાબી બાજુને લેખ ૮ ઇંચ પહાળે છે અને જમણી આજના ૯૩ ઈંચ પહાળે છે. અરધ લેખ એટલે સાળ પંકિત ડાબી બાજુએ છે અને બાકીના ભાગ જમણી બાજુએ છે. લેખ સુરક્ષિત છે અને પહેલી પાંચ પંકિતની અને ખાસ કરીને બીજી અને ત્રીજી પંકિતની શરૂવાતને ભાગ નષ્ટ થયે છે. પહેલી પંક્તિ ગદ્યમાં છે અને બાકીને બધે ભાગ સંસ્કૃત કવિતામાં લખેલ છે. જેડણ માટે કાંઈ ખાસ નોંધ લેવા જેવું નથી. લેખની શરૂવાતમાં વિ. સં. (૧) ૨૫૬ ષના શુકલ પક્ષની તેરશ વાર શુક્રની તિથિ આપી છે. ત્યાર પછી લખેલ છે કે ચાલુક્ય રાજા કુમારપાલના દડનાયકને દીકરા અભય નામે હતું અને તે જૈન ધર્મમાં આસક્ત હતું તેને પુત્ર વસન્તપાલ હતું અને તેણે માત, પિતાના પુણ્ય માટે ઉજજયન્ત ટેકરી ઉપર નન્દીશ્વરની મૂર્તિ બેસરાવી. ચંદસૂરિના શિષ્ય જીનેશ્વરના શિષ્ય દેવેન્દ્ર સુરિએ તેની પ્રતિષ્ઠા કરી. લેખ વિ.સં. ૧૨૫૬ ને એટલે ભીમ ર જાના સમયને છે પણ તેનું નામ લેખમાં આપ્યું નથી. લેખની તિથિ બરાબર બંધ બેસતી નથી. તેની બરાબર ઈ. સ. ૧૨૦૦ માં ૨૮ મી મે અને રવિવાર આવે. આને કાંઈ ખુલાસો મળતા નથી. ૧ પુના એરિએન્ટાલી લેખ ૭૫ છે. ૧ ન’ ૪ ૫. ૪ જાનેવારી ૧૯૩૭ ડી. બી. દિસલામ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #330 -------------------------------------------------------------------------- ________________ १९२ गुजरातना ऐतिहालिक लेख अक्षरान्तरे १ [ संवत् १ ] २१६ वर्षे ज्येष्ठ शुदि १३ शुक्रे ॥ विभू देवः श्रीमालान्वयगं वरं । कमुदाक २ ... राजते चंद्रमा इव ॥ १ कुमारपाल ३ ४ देवस्य चौलुक्यान्वयभास्वतः । प्रताप इव ५ रेजे सच्चक्रानंदनोद्यमः ॥ २स दं ६ डनायकोचंसस्तत्पुत्रोऽभयदा ७ ह्वयः । जिनप्रणीतसद्धर्मपारा ८ बार निशाकरः ॥ ३ ९ जनाशाचूतराजीनां वसंतस्तत्सुतोऽजनि [१] ख्यातो वसंतपाळा [ ख्यो ] राजलक्ष्मीविभूषितः ॥ ४ नंदीश्वरवरद्वीपजनबिंब [म] ची १० ११ करत् । जनक श्रेयसे सोयं जगदेव [ प्र ] बोधतः ॥ ५ श्री १२ चंद्रसूरिसच्छिष्यश्रीजिनेश्वरसदुरोः देवेंद्र १३ सूरिभिः शिष्यै द्वीप एषः प्रतिष्ठितः ॥ ६ १४ द्वीपोयं नंदताम्तावदुज्जयंताये गि । १५ रौ जगत्यामुदितौ यावत्सूर्याचं १६ द्रमसाविभौ ॥ ७ ૧ વાટસન મ્યુઝિયમમાંના રર્નિંગ ઉપરથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #331 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૫૮ અ. સોમનાથ પાટણનો ભીમ ૨ જાને શિલાલેખ વિ. સં. ૧૨૫ ૪ આ લેખ સોમનાથ પાટણમાંથી મળ્યો હતો અને ત્યાંથી ૩ માઈલ છેટે કાઠિયાવાડન, ઉપયોગી બંદર વેરાવલમાં ફોજદારી ઉતારામાં પડેલા પીળા પત્થરમાં કેતરેલો છે. શિલાની ડાબી બાજુનો ભાગ તુટી ગયે છે તેથી દરેક પંકિતના અમુક અક્ષરો ગુમ થયા છે. જમણ બાજુનો છે પણ વટ છે તેથી સાલને છેલો અંક ગુમ થયેલ છે. લેખ સુરક્ષિત છે અને તે અત્યારે ૧ ફટ ૨૩ લાંબો અને ૧ કટ ૫૩ ઉંચે છે. લેખની ૨૫ પંકિત છે અને અક્ષર સીધી લીટીમાં સુંદર રીતે કાતથી છે. લિપિ નાગરી છે અને ભાષા સંસ્કૃત છે અને લખાણું પઘમાં છે. ૬ પછીનો વૈજન ઘણે ખરે ટેકાણે બેવડે લખે છે. દરેક પંકિતનો અમુક ભાગ ગમે છે તેથી લેખમાં ભાવાર્થ આપી શકાતો નથી કે તે જૈન ધર્મ સમ્મીન છે એમ જાણી શકાય છે. પહેલી પંકિત કયા દેવની સ્તુતિ છે તે જાણું શકાતું નથી. બીજી અને ત્રીજી પંક્તિમાં ગુજરાતની પ્રખ્યાત રાજધાની અણહિલપાટકનું વર્ણન છે. તે ઘણું સમસ્ત થઈ ગયું હતું. ચોથી પંકિતમાં રાજ મલરાજને નામ છે. છઠી ચથી પંકિતમાં રાજા મૂલરાજનું નામ છે, છઠ્ઠી પંકિતમાં વચમાંના રાજાઓ બધા મુકી દઈને ભીમ(૨ જા) નું નામ છે. સાતમીથી ચૌદમી પંક્તિ સુધીમાં જૈન ગણેશ્વર જેમને કુદકુદ એક હતો તેના સંઘ અગર ગ૭નું વર્ણન છે. તેમાંને કીર્તિસૂરિ શ્રી નેમિનાથની યાત્રા કરવા માટે ચિત્રકૂટથી નીકળી અણહિલપુર ગયે. ત્યાં તેને રાજાએ બહુ માન આપ્યું. સૂરિએ ત્યાં મલવસંતિકા નામનું મંદિર ચણાવ્યું. તેના પછી અજિતચંદ્ર ચારૂકીલ, યશકીર્તિ, ક્ષેમકલ અને હેમસૂરિ એમ અનુક્રમે સૂરિ થયા. જુના મંદિર રની જગ્યાએ હંમસૂરિએ નવું મંદિર બંધાવ્યું તેનું વર્ણન છે. ૧૭ થી ૨૪ મી સુધીમાં છે. પં. રર માં લખ્યું છે કે તેણે એક કુંડ બધા જેના પાણીથી કોઢ નાશ પામતે હતે. આ લેખ સોમનાથ પાટણમાંથી મળે છે તેથી એમ કહપના થાય કે આ બધાં ત્યાંજ બાંધ્યાં હશે સોમનાથ પાટણનું સ્પષ્ટ નામ નથી આપ્યું. માત્ર ૫. ૨૩ માં પશ્ચિમ સમુદ્ર એટલું લખેલું છે છેલી પંક્તિમાં લખેલ છે કે પ્રશસ્તિ પ્રવરકીર્તિએ રચી હતી. છેવટે સાલ આપી છે જેને છેલ્લે અંક વંચાતા નથી. તે ૧૫૪છે ) ૧ પુના એરિએન્ટાલીસ્ટ - ૨ ને. ૪ પા. ૨૨૨ જાનેવારી ૧૯૩૮ ડી. બી. સિકલકર. ૨ અમરકાર (૫ની શિરસ્વામીની ટીકાના ગ્રંથમાં તેજ:પુર નામની જગા આપી છે ( પુના ઓરિએન્ટાલીસ્ટ નો. ૧ પા. ૨૬) સા જદુનાથ સરકાર અને મહીકાંઠ પરગણાના કટાસણ હાલમાં તેજપુર છે તે હોવાનું માને છે. (પુના આ વા. ૨ ન. ૨ ) પણ તે જાણીતી જગ્યા નથી અને જૈન અવશે ત્યાં મળતા નથી તેજપુરને પ્રભાસ માટે સોમનાથ પાટણ ૯૫વું વધારે સારું છે અને આ લેખમાં બતાવ્યા મુજબ તે જેનો ઉપયોગી સ્થળ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #332 -------------------------------------------------------------------------- ________________ १९४ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तरे १ .... .... [च्छ ] निव नाति नित्यमद्यापि वारिषौ ॥ [ श्रेयादभीष्टसं सिद्धयै मुखं चंद्रप्र [भं] .... ... २ ... ...लपाटकाख्यं पत्तनं तद्विराजते ॥ ३ मन्ये वेधा विधायैतद्विधित्सुः पुन रीदृशं । शि... ३ .... ...रेंद्रनयमंत्रज्ञेयत्र लक्ष्मीः स्थिरीकृता ॥ ५ तनिःशेषमहीपालमौलि. घृष्टांघ्रि .... .... ४ .... ....सौ नृपः । तेनोत्खातामुहृन्मूलो मूलराजः स उच्यते ॥ ७ एकैकाधिक भूपालाः सम .... .... .... ५ .... ....[ स ] बजखुराहतं । अतुच्छमुच्छलत्पूयं पर्वधर्ममजीजनत् ॥ पौरुषेण प्रतापेन पुण्यना .... .... ६ .... ....रन्यूनविक्रमः । श्रीभीमभूपतिस्तेषां राज्यं प्राज्यं करोत्ययं ॥ ११. भालाक्षराण्यनम्राणि यो बभंज म.... .... ७ .... ....[ नं ] दिसंघे गणेश्वराः । बभूवुः कुदकुदाख्याः साक्षात्कृतजगत् ___त्रयाः ॥ १३ येषामाकाशगामित्वं त्या .... .... ८ ... .... शतपंचकमुज्वलं । रमयित्वाथ जन्मांते येऽन्यनियमपूर्वकं ॥ १४ ___ कालेस्मिन् भारत क्षेत्र जाता.... . ९ .... ...रीणास्तत्ववमनि । तेषां चारित्रिणां वंशे भूरयो सूरयोऽभवत् ॥ १७ सद्वषा अपि निद्वेषाः सकला अक.... .... १० .... ....प्रभावस्यारोह तत् । श्रीकीर्तिः प्राप्य सत्कोत्ति सूरि [:] सूरि गणं ततः ॥ १९ यदीयं देशनावरि सम्यग्दि.... ...... ..... ....चित्रकूयच्चचाल स । श्रीमन्नामजिनाधीश तीर्थयात्रानिमित्ततः ॥ २१. .... अणहिल्लपुरं रम्यमाजगा.... .... १२ .... ....नींद्राय ददौ नृपः । बिरुदं मंडलाचार्यः सच्छछत्रं ससुखासनं ॥ २३ श्रीमूलवसंतिकाख्यं जिनभवनं तत्र.... ... १३ संज्ञयैव यतीश्वरः । उच्यतेऽजितचंद्रा यस्ततोमूत्त्स गणीश्वरः ॥२४ चारुकीर्ति यशःकीर्ती ध १४ .... ....र्मुक्तो यो रत्नत्रयवानपि । यथावद्विदितात्माभूत्ले (म ) कीर्गिस्ततो गणी ॥ २७ उदेति स्म लसज्योति.... .... १५ .... ....लेपि वासिते हेमसूरिणा । वस्त्रप्रावरणं येन ॥ २९... ... भावनगर युझियममांना शसस्था २वांया भयाद महामणहिल्लपाटक Aj छ पं. १ मां अणहिलपुर सभ्युछे. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #333 -------------------------------------------------------------------------- ________________ १६ १७ २० १८ .... शयैरवगण्यते ॥ ३४ वादिनो यस्पदद्वंद्व नखचंद्रेषु बिंबिताः । कुर्व्वते 0000 विगत श्रीकाः कलंक .... २१ १९ ....दं तीर्थभूतमनादिकं ॥ ३६ सीतायाः स्थापना यत्र सोमेशः पक्षपात .... कृत् । प्रभोनैलोक्य ... .. तदुद्धृतं तेन जातोद्धारमनेकशः ॥ ३८ चैत्यमिद ध्वजभिषतो निजभुजमुद्धृत्य सक... ... षतो मंडलगणिललितकीर्त्तिसत्कीर्त्तिः । चतुरधिकविंशति लसध्वजप- - २२ सोमनाथ पाटणनो भीम २ जानो शिलालेख कीर्तिर्यत्कीर्त्तर्नतकीय नरिनर्त्ति । त्रिभुवनरचिता मुक्तिन् पुरशशितिळकनेपथ्या ॥ ३१ ते... २४ ... वि ॥ ३२ समद्द्त [ : ] समुच्छन्नश्चीर्णजीर्णजिनालयः [ यः ] कृता रत्ननिर्व्वाहसमुत्साहशिरोम । २१ 6330 टपटुहस्तक ॥ ...मेतदीयस गोष्टिकानामपि गल्लकानां ॥ ४१ यस्य स्नानपयानुलिप्तमखिलं कुष्टं दवी.... २३ .... स चंद्रप्रभः सप्रभुस्तीरे पश्चिमसागरस्य जयतादिग्वाससां शासनं ॥ ..... ४२ जिनपति गृह .... वर्णिवर्यो व्रतविनयसमेतैः शिष्यवर्णैश्व सार्द्धं ॥ ४३ श्रीमद्विक्रमभूपस्य वर्षाणां द्वाद 933. .... .... લેખ ૭૬ ॥ ४५ सं १२ [५] + ....ककीर्तेलघुबंधुः । चक्रे प्रशस्तिमनद्या [ मपि ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat .... प्रवर कीर्त्तिरिमां १९५ www.umaragyanbhandar.com Page #334 -------------------------------------------------------------------------- ________________ ચૌલુકય વંશના ચાર અપ્રસિદ્ધ દાનપત્રો નં. ૧૪૩ આ ૧ સિદ્ધરાજ જયસિંહનું દાનપત્ર વિ. સં. ૧૧૮૪ શૈ. . ૧૫ સેમ. ગુજથી પશ્ચિમે બે ગાઉ ઉપર સુનસર ગામ છે, તેની દક્ષિણે નદીની ભેખડમાંથી એક સાથે સાત તામ્રપત્રો નીકળ્યાં હતાં. તે હાલ વામજના પટેલ પ્ર©ાદ આત્મારામ પાસે છે. તેઓ સં. ૧૯૧ ના માસામાં અમદાવાદમાં શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ પાસે તે સાતે પતરાં વાગ્યા હતાશેઠ સારાભાઈએ તે પટેલને પૂજ્યપાદ અનિમહારાજ દશનવિજયજી જે રતનપળમાં ઉજળ બાઈની ધર્મશાળામાં રહેતા હતા, તેની પાસે મોકલ્યું. તેઓએ તે પતરામાંનું લખાણ તે પટેલને સમજાવ્યું તથા જે પાંચ પતરાં તેમને બતાવ્યાં તેની નકલ કરી લીધી. આ પાંચ પતરાં પૈકી પહેલાં બેમાં એક દાન,ત્રીજામાં બીજું દાન અને ચોથા તથા પાંચમા પતરામાં ત્રીજું દાન વર્ણવ્યું છે. આ પતરૂં ૮ ઇથ લાંબું અને ૭ ઇંચ પહેલું છે. આ પતરાંમાં કડી માટેનું કાણું છે. આ પહલા પતરામાં ૧૪ પંક્તિ છે. લેખની શરૂવાતમાં સંવત ૧૧૮૪ ચૈત્ર સુદિ ૧૫ સેમ આપેલ છે. વંશાવળી વિભાગમાં કર્ણદેવનું એકનું જ નામ આપી પછી જયસિહદેવનું નામ આપ્યું છે. મહા મંત્રી તરીકે સાંત્પનું નામ આપેલ છે. ત્યારબાદ દાનની વિધિની વિગત આપી છે. ચૌલુકય વંશના મહારાજાધિરાજ જયસિંહદેવ પિતાના અને પિતાના પુણ્યની અભિવૃદ્ધિ માટે તીર્થજલથી સ્નાન કરી શ્રીનીલકંઠ મહાદેવની પંચાંગ ઉપહારથી પૂજા કરી સંસારની અસારતાને ખ્યાલ કરી કમલદળ ઉપરના પાણીના બિંદુ જેવું જીવન ક્ષણિક છે ઇત્યાદિ બે વચનેની મધ્યમાં પતરું પુરું થાય છે. પરિણામે દાનવિભાગ ઉપલબ્ધ નથી અને ખાસ નવી ઐતિહાસિક હકીકત મળી શકતી નથી. બાકીનાં પતરાં આગળ ઉપર ઉપલબ્ધ થશે તે ફરીથી આ દાનપત્ર છપાવવામાં આવશે. ૧ અપ્રસિધ આ પતરા સંબધી હકીકત તથા અક્ષરાન્તરની નકલ પૂજ્યપાદ મુનિ મહારાજ દર્શનવિજયજીએ મને મોકલી આપ્યાં છે તેને મહિ તેમના આકાર માનું છળ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #335 -------------------------------------------------------------------------- ________________ सिद्धराज जयसिंहनुं दानपत्र अक्षरान्तर पतरुं पहेलं १ आ (ओं) स्वस्ति श्रीमद् विक्रमकालातीत संवत् ११८४ वर्षे २ चैत्रसुदि १५ सोम -- श्रीमदणहिल्लपट्टके महाराजाधिराज ३ श्रीमत्कर्णदेव महाराजाधिराजपरमेश्वर-- ४ -- भट्टारकप्रताप सकललक्ष्मी स्वयंव ५ रबर्बरकजिष्णु अवंतीनाथ श्रीमजयसिंहदे६ वकल्याणविजयराज्ये तत्पादपद्मोपजीविनिमहामात्यश्री ७ सांतुपे (के) श्री श्रीकरणदे समत्त (स्त) मुद्राव्यापारान् परिपंच (थ) यति स ८ त (स) चिवं काले प्रवर्तमाने ताम्रशासनमभिलिख्यते यथा ॥ ९ श्रीमचौलुक्यवंशान्वयपसूत महाराजाधिराजश्री १० मद्विजयसिंहदेवः स्वपितुरात्मनश्च परमपुण्याभिवृद्ध ११ ये संभृत तीर्थजलैः स्नात्वा देव श्री नीलकंठ पंचांग पू१२ जोपहारविधिना समभ्यर्च्य नमस्कृत्य च संसारासा १३ रतां विचिंत्य नलिनीदलगतजललवतरलतरंजी१४ वितं अभ्रपटलपायं यौवनं प्रहरद्वयहा-यास Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #336 -------------------------------------------------------------------------- ________________ નં. ૧૪૩ બ ૨ સિદ્ધરાજ જયસિંહનું દાનપત્ર वि.सं. ११८३ ५. १. ७ लौभ. આ પતરું ૧૦ ઇંચ લાંબુ અને ૭ ઈચ પહેલું છે. કડી માટે નીચેના ભાગમાં કાણું છે. આ પતરામાં ૧૬ પંક્તિ છે. આ પતરું ચૌલુકય વંશના બીજાં પતરાંની માફક જ લખાએલું છે. ૫. ૧ થી ૭ સુધીમાં ચૌલુક્યની સમસ્ત રાજાવલી આપી છે. જેમાં મૂલરાજ, ચામુંડરાજ, દુર્લભરાજ, ભીમદેવ, કર્ણદેવ અને જયસિહદેવનાં નામ આપ્યાં છે. પં. ૮ માં ગભૂતા પથકનું નામ આપ્યું છે ને અભિનવ સિદ્ધરાજના વિ. સં. ૧૨૮૦ ના દાનપત્ર( આ પુસ્તકના લેખ ન. ૧૬૫)માં પણ આવે છે. તે પથકમાં રહેતા બધા અધિકારી અને પ્રજાવર્ગને દાનસંબંધી જાણ કરે છે. ૫. ૧૦ થી ૧૨ સુધીમાં તિથિ વિ. સં. ૧૧૯૩ કાલથુન વદિ ૭ ભૌમવાર આપેલ છે. પં. ૧૩ થી ૧૬ તે દિવસે મકરસંક્રાંતિના પર્વને દિવસે શિવજીની પૂજા કરીને જીવનની ક્ષણુભંગુરતા વિચારીને પોતાના તથા માતાપિતાના પુણ્ય યશની અભિવૃદ્ધિ માટે ( અમુક દાન આપ્યાની હકીકત આગળ હશે ). આંહી વિ. સં. ૧૧૯૭ આશ્વિન વદિ ૩ ને દિવસે ભડાણા ગ્રામમાં આપેલા રે ઉલ્લેખ છે. સભવ છે કે આ દાન તે અગાઉ આપેલા દાન સંબન્યા હોય એટલે તેમાં સુધારા વધારા કરી અમુક હકો વધુ આપ્યા હોય. પહેલું પતરું આંહી પુરું થયું છે, તેથી દાનની વિગત મળી શકતી નથી. કઈ દાનને ઉલે अक्षरान्तर १९ स्वस्ति राजावलीप्त (पूर्ववत (त्) समस्त राजावली विराजित परमभट्टारक महा २ राजाधिराजपरमेश्वर श्रीमूलराजदेवपादानुध्यातपरमभट्टारकम ३ हाराजाधिराज श्रीचामुंडराजदेवपादानुध्यातपरमभट्टारक महाराजा ४ घिराजश्री दुर्लभराजदेवपादानुध्यात परमभट्टारकमहाराजाधिराज ५ श्रीमीम्ब (म) देवपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजश्रीमत् त्रैलो६ क्यमल्लश्रीकर्णदेवपादानुध्यातपरमभट्टारकन (म) हाराजादि (घि) राजपर७ मेश्वरावंतीनाथत्रिभुवनगंडबर्बरकजिष्णुसिद्धचक्रवर्तिश्रीमजयसिं८ हदेवः स्वतुष्टयमानः(स्वभुज्यमानः)गंभूतापथकांतः पाति ड(नः)समस्त राजपुरुषा(न्)बा ९मणोतरान् तन्नितु (यु) काविधि) कारिणा बनपदांश्चबोधयत्यस्तुवः संवि-(दि) १० -- ॥ श्रीमद्विक्रमादित्योत्पादितसंवत्सरशतेष्वेकादशसुत्रिनवत्य ११ षिकेषु फाल्गुनबहुलपक्षसप्तम्यां भौमवारे ॥ यत्रांकलिपिसंवत् १२ ११९३ फागुणवदि भौमेऽद्येह श्रीमदणहिलपाटके-(म) करसं १३ क्रांतिपर्वणिनात्वा चराचरगुरुं भगे (ग) वंतं भवानीपतिमभ्यर्च्य संसारा १४ सारता विचिंत्य नलिनीदलगतजललवतरलतरं प्राणितव्यमाकल १५ व्यहिकामुष्मिक-फलमंगीकृत्य पित्रोवात्मनश्च पुण्य यशो १६ ऽभिवृद्धये ॥ सं ११८७ आश्विम (न) बदि३भडाणायामशासने Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #337 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૧૪૪ ઈ ૩ કુમારપાળનું દાનપત્ર વિ. સં. ૧૨૦૧ પેા. સુ. ૨ શિન. આ દાનપત્રનાં અને પતરાં સદ્ભાગ્યે ઉપલબ્ધ છે. દાન વિ. સં. ૧૨૦૧ પેા. સુ. ૨ શનિવારે આપ્યું છે. દાવા તરીકે કુમારપાલદેવ રાજાનું નામ આપેલ છે. પતરાંની લેખાઈ ૯ ઇંચ અને પહેાળાઈ ૮ ઇંચ છે. પહેલા પતરામાં નીચે તથા ખીજામાં ઉપરના ભાગમાં ડી માટે કાણાં છે. પહેલા પતરામાં ૧૯ પંક્તિ છે. ખીજામાં ૧૮ પંક્તિ છે. પતરાં સુરક્ષિત લાગે છે, અને આખા લેખ વાંચી શકાય છે. ખીજાં ચૌલુકયનાં પતરાંની માફ્ક જ દાનની શરુવાત થાય છે. ૫. ૧ થી ૯ સુધીમાં અનુક્રમે મૂલરાજ, ચામુણ્યરાજ, દુર્લભરાજ, ભીમદેવ, કહુંદેવ જયાસઁહદેવ અને કુમારપાલનાં નામ આપેલ છે. ૫. ૧૦ અને ૧૧ માં કુમારપાલ ગમ્ભુતા પથકમાં રહેતા અધિકારી અને પ્રજાવર્ગને જાણ કરે છે. ૫. ૧૩ અને ૧૪ માં તિથિ આપેલ છે. વિ. સં. ૧૨૦૧ ના પાષ સુદ્ધિ ૨ શનિને દિવસે દાન આપ્યું છે. પં. ૧૫–૨૩ માં લખેલ છે કે યેાગેશ્વર, સિદ્ધેશ્વર, વૈદ્યનાથ, વગેરે દેવાની પૂજા કરીને સ્નાન કરીને શિવપૂજા કરીને, સંસારની અસારતા વિચારીને, કમલદળ ઉપરના બિંદુ જેવું જીવન ક્ષણિક છે તે જાણીને, આલેક અને પરલેાકમાં પેાતાનું અને માતાપિતાનું પુણ્ય અને યશની વૃદ્ધિ થાય માટે બ્રાહ્મણુ મધુના પુત્ર બ્રાહ્મણ ... (નામ આપેલ નથી)ને ગમ્ભતા પથક્રમાં સંવત્સર ગામમાં અમુક ક્ષેત્રમાં અમુક જમીન ચાલુ મર્યાદા અને શરત અનુસાર દાનમાં આપી છે. પં. ૨૪ થી ૩૧ સુધી દાનની જમીનની સીમાનું વર્ણન છે. ૫. ૩૨ થી ૩૫ સુધીમાં ચાલુ શાપના શ્લેાકા છે. પં. ૩૬ માં લેખક તરીકે વિદ્યારામના પુત્ર ઠા. લઝ્મ—નું નામ આપેલ છે, અને પં. ૩૭ માં સાંન્નિવિગ્રહિક તરીકે શ્રીપ્રભાકરનું નામ તથા શ્રીકુમારપાલ એટલા શબ્દો છે. ... अक्षरान्तर पतरं पहेल १ स्वस्ति राजावली प्ल (पू) व (र्व) वत् समस्तराजावळीविराजितपरमभट्टारक महाराजाधिरा२ जपरमेश्वरश्रीमूलराजदेवपादानुध्यातपरमभट्टारकमहाराजाधि ३ राजश्रीचामुंडराजदेवपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजश्रीदुर्ल ४ भराजदेवपादुनुध्यातपरमभट्टारकमहाराजाधिराज श्रीश्रीमदेव ५ पादानुध्यातपरमभट्टारक महाराजाधिराजश्रीमत्रैलोक्यमल्लश्रीक ६ र्णदेवपादानुध्यातपरमभट्टारकमहाराजाधिराजपरमेश्वर त्रिभु ७ वन गंडावंतीनाथ बबर कजिष्णुसिद्धचक्रवर्तिश्रीमज्जयसिंहदेव पा ॥ ८ दानुध्यात परमभट्टारक महाराजाधिराजपरमेश्वरनिजभुजविक्र ९ मरणांगणविनिज्जित शाकंभरी भूपाल श्रीमत्कुमारपालदेवो विज १० योदयी स्वमूज्यमानगंम्म (भू ) ता पथा (थ) कान्तः पातिनः समस्त राजपुरु ॥ ૧૨ જાન્ ત્રાસગોત્રરાં— (1) વિદ્યુતિ (f) રિબો બનવવા નોષય१२ त्यस्तुवः संविदितं यथा । श्रीमद्विक्रमादित्योत्पादित संवत्सर । १३ शतेष्वेकोत्तर द्वादशसु पौषमास शुक्लपक्षद्वितीयायां शनिवा લેખ ૭૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #338 -------------------------------------------------------------------------- ________________ २०० कुमारपाळनुं दानपत्र १४ रेयत्रोकतेपि विक्रमसंवत् १२०१ पौषसुदि २ शनावोह श्री १५ चांद्रापल्लीसमोवासित श्रीतषिजठा (य) कटके योगेश्वर श्री सिद्धेश्वरवैद्य (झ) ना १६ थदेव- (यो)-- पर्वणि स्नात्वा चराचरगुरुं भगवंतं भवानीपतिं समभ्य १७ य॑ संसारासारतां विचिंत्य नलिनीवलगतजलवतरलतरंपाणितव्ये १८ माकलय्यैहिकामुष्मिकयत्फलमंगीकृत्यपित्रो रात्मनश्चपुण्ययशो। १९ भिवृद्धये ब्रामणमधुसुत --देवाय-- (गंभूता) वार पतरं बीजें २० थके सम्वतसरनामेवो--(दिया) इलं १ वणशक्षेत्रे २१ भू- - (दिया) इलं १ उभयंजातभूमिहल १–लिकम(प्ल) २२ -- सीमा पर्यतासवृक्षमालाकुलासकाष्ठतृणोदकोपेता २३ स राज्यभागमोगासदंडदशापराधसघकेदाराशासने २४ नोदकपूर्वमस्माभिः प्रदत्ता । श्वस्याभूमेराघाटायथा । पूर्वतः २५ साठाकेन खेटयमान सीधुराक्षेत्र सीमा । तया राजदेवेन खे२६ त्यमान महघडीक्षेत्रे सीमा । दक्षिणतो भोजदेवेन खेटय ॥ २७ मान साव(च) राक्षेत्रेसीमा । तथाबूटाकेन खेटयमानवांदा (चांदा) क्षेत्रे सीमा पश्चिमतस्त २८ दस्य ब्रा०सूरदेवस्यागेकशासनभूम्यां सीमां । उत्तरतो जसराकैन खेट्य ॥ २९ मान नागडक्षेत्रे सीमा । तथा लासडेन खेटयमान को वा क्षेत्रे सीमा । इति ३० वतु (कु) राषा --- मिमेनाम च गम्य तन्निवासिजनपदैर्यथादीय३१ मानभारा ---- दि सर्व सर्वदाहा(ज्ञा )थ(श्रवणकित्वयैभूत्वाऽस्मै३२ ब्रा० सूरदेव --- लतव्या सामान्यं चैतत्पुणाय -- त्वा - स्मद्वंशजैर३३ न्यैरपि ---- मिरस्मत्यदत्तधर्मदायोयमनुमंतव्यः पालनीय३४ श्च । उक्तं च भगवतापरौन । षष्टिवर्षसहस्राणि स्वर्गे तिष्ठति भूमिकः । ३५ आये त्रातानुमंताच तान्येव नरकं वसेत् ॥ १ ॥ लिखितमिद -- सनंगी ३६ कायस्थान्वय प्रसूतमहामात्यश्रीविद्यारोमसुतठ० लक्म -- - - को ३७ ऽत्र महासावि(वि)चि(वि)अहिक श्रीप्रभाकरइ ? ॥ श्रीकुमरपाल Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #339 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૨૧૪ અ ૪ રાજા અચેાસનું દાનપત્ર આ પતરું કાઈ દાનનું ખીજું પતરું છે. તેમાં વંશાવલી કે તિથિ હોવાના સમ્ભવ નથી, પણ જ્ઞાનવિભાગ પણ તેમાંથી મળી શકતા નથી. શરુવાતથી અન્તસુધી જ્ઞાનને પાળવા માટેના આદેશે અને મહુભિવસુધા ભુક્તા ' ઇત્યાદિ લેાકેા આપેલા છે. છેલ્લી એ પક્તિમાં પેાતાના વંશના હવે પછીના રાજાને દાનને હરકત ન કરવા માટે પ્રાર્થના છે. પતરામાં અગીયાર પક્તિ છે અને નીચેના ભાગમાં કડી માટે કાણું છે, " अक्षरान्तर १ - - ( स्व ) मनसि यद्रोचते तत् कुरुते । सामान्यमेतत्पुण्या२ भिसिध्यैतदवगम्यम -- भजैरन्यैरपिभुवा भोत्कृति - ३ 'प्रदत्त धर्महा (दा) योऽनुमंतव्यः । पालनीयश्चा यथा दाता ४ श्रेयभाग्तथा पालकोपि श्रेयभाग्भवति । तथा चोक्तं भगवता ५ व्यासेन बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः यस्य ६ यस्य यदा भूमी (मिः ) तस्य तस्य तदा फलं ॥ स्वदतां परदतां वा यो ७ हरेद्वसुंधरां । सविष्टायां कृभि ( मि ) भूत्वा पितृभिः सहमज्ज८ति ॥ दत्वा दानं भाविनः पार्थिवेंद्वान् भूयो भूयो याचते ९ रामचंद्रः । सामान्यो यं दानधर्मो नृपाणां स्वे स्वे काले पा१० लनीयो भड (व ) द्भिः ॥ मम वंश क्षण क्षीणे कोपि राजा भविष्य - ११ ति । तस्याहं करलग्नोस्मि मम दत्तं न चालयेत् Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #340 -------------------------------------------------------------------------- ________________ ન૦ ૨૧૫ અ વીસલદેવને પોરબંદરનો શિલાલેખ વિ. સં. ૧૩૧૫ ભા. સુ, ૫ કાઠિયાવાડમાં પોરબંદર શહેરમાં મીઠી માંડવીમાં કોઈની દુકાન પાસે પડેલી પાતળી શિલામાં કોતરેલો છે. ત્યાં એ શિલા ઘણું વખતથી પડેલી છે અને ક્યાંથી મળી આવી તે જાણવામાં નથી. લેખવિભાગ ૧ ફુટ ૬ ઇંચ લાંબો અને ૧ પુટ ર૩ ઇંચ પહોળો છે. તે બહુ જ ઘસાઈ ગયા છે, અને ગમે તેટલા શ્રમથી પણ આખે વાંચી શકાય તેમ નથી. લેખની ઉપરના ભાગમાં વાછડાને ધવરાવતી ગાયનું સુંદર ચિત્ર છે. લેખની શરુવાત તિથિથી થાય છે અને તે વિ. સં. ૧૭૧૫ ના ભાદ્રપદ વદિ ૫ આપેલ છે. વાર વાંચી શકાતા નથી. ત્યારપછી અણહિલપાટકના મહારાજ શ્રીવિસલદેવના રા તેમ જ મુખ્ય મન્કી નાગડનો ઉલ્લેખ છે. પછી સૌરાષ્ટ્ર ઉપર અમલ ચલાવવા માટે નીમેલા પંચકુલના સભ્યોનાં નામ આપ્યાં છે, પણ તે વાંચી શકાતાં નથી. બાકીના ભાગમાં ત્રુટક ટક શબ્દ તથા અક્ષરે વંચાય છે અને તેથી કાંઈ સમ્બન્ધવાળું વાંચન ઉપજી શકતું નથી. જૂદી જુદી પ્રવૃત્તિ માટે અમુક દ્રમેનું દાન આપવામાં આવ્યું છે. દાન દેનાર અને લેનારનાં નામ મળતાં નથી. આઠમી અને બારમી પંક્તિમાં ભૂમલિકાનું નામ છે, જે બરડાના ડુંગરમાંનું ઘુમલી હોવું જોઈએ. તે અસલ મહટું શહેર હતું અને જેઠવાની રાજધાની હતી. અત્યારે તે ખંડેર થઈ ગએલ છે. દાન દેનાર મલિકામાં રહેતા હશે, એમ અનુમાન થાય છે. આ રાજાના બીજા ત્રણ લેખે મળેલ છે અને તેની સાલ વિ. સં. ૧૩૦૮, ૧૩૧૧ અને ૧૩૧૭ છે. આ લેખમાં આવેલા નાગડને ઉલેખ વિ. સં. ૧૩૧૭ નાં તામ્રપત્રોમાં અને કવિ નાનાકની કેડીનારપ્રશસ્તિમાં પણ આપેલ છે. હર્ષગણના વસ્તુપાલચરિત્ર ઉપરથી ની થાય છે કે તે નાગર બ્રાહ્મણ હતા. વિ. સં. ૧૩૩ પછી નાગડ મંત્રી નિમાવો જોઈએ. તે જ વર્ષમાં તેજપાલને મુખ્ય મંત્રી તરીકે આચારંગસૂત્ર નામના ગ્રન્થમાં વર્ણવેલ છે. કેડી નારની પ્રશસ્તિના સમય સુધી એટલે કે વિ. સં, ૧૩૨૮ સુધી તે પદ ઉપર રહ્યો હશે. ૧ પુના ઓરિએન્યાલીસ્ટ , ૨ નં. ૪ બને. ૧૭૮ ૫. ૨૨૫, મી. ડી. બી. હિસ્ટર. ૨ ૩ ૫. એ. વો. ૧ ૫ ૨૫, ૪ ૫. , , ૬ પા) ૧૨૦, ૫ ઈ. ૧, વો. ૧૧ ૫. ૧૦૦, ૬ સંરકત વાની શેષ સમ્બન્ધી uિસનને રીપોર્ટ ૧૮૨-૮૩ ૫. ૪૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #341 -------------------------------------------------------------------------- ________________ २०३ वीसलदेवनो पोरबन्दरनो शिलालेख अक्षरान्त १ ओं'संवत् [१३] १५ वर्षे भादर [पद अदि ५]....घेह श्रीमदणहिल[पाट]२ काषि[ष्ठित] समस्तराजावली विराजित महाराज श्री[वी]स३ [ल] दे [व] कल्याणविजयराज्ये तत्पादपद्मोपजिविनि महा[मा]४ स्यश्रीनागडे समस्तमुद्राच्यापारान्परिपंथयत [ति] एवं का५ ले वर्तमाने श्री सुराष्ट्रमंडले [म] हं० श्री [वि-रापारा], ६ श्री [सिंहप्रभृति] पंचकुलपतिपत्तौ [वामक ?....द पुत्र ७ [श्री] जयदेवस्य [स्थितकै.... ति] यमिह श्री ८ .... .... मलिकॉसत्की समस्तप्रति.... .... ९ .... .... .... धाम .... .... .. १० द्र" पत्र?.... ... द्र ४....... राण्डके द्र ४ पद्रे ११ .... दृके द्र ४ क....पट्टके द्र ४ सकल१.... स्थित १२ .... .... रविकारं ! भूमलिकायां.... .... १३ .... .... बहुभिर्वसुधा मुक्ता राजभिः सगरादिभिः यस्य १५ यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं । मंगलं महाश्रीः ૧ રાજકોટ અને ભાવનગર મ્યુઝિયમમાંનાં રબિંગ ઉપરથી. ૨ ચિહ્નરૂપ છે. ૩ વાચા માર ४ मा शम् भूमलिका डावानेध्ये. લેખ ૭૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #342 -------------------------------------------------------------------------- ________________ નં૨૧૬ અ અનવનો કાંટેલાનો શિલાલેખ વિ. સં. ૧૩૨૦ બચે. સુ. ૪ કાઠિયાવાડમાં પોરબંદર સ્ટેટના તાબાના કાંટેલા ગામમાં રવતીકુડના કાંઠા ઉપર શિવ(મહાકાલેશ્વર)મન્દિરની દક્ષિણ બાજુના દિવાલમાં ગણપતિની મૂર્તિ નીચે કાળા નાઈટ પત્થર ઉપર આ લેખ કતરેલો છે. તે ગામ પોરબંદરથી વાયવ્યમાં સાત માઈલ દૂર અને દરિયાકાંઠાથી એક માઈલ દૂર આવેલું છે. આ લેખ સ્વ, તનસુખરામ મનસુખરામ ત્રિપાઠીએ ૧૯૧૫ ના “બુદ્ધિપ્રકાશમાં ગુજરાતી ભાષામાં પ્રકટ કર્યો છે. તેની લંબાઈ ૧ ફુટ ૯ ઇંચ અને પહોળાઈ ૧૧ ઇંચ છે, અને તે સુરક્ષિત છે. ભાષા સંસ્કૃત છે. અને છેલલી પંક્તિમાં તિથિ આપી છે. તે સિવાયને બધે ભાગ યામાં છે. લિપિ નાગરી છે, અને કેતરકામ સારું છે, આખા લેખમાં કેટલાક અક્ષરોના પ્રાચીન ૨૫ વાપરેલાં છે, જેમ કે ૫. ૩-૪-૭ અને ૮ માં ૫, ૫ ૧ અને ૫ માં જોડાક્ષરને થ પં. ૪ અને ૫ માં જ ઇ જ લાગે છે. ૧ ને ૨ ના પાંખડામાં નાનું ટપકું મૂકીને દરશાવ્યો છે, તેથી કેટલીક વસ્તું તે બન્ને વચ્ચે ગોટાળો થાય છે, ૫. ૪ માં જુ ના ઉ ની નીશાની લીટીને લગાડવાને બદલે ડાબી બાજુ લગાડેલ છે. પૃષ્ઠ માત્રા બધે જ વાપરી છે. પહેલી પંકિતમાં પ્રાર્થના છે કે દત્યના શત્રુ વિણ જેનું રક્ષણ કરે છે એવા ધર્મવૃક્ષનું કલ્યાણ થાઓ. શ્રીમાલ કટુમ્બમાં ઉદય નામે મંત્રી હતા. તેને પુત્ર ચાહડ હતો. તેનો પુત્ર પઘાસિંહ હતો અને તેની પત્ની પ્રથિમદેવી હતી. તેને મહણસિંહ, સલક્ષ અને સામતસિંહ નામે ત્રણ પુત્રો હતા. સલક્ષને વીસલદેવે સૌરાષ્ટ્રને સૂબો નીમ્યું હતું, પણ પાછળથી લાટ પ્રાંતમાં તેની બદલી કરી હતી. ત્યાં તે નર્મદાને કાંઠે ગુજરી ગયે. સામત્તાસિંહે પિતાના ભાઈના પુણ્ય માટે સલક્ષનારાયણ નામે વિષ્ણુનું મન્દિર બંધાવ્યું. રિવત (ગિરનાર ) પર્વત ઊપર નેમિનાથના મંદિરની આગળ પાર્શ્વનાથનું મંદિર પણ તેણે બંધાવ્યું.૨ વીસલદેવે તેને સૂબો નીમ્યા હતા અને અર્જુનદેવે તેને કાયમ રાખે. સામાન્તાસિંહને ખબર પડી કે દ્વારકાના રસ્તા ઉપર આવેલ રેવતીકંઠ છિન્નભિન્ન સ્થિતિમાં છે. પ્રાચીન સમયનો તે કુંડ છે. તે જંગલમાં રેવતી પોતાના પતિ સાથે ક્રીડા કરતી. તે પવિત્ર સ્થાન માનીને તે રેવતીકુંડને પગથીયાં બન્ધાવ્યાં. વળી તેણે શિવ, વિષ્ણુ (જલશાયિન ), ગણેશ, ક્ષેત્રપાલ, સૂર્ય, ચંડિકા, રેવતી અને બલરામની મૂર્તિઓ પધરાવી. ઉપરાંત તેણે ત્યાં કુવો અને અવેડ બન્ધાવ્યાં. તે કુવામાં નહાવાથી રેવતી નક્ષત્રની અસરમાંથી બચ્ચાંઓનું રક્ષણ થતું. પંડિત માલાર્કના પુત્ર કવિ હરિહર આ પ્રશસ્તિ રચી હતી. તેનું સામન્તસિંહના કુટુંબ સન્માન કર્યું હતું. છેલ્લી પંક્તિમાં સાલ તથા તિથિ આપી છે. અને વિ. સં. ૧૩૨૦ ના જ્યેષ્ઠ સુદિ ચૂથ અને બુધવાર છે. લેખની કાવ્યકૃતિ જોતાં પ્રશરિતને લેખક આ હરિહર પ્રાતકોમુદીમાં સોમેશ્વરને પ્રશંસા કરેલ હરિહર કલ્પી શકાય તેમ નથી. એક મોક્ષાદિત્યે વિ. સં. ૧૩૨૦માં ભીમવિક્રમવ્યા. ચાગ રચેલ છે. આ હરિહર વખતે તે મોક્ષાદિત્ય( મોક્ષાર્ક)ને પુત્ર હોય. એ સંભવિત છે. - ૧ પુના રિએન્ટાલીસ્ટ ડો. ૨ નં. ૪ જાને. ૧૯૩૮ પા. ૨૨૭ મી. ડી. બી, દિલકર. ૨ વિ. સં. ૧૩૦૫ ના લેખ ઉપરથી તે મદિર ૧૦૫ માં બંધાવ્યું હશે. (કઝીન્સ લિરટ આફ એન્ટી. રીમેઈન્સ, ૫, ૩૫૮ ) સલક્ષ તે સાલ પહેલાં થોડા સમય ઉપર ગુજરી ગયા હશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #343 -------------------------------------------------------------------------- ________________ अर्जुनंदवनों कांटेलानो शिलालेख २०५ જૈન ગ્રંથામાં લખ્યા અનુસાર કુમારપાળ અને તેના જૈન ગુરુ હેમચન્દ્રના સંબંધમાં આવેલ ઉદયન તે આ લેખના ઉદય હાવા જોઈએ. તે કર્ણના સમયમાં ધધાર્થે શ્રીમાલમાંથી ગુજરાતમાં આવ્યે અને કર્ણે તેને એક મંત્રિ નીમ્યા. સિદ્ધરાજે તેને ખંભાતના સૂબે અનાન્યેા, કુમારપાળ સિદ્ધરાજના ત્રાસથી ભાગીને ખંભાત ગયા હતા ત્યારે આ ઉદયને તેને સારી મદદ કરી હતી. તે ઉપકારના બદલામાં કુમારપાલે પાતાને ગાદી મળી ત્યારે તેને મુખ્ય મંત્રિ બનાવ્યેા. તેણે સૌરાષ્ટ્રના રાજા સામે લશ્કર સહિત ઉદયનને મેકલ્યા હતા, પણ લશ્કર હારી ગયું અને ઉડ્ડયન સખત ઘાયલ થયા. આપણને એવા કાઈ પણ લેખ મળ્યા નથી કે જેમાં ઉદયનને મુખ્ય મંત્રિ વર્ણવ્યેા હૈાય. કુમારપાળા પ્રથમ મંત્રિ મહાદેવ હતા. ગિરનાર ઉપરના ખીજા લેખામાં પણ આ ઉદયનનું વર્ણન મળે છે. તેને ચાર પુત્રો વાહ, આંબડ, ચાહડ અને સલક્ષ નામે હતા. જૈન ગ્રન્થામાં પહેલા ત્રણ પુત્રો માટે અસંબદ્ધ હકીકત આપેલ છે. વિ. સં. ૧૨૧૩ ના નાડાલના પતરામાં કુમારપાળના મંત્રી તરીકે વાહડદેવનું નામ આવે છે, તે આ ઉદયનના મેટા પુત્ર હાવા જોઈએ. તેની પત્નીનું નામ પૃથિમા દેવી સાધારણ રીતે આપેલ છે, પશુ ઉપરના લેખમાં બિમ્બીદેવી આપ્યું છે. જો પ્રથિમા તે પ્રતિમાનું અશુદ્ધ રૂપ માનીએ તે! પ્રતિમા અને ભિમ અન્નના એક જ અર્થ થાય છે. જૈન મતના અનુયાયીએ વિષ્ણુનું અને જીનનું એમ બન્ને મન્દિર બંધાવ્યાં. એ હકીકત ઉપરથી એમ સમજી શકાય છે કે અન્ને ધર્મના અનુયાયીઓ વચ્ચે પુષ્કળ મિત્રાચારી હશે. ગિરનાર ઉપરના બીજા બે લેખામાં લખેલ છે કે સામસિંહે જૈન મૂર્તિએ પણ એસારી હતી. તેવી જ રીતે વસ્તુપાલે પણ જૈન અને બ્રાહ્ય ધર્મની મૂર્તિઓ કરાવી હતી, તિથિની ગણત્રી કરતાં એમ જણાય છે કે વાર ખરાખર મળતા આવતા નથી. લેખમાં બુધવાર આપેલ છે, જ્યારે વિ. સં. ૧૩૨૦ ના જ્યે. સુ. ૪ ને દિવસે ગુરુવાર હતા અને ખ્રિસ્તી તારીખ ૧ લી મે ૧૨૬૪ ઇ. સ. આવે છે. આ ગાઢાળાનું કારણ એવું હાઇ શકે કે સૂર્યોદયની તિથિ જુદી હાય અને દાન અપાયુ અગર લખાયું તેની તિથિ ખપેારના ભાગની બદલાઇ ગઇ હાય. ૧ જીએ ઈ. એ. વૈ।. ૩૧ પા, ૪૯૪, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #344 -------------------------------------------------------------------------- ________________ २०६ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर १ ओं ॥ स्वस्तिमानस्तु दैत्यारिगुष्ठो धर्ममहिरुहः । महेन्द्रादिपदं यस्य परिपाकोज्वलं फलं ॥१ श्री श्रीमालकुले मंत्री प २ वित्रीकृतभूतलः । उदयो नाम शीतांशुसितकीर्त्तिरजायत । २ अंग भूरब्धिगंभीरस्ततः श्रीचाहडोऽभवत् । प ॥ ३ प्रसिंहं कुलद्योतिसुतरामस्त यः ॥ ३ बभूव पद्मसिंहस्य गुरुभक्तस्य गेहिनी । प्रिया पृथिमदेवीति मैथिली ॥ ४ व रघुप्रभोः ॥ ४ तयोस्त्रयोऽभवन्पुत्राः सुत्रामगुरुवाग्मिनः । मिथः प्रीतिजुषां येषां न त्रिवर्गो पमेयतां ॥। ५ ज्या- ५ यान्महणसिंहो मूत्सलक्षस्तेषु चानुजः । लेभे सामंतसिंहस्तु कनिष्ठज्येष्ठतां तयोः ॥ ६ श्रीवीसलमहीपालः श्री ॥ ६ सलक्षकरांबुजम् । चक्रे सौराष्ट्रकरणस्वर्णमुद्रांशुभासुरं ॥ कृतः प्रभो स्तस्यैव शासनात् ॥ दधौ दिव्यां ७ तनुं देवात्यक्त भूतमयाकृतिः ॥ ८ श्रेयसे प्रेयसस्वस्य आतुः सामंतमंत्रिणा । सलक्ष [ना] रायर्णे इत्यस्यापि प्रतिमाहरेः ८ ॥९ रैवताचलचूलैच श्रीनेमिनिलयाग्रतः प्रांशुप्रासाद प्रस्थापि बिंबं पार्श्वजिनशितुः ॥ ९० यथा वीसलभूपा ९ लः सुराष्ट्र।धिकृतं व्यधात् । सामंतसिंहं सचिवं तथैवार्जुनभूपतिः ॥ ११ स जातु जलवेस्तीरे पथि द्वारवतीपतेः । श्रु ॥ ७ स लाटदेशाधि १० श्राव रेवतिकुंडमिंदं कालेन जर्जरं ॥ १२ निजप्रभावबीजेऽस्मिन्पूर्वंहिकिलरेवती [I] चिक्रीड सह कांतेन वेलावनवि ११ [हा]रिणी ॥१३ अत एतन्महातीर्थं जननीश्रेयसेमुना । नवैरुपलसोपानैः सुरवापीसमं कृतं ॥ १४ गणेशक्षेत्रपाला ॥ १२ âचंडिकामातृभिः समं । कारितौ कृतिना चेहमहेशजलशायिनौ ॥१५ किं चात्र सच्चरित्रेण रेवतीबलदेवयोः [ ।] ૧ વેટસન મ્યુઝિયમ રાજકોટમાંના રબિંગ ઉપરથી. લીટીમા જગ્યા ભરવા માટે લાં છે. ૪ અહીં છન્દોષ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat २ छ. ૩ આ તેમ જમીજી www.umaragyanbhandar.com Page #345 -------------------------------------------------------------------------- ________________ अर्जुनदेवनो कांटेलानो शिलालेख १३ अस्थापि मूत्तियुगलं नपायतनपेशलं ॥ १६ अकारिकूपकोल्योः स्मिन्नरषट्टमनोहरः । घयंति घेनयो यस्य निपानें । १४ नु सुधासखं ।। १७ खेतीग्रह सुज्झंति शिशवो यत्र मज्जनात् । तदेतदत्तु कल्पांत साक्षि सामंत कीर्त्तनं ॥ १८ ख १५ नेत्रानलशीतांशुमिते विक्रमवत्सरे । ज्येष्ठे सितचतुर्थ्यां ज्ञे मूर्त्तमेतत्माविष्ठितं ॥ १९ प्रशस्तिमेतां सा १६ मंतमंत्रिगोत्रस्य पूजितः । मोक्षा कधीमतः सुनुश्चक्रे हरिहरः कविः ||२०|| मंगळं महा श्रीः ॥ १७ संवत् १३२० वर्षे ज्येष्ठे शुदि ४ बुधे । प्रतिष्ठा લેખ 2 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat २०७ www.umaragyanbhandar.com Page #346 -------------------------------------------------------------------------- ________________ નં- ૧૬૪ (સુધારીને ) અજુનદેવને ભરાણાને શિલાલેખ વિ. સં. ૧૩ર() કાઠિયાવાડમાં નવાનગર સ્ટેટના ખંભાળિયા મહાલમાંના ભરાણ ગામમાં ગણપતિની મૂતની બેસણું ઉપર આ લેખ કોતરેલ છે. આ લેખ “પ્રાકૃત અને સંસ્કૃત લેખ” પા૦ ૨૦૪ મે પ્રસિદ્ધ થયે છે, પણ તેની સાલ તથા રાજાનું નામ બરોબર વાંચ્યાં ન હતાં; તેની સાલ વિ. સ. ૧૨૭૫ વાંચી તે ભીમ ૨ જાને લેખ ધારવામાં આવ્યું હતું. રાજાનું નામ અર્જુનદેવ છે અને સાલ ૧૩ર(૭) છે. એકમનો અંક સ્પષ્ટ નથી, પણ બાકીના અંક માટે સહેજ પણ શંકા નથી. છેલ્લી ત્રણ પંક્તિ બહુ જ અસ્પષ્ટ છે. ભાષા સંસ્કૃત છે અને લિપિ નાગરી છે. જોડણી માટે કાંઈ નોંધવા લાયક નથી. સિંહને માટે સીહ શબ્દ બધે વાપયો છે. લેખની શરૂવાત તિથિથી થાય છે. સાલ ૧૩૨(e) છે, અને માસ તથા દિવસ બરાબર વાંચી શકાતાં નથી, પણ ભાદ્રપદ સુદિ ત્રીજ હવા સંભવ છે. પછી અણહિલપાટકના મહારાજા અર્જુનદેવનું નામ છે. ત્યાર બાદ સૌરાષ્ટ્ર ઉપર નિમાયેલા બે અમલદાર (પાહ) અને સામન્તસિંહનાં નામ આપેલાં છે. આના હાથ નીચે અરિસિંહ અને (જય)ૌંહ ભદ્રાણુક ઉપર રાજ્ય કરવા નિમાયા હતા. આ હાલનું ભરાણું હશે. તેઓએ પાણી માટે માતા દેવી વાવનું અને અમુક હેતુ (સ્પષ્ટ નથી) માટે અમુક દ્રમ્પનું દાન કર્યાનું વર્ણન છે. આજ રાજાના વિ. સ. ૧૩૨૦ ના કાંટેલાના લેખમાંથી આપણને માહિતી મળે છે કે આ સામન્તાહને સૌરાષ્ટ્ર ઉપર સૂબો નીમાયો હતે. આ લેખ વખતે બીજે મદદનીશ અમલદાર નિમાયે હશે. તેનું નામ ખાતરીપૂર્વક વંચાતું નથી, પણ પાલ્ડ હશે. આ રાજાના ચાર લેખે બે વિ. સ. ૧૩૨૦ નાર એક ૧૭૨૮ ને અને એક ૧૩૩૦ ને એમ મળ્યા છે. એક બીજો લેખ વિ. સ. ૧૩૨૦ સિરોહી રાજ્યમાં મળે છે. તે આ અર્જુનદેવને હશે કે કેઈ બીજાને તે ચેકસ થઈ શકતું નથી. __ अक्षरान्तरे ૨ મો [સંવત] ૨૩૨[૭] [મદ્રપદ? શુદ્ધિ ૨]...... વર શ્રીમતાહિ– २ लपाटकाधिष्ठितसमस्तराजावलीसमलंकृतमहारा३ जाधिराजश्रीमदर्जु [जुन] देवकल्याणविजयराज्ये श्रीसौછે રાપૂરો નિયુન હિં] શ્રી [. Tહૃ] ૩. શ્રી સાત] “સીહ ૧ વો દિ] શેન માં મહું. શ્રી અરિસાદ 8. શ્રી [] ६ [य] सीहाभ्यां श्रीमातरादेवीवापिकायाः पत्रशासनं का૭ રિd વિ ૧ની ય વિ–ના માળમંડવિઝા [af]૮ – ૮. Page #347 -------------------------------------------------------------------------- ________________ નં. ૨૧૯ અ અજુનદેવને રવ(કચ્છ)માંનો શિલાલેખ વિ. સં. ૧૩૨૮ શ્રા. સુ. ૨ સ્વ. દલપતરામ પ્રાણજીવન ખખ્ખરે ઈ. સ. ૧૮૭૯માં આ શિલાલેખ આર્કિટેકચરલ એન્ડ આર્કેઓલેજીકલ રીમેઈન્સ ઇન ધી પ્રોવિન્સ ઓફ કચ્છ નામના પુસ્તકમાં પ્રસિદ્ધ કરેલ છે. સ્વ. ખખરે તેનું રબિંગ આપ્યું નથી, તેથી તેના જ આપેલા અક્ષરાન્તર ઉપર આધાર રાખવામાં આવ્યું છે. ( લેખ વિ. સ. ૧૩૨૮ ના શ્રાવણ સુદિ બીજ વાર શુકની તિથિને છે અને તેમાં અણુહિલપાટકમાં રાજ્યકર્તા મહારાજાધિરાજ અનદેવનો અને તેના મંત્રી માલદેવનો ઉલ્લેખ છે. રવ નામના ગામમાં શ્રી રવેચી દેવીના મંદિર પાસે રવિસિંહે ૧૬૦૦ દ્રમના ખર્ચે વાવ બંધાવ્યાંનું લેખમાં લખ્યું છે. તે શિલાલેખ વાવમાં મુકવામાં આવ્યે હશે. ૨૦ ભુજથી પૂર્વમાં આશરે ૬૦ માઈલ દૂર છે. अक्षरान्तर १ ॥संवत् १३२८ वर्षे श्राव२ ण सुदि २ शुक्रेऽयेह श्रीम३ दणहिल्लपाटकाधिष्ठित समस्तरा४ जावलीसमलंकृत महाराजाधिराजश्री५ मदर्जुनदेवकल्याणविजय६ राज्ये तनियुक्तमहामात्यश्रीमाल७ देवे श्रीश्रीकरणादिसमस्तम८ द्राव्यापारान् परिपंथयति सती९ त्येवं काले प्रवर्तमाने धृतप१० द्यां मंडलकरणप्रतिबद्धरव ११ प्रामे देवी श्रीरवेचीपादानां पु१२ रतो घाघर्णाया क्षत्रीय बाई १३ थरीया सुत रविसिंहेन आत्म १४ श्रेयो) वापी कारापिता का१५ रापने दत्ता द्र० १६०० शुभं भवतु ॥ ૧ પુના ઓરિએન્કાલીસ , નં ૧ પા. ૨૦ એપ્રિલ ૧૭૮ હી. બી, હીરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #348 -------------------------------------------------------------------------- ________________ નં ૨૧૯ બ અનવના ગિરનારમાંના શિલાલેખ વિ. સ. ૧૩૩૦ વૈ. મું. ૧૫ ઈ. સ. ૧૨૭૪ એપ્રિલ રર કાઠિયાવાડમાં ગિરનારની ટેકરી ઉપર નેમિનાથના મંદિરની પશ્ચિમ બાજુએ આવેલા ગણધર મંડ૫ની ઉત્તર બાજુએ દીવાલમાં ચણેલ શિલા ઉપર આ લેખ કતરેલ છે. ૯ ઇંચ લાંબા અને ૩ ઇંચ પહોળા ભાગમાં લેખ કેતર્યો છે, અને તે સુરક્ષિત છે. લેખ સંસ્કૃત ગઘમાં છે અને સુંદર નાગરી લિપિમાં કેતર્યો છે. ડણ સંબંધમાં એક હકીક્ત ધ્યાન ખેંચવા જેવી છે કે તે એક પૂર્વેના ૬ ની સાથે જોડાએલે વ્યંજન બેવડે લખવામાં આવ્યા છે, ( જો ૫. ૨, ૫, વિ. સં. ૧૩૩૦ ના વૈશાખ સુદિ ૧૫ ની તિથિને છે અને (ચાલુક્ય રાજા) અજુનદેવના રાજ્ય સમયનો હાઈને સૌરાષ્ટ્ર ઉપર નિમેલા પાલહ સૂબાને ઉદ્દેશીને છે. - ઉદયપ્રભ સૂરિ અને બીજાઓએ તથા મહેતા ધાંધા અને સુખી છે એવા પંચલે, મેવાડ જ્ઞાતિના ગગના પુત્ર હરિપાલને પવિત્ર ગિરનાર પર્વત ઉપર નેમિનાથના મંદિર સહિત બીજા બધાં મંદિરમાં લેખ કેતરવાને હક્ક આપ્યો તે હકીકત આ લેખમાં છે. આ હક્ક હરિયાલ પોતે જ નહીં, પણ તેના વંશવારસ ભેગવે એમ પણ ( તામ્રપત્રમાં લખે છે તેમ) લખ્યું છે. ગિરનાર ઉપર લેખ કેતરવાનો આ હક્ક કેટલે દરજજે હરિપાલે ભેગળે હતું તે જાણવા માટે બીજા ત્યાંના લેખે તપાસ્યા ત્યારે હરિપાલે કતરેલો માત્ર એક જ લેખ મો. પાલ્ડ વિ. સ. ૧૩ર૦ પછી સૌરાષ્ટ્રને સૂખે નિમાયે હવે જોઈએ, કારણ કાંટેલાના અજુનદેવના લેખમાં સબા તરીકે સામન્તસિંહનું નામ છે. તે વિ. સં. ૧૩૩૩ સુધી સૂબો કાયમ રહ્યો હશે, કારણ અજુનદેવ પછીના સારંગદેવના સમયના આમરણના લેખમાં પણ તેનું નામ છે. અર્જુનદેવના છેલ્લામાં છેલ્લા વિ. સં. ૧૩ર૮ ના કચ્છમાંના રવના લેખનાથી પણ આ લેખ બે વર્ષ પછી છે. વિ. સં. ની બરાબર ઈ. સ. ૧૨૭૪ તા. રર એપ્રિલ રવિવાર આવે છે. અક્ષાંતર १ भ्रातृ नरसिंहसूत्र. गोगसुत सू. हरिपालः ॥ तद्भार्या सू. रुपिणिः ॥ सू. पदमलः २ सं.१३३० वैशाख शु.१५ श्रीमदर्जुनदेवराज्ये सुराष्ट्रायां तन्नियुक्त ठ. श्रीपाल्हे ३ श्रीमदुदयप्रभसूरिभृत्याचार्यैर्महं. धांधापमुखपंचकुलेन समस्तश्रीसंघे ४ नाथ मेवाडाज्ञातीय सू. गोगसुत सू. हरिपालस्य श्रीउञ्जयंतमहातीर्थ' ५ श्रीनेमिनाथपासादादि धर्मस्थानेषु सूत्रधारत्वं सप्रसादं प्रदत्तं ॥ इद." ६ सूत्रधारत्वं म. हरिपालेन पुत्रपौत्रपरंपरया आचंद्रार्क यावदभोक्तं." ७ व्यं ॥ अन्यसूत्रधारस्य कस्यापि संबंधो नहि शुभं भवतु सूत्रधारेभ्यः॥ - ૧ પુના ઓરિએન્ટલીસ્ટ , ૩ નં ૧ ૫. ૨૧ એપ્રિલ ૧૯૩૮ ડી. બી. સિલકર ૨ જુઓ મિથિ સે. નું કવાર્ટરલી જાનલ. ૧૪.૨૪૨ ૩ રીવાઇઝડ લીસ્ટ આફ એન્ટી. રીમેઇન્સ. મ. પ્રેસીડન્સી. પા ૩૫૧ ૪ આજ પાઇ પોરબંદરના અમસિહ વિ. સં. ૧૩૩૪ ના લેખમાં પણ ઘણું કરીને છે. ૫ એન્ટીકવેરીયન રીમેઈન્સ ઈન કચ્છ ખબર1પા. ૮૯ ૬ વોટસન મ્યુઝિયમ રાજકોટમાં સંગ્રહીત થયેલ રબિગ ઉપરથી. ૭ આ પંકિત જે ખરે લેખને અંતે તરાવી જઈ તે જગ્યાને અભાવે બાંહી ઉ૫ર રાતરી છે. ૮ વાંચે વળી ૯ વાવ તીર્થે ૧૦ વાચા વં ૧૧ લાવવું શબ અહી નામ છે, તેમ જ પળ મી ૧૭ નકામું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #349 -------------------------------------------------------------------------- ________________ નં. ૨૨૦ અ સારંગદેવને આમરણનો શિલાલેખ વિ. સં. ૧૩૩૩ જે. સુ. ૫ રવિ. કાઠિયાવાડમાં નવાનગર સ્ટેટના જાગીરદારના ગામ આમરણના દરબારગઢના કોઠા ઉપર આ લેખ ચણેલે છે અને તે ૩ ફુટ ૮ ઇંચ લાંબો અને ૧ ફુટ પહોળે છે. આમરણ નવાનગરથી પૂર્વે ૪ર માઈલ છે. અને મોરબી રેલવે સ્ટેશનથી ૧૮ માઈલ ઉપર છે. લેખવિભાગ ૩ ફુટ લાંબો અને ૬ ઈંચ પહોળે છે અને તેમાં પાંચ પંક્તિઓ છે. તે પ્રમાણમાં સુરક્ષિત સ્થિતિમાં છે. દરેક પંક્તિની શરૂવાતમાં અમુક અક્ષરે ગયા છે, પણ તે સંબન્ધ ઉપરથી અટકળી શકાય તેમ છે. પાંચમી પંક્તિની શરૂવાતમાં દાતાનું નામ ગયું છે તે રેખર શોચનીય છે. લેખ સંસ્કૃત ગદ્યમાં છે અને લિપિ નાગરી છે. જોડણી સંબંધી કાંઈ નોંધવા જેવું નથી. લેખની શરૂવાતમાં વિ. સં. ૧૩૩૩ ના ચેષ સુદિ પાંચમ ને રવિવારની તિથિ આપી છે અને તે મહારાજા શ્રી સારંગદેવના રાજ્યસમયને છે. સારંગદેવને નીચેનાં બિરૂ લગાલાં છે. માલવની ભૂમિને ધૂમકેતુ, ગુર્જર ભૂમિને સમુદ્ધાર કરવાથી વરાહાવતાર, સાતમો ચક વર્તિ, ભુજાના બળથી મલ્લ જે. ત્યાર પછી લખ્યું છે કે સેરઠમાં સૂબા તરીકે નિમાલ પાલ્ડ જેને પ્રમુખ એવા પંચકુલના સમયમાં ચાપોત્કટ વંશના રાજા ભોજદેવના પુત્ર પિતાની માતા સાયનાના પથ્ય માટે સંમતિસ્વામીની પૂજા માટે દધિમતી નદી પાસેની વાડી દાનમાં આપી. સારંગદેવના પહેલા બિરુદની બાબતમાં આપણે જાણીએ છીએ કે ગુજરાતના ચાલુકા અને માલવાના પરમાર વચ્ચેની વેશપરંપરાની મનાવટ ચાલુકય મૂળરાજ અને પરમાર સિયક (અગર મુજ)ના સમયથી શરૂ થઈ અને સારંગદેવના રાજ્ય સુધી કાયમ રહી. સસમ ચકવાતનું બિરૂદ ઘણુ રાજાઓને લગાડવામાં આવતું. સારંગદેવને તે બિરૂદ આ લેખમાં જ આપવામાં આવ્યું છે. ચાલુકય રાજ ભીમ ૨ જાને તે ઘણીવાર લગાડવામાં આવેલ છે. જે સૂબા વાહનું નામ અર્જુનદેવના વિ. સં. ૧૩૩૦ ના લેખમાં પણ આવે છે. ચાવડા કુટુંબને ઉત્તર કાઠિયાવાડમાં કબજે હતો એ હકીકત અહીં નોંધવા જેવી છે. સમનિસ્વામિ જૈનના પાંચમા તીર્થંકર છે. ચાવડા ભોજરાજના પુત્ર જૈનધર્મ સ્વીકાર્યો હશે અથવા તે ધર્મ તરફ તેની સહાનુભૂતિ હશે. આ જૈનમન્દિરનું આમરણમાં અત્યારે નામ નિશાન નથી. સમ્ભવ છે કે દાવર-ઉલ-મુલ્ક (ઈ. સ. ૧૫૧૦) કે જે ધર્મચુસ્ત મુસલમાન હતું અને જેને ગુજરાતના મહમુદ બેગડાએ આમરણને ફેઝદાર નિચે હતો તેના સમયમાં મુસલમાનોએ તે મદિરનો નાશ કર્યો હોય. આ લેખમાં આપેલાં પ્રાચીન સ્થળે પૈકી આમરણ ૨૦૦ વર્ષ જૂનું આ લેખથી પુરવાર થાય છે, પણ ગુ. સ. ૨૫ર ના વલભી દાનપત્રમાં આપેલું અમ્બરેણુને આમરણ માનીએ તો તેથી પણ વધુ પ્રાચીનતા મળે. દધિમતી નદી તે આમરણથી પશ્ચિમે એક માઈલ દૂર વહેતી દેમઈ નદી હોવી જોઈએ. લેખની તિથિની બરાબર ઈ. સ. ૧ર૭૭ ના ૯ મી મે રવિવાર આવે છે. - ૧ પુના એરિએન્ટાલીસ્ટ ડો. ૩ ૧ પા. ૨૩ એપ્રિલ ૧૯૩૮ ડી. બી. સિકલકર. ૨ તેની ઈ. સં ૧૨૮૭ ની સૌટાની પ્રશસ્તિમાં પણ માળવા રાનના પરાભવની હકીકત છે. ( એ. ઈ. , ૧ ૫. ૨૮ . ૧૩) જાએ. ઇ. એ. વ. ૬ પાનાં ૧૯૯, ૧૧, ૨૦૩, ૨૫. ૨૦૭, ૨૦૮ ૪ . યાવાડ ગામ પા, ૫૧ જ બનાસ ના પી બહાર સ્વીટ્યુટ છે. ૫ પાર્ટ ૧ લે, ખ ( Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #350 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ गुजरातना ऐतिहासिक लेख अक्षरांतर' १ [स्वस्ति श्रीनृपविक्रमसंवत् १३३३ वर्षे ज्येष्ठ शुदि५ रवौ मालवधराधूमके __ तुगूर्जरधरणीसमु-॥ २ [द्धरण] वराइसप्तमचक्रवर्तिभुजबलमल्लमहाराजश्रीसारंगदेवकल्याणविजय ३ [राज्ये तन्नि] युक्त सौराष्ट्रदेशाधिकारिमह. श्रीपाल्हप्रभृति पंचकुलप्रभृति प्रतिपत्तौ अघेहश्री आं४ [बरणे] चापोत्कटवंश सरोवरराजहंसचापोत्कटप्रजापरिपालकराणक श्रीमोजदेवसुत राज ५ [.... तेन मातृसोयना (:)] श्र (श्रे) योऽयं श्रीसुमतिस्वामिदेवपूजनाय दधिमतीनदीसमीपे वाटिका प्रदत्ता ॥ ૨ આ બે લીટા જગ્યા ભરવામાટે મત ૧ વોટસન મ્યુઝિયમમાં સંગ્રહીત રબિંગ ઉપરથી, લાગે છે. 5 ખા જલથી બે વાર લખાયો છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #351 -------------------------------------------------------------------------- ________________ નં૦ રરર અ સારંગદેવનો વંથળીને શિલાલેખ વિ. સં. ૧૩૪૬. વ. ૬ ઈ. સ. ૧૨૯૦ જૂનાગઢ સ્ટેટના મહાલ વંથળીમાંથી મળેલા વિ. સં. ૧૪૨૯ ના પાંચ પાળીયાની સાથે મળેલા પીળાશ પડતા પથ ઉપર આ લેખ કેવરલે છે. લેખ શુદ્ધ અને સુંદર રીતે કતરેલે છે. તે ઠીક ઠીક સુરક્ષિત સ્થિતિમાં છે. લેખ કોતરેલો ભાગ ૧૦ ઇંચ લાંબો અને ૬ ઇંચ ઉંચાઈમાં છે. ડણું સમ્બન્ધી ખાસ નેધ કરવા જેવું કાંઈ નથી. લેખમાં બધે પૃષમાત્રા વાપરેલી છે. લેખની શરૂવાત રેવન્તદેવની વન્દનાથી થાય છે. ત્યાર બાદ વિ. સં. ૧૩૪૬ ના વૈશાખ વદિ ૬ તથા સેમવારની તિથિ આપેલ છે; અને મહારાજાધિરાજ શ્રી સારંગદેવના રાજ્યને ઉલ્લેખ તેમાં છે. મહામડલેશ્વર વિજયાનન્દ દેવ વામનસ્થલીમાં સુબે હતે. સાતમી પંકિતમાં જણાવ્યા મુજબ તે ક્ષેમાનન્દને દીકરે હતે.મલને દીકરે હરિપાલ જે રાષ્ટ્રકુટ વંશમાં જન્મ્યો હતો તે વંશનું બે સુન્દર લોકમાં વર્ણન છે. જ્યારે ભાનુ સાથે લડવાની ઇચ્છાથી વિજયાનન્દ ભૂભૂતપલી ઉપર ચડાઈ કરી ત્યારે હરિપાલ સાથે ગયા હતા. કેદાર(?)ના પુત્રને દુષ્ટ પુરૂષો મારતા હતા તે જોઈને તે તેની સાથે લડ અને પોતાની જીદગી એઈ. તેના ભાઈએ તેથી પોતાના ભાઈની પ્રતિમાવાળો આ પાળીયે ઉભો કર્યો અને સૂર્યના પુત્ર રેવન્તની આગળ છત્રી બજાવી. મુંજિગના પુત્ર ચમત્કારપુરના બ્રાહાણ માધવે આ સાત શ્લેક રચ્યા, અરિસિંહના પુત્ર રાઉલે તે લખ્યા અને સાંતલના પુત્ર વીરાકે તે કોતર્યા. વિજયાનન્દ જે ભાન ઉપર હુમલો કર્યો હતે તે પ્રસિદ્ધ યા ભાણ જેઠ હા જોઈએ. બભૂતપલ્લી તે ભૂમલ્લિકા હાલનું અમલી હેવું જોઈએ. તે જેઠવાની પ્રાચીન રાજધાની હતી. અને તેનાં ખંડેર અત્યારે બરડાના ડુંગરમાં છે. ચાલુક્ય રાજાને સૂબો જે વામનસ્થલીમાં રાજ્ય કરતો હતો તે હલની વંથળીનું સંરકૃત બનાવેલું સ્વરૂપ છે. ચમત્કારપુર તે ઉત્તર ગુજરાતમાં વડનગર જે પ્રસિદ્ધ નાગર બ્રાહ્મણનું પ્રાચીન ધામ હતું તે હોવું જોઈએ. ગુજરાતના ઇતિહાસના પાને છઠે નીચે મુજબ લખેલ છે. “લેકપ્રિય માન્યતા અનુસાર આનદપુર અગર વડનગરનાં ચાર યુગમાં ચાર જુદાં જુદાં નામ હતાં. પહેલા સત્યયુગમાં ચમત્કારપુર, ત્રેતાયુગમાં આનર્તપુર, દ્વાપરયુગમાં આનન્દપુર અને કલિયુગમાં વૃદ્ધનગર અથવા વડનગર નામ હતાં. આમાંનું પહેલું નામ તદન કપિત લાગે છે. તે શેહર તે નામથી કદિ ઓળખાતું નહીં.” આ લેખથી ચમત્કારપુર નામના અસ્તિત્વને ટેકે મળે છે. જો કે તે ઉલ્લેખ પ્રમાણમાં બહુ મોડા સમયને છે. ચમત્કારપુરથી આવેલે બ્રાહ્મણ માધવ એક સારે કવિ હવે જોઈએ. રાજકોટના વોટસન મ્યુઝિયમમાં સંગ્રહીત થએલ વંથળીના બીજા લેખમાંથી માલુમ પડે છે કે ચાલુકય મહારાજા સારંગદેવને સોરઠને સૂખે વિજયાનન્દ વાઘેલા રાજા લવણુપ્રસાદના દીકરા વીરધવલની દીકરી પ્રીમલદેવીને દીકરો હતો. આ ઉપરથી સમજાય છે કે ગુજરાતના મહારાજાઓ અને તેના સોરઠના સૂબા એકબીજાના સગાસમ્બન્ધી હતા. તે લેખમાં વિજયાનન્દના બાપનું નામ ક્ષેમાનન્દ અને દાદાનું નામ અરિસિહ આપેલાં છે. આપણને કહેવામાં આવ્યું છે કે વીરવળના સાળા સાંગણ અને ચામૂડ વંથળીમાં રાજ્ય કરતા હતા, પણ ખંડણી ન આપવાના કારણે વિરધવલના હાથે લડાઈમાં હણાયા. તેથી આપણે એમ કલ્પી શકીએ કે વિરધવલે પોતાના સાળાને હણીને ક્ષેમાનન્દને અગર તેના બાપને ત્યાને સૂબે નિમેલ હોય અને ક્ષેમાનન્દને પોતાની દીકરી પરણાવી હોય. બેમાંના એક લેખમાં વિજ્યાનન્દના કુટુંબની કાંઇ હકીકત કમભાગ્યે મળતી નથી. ૨ નાંધના રૂપમાં ૧ થી પુના ઓરિએન્ટાલીસ્ટ વો. ૩ નં. ૧ એપ્રિલ ૧૯૩૮, ૫. ૨૮ છે, બી, દિલાર બોમ્બે ગેઝેટીઅર વા. ૧ પા. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #352 -------------------------------------------------------------------------- ________________ २१४ गुजरातना ऐतिहासिक लेख રાષ્ટ્રકુટ વંશ કાઠિયાવાડમાં રાજ્ય કરતો એ ઉલ્લેખ બહુ ઉપયોગી છે. બીજા કોઈ લેખમાં કાઠિયાવાડમાં આ વંશને ઉલ્લેખ જોવામાં આવેલ નથી. વળી તેઓ બહુ ઉપયોગી સ્થાન ભેગવતા હોવા જોઈએ, કારણુ વિજયાનન્દના કુટુંબ સાથે તેમ જ ગુજરાતના ચાલુકય કુટુંબ સાથે લગ્નસમ્બન્ધ હતો, એમ આ બે લેખ ઉપરથી માલુમ પડે છે. આમાં આપેલી તિથિને મળતી ખ્રિસતી તારીખ ઈ. સ. ૧૨૯૦ ના મે માસની બીજી આવે છે. પણ વાર મળતું આવતું નથી. લેખમાં સોમવાર આપેલ છે, પણ બીજી મેને દિવસે મંગળવાર હતે. સંભવ છે કે તિથિ ખરેખર સેમવારે શરૂ થઈ હોય. अक्षरांतर' १ ओं नमः श्री रेवंताय ॥ सं.१३४६वर्षे वैशाख वदि ६ सोमे महाराजाधिराज[श्री २ स [रंग] देव कल्याणविजयराज्ये श्रीवामनस्थ[ल्यांमहा] मंडलेश्वर श्रीविजयानं-] ३ ददेवप्रतिप[]॥ श्रीराष्ट्रकूटान्वयमौलिरत्नं श्रीमल्लनामाबनि शौर्यसिंधुः । तस्या४ त्मजः श्रीहरिपालनामाघिन्यो महासाधनिको बभूव ॥१'श्रृंगारभंगिसुभग[: शुभ ५ गानवीचिवाचालकंठकुहरा [मुहु] रामबीणाः । [गायन्ति].... [गि]-नगराज शृं ६ गमारुह्य गुह्यकचकोरदृशो यशोस्य ॥२ वीरः [श्री]विजयानंदः क्षेमानंदस्य । ७ नंदनः । विग्रहीतुमना भानुं] भूभृत्पल्लीमगात्किल ॥ ३ नृपकार्याहृतस्तत्र ह-॥ ८ रिपाल कृपालयः। केदारपुत्रं पिशुनैहन्यमानमुदैवत ॥४ तै स [मं] [तन्व ॥ ९ स्तस्य समीकमसवो ययुः । तन्मूर्तियुक्तं तद्भाता [रणस्तंभमिदं व्यधात् १० ॥५ सहन धामस्तनुजन्मनः श्री [रे वतनाम्नः पुरतो नवीनं ; अचीकर [मं] ११ उपम-द्वितीयमहो महासापनिक[:]स एषः ॥६ श्रीमुंजिगसुतः श्रीमच्चमत्कारपुर। १२ द्विजः सप्तश्लोकीयिमा चके माधवो विश्व [मा]धवः ॥७॥ लिखित १३ मिदं महं अरिसिंहमुत महं राउलेन ॥ उत्कीर्ण सूत्र सांतलसुतसूत्र वीराकेन वन नियमान २ ५ उपजाति. २था. २५६३ छ. ३ इन्द्रवजा. ४ वसन्ततिकका. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #353 -------------------------------------------------------------------------- ________________ i૦ ૨૨૩ અ આબુપર્વત ઉપર વિમલવસહિમાંના સારંગદેવને શિલાલેખ વિ. સં. ૧૩૫૦ માળ સુ. ૧ આબુ પર્વત ઉપર વિમલ વસહિના મન્દિરની એક દિવાલમાં ચોટાડેલી શિલા ઉપર મા લેખ છે. લેખવાળા ભાગ ૨ ફટ લાંબો અને ૧ કટ ૨૩ ઇંચ ઉંચામાં છે. કલ ચોવીસ પતિ છે અને સુરક્ષિત સ્થિતિમાં છે. ભાષા સંસ્કૃત છે, પણ કેટલાક સ્થાનિક વપરાશમાં આવતા શબ્દો વપરાએલા છે અને તેનો અર્થ બરાબર સમજી શકાતું નથી. લેખક તેમ જ કાતરનાર બેદરકાર હોવા જોઇએ. કારણ કે લખાણમાં ઘણી ભૂલે છે. છેવટમાં ૫૦ ૧૮-૨૦ સુધીમાંના શાપાત્મક શ્લોકો સિવાય બાકીનો બધો ભાગ ગદ્યમાં છે. ૩ અને ૪ એકબીજાને બદલે વપરાય છે. થોડી જગ્યાએ પછીનો વ્યંજન બેવડો લખ્યો છે. હું ઉપરને ગળાકાર તેના પ્રાચીન સ્વરૂપની માફક જમણી બાજુ વળે છે. આને લીધે રા હાલના રા જેવું લાગે છે. ૩ અને ૪ વચ્ચે લદ માલુમ પડતા નથી. લેખની શરૂવાતમાં વિ. સં. ૧૩૫ માઘ સુદિ ૧ વાર મંગળની તિથિ આપેલી છે અને વાઘેલા રાજ સારંગદેવનો ઉલ્લેખ છે. તેને કેટલાંક બિરૂદો લગાડેલાં છે, જેમાંના એક ઉપરથી સમજાય છે કે તેને માલવાના રાજ સાથે લડાઈ થઈહતી અને તેમાં તે જિત્યા હતા. તેની માલવાની. જિત બાબત તેના ઘણા લેખોમાં લખેલું છે. આ લેખમાં તેમ અભિનવ સિદ્ધરાજ તરીકે વર્ણપે છે, જે ઈલ્કાબ તેના બીજા કોઈ પણ લેખમાં નથી. ૫. ત્રીજમાં સારંગદેવના મુખ્ય મંત્રી વાયનું નામ આપ્યું છે. • અઢારસે ગામના પ્રાંત ઉપર સારંગધરના સૂબા તરીકે રાજ કરતા મહારાજલ શ્રી વિસલદેવનું નામ આપ્યું છે. ત્યારબાદ તિથિ આપીને વિસલદેવ આપેલા દાનની વિગત છે. હેમચન્દ્ર અને બીજા મહાજનની વિનંતિ ઉપરથી વિસલદેવે ફરમાન કાઢયું કે અબુ ઉપરના વિમલવસહિ અને તેજપાલવમહિના મન્દિરના નિભાવ માટે અને કલ્યાણકના મેળા માટે કેટલાક વેપારીઓએ અમુક દ્રશ્ન આપવા. આખુ અને ચન્દ્રાવતીના શેહરીઓને આ કરમાન લાગુ પડતું હતું. રાજના અધિકારીઓએ યાત્રાળ પાસેથી કાંઈ પણ કર લેવા નહીં. ગ્રતા અગર ઉતરતા યાત્રાળની કાંઈ પણ ચીજ ખાવાય તો તેને માટે આબુના ઠાકુરાએ નુકશાની આપવી. આ ફરમાન રાજાના વંશજોએ અને બીજા તે જગ્યાએ રાજ કરનાર રાજાઓએ પાળવાનું છે. પછી ચાલુ શાપાત્મક લેાકો છે. દાન જયંતસિંહના પુત્ર પારિખ પિથાકે લખ્યું હતું. છેલ્લી બે પંક્તિમાં સાક્ષી તરીકે અચલેશ્વર, વસિષ્ઠ અને અંબાજીનાં મંદિરોના પ્રતિનિધિઓ અને ગામના બીજા પ્રતિષ્ઠિત ગૃહસ્થોનાં નામ આપેલાં છે. ડાબી બાજુના ખૂણામાં ક્યારનું ચિત્ર છે. ચંદ્રાવતીનો મંડલેશ્વર વિસલદેવ ગુજરાતના ચાલકય વંશના વંશજ હશે. ચંદ્રાવતીના પરમાર વશને છેલે રાજા પ્રતાપસિંહ હતો. તેના વિ. સં. ૧૩૪૪ ને લેખ સિરોહી રાજ્યમાં ગિરવાડમાંના પાટનારાયણના મન્દિરમાં" છે અને ભાડદેવના પુત્ર વિસલદેવના તાબેદાર તરીકે રાજ્ય કરતા તેને વર્ણવ્યું છે. આ વિસલદેવ ચાલુક્ય વંશને હાઈને પરમાર વંશને નાશ કરી ત્યાં ચાલુયના ખંડિયા તરીકે રાજ્ય કરતા હશે. તે જ રાજના વરમાણ ગામમાં વિ. સં. ૧૩૫૬ ના લેખમાં મહારાજકલ વિકમસિંહનું નામ છે. તે આ વિસલદેવને અનુયાયી કદાચ હાય, લેખની તિથિ બરોબર ઈ. સ. ૧૨૯૩ ના ડીસેમ્બરની ૩૦ તારીખ અને બુધવાર આવે છે. પણ આ લેખમાં વાર મંગળ આપેલ છે. ૧ પુના ઓરિએન્ટલીસ્ટ વ. ૩ નં. ૨ પા. ૧૯ જીલાઈ ૧૯૩૮ ડી. બી. સિલર, ૨ જીઓ એશિયાટિક રાસચંઝ , ૧૧ પા. ૩૧, ૩ વિસલદેવને આ ઈલકાબ બે વખત લગાડેલ(ઈ. એ. વ. ૬૫, ૨૦) અને વા ! ૫.૧૦૨ જયંતસિહ સહિત માટે ઈ, એ, , ૬ ૫. ૧૯૭. ૪ કૌટિલ્યન અર્થે શાસ્ત્રમાં આ પ્રમાણે ચારાએલા માલના બદલામાં નુકશાની આપવાનું લખ્યું છે તે સરખાવે. ૫ ઈ. એ. વ. ૪૫ ૫, ૭૭. ૬ રા. બ. ગૌરીચર ઓઝા કત સિરાહીને ઈતિહાસ ૫, ૧૫૫. લેખ ૮૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #354 -------------------------------------------------------------------------- ________________ २१६ गुजरातना ऐतिहासिक लेख अक्षरांतर' १ ओं॥ संवत् १३५० वर्षे माघ सुदि१ भौमेऽद्येह श्रीमदणहिल्लपाटकाविष्टि(ष्ठि)___ तपरमेस्व(श्व)रपरमभट्टारकउमापतिवरलब्धप्रौढप्रतावा(पा)क्रांतदि २ क्चक्रपा(वा)लक्ष्मापालमालवेशविरुथनीगंजघटाकुंभस्थलविदारणैकपंचाननसमत्त (स्त राजावलीसमलंकृत अभिनवसिद्धराजमहारा-- ३ जाधिराजश्री श्रीमत्सारंगदेवकल्याणविजयराज्ये तत्पादपद्मोजीव(वि)नि महामात्य__ श्रीवाधूयेश्री श्रीकरणादिसमस्तमुद्राव्यापारान् परि ४ पंथयति सतीत्येवं काले प्रवत्त(न)माने अस्यैव परमप्रभो[:] प्रसाद पत्तलायां भुज्यमानअप्टा(ष्टा)दशशतमंडले महाराजकुलश्रीवीसलदेव [:]शा५ सनपत्रं प्रयच्छति यथा ॥ स एष महाराजकुलश्रीवीसलदेवः संवत् १३५० वर्षे म[7]धशुदि १ भौमे येह श्रीचंद्रावत्यां ऊ(ओ)सवालज्ञातीय सा६ धु श्री वरदेवसुत साधु श्रीहेमचंद्रेण तथा महा. भीमा महा. सिरधर श्चे. जगसीह श्रे. सिरपाल श्रे. गोहन श्रे. वस्ता महं. वीरपाल प्रभृति स ७ मस्तमहाजनेन भक्त्याराध्य विज्ञप्तेन श्रीअर्बुदस्यो परिसंतिष्ट(ठ) मानवसहिकाद्वये निश्रयमाणघनतरकर मुक्ता (क्त्वा) उद्य(?) कृतकरस्य शासनपत्रं ८ प्रयच्छति यथा ॥ यत् श्रीविमलवसहिकायां श्रीआदिनाथदेवेन श्रीमातादेव्या (वी)सत्क तलहडाप्रत्ययउद्यदेय द्र २८ अष्टवि(विं शति द्रम्माः तथा श्री अर्बुदे ९ त्यठकुरसेलहथतलारप्रभृतीनां कापडां प्रत्ययं उद्य (?)देय द्र १६ षोडश द्रम्माः तथाकल्याणके अमीषां दिनद्वये दिन प्रति देय कणह(ह)त १० दश दा १० तव्यानि । तथा महं. श्रीतेजपालवसहिकायां श्रीनेमिनाथदेवेन श्रीमातादेव्यासक ___ (क)वर्ष प्रति=देय द्र १४ चतुर्दश द्रम्मा[:]तथा दिनैकेन-कणहृतां ११ देय१० दश तथा श्रीअर्बुदत्य ठकुर सेलहथतलारत्र(प्र)भृतीनां कापडां प(प्रत्यय देय द्र ८ अष्टौ द्रम्मा[:]तथा प्रमदाकुलसक्त(त्क) नामां ६ षट् नामकं प्रति१२ मल प्रत्ययं द्र ५ पंचद्रम्मा[:]....[वस्वरुद्यः]वर्ष प्रति दातव्या[:]तथा वसहिकाद्वये पूजारकानां पार्थान् निस(श्र)यमाणकरो मुक्तो भणित्वा श्री अर्बुदेत्य ठ। १३ कुरेण सेलहयतलारप्रभृतिभि[:] किमपि न याचनीयं । न गृहीतव्यं च। अद्य दिनपूर्व वसहिका द्वयपार्थात् उपरिलिखितविधे उर्दू श्रीअर्बुदे १४ त्य ठकुरेण सेलहथतलारप्रभृतिमिः तथा चंद्रावत्या[:] श्रीपु(म)द्राजकुलेन ___महंतकसेलहथतलारडोकराप्रभृतिमि[:] द्य( यत्) किमपि न याचनीयं न १५ गृहीतव्यं च । अनया परथितविधिमा प्रतिवर्ष वसहिकाद्वयपाव(वी)त् प्रामठ कुरप्रभृतिभिः] गृहयमानैः कल्याणकप्रमृतिमहोच्छवेषु समाया १९. सा. स.व. स. तथा भोला सिंग ५२थी. २ वि३पेछ. या वरुथिनी Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #355 -------------------------------------------------------------------------- ________________ २१७ आबुपर्वत उपर विमलवसहिमांनो सारंगदेवनो शिलालेख १६ त समस्तसंघस्य प्रहरकतलारकप्रभृतिक रुढय[1] सर्वकरणीयं । कारापनीयं च । उपरिचीटतउत्तीर्यमानसमस्तसंघमध्यात् यस्यकस्यापिकि(किं) १७ चित् गच्छति तत्सर्वं श्रीअर्बुदत्य ठकुरेण लोहमयं रुढया समार्चनीयं । अस्मत् __ वंशजैरपि अन्यैश्च भाव(वि)भोक्तृभिः] राजभि[:] वसहिकाद्वये उ १८ यकृतकरोय आचंद्रार्क यावत् अन्म(अनुमं तव्य[:]पालनीयश्च । उक्तं च । भगवता व्यासेन[]] बहुभिर्वसुषा भुक्ता राजाभिः सगराद(दि)भिः[1] यस्य यस्य यदा १९ भूमी(मि)स्तस्य तस्य तदा फलं । [?]वंध्याड(१)वीष्णतोया; शुष्ककोटरवाशि (सि)नः[1] कृष्णसर्पा प्रजायते देवदायोपहरिणः। [१२] न विषं विषमत्याह २० देवस्वविषमुच्यते [0] विषमेकाकिनं हंति देवस्वं पुत्रपौत्रकं ।[१३]एतानि स्मृति वाक्यानि अवलोक्य अस्मुतवंशैः अन्यवंशैरपि भाविभो २१ कृभिः अस्मत्कृत उद्यकरस्यास्य प्रतिवंद्यः(धः)कदापि न करणीव(यः)। न कारापनी [यः । यथा दत्वा च इदमुक्तवान् मद्वस्या अन्यवंस्या वा थे भ २२ विस्यति पार्थिवा तेषामहं करलमो मि मम दत्तं न लुप्यता ॥ ठः जयतसीहसुत. पारि पेथाकेन लिखित ॥ हीनाक्षरं प्रमाणमिति ॥ २३ महाराजकुल श्रीवीसलदेव डू' महं सागण ॥ अत्र साक्षिण श्रीअचलेश्वरदेवीय __ राउ-नंदि श्रीवसिष्टदेवीयं तपांध २४ न....... अंबादेवासक्त अबो नीलकंठः। पमाणग्रामीयपंढया. राजाप्रभृतिसमस्त पढ्यार सूत्र नर....... १वांच्या विंध्याटवीष्वतोयासु Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #356 -------------------------------------------------------------------------- ________________ નં॰ રરપ અ સારગદેવના મુવમાંમા લખ ( સાલ વગરને ) કચ્છમાં કઈ જગ્યાને આ લેખ છે તે ખખર નથી. આનું સાધારણ માણસે લીધેલું રળિંગ સ્વ. દિવાન બહાદુર રણછોડલાલ ઉદયરામ પાસે હતું. ૧ ફુટ ૩ ઇંચ લાંબી અને ૧ ફુટ ૯ ઇંચ પહેાળી જગ્યામાં લેખ કોતરેલા છે અને તેમાં ૧૪ પંક્તિઓ છે. છેલ્લી છ પંક્તિ તદ્ન અસ્પષ્ટ છે. લેખની શરૂવાતમાં સાલ આપેલી નથી. અંતમાં આપી હોય તે તે વાંચી શકાય તેમ નથી. અણુહિલપાટકના ચાલુક્ય (વાઘેલા ) વંશના સારંગદેવના રાજ્ય સમ્બન્ધી આ લેખ છે. તે જ સમયના ખાખરામાંથી મળેલા ત્રુટક વિ. સં. ૧૩૩૨ ને પણ લેખર મળેલા છે. મંત્રીનું નામ માલદેવ આપેલું જે અર્જુનદેવના વિ. સં. ૧૩૨૦ ના લેખમાં તેમ જ ખીજા કચ્છના વિ. સં. ૧૩૨૮ ના લેખમાં પણ આવે છે. તેથી આ લેખ સારંગદેવના રાજ્યની શરૂવાતના સમયના હાવાની અટકળ કરી શકીએ. નીચેના ભાગ ખવાઈ ગયા છે. તેથી લેખના આશય વિગેરે જાણી શકાયા નથી. १ ओं स्वस्ति[1] श्रीमदणहिलपा २ टके राजाधिराज श्रीसारं ३ गदेवप्रौढप्रताप श्री [मालदेव] ४ श्री श्रीकरणादौ समस्तमुद्रा ५ व्यापारान् पर (रि) पंथ [य]ति सतीत्ये ६ वं काले प्रवर्तमाने श्री देव ? ૭ ૨........ T ८ बडीरदेशे राणक स ... .... अक्षरान्तर ૧ પુના આરિએન્ટાલીસ્ટ વે।. ૩ નં. ૧ પા ૨૧ એપ્રલ ૧૯૩૮ ડી, ખી. દિલકર, ૨ જુએ, ઈ, એ, વે. ૨૧ પા.૨૭૭ ૩ ચિહ્નરૂપે છે. ૪ આ કૈં નામે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #357 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૨૨૫ બ કર્ણ બીજાને માંગરોળને શિલાલેખ વિ. સ. ૧૩૫+ કાઠિયાવાડમાં માંગરોળના બંદરરોડના નાકા ઉપર આવેલી જુમા મરજીદની બહાર પડેલા ચાર સ્તંભ પિકી એક ઉપર આ લેખ કતરેલો છે. લેખને નીચેનો ભાગ, જેમાં લેખને હેતુ આવે છે તે નષ્ટ થયે છે.ર ઉપયોગી હકીકતવાળી પહેલી પાંચ પંક્તિ સુરક્ષિત છે. લેખની ઉપરના ભાગમાં ૪ ઇંચના વ્યાસના ચક્રનું ચિત્ર છે. લેખવાળા ભાગની લંબાઈ ૬ ઇંચ છે, અને ઉંચાઈ ૩ ઇંચ છે. ભાષા સંસ્કૃત છે અને લિપિ નાગરી છે. પ. ૫ માં ૬૪ ને ૬ ત્રણું ટપકાંના સ્વરૂપમાં છે. નીચેનું ટપકું જરા ડાબી બાજુ લંબાવ્યું છે. લેખની શરૂવાતમાં વિ. સ. ૧૩૫+ ના ચૈત્ર માસની શુકલ પક્ષની સપ્તમી અને રવિવાર ની તિથિ આપી છે. સાલમાંને એકમને અંક ગુમ થયો છે. પરંતુ તે ૩ થી ૯ ની વચમાં કઈ હશે એમ ધારી શકીએ. કારણ કર્ણના પહેલાંના રાજા સારંગદેવની છેલ્લામાં છેલ્લી તિથિ વિ. સ. ૧૩૫૩ ભાદ્રપદ સુ. ૧૩ જાણવામાં છે. અને કર્ણ વિ. સ. ૧૩૬૦ સુધી રાજ્ય કર્યું અને તે સાલમાં ગુજરાત મુસલમાનોના હાથમાં ગયું. મી. એમ. પી. ખાવાટે લેખની તિથિની ગણત્રી કરી આપી છે અને તે માને છે કે એકમનો અંક ત્રણ હે ઈએ, જેથી લેખની સાલ ૧૭૫૩ ની કરે છે. તેની બરાબર ઈ. સ. ૧૨૯૭ માર્ચની ૩૧ મી તારીખ અને રવિવાર આવે છે. વિ. સ. ૧૩૫૪ થી ૧૩૫૯ વર્ષ સુધીમાં બીજા કેઈ પણ વર્ષમાં ચૈત્ર સુદિ સાતમને દિવસે રવિવાર આવતું નથી. પાંચમી પંક્તિમાં સૌરાષ્ટ્ર ઉપર નીમેલા કર્ણના સૂબાને ઉલ્લેખ છે, પણ નામ કે જે છઠ્ઠી પંક્તિમાં છે તે વાંચી શકાતું નથી. માંગરોળમાં આ લેખ મળે છે, તેથી આટલે દૂર સુધી કર્ણને અમલ તેના રાજ્યની શરૂવાતમાં હવે જોઈએ. આ રાજાને બીજે એક જ લેખ વિ. સ. ૧૩૫૪ ને ઈડર સ્ટેટમાં જાણવામાં છે. આપણે જાણીએ છીએ કે હિન્દુસ્તાનમાંની ઘણી ખરી મજીદે હિન્દુ મન્દિરના. અવજેમાંથી અગર હિદુ મન્દિરમાં ફેરફાર કરીને બાંધવામાં આવતી. માંગરોળની મરજીદ હિન્દ દેવળના કાટમાંથી બાંધવામાં આવી છે અને તે હિન્દુ મન્દિરમને આ લેખ તે જોઈએ. अक्षरान्तर १ ओं ॥ [स्वस्ति] श्रीनृपविक्रम सं १३५.५० ૨ વર્ષ જૈવિવાવ૬ શ્રી[] ३ णहिल्लपत्तनाधिष्टि(ष्ठि) त [अभिनव.] ४ श्रीकर्णदेवकल्याणविज[य राज्ये ૫ ફૂદ શ્રીરામ • ૨ • • • ••• શ્રી • • • • ૧ પુના ઓરિએન્ટાલીસ્ટ, વ. ૭ નં. ૨ પા ૭૩ જુલાઈ ૧૯૩૮ ડી. બી. સ્કિલકર. ૨ અને વિશેષમાં રિ પંકિતના અંતના થેડા અક્ષર તદ્દન ભૂંસાઈ ગયા છે. અને તેથી સાલનો એકમનો અંક વાંચી શકતાં નથી. ૩ નૈષધ કાવ્યના હસ્તલિખિત ગ્રંથ ઉપરથી, ૪ “ગુજરાતી” પ્રીન્ટીંગ પ્રેમના મી. એ. બી. જાની પાસેના રબિંગ ઉપરથી. ૫ દ્વિરુપે છે. ૬ વાગે સુકૃતજ : લેખ ૮૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #358 -------------------------------------------------------------------------- ________________ ને રર૯ વળામાંથી મળેલું ગારૂલક મહારાજા વરાહદાસનું દાનપત્ર વિસ્તારપૂર્વક ફરીથી ગુ, સંવત્ ૨૩૦ માઘ સુ. ૧ (ઈ. સ. ૫૪૯) આ દાનપત્રનાં બે પતરાં છે અને તે ૧૨૩ ઇંચ લાંબાં અને ૮૩ ઇચ પહોળાં છે. દરેકને બબ્બે કાણાં છે અને કડીથી બાંધેલાં છે. એક કડી ઉપર સીલ લગાડેલી છે, પણ તેના ઉપગ્ની આકૃતિ તથા લેખ તદ્દન ઘસાઈ ગયાં છે. કદાચ તેના ઉપર ગરૂડનું ચિત્ર હોય, એમ વંશના નામ ઉપરથી અટકળ થઈ શકે. લેખ સંસ્કૃત ગદ્યમાં ઘણેખરે છે અને તે સુરક્ષિત છે. લિપિ દક્ષિણમાં તે વખતની વપરાતી છે. ઘણા અક્ષરને મથાળે નાનાં વર્તુળ છે. ગારૂલકવંશ૮ ૫. ૨)ના મહાસામનત મહારાજ વરાહદાસે (પં. ૧૨) દાન આપણું તેની ને આ લંખમાં છે. તે કંકપ્રસવણમાંથી આપવામાં આવ્યું છે. મહારાજ વસેમ ૧-લાએ મહેરબાનીથી વેપારી અજિતને આપેલું વલભીની પાસેનું ભટ્રિપમાં, તેના વિહારમાં રહેલી ભિક્ષુણીઓને કપડાં, ખોરાક, દવાદારૂ વગેરે માટે તથા ભગવાન્ બુદ્ધની પૂજા માટે ગંધ, દીપ માટેનું તેલ વગેરે માટે, વરાહદાસ ૨ જાએ સે પારાવર્ત જમીનને ટુકડો દાનમાં આપ્યો. ગારૂલ વલભીના રાજાઓના સામન્ત અથવા ખંડિયા રાજાઓ હતા. તેઓની રાયાની ફેકપ્રસવણ હોવી જોઈએ; કારણુ મહારાજ વરાહદસ ૨ જાના પુત્ર સામન્ત મહારાજા સિંહાદિત્યના પાલીતાણાંનાં પતરાં પણ ત્યાંથી જ આપવામાં આવ્યાં હતાં. ડે. હલ્ય એમ માને છે કે ગારૂલ તે ગાળક અગર ગારૂડકને બદલે વપરાએલું હોવું જોઈએ અને તે કુટુંબ ગરૂડમાંથી ઉતરી આવેલું હોવું જોઈએ. ૧ જ, . યુ. વ. ૭ પાર્ટ ૧ લો. ૫, ૭૭ એ. એસ. ગઢે. ૨ રાય બહાદુર ગૌરીશંકર હીરાચંદ ઓઝાએ પાદાવત્ત સંબંધી નીચેની ગાંડ મોકલી છે. કાઠિયાવાડનાં દાનપત્રોમાં જમીનના માપ તરીકે આ શખ ઘણી વાર વપરાય છે. આ શબ્દનો અર્થ બરાબર હજુ સુધી સમજાયો નથી, (૧) બાથ લિંગ,અમે રથત સંસ્કૃત વારા બુથમાં કાત્યાયન શ્રૌતમૂરના ટીકાકારને અનુસરીને તેને અને ચોરસ ફુટ કરવામાં આવે છે. (૨) મોનીથર વિલિયમ્સ તેના સંસ્કૃત કોષમાં કુવામાંથી પાણી કાઢવા માટેનું ચકર એટલે કે અય અને ચરસ ફુટ અર્થ લખેલ છે. (૩) ગુ. સ. ૧૫ર ના વલભી મહારાજ ધરસેન ૨ નનાં માળીયાનાં પતરાં ડેફલી પ્રસિદ્ધ કર્યા છે, તેમાં ખે છે કે-પાવાવાનો કદાથે પણ વિવું એમ થાય, છતાં મ. વિલિયમ્સ તેનો અર્થ ચોરસ ફુટ કરેલ છે. ૫૦ વધુ સંભવિત એ છે કે સે પાદાવને અર્થ સો રુટ બારસ ચોરસ જમીનનો ટુકડે એમ થાય, એટલે કે ૧૦૦ ચોરસ ફુટ નહીં. પણ ૧૦,૦૦૦ ચોરસ કટ થવો જોઈએ. ૧૦૦ ચોરસ માં ૧૦ ટ લાંબો અને દસ પાળે ટુકડો થાય, જે દાન મટિ બહુ નાનો ગણાય. વળી કેટલીક વખત તેથી પણ નાના ટુકડા આપેલ છે. વાયસ્પત્ય ખાવાન અને રાકલ્પમ એ અને સંસ્કૃત કોષમાં કુવામાંથી પાણી કાઢવા માટેનું સાકાર એટલે કે અરપટ એમ અર્થ કરેલ છે. પણ આ બધા અર્થ સ્વીકારી શકાય તેમ નથી. એ માળીયાના તામ્રપત્રમાં ગણાવંતતિ વાતાવરWિાવ એમ લખેલ છે, જેનો અર્થ ૨૮ પારાવ જમીનના માપવાળા વાવ થાય છે. પહવત્ત વિષાથી માળી જમીન હોઈ શકે નહીં. ૩ એ, ઈ, , ૧૧ પા. ૧૧. ૪ એ. ઈ. જે. ૧૧ પા. ૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #359 -------------------------------------------------------------------------- ________________ वळामांथी मळेलुं गासलक महाराजा वराहदासनुं दानपत्र RR! આ તેમ જ ખીજાં તે કુટુંબના પતરામાંથી તે વંશની નીચે મુજબ વંશાવળી ઉપજાવી શકાય. મહારાજા ર સેનાપતિ વરાદાસ ૧ લે મહારાજશ્કર ૨ જો શ્રી મહાસામન્ત વરાહદાસ ૨ ને સામન્ત મહારાજ સિંહાદિત્ય સિંહાદિત્યના ક્રાનપત્રમાં સેનાપતિ વરાહદાસ ૧ લાથી વંશાવળી આપેલ છે, અને મહારાજા શૂરને તેમાં મહાસામન્ત ભટ્ટિર લખેલ છે. આ રાજાએનાં વખાણુ ચાલુ શબ્દમાં કરેલાં છે. ૫. ૯-૧૦ માં એક ઐતિહાસિક હકીકત ઉપયાગી છે. વરાહદાસ ૨ જાએ દ્વારકાના રાજાને (જેનું નામ આપેલ નથી) જિત્યાનું લખ્યું છે. આ જિતના ઉલ્લેખ પાલીતાણાનાં ગુ. સ. ૨૫૫ ના તામ્રપત્રામાં પણ છે. તિથિ યુ. સ. ૧૩૦ ના માઘ સુ. ૧ ( ઇ. સ. ૫૪૯) આપેલ છે. સાલ અને તિથિ આંકડામાં લખી છે. ૫. ૧૫ માં મહારાજા ધ્રુવસેનના ઉલ્લેખઉપરથી સમજાય છે કે વરાહદાસ તેના સમકાલિન હતા. ધ્રુવસેનની મેાડામાં મેાડી સાલ ૨૨૬૧ છે. દાનપત્ર સટિલે લખ્યું છે. ૧ જ, ભેા. છે. રા. એ, સા. (ન્યુ, સી.) વા. ૧ ૫, ૧૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #360 -------------------------------------------------------------------------- ________________ २२२ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरूं पहेलं १ ओं स्वस्ति पंकप्रस्रवणाप्रकृष्टकावीप्ताभ्युदययशसा गारुलकानां वंशेतुल२ बलसंपन्नसंसक्तशतलब्धप्रतापः प्रतापोपनतदानमानार्जवोपार्जितानुरा३ गोनुरक्तमौलभृतश्रेणीमित्रबलावाप्तराज्यश्रीः श्रीमहाराजशूरस्तस्य सत्सूनु४ स्तत्पादाभिप्रणामप्रशस्तविमलमौलिमणिमन्वौदिप्रणीतविधिविधानधर्मराज इ. ५ व विदितविनयव्यवस्थाका परमभागवतः परमब्रह्मण्यशरण्यः सेनापति वराह६ दासस्तस्य सुतस्तत्पादरजोरुणपवित्रीकृतशिराश्शिरोवनतशत्रुचूडामणिप्रभावि७ च्छुरितपादनखपतिदीधितिर्दीनानाथाश्रितार्तिबान्धवजनोपजीव्यमानविभवाविस्तरः ८ परमभागवतः श्रीमहाराजशूरस्तस्यानुजो नयविनयदानदाक्षिण्योत्साहसंप. ९ नस्सकलगगनामलेन्दुरमलिनगुणभूषणम्कृततयुगधर्मावलम्बी स्वबाहु १० वीर्य्यावाप्तद्वारकाधिपति परमभागवतोनेकदेवकुलाराममहाविहारस[त्र]प्र. ११ पाकारयिता बुलियुधिष्ठिराविवसत्यव्रत परगनघटानीकप्रम१२ ईनः श्रीमहासामन्त महाराजवराहदासः पतरूं बीजें १३ कुशली सर्वानेवात्मीयात्राजस्थानीयोपरिककुमारामात्यकुलपुत्र१४ कमहत्तरसान्धिविग्रहिकायुक्तक महत्तर[ग]ण्डकहस्त्यश्वारोहावीन्समाज्ञापय १५ त्यस्तुवो विदितं यथास्मिन्नेव सन्निकृष्टे श्रीमहाराजध्रवसेनप्रसादीक़त भ१६ डीपद्रग्रामे दग्धक कुटुम्बिप्रत्ययक्षेत्र पादावर्चशतं उतरस्यों दिशि देववितान१७ कग्रामसीमासन्धौ यस्य पूर्वतो महत्तरज्येष्ठसत्कक्षेत्रमारामस्य दक्षिणेन गो]क्षि१८ लानकक्षेत्रादुत्तरतः जरद्वक्षेत्रपूर्वतः वाणिजकाजितसत्कविहारभिक्षुणीनां १९ चीवरपिण्डपातभगवत्पादानां च धूपदीपतैलाद्युपपादितं मया मातापित्रो रा२० मनश्चोभयलोकसुखयशसे आचन्द्रार्कार्णवक्षितिसमकालीनं समनुज्ञातं २१ यतै आगामिभद्रराजभिस्संमान्यं भूमिदानफलमिच्छद्भिरयमस्मदायोनुम२२ न्तव्य परिपालयितव्यश्चेति यश्चैनमाच्छिन्द्यादाच्छिद्यमानं वानुमोदेत स पञ्चभिर्महा२३ पातकैस्संपृक्तस्यादिति[1] षष्टिं वर्षसहस्राणि स्वर्गे मोदति"भूमिदः [1] आच्छेत्ता चानु २४ मन्ता च तान्येव नरके वसेदिति स्वहस्त मम ॥ सं २०० ३० लिखितं भटिलेन २५ - - - - स्वमुखादेशो माध सु १ १ वांया कर्मा. २ मामु पय नाये भनम पांय:-वंशेऽतुलबलसंपन्नमण्डलाभोगसंसकप्रहारशतलब्धप्रतापः पीताम्रपत्रमा पशत होय. वांया मणिर्म. ४ वांया विधाने. ५ . ५. ३.. ११ ५. १७ मा छ, तम पाये। धितार्थि. वांया भूषणः कृ. ७ पांया शतमुत्तरस्यां. ८ मा १४५ नाय भुरुप यg:-चीवरपिण्डपातशयनासनग्लानप्रत्ययभैषज्यपरिष्कारोपयोगाय.८ पाया यदागा. १. पशि संपृक्तः स्या. ११ पाया मोदेत. १२ वांया स्वहस्तो मम. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #361 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૨૩૦ અ. બુદ્ધરાજ(લચરી)નાં સર્સણિનાં તામ્રપત્રો (કલચુરી) સં. ૩૬૧ ઈ. સ. ૬૦૯-૧૦ વડેદરા રાજ્યના પાદરા તાલુકાના પાદરા ગામની દક્ષિણે ચાર માઈલ છેટે સહિષ્ણુ ( સરસવણી ) ગામમાં રહેતા પટેલ કરસન દાજીના કબજામાં આ ૫તરાં છે. મી. કેશવલાલ રણછોડ કિર્તનિઆ મારફત વડોદરાના મી. વિઠ્ઠલ નાગરને આ પતરાંની ખબર પડી અને તેણે ડો. હલ્ચને ખબર આપ્યા. ડે. હુલ્યની વિનતિ ઉપરથી વડોદરાના કામચલાઉ રેસીડન્ટ લેકર્નલ સી. ડબલ્યુ. રેવનશાએ તે પતરાં તપાસવા માટે તેને મોકલ્યાં. ડે. હુશે મને આપેલી સુંદર છાપ ઉપરથી હું આ લેખ પ્રસિદ્ધ કરૂં છું. ( પતરાં બે છે; દરેક અંદરની બાજુએ કેતરેલ છે અને માપ ૧૦ ઈચ૭ઠ્ઠ ઇંચ છે. કેર વાળીને જાડી કરેલી છે. પહેલા પતરાની નીચેના ભાગમાં અને બીજાના ઉપરના ભાગમાં બે કાણું છે તેમાં બે વગર રેલી કડીઓ છે જેને વ્યાસ ર ઈંચ અને ઈચ છે. સીલ છે નહીં અને હવાની નિશાની પણ નથી. કેતરકામ બહુ જ સંભાળપૂર્વક કરેલું છે અને આખાં પતરાં સુરક્ષિત છે. અક્ષરનું કદ ૨ ઇંચ છે. વલભી અને ગુજરાત ચાલુક્યના લેખમાં વપરાએલી દક્ષિણ બાજુની લિપિમાં લેખ લખેલો છે. નીચેના અક્ષરે ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે. પં. ૨૦ માં આદ્ય “એ” અને કુમારીવાડીમાં ઔર ૫. ૩૪ અને ૬ માં કિવિતક અને મસ્જરિત માંને “e” પં. ૧૦ વહિત અને માદા માંને . પં. ૨૧ અપર્વ માં ન. પં. ૯ અને ૩૨ માં પડ્યાં ગતિરથ અને પથ માને છે કે પં. ૩૧ રાષ્ટ્ર માં . પં. ૩૧ જાજ અને રન પં. ૯ રિઝ અને શો માં બે જાતના સ. ૫. ૧૭ જ્ઞાન માં અંતને અને ૫. ૨૯ વર માં છેલે તે પં. ૪ વઃ માં છઠ્ઠામૂલીય અને વિકger માં ઉપમાનીય વિસર્ગ. ૫. ૩૫ માં ૩૦૦, ૬૦, ૧, ૫, અને ૧ નાં ચિત્રો છે. આશીવરાત્મક અને શાપાત્મક પાંચ કલેકે, જે પં. ૨૮ થી ૩ર સુધીમાં છે તે સિવાય આ લેખ ગદ્યમાં છે. ભાષા સંસ્કૃત છે. અનુસ્વારને બદલે કંઠસ્થાની અને દંતસ્થાની અનુનાસિક નાપર્યા છે. જી હામલીય અને ઉપદમાનીયત વિસર્ગ )નો ઉપયોગ થયેલો છે. વર્ષમાં પછી જ પાટો બેવડે લખ્યું છે અને ૫ પહેલાં પ ખરી રીતે બેવડે લખ્યું છે. સંધિ પણ કયાંક કયાંક બરાબર કરેલ નથી. કલચુરી વંશના કૃષ્ણરાજના દીકરા શંકરગણુના દીકરા બુદ્ધરાજ સંબંધી આ લેખ છે. ડેકના રહીશ બમ્પ સ્વામિન્ નામના બ્રાહ્મણને, ભરૂકચ્છ વિષયમાં ગોરજા ભેગમાં મૂહજા - ૧ એ, ઈ. વ. ૬ પા. ૨૯૪ એક કીહોર્ન ૨ વીએના ઓરીએન્ટલ કોંગ્રેસના એરીયન સેકશનના રીપોર્ટ પા. ૨૨૬ મે ૫, ૨૧ મે, ગુજરાત ચાલુય યુવરાજ ધ્યાશ્રય શીલાદિત્યનાં સુરતનાં પતરાંમાં થોડુંમાના શો સાથે આને સરખાવે. એ, ઈ, , ૮ પ. ૫૫ ૫. ૨૧ માં હિઝ માં આદ્ય જે આવે છે. ઇ. એ. વ. ૫. પા.૧૫૫. પં. ૨૪ મે શા માં આદ્ય ગૌ આવે છે. ૩ ઈ. એ. વ. ૧૯ પા. ૩૦૯ મે વિષ્ણુવર્ધનનાં સુરતનાં પતરાંમાં જ આવે છે. જ વલભી પતરાંમાંથી કાઢેલાં ચિહને સાથે આ મળતાં આવે છે. ૫ સરખા પાણિની ૮-૪-૪૯. ગુરૂના લેખે પા. ૭૩ મે ૨૪ માં ૩ બેવડો લખ્યા છે, તેમ જ પા. ૨૫૩ મે વરસાદ માં અને એ માં પણ લખેલ છે. ૬ હેલના લેખમાં એ ઈ. નતેજ વેલ્યુમમાં ૫, ૫ પં. ૬ ઠી એ પણ કલચુરીને કટમ્યુરિ લખેલ છે: લેખ ૮૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #362 -------------------------------------------------------------------------- ________________ २२४ गुजरातना ऐतिहासिक लेख રિકાની પાસે કુમારિવૌ નામનું ગામડું આનન્દપુર મુકામેથી બુદ્ધરાજે આપ્યું, તે સંબંધી આ લેખ છે. સંવત ૩૬૧ ના કાસિક વદિ ૧૫ ની તિથિ શબ્દ અને અંકમાં આપેલી છે. આમાં આવતા ત્રણે રાજાનાં કાંઈ મરૂદ આપેલાં નથી, છતાં તે રાજાએ સાવ નવા નથી. સંવત્ ક્લચુરી છે, તેથી સં. ૩૬૧ ઇ. સ. ૬૦૯-૧૦ ની ખરાખર આવે છે. તેનાં પતરાંઓમાં ( ઇ. એ. વે, ૭ પા. ૧૬૧) પશ્ચિમના ચાલુકય મલરાજે (મઙ્ગલેશ) શંકરગણુના પુત્ર બુદ્ધરાજને નસાડયાની હકીકત છે અને બાદામી( મહાટ)ના સ્તંભ ઉપરના ઈ. સ. ૬૦૨૪ ના લેખમાં (ઇ. એ. વે. ૧૯ પા. ૧૬) લખેલ છે કે મલેશને ઉત્તર તરફના પ્રદેશ જિતવાની ઈચ્છા થઈ, તેથી ( કલસૂરિ) રાજા યુદ્ધને હરાવી, તેની દોલત પડાવી લીધી. આ મન્નેમાંના બુદ્ધરાજ તે આ લેખમાંના બુદ્ધરાજ હાવા જોઈએ. શાન્તિલનાં સાંખેડાનાં પતરાંમાં ( એ. ઇ. વેશ. ૨ પા. ૨૩ ) ભાગિકપાલ મહાપીલુપતિ નિ ુિલ્લકર કૃષ્ણરાજના પુત્ર શંકરણનાં ચરણુનું ધ્યાન કરતા એવું લખેલું છે તે શંકરણ આ લેખના શંકરગણુજ હાવા જોઈએ અને એ. ઈ.વે. ૨ પા. ૨૨ મે. ડો. મુલરે સુચવ્યું હતું કે શંકરણ ને શંકરગણુ: વાંચવું, તે સૂચના આ લેખથી સાચી ઠરી છે. જોકે આ ત્રણે રાજાનાં વખાણવાળા ભાગમાં કાંઇ ઐતિહાસિક ઉલ્લેખેા નથી, તેા પણુ તે તદ્દન નીરસ નથી. બીજા રાજા શંકરગણુને લગાડેલાં બિરૂદો જોઇએ તે એમ જણાય છે કે લેખના મુત્સદ્દો કરનાર ગુપ્ત લેખામાં વપરાએલાં બિરૂદાથી વાકેફ હતા, ખલ્કે તેમાંથી કેટલાકની તેણે આમાં નકલ કરેલી છે. તેવી જ રીતે આ દાનપત્રમાંનાં ખરૂ ગુર્જર દર્ ખીજાનાં તેમ જ ચાલુકય વિજયરાજનાં દાનપત્રામાં વપરાયાં છે. આ છેલ્લા તામ્રપત્રની પહેલી એ પક્તિ આ વામ્રપત્રની સાથે અક્ષરશઃ મળતી આવે છે અને વિજયરાજનું વર્ચુન ( નં. ૫–૮ ) શંકરગણુના વર્ણનને મળતું આવે છે.પ ગુર્જર દાનપત્રામાં તેવું અક્ષરશઃ અનુકરણ જોવામાં આવતું નથી, પણ તેમાં કલચુરી દાનપત્રાના આધાર લીધેલ છે તે મીન તકરારી ખાખત છે. શરૂવાતમાં ગુજર રાજાને મહેાધિ સાથે સરખાવવામાં આવ્યા છે અને તેને માટે તે ને તે જ શબ્દો વિવિધ, વિમલ, ઇત્યાદિના ઉપયોગ કર્યાં છે. આ તેમ જ બીજા અક્ષરશઃ અનુકરણુ ઉપરથી એમ અનુમાન થાય છે કે ગુર્જર રાજાઓનું પ્રાબલ્ય બુદ્ધરાજના સમય પછી થયું હોવું ોઇએ. દાનપત્રનાદાન વિભાગમાં પણ તેવું જ સામ્ય જોવામાં આવે છે. અધિકારીઓની યાદી, દાનમાં આપેલાં ગામડાને લગતાં વિશેષણા, દાન ચાલુ રાખવા માટેની પ્રાર્થના અને શાપાત્મક લેાકેા, ત્રિગેરેમાં પણ ઘણું સામ્ય છે. સ્થળેા પૈકી આ આનન્તપુર અને વ. સ. ૪૪૭ શીક્ષાદ્વિત્ય સાતમાના અલીનાનાં તામ્રપત્રામાંનું આનન્દપુર તે બન્ને એક જ હશે અને ડા. ક્લીકે તેને ખેડા જીલ્લાનું આનંદ માન્યું છે ભરૂકચ્છ હાલનું ભરૂચ છે. દાન લેનારનું નિવાસસ્થાન ડેભક તે હાલનું વડોદરા રાજ્યમાં પાદરાથી પશ્ચિમે ૮ માઇલ અને ભરૂચથી ઉત્તરે ૪૦ માઈલ ઉપર આવેલું ડખ્યું ગામડું હાવું જેઈએ, બાકીનાં સ્થળેા માટે ડૉ. ફ્લીટ નકશા એઈને મને નીચેની નેાંધ માકલી છે; ' આ દાનપત્રનું ગેારા તે શીટ નં. ૩૬ ૨૨-૨૦' અને ૭૩-૩૨ અક્ષાંશ અને રેખાંશ ઉપર આવેલું પંચ મહાલના હાલાલ પરગણામાંનું ગેારજ હાવું જોઇએ. તે હાલેાલની દક્ષિણે ૧૧ માઈલ અને ભરૂચથી ઈશાને ૫૪ માઇલ ઉપર આવેલું છે. કુમારિવ તે શીટ નં. ૨૨ માંનું ગારજથી નૈઋત્યે ૧૧ માઇલ ઉપર અને વડાદરાથી અગ્નિખૂણે ૮ માઈલ ઉપર છે. ડબ્કથી પૂર્વે ૨૪ માઇલ લગભગ છે. બૃહન્નારિકા તે તે જ શીટમાં કવરવરથી દક્ષિણે ૪ર્ફે માઇલ ઉપર છે. ૧ પૂર્ણિમાત કાર્ત્તિકની મારી ગણત્રો પ્રમાણે આ તિથિ બરાબર ૩ જી ટાબર ઇ, સ. ૬૦૯ આવે છે, પણ ગુર્જરજય ભટ ત્રોજનાં નસારી અને કાવીનાં પતરાંને અનુકૂળ ૨૨ મી સપ્ટે`બર અગર અઢાખર ઈ. સ. ૬૧૦, સાલ આવે છે. ખીજી રીતે તારીખ મેળવી શકાતી નથી. ૨ જીએ ઉત્તરના લેખાનુ મારૂં” લીસ્ટ” ન. ૪૨૭, ૩ તરન્નુમા ઉપરની નેટ વાંચા ૪ જીએ. એ. વા. ૧૩ પા. ૮૨ અને ૮૮ ૫ ઈ. ઈ, એ, વા. ૭ પા. ૨૪૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #363 -------------------------------------------------------------------------- ________________ २२५ बुद्धराज कलचुरीनां सर्सग्णिनां ताम्रपत्रो अक्षरान्तर पतरूं पहेलं १ ओं' स्वस्ति [॥*] विजयस्कन्धावारादानन्दपुरवासकाच्छरदुपगमप्रसन्न गगनतलविमलविपुले विविधपुरुषरत्नगुण२ किरणनिकरावभासिते महास[ त् ]त्वापाश्रयदुर्लके गाम्भीर्यवति स्थिस्यनु पालनपरे महोदधाविव कर[च उ३ रीणामन्वये सकलजनमनोहरया चन्द्रिकयेव कीर्त्य [ आ ]भुवनमवभासयन्ना ___ जन्मन एव पशुपतिसमाश्र४ य परः कलङ्कदोषरहितः कुलकुमुदवनलक्ष्मीविबोधनश्चन्द्रमा इव श्रीकृष्ण राजो यस्संश्रयविशे५ पलोभादिव सकलैराभिगामिकैरितरैश्च गुणैरुपेतः संपन्नप्रकृतिमण्डलो यथा___ वदात्मन्याहितशक्ति६ सिद्धिर्थेन च रुचिरैवशशोभिना नियतमस्खलितदानप्रसरेण प्रथितबलगरिम्णा वनवारणयूथ७ पेनेवाविशकं विचरता वनराजय इवावनमिता दिशो यस्य च शस्त्रमापन्नत्राणाय विग्रहः परा८ भिमानभङ्गाय शिक्षितं विनयाय विभवार्जनं प्रदानाय प्रदानं धर्माय धर्म श्रेयोवाप्तये तस्य पुत्रः ९ मि(पृथिव्यामप्रतिरथश्चतुरुदधिसलिलास्वादितयशाँ धनदवरुणेन्द्रान्तकसम प्रभावः स्वबाहुबलोपा. १० चोजितराजश्रीः प्रतापातिशयोपनतसमग्रसामन्तमण्डलः परस्परापीडितधर्मा र्थकामनिषेवी ११ प्रणतिमात्रसुपरितोषगम्भीरोन्नतहृदयः सम्यक्प्रजापालनाधिगतभूरिद्रविणविश्राणना १२ वाप्तधर्मक्रियश्चिरोत्सन्नानां नृपतिवशानां प्रतिष्ठापयिताभ्युच्छूितानामुन्मूल यिता दीनान्धकृपणसमभिलषितमनोरथाधिकनिकामफलप्रदः पूर्वापरसमुद्रान्तादिदेशस्वामी मातापितृपादा१४ नुध्यातः परममाहेश्वरः श्रीशङ्करगणः तस्य पुत्रस्तत्पादानुध्यातः सकलमही मण्डलैकतिलकः १५ सातिशयप्रथितनयविनयदयादानदाक्षदाक्षिण्यधैर्यशौर्याचशेषगुणसमन्वितः प्रब१६ लरिपुबलोद्भूतदर्पविभवप्रध्वन्सँहेतुः सेतुः स्थितीनामायतनं सिद्धेरपतिह चक्रश्चक्रध१७ र इवार्चिप्रशमनकरः प्रजानां परममाहेश्वरः श्रीबुद्धराजः ૧ છે. હુલયે મોકલેલી છાપ ઉપરથી. ૨ ચિહ્નરૂપે. ૩ ૪ ના વ્યંજન છાપમાં સ્પષ્ટ નથી, પણ તેને भीश पायी य म नथा. ४ पाया वंश. ५ या वंशनां. वां गणसू. ७.बाधा प्रसा. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #364 -------------------------------------------------------------------------- ________________ २२६ गुजरातना ऐतिहासिक लेख पतरुं बीजें १८ सानेव राजसामन्तभोगिकविषयपतिराष्ट्रप्राममहत्तराधिकारिकादि' समाज्ञा. १९ पयत्यस्तु वो विदितमस्माभिः भरुकच्छविषयान्तर्गत गोरजांभोगे बृहन्नारि काप्रत्यासन्न२० कुमारिवडौ । एष प्रामः सोद्रङ्गः सोपरिकरः सर्वादानसंग्राह्यः सर्वदित्य विष्टिप्रातिभेदिका २१ परिहीणो भूमिच्छिद्रन्यायेने अचाटभटप्रावेश्य आचन्द्रार्कार्णवक्षितिस्थिति समकालीनः पुत्रपौ२२ त्रान्वयभोग्य डेभकवास्तव्यपाराशरसगोत्रवाजसनेयकण्वसब्रह्मचारीब्राह्मणभट्टपुत्र२३ बप्पस्वामिने बलिचरुवैश्वदेवाग्निहोत्रादिक्रियोत्सर्पणात्यं मातापित्रोरात्मनश्च पुण्याभिवृद्धये २४ उदकातिसर्गेणातिसृष्टो' यतोस्मद्वयरेन्यैर्वागामिनृपतिमोगपतिभिः प्रबल पवनप्रेरितो२५ दधिजलतरणचञ्चलं जीवलोकमभावानुगतानुसारान्विभवान्दीर्घकालस्थेयसश्च गुणा२६ नाकलय्य सामान्यभोगभूप्रदानफलेप्सुभिश्शशिकररुचिरं चिराय यशश्च चिषु मिरयमस्मदायोनु२७ मन्तव्यः पालयितव्यश्च [*] यो वाज्ञानतिमिरपटलावृतमतिराच्छिन्द्या दाच्छिद्यमानं वानुमोदेत स पञ्चभि२८ महापातकैस्संयुक्त स्यादित्युक्तञ्च भगवता वेदव्यासेन व्यासेन ॥ षष्टिं वर्ष सहस्राणि स्वर्गे मोदति भूमिदः [*] २९ आच्छेत्ता चानुमन्ता च तान्येव नरके वसेत् ॥ विन्ध्याटवीष्वतोयासु शुष्क कोटरवासिनः [* ] कृष्णाहयो हि जाय३० न्ते भूमिदाय हरन्ति ये ॥ बहुभिर्वसुधा भुक्ता राजमिस्सगरादिमिः [[* ] यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ पूर्वदत्तां द्विजातिभ्यो यत्नाद्रक्ष युधिष्टिर [*] मही[-] महीमता[-] श्रेष्ट दानाच्छ्योनुपालनं ॥ यानीहै द. चानि पुरा नरेन्द्रनानि धर्मार्थयशस्कराणि [*] निर्मुक्तमात्यप्रतिमानि तानि को नाम साधुः पुनराददीति (त) [1] ३३ संवत्सरशतत्रये" एकषष्ट्यधिके कार्तिकबहुलपञ्चदश्यां गोकुलस्वामिवि ज्ञापनया महाबला ३४ विकृतश्रीप्रसह्यविग्रहदूतकं लिखितमिदं महासन्धिविमहाधिकरणाधिकृत शिवराजेनेति ॥ ३५ सं ३०० ६० १ कात्तिक ब १० ५॥ १ पांय। कादीन. २ पाया पयति। अस्तु वो विदितम् । अस्माभिर्. 3 44 भामर्नु नाम गोरुन होय.४ मा सोट नाभा छे. ५ पांया न्यायेनाचाट. वांया भोग्यो. ७ वाया वृद्धय. ८ वांया सृष्टः ८ या वंश्येर्, १० पाया यशश्चिची भिर, ११ वांया युक्तस्स्यादिति । उक्तच. १२ मा भने पछीन। त्रानो मनुष्टुभ वाया. वष १३४-14001, १४ वांया त्रय. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #365 -------------------------------------------------------------------------- ________________ बुद्धराज कलचुरीनां सर्सग्जिना ताम्रपत्रो २२७ ભાષાન્તર (પ. ૧) એ વસ્તિ આનન્તપુર મુકામે નાંખેલી છાવણીમાંથીઃ— કલરિના વંશમાં જે (વંશ) મેટા સમુદ્ર જેવા ( અને ) શરદના આગમનથી નભમંડળ જેવા વિશાળ અને દૂષણ રહિત, વિવિધ પુરૂષ રત્નના ગુણુના કિરણના જથ્થાથી ઉજ્જવળ, ઘણા મળવાળા મનુષ્યનું ધામ હાવાથી તરી ન શકાય તેવા, ગંભીર, સ્થિતિનું પાલન કરનાર ( એવા સાગર જેવા ) ( વંશમાં ) શ્રીકૃષ્ણરાજ ( હતા ), જેણે આખા જગતને, પેાતાની સકલ જનનું મન હરનારી, ચંદ્રની જેવી કીર્તિથી દીપાવ્યું હતું; જે જન્મથી જ પશુપતિની સેવામાં તત્પર હતા; જેણે કલંકથી રહિત હાઇને પોતાના કુલની સમૃદ્ધિ વધારી હતી; જેણે કુમુદવનના વિસ્તાર કર્યાં હતા; બધા આભિગામિક ગુણ્ણાએ તેનામાં આવીને વાસ કીધા હતા, તે રાજાના બધા ગુણૈાથી સંપન્ન હતા, અને રાજસત્તાના સદુપયેાગનાં સારાં ફળ ભાગવતા હતા. જેવી રીતે હાથીનાં ટોળાંમાંના મુખ્ય હાથી સુથેભિત પીઠથી, સતત મદ ઝરવાથી અને પેાતાનું મળ બતાવવાથી જુદા પડી જાય છે અને ખીક વિના ક્રીને વનનાં ઝાડને નમાવે છે, તેમ તે પણ ઉત્તમ કુળથી સુથેાભિત, જેની જ્ઞાન ધારા ક્દી અટકતી નહીં અને જેનું પ્રાખલ્ય સુપ્રસિદ્ધ હતું તેવા ગમે ત્યાં નિઃશંક કુચ કરી શકતા અને દિશાઓને પાતાને તાબે કરી હતી. આપત્તિમાં આવેલને ખચાવવાને તેની તરવાર કરતી હતી. દુશ્મનનું અભિમાન ઉતારવા જે યુદ્ધ કરતા હતા, વિનય માટે જે શિક્ષણ લેતા, દાન દેવા માટે જે ધન ભેળું કરતા હતા, ધર્મને માટે જે દાન દેતા, અને શ્રેય માટે જે ધર્મ કરતા હતા. (૫, ૮) તેના પુત્ર પેાતાનાં માબાપનાં ચરણુનું ધ્યાન કરતે, પરમમાહેશ્વર શ્રી શંકરગણુ હતા; જેના રાજ્યની પૂર્વ અને પશ્ચિમ સીમાડે દરિયા હતા, જેના સમેાવડિયા આ પૃથ્વી ઉપર ખીજો કાઈ રાજા ન હેાતા, જેની કીર્તિ ચાર સમદ્રનાં પાણીએ ચાખી હતી, જેના પ્રભાવ ધન, વરૂણ, ઇન્દ્ર અને અન્તકના જેટલા હતેા, જેણે પેાતાના બાહુબળથી ( ખીજા) રાજાએની લક્ષ્મી મેળવી હતી, જેના અતિશય પ્રતાપને લીધે સમગ્ર સામન્ત મંડળ તેને નમન કરતું હતું. પરસ્પર વિરાધ થવા દીધા વિના જે ધર્મ, અર્થ અને કામનું સેવન કરતા હતા, તામે થવાથી જ જેનું ગંભીર અને ઉન્નત મન સંતેાષ પામતું. તે પ્રજાનું તે ખરાખર પાલન કરીને મેળવેલું દ્રવ્ય દાનમાં આપીને ધર્મ કરતા હતેા. ઉઠાડી મૂકેલા રાજાઓને ફરી ગાદીએ બેસાડતા અને ઉદ્ધતને ઉઠાડી મૂકતા, દીન, આંધળા અને ગરીખની તેમની ઇચ્છાથી પણ અધિક મનકામના પૂરતા. (૫. ૧૪) તેના પુત્ર જે તેના ચરણનું ધ્યાન કરતા હતા, જે આખી ભૂમિમંડલના તિલક જેવા હતા, જે નય, વિનય, દયા, દાન, હુશિયારી, ધૈર્ય, શૌર્ય, આદિ અનેક ગુણુસંપન્ન હતા, જે પ્રખલ શત્રુના ખલને લીધે ઉત્પન્ન થએલ અભિમાનને નાશ કરનારા હતા, સ્થિતિને (ટકાવી રાખનાર) બંધ જેવા હતા, સિદ્ધિનું રહેઠાણુ હતા, ન નિવારી શકાય એવા ચક્રવાળા વિષ્ણુની માફક આત્તેજનનું દુઃખશમન કરતા હતેા, તે પરમમાહેશ્વર શ્રી બુદ્ધરાજ મષા રાજાઓ, સામન્તા, ભાગિક, વિષયપતિ, રાષ્ટ્ર અને ગ્રામ મહત્તર અધિકારી આદિને હુકમ કરે છે કેઃ— (પ. ૧૯) તમને વિદ્રિત થાઓ કે અમારા અને અમારા માતાપિતાના પુણ્યની વૃદ્ધિ માટે ( સંકલ્પના ) જળપૂર્વક નીચેનું દાન કર્યું છે. ભરૂકચ્છ વિષયમાં, ગારા ભાગમાં, બૃહન્નારિકાની પાસે કુમારવા નામનું ગામ ઉદ્બેગ અને ઉપરિકર સહિત, બધા કર વિગેરે સહિત, બધા દિત્ય, વેઠ અને પ્રાતિભક્રિયાથી મુક્ત, ભૂમિચ્છિદ્રન્યાય અનુસાર, ચાટ અને ભટથી લેખ ૮૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.unaragyanbhandar.com Page #366 -------------------------------------------------------------------------- ________________ २२८ गुजरातना ऐतिहासिक लेख પ્રવેશ ન કરાય તેવી શરતે, ચંદ્ર, સૂર્ય, સમુદ્ર અને પૃથ્વીની સ્થિતિ સુધી ચાલુ રહે તેવી રીતે પુત્ર અને પૌત્રથી ભગવાય તેવી રીતે બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર ઇત્યાદિ ક્રિયા કરવા માટે પારાશર ગોત્રના, વાજસનેય કવ શાખાના, બ્રહ્મચારી ડેમકના રહીશ ભકુના પુત્ર બ્રાહ્મણુ અ૫ સ્વામિનને આપવામાં આવ્યું છે. તેટલા માટે અમારા વંશના તેમ જ બીજા હવે પછીના રાજાઓએ તેમ જ ભેગપતિઓ, પ્રબલ પવનથી પ્રેરિત સમુદ્રના જળના તરંગ જેવું આ જીવન ચંચળ છે તે સમજીને, (તથા) વિભવે મિથ્યા અને નાશવંત છે અને ગુણ જ લાંબા કાળ સુધી ચાલે છે એમ સમજીને આ મિદાનના કળમાં ભાગ લેવાની ઈચ્છાથી અને ચંદ્રના કિરણ સમાન ઉવળ કીત ચિરકાળ માટે ભેગી કરવા ઉત્સુક હેઈને આ અમારા દાનને અનુમોદન આપવું અને પાળવું. અજ્ઞાનના અંધકારવાળા પડદાથી જેનું મન ઢંકાઈ ગયું છે એ છે કે દાન પાછું લેશે અગર પાછું લેવામાં સહમત થશે, તેને પાંચ મેટાં પાપ લાગશે અને ભગવાન્ વ્યાસે કહ્યું છે કે-(માંહી આગળ ચાલુ શાપાત્મક પાંચ àકે આપેલા છે.) (પં. ૩૩) ૩૬૧ ની સાલમાં કાર્તિક વદિ ૧૫ ની તિથિએ ગોકુલસ્વામિની વિજ્ઞાપનાથીઆ (લેખ), જેમાં મહાબલાધિકૃત શ્રી પ્રસધ્ધવિગ્રહ દૂતક તરીકે હતે (તે) મહાસંધિ વિગ્રહાદ્ધિ રણુના અધિકારી શિવરાજે લખે. સં. ૩૦૦, ૬૦, ૧ કાર્તિક વદિ ૧૦ ૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #367 -------------------------------------------------------------------------- ________________ ૦ ૨૩૩ અ ચાહમાન ભવનાં હાંસોટનાં તામ્રપત્રો સં. ૮૧૩=ઈ. સ. ૭૫૬ મુંબઈ ઈલાકામાં ભરૂચ પરગણામાં નર્મદાને ડાબે કાંઠે અંકલેશ્વર તાલુકામાં ૨૧° ૩૫ ઉ. અને ૭રં° ૪૮° પૂ. ઉપર આવેલા હાંસોટ ગામમાં શુકલ દલપતરામની માલિકીનાં આ પતરાં છે. પતરાં બે છે અને તેનું માપ ૧૧છે. પહેલા પતરામાં ૨૦ અને બીજામાં ૧૬ પંક્તિ લખાણની છે. પ્રોફેસર કલાનના જાણવામાં આ પતરાંનું અસ્તિત્વ હતું અને તેની પાસે તેને રેષ્ટાગ્રાફ પણ હતું. તેની નેંધ મી. ડી. આર, ભાંડારકરે લીધેલી છે અને તેનાં “રબિંગ' તેમણે આપ્યાં હતાં. કોતરકામ કેટલે ઠેકાણે અસ્પષ્ટ છે. દાન લેનારનાં નામ લખ્યાં છે તે વિભાગમાં છેકછાક છે. આખાં પતરાં ખાતરીપૂર્વક વાંચી શકાય તેમ નથી, પણ ઐતિહાસિક દૃષ્ટિએ જેટલું ઉપયોગી છે તે વાંચી શકાય છે. લિપિ દક્ષિણ વિભાગમાં વપરાતી અને વલભના લેખોમાં વપરાએલી જેવી જ છે. પં. ૩૩ માને આદ્ય “ઉ” ને આકાર જરા વિચિત્ર છે. તેમ જ પં. ૩૨ અને ૧૯ માંના આદ્ય “એ” પણ વિચિત્ર છે. જુદા જુદા અક્ષરે પણ એક જ રીતે લખાયા નથી. જેમકે પં. ૯ માંના પૂમર ને ૪ લગભગ ૨ જે લાગે છે અને ૫. ૧૫ થતુરર્ષમrm: ને ય બીજી જગાએ વપરાએલાથી જૂદો છે. ન ૩ લગભગ ના જેવું લાગે છે. પં. ૬, ૧૧ અને ૩૦ માં મવદા માંને = પણ તેવી જ રીતે લખે છે. મી. ભાંડારકર તેને મકૃag: વાંચે છે અને તે કદાચ ખરું હશે કારણ મોટાને માટે પ્રાકૃત શબ્દ વકુ મશહુર છે. પં. ૩૨ માં છેવટને હૂ આપેલ છે ૮૦૦,૧૦ અને ૩ માટેનાં ચિહ્નો પં. ૩૬ માં વપરાયાં છે. ૮૦૦ માટેનું ચિહ ૧૦૦ ની પછી ૮ લખીને કરવામાં આવ્યું છે. પં. ૩૩ અને ૩૪ માં વિસર્ગને ઉપગ વાકય છૂટાં પાડવા માટે કરવામાં આવ્યું છે. જોડણીમાં પણ અનિયમિતતા ઘણું છે. અનુસ્વારને બદલે અનુનાસિક વાપરેલ છે. ' પછીને વ્યંજન કયાંક બેવડે લખે છે અને કયાંક બેવડો લખ્યા નથી. ૨ અને ૩ બેવડાને બદલે એક લખ્યા છે. સંધિ પણ ઘણી જગ્યાએ બેટી લખી છે. આ બધી ભૂલો છતાં હું માનું છઉં, કે પતરાં બનાવટી નથી. દાન લેનારનાં નામ લખ્યાં છે ત્યાં ગડબડ કરી છે. ભરૂચમાં રહેતી ચાહમાનની એક અજ્ઞાત શાખાનું આ દાનપત્ર છે. “બિગમાં” ચાહમાન શબ્દ સ્પષ્ટ વાંચી શકાતું નથી. પરંતુ પ્રો. કહેન અને મી. ભાંડારકરે તે બરોબર વાંચેલ છે. પરમ માહેશ્વર અને મહેશ્વરદામ શબ્દના ઉપયોગથી કહી શકાય કે તે કુટુંબ શૈવધમાં હતું. છ પેિઢીનાં નામ એમાં આપણને મળે છે. પહેલું રાજા મહેશ્વરદામનું નામ આપેલ છે. તેને દીકર શ્રી ભીમદામ ભવડું પહેલાને પિતા હતા. તેને દીકરો હરદમ હતો જે ધ્રભટદેવને બાપ હતી અને તેને દીકરે ભવટું બીજો હતો જેણે દાન આપ્યું હતું. તે મહેશ્વર (શૈવ) હતું, અને તેને મહાસામત્તાધિપતિ અને પંચ મહાશબદ મેળવેલ એમ વર્ણવ્યો છે. તે આઠમી સદીની મધ્યમાં રાજ્ય કરતું હતું અને દરેક પેઢીને ત્રીસ વર્ષ ગણીએ તે મૂળ પુરૂષને ૫૦૦ ઈ. સ. ૧ છે. ઈ. , ૧૨ પા. ૧૯૭ સ્ટેન કનો. ૨ એ, ઈ, વો. ૯પા, ૬૨ નટ પહેલી. ૩ એ. વી. આ સ. વેસ્ટન સકલ ૧૯૦૭૮ પા. . 1 જાઓ હેમચંદ્રની દશનામમાળા , ૨૯, ૫ જીઓ એ. ઈ. વ૫ ૫, ૨૬ , ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #368 -------------------------------------------------------------------------- ________________ २३० गुजरातना ऐतिहासिक लेख માં મૂકી શકાય. ભવના બાપનું નામ છૂટ હતું, જે ધ્રુવભટનું ટૂંકું રૂપ છે. વલભી મહારાજાધિરાજ શિલાદિત્ય સાતમાએ તે જ શૂટ શબ્દને ઉપયોગ કર્યો છે. તેનાં અલીણાનાં પતરાં ૬. સ. ૪૭ એટલે ઈ. સ. ૭૬૬ ની સાલનાં છે.' ભત્વ બીજા શિલાદિત્ય સાતમાનો તેમજ શિલાદિત્ય છઠ્ઠાને સમકાલીન હતો. બે જુદાં જુદાં સમકાલીન કુંટુમ્બમાં એક જ નામ બને રાજાઓ માટે વપરાય તે આકસ્મિક હોઈ શકે નહીં. તે બને કુટુમ્બ વચ્ચે કાંઈક સંબંધ હો જોઈએ અને એમ કલ્પી શકાય કે ભવ બીજાની બેન શિલાદિત્ય છઠ્ઠા વેરે પરણાવી હતી જેથી શિલાદિત્ય સાતમાએ પિતાના મોસાળનું નામ વાપર્યું હોય. ભવઠ્ઠ ભાયાત અગર ખંડિયે રાજા હતું અને જે વંશના તાબામાં હતું તે સંબંધી અટકળ થઈ શકે તેમ છે. પ. ૩૪ માં લખ્યું છે કે આ હાંસોટનાં પતરાં રાજ નાગાવલોકના રાજ્યમાં અને સ. ૮૧૩ માં લખાયાં હતાં અને દાન આપ્યાને દિવસે સૂર્યગ્રહણ હતું (પં. ૧૪ અને ૧૯). આ સાલ વિક્રમ સંવતની હવા સંબંધી કાંઈ શંકા નથી અને તેથી તે ઈ. સ. ૭૫૬ના ઓકટોબરની ૨૮ મી સાથે મળતી આવે છે. નાગાવલેક સંબંધી ચોક્કસ માહિતી પ્રથમ મળી શકી નહોતી. પ્રો. કીને ધાર્યું હતું કે વિગ્રહરાજના લેખમાં શ્લો. ૧૩ માં લખેલે નાગાવલોક આ હશે. નાગાવલોકના રાજ્યમાં ચાહમાન ગુવક ૧ લે પ્રસિદ્ધિમાં આવ્યું હતું. પોતાના ઉત્તર હિન્દના લેખના લિસ્ટમાં છે. કીર્ને સૂચવ્યું હતું કે આ નાગાવલોક તે કદાચ પ્રતિહાર નાગભટ્ટ હાય પણ પાછળથી આ અભિપ્રાય ફેરવ્યો અને માલુમ પડયું કે રાષ્ટ્રટ રાજાઓ અવલેક છેડે આવે એવાં નામ બિરૂદ તરીકે વાપરતા હતા. મી. ભાંડારકર પણ પ્રથમ નાગાવલોકને રાષ્ટ્રકૂટ માનતા, પણ પાછળથી તેમણે એ અભિપ્રાય ફેરવ્યે હતે. હકીક્ત બારીકીથી તપાસીએ તે માલુમ પડશે કે આ પતરાને નાગવલેક તે હર્ષના લેખમાંને નાગાવલેક હોઈ શકે નહીં. તે લેખની અને વિગ્રહરાજના રાજ્યની સાલ ઈ. સ. ૯૭૩ ની છે. નાગાવલનો સમકાલીન ગુવક વિગ્રહરાજથી છઠ્ઠી પેઢીએ હતું અને તેથી તેની સાલ ઈ. સ. ૮૨૦ હેવી જોઈએ. પરબલના પથારીતંભના ઈ. સ. ૮૬૧ માર્ચ ૨૧ ના લેખમાં પણ આ નાગાવલોકનું નામ છે. પરબલના પિતા રાષ્ટ્રકૂટ કરાજે નાગાવલોકન હરાવ્યું હતું (શ્લેક ૧૪) તેને સમય ૮૩૦ ઈ. સ. ને હવે જોઈએ. આ બન્ને લેખમાં નાગાવલોકનું વર્ણન છે તે ઉપરથી અટકળ થઈ શકે કે એ મોટે રાજા હા જોઈએ અને પ્રો. ભાંડારકરની છેવટની માન્યતા અનુસાર તે પ્રતિહાર વંશને નાગભટ્ટ હવે જોઈએ. આપણે જાણીએ છઈએ કે તેણે કનૌજના ચકાયુધને હરાવીને પ્રતિહાર વંશની સ્થાપના કરી અને તે વિશે ઉત્તર હિન્દીમાં લગભગ બે સદી સુધી રાજ્ય કર્યું. મી. ભાંડારકરે બતાવ્યું છે કે° આ પ્રતિહાર નાગભટ તે વિ. સ. ૮૭૨૩૮૧૫ ઈ. સ. ના બુચકલાના લેખમાં આવે છે તે પરમ ભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર નાગભટ્ટ જ હોવો જોઈએ. નાગભટ્ટ મહારાજાધિરાજ પરમેશ્વર વત્સરાજને પુત્ર હતું અને આ વત્સરાજ જૈનગ્રંથ હરિવંશપુરાણના અંતમાં વર્ણવે છે તે જ હે જોઈએ. આ શ્લેકમાં લખ્યું છે તે પ્રમાણે વસ શક ૭૦૫ ઈ. સ. ૭૮૩ માં રાજ્ય કરતા હતા અને તે વખતે કનેજ ઉપર ઈદ્રાયુધ રાજય કરતા હતા. તેને ધર્મપાલે હરાવ્યે હેતે અને કનોજનું રાજ ચકાયુધને આપ્યું હતું. હાંસેટનાં પતરાં ઈ. સ. ૭૫૬ નાં છે અને ભવને મુખી રાજા નાગવલેક તે વત્સરાજને પુત્ર પ્રતિહાર નાગભટ્ટ હોઈ શકે નહીં. પણ તે ૧ ગુપ્ત લેખ પા. ૧૭૧. ૨ એ. ઈ. વિ. ૯ પા. ૨૫ ન. ૪. ૩ એ. ઈ. . ૯ ૫, ૬૨ અને ૨૫ ૪ એ. ઈ. વો. ૨ ૫. ૧૧૬ સુધારા માટે જુઓ વો. ૯ પા. ૬૨ નો. ૧. ૫ એ. ઈ. વ. ૮ વધારે. ૧ એ. ઈ. કે. ૯ ૫, ૬૨ નો. ૧, ૭ એ. ઈ. વિ. ૯ પા. ૨૫ ને. ૨. ૮ ઇ. એ. વો. ૪૦ ૫. ૨૩૯. ૯ એ, ઈ.વો. ૯ પા. ૨૪૮ ૧૦ એ. ઈ.વો. ૯ પા. ૧૯૯, ૧૧ બેબે ગેઝેટીઅર વ. ૧ પાર્ટ ૨ પા. ૧૯૭, ૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #369 -------------------------------------------------------------------------- ________________ चाहमान भर्तृवानां हासोटना ताम्रपत्रो * ૨૩૨ પહેલાંના ભજવના રાજ્યના અને વાલીઅરના લેખમાં આવે છે તે નાગભટ્ટ હેવાની અટકળ કદાચ સાચી હોય. પ્રતિહારની વંશાવળી એમાં કિહેનના કરતાં એક પેઢી ઉપર જાય છે. વિષ્ણુને નમસ્કાર કર્યા બાદ સૂર્યનું વર્ણન આવે છે, જેના વંશમાં રામ જમ્યા. રામને ભાઈ સૌમિત્રિ (લક્ષમણુ) મેઘનાદ સાથેની લડાઈમાં હઠાવનાર અગર દ્વારપાલ તરીકે વર્યો હતો. તેના વંશમાં નાગભટ્ટ પહેલે થયે જેણે વલચ સ્વેચ્છર એટલે કે બલુચના લશ્કરને હરાવ્યું હતું. તેના ભાઈને દીકરે કકકુક હતું જેને નાનો ભાઈ દેવરાજ હતું, જે કીહેનના લીસ્ટમાં મહારાજ દેવશક્તિ હોવું જોઈએ. દેવરાજને પુત્ર વત્સરાજ હતું અને તેને પુત્ર નાગભટ્ટ બીજે હતું જે શૂરવીર યોદ્ધો હતો અને તેણે ચકાયુદ્ધને હરાવ્યો હતો. હર્ષ અને પથારી લેખને નાગાવલક આ બીજે નાગભટ્ટ હવે જોઇએ અને હસેટના પતરાને નાગાવલોક નાગભટ્ટ ૧ લે હોવાનું મી. ભાંડારકર કલ્પે છે અને તેને હું મળતું આવું છઉં. જે વત્સરાજ ઇ. સ. ૭૮૩ માં રાજ કરતા હતા તે નાગભટ્ટને તેના દાદાને ભાઈ હતા તે ઈ. સ. ૭૫૬ માં ગાદીએ બેઠેલે હોય. વાલીઅરના લેખના શબદ ઉપરથી અટકળ થઈ શકે છે કે નાગભટ્ટને ભાઈ જે કકકુક અને દેવરાજને પિતા હતે તેણે રાજ્ય કર્યું ન હતું અથવા તે નાગભટ્ટથી માટે હવે જોઈએ, કારણ નામ આપ્યું નથી તેમ તેની કાંઈ વિગત આપી નથી. પ્રમાણમાં ટુંકી અને સાધારણ સ્તુતિ ઉપરથી એમ સમજી શકાય કે કકકુક અને દેવરાજને રાજ્ય કાળ ટેકો હવે જોઈએ અને હસેટના દાનને કાળ અને ઈ. સ. ૭૮૩ જ્યારે વત્સરાજ ગાદીએ આવી ગયું હતું તે બન્ને વચ્ચેના ૨૭ વર્ષના ગાળામાં તેને સમાવેશ થઈ શકે. હું તેટલા માટે મી, ભાંડારકર સાથે મળતો આવું છુંઉં કે ભવન સર્વોપરી રાજા નાગાવલોક તે પ્રતિહાર વંશને નાગભટ્ટ ૧ લે હતું. તેનું કુટુંબ તે વખ્ત કરેજમાં સ્થપાયું ન હોત, પણ વધુ પશ્ચિમ તરફ તેની રાજધાની હતી. હરિવંશપુરાણમાં વત્સરાજને પશ્ચિમ વિભાગના રાજા તરીકે વર્ણવ્યો છે. અને જે અવન્તિ એટલે માળવાને રાજા પૂર્વ વિભાગ ઉપર અમલ ચલાવતું હતું, એ હકીકત ધ્યાનમાં લઈએ તે તે વિભાગ લાટ અને પશ્ચિમ રજપૂતાના હાઈ શકે અને નાગાવલોક ભરૂચના ચાહમાનને સર્વોપરી રાજા હતા તે હકીકત બંધબેસતી આવે છે. સૌશપદ્રમાં રહેતા ભટ્ટ વા ને પુત્ર બ્રાહ્મણ ભાટલ. સૌ પદ્ધ અને વરમેની નામો સ્પષ્ટ વચાતાં નથી અને તે ઓળખી શકાયાં નથી. દાનને લેખક ભટ્ટ વસુવને પુત્ર ભટ્ટ ક હતા તેને વાલક્ય એટલે વલસિંમાંથી આવેલા લખ્યું છે. આ ઉપરથી એમ કલપના થાય કે આ ભતૃવના કુટુંબને વલમિના મૈત્રકો સાથે કાંઈ સંબંધ હોય. ૧ આઈ. સ. એફ. ઈ. વા. વી. ૧૯૭૩-૪ પા. ૨૭૭. ૨ જુઓ સુધારા ઈ. એ. વો. ૪૦ પા. ૨૪૦નો.૧ર. લેખ ૮૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #370 -------------------------------------------------------------------------- ________________ २०२ गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर पतरं पहेलं १ ओं' स्वस्ति [I] 'विकटकटटोत्तुग[:] सिखमण्डलमण्डनः [1] मेरुखि जयापार[चाहमान... .... २ क्रमः ] [[][ तस्मिन् ] वंशे समुत्पन्नः प्रकटपराक्रमाकान्त दिमण्डल [ओ नेकसमरसंघट्टरिपु [ गजघटा - ३ [ टो] पविघटनदोईण्डः .... .... [ जि] तसकलारातिपक्षो (क्षः) श्रीमहेश्वरदामो नाम राजा [ बभूव ] [1] [ तस्य ] ५ [ सुतः ] प्रकटिताशेषभूमण्डलमतापो विक्रमैकरसैः अनकेनरपतिशतमकुटतट घटितम [णि]५ [नि ]करनिका[ मम ]ल्लसितो [] घोतितचरणकमलयुगलः श्रीमी मदामः [1] तस्यात्मजोनेकसामन्त६ [किरीट ] कोटिघृष्टचरणारविन्दो (न्दः) प्रसाधिताशेष भूमण्डलः श्रीमत इबडः [1] तस्य सुतः(तो) विगतधन ७ [ गगन ] शशिकर( [क] र)निकरावदातया कीर्योन्मादितसकलजग [त् ] त्रय (:) आनत महीपालमौलिमार्जि ] ८ [त] चरणकमलयुगलः परममाहेश्वरः श्रीहरदामः [1] तस्य प्रियानगी प्रसाषिताशेषविपक्ष९ मण्डल[ ओदारश्रीः ] शशिकरनिर्मलयशौघधवलित्तसकल भुवनः श्रीमद् धूमटदेवः [1] तस्य [सु]१० तः समस्तसद्गुणाधारभूतः परममाहेश्वरः समधिगतपञ्चमहाशब्दः (ब्दो) महासामन्ताधि ११ पतिः श्रीमद्भर्तृपडदः सर्वानेवागामिनृपतिमहत्तरवासावकादीन्समनुनोप यत्य [स्तु वः] १२ संविदितं श्रीभृगुकच्छावस्थितैर्यथास्माभिः (मिर् )मातापित्र(य) ओरा त्मनग्ध पुण्ययशोभृइ(भि )वृद्धये [ सौज्ञ] १३ पदें वास्तव्य अध्वर्युमाध्यन्दिन कौण्डिन्यसगोत्रवाजसनेयसनमचारिणे ब्रामण भट्ट १ विक३२ छ, २७ अनु१५ उपाय। रसोनेक. ४ वांया भतवद्दुः ५ पाया आत्मजः यस वयात नथा. ७ वांय। यशोघ. ८ पांया वासापकादीन.. पाहत छ. १० वांया वास्तव्याध्वर्यु. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #371 -------------------------------------------------------------------------- ________________ २३॥ चाहमान भर्तृवहनां हांसोटा ताम्रपत्रो १४ बूटाय ताविपुत्रार्य अत्रेश्वरविषयान्तर्गता(त)[स्य ] अर्जुनदेवीमामा (म) [स्य ] सूर्यग्रहणे उदक१५ पूर्व संप्रतिपादितश्चतुर्त्यभागः ॥ नर्थों वर[ मे ] विवा [व] व्य (वास्तव्य) न( त )वैविध सामान्यमा [ २ ] रस१६ [ गोत्राय ] माध्यंदिनसब्रह्मचारिब्राम[ ण ] चरमशर्मा पुत्रत्र[ आक्षण जबाय ] चतुर्जा' १७ दितः। ता( त )था सौज्अपवास्तव्याय त( त् )विवसामान्याय अध्वर्यु माध्यन्दिन असुराय[ णसगो] १८ त्राय वाजसनेयसब्रह्मचारिणे ब्राह्मण भाटल्लाय भट्ट वा .... ... पुत्राव अर्जुनदेवीमा१९ मोर्य उदकपूर्व आदित्यग्रहणे [ संनि ] दत्त एवमेभ्यः अर्जुनदेवीमामः सोद्रगः[ सोपरिक] २० [ रो]मिच्छिद्रन्यायेनाचाटभटमावेश्यः सहाभ्यन्तरसिद्धि .. ..." बीजं-पतलं २१ [ यतो ]स्मद्व[ श्यै ]रन्यैश्चागामिनृपतिभिः प्रबलपवनपेरिस तोव ] जिल [ तरगचंचलं जी - · २२ [ वलो ]कमभावानुगतानसारान्विभवान्दर्षिकालस्थेयसच [ लय्य सामा-] २३ [ न्य ] भोगभूप्रदानफलेप्सुमिः शशिकररुचिरं चिराय यश [वि.] चीमिः म[ ओ ] यमस्महायो२४ नुमन्तव्यः पालय[ इ ] तव्यश्चेति य [ ओ] वाज्ञानतिमिरपटलात मतिरा. च्छिन्याहाच्छिद्यमानं वानुमो २५ [ देत ] स पंचमिर्महापातक[ : ] संयुक्तः [:] स्यावित्युक्तं च भगवती म्यासेन [1] बहुभिर्वसुधा भु[ का ] रा१६ अभि ... ... तदाफलं । यानीहदत्तानि ... .. गुणानाक वांया पुत्रायाकरे, २ वांय। प्रहण. ३ यही सने ५७नीतिमा ७७रीना मा नयां छे. ४ वांया तथा. पछीना अक्षरे। Als . ५मा भने ध्यं नी यावे पाय छ. प्रयभना अक्षराना भाजपथ अवशेष छे. वांया चतुर्थभागः प्रतिपादितः. ७ तामान्यायाध्वयं वांय। यमुदकपर्वमादित्य. वाया एभ्योर्जुन. १० 48 मयु अन्यास छ. १ વાપાત્મક કસોકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #372 -------------------------------------------------------------------------- ________________ २३४ २७ ... २८ [न्ध्याटविष्य ] तोयासुं हरन्ति ये ॥ [ स्वद ] २९ [ चां ] परदां वा यो हरेत वसुंधरां ॥ ( 1 ) तै (ते) न जाता जनेता च नरके [ प ] तिता ध्रुवं ॥ सर्व्वा - ३० नेता [ - ] भाविनः पार्थिवेन्द्रा[ न् ] भूयो भूयो याचते भर्तृइवः [ । ] www. .... गुजरातना ऐतिहासिक लेख पुनराददीत ॥ - ... सामान्योयं धर्म्मसेतु 6000 ३१ नृपाणां स्वे स्वे काले पालनीयो भवद्भि[ : ] ॥ षष्टि || लिखितमेतन्मया वालभ्यभ[ दृ कक्के ] ३२ ३३ र्णे भट्टवत्सुवसूनुनाः ऊनाक्षरमधिकाक्षरं वा सर्व्वमत्र प्रमाणमिति यद् [ उप ]३४ र लिखित []: श्रीमन्नागावलोकप्रव [र्] द्धमानविजय राज्ये श्रीभृगुकच्छावस्थिते (त)[ भ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat .... ३५ [ट्ट ] ललुव दूतकः ॥ यत्रांकतोऽपि सुविशुद्धसंवत्सरशताष्टके त्रयोद' ३६ [ था ] षिके ८०० १० ३ १ वा भर्तृबह्रुः २ वांया नृपाणां. ૐ ચાલુ ઢાપાત્મક લેાક છે. ૪ નામ અસ્પષ્ટ છે. www.umaragyanbhandar.com Page #373 -------------------------------------------------------------------------- ________________ चाहमान भर्तृवना हांसोटना ताम्रपत्रो ભાષાન્તર પં. ૧ મોટા લશ્કરથી જે ઉન્નત છે, જેણે પિતાને પ્રદેશ શણગાર્યો છે, જે જયને આધારભૂત છે અને જે મેરૂ જેવું છે, એ ચાહમાન વંશ જય પામે. પં. ૨-૯ તે વંશમાં શ્રી મહેશ્વરદામ નામને રાજા ઉત્પન્ન થયે, જેણે પિતાના થર પરાકમથી દિશાઓ ઉપર હુમલો કર્યો હતો, અનેક લડાઈમાં જેને હાથ સામા પક્ષના હાથીના કુંભસ્થળને નાશ કરનાર હતું, અને જેણે દુશ્મનના આખા પક્ષ (નાશ કર્યો હતે). તેને પુત્ર શ્રી ભીમદામ હતો, જેણે પોતાને પ્રતાપ આખા ભૂમડલમાં પ્રકટ કર્યો હતો, જેને પરાક્રમમાં જ રસ પડતો હતો અને જેના કમળ જેવા બન્ને પગ અનેક રાજાઓના મુગટમાંનાં મણિનાં કિરણોથી ચળકતા હતા. તેને પુત્ર ભર્યું હતું, જેના કમલ જેવા પગ અનેક ખંડિયા રાજાના મુગટની કોરથી ઘસાયા હતા અને જેણે આખું ભ્રમણ્ડલ જિતી લીધું હતું. તેનો પુત્ર પરમ માહેશ્વર શ્રી હરદામ હતું, જેણે વાદળાં ગયા પછી આકાશમાં ચંદ્રનાં કિરણે જેવી ચળકતી કીર્તિવડે ત્રણે જગતને ઉન્મત્ત બનાવ્યાં હતાં, અને જેના કમલ જેવા પગ તેની પાસે નમતા રાજાઓનાં મસ્તકથી સાફ થઈ ગયા હતા. તેને પુત્ર પ્રભટદેવ હતા, જેણે બધા દુશમનના પ્રદેશની કીર્તિ મેળવી હતી અને જેણે ચંદ્રનાં કિરણ જેવી શુદ્ધ કીર્તિથી સકલ ભુવનને ધળું બનાવ્યું હતું. પં. ૧૦-૧૧ તેને પુત્ર પરમ માહેશ્વર શ્રીમદ્ ભતૃવ જેણે બધા તેવી જ રીતે રાષ્ટ્રકૂટ મહારાજાધિરાજ ધુવરાજે વત્સરાજને મેરૂના મધ્ય ભાગમાં હરા, એમ લખ્યું છે. નાગભટ ૧ લાએ બલુને હરાવ્યાનું વાલિઅરના લેખમાં લખ્યું છે. આ બધાનો ઉલ્લેખ આઠમી સદીમાં પશ્ચિમ રજપૂતાના ઉપરના મુસલમાન હુમલા સંબંધી હોય, એ સંભવે છે. આ બધા ઉપરથી જેકસનનું કહેવું સારું હોય કે આ રાજાઓ ગુર્જર હતા અને તેનું મુખ્ય ધામ શ્રીમાલ એટલે હાલનું ભિનમાળ હતું. હાંસેટના પતરાંમાંના દાન લેનારનું કુટુંબ તપાસીએ તો જણાશે કે તેના એકાદ પૂર્વજને રાજને કહ્યું છે. તેને અર્થ એમ નથી કે તે રાજ્ય કરતા હતા. પછીની ચાર પેઢીનાં ચાલુ વખાણ કર્યા છે. બીજા રાજાઓ તેને નમતા એમ પણ લખ્યું છે, પણ તેઓ રાજાઓ હતા, એમ ખાતરી આપનારાં વિશેષ નથી. પછી ધ્રુભટદેવ આવે છે, જેને માટે લખ્યું છે કે તેણે પોતાના દરમને પ્રદેશ જિતી લીધો અને આખી દુનિયાને તેની કીર્તિથી જાજવલ્યમાન કરી દીધી. તેને દીકરે આ પતરાંને દાન આપનાર, તેને પહેલો ખંડિયા રાજા વર્ણવ્યો છે. તે ભરૂચમાં રાજ કરતા હતા તેથી એમ માની ન શકાય કે તેના પૂર્વજે પણ ત્યાં રાજ કરતા હતા. તેનું એક કારણ એ છે કે ગુજરે ઈ. સ. ૭૩૬ સુધી સત્તામાં હતા. ગુર્જરે જે મૂળ સૂર્યના ઉપાસકે હતા તે દ૬ ત્રીજે જે સાતમી સદીમાં થયે તેના સમયમાં શૈવ કેમ થયા તે હકીકત ધ્યાનમાં લેવા જેવી છે. તેને દીકરે જયભટ ત્રીજો જેનાં ઈ. સ. ૭૦૬ અને ૭૩૬ નાં દાનપત્રો જાણવામાં છે, તે આ વંશને છેલ રાજા હતો. તેણે પાંચ મહાશબ્દ મેળવ્યા હતા અને મહાસામખ્વાધિ., પતિ હતા. એટલે કે તેનામાં ભવ બીજાના બધા ઈલ્કાબ હતા. આ ઉપરથી એમ કહ૫ના થઈ શકે કે ભરૂચના ગુર્જર વંશને જયભટ ત્રીજાથી અંત આવ્યું અને તેની પછી ચાહમાન રાજા ભવ ગાદીએ આવ્યો, જે ભરૂચના ગુર્જરીની માફક ભિનમાળના ગુરાના તાબામાં હતા ૧ જુઓ આ બાબતની ચર્ચા સ્વ. જેસને કરેલી, બે. ગે.. ૧ પાર્ટ ૧ પા. ૧. ૨ સદર ૫, ૬૭. જુઓ જેસન પા. ૧૧, ૪ ઇ. એ. , ૧૩ પા. ૭૭. 2ષ ૮૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #374 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख દાન ભૃગુકચ્છમાંથી આપવામાં આવ્યું છે, જે હાલના ભરૂચનું સંસ્કૃતમય રૂપ છે. શક ૭૮૯ નાં ધ્રુવરાજ બીજાનાં ખણુમરાનાં પતરાંમાં' તેમ જ ખીજે પણ તે નામ વપરાયું છે. અક્રૂરેશ્વર વિષયમાં અર્જુનદેવી ગામ દાનમાં અપાયું છે. અક્રૂરેશ્વર તે ભરૂચ પરગણા તાબેના અંકલેશ્વર તાલુકા હાઈ શકે, પણ અર્જુનદેવી ગામ એળખી શકાયું નથી. દાન લેનારના નામમાં છેકછાક થઈ છે, તેથી ખાતરીપૂર્વક વાંચી શકાતાં નથી. તે નીચે મુજબ જણાય છે. સૌરૂપમાં રહેતા તાત્રિના પુત્ર બ્રાહ્મણ ભટ્ટટ વરમેવિમાં રહેતા, ચરમશર્મનને પુત્ર બ્રાહ્મણુ જખ ગુણ્ણાના આધારભૂત હતા અને જેણે પાંચ મહાશબ્દ મેળવ્યા હતા, તે હવે પછીના બધા રાજાઓને, મહત્તરાને, અને વાસાપકાર ઇત્યાદિને સમજાવે છે કે, २३६ ૫.૧૧-૧૯ તમને બધાને ખખર થાય કે શ્રી ભૃગુકચ્છમાં રહેતા હતા ત્યારે માતા પિતાના તેમ જ મારા પુણ્ય અને યશની વૃદ્ધિ માટે સૌજ્ઞપદ્રમાં રહેતા અધ્વર્યુ, કૌડિન્ય ગેાત્રના, માધ્યન્દિની શાખાના, વાજસનેયી સંહિતા જાણનારા, તાવિના પુત્ર બ્રાહ્મણ ભટ્ટ બૂટને અક્રૂરેશ્વરવિષયમાં આવેલા અર્જુનદેવી ગામના ચેાથેા ભાગ સૂર્યગ્રહણને દિવસે મેં (સંકલ્પના) જળપૂર્વક આપ્યા છે ( દાનમાં ). તેમ જ ચેાથે। ભાગ ત્રિવેદી, માથર ગાત્રના અને માધ્યન્તિનિ શાખાના વરમેવિના રહીશ ચરમશર્મનના પુત્ર બ્રાહ્મણુ જબને આપ્યા હતા. તેવી રીતે આ અર્જુનદેવી ગામ સૂર્યગ્રહણ પ્રસંગે ત્રિવેદીના કુટુંબના, સૌજ્ઞપદ્રમાં રહેતા, અસુરાયન ગોત્રના, માધ્યન્દિનિ શાખાના અધ્વર્યુ, વાજસનેયી સીહતા ભણનાર ભટ્ટ વા... ના પુત્ર બ્રાહ્મણ ભાટલને સંપના જળ પૂર્વક આપવામાં આવ્યું હતું. ૫. ૧૯–૨૫ ચાલુ શાપાત્મક શ્લોકા ૫. ૩૨-૩૬ ભટ્ટ વત્સવના પુત્ર વલભી (માંથી આવેલા) ભટ્ટ કે આ લખ્યું છે. આછા વધતા અક્ષરા હાવા છતાં આ પ્રમાણભૂત છે. ભૃગુકચ્છમાં રહેતી વખતે ભટ્ટ ાલ્લુવ દૂતક હાઈને આ દાન શ્રી નાગાવલેાકના વિજયમાન રાજ્યમાં મેં આપ્યું છે. સંવત્સર ૮૧૩ માં લખ્યું. ૧ ઈ. એ, વેા. ૧૨ પા, ૧૮૧, ૨ બહારના આવનારાઓને રહેવાની જગ્યા બતાવનાર અધિકારી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #375 -------------------------------------------------------------------------- ________________ નં૦ ૨૩૮ અ. હતિકુંડિના ધવલને બીજાપુરને લેખ વિ. સં. ૧૦૫૩ સ્વ. પ્રોફેસર કીલને આ લેખ સંબંધી ટકી નધિ લીધેલી હતી, પરંતુ આ લેખ છપાયે ન હેતે. તેથી મી. ડી. આર. ભાંડારકરની સૂચનાથી મૂળ પત્થર ઉપરથી નવું અક્ષરાન્તર તૈયાર કર્યું. તે પત્થર અત્યારે જોધપુર મહારાજાની પરવાનગીથી અજમેર મ્યુઝિયમમાં સંગ્રહીત કરવામાં આવ્યો છે. આબુ પર્વતની પાસે ઉદેપુરથી સીરાહીના રસ્તા ઉપર બીજાપુરથી એક કેસ છે. મન્દિરમાં જવાના દરવાજા ઉપર કેપ્ટન બર્ટ આ લેખ શોધી કાઢ્યો હતો. પણ લેકવાયકા અનુસાર જોધપુર સ્ટેટના બાલી પરગણામાં બીજાપુર ગામથી બે માઈલ ઉપરના એકાંત જૈન મંદિરની દિવાલમાં તે પત્થર ચણેલો હતો. પાછળથી બીજાપુરના જૈન મહાજનની ધર્મશાળામાં તેને લાવવામાં આવ્યો હતો. ત્યાંથી સ્ટેટના ઐતિહાસિક ખાતામાં રાખવામાં આવ્યો હતો અને હવે અજમેર મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે. લેખમાં ૩૨ પંક્તિ છે. અને કુ. ૨-૮ ઇં. પહેળા અને કુ. ૧-૪ ઇં. ઉંચા ભાગમાં કોતરેલો છે. તેમને મોટો ભાગ આહવાથી ખવાઈ ગયે છે. પહેલી બે પંક્તિ ઘણું ખવાઈ ગઈ છે. કેટલાક ટાછવાયા અક્ષરેનાં પોપડાં ઉપડી ગયાં છે. અક્ષરનું કદ ઇંચ અને લિપિ ઉત્તર વિભાગની નાગરી છે અને વિ. સં. ૧૦૮૦ ના વિગ્રહરાજના લેખની લિપિને મળતી આવે છે. પંક્તિ ૨૨ અને ૩૨ સિવાય લેખની ભાષા સંસ્કૃત પદ્યમય છે. બ અને ૬ વચ્ચેનો ફેરફાર સાચવ્યું નથી. ર પછીના વ્યંજનને બેવડા લખ્યા છે. સાધારણ રીતે અનુસ્વાર વાપરેલા છે, પણ અનુનાસિક પણ લેવામાં આવે છે. અને ૨ તેમ જ ર અને શ વચ્ચે ગડબડાટ કરેલ છે. પં. ૧ લીમાં ઉપદમાનીય વિસર્ગનો ઉપયોગ કરેલ છે અને તેનું સ્વરૂપ નોંધ કરવા જેવું છે. છેલી પંક્તિમાં નું આભૂષણ રૂપચિત્ર ત્રણ વાર વાપર્યું છે. વાસ્તવિક રીતે જોતાં આ પત્થર ઉપર બે જુદા જુદા લેખે કતરેલા છે. પહેલો વિ. સં. ૧૦૫૭(પં. ૧૯ અને ૨૨)ને અને બીજે વિ. સં. ૯૯૬( પં. ૩૧ અને ૩ર)ને છે. પહેલો લેખ પં. ૧ થી ૨૨ સુધીને છે અને તે સૂર્યાચાર્યે રચેલી ૪૦ લોકની પ્રશસ્તિ છે. પહેલા બે શ્લોકમાં જીન અગર તીર્થંકરની સ્તુતિ છે. લે. ૩ જામાં કેઈ રાજવંશનું નામ છે, જે નષ્ટ થયું છે. ૪ થામાં રાજકુમાર હરિવર્મન અને તેની પત્ની રૂચિનાં નામ છે. હરિવર્મનથી વિદગ્ધ ઉત્પન્ન થો (લે. ૫), જેને લેખના બીજા ભાગમાં રાષ્ટ્રકૂટ કહ્યો છે. વિદગ્ધરાજને વાસુદેવ ધર્મગુરૂ હતા અને તેને ધાર્મિક જ્ઞાન આપ્યું અને હસ્વિકુડીમાં જીનનું મંદિર બંધાવવાને પ્રેર્યો. કુમારે સુવર્ણથી તુલાવિધિ કરી હતી અને હું ભાગનું સુવર્ણ જીનને અર્પણ કર્યું અને તે ધર્મગુરૂ વાસુદેવે રાખ્યું. વિદગ્ધ પછી મમ્મટ (લો. ૮) ગાદીએ આવ્યો અને ત્યારબાદ ધવલ આવ્યો (લે. ૯). છેલા રાજાની સ્તુતિ લગભગ દશ લેકમાં કરી છે. દશમા શ્લોકમાં તેણે એક રાજા(જેનું નામ ગુમ થયું છે)ને તથા ગુજરોના રાજાને, જ્યારે મુંજે મેદપાટ(મેવાડ)ના નાકરૂપ આઘાટને નાશ કર્યો અને તેમને ભગાડ્યા ત્યારે આશરો આપ્યાનું લખ્યું છે. પ્રો. કીને _૧ એ. ઈ. વ. ૧૦ પા. ૧૭ પંડિત રામક. ૨ જ, એ. સે. બેં. વ. ૬૨ પાર્ટ ૧ નં. પા. ૩૦૯-૧૪. ૩ ચિહ્ન વિસર્ગની અને પંક્તિની ઉપર મુકયું છે, તેથી આ ચિહન ઉપમાનીય માટે હાવું સંભવિત નથી. તેત્રા. ૪ કેટલાક પ્લેની સંખ્યા લેખમાં લખી છે. પણ શ્લોક ૨૪ ને ભૂલથી ૨૫ લખ્યા છે અને તે ભૂલ છેવટ સુધી ચાલી આવી છે. પરિણામે ખરેખર શ્લોક ૪૦ છે જ્યારે કોતરનારે ૪૧ લખ્યા છે. તંત્રી. -- -- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #376 -------------------------------------------------------------------------- ________________ गुजरातमा ऐतिहासिक लेख કલ્પના કરી છે તે અનુસાર આ મુંજ તે માળવાને વાકપતિ મુંજ હે જઈએ. તેની વિ. સં. ૧૦૩૧,૧૦૩૬, અને ૧૫૦ એમ સાલ મળેલી છે. ગુર્જરોને અધિપતિ તે ચાલુક્ય મૂળરાજ પહેલે હોવો જોઈએ. બીજા રાજાનું નામ ખેમાણુ વાંચીએ તે પણ તે તે મુંજ પહેલાં ઘણું કાળ ઉપર થઈ ગયો હતો તેથી સમકાલીન સંભવતો નથી. આઘાટ તે ઉદેપુરના સ્ટેશન પાસેનું હાલનું આહડ હોવું જોઈએ. તેના ઉપરથી આહડિયા નામ નીકળ્યું હોવું જોઈએ. શ્લોક ૧૧ માં લખ્યું છે કે ધવલે મહેન્દ્રને દુર્લભરાજના કિરસામાં રક્ષણ આપ્યું હતું. વિ. સં. ૧૦૩૦ ના હર્ષલેખમાં ચાહમાન વિગ્રહરાજને ભાઈ આ દુર્લભરાજ હતે. આનું નામ બિલિયા અને કિણસરિઆ લેખમાં પણ આવે છે. નાલના ચાહમાન ઉપરના લેખમાં મહેન્દ્રને વિગ્રહપાલને પુત્ર અને લક્ષમણુને પ્રપૌત્ર માન્યો છે. લે. ૧૨ માં ધવલે ધરણિવરાહને મદદ કર્યાનું લખ્યું છે. મૂળરાજે આ ધરણિવરાહની સત્તા તેડી પાડી હતી. છેલ્લે રાજા તે ચૌલુક્ય વંશને છેલ્લે રાજજ છે. ધરણિવરાહ કોણ હતા તે ચોક્કસ થઈ શકયું નથી. સંભવિત છે કે તે પરમાર રાજા હતા અને મારવાડમાં નવકેટના માલિક હતા. પિતાના ભાઇને તેણે નવકેટ વેવ્યાનું એક હિન્દી લેકમાં લખ્યું છે. શ્લેક ૧૩ થી ૧૮ માં ધવલનાં વખાણ છે. પણ તેમાંથી ઐતિહાસિક હકીક્ત કાંઈ મળતી નથી. શ્લોક ૧૯ માં વૃદ્ધાવસ્થાને લીધે રાજ્ય છોડયાની અને બાલપ્રસાદને ગાદી ઉપર બેસાયની હકીકત છે. ત્યાર પછીના બે શ્લોકમાં પણ સ્તુતિ જ છે. બાલપ્રસાદની રાજધાની હરિતકુણ્ડિકા (હાથડિ) હોવાનું સ્લો. ૨૨ માં લખ્યું છે. શ્લોક ૨૩ થી ૨૭ માં હસ્તિકુડિનું વર્ણન છે. પછીના બે શ્લેક શાન્તિભદ્ર સૂરી, જેને પ્લે. ૩૦ માં વિદગ્ધ રાજના ધર્મગુરૂ વાસુદેવને શિષ્ય કહ્યો છે તેના સંબંધી છે. લે. ૩૩ માં હકીકત આપી છે કે હસ્તિકુડિના ગોષ્ટીએ અષભનાથના મંદિરને જીણોદ્ધાર કર્યો. શ્લોક ૩૬-૩૭ માં લખ્યું છે કે મંદિર મૂળ વિદગ્ધરાજે બંધાવ્યું હતું પણ જીદ્ધર પછી વિ. સં. ૧૫૩ ના માઘ સુદિ ૧૩ ને દિને શાન્તિભઢે મર્તિની સ્થાપના કરી. તલાવખતે વિદગ્ધરાજે મન્દિરને દાન કરેલું અને પાછળથી ધવલે પિમ્પલ નામના કુવાનું દાન કર્યું હતું. ત્યાર પછીના ગ્લૅકમાં દાન સદાકાળ ટકી રહે તેવી ઈચ્છા બતાવી છે અને તે પછીના શ્લોકમાં પ્રશસ્તિ લખનાર સૂર્યાચાર્યનું નામ છે. પછી ગદ્યમાં લંબાણપૂર્વક તિથિ આપી છે. રવિવાર વિ. સં. ૧૦૫૩ માઘ સુદિ ૧૩ પુષ્ય નક્ષત્ર છે. કીલ્લાર્નની ગણત્રી પ્રમાણે આ દિવસ ઈ. સ. ૭ ના જાનેવારીની ૨૪ મી તારીખે આવે છે. તે દિવસ તેરશ સૂર્યોદય પછી ૭ અને ૪૦ મિનિટે પુરી થાય છે. આ તિથિએ અષભનાથની પ્રતિષ્ઠા કરી હતી અને ધ્વજ ચઢાવ્યું હતું. જીર્ણોદ્ધાર પહેલાંની મૃત મૂલનાયક ગાછીનાં અમુક માણસોએ પ્રતિષ્ઠા કરી હતી. તેઓનાં નામ આપ્યાં છે. લેખનો બીજો ભાગ સ્વતંત્ર રીતે લખાચે છે અને પ. ૨૩ થી ૩ર સુધીમાં ૨૧ શ્લોક કરે છે. પાછળથી આપેલા તે જ મંદિરને દાન સંબંધી હાઈ. આ ભાગ પાછળથી લખાયા હોવો જોઈએ. મમ્મટ સુધીની વૈશાવળી આમાં પણ આપી છે. જૈનધર્મની પ્રશંસાથી લેખની શરૂવાત થાય છે. (લે. ૨) હરિવમાં નામે રાજા હતા અને તેની પછી તેને પુત્ર વિદગ્ધરાજ આવ્યો. તે રાષ્ટ્રકટ વંશના કલ્પવૃક્ષ જેવું હતું. તેને પુત્ર મમ્મટ થયો (લે. ૪). à. ૫ થી ૭ સુધીમાં લખ્યું છે કે પોતાના ગુરૂ બલભદ્ર માટે વિદગ્ધ ચણાવ્યું હતું અને મમ્મટે તેને અનુમતિ આપી અને તેની વિગત ઔં ૮ થી ૧૭ સુધીમાં આપે છે. (૧) દરેક ૧ એ. 6. વો. ૨ પા. ૧૧૯ ૨ એ. ઈ. વિ. ૮ પા. ૭૧ ૩ ૪M I મંડોવર (૧) સીમંત, તુ મનભેર (૨) સિદ્ધપુરા સઢ ફૂંક () અનામઢ, કુવો ચોકલૈ (૪) માન મુa | બહુ ગરજદ્દ (૧) મોગરાના जालंदर (६) गोगराज घरघाट (७) हुवो हांसु पारकर (८)॥ नवकोट किराडू (९) संजुगत, थिर, पंवारहर બિયા પછીહર મા, જદાર કૂ કૂ વિથા ૧ | ૪ જ, બૅ. એ. સે, વો. ૧૨ પાર્ટ ૧ લે પા. ૩૧૦, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #377 -------------------------------------------------------------------------- ________________ हरितकुंडिना धवलनो विजापुरनो लेख ૨૦ પિઠ ઉપર રૂ. ૧ એક; (૨) દરેક ગાડા દીઠ રૂ. એક (ગામમાંથી અગર ગામ આગળથી પસાર થાય તેવા માટે). (૩) તેલની ઘાણુમાં એક ઘડા દીઠ એક કર્ષ (૪) ભટ્ટલેકેએ ૧૩ પાનનાં બીડાં (ચોલિકા ), (૫) વ્રત રમનારાઓએ એક પલક. (૬) દરેક અરધકે (રેટવાળા ) ઘઉં અને જવાને એક આદ્રક (ચાર શેર) (૭) પેહાદીઠ પાંચ પળી. (૮) દરેક ભારે (૨૦૦૦ પલ) એક શોપક' (૯)રૂ, કેશર, ગુંદ, ઊન આદિના દરેક ભારે દસ પલ અને (૧૦) ભરીને આપી શકાય તેવી ચીજ જવ, ઘઉં, મગ, મીઠું, રાળ ઇત્યાદિના એક દેણે એક માણુક, એ પ્રમાણે દાનમાં આપવું જોઇએ. આ પ્રમાણે વિદગ્ધરાજે દાનમાં આપેલ હતું. તેને ૩ ભાગ જીન અહંતને મળે અને ! ગુરૂ બલભદ્રને વિદ્યાધન તરીકે મળે, એવી વ્યવસ્થા હતી. વિદગ્ધરાજે કરેલા દાનની તિથિ લે. ૧૯માં સં. ૯૭૩ ના આષાઢ માસમાંની હતી અને મમ્મટે તેને વિ. સં. ૯૯૬ ના માઘ વદિ ૧૧ ને દિવસે કાયમ કર્યું. છેલ્લા લેક ૨૧ માં લખ્યું છે કે આ દાન કેશવદાન સૂરિના વંશવારસ પર્વત, પૃથ્વી, સૂર્ય, ભરત tતાલ અને સમુદ્રના અસ્તિત્વ સુધી ભગવે. છેવટે તિથિઓ અંકમાં લખી છે અને લેખ સૂત્રધાર શતગેશ્વરે કેત છે. - ---- -- + + +- - - ૧ ( આ સિક્કાનું નામ વિગ્રહરાજના હર્ષના શિલાલેખમાં (એ. ઈ. વો. ૨ પા. ૧૩૦) અને મયાદેવના રારના લેખમાં (એ. ઈ. . ૩ પા. ૨૬૪) આવે છે. વિશેષક અને વિસાવક બને સિયાણુના લેખમાં છે. ઈ. વાં. ૧ પા. ૧૯૬) આવે છે. પ્રા. દિ૯હેન તેનો અર્થ કોઈ સિક્કાને વિસમ ભાગ એવા કરે છે. તંત્રી. ૨ (સંભવ છે કે દાનના ૯ અને દશ નંબર મમ્મટ ઉમેર્યા હોય, પણ શબ્દરચના એવી છે કે ખાતરી પૂર્વક કહી શકાય તેમ નથી.) તંત્રી લેખ ૮૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #378 -------------------------------------------------------------------------- ________________ २४० गुजरातना ऐतिहासिक लेख अक्षरान्तर' १ --- ---॥ विरके ? * . - पजे ? [ रक्षासंस्था?] जवस्तवः । परिशासतु ना -- परा[ र्थख्या ? ]पना जिनाः ॥ १ ते वः पातु [ जिना ] विनामसम[ये यत्पादपोन्मुखपेंखा संख्यमयूख[ शे ]खरनखश्रेणीषु विवो( बिम्बो )दयात् । प्रायैकादशभिर्गुणं दशशती शक्रस्य शुभहां कस्यस्याद्गुणकारको न यदि वा स्वच्छात्मनां संगमः ।। २ • क्त-- नासत्करीलो ? [प] शोभितः। सुसे( शे )[खर ] • - - लौ मूर्ध्नि रुढो महीभतां ॥ ३ अभिवी( बि )भद्रुचिं कांता सावित्री [ चतु ] रा [ 1 ] नः । हरिवर्मा व(ब )भूवात्र भूविभुर्मुवनाषिकः ॥ [ ४ ] सकललोकविलोक( च )नपंकजस्फुरदनं बुदवा( बा )लदिवाकरः । रिपुवधूवदनेंदुहृतद्युतिः ३ समुदपादि विदग्धनृप[स्ततः ॥ [५] स्वाचार्यो रुचिरवच[ नैर्वा ] सुदेवाभिधानो( बों), नीतो दिनकरकरारजन्माकरो व[1] पूर्व जैनं निजमिव यशो[ कारयद्ध ]स्तिकुंडयां रम्यं हर्म्य गुरुहिमगिरेःशंगसं( शं) गारहारि ॥ ६ दानेन तुलितव( ब )लि ना तुलादिदानस्य येन देवाय । भाग[ द्वयं ] व्यतीर्यत मागचा४ [ चायव ]र्याय ॥ ॥ [७] तस्मादभू[च्छुद्ध ]सत्वो( चो) मंमटाख्यो महीपतिः । समुद्रविजयी श्लाघ्यतरवारिः सदूर्म(मि)कः ॥ ८ तस्मादसमः समजनि[ समस्त जनजनितलोचनानंदः। घ[व] लो वसुधाव्यापी चंद्रादिव चंद्रिकानिकरः" ॥ [९] भक्त्वा घाट घटामिः प्रकटमिव मदं मेदपाटे भटानां जन्ये राजन्य५ जन्ये जनयति जनताजं रणं मुंजराजे । [ श्री ]" माणे [ प्रणष्टे हरिण इव भिया गूजरेशे विनष्टे तत्सैन्यानां स(श )रण्यो हरिरिवशरणे यः सुराणां व( ब )भूव ॥ [१०] श्रीमद्दुर्लभराजभूभुजि भुजैर्भुजत्यभंगां भुवं दंडैमण्डनशौण्डचंडसुभटैस्तस्याभिभूतं विभुः। यो दैत्यैरिव तारक૧ મૂળ પત્થર ઉપરથી (પંડિત રામકણે રબિંગ મને મોકલ્યું હતું, જેમાં દરેક પંક્તિના પહેલા દસ અક્ષર ટક દેખાય છે. પણ મેં તેને શંકિત મક્યા નથી; કારણ કે પંડિતની નકલ મેળ પત્થર ઉ૫રથી કરેલી છે.તંત્રી. ૨ છંદ અનુટુ૫. ૩ ઉપદમાનીય માટે ચિહ્ન છે. ૪ શાર્દૂલવિક્રીડિત. ૫ ઇદ અનુe. ૬ ઈદ અનુપ. ૭ ઈદ દ્રતવિલબિત. ૮ છંદ મંદાક્રાતા. ૯ છંદ અનુટુ૫, ૧૦ ઈદ આય. ૧૧ માંથી માત્ર તે સ્પષ્ટ છે અને બે ટપકાં છે, ત્યાં વાળ વાંચવાની ઈચ્છા થાય છે, પણ આ લેખમાં ૩ વિચિત્ર રીતે લખાય છે. ૧૨ છંદ સંશ્વરા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #379 -------------------------------------------------------------------------- ________________ हस्तिकुंडिना धवलनो विजापुरनो लेख २४१ ६ प्रभृतिभिः श्रीमान् म Jहेंद्र पुरा सेनानीरिव नीतिपौरुषपरो नैषीत्परां निर्वृत्ति ॥' [११] यं मूलादुदमूलयद्गुरुबलः श्रीमूलराजो नृपो दपाधो धरणी वराहनृपतिं यद्वद्वि( दिव )पः पादपं । आयातं भुवि कांदिशीकमभिको यस्तं शरण्यो दधौ दंष्ट्रायामिव रूढमूढमहिमा कोलो महीमण्डलं ॥ १२१ ७ इत्थं पृथ्वीभर्तृभिर्नाथमानैः सा - - - सुस्थितैरास्थितो यः । पाथोनाथो वा विपक्षात्स्वप[ क्षं ]रि( र )क्षाकांक्ष रक्षणे बद्धकः ॥ [ १३ ] दिवाकरस्येव करैः कढोरैः करालिता भूपकदंव(ब )कस्य [1] अशिश्रियंतापहृतोरुतापं यमुन्नतं पादप वजनौघाः ॥ [१४ ] धनुर्धरशिरोमणेरमल धर्ममभ्यस्यतो जगा८ म जलधेर्गुणो [गु ] रुरमुष्य पारं परं । समीयुरपि संमुखाः सुमुखमार्गणानां गणाः सतां चरितमद्भुतं सकलमेव लोकोत्तरं * ॥ [१५] यात्रासु यस्य वियदौर्णविषुविशेषात्व [ द्ध ] वल्गतुरंगखुरखातमही रजांसि । तेजोभिरुर्जितमनेन विनिर्जितत्वाद्भास्वान्विलज्जितइवा तितरांतिरोभूत् ॥ १६ ९ न कामना मनो धीमान् ध . लनां दधौ । अनन्योद्धार्य सत्कार्यभार धुर्योथतोपि यः ॥ [ १७ ] यस्तेजाभिरहस्करः करुणया शौद्धोदनिः शुद्धया । भीष्मो वंचनवंचितेव वचसा धर्मेण धर्मात्मजः। पाणेन प्रलयानिलो व( ब )लभिदो मंत्रेण मंत्रीपरो रुपेण प्रमदाप्रियेण १. मदनो दानेन क[ पो ] भवत् ॥ [ १८ ] सुनयतनयं राज्ये वा(पा ) लप्रसादमतिष्टिपत्परिणतवया निःसंगो यो व( ब )मूव सुधीः स्वयं । कृतयुगकृतं कृत्वा कृत्यं कृतात्मचमु( म )स्कृतीरकृत सुकृति नो कालुष्यं करोति कलिः · सतां ॥ [१९] काले कलावपि किलामलमेतदीयं लोका विलोक्य कलनातिगतं गुणौ११ घं। [पार्था दिपार्थिव [गुणा ] - गणयंतु सत्याने व्यपाद्गुणनिधि यमितीव वेधाः ॥ २० गोचरयंति न वाचो यच्चरितं चंद्रचद्रिका रुचिरं । वाचस्पतेर्वचस्वी कोवान्यो वर्णयेतपूर्ण ॥ [२१] ૧ શાર્દૂલવિક્રીડિત. ૨ છંદ શાલિની. ૩ છંદ ઉપેન્દ્રવજા. ૪છંદ પૃથ્વી. ૫ છંદ વસંતતિલકા. ૬ ઈદ અનુ૫, ૭ વિરામચિહની જરૂર નથી. ૮ છંદ શાર્દૂલવિક્રીડિત, છંદ હરિશુ. ૧૦ ઈદવસંતતિલકા. ૧૧ ૭ ૮ આર્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #380 -------------------------------------------------------------------------- ________________ २४ गुजरातना ऐतिहासिक लेख राजधानी भुवो भर्तुस्तस्यास्ते हस्तिकुण्डिका । अलका धनदस्येव धनाढयजनसेविता' [ २२ ] नोहारहारहरहास[ हि]१२ [ मां ] शुहारि [ झा ]त्का[ र ] वारि [ भु] वि राजविनिर्झराणां । वास्तव्यभव्यजनचित्तसमं [स] मंतासंतापसंपदपहारपरं परेषां'। [२३] धौतकलधौतकलशाभिरामरामास्तनाइव नयस्यां। संत्यपरेप्यपहाराः सदा सदाचारजनतायां ॥ २५ ( २४ ) समदमदना लीलालापाः पनाकुलाः कुवलयदृशां संदृश्यंते दृशस्तरलाः परं । मलिनितमुखा यत्रोद्वत्ताः परं कठिनाः कुचा निविडरचना नी( वी )बंधाः परंकुटिलाः कचाः ॥ [ २५ ] गाढोत्तुंगानि सार्द्ध शुचिकुचकलशैः कामिनीनां मनोविस्तीर्णानि प्रकामं सह घनजघनैर्देवता मंदिराणि । श्राजते द भ्रशुभ्रा [ ण्य ]१४ तिशयसुभगं नेत्रपात्रैः पवित्रैः सत्रं चित्राणि धात्रीजनहृतहृदयविभ्रमैर्यत्रसत्रं ॥ [२६ ] मधुराधनपबाणोहृद्यरूपा रसाधिकाः । यत्रेक्षुवाटा लोकेभ्यो नालिकत्वाद्भिदेलिमाः । [२७] अस्यां सूरिः मुराणां गुरुरिव गु [रु ] भिर्गौरवाहॊ गुणौषैर्भूपालानां त्रिलोकीवलयविल१५ सितानंतरानंतकीर्तिः । नाम्ना श्रीशांतिभद्रोभवदभिभवितुं भास[ मा नास माना कामं कामं सम [ A ] जनितजनमनः संमदा यस्य मूर्तिः ।। [२८ ] मन्येमुना मुनींद्रेण[ म ]नोभू रूपनिर्जितः स्वप्नेपि न स्वरूपेण समगस्तातिलजितः ॥ [२९] प्रोद्यत्पद्माकरस्य प्रकटितविकटाशेषहा (भा ) व१६ स्य सूरेः सूर्यस्येवामृतांशुं स्फुरितशुभरुचिं वासुदेवामिवस्य । अध्यासीनं पदव्या यममलविलसज्ज्ञानमालोक्य लोको लोकालोकावलोकं सकलमच कल. स्केवल संभवीति ॥ [३०] धर्माभ्यासरतस्यास्य संगतो गुणसंग्रहः । अभममार्गणेच्छस्य चित्रं" निर्वाणवांच्छ( छ )ता (ना) ॥ ३२ (३१) १७ कमपि सर्वगुणानुगतं जनं विधिरयं विदधाति न दुर्विषः। इति कलंकनिराकृतये कृती यमकृतेव कृताखिलसद्गुणं" [३२] तदीयवचनानि ૧ છંદ અનુષ્ટ્રપ. ૨ છંદ વસતતિલકા. ૩ ઈદ આર્યો. ૪ છંદ હરિ. ૫ છંદ અધ્વારા. ५.७७ सम्परा ८६ अनु४५.४७ सा५२१. १. वाम्बा छे. ૧૧ છંદ અનુગ્રુપ. ૧૨ છંદ કુતવિલંબિત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #381 -------------------------------------------------------------------------- ________________ हस्तिकुंडिना धवलनो बीजापुरनो लेख धनकलत्रपुत्रादिकं विलोक्य सकलं चलं दलमिवानिलादो[ लि] तं । गरिष्ठगुणगोष्ठयदः समुददीधरद्धीरधीदारमतिसुंदरं प्रथम१८ तीर्थकृन्मंदिरं ॥ ३४ ( ३३ ) [ रक्कं ] वा रम्यरामाणां मणितारावराजितं । इदं मुखमिवाभाति भासमानवरालकं ॥ [ ३४ ] चतुरस[ पट्टज ? ] नघा[ ड्ड ] निकंशुभशुक्ति करोटकयुक्तमिदं । बहुभाजनराजि जिनायतनं प्रविराजति भोजनधामसमं ॥ ३६ (३५) विदग्ध नृपकारिते जिनगृहे १९ तिजीणे पुनः समं कृतसमुताविह भवा[ बु घिरात्मनः। अतिष्ठिपत सोप्यथ प्रथमतीर्थनाथाकृतिं स्वकीर्तिमिव मूर्ततामुपगतां सितांशुद्यति ॥ ३७ (३६) शांत्याचार्थस्त्रिपंचाशे सहसे शरवामियं । माघशुक्लत्रयोदश्यां सुप्रतिष्ठैः प्रतिष्ठिता ।। ३८ (३७) विदग्धनृपतिः पुरा यदतुलं तुलादे२० ईदौ सुदानमवदानधीरिदमपीपलनाद्भुतं । यतो धवलभूपतिर्जिनपतेः स्वयं सात्म[ जो रघट्टमथ पिप्पलोपेप[ दक् ]पकं प्राविशत् ॥ ३९ (३८) यावच्छेषशिरस्थमेकरजतस्थूणास्थिताभ्युल्लसत्पातालातुलमंडपामलतुला मालंबते भूतलं । तावत्तार२१ खाभिरामरमणी[ग]षधीरध्वनिर्धमन्यत्र घिनोतु धार्मिकधियः [स]इप लावि[ धौ] ॥ ४० (३९) सालंकारा समषिकरसा साधुसंधानबंधा लाध्यश्लेषा ललितविलसर्चा द्धताख्यातनामा । सद्वृत्ताच्या रुचिर विरतिर्दुर्यमाधुयवर्या सूयाचार्य यरचि रमणीवा२२ वि[ रम्या ] प्रशस्तिः ॥ ४१ (४०)* संवत् १०५३ माघशुक्ल १३ रविदिने पुष्यनक्षत्रे श्रीरि(ऋषभनाथदेवस्य प्रतिष्ठा कृता महाध्वजचारोपितः ॥ मूलनायकः ॥ नाहकजिंदजसशंपपूरभद्रनागपोचि. [स्थ ]श्रावकगोष्ठिकैरशेषकर्मक्षयार्थ स्वसंतानभवाब्धितर२३ [णार्थ च न्यायोपार्जितवितेन कारितः ॥ ३ ॥ परिवारदर्पमथनं हेतु नय सहसमंगकाणि । भन्यजनदुरितशमनं जिनेन्द्रवरशासनं जयति' ॥[१] आसीद्धीधन संमतः शुभगुणो भास्वत्मतापोज्व(ज्ज्व )को विस्पष्टप्रतिभः प्रभावकलितो भूपोचयां (मां )गार्चितः। योषित्पी - ૧ : પૃથ્વી, ૨ છંદ અનુષ્ઠ૫. ૩ ઈદ તોટક. ૪ પૃથ્વી મવષિ પાઠ છે, પણ છદ અનુસાર भवायु.५४ अनु१५. पा.७७६ aufelaalid. indi. भा. ... વિખ ૮૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #382 -------------------------------------------------------------------------- ________________ गुजरातना ऐतिहासिक लेख २५ नपयोपरांतरसुखामिष्वंगसंलालितो यः श्रीमान्हरिचर्म उत्तममणिः सदशहारे गुरौ ॥ [२] तस्माद्व(ब)भूव मुवि भूरिगुणोपपेतो भूपप्र[ म्] तमुकुटार्थितपा[ द पीठः। श्रीराष्ट्रकूटकुलकाननकल्पवृक्षः श्रीमान्विदग्धनृपतिः प्रकटप्रतापैः ॥ [३] तस्माद्रूप.-. . तमा[ कीर्तेः ] परं भाजनं संभूतः सुतनुः सुतोतिमतिमान्छी (श्री) मंमटो विश्र(श्रु )तः । येनास्मिन्निजराजवंशगगने चन्द्रायितं चारुणा तेनेदं पितृशासनं समधिकं कृत्वा पुनः पॉल्यते ॥ [ ४ ] श्रीबलभद्राचार्य विदग्धनृपपूजितं समभ्यर्च्य। अ(आ) चंद्रार्क यावद्दत्वं भवते मया २६ . .---' ॥ [५] [श्रीहस्ति ]कुंडिकायां चैत्यगृहं जनमनोहरं भक्त्या । श्रीमद्बलभद्रगुरोर्यद्विहितं श्रीविदग्धेने ॥ [६] तस्मिन्लो(लो). कान्समाहूय नानादेशसमाग[ तान् ] । आचंद्रार्कस्थितिं यावत्छाशनं दत्तमायं ॥ [७] [रू ]पक एको देयो वहतामिह विंशतः प्रवहणानां । धर्म- - - . -क्रयविक्रये च ती ॥ [८] संभृतगंब्या देयस्तथा वहंत्याश्च रूपकः श्रेष्ठः। घाणेघटे च कर्क देयः सर्वेण परिपाट्यो । [९] श्री[भट्ट] लोकदना पत्राणां चोल्लिका योशिका । पेल्लकपेल्लकमेतद्यूतक[रैः] शासनेदेयं ॥[१०] देयं पलास (२) पाटकमर्यादावर्तिक२८.----। प्रत्यरघ[टुं] धान्याढकं तु गोधूमयव पूर्ण' ॥[११]पे च पंचपलिका धर्मस्य विंशोपकस्तथा मारे । शासनमेतत्पूर्व विदग्धराजेन संदतं १३ ॥ [१२] [कर्पा]सकांस(स्य)कुंकुम पुर]मांजिष्ठादि सर्वमांडस्य । [द शदश पलानि भारे देयानि विक. - ॥ [१३] आदानादेवस्माद्भागद्वयमहतः कृतं गुरुणा । शेषस्तृतीयभागो विद्याधनमात्मनो विहितः ॥ [१०] राज्ञा तत्पुत्रपौत्रय गोष्ठया पुरजनेन च । गुरुदेवधनं रक्ष्यं नोपे [क्ष्यं हितमिमी) प्मुभिः ]" ॥ [१५] दत्ते दाने फलं दानापालिते पालनात्क । [भक्षितो] पेक्षिते पापं गुरुदे ૧ ઉપર લોક ૪ થામાં હરિવર્મન છે, જ્યારે અહી હરિવર્ખ લખ્યું છે. ૨ છંદ શાર્દૂલવિડિત. છંદ વસન્તતિલકા. ૪ કંદ શાર્દૂલવિક્રીડિત. ૫-૬ છંદ આર્યા. ૭ છંદ અનુષ્ટપુ. ૮-૧૨ ન. આયી. ૧-૧૪ ઈદ આર્યા. ૧૫ છેઃ અનુષ્ય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #383 -------------------------------------------------------------------------- ________________ २४५ हस्तिकुंडिना धवलनो बीजापुरनो लेख ३० [व धने ]धिकं ॥[१६] गोधूममुद्गयवलवणराल[ का देस्तु मेयजातस्य । द्राणं प्रति माणकमेकमत्र सर्वेण दातव्यं ॥ [१७] बहुमिसुधा भुक्ता राजभिः सगरादिभिः । यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं' ॥ [१८] रामगिरिनंद कलिते विक्रमकाले गते तु शुचिमा[ से।] ३१ [श्रीम ] लभद्रगुरोविदग्धराजेन दत्तमिदं ॥ [ १९ ] नवसु शतेषु गतेषु सु पण्णवतीसमधिकेषु माघस्य । कृष्णैकादश्यामिह समर्थित मंमटनृपेन (ण)॥ [२०] यावद्भूधरभूमिभानुभरतं भागीरथी भारती मास्व [द्भा]नि भुजंगराज भव[ नं] भ्राजभवांभोधयः। ति[ठं]३२ [त्यत्र सुरासुरेंद्रमहितं [जै ]नं च सच्छासनं श्रीमत्केशवसूरिसंततिकृते तावस्प भूयादिवं ॥ [२१] इदं चाक्षयधर्मसाधनं शासनं श्रीविदग्धराज्ञा(जेन )दत्तं ॥ संवत् ९७३ श्रीमंमट [राज्ञा(जेन) समर्थि] तं संवत् ९९६ ॥ [ शंखाकृति ] सूत्रधारोद्भव [शत ] योगेश्वरेण उत्कीर्णेयं प्रशस्तिरिति । જ મ ૧ છંદ અનુષ્યરૂ. ૨ મારવાડમાં માણી તરીકે ઓળખાય છે. ૩ % આ અનુ. ૫-૬ છંદ આયી. ૭ છંદ શાર્દૂલવિક્રીડિત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #384 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૨૩૮ મ માળવાના પરમાર ભાજના સમયનાં તિલકવાડાનાં તામ્રપત્રા વિ. સં. ૧૧૦૩ કરજણમાં વહીવટદાર તરીકે કામ કરતા મી. એલ. ડી. કારડે. ખી. એ.ના ભાઈ સી. આર. ડી. કારડ જે તિલકવાડામાં આખકારી ડીપેા અમલદાર હતા તેની મારફત મને આ લેખની માહિતી મળી. ધેાખી શાળા પાસે નાના એવારા નામે ઓળખાતી જગ્યાએ નર્મદાના વટમાં વિલકવાડા ગામમાં મે. ૧૯૧૭ ની સાલમાં આ લેખ મન્યેા હતેા. ઢાંક જાતનેા ભઈલા નાથા જ્યારે નદીમાં તરતા હતા અને ડુબકી મારતા હતા ત્યારે તેને મળ્યા હતા. પતરાં એ છે અને પહેલું ૮×પ”ના માપનું અને ખીજું ×પ”ના માપનું છે. પતરાંની શરૂવાતના ભાગમાંનું પતરૂં (પહેલું) ગુમ થયું છે અને આસપાસ શેષ કર્યાં છતાં મળ્યું નહીં. પહેલા પતરાંની ખન્ને માજી લેખ છે અને બીજા પતરાંની એક જ માજી લેખ છે; કારણ ત્યાં તેના અંત આવે છે. ગુમ થયેલા ભાગની ખન્ને બાજુ લેખ હતા કે એક બાજુ તે કહી શકાતું નથી. પતરાં સુરક્ષિત છે અને પાઠ ક્યાંઈ શંકિત નથી. પહેલા પતરાંની પહેલી માનુએ ૧૨ લીંટી કાતરેલી છે અને બીજી ખાજુએ દશ પક્તિ છે. ખીજા પતરાંમાં સાત પુક્તિ છે. પતરાંના ઉપરના ભાગમાં કડી માટે કાણું છે. કડી અને સીલ ( જો હાય તેા ) ખન્ને ગુમ થયાં છે અને તેથી જ પડેલું પતરૂં પણ ગુમ થયું હશે. અને પતરાંના તાલ ૨ રતલ છે. અક્ષરા સ્પષ્ટ રીતે કાતરેલા છે અને તેનું કદ ” છે. લિપિ દશમી સદીની નાગરી છે અને ભાષા સંસ્કૃત છે. આખા લેખ પદ્યમાં છે. વ્યાકરણના કેટલાક દોષા નેાંધ લેવા જેવા છે. શ ને બદલે રૂ અને હ્ર ને બદલે શ ના ઉપયેગ ઘણે ઠેકાણે થયે છે. લેખ વિ. સં. ૧૧૦૩( ઇ. સ. ૧૦૪૭)ના છે. રાજા ભાજના ખંડિયા રાજા સુરાદ્ઘિત્યના પુત્ર શ્રી જશેારાજે ઘટાપલ્લી ગામના શ્રી ઘણ્ડેશ્વર મહાદેવના ઉપયેગ માટે વિલ્હેજ ગામ અને સે। એકર જમીન દાનમાં આપ્યા સંબંધીના લેખ છે. મના અને નર્મદાના સંગમ ઉપર આવેલા મનેશ્વરના મંદિરમાં દાન અપાયું હતું. દાન લેનાર પવિત્ર સાધુ નામે દિનકર હતા, અને રાજાના હુકમથી લેખ વાલ કુદ્રુમ્બના ઐવલના દીકરા કાયસ્થ સાહિકે કાતર્યાં હતા. ભાજના પૂર્વજોની સ્તુતિ પહેલા પતરાંમાં ગુમ થઈ છે. ભેાજના પૂર્વજ સિન્ધુરાજના વર્ણનથી ખીજા પતરાંની શરૂવાત થાય છે. દાન દેનારના પિતા સુરાદિત્ય કનાજમાંથી આવ્યે હતા. અને તેણે શાહવાહન વિગેરે દુશ્મનાને હરાવવામાં ભેાજને મદદ કરી હતી. આ ભાજ તે માળવાના પરમાર રાજા ભાજ હતા તેમાં શંકા નથી, વિન્સેન્ટ સ્મીથ અનુસાર ભાજ રાજાએ ઈ. સ. ૧૦૧૮થી ૧૦૬૦ સુધી રાજ્ય કર્યું હતું. ખીજા લેખકેાના અભિપ્રાય પણ લગભગ મળતા આવે છે. એલ. ડી. ખારનેંટે ઇ. સ. ૧૦૧૦ ની સાલમાં લેાજ ગાદીએ આવ્યા, એમ લખ્યું છે. મીન લેાજનું રાજ ઈ. સ. ૯૦૮થી ૯૧૦ ત્રણ વર્ષનું જ હતું, અને તેને લેખની સાલ સાથે ૧૪૦ વષઁના તફાવત રહે છે. ૧ માસીડીંગ્સ એરીયેન્ટલ કાન્સ, પુના પા, ૭૧૯ જે, એસ. કુડાલકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #385 -------------------------------------------------------------------------- ________________ मावामा परमार भोजना समयमा तिलकवासामा ताम्रपत्री થ૭ સુરાદિત્યે શાહવાહનને હરાવ્યું તે કોણ હશે? વિન્સેન્ટ રશ્મથે લખ્યું છે કે જે ગઝનીના મ હસદ, વગેરે સાથે લડાઈ કરી હતી. બાનેટ લખે છે કે ભેજ દેવે ઈન્દ્રરથ, તેઝલ ચેદી અને લાટના ૨ાજ, તુરષ્ક, નાડોલના ચાહમાન, પશ્ચિમના ચાલુય જયહ બીજો અને સે મેશ્વર પલે એમની સાથે યુદ્ધ કર્યું હતું અને ભીમદેવ પહેલાને હરાવ્યું હતું. આનાથી બીજા રાજાઓ ઉપર જિત મેળવ્યા સંબંધીને ખુલાસો થાય છે, પણ શાહવાહન સંબંધી ખુલાસો થતો નથી. તે શાતવાહનનું બીજું નામ હતું, એમ કલ્પી શકાતું નથી. કારણ તે વંશના છેલા રાજા પુમાવી ચોથાથી ઈ. સ. ૨૧૮ માં તે વંશને અંત આવે છે. (આર. જી. ભાંડારકરકૃત ડેકકનને પ્રાચીન ઈતિહાસ બીજી આવૃત્તિ પા. ૩૬ અને વિન્સેન્ટ રમીથ હિન્દને પ્રાચીન ઈતિહાસ ત્રીજી આવૃત્તિ, પા. ૨૧૮) શાહવાહન તે કનિષ્કના વંશના શાહી અથવા શાહિય રાજાઓ, જે ઈ. સ. ૮૭૦ સુધી કાબુલમાં રાજ કરતા હતા તે વશન હોય, (૪) અથવા બ્રાહ્મણ લલિયે સ્થાપેલા વંશને હોય કે જે વંશે કાશ્મીરના શંકરર્મનના (ઇ. સ. ૮૮૩-૯૦૨) રાજમાં તુકી શાહિય રાજાઓને; હરાવ્યા હતા. આ શાહવાહનના ઈતિહાસથી ઘણું અજવાળું પડવા સંભવ છે. તિલકવાડા તે સંખેડા મહાલની પાસેના મહાલનું મુખ્ય શેહર છે. તિલકવાડા પાસે મના (હાલની મેના. એની) અને નર્મદાના સંગમ છે. માણેશ્વરનું મંદિર તે હાલનું મણિ નાગેશ્વર મંદિર હોવું જોઈએ. તિલકવાડાથી ૧૧ માઈલ ઉપર ઘટેલી ગામ છે તે લેખમાંનું ઘટાપલ્લી હોવું જોઈએ. અને પાસે વેલપુર છે તે વિલુહજ અગર વિલુહયે હોવું જોઈએ. ઘટેલી અત્યારે મેતિપુરા તખ્તાલા રેલવે લાઈન ઉપર સ્ટેશન છે. ત્યાં ઘટેશ્વરનું પ્રાચીન મંદિર છે. પતરાં તિલકવાડામાંથી મળ્યાં તેનું કારણ એવું હોય કે દાનવિધિ માણેશ્વરના મંદિરમાં થયું હોય અને પતરાં ત્યાં જ રહ્યાં હાય. અત્યારનું મણિનાગેશ્વરનું મંદિર જુના મતેશ્વરના મંદિરની જગ્યાએ બંધાયું હોય, એ સંભવ છે. દાન આપનાર જશરાજ રાજ વંશને હું જોઈએ, કારણ તેને પિતા જે કનેજમાંથી આવ્યો હતો તે શ્રવણ ભદ્રના કુટુમ્બને હતું અને તેને નરોત્તમ તરીકે વર્ણવ્યું છે. દાન દેતી વખતે અમાત્યના પુત્રોને બોલાવ્યા હતા તે ઉપરથી અટકળ થાય છે કે તે સારી સ્થિતિસર હવે જોઈએ. લેખકે તે તેને રાજા તરીકે વર્ણવ્યું છે. દાન આપ્યાને સમયે જશરાજે નીયા તજી દીધી હોય અને સંખેડા તાલુકામાં નર્મદાના તટ ઉપર સાધુજીવન ગાળતા હોય એવે સંભવ છે. લેખ ૮૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #386 -------------------------------------------------------------------------- ________________ २४८ गुजरातमा ऐतिहासिक लेख अक्षरान्तर पतरुं पहेलं (पहेली बाजु) प्रापुः सखिस्वन( म )चलं रिपवो दुरन्ताः। तस्माद्बभूव मुवि विश्रुतकीर्तिपुंज श्रीमोजदेव इति शत्रु(क!) जनस्य दंडी। दग्धाः( )प्रताप सिलिना रिपुयक्षसां सि निः कंटकं किल चकार चिरेण राज्यं ॥ तत्पादकमलध्याता कन्यकुब्ज विनिश्रुतः वंशे श्रवण भद्राणां सुरादित्वो नरा(रोत्तमः ॥ साहवाहनसंग्रामे अन्येषामपि भूभुजां ॥ हत्वा योषां स्थिरां लक्ष्मी भोजदेवे चकार यः एवं कुर्वन (न)सौ क्षीणमुराणां धुरि वर्तिना । सुरादित्येति यन्नाम य(च ?) तस्य हि शोमते ॥ तत्पुत्र श्रीजसोराज संगमखेटमंडले । भुंजन्वृत्ति सदा धर्मी धर्मायातितरां बभौ । आकार्यामात्यपुत्रा(त्रां )श्व प्रधानां देशवासि नः अनुमति प्रार्थयामास विदितं वो पराक्रमं । सम्मतस्तै स्वधर्मेण गत्वा श्रीनर्मदातटे। वस(स)रैविक्रमादित्यैः शतैरेकादशैस्तथा ॥ व्युत्ररैर्मार्ग मासेस्मिनसोमे सोमस्य पर्वणि । स्नात्वा गरूरनज्ञातः कृत्वा देवच्च(वार्च)नादिकान् ॥ मणाया सङ्गमे रम्ये मणेश्वर सिवालये। दक्षिणमूति सिवेन मार्गे पहेलं पतरु बीजी बाजु । णोदकपूर्वकं ॥ श्रीघण्टेश्वरदेवाय ग्राम विलुहज(?)ददौ । घण्टापल्यां तथा ग्रामे शतं भूमेः सुसोभनं ॥ चतुराघाटनोपेत्तदा । नमेतददौ स्थिरं । उपकाराय सर्वेषा मत्कपाप विहूतये ॥ उ. दकग्राहकः तत्र महाव्रतधरोमुनि । दिनकरो नाम यः साक्षाकपालीव संकरः ॥ एतदत्तं मया दान पालनीयं नरोत्तमैः सिवस्य धर्ममिच्छद्भिः कल्याणमिहजन्मनि । सामान्योयं धर्मसेतुः नृपाणां कालेकाले पालनीयो भवद्भिः । सर्वानेतान्भाविना पार्थिवेन्द्रान् । भूयोभूयो याचते रामभद्रः॥ बहुमिर्वसुधा भुक्ता राजानः सगरादिभिः। यस्य यस्य यदा भूमिस्तस्य तस्य तदा फलं ॥ षष्टिः वर्षसहस्राणि बीजुं पतरुं पहेली बाजु स्वर्गेतिष्ठति भूमिदः । आच्छेता चानुमंता च तान्येव नरके वसेत ।। स्वर्णमेक गवामेका भूमेरप्यक मगुल( ? )हरन्नरकमायाति यावदाइत संप्लवं ॥ विध्याटवीष्वतोयासु सुष्ककोटरवासिनः कृष्णसीमिजायन्ते भूमिहर्ता नराश्च ये ॥ वालस्यान्वय संभूत कायस्थ ऐबलात्मजः सासनं सोहिकोनाम राज्ञाभ्यर्थ( न )या करोत् ।।। उनातिरिकमज्ञानाल्लिखितं सासनेत्र यत् । प्रणाम मेव कर्तव्यं संतः सर्व सहायतः । मंगलमहाश्रीः। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #387 -------------------------------------------------------------------------- ________________ માતા પરમાર મોનાના વાવનાં સિગાણાનાં સારા ભાષાન્તર અસંખ્ય દુશમનએ સિલ્વરાજની ગાઢ મિત્રી મેળવી. તેને (સિલ્વરાજને પુત્ર શ્રી ભેજ દેવ થયો. તેની મને ને શિક્ષા આપનાર તરીકેની ખ્યાતિ જગતભરમાં પ્રસરી હતી. પિતાની ખ્યાતિથી દુશ્મનનાં કાળજાં બાળીને તેણે લાંબા સમય સુધી નિર્વિને રાજ કર્યું. કાન્યકુથી આવેલા શ્રવણ ભદ્રના કુટુમ્બને સુરાદિત્ય નામે રાજા તેને ભક્ત હતા. તેણે શાહવાહન અને બીજા રાજાઓને હરાવીને ભેજની કીર્તિ કાયમ કરી. તેણે પોતાનું નામ સુરાદિત્ય યથાર્થ કરી બતાવ્યું. તેને પુત્ર સંગમ ખેટમાં રહેતે પવિત્ર હાઈને દાનથી વિશેષ શોભતે હતે. અમાત્ય અને બીજા શેહેરીના પુત્રને બોલાવીને તેની સંમતિ લીધી. તમને મારા પૂર્વજોનાં પરાક્રમ જાણવામાં છે. તેઓની સંમતિપૂર્વક તે નર્મદા કાંઠે ગયા અને સેમવાર પણીને દિવસે વિ. સં. ૧૧૦૩ ના માગ( શીર્ષ)માસમાં સ્નાન પૂજાદિ કરીને મનાના સંગમ ઉપરના મણેશ્વરના મંદિરમાં શ્રી ઘટેશ્વર મહાદેવને વિલુહજ ગામ તેમ જ સે એકર જમીન પાસેની ઘટાપલીમાં આપ્યાં. ચારે દિશા નિર્માણ કરેલી જમીન મારા પાપના ક્ષય માટે આપેલ છે. દાન લેનાર સાધુ દિનકર હતા. ચાલુ શાપાત્મક શ્લોકો વાલ કુટુમ્બમાં જન્મેલા એવલના પુત્ર સેહિક કાયસ્થ આ દાનપત્ર લખ્યું. ભૂલચુક સુધારીને વાંચવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #388 -------------------------------------------------------------------------- ________________ નં૦૨૩૯ અ સામનાથ પાટણના સિલહાર અપરાદિત્યના નવા શિલાલેખ વિ. સં. ૧૧૭૬ આ લેખ કાઠિયાવાડમાં સેામનાથ પાટણમાંથી ઘણાં વર્ષો પહેલાં મળી આવ્યા હતા. તેને મુંબઈ લઈ જવામાં આવ્યે હતા અને તે ટાઉન હાલમાં એમ્બે બ્રેન્ચ રીયલ એશિયાટીક સાસાઇટીના સંગ્રહમાં રહ્યો હતા. હવે તેને પ્રિન્સ એક્ વેલ્સ મ્યુઝિયમમાં લઈ જવામાં આવ્યે છે. એ. ઇ. વા, ૧૨ પા. ૩૩૨ મે આ અપરાદિત્યને શક સં. ૧૧૦૯ ના લેખ પ્રસિદ્ધ થયેા છે, તેમાં છે તે મુજમ આ પત્થરમાં પણ લેખવાળા ભાગની ઉપરની ખાજુએ સૂર્ય, ચંદ્ર અને તે બન્ને વચ્ચે શિવલિંગ કાતરેલાં છે. કુ.૧-૪ ઇ. લાંબા અને કુ.૧-૧Üચ પહેાળા ભાગમાં લેખ કાતરેલા છે. અપરાદિત્યના મંત્રી લક્ષ્મણુ નાયકે સ્થાનકીય પાટણુની વાડીમાં અમુક જમીન દાનમાં આપ્યાની હકીકત જે ભાગ હુંયાત છે તેમાં વાંચી શકાય છે. સેામનાથ પાટણમાં સમુદ્રમાં સ્નાન કરીને અને શિવજીની પૂજા કરીને આ દાન કરવામાં આવ્યું હતું. દાન સબંધી વધુ વિગતુ નીચેના ભાગમાં શુમ થઈ છે. સ્થાનકીય પાટણ તે મુંબઈ પાસેના હાલના થાણાનું પ્રાચીન નામ તે અને ત્યાં સિલહાર રાજા અપરાહિત્ય રાજ કરતા હતા. આ લેખની ઇમારત આ જ રાજાના બીજા તામ્રપત્રમાંની ઈમારતને ઘણે પ્રકારે મળતી આવે છે. તે પ્રે. કે. બી. પાઠકે ખી. બી. આર. એ. એસના જર્નલમાં વા. ૨૧ પા. ૫૦૫ મે પ્રસિદ્ધ કર્યું છે. આ લેખમાં કાઠિયાવાડ કે જ્યાં વિ. સં. ચાલે છે ત્યાંના હોઈને તેમાં સાલ વિ. સં. માં આપેથ્રી છે. તેની ખરાખર શક સંવત્ ૧૦૪૨ આવે છે. પ્રો, પાઠકના તામ્રપત્રથી આઠ વર્ષ પહેલાંના છે. રાજા અપરાદિત્ય અને મંત્રી લક્ષ્મણુ નાયક અને લેખેામાં તેને તે જ છે. આ લેખમાં મંત્રીના ખાપ ભાસ્કર નાયકનું નામ વધારામાં આપેલું છે, ૧ વિ. સં. ૧૧૭૬ ના ગિરનારના લેખમાં (સું. ગેઝ.વે. ભાગ ૧ લે પા.૧૭૭ )થી સમજાય છે કે આ પ્રાંત અણુહિલવાડ પાટજુના રાજા સિદ્ધરાજ જયસંહ( વિ. સં. ૧૧૫૦૧૨૦૦)ના કખામાં આવ્યા હતે. સેામનાથ પાટગુ યાત્રાએ આવેલે હતેા ત્યારે મંત્રોએ થાણામાંની જમીનનું દાન કરેલું છે. તેણે અપરાદિત્ય દેનું નામ આપેલું છે. પણ સિદ્ધરાજનું નામ આપ્યું નથી. તે ભૂલથી હાય કે જાણી જોઇને હાય તે ચેમ કહી શકાતું નથી. દાચ અપરાહિત્યğવ સિદ્ધરાજના હાથ નીચેના ખંડિયા રાજા ન હોય, અગર સિદ્ધરાજે તે પ્રાંત તાજેતરમાંજ જિતી લીધા હાય.ર ૧ એ. ભા, એ. રી. ઈ. વા. ૫ પા. ૧૬૯ ડી. થી, સ્કિલર. ૨ દ્વારકા પાસે બેઠમાં એક લેખ છે, તેમાં દામાજી ગાયકવાડ(૧ લા)ના અમલદારે બેડમાં કામાસર બાંધાનું લખ્યું છે, દામાજીએ તે ભેટ વિષે; ન હતા; કારણ તે ગાયકવાડના તાબામાં બહુ મેડો આપે હતે. તેથી સમ છે કે દામાજી અગર તે। અમર ત્યાં યાત્રાએ ગયા હો અને તળાવ બધા ામાં કાંઈ વાંધા આવ્યેા ત હાતા. આ લેખમાં અપાત્યના મંત્રીને ઘડિયાવાડની જમીન સાથે કાંઈ 'બલ ન હોવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.unaragyanbhandar.com Page #389 -------------------------------------------------------------------------- ________________ सोमनाथ पाटणमो सिलहार अपरादित्यनो नवो शिलालेख २५१ अक्षरान्तरे १ 5 संवत् ११७६ विस्वावंसुसंवत्सरे चैत्रसुद्ध १४ रखौ दिने २ अघेह श्रीमदपरादित्यदेवराज्ये। सौराष्ट्रीयश्रीसो३ मनाथदेवाय पूजासत्कारार्थे महामात्यश्रीलक्ष्मण५ नायकेन परमोद[ घौ ] सत्तीर्थे स्नात्वा गगनैकच[ क ]चूडा५ मणये कमलिनीकामुका[ य ] भगवते सवित्रे नाना विध१ कुसुमश्लाघ्यमध्यं दत्वा सफलसुरासुरगुरुत्रैलोक्यस्वा७ मिनं भगवन्तमुपापतिमभ्यर्यः ॥ भास्करनायकपुत्रेण श्री૮ રાજનાથન ..... ... ... ... શ્રીદેવાધિદેવ .... - ૧ વતનવાટિમળે ... ... ... ... વાળ્યું " ૨૦ •• .. ••• • ... • ••• ... ... ... વામ • • ૨૨ • • ••• .. ••• .. ••• .. વેવ .. • નં૨૩૯ ક આબુ ઉપરના વિમલના મંદિરમાં લેખ" વિ. સં. ૧૨૦૧ હેનરી કઝીન્સના પત્રકમાં અને નંબર ૧૭૬૭ છે. લેખની દશ પંક્તિ છે અને ૧૭ ગ્લૅક છે અને તે પુ. ૨-૬ ઇં. લાંબી અને પ” ઉંચી જગ્યામાં કોતરેલો છે. રનિંગમાં પહેલી બે પંક્તિ ખાતરીપૂર્વક વાંચી શકાતી નથી, પણ તેમાં પ્રાગ્વાટ વંશના આભુષણરૂપ શ્રીમાલ કુલના કઈ માણસને ઉલલેખ છે. તેને પુત્ર લહધ હતો, જેને રાજા મૂલ (ચાય મૂલરાજ ૧ લે) સાથે કાંઈ સંબંધ હતો. તેનું બીજું નામ વીર મહત્તમ પણ હતું. લહધને બે પુત્ર હતા. પહેલે મંત્રી ને અને બીજો વિમલ, જેનું લેક ૭ મામાં નીચે મુજબ વર્ણન છે. द्वितीयकोतमतावळंघी(बी) दण्डाधिपः श्रीविमलो व (ब )भूव । येनेदमुर्भवसिंधुसेतुकल्पं विनिम्मा. पितमत्र वेश्मा ॥ | નેઢને પુત્ર લાલિગ હતું. તેને પુત્ર મંત્રી મહિક હતા. તેને વળી હેમ અને દશરથ એમ બે પુત્ર હતા. લેખમાં લખ્યું છે કે ઋષભના દેવળમાં દશરથે નેમિનેશ (નેમિ તીર્થકર એટલે કે નેમિનાથ)ની મૂર્તિ બેસરાવી, જેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૨૦૧ ની પ્રતિપરા શુક્રવારે (ઇ. સ. ૧૧૪૪ ૫ મી મે શુક્રવારે) કરી હતી. ૧ ટસન મ્યુઝિયમમાંના રબિંગ ઉપરથી ૨ વાંચો વિશ્વ ૩ વાંચો સુદ ૪ વિસર્ગ અને બે લીટીની જરૂર નથી. ૫ છે, ઇ. વ. ૮ પા. ૧૫૧. ૬ હેનરી કઝીન્સના કહેવા મુજબ આ લેખ વિમલના મંદિરની પથાળમાં ગાય ન. ૧૦ ના બારશાખ ઉપર છે. એશિયાટીક રીસચઝ છે. ૧૬ પા. ૩૧ માં તેને માટે લખ્યું છે કે આ હેબની સાલ સવત ૧૨૦૫ , પડ્યું તેમાં કાંઈ જ વાંચી શકાતું નથી તેથી, તેનો વિરોષ ઉપયોગ નથી. ૭ : ઉપરથી આ નામ સારું લાગે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #390 -------------------------------------------------------------------------- ________________ ન ર૪૧ . મારવાડના ચાહમાનના લેખો –. ૧૯ વિ. સં. ૧૨૨૧, ૧૨૪૨, ૧૨૫૬, અને ૧૨૬૮. જોધપુર સ્ટેટમાંના જાહેર પરગણાના તેજ નામના મુખ્ય શહેરમાં અત્યારે તેપખાના તરીકે વપરાતી મસીદના બીજા માળના મિહરાબ ઉપરની બારશાખમાં આ લેખ કેતરો છે. આ મસીદ જૈનમંદિરના પત્થરમાંથી બાંધવામાં આવી છે. લેખની છ પંક્તિ છે અને તે પુ. ૨-૮ ઈ. પહોળા અને પ૩ ઇંચ ઉંચા પથરમાં કતરેલ છે. લિપિ નાગરી છે, ભાષા સંસકૃત છે અને આ લેખ ગદ્યમાં છે. અને પ બને માટે જ વાપરેલ છે અને પછીને જ બેવડે લખેલ છે. લેખમાં ચાર હકીકત આપેલી છે પણ તે બધી એક જ મદિર સંબંખી છે. પહેલા ભાગમાં વિ. સં. ૧૧ર૧ માં અમુક મંદિર બંધાવીને સાચી વિધિ પ્રસાવવા માટે જૈન ધર્મના દેવાચાર્યને આપ્યાની હકીક્ત છે. દેવળનું નામ કુવરવિહાર હતું અને તેમાં મૂળ બિંબ પાર્શ્વનાથનું હતું, જાબાલીપુર એટલે જાલેર તાબાના કાંચનગિરિ કિલ્લા ઉપર રહેતા પ્રભુ હેમસૂરિએ બે માયા ઉપરથી ગુજરધરાના ઉપરી પરમ આહંત મહારાજાધિરાજ કુમારપાલે તે મંદિર બંધાવ્યાનું લખ્યું છે. આ ઉપરથી એમ સમજાય છે કે તે મંદિર બંધાવનાર સોલંકી રાજ કુમારપાલ ઉપરથી તેનું નામ કુવરવિહાર પાડવામાં આવેલ છે. બીજા વિભાગમાં લખ્યું છે કે આ પ્રદેશ એટલે દક્ષિણ મારવાડના રાજા ચાહમાન વંશના માણષણરૂપ મહારાજ સમરસિહદેવના હુકમથી ભંડારિ પાસના પુત્ર ભંડાડિ યશવીરે વિ. સં. ૧૨૪ર માં તેને (મંદિર) જીર્ણોદ્ધાર કર્યો. ત્રીજા વિભાગમાં લખ્યું છે કે વિ. સં. ૧૨૫૬ ના જેઠ સુ. ૧૧ ને દિવસે રાજકુલના હુકમથી શ્રી દેવાચાર્યના શિષ્ય પૂર્ણ દેવાચાર્યે પાર્શ્વનાથ દેવના તેરણ, વગેરેની પ્રતિષ્ઠા કરી તેમ જ કનકમય ધ્વજાદંડ ઉપર વારેપણ કર્યું. ચોથા વિભાગમાં એમ લખ્યું છે કે સં. ૧૨૬૮ મા વર્ષમાં તત્સવને દિવસે નવા નાટકીય પયોગ માટેના મંડપમાં શ્રી પૂર્ણદેવસૂરિના શિષ્ય શ્રી રામચંદ્ર આચાર્યે સુવર્ણમય કળશાપણની વિધિ કરી. ૧ એક ઇ. જે. ૧૧ ૫, ૫૪, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #391 -------------------------------------------------------------------------- ________________ २५३ रखारना चाहमानना लेखो:-नं. १९ अक्षरान्तरं १ ओं' ॥ संवत् १२२१ श्रीजावौलिपुरीयकांचा [ग]रिगढस्योपरिप्रभुश्रीहेम सरिमवोषितगूजरपराधीश्वरपरमार्हतचौलक्य (1) २ महारा[ज पिराजश्री[ कुमारपालदेवकारिते श्रीपा[व]नाथसत्कम ल] विवेसहित श्रीकुवरविहाराभिषाने जैनचैत्ये (।) सद्विधिप्रव[ ]नाय हद्गच्छयीवा३ वींद्रश्रीदेवाचार्याणां पक्षे आचंद्रार्क समप्पिते ।। सं. १२४२ वर्षे एतद्देसा(शा) पिपचाहमानकुलतिलकमहाराजश्रीसमरसिंहदेवादेशेन भां० पासुपुत्र भा० यशो४ वीरेण स[मु]इते। श्रीमद्राजकुलादेशेन श्रीदेचार्यशिष्यै: श्रीपूर्णदेवाचार्यैः (1) सं० १२५६ वर्षे ज्येष्ठ सु० ११ श्रीपार्श्वनाथदेवे तोरणादीनां प्रतिष्ठाकार्ये कृते । मकशिख५ रे कनकमयध्वजावंडस्य ध्वजारोपणप्रतिष्ठायां कृतायां ॥ सं० १२६८ वर्षे दीपोत्सवदिने अमिनवनिष्पन्नप्रेक्षामध्यमंडपे श्रीपूर्णदेवसूरिशिष्य श्रीराम६ चंद्राचार्य सुवर्णमयकलसारोपणप्रतिष्ठा कृतौ ॥ सुभं भवतु ॥ छ । નં. ૨૪૧ બ મારવાડના ચાહમાનના લેખો:-નં. ૧૪ वि. सं. १२२८ भाशा सु. १३ सोम. મારવાડના ચાહમાનના કેટલાક લેખ કે. ડી. આર. ભાંડારકરે એપિગ્રાફિઆ ઇલિકા છે. ૧૧ પાને ૨૬ મેથી ૭૯ સુધીમાં પ્રસિદ્ધ કર્યા છે, તેમાંના નં. ૧૪ મા વિ. સં. ૧૨૨૮ ની સાહન છે અને તેમાં પહેલી પંક્તિમાં નીચે મુજબ કુમારપાલનો ઉલ્લેખ છે. मोसंपत १२भा () वीसा वर मागसिर सुदि १३ सोमे मीभिवडेश्वरदेवस्य। १भीकुंवरपादेव विवपराग्ये श्रीनाइल्यपुराण (1) श्री केहण: राज्ये वोरिपयके (1) राणा ... ... ... ... મા લેખમાંના શ્રી કુંવરપાલને કુમારપાલ માનેલ છે. 1 पत्५२ ५२थी. २ वि३५ छ. ३ पांये। जाबालि: ४ पाया प्रबोधित ५ वा विच વાંચો દm ૭ અહી સંધિ કરવામાં આવી નથી. ૮ અહિ પહેલે વિભાગ પુરે થાય છે. ૯ વાચા देवाचार्य. १. भलिभान विभाग रे। यायछ. ११ पांयाच १२ मांडी श्रीन्न विकास ॥ पाय छ १० पाया निष्पब १४ वा राम. १५ पायो चायः सुवर्णमयकलशा १६ वांया शुभं. रे. . . . xe. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #392 -------------------------------------------------------------------------- ________________ નિં. ૨૪૧ ક ગિરનાર ઉપર હુમડના વંડામાં ઝાડ નીચે ચોરસ ઉચી બેઠક છે, તેની કાર ઉપરનો લેખ સં. ૫૮ (સિંહ સંવત)=૧૧૭૨ ઈ. સ. सं० ५८ वर्षे चैत्रवदी २ सोमे धारागंजे पं० नेमिचंद शिष्य पंचाणचंदमूर्ति ભાષાન્તર સંવત ૧૮ ચૈત્ર વદ બીજ સમવારે ધારાગંજમાં નેમિચંદના શિષ્ય પંચાણ ચંદની મૂર્તિ (છે). નં. ૨૫૦ આ વેરાવળમાં હરસત દેવીના મંદિરમાં શિલાલેખ વલભી સંવત્ ૧૨૭=વિ. સં. ૧૩૦૨ કાઠિયાવાડમાં વેરાવળ પાસે પ્રાચીન સોમનાથ દેવપત્તનમાં હરસત રવીના મંદિરમાં દિવાલમાં ચણી લીધેલી એક મૂર્તિની બેસણ ઉપર ડો. ભગવાનલાલ ઇંદ્રજીએ આ લેખ શોધી કાર્યો હતે. અકીઓલોજીકલ સર્વે ઓફ વેસ્ટર્ન ઇડિયા નં. ૨ (લિસ્ટ ઓફ એન્ટીકવેરીઅન રીમેઈન્સ મુંબઈ ઈલાક) પા. ૧૮૫ મે આ લેખ છપાઈ ગયા છે. મી. હરિદાસ વિહારીદાસ જુનાગઢના દિવાને મોકલેલી છાપ ઉપરથી હું તેને ફરી પ્રસિદ્ધ કરૂં છઉં. મને તે છાપ છે. ફલીટે મોકલી હતી. લેખની પાંચ પંક્તિ છે અને ૧ ઇંચ પહેલી અને ર૩ ઇંચ ઉંચી જગ્યામાં કોતરેલ છે. તે સુરક્ષિત છે. અક્ષરનું કદ ઈંચ છે. જૈનનાં ૧૨ મી અને ૧૩ મી સદીનાં તાડપત્ર ઉપરની નાગરી લિપિ આમાં વપરાએલી છે. ભાષા સંસ્કૃત છે, પણ પ્રાકૃતની અસરથી અશુદ્ધ છે. નામની જોડણી, યોગ્ય વિભક્તિપ્રત્યનો અભાવ અને પંક્તિ પાંચમાં કારિતા બદલે કારાપિતા ઈત્યાદિ અશુદ્ધતા છે. આખો લેખ ગદ્યમાં છે. ૧ વી. લ. એ. પી. બો. પ્ર. પા. ૩૫૭ (સં. ૨૦) ૨ છે. ઈવ. ૩પા. ૩૦૨ એક કીલોન. ૩ નએ . કલીટસ ગુપ્ત લેખા, પ્રસ્તાવના ૫. ૯ ઈ. એ. વ. ૧૧ પા. ૨૧ બોમ્બે, ગેઝેટીઅર . ૮ ૫ ૧૮૬. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #393 -------------------------------------------------------------------------- ________________ वेदापळमां हरसत देवीना मंदिरमानो शिलालेख २५५ ગલક જાતિના શ્રેણિન મૂલ જેગ, તેની પત્ની શ્રેષ્ઠિની મોઢી, તેને પુત્ર ગાંધી જે જ, તેની પત્ની શેવડ; તેના પુત્ર જયતા, જસદેવ, અને જસપાલ અને તેના કુટુમ્બનાં બીજાં માણસોએ સોમનાથ પાટણમાં પૂજા માટે શ્રી ગોવર્ધનની મૂર્તિ કરાવી, તે હકીકત લેખમાં આપી છે. તે મૂર્તિ નીચે આ લેખ છે. તે પોતાના અને પૂર્વના પુણ્ય માટે કરાવી છે. સૂ. વિઝદેવના પુત્ર સ. રાઘવે મૂર્તિ ઘડી છે. આ લેખમાં સહુથી ઉપયોગી મુદ્દો સંવતને છે. તિથિ શ્રીમદ્દવલભી સંવત ૨૭ વર્ષ ફાગુન સુદિ ૨ મે, એમ લખી છે. આ તિથિ માટે ડે. ફલીટે ગુપ્તના લેખેની પ્રસ્તાવના (પા. ૯૦-૯૩) માં ખૂબ ચર્ચા કરી છે. ડે. ફલીટ વાંચેલો પાઠ શુદ્ધ છે અને તેની બરાબર સોમવાર તા. ૧૯ ફેબ્રુઆરી ૧૨૪૮ ઇ. સ. ડો. કલીટે ગયા છે તે બરાબર છે. મુશ્કેલી માત્ર એ છે કે ૧૨૪૮ ની ૧૯ મી ફેબ્રુઆરી સેમવાર શક સંવત્ ૧૧૬૭ ગત =વિ. સં. ૧૩૦૨ ગત) સાથે મળતી આવે છે અને તેથી વલભી સં'. ૯૦૭ અને ગત શક સંવત્ વચ્ચે ૨૪૦ ને ફેર રહે છે, જ્યારે બીજી ગુપ્ત વલભી સાલમાં તફાવત ૨૪૧ ને આવે છે. આનું સમાધાન એમ થાય કે બીજી સાલમાં ગત વર્ષ વાપરેલ છે, જ્યારે આમાં ચાલુ વર્ષ વાપરેલ છે. બીજે ખુલાસો એ હેઈ શકે કે ૧૩ મી સદીમાં કાઠિયાવાડના લેકેને ગુપ્તકાળનું ચોકકસ ભાન હોઈ શકે નહીં. તેઓ વિ. સંવત વાપરતા અને વલભીપુર વિ. સં. શરૂ થયા પછી ૩૭૫ વર્ષ નાશ પામ્યું એમ તે જાણુતા અને તે સાલથી શરૂ થતે સંવત્ વપરાતું હતું, એમ તેઓને ભાન હતું. તેથી તેઓએ વિક્રમ સંવતને વલભી સંવત બનાવવા માટે ૩૭૫ બાદ કરવા એમ જાણ્યું. વેરાવળના અર્જુનદેવના શિલાલેખમાં ૯૪૫ વલભી સંવત બરાબર વિ. સં. ૧૩૨૦ તેજ ગણત્રીએ લખેલ હોવો જોઈએ. અને આંહી પણ તેમ જ થયું હોવું જોઈએ. લેખ ખરેખર વિ. સં. ૧૩૦૨ ગતમાં લખાએલે હા જોઈએ અને લેખકે વલભી સંવત્ વાપરવા ૧૩૦૨ માંથી ૭૫ બાદ કરી ૨૭ લખી દીધા.૫ ૧ કેનેરીઝ અને તેલુગુ ત્રિ=ગેવાળિયા સાથે સરખાવો. ૨ અથવા એમ પણ અર્થ થાય કે મૂર્તિ શ્રેષ્ટિની મેંતીએ કરાવી તથા પુત્ર જનની ૫ની શેવડાએ કરાવી અને જન અને શવડાના પુત્રાએ પાવી. ૩ જુએ છે. પીટરસનને ત્રોને રીપોર્ટ પા. ૪ અને પૂરવણી પા. ૨૮૫ . ૧૦૨ તથા મેરૂતું મબંધ ચિતામણી પા. ૨૭૯ પાણી વાર હું નત્રિલથાવું છેa મેડા વિમા તમો વીમો ગુણો૪ જુઓ. ઈ. એ. જે. ૧૯ પા. ૧૮૦ નં. ૧૨૯, ૫ મારી ઉપલી ચર્ચા જે ફેરવવા અત્યારે પણ કોઈ વાર નથી લાગતી તે જુન ૧૮૯૦ માં છપાવવા માટે મુંબઈ મકલી હતી. અને તે ડો. કલીટને ઇ. એ. વ. ૨૨ ૫..૭૬ માં ગુપ્ત વલભી વિષયનો લેખ લખાયો તે પહેલાં લખાઈ હતી. લેખ ૯૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #394 -------------------------------------------------------------------------- ________________ गुजरातला पेतिहासिक लेल अक्षरान्तर १ ओं ॥ भीमम्मीस[ - Jवत् ९२७ वर्षे फाल्गन सुवि २ सोमे ॥ अवेह श्रीदेवपरने २ सकाराबावळीपूर्व गल्लकजातीय श्रेष्टिमूलजोग भार्या श्रे मोदी' तथा सु३ वगंपिकजोजा भार्या शेवड तथा पुत्र जयता द्वितीयपुत्र जसदेव तृतीयपुत्र . बंसपाम्पमृतये श्रीगोवर्षनमूर्ति नमस्करणा[4]- स्वश्रेयसे पूर्वजाना मेवो. ५ मिद्धये स्वभक्त्या कारापिता ॥ सूत्र वीदेवपुत्र सूत्र राघवेन(ण) पटिवा ।। [॥] ૧ છે. લીટે મોકલેલ છાપ ઉપરથી. ૨ ચિત રૂપે છે. ૩ પ્રથમ તમે લખ્યું હતું અને આ માટે એક લીટી પહેલાં એક લીટી પછી અને એક લીટી ઉપર લખેલ પણ પાછળથી એને આ બનાવતી લીટી છેકી નાખી છે. ૪ આ વાક્ય જેની કોઈ જરૂર નથી, તેના ઉપયોગ માટે સરખાવો છે. એ. पो. पा. १९१ डि. ५ श्रेष्टिनी. ६ भो नी पाया मेरी माप in . ७ मेटले प्रमृतयः a प्रभृतिमिः. ८ वांय मृत्ति. ४ मे सूत्रधार. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #395 -------------------------------------------------------------------------- ________________ નં. ૫૧ અ. ગિરનારના નેમિનાથના મંદિરના ઉત્તર તરફના દરવાજાના સ્તંભ ઉપરનો લેખ, બાજુના સ્તંભ ઉપરને સં. ૧૩૩૩ જે. વ. ૧૪ संवत् १३३३ वर्षे ज्येष्ठ वदि १४ भोम श्री. जिनप्रबोधसूरिसुगुरूपदेशात् उचापुरीवास्तव्येन श्रे० आसपालसुत श्रे० हरिपालेन आत्मनः स्वमातृहरिलायाश्च श्रेयो श्रीउज्जयंतमहाती श्रीनेमिनाथदेवस्य नित्यपूजार्य द० २०० शतद्वयं प्रदत्तं । अमीषा ब्याजेन पुष्पसहस २००० द्वयेन प्रतिदिनं पूजा कर्तव्या श्रीदेवकीयआरामवाटिकासत्कपुष्पानि मीदेवक-पंचकुलेन श्रीदेवायउटापनीयानि ।। ભાષાન્તર સંવત ૧૭૩૩ ના જયેષ્ઠ વદિ ૧૪ મંગળવારે છાપ્રધરિ ગુરૂના આદેશથી ઉગાપુરીના રહીશ આસપાલના સુત હરિપાલે પિતાની મા હરિલાના પુણ્ય માટે ઉજત મહાતીમાં નેમિનાથ દેવની નિત્યપૂજા માટે ૨૦૦ સ્મઆપ્યા. આ રકમના વ્યાજમાંથી ૨૦૦૦ yપથી નિત્યજા કરવી. દેવની વાડીમાંથી દેવના પચે ભેળાં કરેલાં દેવની પૂજા માટે વાપરવાં (વે) ૧ રીતે છે . છે. ૫૫,૫૩(નં. ૧૦ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #396 -------------------------------------------------------------------------- ________________ નં ૨૫૧ મ ગિરનારના નમિનાથના મંદિરના ઉત્તર તરફના દરવાજાના સ્તંભ ઉપરના લેખ, પૂર્વ બાજુએ સ. ૧૩૩૫ વૈ. સુ, ૮ अक्षरान्तर संवत् १३३५ वर्षे वैशाख सुदि ८ गुरौ श्री मदुज्वंतमहातीर्थे देव च श्रीनेमिनाथपूजार्थं घवलक्ककवास्तव्यश्रीमालजातीय संघ० वीण त ભાષાન્તર સં.૧૩૩૫ ના વૈશાખ સુદિ ૮ ગુરૂવારે; ધવલકના રહીશ, શ્રીમાલજ્ઞાતિના સંધ આ પ્રસિદ્ધ ઉર્યંત મહાતીર્થના શ્રીનેમિનાથની પૂજા માટે ... ... વીતર - यंतमहातीर्थे श्रयवाणावास्तव्यप्रग्वाट ज्ञातीयमहं जिसघरसुतमहं पूनसिंह भा - યો. મુનશિશ્રેિયોર્યને જેવા ૨૦૦ ત્રીષિચા निनेचके कारितानि दिनंप्रतिपुष्फ ३०५० ॥ ન૦ ૨૫૧ ક ગિરનારના નમિનાથના મંદિરના ઉત્તર તરફના દરવાજાના સ્તંભ ઉપરના લેખ, પૂર્વ બાજુએ સ. ૧૩૩૯ જે. સુ. ૮ संवत् १३३९ वर्षे ज्येष्ठ सुदि ८ बुधे श्रीउज्ज ૧ રી. લી, એ રી. ખેા, મે, પા. ૩૫૩ ( નં. ૯ થી ) ૨ રી, ડી. એ. રી. બા, મે, પા. ૩૫ર (ન'. a) ... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ... ભાષાન્તર સ. ૧૩૩૯ ના જ્યેષ્ઠ સુદિ આઠમ બુધવારે; ૩૦૦ દ્રા ઉજ્જન મહાતીર્થે પ્રયવાણાના રહીશ, પ્રાગ્ગાટ વંશના જીસધરના પુત્ર પૂનસિંહની ભાર્યાં ગુનાસરના શ્રેય માટે નિત્ય પૂજ માટે આપ્યા. રાજ ૩૦૫૦ પુલે પૂજામાં વાપરવાં. www.umaragyanbhandar.com Page #397 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ (૧) ગુજરાતના ઐતિહાસિક લેખસંગ્રહના ત્રણ ભાગમાં આવતાં દેશ, ગામે અને સ્થળોની અનુક્રમણિકા [સૂચના-પહેલો અંક ગ્રંથને નંબર બતાવે છે, બીજો અક લેખનો નંબર બતાવે છે અને ત્રીજો અંક પાનું બતાવે છે.] ગ્રંથ લેખ ૨ ૧૦૮ આકુરેશ્વર - ગ્રંથ લેબ ૨૩૬ પાનું ૫ | અડ્ડાણ... અણિક ૧૧ અણહિલપાટક .. ૧૩૭ ૧૩૮ ૧૧૬ ૧૧૮ ૨૩૩ અ. ૧૭ ૩૪ YC ૨૩૩ ૨૩૬ ૧૩૯ ર ૧૪૦ અલક 1 ૨૬ ૧૪૩ અગસ્તિકાગ્રહાર - 2) ૧૬૮ ૧૬૯ ૧૭૦ ૧૫૪ ૧૫૬ અગ્રહાર ૧૫૭ અચલગઢ ૧૬૧ ૨૫૨ ૨૫૨ ૧૪૪ અ અચલેશ્વર અજમેર ૧પ૦ ૨૩ , ૧૬૨ અવી પાટક ... (૨૩૮ અ' ૧૧૨ ૧૬૪ ૧૬૫ ૧૧૬ + અરહારનું વિશિષ્ટ નામ સ્પષ્ટ નથી. અળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #398 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ 0 ગ્રંથ લેખ ૨ લે ખ ૧૩૭ 2 અણહિલપાટક - 0 = 9 अनुकमणिका પાનું , ૧૧૭ અણહિલ પાટણ ૧૧૯ ૧૩૪ ૧૩૭ ૧૪૩ ૧૪૬ ૧૫૩ ૧૫૮ ૧૬૨ ૧૬૪ અણહિલપુર • ૧૭ને ૧૭૪ ૧ve - ૧૬૪ ૧૮૧ ૨૦૧ ૨૩૭ ૧૪ ડ ૧૯ મ ૨૨૫ બ ૨૩૯ અ ૧૪૫ ૧૫૪ ૧૭૩ ૨૧૮, ૨૫૦ ૦૨ ૫૯ ૧૦૪ ૫૪ ૭૫ ૧૬૭ ૭૭ ૨૨૦ ૨૨૧ ૨૪૩ ૧૧૦ ૧૧૩ ૧૨૧ ૧૨૪ ૧૨૯ ૧૨૯ ૬૩ ૧૪૧ ૧પ૯ - ૨૦૭ - ૧૬ ૩ ૧૬૬ ! 2 ૧૬૭ o ” ૮ ૧૬૯ જ + જ ૧૪૪ અ ૧૪૪ બ ૧૪૪ ક ૧૪૮ અ ૧૪૮ બ ૧૪૮ ક ૧૪૯ અ ૧૫૭ આ ૧૫૭ બ ૧૫૭ ક ૧૫૮ આ ૧૪૩ અ ૧૪૩ બ ૨૧૫ અ છે 2 જ ૧૭૦ ૧૮૨ ૧૮૫ ૧૮૯ ૧૯૩ ૧૯૭ 3 * = 4 ૨૧૨ 9. ૧૫૭ બ ૧૫૮ આ ૨૦૨ ૨૦૩ ૨૦૮ ૨૦e. ૧૮૪ ૧૯૪ અણહિલપુર પાટણ અણહિલવાયકા ૨૩ - ૨૧૮ ૨૨ આ ૨૨૫ આ ૨૧૮ | અણહિલવાડ ૧૨૩ અણલિ પાટણ ૨૦૫ | 1 2 3 ૫૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #399 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका પં અણહિલવાડ લેખ ૧૨ ૧૩૭ ૧૭ ” ૮૩ અનુપુજ્ય : .. ગ્રંથ લેખ ૧ ૨૭ અપરાત ૧૮ અપસર ૨૫ અપવલ્લી 9 ૧૪૧-૪૨ ૧૪૩ ૧૫૦ ૧૫૬ ૧૫9. ૧૫૮ ૧૫૮ ૧૬ ૧ ૧૬૨ ૭૩ 1 અબુલ ૮૧ અભ્યન્તરિકા વિહાર ૧૩૨ ૧૧૮ ૧૨૧ ૧૧૫ ૫૯ ૧૩૯ ૧ ૧૩૫ ૧૬૩ ૨૦૬ ૨૨૩ અમકરકૂપ અમદસપુત્ર અમદાસપુ અમલસાડ, અમદાવાદ ૨ ૧ ૫૯ ૫૯ ૧૪૧-૪૨ ૭ ૧૨૨ ૧૭ ૨૩૭ ૧૦૩ - ૧૮ ૧૮૯ ૨૩૬ ૨૩૭, “ ૨ ક8 9 3 ક ટુ ૬ ” દge 9 - - - ૬ ૩ - 2 - છે. આ અનકાગ્રહાર અભ્યાદિ અનર્મદા ... ૨૩૭ * ૨૩૮ ૪૯ છે ? : ૫૦ ૧૯૬ અતડલી અમરેલી ૧૪૩ અ - ૩૮ - ૬૫ ૧૨૧ ૧૫૧ ૮ અમ્બક ગ્રામ • અત્તરના == : - ૧૩ ૧૭, ૬ & ૧ અબછ અબરેણું અ અલ્પાઉ અન્ધ અનાવડા અનિરૂદ્ધપુર ૩ ૩ ૧ ૬ ૨૨૩ ૧૪ અમ્બાપાટક ૧૩ ૨૨૦ અને ૨૧૧ ૨૧૨ ૧૨૫ બ ૧૨૪ ૧૨૯ ૧૨ ૧૩૬ ૧૧૮ ૧૧૨ અનુપ દેશ • ૧૨૫ કે અનાઉચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #400 -------------------------------------------------------------------------- ________________ ご અમ્બુલક અમે અમાનકામહાર શ્રાધ્યા અરદાર અપાણ રક અરલામ અજ દેવી અર્જુનખારી અામ અણુ દ : : : "* # = ... : : : : ગ્રંથ લેખ ૨૩૫ .. " .. . २ ર .. ૩ २ 39 "3 ર ::: ૩ ..: ર ર 39 " .. .. ', .. .. "3 22 33 "3 3 "" 33 ૧૨૧ te 33 "" ૬૯ "" ૧૩૭ ૨૦ 29 ૨૩૯ ૧૩૨ .. 11 " ૧૩૨ ૨૩૩ મ ૧૪૭ " ૧૩૭ ૧૬૭ 33 .. ,, 39 .. .. ૧૬૮ ', २०६ 22 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat अनुक्रमणिका પાનું ૨૮ મયુ ૩૩ - ૧૬૨ ૧૬ ૧૬૮ ૧૬૯ ૧૭૦ ૫ ૧૭૨ ૧૭૪ ૭ ૧૧૪ આવુંદા ૧૧૮ ૧ર૧ ૩૪ ૩ ૩૮ ૧૨૧ ૨૩૨ ૨૩૬ ૮ ૪૦ ૧૧ ૧૨૧ ૧૨૩ ૧૨૭ ૧૨૮ ૧૩૦ ૧૩૨ ૧૩૩ ૧૨૪ ૧૩૧ અર્બુદા અર્બુદાચલ : અલી અલુવા અક્ષર અતિ અતિખંડ ૧૩૬ અવયા ૧૯ અવયાસૃિજ ૧૪૦ ૫ ૧૦ ૧૩ અવલસાડ શિક્ષાપત્રિકા : : : : : ... :: ગ્રંથ 3 "1 ૩ .. ૨ ૩ 33 .. .. .. " ક્ ૧ ૩ ૧ ૧ २ .. 17 ', "" .. 30 3 ,, "3 ર J ' ર ૧ .. ૐ વર્ ૨૨૩ અ ', ર૫ર '. ૧૬૯ ૨૦૬ ૨૦૭ ૨૦૯ ૨૧૦ ૨૧૧ 33 ૨૧૨ ૧૯૩-૨૦૦ 19 ,, ૭૩ ૯ ૨૩૦મ ૨૩૩ અ ૧૦૩ ૧૦૩ ૧૩. ૧૫૫ ૧૧ "" ૧૬ ૧૭૦ ૨૦૪ २०६ ૧૪૪ અ ૧૫૬ મ ૨૩૩ મ ૨૦૪ ૧૬૬ .. ૧૪૧-૪૨ ४७ 33 પાનું 1 ૨૧૭ ૭૪ ७५ ૧૪૧ ૧૩ ૧૭ ૨ ૩૦ ૩૨ ૩૫ ૪. ૧૫ ૧૫૭ ૧૫૮ ૧૯૦ ૨૮૮ ૨૨૪ ૨૩૦ ૯ ૯ et ૬૧ ૯૦ ૯૨ ૯૫ ૧૪૨ ૧૬૯ 91 ૧૫૯ ૧૨૫ ૨૬૧ ૧૫૭ ૧૧૯ ૧૧૮ ૧૧૯ ૧૯ ૯૭ ૯૯ www.unaragyanbhandar.com Page #401 -------------------------------------------------------------------------- ________________ मनुक्रमणिका કંથ લેખ પાનું | આનર્તપુર અકઝ મસ્ટક પ્રોત અહિચ્છત્ર 5 = A છે અક્ષસરક ૧૨૭ ૧૮૪ ૧૮૭ ૧૮૮ ૨૧૩ ૨૮૮ ૪૩ ૨૨૪ ૨૨૨ અ જ આનંદ (આણંદ) ૨૩૬ ૨૩૦ અ આનંદનગર આનંદપુર છે ? આ આકરાવતિ (પશ્ચિમ)-(પૂર્વ) ૬ : : : : ૨૦૯ ૨૧૮ ૨૧૯ ૨૦૦ ૨૦૪ ૨૬૦ ૨૮૮ બાકવલીયા .. ૨ ૧૬૨ ૨૮૮ આખી : : : : ૨૯૫ ? જ અગણવાડી છે છે અત્રિાલી છરેલી : = ૧૨૦ ). ૧૩૦ માધીવાડા ૧૬૫ - ૪ . = = ૮ આનર્ત = કે = આનર્તપુર : ૪ R = = = = ૪૮ ૨૧૩ ૨૨૨ એ. ૫૫ ૧૨૫ | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #402 -------------------------------------------------------------------------- ________________ ખાનપુર ભાનુમ’જી માન્ય આભલક ભણ અભિરણુ મા આમપુર આમદપુર બામણુ : ગ્રંથ ૩ .. " ૩ ૧ મેં »» .. 39 23 ,, " લેખ ૨૩૦ અ .. ३४ 1 .. ૧૪૪ ક " ૧૩૫૬ ૧૭ 263 E ૨૩૬ ૧૩ ૧૪૦ અ ૧૪૯ અ ૨૨૩ અ ૨૩૮ અ ૨૩૯ ક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat अनुमानिका માનું ૨૨૪ આમદ આમકા ૨૨૫ * * * * * * * २२७ ૫૭ સ્માપ્રિલિકા 9. R ૧૨૦ ૧૨૧ ૨૨ ૧૩૪ ૧૩ 15 ૧૧ !૭૧–૧૮૫ 19 ૩૯૮-૧૨ ૩૫૫ ૯૩-૨૦૦ ૧૫: શ્વાસહિંગામ ૧૬૫ 3 આસમેશ્વર 1. ха '' et ૧ ૨૩ સ્પર્ધા બસમા a merely or a telecom ૫ બ ૧૨૬ ક ૧૨: ૧૯ બ ૨૧. ૨૩૦ મ ૨૧૧ | આવિડ શાક્ષવિડ લન્ડક વલસાડ " ૧૬૩ ઇટિલા ૨૧૫ રાય આબિલિયા મહત માહીરાણા ઇ છે?... ઇંદિલા દૈત્યાન 18: ય 32 * .. 23 7 મ " " 95 3) ૩ ! a ર .. -" મ .. "P ]]> > ૧૩ "" २३ ૩૯ ** 11-૪૨ ૧૫૭ "" ૧૫૭ મ v ૧૪૧૧૪૨ ૧૮ ૧૪૪ ક ', ૧૩ ૧૧૮ .. ૧૬૮ મ ર્ ૧૬૫ .. ૨૨૫ બ 110 ૩૩ .. "I પાનું ફ્રકન ઇથ ર ૩ ૧૯ ૨. ૨૪ ૩ ૭૫ ૭૭ ૧૮૩ ૨૦૫ ૧૯ રર ૨૪ ૧૩૫ ૧૩૯ ૧૧ ૧૬૩ હું ४७ re ૫૧ ૨૩૮ ૧૨ ૧૭૪ ૧૧૪ 11 ૨૧૯ } cr ૧ ૧૪ ૫૭ www.unaragyanbhandar.com Page #403 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका પ્રય લેખ ૨૦૬ ઇકાવડ ગ્રંથ લેખ ૧૩૫ ૧૪૪ ૧૫૫ પાનું ૧૦૮ = ઈદ્રાણિપથાક ૧ પાનું ૧ ૨ | ઉજજન ૧૭૪ ૧૧૫ ૧૧૭ ૧૫૬ ૭ ૧૫ | ઉંજયને પર 2 જી ઈલા ૪૦ અ ११४ ૧૭૦ 1.૪૯ આ ૧૩૨ ૧૦૮ ઈલાવ... ૧૧૧ ૧૧૭ ૧૨૧ ઈલોરા ૪૦ ૧પ૭ ઈ ૧૨૨ ૧૩૨ ૧૩૦ ૧૩૩-૩૪ ૧૪. અ ૪૪ અ ૧૧૫ ૧૯ર ૧૭ ઈલોલ પશ્વરદેવસેનક ઈષિ ... ૨૫૧ બ ૨૫૧ બ ૨પ૭ ૨૫૮ ૧૩૧ ઉજજયિન ઉજજયિની Öજજૈન ૧૬૨ ઈષિકાન ૧૩૧ ૧૦૬ ૭ર | ઉંઝા ... ૧૭૪ ૨૫ ક્ષરી ૧૪૩ ૧૫૭ માં ઉંટયા ૧૭ ૧૭૪ આસિંધ ઉદપાલક २७५ ૨૭૯ ઉડવૈયા ૧૧૫ | ઉત્તર કાનારા ... ૧૧૭ | , પડવણુક .. ૨૫૬ ૧૨૩ Gરયાપક. ••• ૨૭ ૧૩૧ ઉચ્ચારી ૨૫૧ અ ૨૫૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #404 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका પાનું ૧૭૩. ઉમેટા ૧૪૪ ૧૭ ગ્રંથ લેખ સ ૧૪૯ બ ૧૩૦ આ ૧૦૭ ગ્રંય લેખ ૨ ૧૧૪ . ઉત્તર બગાલ , હિન્દ ઉત્તરાપથ દમ્બર ગહવર ઉદયગિરિ ઉદયપુર ૧૭ ૧૫ S T૬ ૧૩૬ ૧૪૬ 11) ૧૫૧ ૧૫૬ ૫૫ ઉભેલ બરણીકી ૧૬૮ ૧૧૫ ઉંબરા (ઉસ્વરા) ૨૩૭ ૨૩૮ ૧૫૭ અને ૧૩૩-૧૩૪ ૧૨૩ ૧૨૫ ૧૨૯ ૧૦૬ હિરા ૨ ૨ ૧૮૨ ૧૧૩ ૧૧૪. ૧૫ર ઉમેટા ૧૫૩ | ઉજવત ૧૮૯ ૧૯૩ ૧૮૬ મ્બર ગર્વર દિપુર : २३८ ઉના : ૨૩૮ આ ૧૨૧ ૨૩૪ ૨૩૫ ૧૧૨ ૨૪ ૧૫૮ ઉલિગ્રામ ઉવરણ ઉષિકઠણું ૧૨ ઉપવાટ ઉપલેટ ઉપલ હથ્થક ૨૮૮ ૧૩૫ ૧૪ ઉભા ૨૦૨ ૧૪૪ કે. ૧૦૩ ઉતર ૨૮૮ ૨૯૫ ર૭ એકલિક ૧૬૩ ૧૬૧ એકલિંગ ૧૬૩ એરમાણ ૬૯ વાટ ૨૩૮ ૨ જમની ટા ૧૫૬ ૧૬૮ ૧૦૯ ૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #405 -------------------------------------------------------------------------- ________________ બશાપુર બા એ ઐયિકા અાવેજ અહાલ... આ મકરા આંકુરાલ ઓખામંડલ એડૂક આર ઓરપાડ આરસગ આરાસ ઓલપાડ આસાલા ઔ ઔર ગાબાદ લેશ્વર (અકુલેશ્વર) : : : : : : : મન્ય : :: ગ્રંથ ર ,, "" ૨ ૨ ار ૧ ૩ ર્ د. ૧ 3 ર 19 .. ૩ ર "" .. ૩ ૧ 33 r . ર "" "3 ܕܙ د. ,, .. 39 "" લેખ ૧૨૩ .. "" ૧૨૩ ૧૩૯ ૨૪ ૨૩૦ અ ૧૬ '' ,, ૧૧ ૨૩૩ ૧૩૦ ૧૧૨ ૧૨૦ ૧૩૦ અ ૧૬૮ "" 39 ૨૩૯ ૧૦૩ ૧૩૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૨૩ ૧૯ ૧૧૬ "" ,, ૧૧૮ ૧૨૫ ૧૩૧ "2 .. अनुक्रमणिका * બ્ ૢ ઉ. * * ૧૬ ૨૨૩ ૧૧૯ ૧૧૮ ૧૧૯ ૧૮ ૨૧ ર ૨૦ ૩ ૧૪૮ ૧૩૫ ૧૩૬ ૧૩૯ ૫૧ ૯ ૧૨ ૨૭ ૫ ૩૪ ૩૬ ૩૮ re ૪૨ ૧૦૫ ૧૬ ૧૦૯ ૧૧૩ : (અ કુલેશ્વર) અફ્ટ. અકાટ્ટ કાક તા 'તપકિા કુદ : . કકપત્ર કગ્રિામ કચ્છ :: ગ્રંથલેખ ૩ ૧૨૫ ક ૨૩૩ અ ⠀⠀⠀ "" .. ર ,, 8 ર .. "" ભરણ ૧ અવુલ્લક (અબુન્ન) ૩ .. ', "" 3 ૧ ૧ "" ૩ " "" ૧ .. "" .. "" ., ર "" ' در 19 .. .. ૩ .. ::: .. ૧૨૩ ૧૨૬ ૧રપ ક ૧૨૬ ૧૨૩ .. .. "" ૧૨૫ ક ૪૨ ૯૩ ૪૦ ૨૩૪ ૨૦૬ ૨૩૬ "" પર ૧ { . "" ૧૩૭ .. .. .. ૧૫૯ "" ,, ૨૧૭ ૨૨૦ ૨૧૯ મ ૧૬૪ ૨૧૯ અ or F ૧૩૭ ૨૨૯ ૨૩૬ ૨૮ ૫૪ ૧૩૭ ૧૪ ૨૮ ૩૨ ૩૫ ૩૬ ૧૩૭ ૭૯ ૨૬૩ ૨૬૭ ૨૪ ७२ ૨૪ **** ***<%= ૧૧૭ ૧૭ ૭૦ ૨૦૧ ૨૦૮ ૨૦૯ www.unaragyanbhandar.com Page #406 -------------------------------------------------------------------------- ________________ ૧૦ अनुक्रमणिका પાનું | ૧૫ | કનોજ ગ્રંથ લેખ ૨ ૧૩૯ ગ્રંથ લેખ ક૭મંા ૧૪૧-૪૨ = કાવલિ (કાવતિ) જ ૨૩૭ ૨૩૩ મ જ ૨૩૧ છે. ૨૩૮ મ કડો ૨૪૬ ૧૫૮ અ. ૧૫૮ ૧૨૬ ૧૩૭ કનૌજ ૨૪૭ ૧૨ ૧૩૮ ૧૩૭, ૧૩૮ કળ્યિા કન્યકુજ ૨૬ ૧૩૮ ૧૪૭ ૨૨૩ ૧૫૭ અ ૨૩૪ ૧૨ ૧૮૨ કણવીરિતા ૨૩૮ બે ૨૪૮ ૨૪૯ ૨૩૫ કન્યાજ ૨૯ પર કરી ૧૨૫ ४७ ૧૦૩ કણિકા કરવલાહાર કતપુર કતારગ્સમ કહેશ્વર કપડવણજ " ૭૪ ૧૩ ૧૦૫ | ૧૩૦ અ. ૪૧ ૧૯૫ ૧૧૫ ૧૧૪ ૧૨૨ ૪૩ ૧૪૫ ૧૩૭ ૧૦૮ | કપડવંજ ૧૧૦ ૧૫ કપિત્થ કપિત્થક કમણીયારત કોઈક ૧૨૫ બ ૨૩૭ ૧૩૫ અદબપદ કનીયસ્તડકા ૧૪ au કેનેજ કાજ ૧૩૦૪ ૧૨ ૧૨૪. ૧૩૮ ૧૩-૧૪ ૧ ૧૨૫ ૧ર ૧૫ ૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #407 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ લેખ ૧૨૯ કરજણ કરવ मनुक्रमणिका પાનું | ૧૩૭ કર્માતપુર ૫૨ કલકત્તા ૪૭. કલહટક ગ્રંથ લેખ ૩ ૧૨૫ ક ૧૨૫ ૨૩૯ ૧૨૫ ૯૩ ૧૫૬ ૧૪૦ અ કર-જયહિ ... ૨૫ અ ૧૨૫ કે કલાપ ૧ ૫૪ ૧૨૩ * ૧૨૪ કરણ પારડી કરનાલ ૨૧૯ ૧૦-અ ૧૩૦ ૧૩૩-૧૩૪ ૧૩૭ ૫૧ ૧૪૮ ૧૦૨ ૧૨૪ ૧૨૫ ૧૩૯ ૪૨ કલાટક કલિંગ ૨ ૧૩૦ કહાડ ૧૨૩ ૧૩૩-૩૪ ૨૫૨ કરાઇ ૧૩૫ ૧૨૫ ૧૨૬ કસિંગા ૫૪ કરાફ કરિભાવિ કરીરા ૧૮૭ ૨૪૩ કલુવી ક૯યાણ કણુટ કલ્યાણ કટક , ૧૨૬ ૧૩૭ ૨૩૫ ૨૫૨ ૧૪૯ બે. ૧૩૮ ૧૭૫ કર્ણાટક : ક૯યાણપર કવચ કવારિકા કવાઈક કોઈક ૩૭, ૧૪૧૪૨ ૧૩૦ એ. ૧૨૫ કે ૧૨૫ કે ૧૨૫ ૧૪૮ ૧૪૧ ૧૩૪ ૨૫ ૨૫૨ ૧૦ એ ૧૩૭ ૧૪૩ ૧૪૪ ૧૩૧ ૧૧૨ કવિઠ સાય કવિઠ શાધિ ૧૦૬ ૧૪૭ ૧૪૮ ૧૭૩ ૧૦૦ ૧૧૩ ૨૪૩ કર્ણાટક કર્ણાટક કવિઠ શાઢિ કવિત્યાવિક કશમીર ૧૪૯ બ ૧૨૮ ૧૨૯ ૧૩૧ ૧૨૫ બ ૨ ૮૪ २०७ २०८ ૨૦૯ ૧૦૭ ૧૨૫ ૫૪ ૫૭. ૧૧૫ ૧૨૧ કર્પટવાણિજ્ય :. ૨ ૧૪૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #408 -------------------------------------------------------------------------- ________________ ગુજરા પાનું ગ્રંથ લેખ પાનું ગ્રંથ લેખ ૧ ૮૪ સ ૨૨૩ જ ૨૩૬ ! કાયિાવાડ ૨૪૦ ૧૪૭ ૨૪૫ ૨ ૧૦૬ V w અ * ૨૪૯ ૨૬૩ ૨૫ ૨૮૦ કાહિત્રિ (કાિિM) કાત્રિ મૂલક .. કાંચનગિરિ કાંચી ૯૪ ૧૩૨ w છે ૨ ૧૨૪ ૧૨૩ A ૨૪૧ આ ૨પર ૧૩૦ ૧૩૩-૩૪ ૧૨૫ કી ૧૩૭ ૧૩૦ અ ૧૪૯ ૧૨૮ ૨૧૬ અ ૯૫ ૧૧૭ ૧૩૩-૭૪ ૧૩૭ ૧૪૪ ૧૪૫ ૧૫૫ ૧૬ ૨ 1१४ = 9૪ c કાંચી કેરલ કાટલા 2 o २०४ કાઇ માડવા કાલિયાવાડ ૨૧૭ ૨૧૮ પ. જે મ ૨૩૩ છે - ર બ ૨૫. ૨૫૬ ૪૪ ૯૬ ૧૧૫ ૧૨૯ ૧૩૦ ૧૪૦ આ ૧૪૪ ૩ ૧૫૫ બ ૧૫૮ આ ૨૧૫ આ ૨૧૬ અ ૧૬૪ ૨૧૯ બ ૨૨૦ આ ૨૨૨ આ ૨૨૫ બ ૧૫૬ ૧૧૪ ૧૮૦ ૧૯૩ ૨૦૨ ૨૦૪ ૨૦૮ ૨૧૦ ૨૧૧ ૨૧૪ ૨૧૮ ૧૩૯ ૧૪૦ ૧૫૦ ૧૫૧ ૨૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #409 -------------------------------------------------------------------------- ________________ મનુમળિયા १३ પાનું ! કાઠિયાવાડ ગ્રંથ લેખ ૩ ૨૨૯ ૨૩૯ અ ગ્રંથ લેખ ૨ ૧૨૮ પાનું કાઢજ ૨૨૦ | કાસ્પિય ૨૫૦ ૨૭૫ २७९ ૮૩ | કા૫િયતીથ ... ૧૩૦ આ ૧૪૫ ૧૪૮ કારિ કાન્તાર ૧૨૯ ૧૩૦ અ ૧૩૦ અ ૧૪૫ ૧૪૫ ૧૪૮ ) ૧૫ર કાબલી २०६ ૧૫૧ ૧૭૨ ૧૭૪ કાન્યકુY - કાલ ૨૪૩ - 9 કાયાવતાર ૧૧૭ K , S છે જ ૧૧૫ S ૪૨ એ જ જ ૧૩૫ ૧૩૮ કાલરી ૪૫ ૧૬૫ ૧૪૧-૪૨ ૫ | કલાગ્રામ ૧૩૭ ૧૩૮ ૧૫૫ , - ૬૫ કાલાપ ૧૧૬ ૧૯ ૨૨ २४ ૧૩૯ ૧૪૪ ૧૪૭ ૧૭૮ ૧૮૦ કાપિકા ૧૨૬ ૨ ૬૪ કાપિકાન્ત કાપિંથક કાપુર ૧૨૬ ૧૩૫ ૫૯ ૧૪૩ ૧૮૨ - કોલાસમક ૫૫ 2 ૧૨૫ ૧૨૭ ૧૨૩ ૧૦૭ કાપ્તિઆ કબિલાલિ કાબુલ કબજ ૧૩૦ અ ૨૪૩ ૨૩૮ બ ૨૨૬ ૧૩૩-૩૪. ૧૬૩ ૧૨૬ - ૨ ૧૪૫ કોલિંગ ૬૧ કાલિંદી ૨૪૭ કાલીઅર ૧૦૪ ૧૦૬ કાલીયાણું કાલ્પતિલકા ૧૦૪ | ૯ | કાલરી. ( ૧૨ ) ૦ - ૧ ૨ ૧૨૮ ૭e કામંદકિ કામરૂપ કામરેજ ૪૦ ૨૦૬ २२६ ૧૦૩ ૧૦૪ ૧૩-૩૪. ૧૨૫ બ ૨૩૭ ૧૬૫ ૧૧૪ ૧૧૬ ૧૨૫ | ૧૨૪ કવિલઉલિ ૩ ૩ v ૨૪૩ કામરેડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #410 -------------------------------------------------------------------------- ________________ मनुक्रमणिका કવિ (કાવી) : શ્રય લેખ ૧ ૧૦૯ ૧૧૦ ૧૧૪ કાસવ! ( ૨૦૩ २०४ કાશી કાશ્મીર Hસકન્ડ કાયદ ૧૩૭ ૨૩૮ માં ૧૩૨ ૨૪૭ ૧૨૧ ૧૩૫ ૧૩૮ ૧૮૪ ૧૮૭ ૧૩૫ કાયર કાશિદ્ર કાપુરી Dિ ૧૨૭ E ૧૨૯ N કાણામ૫ ૧૨૫ ૪૭ ૧૨૫ ક. ૧૩૧ ૧૩૫ ૧૬૨ ૧૩૭ ૧૩૯ ૯૫ કાળાવડ કિટાપુત્ર » ૭૧ ૧૭૮ ૯૬ ૧૮૦ ૯૯ ૧૮૨ ૨૩૧ ૧૨૫ બ ૧૨૫ ક ૨૩૬ ૨૩૮ અ ૧૩૫ ૨૩૮ ૧૩૯ ૧૪૯ બ ૧૫૭ કે ૧૦ ૨૩૦ બ ૧૩૫ કિકખરિ ૧૨૩ | કિણસરિઆ .. fકમજ કિમોજ ૧૩૫ કિરાટ રૂપ ૧૪૬ ૨૨૪ ૧૨૭ રિાડુ ૧૩૯ ૧૪ ૧૭૪ ૧૮૭ ૧૮૯ કવિ - ૨ ૧૪૪ ડ. ૧૪૯ બે ૧૭૩ ૧૭૪ ૧૮૭ ૧૮૮ ૧૫૭ કે ૧૪૪ ૧૪૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #411 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ લખ કસર cી કઈલય मेनुकमणिका પાનું કરેન્દવાડ કાલે કુશસ્થલ પાનું ૧૨૫ ૧૬૧ ૧૩૮ કકર ૧૪૧ ૨૨૧ ૧૦ મુકુટ વહિબકા ... કુષલોડ કુકડ ફૂલી (કોરી). કુલાબ મુલાસણ કૃષ્ણપુરા છે ૨૦૬ ૧૭૨ ૧૭૪ ૨૧૮ કકકુટવલિકા ૧૨૫ ૧૩૩-૧૪ ૨૧૮ ૨૨૨ ૧૧૮ ૬ કબીરવરિલકા કૃષ્ણારા કેદારનાથ કેમનું (મિાજ) (કીમ) કેરડવલિ ... કઢાવલી g કુંતલ કુંભારાટક . ૧૧૮ • ૨૩૭ ૧૨૧ કેરલ કમનારટિક કમારિવડ ૧૨૯ ૧૩૦ ૨૨૬ છે એ ૧૦૪ ૨૨૪ ૨૨૬ ૨૨૭ ૧૮ ૧૨૫ ૧૦ આ ૧૨૫ બ ૬ ૩૭ કેરલન કેરા ૧૪૯ ૧૨૫ ૪૮ ૧૪૮ ૩૯ ૧૭૨ ૧૭૪ ૫૪ ૧૪૮ માં ૧૪૯ આ ૧૫ ૧૭. કરણ ૨૩૯ ૧૭. કા ૧૩-૧૪ ૧૨ ૧૨૫ ૧૨૯ ૧ર ૧૫ | કેસરિકા : ૧e ૧૪ .. ૧૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #412 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका - પાનું ગ્રંથ લેખ પાનું ૨૨૩ કેઈલી ગ્રંથ લેખ ૩ ૧૨૫ ક ૧૨૩ ૧૩૧ રy ૩ ૨ ૨૬ અ ૧૬૭ ૧૨૪ ૧૩૭ ૧૩૭ કોસમલ કાળીઆક ૧૬ ૧૦૯ ૧૧૨ ૧૨૨ | કૅરિડ પુર ૧૩૫ ૧૨૮ કેનેડીન્યપુર ૧૩૨ કંથકેટ ૧૪૧ ૧૪૨ | કયિકા સ્થલી , ૧૬૭ ૧૨૫ કે ૧૩૩-૩૪ ૪૪ કે જ 169 ૧૩૫ જ કાકા કેટલી ૧૬૨ ૧૩૫ ૧૩૬ ૧૪૦ ૧૩૫ ૧૩૮ પાટિપુર ૧૨૬ ૪૧ ખજુરાહે ખડભેદક ખરી પર ખાનદેશ ૬૪ ૧૬૧ ૪૪ ક ડા ૧૧૨ ૧૬૩ ૧૨૪ ૩ ૨૧૮ ૬૪ ખિિભલ ૧૬૫ ૧૧૪ ડિનાર કોડીનાર ૧૧૬ ૨૧૫ અ ૧૬૧ ૪૨ કપક ૧૪ ક ૧૨૫ ૧૨૬ ૧૩૫ ૫૪ કાત્રા કાનુર ૧૩૯ ૧૩૮ ૧૩૦ ૧૨૫ બે ૧૨૫ ક ૯૨ કેયલી કેરટપદ્રક ખારવો ૧૮૮ ખારપાટણ ૧૪૯ ૧૩૬ ૯૪ ખાલીમપુર ૧૨૨ ખાવડા ૧૩૭ : ખિખિરિણક ૧૧૨ ખોવાયુ ૧૧૩ | ખાદી ૨૮ | ૩૩ ૪૦ ખુલિકા કેરિષ્ઠ ૨૩૫ રિલા ૧૧૭ અટક ૧૪૮ - કેરેમથલ લંબ ૧૪૯ બે ૭૩ ૧ ૧૭૩ ૧૮૯ ૧૯ કપુર ૧૪૯ ૯૭) ૯૯ ૧૩૯ ૧૮૮ ૧૮૯ . ૨ ૧૩૦ છે ૧૨૪ ૧૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #413 -------------------------------------------------------------------------- ________________ ૉટક .. "3 "" 33 23 "" , 39 "" ગ્રંથ 22 .. 23 "" 39 २ .. .. 13 "" F .. "3 ,, 23 ,, ,, 23 22 11 . .. 72 લેખ 9 ', ७८ マン رد G; 33 ' ,, ૯ ,, ૯૪ . ૮૫ 怎 .. i ૨૫ ,, ૧ર૭ "3 ૧૩૦ ૬ ૧૩૨ ,, .. ', ૧૩૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat "1 .. nat ૨૩૨૦ P = = ૨૩૯ ૧રપ ક ૧૩૦ અ अनुक्रमणिका પાનું ૧૯૩ ier ૨૦૫ ૨૦૯ ૨૧૦ ૨૧૯ ૨૨૩ ૨૨૪ ૨૪૩ ૨૪૪ ૨૬૪ ૨૬૯ ૨૭૪ ૨૯૫ ૨૯૭ ૪૧ ४७ }} te ૭૧ ૫ ८७ ૧૧૮ ૧૨૧ ૧૩૭ ૧૪૧ ૧૪૩ ૧૪૫ ૧૪૯ ૪૧ ૪૨ ૪૩ *? ४९ ૧૩ ૫૪ ખેટક મેટા க ખેરગામ માળ મેદ ખાખરા ૧૩૭ ૧૪૫ | બટ્ટીમ : : : : : : : ::::::: ૐ "" - ,, " "" ગ્રંથોમ '' ,, در .. ,, 33 .. 23 39 ,, ૩ .. એક ૪ 33 "" ૩ ગ્ "" .. 33 .. ૬૪ * ~ * * 198 ૮૫ ܕ 4 ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૪ ૧૧૬ .. "" ૧૧૭ ૧૨૫ ૧૨૭ ૧૩૦ ૧૩૫ ૨૩૨ ૨૧૪ ૨૨૪ ૨૨૬ ૨૩૭ ૧૩૦ મ ૨૩૦ અ ૧૪૧-૪૨ ૧૪૭ ૨૩૭ ૧૨૦ .. २२० ૨૨૫ અ ૨૩૮ . પાનું ૧૪૨ ૧૪૯ ૧૪૮ ૧૬૨ ૧૮૯ રર૩ ૨૪૨ ૨૮૯ 3 પ્ ૧૩ ૧૮ ૨૦ ૨૪ ૨૫ ૩૪ ૩૫ ૩૬ ૪. ૪૧ * ૯૫ ૧૩૯ ૧૨ ૪૩ ૧ ૧૦૨ ૪૩ ૧૪૫ ૨૨૪ ૧૯ ૯ હતું. ૫ ♦ ७७ ૨૧૮ ૫૦ www.unaragyanbhandar.com Page #414 -------------------------------------------------------------------------- ________________ अनुमणिका ગિરનાર લેખ ૧૨૯ ગ્રંથ લેખ , ૧૫ ખારામ ૨ ૮૮ ખર ૧૫૭ ૭૫ ૭૭ ૧૧૭ ૧૩૭ ૧૪૯ ૧૫ર ૧૮૭ ૨૦૭ જ ખંભાત ૧૧૪ ૧૧૮ ૧૩૩-૩૪ ૧૩૫ ૨૨૪ ૧૨૩ ૧૪ ૧૩૭ ૧૭ ૧૯ ૨૦૮ ૨૦૯ ૫ ૨૧૨ ૩૭ ૨૨૬ ૨૧૬ અને ૯૪ ૧૦૨ ૨૦૫ ૪૨ ૪૨ ખંભાળીયા ૨ ૧૬૪ ૨૧૩ ૧૫૭ છે ૨૧૬ આ ૨૧૯ બ ૨૩૯ મ ૨૫૧ આ ૧૯૧ ૨૦૫ ૨૧૦ ૨૫૦ ૨૫૭ ૧૨૫ બ ૧૨૨ | ગ ગઢવાષિર ગયાડ ગઢાર) .. ગયાડા ૧૦૬ મિરિનગર ૧૩૫ ૧૩૬ ૧૪ ૧ ૧૫૫ ગશુઈમ ગાગઢ ૧ ૮. ૧૬ મ ૨૧ ૨૩ ૨૪ ૧૪૮ ૬ = = = = = = ૨૪૩ ૨ ૧૬૮ ૧૩૬ ૧૪૯ ૨૨૦ ૨૨૧ R ગષાર મcથ ગગ માલવા ૨૯ ૪૩ ૯૬ ગિરિવિલિ : - ૧૩ ૨૪૮ ૧૫૭ બ ૧૪૪ ૧૪૪ ૩ ૧૫૭ ડ. ૧૮૪ ગુજરાત ગાળા ૧૬૪ ૧૯૦ ગિરનાર ૧૫ ૨૦૩ ૨૦૫ ૨૧૦ • ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #415 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका ગ્રંથ લેખ પાનું ! ૯ ગુજરાત ગુજરાત ૧૦૩ ગ્રંથ લેખ ૨૩૧ ૨૨ ૧૧૨ ૦ ૧૧૫ ૦ ૧૧૬ Y ) MS 2 ૩૭ ૧૧૭ = ૧૨૩ 2 ૩૭ ૮ - બ 5 ૧૨૪ ૧૨૭. ૧૨૮ ૧૨૯ ૧દર ૧૩૭ બ N ૨૪૦ - ર હ ર ૨૪૧ ૨૪૪ ૨૪૬ ૨૪૮ ૨૫ર ૨૫૫ ૨૫૬ ૧૨૫ એ ૧૨૫ બ ૧૨૫ ૧૧૫ ૧૨૬ ૮ ૧૩૮ ૧૪૧-૪૨ ૧૪૩ ૧૪૪ ૧૪૭, ૧૪૮ ૧૭૪ ૧૩૫ A ૩૯ ૪૮ ૧૭૦ ૧૪૩ ૧૪૪. ૧૬ ૧૦૧ ૧૦૨ ૧૪t ૧૦૩ ૧૫૬ ૨૦૧ ૨૦૭ ૨૦૮ ૨૦૯ ૧૪૦ આ ૧૪૪ ૧૯ ૧૪૯ બે ૧૫૭ ૧૫૭ ક ૧૬૨ ૧૭૧ ૧૭૩ ૧૮૪ ૧૮૭ ૧૮૮ ૧૯૩ ૨૦૫ ૨૧૧ ૨૧૨ ૨૧૫ ૨૧૭ ૨૧૮ ૨૧૧ ૧૫૮ આ ૨૧૬ અ ૨૨૦ અ ૨૨૨ અ ૨૨ ૨૨૫ બ ૧૫૫ ૨૧૩ ૨૫ ૨૨૫ ૨૧૯ ૯૮ | ગુજ૨ (યુજર્જર). ૨૨૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #416 -------------------------------------------------------------------------- ________________ अनुमामणिका ગ્રંથ લેખ પાનું ગુજh ગોધરા ગ્રંથ લેખ ૧ ૯૫ ૧૧૭ ૧૩૭ ૨૩૦ ૨૦૧ ૨૦૭ ૨૨૪ ૨૨૦ આ ૨૧૨ ધા १६२ ૧૪૦ ગુજજમિ ... ૨૧૫ ગોપનાથ ૪૬ ગોપરાષ્ટ ગુર્જરમંડલ ૧૮ ૩૭ ૨૧૧ ૨૧૨ ૨૧૮ ૧૮૬ ગુજ ગંઠાવાડ ગોત્રિકા ગયરવાટક ૨૧૦ ૧૦૫ ૫૯ મ ૧૫૨ ૧૫૭ ૧૦૮ ગરીશ ૧૩૮ પ કાક ગુ૫ધિ ૧૫૦ ૧૫૧ ૧૫૪ ૨૨૪ : ૨૩ ૦ આ જ ગુદા ગુtઉક ૧૩૮ રે જ ગૂજર ૧૮૪ ગરજ ૧૨ ગાવા ૧ ૧૪ ૧૧૩ ૧૨૬ ગોરસ ૧૨૫ ૧૬૭ | ફોલિઆાવલિ ૧૭૦ ગેમલિ ગાવાડ ૧૬s ૧૩૩-૩૪. ૧૪૮ બ ૧૪૯ આ ૨૨૬ ૨૨૭ ૧૫૦ ૧૫૧ ૪૮ ૪૯ ગેડિળ ૨૭૫ પાલક २८० ૨૮૧ ૧૨ ગાાવરી ૧૩૮ ૧૩૫ ૨૨૨ ગાકાહ ગે ૧૩૭ લાલ ભાવ ૨૮૦ ૨૮૦ ૨૮૨ ૧૬૧ | માહિલવાડ ૧} | ૧૬ ૧ ૩ ૧૪૪ ક. ૨૮ ૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #417 -------------------------------------------------------------------------- ________________ अनुमसमिका પાનું ચંય લેખ ગોહિલવાડ ગ્રંથ લેખ " પર - ૮૨ ૨૨૩ ઘડહરિકા 18 ૨૫૬ મહ ૧૨૨ વડીલડકા વાપણી ૧૪૯ ૨૨૮ બે ૧૨૩ ૨૪૭ ૨૪૯ ૧૨૫ અ ૧૪૯ બ ૧૧૯ ૧૭૩ | વટાણા ૧૭ | ૨ ૧૬૨ ગંગા ૧૨ ૨૩૮ બ ૧૨૫ આ ૧૦૦ ૨૪૭ ૧૪ ૧૧૫ ૧૧૭ ૧૧૯ ૧૪ વસ્ટલી ૩૪ ઘસરક ૯૫ ધસૌણુક હ૭ ૧૪૨ ૧૪ ધાધલીપ ૧૪૭ 1 ઘાટલા ૧૯ : વાણદાહરપથક, ૪૫ધારીયાવી ૧૩૫ ૧૩૬ ૨ ૧૩૮ ૧૬૨ ૧૪. અ ૧૬ ૦ ૧૫૮ ૧૪૧-૪૨ ૧૪૭ : * ::*:**:*:*:::-**:»530-W::~:: ***** ૧૫૫ ૬૭ ધારક ૧૦૧ २०६ ૨૧૮ , ૫૯ ૧૦૦ ૭૧ ૧૨૫ બ ૧૨૨ હુમલી ૧૩૨ કુસ્લી ૧૧૩ ધૃતાલય ૨૧૫ અ ૨૩૩ ૧૦૪ ૨૦૨ ૨૧ २०५ સંતા ૨૦૯ ૧૧૬ २४६ ૧૪૪ . ૧૫૭ બ ૧૧૪ ; ઘેલાણું ૧૯૯ ધા ૧૮૪ ૧૮૫ ૧૩૮ સ્વાલિઅર . પર ૧૩૫ ૧૫૦ ૧૫૧ ૧૫૬ ૫૫ ડિગ્રામ ૧૫૧ ૧૫૪ મ ૨ ૩૩ આ ૧૦૨ ૨૧ ચતુરક્ષરી ૨૩૫ કર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #418 -------------------------------------------------------------------------- ________________ 22 સદ્ધિ (બિમારી) ચનપુત્રા ચાબાગા બનાવની ચાવવી ન્દ્રિયમ્મ અન્ય દિખા ચમાર ચાસમા ચાલીમા ચિખલપદ ચિખરદ ચિતઢગત મિત્રચલી ચિત્રકૂટ પ્રચ - "" ૨ .. 33 ૧ ,, ,, .. " " .. .. ' ૩ ,, ,, ,, મ 13 ܕܝ 1 ૩ : ,, ૢ જ * ૧ "" : 22 લેખ ૧૫૧ ;" "" ૧૪૪ ૧૩૭ ૧૧ " ૧૬૭ 23 ૧૬૮ ,, "3 ૨૦૬ ~: ૨૨૩ અ 33 ૧૭ ૧૨ ૬૯ ૨૨૨ અ " ૧૭ બ .. ૧૩૦ અ ૧૬૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat .. ૧૩ 33 ૧૧૨ ૧૪૬ ૧૭ ૪૧ ,, ૨૨૪ પર अनुक्रमणिका પાનું ૫૫ ચિત્રર ૧૬૯ ચિત્રાદ્ધગિરિ ચિત્રકામ ૧૭૦ ચિત્રપુરા ચિત્રઢા ૧૭૪ ર re ત ૯૩ ૧૨૨ ૧૨ ૧૩૨ ૧૨૪ | ચેકખટિ ૧૩૫ ૧૩૭ ચાખવા ૧૩૮ | ચે ટ્ટિયાનક દ ૧૨ ચારવાડ ૨૧૫ ૧ર૧ ૨૩ ૧૭૦ ૨૧૩ ૨૪ ૧૮૩ ૧૮૪ ૧૪૮ ચીખલી યુયાન્તિજ નિર ચિ ૧૧૭ ૧૯ ૨૦ ૩૪ ૧૨૨ ૭૫ ૭૮ ૯૫ ૭૫ ચામાચી ચેન્દક ચાલ ⠀⠀⠀⠀⠀⠀⠀ ચાલપાય ચાસરી ચડાસણ 600 : ... ગ્રંથ ખ *જ '' ર "3 3 ., ,' ار ૨ .. 3 ૧ .. ૨ .. ૩ ૨ ,, ૩ ચૈયાખાડ (ચોરવાડ) ૨ ચાર દ .. ' .. ,, ૩ 93 ,, ,, ry ' *r .. ૧૫૮ મ ૧૪૬ પર ૨૧૮ 19 ૧૧૬ ૧૬: 33 ૧ .. RE ૨૩૨ કર ૧૪૪ મ ૫૫ .. ૧૪૫ 33 ૧૨૫ અ ૧રપ ગ્ "" .. ૧૨૫ ક ૧૪૫ ૧૨૫ ૧૨૯ ૧૩૦ ૧૩૦ અ ૧૪૯ બ "J ૩૫૨ ૧૨૮ ૧૨૫ ક ધ ૪ પાનું *** = ? % ? * * * * = = = = = = = ૧૧૮ મ ૧૧૯ ૧૦+ ૧૮ ૭૮ 180 ૧૨૫ ૧૧૯ ૩૨ et ૧૪૯ ૧૭૩ ૧૭૫ ७७ ૫૦ ૧૭૨ ૧૫૪ www.unaragyanbhandar.com Page #419 -------------------------------------------------------------------------- ________________ मनुक्रमणिका ગ્રંથ લેખ ગ્રંથ લેપ પાનું ! જરૂર ૧૫૭ ૧૫૨ ૧૮૬ છતાર ત્રી રે છામાં છોરાલી છિદિયાલા ૧૧૮ ૧૨૦ ૧૨૦ ૧૪૦ અ ૧૫૬ ૧૨૬ જના ૧૧૮ છીરકર જયપુર = ૨૦૪ જરૂર ૧૦૯ ૧૧૪ ૧૩૩-૩૪. ૧૨૫ જવલાયક જસદણ વજાઈપશુપહિલા ૮ ૧૨૬ - ૭૦ ૫૯ ૬૪ ૧૩૮ ૧૪૨ ૧૯ ૧૯૦ ૧૯૪ ૧૨૨ જમના જંગલ જાવી મરાબાદ ૧૬૭ ૧૪૫ ૨૪૪ ૧૪૧-૪૨ ૧૨૫ ક ૨૫૦ ૧૩૭ ૨૪૩ જવા જગ્યુવાનર જમ્યવાપિકા જમવાવિ ૨૫૧ ૨૫૩ ૧૧૮ ૧૩૭ ૧૨૫ ક. ૧૨૭ જમીડ જામનગર ૨ ૨૮ ૩૨ ! ૩૫ ૨૭ ૧૬૪ ૨૪૧ ૨૪ : જાબાલી ૧૬૨ જાખવા ૧૧૦ ૨૫૨ ૨૫ U) ૧૨૩ ૧૨૬ ૧૪૯ બ ૨૪૧ અ જાલોર NY ૧૭ ૨૫૨ જુનાગઢ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #420 -------------------------------------------------------------------------- ________________ પાનું ! નાગઢ ૧૫ ૧૨ ' ઝર ર ૧૧૮ - ઝરી ૫ ૧૫૪ ૧૫૫ ૬૦ ઝરીવલ્લિકા ૧૬૨ २०४ ૨૭ ૨૨૫ ૧૬૬ ઝાબુઆ ઝાર (ઝારી) ઝારીસ્થલી ૩૮ ઝાલાવાડ ૯૧ ઝીઝુવાડા ૨૩૪ ૨૩૫ ૨૪ ૨૪૪ ૨૫૬ જેસલમીર જોશીઆ ૧ ૨ •• જોધપુર ૫૧ ૨૩૮ ૧૩-૧૪. ૧૫૫ બ ૧૮૧ દિશાનક ૨૨૨ અ ૨૧૩ ટિમાણા ૯૨ ૧૧૧-૧૧૨ ૧૪૯ બ ૧૭૪ ટિમ્બણક ૨૯ ૪૨ ૧૨૯ ૩ ૧૩૮ ૧૨ ૧૪૮ અ ૧૬૬ ૧૬૭ ' ટીમ્સ ૧૪૮ ૧૬૮ ટંક ૧૪૯ અ ૧૭૦ ૧૪૯ બે ૧૭૦ ઠાસરા ૧૭૪ ૧૫૫ અ ૧૭૭ દિવસથ ૧૫૭ કે ૨૩૮ આ ૨૪૧ અ ૨૫ ડરથાણુક ૧૩૬ અ ૧૫૫ | ૮૧ ! નિકા ૧૧૫ ૧૩-૧૪ કાક ૧૨૬ ૨૦ ૨૧૪ જેનાથ લિપત્રક જોવા ૨૩૦ ૨૨૧ ૨૪s ૨૨૪ ra ૨૦ મ જત્રા ૨૧૫ ૪૫ .. ૧ ૨૧૮ ૨૭ર ૧૨૫ અ ૧૯ ૧૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #421 -------------------------------------------------------------------------- ________________ ડવાણ *: मनुक्रमणिका પાનું 1 ૧૦૫ તખ્તાલા ૧૩૬ તતિકા ૧૩૯ તમલક ૧૪૦ તરણુગીમ ૨૮૧ તમિઆ ૨૮૬ ૧૭૨ તર્સરિ (તશરિ) ૨૩૫ તલપદ્રક ગ્રંથ લેખ ૨૩૮ બ ૨૩૮ ૧૩-૩૪ ૧૪૧-૪૨ : પાનું ૧૨૪૭ ૫૭ ૧૨૪ ૧૯ *. ૧૫૭ ડાંગરૌઆ ડાડાણ ડામરિપાટક '.૫ ૫૪ ૧૩૯ ! તલભદ્રિકા ૨ ૧૪૧-૪૨ ડાહs ડાહલ (દાહa) • વિન્ડોરી ૯૯ ૧૨૯ ડીલવિક ચાણ કાવિહાર ૨૪૮ ૨૦૧ ૨૪૯ o). Hક ૨૩૦ અ ૮૧ તલહદષ ૬૯ તલાજા ૧૬૦ ૨૩૬ ૨૪૦ ૨૩ ૨૨૪ તસિલાવલિ ૨૨૬ તળદ તળાદ તાલા તાલપદક f: ૨૭ ૧૧૪ ડેડિયાપાટક ડેન્શિગ્રામ ડેલિગ્રામ હલિ તાપસપતિલકા તાપસીય ૮૦ વાંક : ": NR ૯૪ ::: ૫૯ અ ૧૧ ૧૨૯ ૨૬૩ રિક્ષ ૧૦૫ તામ્રપરણી .. ૧૫૨ (તબંપણી) : : ૧૭૪ તાલિમ ૧૭૬ | તારંગા ૧૭૪ | તાવજ ... ૧૫ ૧ ૧ તયામિકા તકેટિ ૧૩૦ અ ૧૪૯ બ ૨૪ : ....૧૬ તનેટ અજ. • • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #422 -------------------------------------------------------------------------- ________________ અંક લેખ ૨ ૧૨૩ પાનું ગ્રંથ લેખ પાનું લિવિ નિગમ તિવિપક ૧૭ ૧૫૭ ૧૫૯ ૧૬૧ ૧૬૦ ૧૬૧ ત્રિત २०१ તિલકવાડા ત્રના ૨૩૭ ૨૧૮ બ ૧૨૧ ૧૨૨ વચલા ના ખાડાર યા ૧૨૯ ૧૩-૨૪ ૧૨૯ ૨૩૧ ૧૨૫ ૮૮ ૧૩ ૧૯ ગાવ હજાર સન ૧૩૦ ૧૨૨ ૧૫૮ અ ૧૦-૩૪ ૨૧ ૧૩૩-૩૪ નવી થાણુ ૧૨૬ ૫૪ 1 તેમ ૨૫૦ ૨૦૯મ ૧૨૬ તેચ્છા ૨૨૯ પણ ૫૯ TV ૫ ૩૮ તેલંગણા લગન તેવાર દરણમામ ૧૩૦ અ ૧૩૭ ૧૩૬ ૧૪૧-૪૨ ૧૪૬ દલપક ૧૪૪ ક ૧૬૧ ૧૬૨ ૨ ૨૪ ૩૭ ૧૨૪ ૧૨૫ ક ધપુર હમતી ૧૭૫ ૧૬૧ ૧૪૬ ૨૨૦ ૫ ૨૧૧ તેજ, ૧૦ આ - ૧૭૩૪ ૧૨૫ ૧૨૯ ૨૧ર ૧૪ ૫ - ૧૪ પુત્ર ક ( ૧૨૮ ૧૪૬ t - ૨૦૬ ૧૭ર યાર ૧૭૪. , દMવતી ૨૦૭, જિવનપાલ (વિષય) રિતિયા ગયા છે ૧૫૯ ૧૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #423 -------------------------------------------------------------------------- ________________ દHવતી ગ્રંથ લેખ ૨૧૦ ૨૧૧ પાનું ૩૦ દીનાના પાનું ૧૦૦ ૧ર ૩૫ ! દીપનક - જ રે ૨૧૨ ૩૭ ક છે દીવ S વતિ ૨૧૫ દાપુર ૨૮ ૨૧૮ હલપુર ૧૦૬ ૧૦૮ દુદુહિક ૧૯૪ ૧૯૦ ૧૧૦ ? ===== ૧૦૪ દૂધખા ૧૬૨ ૧૬૯ | Rઉલવાયા ૧૭૫ ૩ ૧૩૭ ૧૩૯ ૧૩૪ ૫૮ ૨૨૬ ૬૯ ૧૧૪ દસેર (મસાર) દથિલિ • દક્ષિણાપથ ૧ ૨ | ઉલવાલા દેલી દેગામ દેશઆ ૧૧ | ગુયા ૧૭૪ ] ૧૬ ટકવાર ૨૦૬ ૨૧ લગઆ જામનગર ટો GS દાયક ૧૩૦ ૨૦૨ ૨૦૬ ૧૬. દલિ ૧૭૨ ૧૭૪ ! યાપરિબ ૯૬ ૧૦૮ ૨૪૦ ૨૪૪ દાહલ દાહોદ દિનપુત્ર ૧૪૪ ક ૧૬૧ વાડા ૨૭ | દેવલપાટક ૨૬૭ ૧૭૦ ૨૭૪ ૧૪ દિમય દિવારા • • ૧૩ ૩ ૨ ૩ ૧ ૨૪૦ ૧૪૮ ૨૫૬ ૧૯ ૫૮ દેવગિરિ ૮૪ વતિ ૧૦ વનર ૨ ૧૭ ૧૬૫ ૨૧૭ દિલ ખેડી - ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #424 -------------------------------------------------------------------------- ________________ ૨૮ अनुक्रमणिका પાનું - ગ્રંથ લેખ - શ્રેય લેખ ૨ ૧૬૩ દમન • દ્વારકા ૧૦૧ ૧૦૨ ૭૯ ૩ ૨૨૯ ૨૨૨ ૨૩૦ ર વ૫ત્તને ૧૦૮ ૨૦૪ ૨૨૧ ૧૬૩ ૨૧૭ ૨૨૯ ૨૪૧ બ ૧૬૩ ૪૫ ૨૫૦ ૨૧૬ આ ૨૨૯ ૨૩૯ માં ૧૫ ૮ર. ૮૨ ૨૫૬ a : ૧૦૧ દ્વીપ ૧ એ પાટણ દકિપલિકા .. ૨ ૨ ૨ ૨ ૯૦ م દેવરક્ષિત ૩ ૨૩૩ જ ૨૫૨ ૨૯ દેવકી ૧ ૨૯ ૧૬૮ ધવલી દેવવિતાનક વળી ૧૩૫ ૧૩૬ ૧૩૮ 3 - * * * * * * * * * * * * * * * * * * * * * * • ૧૩૦ અ ૧૪૫ ૧૪૮ ૧૫ર દેવા દેવીસરશ્ય દેસરક્ષિતિજ ૧૦૫ ૭૨ દૈનિકા ૪૧ ७८ ૨૪૯ કણિક કોણિકા ૪૨ ૯૨ ૧૧૨ ૨૩૭ ૨૨૯ ૨૨૨ ૧૩-૩૪ ૧૫ ધાયાસ ૧૩૫ ૧૩૯ ૧૭૦ ૧૪૩ ૫૯૮ ધાર ૧૮૪ ૧૮૮ : પન્નવલિકા ૧૪૮ ક. ૧૬૮ ૨૨૩ ધખેદ ૨૨૮ ૨૨૯ ધમડાછા ૧૪૪ કપ છે ધમણુછા ૧૬૫ ૧૪૪ અ ૧૫૯ ૧૪૪ કે ૧૬૧ ૧૬૨ ધનાર ૧૨૩ ર૭ ધમ્મગુહફ્રિકા ૧૫૮ ૧૩૦ સરી દેસેનક . • ૧૦૩ ૧૭૦ ૧૪૨ ૧૪૧ ૧૪૧-૪૨ ગઈ દક્ષિાપક હડિયાપાટક) ૨ દાદ ૧૧૬ ૨૪ ૧૭૦ દેલતાબાદ પાકિ૫થક ૧૭૦ ૧૭૪ દાહષયક દ્વારા ૨૦૬ ૧૭૪ ધરમપુરી ૧૨ કર્મવકિ ૩ ૨ ૨૩૭ ૧૬૨ ૧૩૮ ૯૪ , ૨૦૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #425 -------------------------------------------------------------------------- ________________ - ગ્રંથ લેખ ૩ ૨૦૭ ગ્રંથ મખ ધવલા अनुक्रमणिका પાનું ૧૫ ધિાનકિ ૧૭ ૨૧ ધિલ્લીશ્વર • ૨૩૨ ૨૦૮ ૨૧૦ ૨૧૧ ધુરીસા ધુળીયા છે. ૧૦૦ ૧૩-૧૪ ૧૪૮ ૧૨૭ ૩૫ આ શા ધસડી ૪૦ ૨૫૮ ૨૪. ૧૬૦ ધાકિયપ ૨૫૧ ૧૨૫ ક ૧૬૪. ૧૩૪ ૧૪૧ ધનિકા ૨૧. ૨૫. ધોળકા પાનોલી રામલા या२ ૧૦ ૧૪૧-૪૨ ૧૪ અ ૧૭ ૨૪ ૧૫૯ ૪૩ ૨૩૭ Y વારા ૧૪૭ શૈલી ૨૫ ૨૧૮ ૧૬૮ ૧૭. ૨૧૫ ૨૩૮ ધારાકેઠા ધારાખેટ ધારાપુરી નમક નગડા(?)વદયાણ નગદિશક નગર ૧૫૬ ૧૫૪ ૫૮ ૧૪૭ ૨૧૮ ૧૫૫ ૬૫ નગર ૨૮ ૧૪૭ ધારવાડ ધાવટ ધાવત ૨ ૧૯૦ ૧૩૬ ૧૨૫ ક ૧૨૫ ૧૧૭ ૧૯૪ ૨૪૦ ૨૪૪ ૧૨૫ ') નડિયાદ નાપુર ૨૮૮ ૧૭૮ ૧૫૫ એ પર ૧૩૭ ૧૨૫ ક ધાંગધરા ૧૪૪ ૨૮ ૧૪૮ બ ૧૪૯ અ ૧૭ ૧૭૦ ૧૨ ૧૪૪ ૩ ૧૫૭ ૩ ૧૬૪ ૧૯૦ ક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #426 -------------------------------------------------------------------------- ________________ * 10 નતા થા નવીદ નમ નશ નતાભિા નવાપુર નન્દુમામ નન્દનવ નન્દીમરક ÷ નવાર નવમામશ :::: : : : નશાયુ ન” ( નખ્ખુંદા ) ૐ ઃ ગ્રંથ લખ ખ ર ' .. ર .. 99 २ r 19 ', .. " .. "P ૧ 3 ૨૩૯ ૨ ૧૨૫ .. ,, " . "" " ૩ " " " .. ?? " 13 .. " .. 39 " " .. ૧૩૩-૩૪ ૪ " ૧૪૮ ક " ૧૪ ૧૩૦ 39 ૧૩૦ .. .. ૧૨૯ ૧૩૦ ૧૩૧ .. ૧૩૩-૨૪ ૧૫૭ ૨૧૫ JI ૨૧૮ ૧રપ ક 38 ૧૩૦ અ ૧૫૭ બ ૨૧ મ ૨૩મ ૨૮ બ 19 19 . ૨૩૮ re * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat .. પાતુ . ====== &> = ? = * * * ૧૦૩ ૧૧૩ ૧૨૪ ૧૩ ૭૪ ૪૫ પર ૭૧ ૧૩: ૧૩૭ ૧૪૨ ૧૧ ૨૦૪ का ૧૬. ૧૬૫ te નવણીક નવાબી નવર નવસારી ર૯ ૨૪ ૨૪૭ e ૨૪૯ નવસાર ર૩ર નવાનગર 1: મંત્ર ખ R ૧ ૩ "" ૧ " 19 ર .. "" .. .. " '' 39 .. :::::: "> " ** " .. ૧ " 99 . " z => P ૧૪૯ બ "> ૧૦૫ .. ૧૦૯ ૧૫ ૧૧૭ >P ૧૨૫ ૧૨૮ ૧૩૩-૩૪ " ૧૩૫ ૧૪૧-૪૨ કેમ ત ૨૩૧ ૧૨૫ મ ~ α = ~ ~ α = 2: 2 :: ૧૨૫ ૩ ૧૩૦ અ ૧૪૦ મ ૨૩૦ અ ૧૦૩ Yo ૧૪ ૨૨૦ અ પાનું ૧૫ ૧૧૯ ૧૦૪ 201 : ૧૩ ૧૪ ૪ ૩૦ o ૪૧ ૪૧ f રર ૧૨૫ re ૧૯ ૨૦ ૧૩ ૧૨૧ ૧રર ૧૨. ૧૨૪ ૧૨ ૧૨૪ ૧૫ nat ૧૭ ૧૪૩ ૧૪૨ ૧૫૭ ૨૨૪ ८ ૯ ७० 3′ ૧૧ www.unaragyanbhandar.com Page #427 -------------------------------------------------------------------------- ________________ નવું નિશર નાગરિચિરા નાગવા નાહિનાનક નામ. નામનગર નામાક નાગારિયા નામ નામાવા નાગાબા નારાય •UALI ના. · ⠀⠀⠀⠀ ... : મૈં જ . ?? .. "" ', .. ર ૩ "? ૧ 3 " ર 99 33 .. 3 " .. .. , 10 .. " .. .. "" .. 19 >> .. 08 લેખ ૧૦ ૧૪ ૩૫ ૧૪૯ પર .. ૯૫ ૨૧૫ ૧૪૧-૪૨ 39 35 99 ૧૨૫ બ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat " み .. .. ૧૨૫ ક પર ૨૩૯ ૩ ૧૪૮ ૩ ર "" " ૪૧ 19 23 મ ૨૩૮ મ ૨૪૧ મ अनुमणिका પાનું ૧૧ નાંદીપુરી ******* *** ******= = = = = ito ૧૨ ૧૨ G નાંદ નાભ નામ્મીતાક ૩૫૩ નાયકા માલેડાગામ નાલેદા નાવા નાગાયિકા નાશિક ૧૩૭ ૧૪૪૩ ૧૬૪ | નિષ્ણુત ૧૪૮ ક ૧૮ નિવા ૧૪: મ નાશિક નામામ Gale નિગર નિગ્રહ ૧૭૦ ૧૭૧ નિગુની ૨૦૫ | નિાપા ૨૪૭ નિષ્ણ 849 ... BOR 509 :: 000 ગ્રંથ * .. " .. .. 33 .. " .. 3 R " 21 . . ર 12 ' ર "" ૧ ર ૨ "" ,, .. ૧ -:::: લેખ ". "D ૧૧. BB ૧૧૨ ૧૧૪ 93 ૧૯ ૧૨૫ ૪ ૧૩૩-૩૪ 37 .. ૨૧ 〃 "" ૧૨૫ ૧૨ " > ** **=== ૧૨૧ .. k 01 .. ર મ * * * * * ******=== == પાનું ૧૦ ૧૭ રસ ૪ ૧૭ ' ************ www.unaragyanbhandar.com Page #428 -------------------------------------------------------------------------- ________________ - સંય લેખ પાનું પાનું | • ૧૬૯| ચાનાલ ગ્રંથ લેખ ૨ ૧૨૧ નિ નિગી » નિષાદ ૧૭૪ ૧ ૧૦૬ ૨૩૨ નીનાવમાં નીલછી ૧૩૬ ૧૪૭ નીરજ ૧ નેપાલ ગાવા ૫૬ - ૧૬ ૧૭) નામર હનું ઉભા , ૫નીe ૧૪ ક પબના ૨૦૧ ૧૬૦ પરતાપગઢ પરતાબગઢ ૩૦ એ ૧૪૭ પરિચય ૯ ૭૩. પણુકા ૧૬૩ પલસાણ ૧૪૯ બ ૧૭૪ પલેક્ષ ૧૭ર પલાશની ૧૭૪ ૧૦૬ ૧૨ ૧૬૪ પલ્લિકા (પુરોહિત પક્ષિકા). ૧૦૭૪ ૧૨૫ ૧૭૧-૮૫ ૧૪૭ ૧૯૫ પતિવાડ ૧૯૮ ૨૨ ૫૯ના પષિમાટ પસાલ ૧૪૮ પરવટિક ૧૫ર પર ૧૧૫ ૧૭૧-૮૫ ૧૭ ૧૮૮૨ ૧૫૫ ૧૬૫ ૧૩૦ આ પછમ - . ૧ પs ૧૪૮ અ ૧૨૧ ૧ ૭૧ ૧૨૩ ક. 5 - પદારી - ૧૮ર ૧૪૭ ૧૬૮ ૧૪૦ ૭૮ ' પાટણ પરષિ ૧૭ ૧૪૦ ૧૫૮ ૨૫ ૭૮ ૧૧૬ ૨૧૮ ૨૩ ૮૮ ૧ | ૧૦ ૫ ૧૪૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #429 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका બથ લેખ ૨ ૧૫૭ બ પાનું ' પાનું પાટણ ... ૭૪ ૧૮૩ પાલિતાણું ૧૮૪ ગ્રંથ લેખ 1 ૪૧ 5 ૫૧ ૩ ૨૨૯ ૨૩૦ ૨૪૩ ૧૧૧ પાટલીપુત્ર .. (પાટલીપુત) ૧૩૨-૩૪ ૧૨૨ ૧૨૫ ૧૩૩ ૨૫૬ ૧૩૬ ૨૬ આ ૨૨૯ પાય ... - ૧૪૯ ) ૧૦૦ ૧૩૦ આ ૧૨૯ ૧૪૦ અ ૨૩૦ અ ૧૩ પારાહણુક પારડ પાદરા ૧૨૯ ન ૧૫૬ ૨૨૩ પાશાહિદ .. ૨૩૨ છે પારડી ૧૪ ૧૫૮ ૨૩૨ 1' પારિંદ 1 પાઉલિ પાષાહિદ પિછિ પિપલ પિપલરૂખરી ૧૩૫ ૧૨૫ ૩૭ ૧૧૬ ૩૪ 29 પારિસ પાલડી પાલણુપર ૧૬૮ ૧૨૨ ઇ ૧૩૭ ૨૨૩ ૨૪૦ પિપલાચલ પિપલાચ્છ ૨૪૧ ૫૮ ૨૪૬ ૧૭૦ ૧૪૬ ૧૪૦ અ પુચર પુંડરિક પુણવધન N : ૧૫૬ ૧૫૭ ૧૧૩ ૧૧૪ ૧૬૪ પાકતીરાલમ ... , પાલિ ૧૪૪ ૩ ૧૪૮ . પર પુસ્થાનક પુદ્રિકાશક પુનકતજ પાલિતાણું ૧૭ ૧૦૬ ૧૪ ૧૪૭, L૧૫૦ ૧૫૪ ૧૧૭ ૨૨૨ ૧૪૭ ૧૨૯ ૧૬૬ ૧૭ ૧૮૦ ૧૮૨ ૧૮૭ ૧૯૧ પુના • • • ૫૭ ૧૪૮ અ ૧૪૯ બ ૧૫૫ બ ૧૫૭ આ ૧૫૭ ક. ૧૫૭ ઈ છે છે ૫-૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #430 -------------------------------------------------------------------------- ________________ # પુના સુખના પુરાવી પુરાતિપશિકા લિન્દા પુર્શિદાનઃ પુલેષક (પુ)ભિયાનક પુષ્પા(ખપુર પુષ્પાપલી પુષ્પમિત્ર પુષસામ્ભપુર પુના પુરાવી પૂછ્યું પંચક પૂર્ણ : : : [: : : : ' ગ્રંથલેખ 3 .. : ,, 33 23 29 در 33 '' 23 19 ૧ 33 ર 19 " .. ૧ 33 "3 19 ,, 39 .. ' "" ૩ .. N "9 ૩ ર્ "D ૧ ૩ ૧૫૮ અ ૨૧૫ અ ૨૧૬ અ ૧૪ ૨૧૯ અ ૨૧૯ બ ૨૨૦ અ ૨૨૨ અ ૨૨૩ અ ૨૨૫ બ ૧૩૬ ૧૨૫ મ 33 ૧૩૦ અ در ૧૪ A 23 33 કાલ સુધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat "" ૯૯ ૧૭ ', ૨૧ પર ૫૫ ૯૨ ર૬ અ ૧૨૯ 33 ૧૨૫ ક ૧૫૭ .. ૧૩ ૧૨૫ બ ૧૩૦ મ अनुक्रमणिका પાનું ૧૯૩ ! ૨૦૨ | ૨૦૪ ૨૦૮ ૨૦૯ ૨૧૦ ૨૧૧ ૨૧૩ ૨૧૫ ૨૧૯ ૧૪૬ પેણિક ૧૨૪ પેથવટ ૧૨૯ ૧૪૮ ૧૫૨ ૬ ७ ' ૯ ૧૩ ૧૩૦ ૧૨ ૨૨૨ ૧૧૫ પીક સિન્ડ પૂસિયાનિમિ qa ૧૭ ૧૬૩ પાવન ૧૫ ૧૬૮ ૩૦૬ ७३ ૭૪ યપુત્ર પેટલાદ ઝિમ્બાક ૧૨૪ ૨૪૮ પેરી પણ પારબર ૧૨૭ ૧૧૨ ! ૯૩ i ૭૩ પપૈક se પંચગંગા પંચમહાન : પગુક્ષ પલ્લીકા ... પથાણ પ્રશ્નરિકા પ્રભાસ ::: ⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀ 120 ગ્રંથ ૧ 19 .. 33 * 13 3 ગ્ '' .. ર ,, . 3 31 .. 33 39 જ - ૧ : ર ૧ "" ર ૩ "" .. . ર "" .. ર "3 ::ø રોબ ८८ 39 ઃ .. ૧૨૭ ,, ૪૪ અ ૧૩૫ ૨૩૪ ") ૩૮ ૧૩૫ ૧૨૫ .. ૧૨૫ બ 33 ૨૩૩ ૨૧૫ અ ૨૧૬ ૨૧૯ અ ૧૩૬ ૭ .. ૧૨૩-૩૪ ૦૩ ૯૫ ૧૧૭ ૨૩૦ ૨૩૭ ૧૪૪ ૩ "" ૧૩૨ ૧૩૯ ૧૯૧-૨૫ ૨૧૯ રરર ૧૩૦ અ = ૧૪૯ ૨૫૫ ૨૦૫ ૨૦ ૬૮ ७२ ૯૭ ૧૩૭ ૨૪ ૨૫ ૫ ૬૩ ૧૩૮ ૪૨ ૪૩ ૧૨૩ ૧૨૧ ૨૧ ૨૦૨ ૨૦૪ ૨૧૦ ૧૫૧ ૨૫ ૨૦૯ ૧૨૫ ૧૮૯ ૨૮૦ ૪. ૧૦ ૪૨ ૧૧ ૧૬૨ ૧૧૫ ૧૧૨ પ ૧ ૧૪૭ ૭૫ Ge ૧૪૨ www.unaragyanbhandar.com Page #431 -------------------------------------------------------------------------- ________________ अनुकमणिका પાનું ••• પાનું ૬૦ બગુમરા (બયુમા). ગ્રંથ લેખ ૨ ૧૫૫ ૨૨૨ ૨૧૮ ૧૫૯ પ્રભાસપાટણ પ્રયાગ મનોરા પ્રસનપુર ગ્રંથ લેખ ૨ ૧૨૭ • ૧૨૮ ૧૨૯ ૧૩૧ ૧૩૩-૩૪ ૮૧ ૧૦૫ ૧૨૨ ૧૨૫ પ્રાચી ૧૩૭ ૧૫૫ બ ૨૩૭ ૧૮૭ | ulcer ૧૩ ૨૩૧ ૨૫ ૧૩૦ અ ૮૪ પ્રાશ્રિક ૨૧૮ ૧૪૫ ૧૪૭ છે ૨૩૩ અ ૨૩૬ ફ૨કાબાદ કલવદ્ર ૧૩૦ અ ૧૪૫ બરિછદ્રિ ૧૧૪ ૨૮ ફિલિણિ ચડી (ફીચડી) .. : ૯૯ ૧૬૮ ૧૨૪ ૨૯ ૧૩૫ બદરી બનારસ ૧૧ બનાસ ૧૪૩ બન્ટીઆ ૧૬૫ ૧૧૪ : ૧૪૮ ક ૧૩૩-૩૪ ૧૩૭ ४४ : : લસર ૧૦૦ ૨૪૩ ૩ તે ૬૩ | બધી બબુ ગામ બબેન અટક ૧૨૫ ૧૨૨ ૧૩૩-૧૪ કપ્રસવણ ૧૯ ૧૨૫ છે ૨૩૦ ૫૭. ૧૧ ૧૩૦ ૧૩૨ ૧૦૫ ૫૮ અ. બરટિકા દણક .. २२२ ૧૦૮ બરડા ૨૩૩ ૨૧૫ અ બગસરા ૩ ૨૧૮ ૨૧ ૨૦૨ २०५ ૧૮૯ ૭૬ બગુમરા (બચુભા) બરનગર બરાર બલું બલઈજ (બલેજ) બલવર્માનક ... ૧૬૮ ૧૪ ૧૧ ૧૧૫ ૧૪૮ ક. ૧૪૫ પ૭ ૩ ૧૨૯ ૧૦ ૨૫ ૪૩ ૧૩૨ બલસાર ૧૦૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #432 -------------------------------------------------------------------------- ________________ રૂ अनुक्रमणिका પાનું | ૧૩ . બાલિ (બાલી). બલિસ ગ્રંથ લેખ ૧૪૯ આ ૨૩૮ આ ૧૩૮ પાનું ૧૭૦ ૨૩૭ ૧૨ ૨૧૯ ૨૧૫ ૨૧૭ બાલેરા બાહરણક બાવનક બલેગ્રામ ૧૭ , ખલેસર બનશ્વ બહુમૂલા ૨૩૮ બાવાયાને મઠ બાહિરિક બિજાપુર બિરિયા ૧૫૦ બિવખત ••• ૧૫૧ બીકાનેર બીજાપુર ૧૭૨ બુચકલા બુંદેલખંડ ૧૭૩ બુદ્ધગયા ૪૮ : બૃહજારિકા ૧૦૩ ૧૨૫ ૨૩૮ આ ૩૮ ૧૧૪ ૨૩૮ અ ૨૩૩ અ ૧૩૦ આ ૧૫૪ : ૨૩૭ ૧૪૯ અ ૨૩૦ : ૧૪૪ : ૧૪૯ બ : બહુવિયા બપેજ બામર બાડમેરા બાડી બાદામી ૧૪૮ ૨ ૩૦ એ : .. winst: Ww::::w::::vinnaww:::: www::*::- ૩૭ ૧૦૩ ૧૨૫ ૨૨૪ २२३ ૨૨૭ ૧૧૬ ૨૫૦ બેચરાજી બેટ ૧૬૫ ૨૩૯ આ ૧૩૦ ૦ બદાવી ૧૨૫ બેટવા બેમ્બરૂક બેલગામ ૫૪ ૨૩૯ ૧૦૭ ૧૩૦ ૧૬ ૪૪ બેલુર - ૧૪૭ બાટવા બાબરિયાવાડ બમિણવાડા બામણગામ બાલી બારડોલી ૨૫૦ ૧૫૭ બ ૧૨૫ ક ૧૨ ૧૩૮ ૧૪૮ ક. ૧૬૮ ૨ ૧૩ ૬ ૧૪૩ ૯. ૧૨૯ ૧૩૩-૩૪ ૨૩૧ ૧૩૦ અ ૫૯ મ : બોગ્રા બોડાણ ૧૩૦ બોરલી » બારસદ ૮૩. (બોરસદ) ૧૨૫ બંકાપુર ૧૩ બંગાળા ૧૪૮ ૧૦૫ બંટીયા ૧૦૮ (બં )વાનક ... ૨૧૦ ૨૧૧ બમિલનક ૧૬૪ ૧૬૭ | બ્રહ્મપુરી ૧૨ ૫ બ ૧૨૧ બારવનસ્થલી ... * ૪૪ ૪૧ ૭૪ ૭૭ 6 & બાલાદિત્ય (તળાવ) બાલિ (બાલી) .. • ૩ ૧૪૪ ૩ ૧૪૮ બ ૧૩૦ ૧૩૨ ૬૨ . ૧૫૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #433 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका. પાનું બ્રહ્મપુરી ગ્રંથ લેખ ૧૫૫ ૧૬૨ પાનું ૬૩ | ભદ્રપાલી ભાશક ગ્રંથ લેખ ૨ ૧૨૯ ૮૭. ૧૩૦ ૧૩૨. ૧૦૦ ૭૩ ૧૬૪. ૫૯ ૭૪ ૧૧૧ ૧૦૫ ૧૦૭ ૨૦૮ ૧૦૫ બ્રહ્મપુર ૫૯ મ ૨૪ બ્રહ્માંડ બ્રમાણ બ્રાહમણુપબિકા ૧૩૭ ૧૬૮ ૧૨૫ ૮૩ | કેણિયક ૧૧ ભણીકા ૧૩૫ ४७ ૫૨ ૧૩૪ ૧૩૫ ૨૫ ક ૧૩૭ ભદ્રેશ્વર ૫૯ ૧૪૧ - બ્રાહમjપાટ .. ૨ ૧૫૭ ૨૨૦ ૫૯ ૧૦૩ ૭૪ Us ૧૦૪ ૧૬૦ ૧૪૪ બ ૧૫૭ બ ૧૮૩ » ભોપાત્ત ક ૧૧૪ છે લ જગવત (તીથ) ભગવાદાબ્દી .. ભક૫ત્ર ૧૩૧ ૧૧૩ ૫૧ ભમોદરા (મોટો) ભરાણા ૨૩૯ ૧૧૦ ૧ ૪૪ ૧૧૧ ૨૦૮ . ૯૫ | ભરૂ ૧૦૩ ૫૯ ૧૩૦ લગ્રામ ભટારકવિહાર ૧૮૫ ૧૮૯ ૧૯૧ ૬૦ ભટ્ટાકભેદ ૨૨૧ R * ભટિકા (ગ્રામ) હિપદ્ર ૨ ૦ ૨૨૦ ૨૨૨ ૨ કે • , ૧૪૩ બ ભકાણું લકક૫ત્ર ૧૯૮ ૧ ૪૪. ૧૦૪ ૫૧ ૪૯ ૩૯ ભદ્રપાનક » Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #434 -------------------------------------------------------------------------- ________________ ૨૮ Jષ લેખ પાનું પાનું ૫૮ - ભલ્લર ગ્રંથ લેખ ૨૩ Hચ્છ ૫૫ ૨૦૦ - ભલ્લાદેશ ભસંત ૨૨૦ ૨૨૪ ભાગલપુર ૨૨૬ ૨૨૭ ૧૩-૨૪ ૧૩૫ ૨૭ ૬૫ ૧૪૪ ૧૪૭ ૧૨૪. ૧૩૮ ૧૩૯ ૧૬૭ ૧૭૦ = w જય A A ૧૪૮ બ ૧૪૯ માં ૯૬ ૧૦૨ ૧૦૯ ૦ ભાદપદ્ધ ભાટા ભાડવા ભારૂકછ3 ભારેડા ભાલિભાડા ૨૨૮ ૧૧૨ તે ૦ ૧૧૪ ૧૬૩ ૧૬૮ ૧૩૫ ક ૧૪૦ ૧૧૬ ૧૧૭ ભાવનગર : ૧૧૮ ૪૯ ૨ જે જે b ૧૨૫ ૧૨૬ ૧૨૯ - જે છે તે - ૯ 6 ૧૦૬ - ૦ ૧૩૧ ૧૩૭ ૧૬ ૨ ૨૨૮ ૨૩૬ ૨૩૦ આ ૨૩. આ * ૩૫ ૨૪૪ } ૨૨૯ | ૨૩૧ | ૬૫ ૭૦ ૧૯ ૧૫૦ ૧૭૫ ૨૧૫ ૨૨ ૨૩૬ ૨૪૯ ૨૬૨ ૩૮ ૨૩૫ ૨૩૬ ૪૭ ૧૩૭ હર ૧૨૫ ૧૨૫ કે ૧૨૫ ભાઈના ભણક ૧૪૭ ૧૬૭ ૨૪૦ ૨૦ પર ૧૨૫ ન ભયાનક ૧૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #435 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ લેખ ગર : ગ્રંથ લેખ - ૧૫૭ ક. ૧૫૮ અ ૨૧૫ અ ૧૬૪ ૨૦૬ ૧૩૦ ૨૩૩ અ अनुक्रमणिका પાનું ૧૮૯ | ભુર ૧૯૪ ૨૦૩ ૨૦૮ ૧૭૨ મેરીકા : ભાષા બિનમાલ ૨૪૦ ભીરી ભુજ (ભૂજ) • ૨૯ ૨૩૫ ૫૮ ૧૭ ૨૦૯ ૨૧ ભેસા ભેંસવન ભેસાણ “લસ્વામી : : : : ૧૫૬ o ૨૧૯ અ ૨૨૨ અ - ૪૨ ૨૨૨ અ ૨૧૫ આ ८४ ભજીયા ભુમલી ભુજ્જશપદ્રક ખૂણતપલી મલિકા : " જ ભેડાનક : ૧૫૯ ૧૬૦ ૧૬૧ ૧૧૯ ૧૨૨ ૧૭૦ ૬૨ ? ભૂમિલિકા ૨૩૩ - ભોપાલ જામકલ્ય ૪ : : : લી - - ચિંગારી : ૧ તરડા મગધ મકરાર : : ૨૨ ૧૧૨ ૧૧ ૧૧ ગા િ . માણ માણે ૭૦ ૧૮ all al: ૨૦૧ ૧૨૨ ૧૨૫ બ ૨૧૮ જ આ ૧૨૨ ૧૨૯ મથનપુર ૯૩ મસર ૨૩૫ અ ૨૩૨ ; ૨૩૪ ૨૩૬ ' મહાપી (મહાવિ), ૫૦ ૧૦૮ Yર ૧૫ : ૧૭ ૧૦ આ ૧૪૮ 8 મહીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #436 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका ગ્રંથ લેખ સંય લેખ ૧ ૧૭ પાનું ૫' મહિછક માણ ૭૪ પાનું ૧૮૫ ૧૯૮ ૨૮૨ ૨૮૮ ૨૯૫ મધુમતી ૨૨૩ મહિાબલી ૨૨૮ ૨૨૯ ૨૯૭ મધ્ય ૧૪૧-૪૨ ૨૨ ૨૧૪ ૨૪ મહિષા મહિસાણ ૧૫૮ ૧૮૮ મધ્યમાન્ત મધ્યહિન્દ મનસુરા મજાય ૧૩૦ ૧૫૭ ક. ૧૩૭ ૧૧૮ મહી = = - ૫૩ ૫૫ ૧૨૩ ૧૨૫ ૩ २४ ૧૬૯ = = મના (એના) (એની) મન્દરાચલ મકર મસાર મયુરખડી ૨૩૮ બ २०४ ૧૫૮ ૧૧૨ ૧૩૫ પર ૧૩૯ ૪૧ ૨૩૭ ४२ ૧૨૫ ક. ૪૩ ૪૫ ૧૩૫ ૧૩૬ ૧૩૭ ૧૫૭ મરૂ . . મહીele ૧૪૦ આ ૧૫૮ મા ૧૫૮ મહીસા માવા ૧૫૦ * ૨૫ ૧૨ર ૮૨ ૧૪૯ બ ૧૩૯ મા (તળાવ ). મહાવુિં માર ૨૩ ૨૨૩ ૧૭૩ | મહેશ્વરદાસનક .. ૮૨ ૧૩૦ આ ૧૪૮ ૧૫ ૪૫ ૧૫૭ બ મષા (મસા) ... મડદાબાદ મહારાષ્ટ્ર ૨૧૭ ૭) ૧૩૦ મા ૬૯ | મહેસાણું ૧૮૧ | માય ૧૪૩ ૧૪ ૧૩૦ ૧૩-૩૪ ૧૩૫ ૯૩ ૧૮૪ ૯૫ ૧૨૪ ૧૩૮ ૧૪૧ ૧૭૪ પાસેના • ૨ ૧૨૩ .: ૫ | માડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #437 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका પાનું ! ૯૬ મા બેટ ૧૪૪ ગ્રંથ લેખ ૨ ૧૩૫ માઈસર • ગ્રંથ લેખ ૨ ૧૦૦ ૧૩. આ ૧૨૫ ક ૧૫૭ + ૧૩૭ કે મકિણી માબુલ ૭૩ ७४ ૧૩૬ ૧૩૭ ૧૩૮ ૧૪૩ ૧૪૫ ૧૫૦ ૧૫૪ ૪૯ ૧૩૫ ૧૩૬ ४८ ૭૭ | માંગરોળ ૧૪૫ ૨૩૮ ૧૨૫ ક ૨૧૯ | મા મારવાડ ૧૪૮ ૨૪૭ ૨૨૫ બ ૧૩૭ ૧૬૬ મોડલ ૧૧૯ ૨૪૦ ૫૮ ૧૭૩ ૧૭૭ ૨૩૮ ૧૪૮ કે ૧૪૯ બ ૧૫૫ આ ૨૩૮ આ ૨૪૧ અ ૨૪૧ બ ૧૬૦ ૧૪૪ ૩ ૨૦૬ ૨૪૦ ૧૪૪ ડ માંડલી ૧૬૪ ૧૭૩ ૫૮ ૨૫૨ ૨૫૩ ૧૬૪ માલકતરી પર ૧૨૬ માંડનિકા માંડવા ૫૪ ૪૨ ૧૨૫ ૧૨૫ ૧૨૫ ક ૨૧૪ ૨૯ માલખેટ (મખેટ) • (માલ ખેડ) ... ૧૩૭ ૪૩ ૧૨૭ ૧૩૧ ૧૩૩-૩૪ ૨૩૭ ૧૦૬ ૧૨૫ ૪૦ અ માણસા ચાણેકવાડા ચાર્ણજિકા .• (માણુઇજિકા) , ૧ ૩૦ અ ૧૪૩ ૨૨૫ ૨૨૮ ૨૨૯ ૧૩૩ ૧૩૯ ૧૪૪ માતામહસુ માલન માલવ ૮૨ ૧૨૨ ૧૪૬ ૨૨૩ ૨૨ માન (સાવર). માનદંડાહી પથક માન્યખેટ ૧૫૮ ૧૮ ૬૫ ૧૨૩ ૧૨૭ ૧૩૦ ૩૧ ૩૫ ૧૨૩ ૪૨ ૧૦૩-૩૪ ૧૪૭ ૧૦૨ ૪૫ ૧૩૧ ૧૩૩-૩૪ ૧૦૮ ૧૦૬ ૧૨૨ ૧૨૫ ૧૨૯ ૧૩૨ ૧૩૬ १६७ . ૬ ૧૧ અ-૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #438 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका ર પાનું ગ્રંથ લેખ ૩ ૨૨૪ માલવ માળવા ૨૮ ૧૪૪ ૧૪૭ ૧૬૨ ૧૬૭ ૩૯ પાનું ૯૩ ૯૪ ૧૬૨ ૧૬૭ ૧૬૮ ૧૬૯ ૧૭૦ ૧૭૪ ૧૬ ૩ માલવી ૧૨૧ ૧૨૨ ૧૩૧ ૭૫ ૨૧૯ ૨૩૭ ૨૩૮ ૪૨ ૪૯ માલવા ૬ ૫૦ ૧૧૨ ૧૩૦ ૧૪૪ અ ૧૪૪ ક ૧૫૯ ૧૬૨ ૧૬. + ૧૬૪ ૨૧ ૧૪૪ ૩. ૨૩૩ અ ૨૩૮ આ ૨૩૮ બ - ૨૩૮ ૨૪ ૧ માળિયા માળિયા (હાટીના) ૭૯ પ૭ મિઢાળા - ૧૩ ૧૩૦ એ ૧૩૮ ૧૨૨ મિરપુર મિરિયઠાણું سه ૨૩૭ ૫૮ ૧૪૯ અ ૧૪૯ બ به قه ૪૩ ૧૦૨ ૧૭૦ ૧૭૩ ૧૭૫ ૧૮૨ ૨૧૧ ૨૧૨ ૨૧૫ ૧૪૫ ૧૨૪ ૧૫૭ અ ૨૨૦ અ મિલાણી મીઢાળા મીદનાપુર મીરગાંવ મુંગીર મુંજપુર ૧૫૭ ક. ૧૩૦ એ. ૧૦૩-૦૪ ૧૨૨ ૧૩૫ ૧૬૫ ૧૩૯ ૧૧૬ ૨૨૩ આ ૧૪૦ ૨૧૪ ૨૪૦ માહિમ માસિક ૫૮ ૩ ૪૩ ૧૪૦ મુંડક મુડસ્થલ માહિષક છે ૧૨૫ ક ૧૩૪ ૧૩૭ ૧૩૫ ૧૩૬ ૧૫૬ મુડક મુંબઈ ૧૪૦ આ ૧૩ માહીષક માળવા ૧ ૧૪ ૧૫ ૨ ૧૩૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #439 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका ગ્રંથ લેખ મુંબઈ .. ૧ ૨૪ જ. ગ્રંથ લેખ ૨ ૧૩૬ પાનું ૧૪૮ ૧૫ર ૧૧ ૧૩૭ ૧૪૭ ૧૫૫ ૪૦ ૪૨ ૧૨૨ ૧૩૦ ૧૩૭ ૧૪૧-૪૨ ૨૩૨ ૧૨૫ ક ૧૩૦ અ ૧૫૭ બ ૨૩૩ અ ૨૨૪ ૯૫ 19 ૧૭૫ ૨૩૫ ૧૪૩ ૧૮૩ ૨૨૯ ૨૫૦ ૧૩૬ ૧૮ ૨૩૧ ૨૪૩ ૧૪૯ બ ૨૩૩ અ ૧૪૮ બ ૧૧૨ ૧૨૯ ૧૩૭. ૨૫૨ મેરૂમણલ મેવાડ ૧૭૩ ૨૩૯ અ ૧૬૮ ૮૨ મુર્થલ મુલાસર મૂલવમે (પાટક). મૂલરથાન ૨૨૮ ૨૫૬ L . મેહરેલી મેવાસા મેસાણ મેહુણું મેધવન ૨૩૧ ૨૬૨ ૧૧ ૨૧૪ ૨૧૬ ૧૧૨ ૧૧. મોઈનાયક મેરા ૧૪૩ ૧૪૬ માકકિજ મોગલિક ૧૪૬ ૧૩૩-૩૪. મેદપાટ (મેવાડ) ૧૨ ૧૩૭ ૧૭ ૨પર ૨૩૮ આ મોચનિકા ૧૨૫ ૧૨૯ ૧૨૫ ૧૨૭ - ૫૫ ૨૩૭ બ મોદક - ૧૨૯ બ $ મેદપાટક ૧૫૭ ૨૩૯ ૧૨૭ ૫૭ બ મોડાસા મેહેર ૨૨૭ ૧૩૭ . 6 8 મેત્રવાલ ૧૩૮ ૧૨ મોતીપુરા ૨૪૭ એ ૧૪ ૪૯ જી મોરબes મોરબી ૧ ૨૩૮ બ ૧૨૯ ૧૨૧ ૫ ૨૨૭, ૨૩૫ ૨૦ આ ૧૨૫ ૧૨૯ ૧૩૦ ૧૩૩-૩૪ ૨૦૩ નું ૯૭ ૧૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #440 -------------------------------------------------------------------------- ________________ લેખ अनुक्रमणिका પાનું ૨૪૯ : યમલ વાપી ૨૫૩ ગ્રંથ લેખ ૧ ૧ ૫૭ મોરંજી ... ... ૨૫૭ ' યમુના માહાવાસ ૪૩. ૪૪ ! ૪૬ ૪૩ ૧૩૬ ૧૫૫ મહાસા માછલી મંકણિકા ૫૮ ૧૨૫ ૧૨૧ કે ૧૨૬ યક્ષસર મગન મહમનાલી મંગલ ૫૯ ૧૨ ૮ ૧૩૪ ૧૫૬ ૧૦૦ ૧૦૧ ૧૦૯ ૨૧૮ ૧૭૨ મડલ ૧૧ ૮૧ ૧૩) ૧૭૦ ૨૧૬ ૧૪૩ યાદવ પપ ચોધાવક ૧૭૫ ૧૭૬ મંડલી (મડલી) Nosa:0:::::~:~:~:~: vous ૧૩૭ ૫ ' - ન o ૪ : ) ૧૫૫ ૨૦૨ ૨૦૬ ૨૧૬ ૧૫૭ બે ૩૪ ૧૬૪ ૧૭૪ | રજપુતાના ૫૭ १८४ ૧ - - મંણાલીગ ૪૩ ૧૩૦ ૧૩૭ ૧૩. ૧૫૫ અ ૨૩૩ આ ૫૭ ૧૦૨ મંદાકિની (મન્દાકિની ) ૧૨૮ ૧૪૪ ૧૭૭ ૨૩૧ ૨૩૫ ૧૯ ૨૩ ૨ાજજીણ ૧૩૪ મંદાસર લેચ્છ (દેશ) .. .:: રતુંજન રતું જુન રતનપુર મહેસાણા . ૧૫૭ અ ૧૮૨ ૧૩૩-૩૪ ૧૫૫ એ ૧૨૪ ૧૭૭ ૧૭૮ યમલ ખલ્લર ... ૨ ૧૧૭ ૧૭૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #441 -------------------------------------------------------------------------- ________________ રતલામ કાલીયા વ રસીન રસેાપ્રદ રક્ષર પુત્ર રામામ રાધમ રાજકોટ રાજનગર રાજપીપળા રાજપુતાના : :: :: : : ગ્રંથ લેખ ૧ ૬૮ ,, .. 31 .. ૩ "1 * 1 .. 19 33 ર ,, "" ' .. 39 "" "3 .. ૩ ,, .. "" 33 ર 23 19 ,, ૩ ', " 23 . .. ૬૯ 35 ૨૯ ૨૧૯ અ ૨૧૯ બ ૧૨૨ ' ار ૫૧ .. ૧૪૧-૪૨ ૧૬ 33 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ८ ૨૪ ૨૯ Yo ૫૩ ૫૭ ૮૪ ૨૨૫ ૨૧૫ અ ૨૧૬ અ ૨૧૯ બ ૨૨૨ અ ૧૪ ૧૦૯ ૧૪૬ ૧૪૭ ૨૪૩ ૫ ૧૪૮ બ ૧૪૯ અ ૧૪૯ બ ૧૫૭ ૩ अनुक्रमणिका પાનું 2345 ૧૬૨ રાજપુર રાજોર ૧૬૩ ૧૬૯ ૧૫૦ ૪૨ : ૨૦૯ ૨૧૦ રાટાન રાજન ૧૯ | રાડુપતિ ૧૨ ૧૩ ૧૧૩ ૧૧૪ ૨૩ ૩૪ ૩૬ ૩૮ ૧૨ ૧૪ २८ ૪૨ ૧૧૯ ૧૨૯ ૨૩ ૨૪૫ ૯૭ ૨૦૩ ૨૦૬ ૨૧૦ ૨૧૩ રાજયસીયણી રાજ્યસ્થલ । રાણપુર રાષ્ટ્રી રાણાવાડા રાણેલાય રાત્રા રાવણુપુર રાધનપુર રાબડાલ રામપુર ૩૪ પર ૩૪ ૨૯ રામસેતુ ૬૧ | રાસિન ૮૪ રાશિયન ૧૬૭ ૧૭૦ ૧૭૩ ૧૮૫ રાક્ષસ ⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀ : : : ... ગ્રંથલેખ ૨૦૬ ૨૩૮ અ ૨૦૨ ૨૩૪ ૧૨૨ ર ૩ R ૩ .. ૨ 19 ૩ ૧ ર ર ار .. "" ,, ૧ ર ,, "" 99 دو 13 35 ,' ૩ ઃઃ ', .. .. ૨ .. .. 33 39 .:: .. ૨૩૭ ૨૯ ૧૨૫ ૧૮ ૧૬૫ " e * જ ૧૨૧ ૧૨૨ ૧૨૩ "" ૧૨૫ ૧૨૯ ૧૩૭ , ૧૬૫ ૧૨૫ બ 39 ૧૪૦ અ .. ૧૪૪ ૩ ૧૩૬ . ૧૨૫ ૧૨૨ "" ૫ * પ પાનુ ૧૭૨ ૨૩૮ ૧૬૪ ૨૪ ૨૫ ૧૯ 33 ૪૨ ૪૨ પર ૧પર ૧૫૩ ૧૧૪ ૧૧૬ ૧૩૪ ૪૨ ૯ ૧૮ ૨૭ ૨૮ ૪૨ ૧ a ૧૧ ૧૧૬ ૧૨૧ ૧૨૨ ૧૫ ૧૫૭ 212 ૧૪ ૧૫૧ ૪૯ ૧૯ ૧૮ ૧૨ ૩ ૨૦૩ ૨૦૪ www.unaragyanbhandar.com Page #442 -------------------------------------------------------------------------- ________________ ર૬ अनुक्रमणिका પાનું મંગ લેખ ગ્રંથ લેખ રિસીવણ - - ૫૫ ૫૭ લખણાપડ રિસ્ટિક રીવડી ૧૬૪ લખણુડા લખ લાલુડાભી લવંદંડી ૧૨૭ ૧૪૩ ૧૪૮ કે ૧૬૮ પાટિ રૂપાપુર રૂરિહાદશ રૂરિવલિયા રૂણાદ ૨૩૭ ૨૧૬ ૧૨ ૧૬૯ ૧૩° ૧૧૮ ૧૦૨ ૧૩ ૧૧૫ ૧૨૬ ૨૦૮ - લ()હિલપુર લટ ૨૮૦ ૧૦૩ રેણુક (ષાદ) ૧૧૮ ૧૨૭ ૧૨૬ ૧૨૬ ૧૨૭ ૧૩૩- ૩૪ વિતિ ૨ ૧૨૩ ૧૨૫ ૧૨૯ જેવા ૨૧૬ આ ૧૩૦ ૨૧૮ ૨૨૨ વાકાંઠા ૧૩૩ ૧૩૬ ૧૩૭ ૧૩૯ ૧૪૩ રેવંતા ૧૧૨ ૧૩૭ ૨૨૨ અ ૨૧૬ મ ૧૫ ૧૪૫ રેવત રેવતાક ૧ ૧૪૧-૪૨ રૈવતાચલ ૧૭૧-૮૫ ૨૧૬ આ રોનક રોહાણુક ૧૪૦ ૧૪૭ ૨૦૬ ૧૫૬ ૧૦૦ ૧૧૦ ૨૪૩ ૫૮ ૧૪૭ ૧૪૮ ૨૩૭ ૨૩૯ રાણિયજ ૮૫ ૨૪૦ ૫૧ પર ૨૪૨ રેણી ૨૧૬ ૫૩ ૫૫ ૫૬ ૧૫ રંતજી ૨ ૧૨૨ ૧૨૫ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #443 -------------------------------------------------------------------------- ________________ પાનું લાટ લેખ ૧૩૦ અ ૨૧૬ અ अनुक्रमणिका પાનું ૧૪૭ | લોગ્રામ ૨૦૪ | હારપાદક ૨૦૬ લેહિકક્ષ ૨૩૧ ૨૪૭ | લેડૂક ૧૪૩ ગ્રંથ લેખ ૨ ૧૩૬ ૧ ૮૫ ૨ ૧૧૯ ૧૫૪ ૨૪૩ પટ ૯૯ લક લાર લાટેશ્વર ૨૩આ ૨૩૮ બ ૧૩૦ આ ૧૨૫ અને ૧૨૫ ક. ૧૪૫ ૧૨૫ ક ૧૩૬ | વખાકા ૧૩૪ લાઠાદરા શિવલિ ૩૩ ૧૪૧ વધારા. લિતકામિકા ૧૩૦ અ ૧૨૩ ૧૨૫ કે ૧૪૮ ૧૫ર ૫૧ ૨૮૧ ૨૮૬ ૩૨ ૧૩૬ ૧૩૭ ૧૧૫ ૨૩૯ લિંગવટ લિંગવટ સિવ .. ૫૪ વલાસ વઠા ૧૨ ૧૨૫ અ ૫૭ ૧૨૧ ૧૨૯ ૫૧ લિગાય લિમિખંડ ૨૬૩ ૨૬૭ ૨૭૪ ૨૭૫ ૨૭૯ વજ વગ્રામ લીંગટરાજ લીલપુર ૨૩૯ ૧૬૦ વટમામ વટક ૧૩૫ ૧૦૩ ૧૦૪ ૧૧૯ લુડાસણું ૫૫ વટનગર ૨૨૩ લુસડી ૪૨ m ૯૨ ૧૧૧ વટપદ્ર . ૧ ૫૭ ૧૭ ૧૨૯ ૧૩૦ ૧૨ ૧૨૦ લુણવસહિકા : લૂણસિંહવસહિ વટપદ્રક ••• - ૨ ૧૨૬. - ૧ ૨૮૧ ૫૯ લુણાવાડા સુ(મુ)દક લોંચ ૨૫૬ ૭૭ ૨૯ ૧૨૫ : • ૧ ૧૫૦ ૨૧૦ ૨૧૪ | વટપલ્લિકા ૧૪૭ ૧૫૧ લાલગ્રામ • ૨ ૧૩૬ ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #444 -------------------------------------------------------------------------- ________________ मनुक्रमणिका પાનું પાનું ગ્રંથ લેખ ૨ ૧૨૩ ૧૨૫ ક વટપુર - ગ્રંથ લેખ ૨ ૧૬૬ વડસર ૧૧૮ ૧૧૯ વટાજ્યક .. ૧ ૨૮ છે. v ૩૯ : વડોદ વડેદરા * વટસ્થલીકા ૪ F = ૦ ૧૧૯ ૫૩ ૫૭ પ. " વટ્ટાર વાણી ૧૨૦ ૧૨૫ કે ૨૪ ૪૦ વડનગર ૧૩૬ ૨૮ ! ૭૦ ૧૦૩ ૧૧૫ ૧૨૩ ૫૩ ૧૧૯ ૧૨૨ બ ૧૨પ ૫૫ ૭૬ ૧૨૪ ૧૨૫ ૧૨૬ ૧૪૩ ૧૪૭ ૧૫૪ ૧૬૩ ૨૧૮ ૨૧૯ ૧૨૮ ૧૨૯ ૧૩૦ ૧૩૧ ૧૩-૦૪ ૧૦૫ ૧૨૨ ૨૨૫ ૨૩૭ ૨૨૨ અ ૧૨૫ વ સમાલિમ પદ્ધ ૨ ૧૨૩ ૧૩૭ ૧૪૭ ૨૧૮ ૨૨૦ ૨૩૨ ૨૩૭ ૧૨૫ બ વડરહિતિ વિવાની ૨ ૧૨૭ ૧૦૦ અ ૧૪૮ ૧૨૨ ૧૨૩ ૧૩૪ ૧૨૫ ક. ૧૫ર ૧૩૫ • ૨ ૧૨૧ ૧૩ ૧૬ ૧૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #445 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका ४९ પાનું | લેખ ૧૩૦ અ વડોદરા ... ૩ ગ્રંથ લેખ ૧૬૨ ૧૪a | વરડી ૧૪૬ ! - ૧૩૮ ૧૫૭ બ ૨૩૦ અ ૧૪૭ ૧૪૮ : વરણુક ૧૮૩ ૨૨૩ ૨૨૪ | વરણવાડા ૧૪ ૧૫૬ ૧૪૦ આ વઢવાણ ૧૫૮ વરડા ૧૮ ૧૩૭ ૨૧૫ ૨૩૫ ૨૩ ૬ ૩૫. વરખેવી ૨૩૩ આ ૨૫૪ ૧૩૭ ૧૪૫ વરહ વરહગ્રામ ૧૨૨ વઢિઆર વસુથલી વણદિહોરી વીડિારી વરાહાટક 133552 ---:::::*3*585mensiisse s ૧૬૩ ૧૨૫ બ ૧૨૧ ૧૬૭ ૧૨૨ ૧૬૮ વાકર . ૧ ૫૪. ૧૨૩ ૧૩૬ ૧૦૮ વરાહમ્મણિક .• વરિઅવિ ૨૪૩ ૧૦૬ ૧૦ ૯ વમા ૧૦૨ ૧૦૯ ૧૧૩ ૪૧ ૭૪ વરૂટખટલર .... ૪૩ વસવલક વહરસિદ્ધિ વધિઆર વધાર ૧૩૭ ૨૧૯ ૧૧૪ ૧૨૬ વગઢ વર્દલ વર્ધમાન (ભક્તિ ) ૧૪ ૨૬૩ વદ્વાચ્છ વનડિડેર ૧૨૩ ૧૨૬ ૧૦૬ २१७ २७४ ૨૭૫ વનવાસી ૧૪ ૨૭૯ વનેસ ૧૨૫ ૨૧૫ ૨૩૫ ૧૩૩-૩૪ ૨૩૧ ૭૫ ૧૩ વનોટક વજિતપલી २०४ ૧૬૯ ૧૭૧ વહિ ૧૮૯ : વસેલ અ૭ ૧ ૭૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #446 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ લેખ ૨ ૧૬૫ ગ્રંથ લેખ પાનું વપિયા} अनुक्रमणिका પાનું ૧૧૩ | વલભી ૧૧૪ ૧૧૬ ૧૪૨ ૧૪૬ ૧૫૮ ૧છo ૧૬૨ ૧૬૪ ! ૫૪ ૨૧૬ વલઇ, ૧૩૧ ૧૦૮ છે વલની ઇ ૧૦૧ - ૧૦૩ - - - - - ૧૦૪ ૧૦૫ ૧૦૬ ૧૦૭ ૧૧૦ ૧૧૨ ૧૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૭ - 6 - ૧ ૦ ૧૨૦ ૦ ૧૨૫ "? = ૮ ક ૭ ૧૨૭ ૧૨૮ ૧૨૯ - + ૯ ૯ | A ૧૩૪ ૯ is ૧૩૫ બ ૧૪૧ ૧૪૩ ૧૪૪ ૧૪૫ ૧૪૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #447 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका ગ્રંથ લેખ ગ્રંથ લેખ પાનું વલભી વલભી . ૨૧ ૧૫ર | વિલાપ ૧૫ פין ૧૫૮ વલિશ ૧૩૩-૩૪ ૧૨૫ ૧૩૩ ૧૩૬ ૧૨૧ ૧૬૪ વલીશા વલૂરિકા ૧૮૧ વલેડ ૧૮૯ વલાલા - ૧૩૨ ૧૩૦ આ ૧૨૨ ૧૪૮ - - - : વઘુલિક ૨૩૫ ૨૧૪ . ૧ ૩૩-૩૪ ૧૨૫ ૧૦૩ ૦ ૨૧૮ વવિયણ ૨૧૯ ૨૨૦ ૨૨૨ વસવારી ૨૩૪ : વસુકીય ૧૩૬ - ૧૦: ૭ ૨૪ + ૨૭ ૨૪૮ વસુલારિક ૨૫૯ ૨૯ ૦ ૩૦૨ ૨૫ વહાઉસ ૦ ૧૦૬ ૧૧૦ ૧૧૨ ૧૧૩ ૧૧૫ ૧૧૭ ૧૧૯ ૯ ૧૨૫ આ ૧૧૪ ૧૧૮ ye ૧૨૩ ૩૨ વહણ વહુપલિ ૩૯ વહિયર ૧૬૫ ૧૧૪ ૧૧૬ ૧૫૪ ૨૧૭ ૨૧૮ ૨૨૯ ૨૬ અ ૪૪ વહિઠાઉ ૫૬ ૨૮૬ વહુઅટક વહુણદશ્વા ૨૩૯ ૫૬ વળા - ૫૯ ૧૦૦ ૧૦૧ ૧૦૩ ૧૦૮ ૧૦૯ (વલા) - ૨૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #448 -------------------------------------------------------------------------- ________________ ५२ अनुक्रमणिका પ્રય લેખ ચંય લેખ ૨ ૧૪પ , ૧૬૨ વળા (વલા) : પાનું ૩૬ ! વમનસ્થતિ ૫૮ ૫૫ ૨૭ ૯ ૮ > ૦ + 19૯ ૧૧૧ ર ૨૫ ર ૧૧૫ ૧૨૩ ૯૮ ૧૦૫ ૫૯ અ ૨૨૨ આ ૨૧૩ ૨૧૪ ૧૪૯ આ ૧૭૦ ૧૭૨ ૧૨૫ ૧૨૮ ૧૩૪ વાલરી ૧૩૫ ૧૫૬ વ લોય ૧૮૪ વાહનેર ૨૪૫ ૯ વરસાવલી ૧૮૬ ૧૫૩ ૩૪ ૨૨૯ ૧૪૦ એ. ૧૫૬ ૨૫૭ ૧૫૮ - y ૫૬ , વાર વારડપલિકા .. ૧૨૧ ૧૩ ૩-૩૪ n ૫૮ ૧૨૫ ૧૩૩ ૧૩૬ ૫૯ ૧૦૩ ૧૦૮ : વારા २२० ૧૧૬ ૩૪ ૪૮ વારાણસી ૧૫૫ વાગડ વાગ્યા વાઘોડિઆ વાલી વાર ૨૨૯ ૧૩૭ ૧૧૮ ૧૨૫ ક ૧૩૬ ૧૨૦ ૧૨૬ ૧૩૭ ૧૪ ૧૭ વારિખેડ વાવડી વાહિર હદી ધ્રાસ ૪૨ ૧૨૧ ૨૯ ૧૬૮ ૧૩૨ વાણિ 19. ૧૩૬ ૧૧૪ ૧૧૫ ५७ ૧૩૦ વાણિષ વાણિજકષ વાણી ૧૧૮ ૧૨૧ ૧૨૨ ૧૨૫ ૧૦૬ ૧૪ ૨૩૬ વાતનુમક ૩૫ ૩૭ ૧૩૨ ૧૮ ૪૨ ૨૨૦ ૨૨૧ વિંગવલ્લી | વિગતપુરી વિચવિહરઝ .. ૯૯ | વિચિત્રપુર વાતાપિ - ૧૩૮ ૧૦૨ ૧૦૭ ૧૪૩ આ ૨૨૫ ૧૫ ૧૦૭ ૧૩૬ ૨૨૫ ૧૬ ૧૫૧ વામજ વાસનપુર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #449 -------------------------------------------------------------------------- ________________ વિજયપુર વિધાનિ ( પુરી ) વિનપુર વિચવિહરઝ વિગ્ગુદશપુર વિખાવશિ વિદ વિધ્યગિરી વિધ્યા વિન્સુચવશિ વિયરક વિરમગામ વિષ્ણુજ વિવખાભ(ત) વિશાલપાટક વિશ્વહિશ વિસપેક્ષિ વિહાણ : : : : ⠀⠀⠀ : : ... : ગ્રંથલેખ ૧૦૨ ૧ 33 . : : 3 '' .. ,, ર 1 .. ર 33 ૧ ૩ ર .. 33 .. 39 ૩ .. ૨ *, "D ૩ .. .. .. 21 ૧ " 33 .. ,, જ : “જ - . ૨૩૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 33 ૧૪૯. ૧૩૬ re "1 ૧૩૨ .. ७३ રરર ૧૨૩ ૧૩૦ " ૨૭ "3 ૨૩૫ "" ૧૩૭ ,, ૧૬૫ ૧૭૦ ૨૪૦ ૨૩૮ મ : : : ~ : 3:52 ૧૪૫ બ ૧૧૪ अनुक्रमणिका પાનું ૩ રીતખટ્ટા ૪ ૧૩ ૧૫ ૧૭ ૧૭૩ ૧૫૪ ૨૫૩ ૨૫૭ ૧૧૮ ૧૨૧ ૧૮૯ | ૮૨ ૩૬ દ ૯૯ e ર ૨૮ 83 ૫ ८ 1 ૧૪૬ 42! ૨૪ ૨૪૭ ૨૪૮ ૨૪૯ ૬૩ ૨૮ ૨૨૯ ૧૮૯ ૧૯૪ ૩૦ ૩૨ ૩ ૨૯ ર વીરમગામ વીરપુત્ર વીસવેલી ૩રર્શાવ હનગર હિંનગર વૈશ્મિા લૈંગિ વેરાવળ વેલપુર વલવાડ વિદ્યાપદ્મ વૈજ્ઞાપા વેહિચ્ચ વાઢ વાઢા વારીવા વગ વનુશી : ⠀⠀⠀ : ... : ગ્રંથ લેખ ༧ ૧ ,, ર્ ૩ 33 × ૪ २ ૩ ૨ .. .. 37 ;" . ,, ર 39 .. ૩ .. ., ', .. ૩ ૧ د. 91 "" ,, ર ', "" . "" .. 33 33 39 .. ૧૭ 55 ૧૩૭ ૨૧૮ ૪૪૫ ૧૪૫ ૧૨૨ ૨૨૨ અ ૧૪૭ ૧૫૯ ૧૨૧ ૧૩૦ ૧૩૩-૩૪ ૨૦૪ ૧૫૯ સ ૨૧૭ ૨૨૨ ૨૩૫ ૧૫૮ અ ૨૩૮ બ ૨૩૦ પ "" . ૩૮ .. ૧૨૭ " ૧૩૮ .. ૧૨૭ ૧૨૩ ,, ૧૩૦ ૧૩૬ * * * * * પાનું ૫ ૯૭ ૧૯ ૨૧૩ ૩૯ ૮૧ cr ૧૩ ૧૭ ૯૯ ૧૨૩ ZEE ૮૧ ૧૦૧ ૫૮ ૧૯ ૨૯ ૧૯૩ ૨૪૭ ૧૦ ૧૫૦ ૧૫૧ ૧૫૪ ૬૩ * * * = = = = = ૧૨ ૩૧ www.unaragyanbhandar.com Page #450 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ગ્રંથ લેખ अनुक्रमणिका પાનું ૧૮૯ શભાશા શાકરી ગ્રંથ લેખ પાનું ૧ ૭૩ વટવાલી વંદખરી વંથળી. ૧૧૬ = = ૧૩૭ ૧૬૨ ૨૨૫ 2 S. ૧૦૫ ૫૯ આ ૨૨૨ અ ૨૧૩ વકટ ૮૮ ૨૫૩ ૨૫૭ ૧૩૬ - ૨ બાળદિનાનક વ્યારા - ૧૬૫ ૧૧૩ શારાપદક ૧૧૬ ૧૪૨ શશુઈચાણુક ૨૩૬ v mm ૧૭૦ ૧૪૮ અ ૧૪૪ ઈ. ૧૫૭ બ ૧૪૬ શત્રુંજય ૧૯ ૧૮૫ ૨ ૨૪ ૧૭૧-૮૫ ૧૮૭ ૨૦૭ ૩૪ ૩૫ ૧૨૪ ૨૮ ૧૪૭ શાલિપુર ૧૫૪ ૧૪ શાહ ૧૫ શાહપુર ૧૭ શિયાળબેટ ૨૧ ૨૨ ૧૧૯ ૨૦૮ ૨૦૯ ૧૬ २४४ ૨૫૦ ૨૫૧ ૨૫૩ ૨૫૬ ૬૧ ૧૦૯ ૨૧૦ ૨૧૧ શિરવટક શિરીષ૫દ્રક શમિમ્બર ? શમીપદ્રક . ૨ ૧૧૭ " સિરૂર શિવત્રાતિજ ૪૩ ૪૫ ૧૩૭ શિવપદ્રક ૧૫૫ ૨૨૩ ૨૨૮ ૨૨૯ ૧૨૫ ક ૧૩૬ આ ૮૧ / ૪ શમ્મીકપુર , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #451 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ લેખ अनुक्रमणिका પાનું ૧૫ સજોડ શિવભાગપુર ગ્રંથ લેખ ૨ ૧૨૫ ૧૨૫ ૧૨૫ પાનું ૪૨ ૧૩૭ ૧૯૮ : ૪૨ ૭૬ ૪૭ પર શીગામ ૨૦૨ સજજોડક ૨૦૫ २०४ ૪૮ સણિઆદરી ૩૪ સત્યંતલાટ ૧૧૮ ૧૩૫ ૧૩૭ ૧૩૯ ૧૨૫ ક ૨૩૨ શું વડક ૧૧૬ ... ૧૨૮ ૭૩ ૩૮ | સત્યપુર પીરક શેઢી ૧૩૮ २०७ ૧૭ ૧૩e ! - ૨૦૮ - શેરી ૧૩૫ ૨૪૩ ૨૫૬ ૧૨૭ ૧૩૫ ૧૬૦ - ૨૧૦ ૨૧૧ 6 શેષદેવતિ ૮૬ ૮૮ કરતલૈરી શંકરવાટક ૧૩૦ અ ૧૭ ૧૪૮ •::::::::::N:: ot W***::::::::.**:*:* Nowy સત્યપુરમંડલ ૮૨ ૧૨૫ બ ૧૧૭ ૨૫૧ બ ૨૨૩ ૧૨૨ સજાન ૪૦ ૨૫૮ • ૧૨૩ ૧૩૦ અધિકાગ્રહાર શ્રયવાણુ શ્રવણ શ્રવણબેલગોળા શ્રીપણુકા શ્રીભવન સન્તાપુત્ર ૨૧૮ સનિયર - 4 3 સપાદલક્ષ 2 ૨૩૨ ૧૩૦ ૧૩૦ અ ૨૧૬ અ ૨૩૩ આ ૧૩૩-૩૪ ૧૪૬ શ્રીમાલ 2 ૨૦૫ ૨૩૫ ૧૨૩ શ્રીૌલ શ્રીસ્થલક ૧૦૭ ૧૧૭ ૧૧૯ 3Y9 ૪૦ : સમડીયા મીસ્થલ સિદ્ધપુર (સ્વ) ... ૧ ૬ ૧ ૧૨૫ બ સચીન ૧૨૪ ૩ પ૧ | રામપુર ૨૩૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #452 -------------------------------------------------------------------------- ________________ अनुकमात्रिका ચંય લેખ પાનું | ગ્રંથ લેખ પાનું ૪૨ | સહજવસાણુ , સમી સમીપક ૧૬૩ ૧૬૪ ૧૨૫ ૪૨ ૪૭ ચહજિગપુર સહસચાણું સમીપકવાટક ૮૨-૮૩ ૫૭ = ૪ સમ્બન્ધી ૫ર = ૦ ૧૨૫ ૧૨૫ ક ૧૨૫ બ સહસ્ત્રલિંગ સાકલી = જ F સખપુર ૧૩૭ ૧૨૪ ૧૩૨ ૧૩૫ * ૨ ૧૬૮ * ૧૩૬ o ૪૩ સરકલી સરક સરના સરણ સરસવણી સરસ્વતિવટ o સાકલીયા સાંકિય (સંકિય) (સંકિ). સાખડા સખેડા સાંગલી ૨૩૭ ૧૩૦ અ ૨૩૦ અ ૧૪૬ * ૨૨૩. અ ૨૨૪ ર૯ ૨૪૩ ૨૩૦ અને ૧૩૩-૩૪ ૧૨૩ ૧૨૪ ૧૩૫ ૧૪૦ ૧૪૧ ૧૩૬ ૧૪૬ સરસ્વતી ૨ ૧૩૭ ૧૫૫ ૨૧૮ , : * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ૧૫૧ ૫૫ સાંગવા સાંચર સટાક્રુઝ સાદડી સાંપરા ૧૩૮ ૧૩૦ અ ૧૬૭ ૧૮૬ સત્રો ૨૪૦ ૨૫૫ ૨૩૩ અ ૧૨ ૧૪૩ ૧૨૨ ૧૫ર ૧૫૩ ૧૧૪ ૧૪૩ ૧૪૬ સાંપાવાઇ ૨૧૫ ૧૭૦ સવમલા ૧૨૭ સાબરમતી ૧૩૭ ૭૧ સવિખ્ય સલખણપુર ૨૩૦ અ. ૧૬૫ ૧૮૬ ૧૪૭ ૨૨૦ | સાંભર ૧૧૬ ૧૫૨ ૧૫ સામગ ૧૫૯ સામગઢ ૧૪૪ ૧૪૬ | સામગામ ૧૬ ! મામડી ૧૬૨ ૧૩૫ ૧૨૬ ૧૪૪ ૫૪ ૨૦૧ ૧૭૦ વખણુપુરી ૧૩૫ ૧૪૫ સલામ ૧૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #453 -------------------------------------------------------------------------- ________________ સામનગડ સામનગઢ સામાનગઢ સામ્પાવાડા સામ્બર સારસકેદાર સારસ્વત ક્રીડાન સારસ્વત ક્રીડાસ્યાન સાવંત મા સાલાગી સાંવતવાડી સાલિવાડા સારસ્વત સરાવર સાલ સિગ્રામ સિધપુર સિધ સિધ્ સિન્ધુ સિન્ધુરાજપુર ... સિન્ધુસૌવીર સિધા સિદ્ધપુર ... : : : : ⠀⠀⠀ અન્ય ગ્રંથ २ .. ' .. 13 { "1 ૩ .. ,, 17 ' ૩ ર .. ,' .. .. 33 ૧ 33 ર ૩ "" 1 ,. ', 31 37 .. "" ર .. લેખ ૧૨૯ ૧૨૦ ૧૨૯ ૧૩૦ ૨૫ ૧૬ મ ૧૩૫ ,, ૨૧૮ .. ૨૧૮ 1319 33 ૧૩૮ ૨૧૮ ૧૬૮ '' ૧૨૬ ૧૩૬, ૧૬૮ ૧૩૫ co ,, ૧૪૭ ૨૫૬ ૨૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat . "" ૧૩૦ અ ૧૪૯ બ ', ૨૫૭ ૨પર ૧૩૭ .. अनुक्रमणिका પાનું ૮૧ 3 ૮૧ ૯૫ ૪૩ ૪૪ સિદ્ધશામી સિન્ટ્રા સિન્હા ૫ ૧૪૮ વસિયદેાણી ૧૪૯ સિરસાવિ ૧૧ ૪ 很 ૨ સિરિસિમ્મિણિકા સિંહપુર ટ ૧૨ સિરીશવાપિ ૪. સિર ૧૩૫ 1st ૧૪ ૪ ૧૩૫ ૧૩૬ ૧૩૯ ૨૨. ૨૨૧ ૩૯ ૮૪ પર સિરાહી સિયાહિશ સિયાત્રિક સિપબ્લિકા સિહપુર ७ ૯ ૧૧ ૧૫૨ ૧૭૪ શિવર ૧૭૫ ૮૮ ૭૩ * ૧૧ સિંહા સિહરખી : : : ગ્રંથ લેખ ર ૧૪૩ ૧૩૦ અ ૩ " ર ૩ ર ૩ ર '' "1 ૧ "" " ર ૩ 33 "9 ર ', ૧ 91 ૧ 39 "3 23 "D "D .. ૨ 3 ર "" .. ,. . ર ૧૫૭ અ ૧૨૩ 93 ૨૨૨ ૧૨૨ ૩૮ અ ૨૦૬ ', 13 * * * * * * * % 2 to ૧૨૫ ૧૪૯ મ ૨૨૩ અ ૧૩૭ ૨૨૪ ૧૬૮ " >> ૧૨૪ ૧૨ ૐ ૐ = ઙ = ૨૫ ૩૧ Ge ૨૩ ૩૯ ર ૧૭૩ ૧૭૪ ૧૯૫ ૧૯૬ ૨૦૦ ૨૨૦ ૪૨ ૧૭૩ Re ૨૧૫ be ૯૫ ૧૮૪ ૧૯૮ ર ૧૦ ૨૪ ૨૬ ૨૭ ૧૭૯ ૧૮૨ ૫ ૫ ૧૩૫ ૧૩૧ ૧૪. ३७ ૪. ૧૯ www.unaragyanbhandar.com Page #454 -------------------------------------------------------------------------- ________________ ५८ અનુમામ મહાર સી સીંગાળ સીના સીયડાણી સીરાની સીવલીયા સીવાલીયા સીસેાદા સીહા સીહમુતિ” સીહરખી સીહવાહલક સીતાલુક સીમામ સીગ્ન સીડાર સંગુમ્નર મુન્જ સુચવા મુદત્ત દાનક સાન ... : : : : : : : ⠀⠀⠀⠀ : ગ્રંથ જ "" ૩ "2 "" ا. " ... ર ,, ર્ ૐ 1 .. .. 3 .. .. ર ૧ ૧ "" ૧ 39 ર "8 33 ...... "" ૧ લેખ ૧૧૨ ૧૩૭ ૨૩૭ ૧૧૮ દરર ૧૩૫ ૨૩૮ અ ર . ૧૯ ૨૩૭ 193 ,, ૧૨૫ ક ૨૩૪ " .. ૐ ૧૩૫ ર 11 1 x ... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 39 ૭૩ ૧૨ > * * * :D ૧ ૬ 31 ::: अनुक्रमणिका પાનું ૪૮ ૪૯ ૫૧ ૫ ૪૩ ૪૮ ૧૮ ૧૩૮ ૨૩૭ ૧૦ ૯૪ ૫ ૪૧ ૧૮૯ ૧૯૪ ૧૩૬ ૨૪ ૨૫ ૨૧૫ ૨૧૭ ૧૩૯ ૧૪૪ ૧૪૫ ૧૨૯ ૯ ૨૪ ૧૯ ૧૮૯ ૩૪ ૯૪ ૯૬ ૧ ८ ૧૦ ૪ દ સાન સુનક સુનાવકલા સનાવ પુરક સુન્ધાર્ટરી સુપ્તાવસધી * સુરત સરાષ્ટ્ર ⠀⠀⠀⠀⠀⠀⠀ ગ્રંથ 1 33 ,, " .. ૧ ', 33 "3 38 * ૩ : : : "3 M . ܕܕ 33 33 ૧૦૩ ૧૦૪ 33 સ્ 11; ૨૦ ૧૨૯ ૧ . 33 .. .. :; ક લેખ 38 .. ૧૪૩ ૨૨૮ 99 ૧૫૭ ૩ ૯૨ "" ૧૩ 33 ૧૪ . ૧૩૦ ૧૩૧ ૨૩૨ ૧૨૫ બ . ૧૨૫ ૪ ૧૩૦ ખ અપ .. ૧૫ ૨૪ ૪૪ ૧ ૬. પ - 2 કર્ક ૧૦ .. ૧૮૭ ૧૧૨ ૧૧૪ ૩ ૪ ૯ ૧ર ૩૪ ૮૧ ૮૩ ૯૫ } ૫૧ ર. ૧૧૪ ૧૩૬ ૧૪૫ ૧ ७ ૯ ૧૦ ૧૧ ૧૪ * ૫ ૨૮ ર૯ ૨૯ ૧૩૨ tr ૧૪૭ ૧૫૦ ૧૫૪ www.unaragyanbhandar.com Page #455 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका ગ્રંથ લેખ પાનું . ગ્રંથ લેખ ૨ ૧૧૦ સુરા સુવર્ણરપહિલ ૧૫૬ ૧૭૬ ૧૭૯ સુહાડા ૨૧૬ ૧૮૦ ૧૮૨ સુહિલા સૂણુક ૧૪૮ ૨૧૪ ૧૩૦ આ ૨૪૦ ૨૫૫ ૨૧૫ N સનક ૧૪૩ ૨૧૭ ૨૧૯ ૨૨૦ ૨૬ સૂનવકી ૧૪૦ મ ૧૫૭ ૨૨૧ - છે = ? ૨૨૨ ૨૨૮ સૂરજ સુરજ ૧૪૬ ૧૪૩ ૨૩૦ ૨૩૪ | ૧૪૬ ૧૨૧ સુરિહા સુર્યાપુર ૯૫ ૨૩૬ ૨૪૦ ૨૮૧ ૨૮૬ ૨૪. ! સેન્ડવા ૨૩૫ - 6 ૨૪૮ ૨૫૦ | સેરખી 5 + २६७ ધ્વારા ઠડી (સેઢડી). એણવ્યા ૧૬૮ ૧૪૧ ૨૭૫ ૨૭૯ ૨૨૮ ૧૬૨ P અ ૧૨૫ ૨૩૫ ૪૪ A ૨૪૦ દ ૧૫૧ સાંદન સોનાક નરેખા ૧૧૦ (સુવર્ણસિકતા) 11ર સન્ની ૧૧૩ સનેહી સોન્દાન સોપારા ૨ ૧૦ સેકેદ્રક ૨૧૯ - રોમનાથ ૧૩૬ ૧૨૫ ક. ૧૪ ૧૫૪ ૧૩૭ ૮૪ કે. 21 આ ૨૧૯ બે ૨૨૫ બ સુર્યદાસ સુવર્ણસિકતા ... છે કે ૧૩૭ ૧૪૫ ૧૫૫ ૧૦૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #456 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका પાનું Jય ૨ ગ્રંથ લેખ એમનાય લેખ ૧૬૪ ૧૬૭ ૨૦૪ ૧૧૧ સૌરાષ્ટ્ર ૧૨૨ | પાનું ૨૪૯ ૨૫s ૧૬૬ - y ૧૬૮ = - ૨૧૭ ") - ૨૨૨ - ઃ Y' * ' ૧૬૬ ? સોમનાથ ૧૪૮ અ. ૧૬૭ ૧૨૨ ૨૩૫ - જ ૨૧૮ * ન (O છે ૨૨૨ ૧૩૭ ૨૧૫ આ સોમનાથ પાટ9 ? ૨૦૨ ૨૦૩ ૨૧૪ २०५ - ૨૧૬ આ - ไ93 ૦ .' ૧૨૨ ૨૦૮ ૧૬૭ ૨૧૭ ને ૫૮ ૨૧૦ ૫૯ ૨૧૯ આ ૨૨ ૦ આ ૨૨૫ ૨૧૨ ૧૫૬ સૌવીર ૧૮૦ ૨૧૮ ૧૪૦ આ ૧૫૫ બ ૧૫૮ અ ૨૩૯ અ ૨૧૮ ૧૩૦ અ - ૮૨ ૧૯૩ ૨૫૦ ૧૧ સૌનપદ્ર ૨૩૩ આ સામેલ સેમેશ્વરસંગમ સોરઠ ૧૫ર ૨૨૩ ૨૬૩ ૨૩; ૧૨૫ ૧૨૯ સી . ૧૩૩-૪ b સંખેડા ૨૨૨ ૨૨૦ આ ૧૧૮ ૨૧૧ ) સલપુરસગરી ષડી ૧૦૮ ૧૧૧ ૧૧૨ ૨૩૭ ૧૬૨ ૯૪ ( ૯૯ સાપક સૌરાષ્ટ્ર ૨૩૩ અ ૨૩૩ : ૨૭ ૨૩૮ બે ૨૩૨ ૫૩ ૧૧૨ ૨૪૭ ૧૮ ૧૧૮ . સંબોડા સંગપુરી સંગમ ખેટક ૧૧ ૧૮ : ૧ ૨ 6 : ૧૪૪ ૨૩૩ ૨૨૯ ૨૧ ૨ ૩૮ બ ૨૪૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #457 -------------------------------------------------------------------------- ________________ સત્રમાનક સગનેર સજાન ; સ્ત‘ભનકપુર ... સરા સ’બેલિ ( બુદ્ધગયા ) સભર સ્ટા હોમ નવી ગ્રંથલેખ ક + 19 ૨ "" 13 3 در ર 39 ૧ ર 3 ૨ ', ,, .. ' ' ,, . "" 31 .. 33 ' 13 ', ,, "" ૩૪ 32 ૧૨૨ ૧૩૦ כי ૧૩ અ .. ૧૪૩ :" ૧ ૧૬૨ ૧૫૭ અ ૧૩૭ ૨૦૬ "" .. ૨૦૮ ૨૦૯ ર૧૦ ૨૧૧ ૨૧૨ બેનઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨૬ .. २.०८ ૨૦૯ ૧૦ ૨૧૧ .. ૨૧૨ अनुक्रमणिका પાનું ... ૫ ૫૭ ૧૯ たと - ૧૦૨ 103 t૪; ! ૧૪૭ ૨૫ २७ ૯૫ ૨ ૫ ૧૪ ૧૫ { } 1.19 ૧૯ ૨૧ ર ૩૦ ૩૨ ૩૩ ૪ ૩૫ 319 ૩૮ ૪૦ ૯૨ ૯૪ =' ૧૫ 109 ૧૯ ૨૧ २१ ૩૦ ૩૨ ૩૫ ૩) 1 સ્નમનપુર સ્તમ્ભપુર સ્તનપુર સ્ત’ભપુરી સ્થાનીમાફ સ્થાવલિયા સ પા પાંડિહા કાળ (વડાલા) ડાઉઢા હરસાલ તરસાલા હરિયાનક દુ પુર હસ્તવપ્ર ગ્રંથ ૩ 13 ર 3 ર ૩ ર 39 23 દ 3 19 २ .. ૩ 59 ↑ "" '' '' ', ** : : : : : ; . . . . લેખ 33 ,, ૧૩૩-૩૪ ૨૦૯ ૧૩૩-૩૪ ૨૩૯ અ ૧૨૦ ,, 33 ૨૧૮ ૨૧૬ ૨૩૫ ૨૩૬ ૧૬૮ 19 ૨૩૭ ૨૩૮ .. ૨૧ ,, ′1 EX: 12 ૧૩૨ ૨૩૭ ૧૬ ૧૯ પાનું ૩૮ ૪. ૧૨૪ ૧૩૫ ૨૫૦ ક ૫ ' પ ૧૫ ૧૭ ૨૯ ૩૫ ૧૩૫ ૧૩૯ ४० ૪૩ ૪૯ ૫૦ ૧૬ ૧૮ ૨૦ ૫ ૧૧ ૧૦૩ ૧૧૮ ૧૨૧ ૪૩ ૩ ૫ ♦ ♥ ♥ ૬ ૧૧ १४ ૧૫ ૧૬ ૧૮ www.unaragyanbhandar.com Page #458 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ લેખ अनुक्रमणिका પાનું | ૨૦ હાનીયાણી ગ્રંથ લેખ ૨ ૧૭૦ પાનું ૧૪૩ તવમ ૨૧ ૧૪૬ ૧૨ હાલાર ૨૩ ૨૪ ! હાલોલ ૨ ઃ હાંસલપુર ૨૩૦ અ ૧૬૫ ૨૨૪ ૧૧૪ ૨૭ ૧૦ ૩૦ ૩૧ ૧૪૩ ૧૪૬ હસિટ ૧૧૮ ૪૮ ૯૩ ૧૯ ૨૩૩ અ ૧૭૬ ૨૧૯ W (U WA છે ૨૩૫ - હિંદુસ્તાન ૨૮૮ ) ૨૫ હસ્તવમાહરણી - ૨૧૯ ૯૩ હિમગિરિ ૧ ૩છે, પૈ૩૮ ૧૪૩ ૨૨ ૫ બ ૧૨૯ ૧૩૦ અ ૧૩૬ ૧૪ ૧૫ ૨ ૯૬ હિમવાન ૧૫૩ ન હતિકવિ (હસ્કૂિકુણિકા) ૧૩૦ ૨૩૮ આ ,, ૨૩૭ હિમાલય , હાથડિ) ૨૪૨ ૧૬૭ ૧૩૦ હસ્તિકપાલિકા હુમઝ ૨૧૭ ૫૯ હેઠઊંછ હસ્તિહદક લાયબ ૧૩૬ ૧૪૦ ૧૩૫ હતંજી હેલાપુર ૧૩૦ ૧૩ હોબ ૧૩૧ ૧૬ હંસપદક ૩૦ ક્ષારવલ ૧૪૪ ક ૪૫ ૯૦ ૧૬૧ ૧૬૩ २० ૧૩૯ ક્ષીરસર ૧૧ હાથમે • ૨ ૩ ૨૬ અ ૧૪૮ ૨૫૬ હાથસણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #459 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના [સૂચના-પહેલા અંક ગ્રંથના નંબર બતાવે છે, અને અક લેખના નંબર બતાવે છે અને ત્રીજો અંક પાનું બતાવે છે. ] ગ્રંથલેખ પાનું અ અમ્બર અકાળવ ( શુભત્તુંગ ) મ અગ્નિશમાં પરિશિષ્ટ (૨) ઐતિહાસિક લેખસંગ્રહના ત્રણ ભાગમાં આવતાં વિશેષનામેાની અનુક્રમણિકા અપાવ ભયદેવ અજયપાલ ૧ ર " 3 ર ૧ ર .. અગ્નિસ્વામિન ૧ ૩ અચલેશ્વર... "" .. ત ર 3 : : : : ૨૮ ૧૨૯ ૧૩૧ ૨૩૭ ૧૩૦ અ ૧૩૨ ૧૩ ૧૦૯ ૧૨૪ }} ૨૩૨ ૨૫ર ૨૨૩ મ ૧૩૯ ૪ ૧૩૭ ૧૫૬ ૧૫૭ ૧૫૮ ૧૬૦ ૧૬૨ ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩૯ re ૧૦૫, ૧૦૬ ૧૦૯, ૧૧૧ ૧૧૨, ૧૧૩ ૪૦, ૪૩,૪૪, ૪૬, ૪૮ ૧૫૦ ૧૧૯, ૧૨૧ ૧૨૨ ૮, ૧૧, ૩૯, ૪૦ ૧૬૬, ૧૬૮ ૧૯ ૭૧ ૨૧૫ ૧૫, ૧૬ ૯૩ ७ ૬૯, ૭૦, ૭૧ ૭૩, ૭૪ ૭૮ ૮૫, ૨૨ ૯૬, ૯૯ ૧૧૨, ૧૬, ૧૯ અજયપાલ અજવાસાવક અજીતચ અજીતનાથ અજીતસ્વામિ અજૈન અણુવક અણુહાદિત્ય અણુપમેશ્વર અત્તસ્વામિ (અ) અલ ... અદિતિશ ન અદ્ભુ અહિક અનહિલ ... ગ્રંથ લેખ ર ૧૭૦ ૧૮૬ ૨૦૧ ૨૦૨ ૨૦૪ ૨૦૬ ૧૫૭ અ ૧૫૭ ૧ د. 19 .. . "" 3 .. ર ૩ "1 33 :) * .. "3 ર ૩ ૧ ર ૧ 3 ૧ ', .. ૧૩૧ ૧૫૮ અ २०७ ૨૦૮ ર ૧૪૮ ૩ ૨૩૪ ૯૨ ૧૨૪ ૧૪૯મ ૧૦૨ ૧૮ ૭૩ ૨૩૬ પર ' ૭૪ પાનું ૧૪૨ ૧૫૧ ૧૫૯ ૧૬૨, ૧૬૪ ૧૬૮ ૧૭૧ ૧૮૨ ૧૨૩, ૨૪, ૮૬ ૧૦૯, ૧૨, ૧૩ ૧૯૩ ૧૭ ૧ Fo ૧૬૮, ૧૬૯ २७ ૧૧૨, ૧૧૩ ૩૯, ૪. ૧૭૦, ૧૭૨ ૫ ૧૩૭ ૧૮૯, ૧૯૩ ૩૫, ૩૬,૩૮ ૧૧૫, ૧૧૭ ૧૬૩ ૧૯૫,૯૯,૨૦૨ www.umaragyanbhandar.com Page #460 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ લેખ પાનું जनुक्रमणिका પાનું ૨૦૫, ૨૦૯ | અમોઘવર્ષ ૨૧૫, ૨૧૭ ૨૧૮,૨૧૯ ગ્રંથ લેખ ૨ ૧૨૭ અનહિલ ૬૫, ૬૭, ૮ 1 ૨૨૧ ૧૨૮ ૧૨૯ ૮૨,૮૫, ૮૧ અનિરોલ અનુપમા વી ૨૨૩, ૨૮, ૨૯ ૨૩૦, ૨૩૫ ૨૩૬, ૨૪૧ ૮૫ ૨૪૪ ૧૯ અ ૧૦૫ ૧૧૯ પ૩, ૫૮ ૧૬૭ ૧૨,૧૩૨ ૧૬૮ ૧૩૪, ૩૫, ૩૭ ૧૬૯ ૧૪૧ ૧૮૮-૯૨ ૧૫૫ २०६ ૬,૭, ૧૧,૧૨ ૧૨ ૧૩૫ અનુપમાં જ ૨૨૪ અનાદર અનંતવિષ્ણુ અપરાજિત અપરાદિત્ય ૨૨૭ ૧૨૨ ૧૯, ૨૩ ૧૨૫ બ ૧૨૧, ૧૨૯ २०४ ૧૬૭, ૧૬૯ ૧૫૫ ૨૩૯ અ ૨૫૦, ૨૫૧ ૨૧૭ ૬૦, ૬૨ ૧૩૦ ૮૪, ૯૫, ૯૬, ૯૯, '૧૦૦, ૧૦૨. ૧૦૪ ૧૩૧ ૧૦૮, ૧૦૯ ૧ ૩૨ ૧૧૪, ૧૧૬ ૧૨૦ ૧૩૩ ૩૪ ૧૨ ૧૩૮, ૧૩૯ ૧૪૧ ૧૩૬ ૧૪૮, ૧૫ર ૨૩૫ ૨૩૭ ૪૦, ૪૪ ૪૬, ૪૮ ૧૨૫ બ ૧૨, ૧૨૩ ૧૨૮ ૧૨૫ ક ૧૩૪, ૧૩૬ ૧૪૦, ૧૪૨ ૧૩૦ અ ૧૪૫, ૧૪૬ ૧૪૭, ૧૫૦ ૧૪૪ ડ ૧૬૪, ૧૬૫ ૨૦૭ ૧૭, ૧૮ ૨૦૮ ૨૧ ૨૧૦ ૩૩, ૩૫ ૨૧૨ ૩૮, ૪૦ ૧૩૫ ૧૪૧ ૧૩૬ ૧૪૬, ૧૪૯ અબુત્રાહિમા ( ઇબ્રાહિમ) અભયતિલક અભયદ .. અજયસિંહ ૧૩૭ અમરસિંહ અમરરિ ૨૧૧ ૧૫૭ ઈ ૧૯૧ અપ્રસાદ ૨૧૭ ૫૯, ૬૦, ૬૨ અબા(અસ્વપ્રસાદ), ૨૧૯ ૭૪, ૭૬ ૨૨૫ ૧૬૭ ૧૨૩, ૨૮, ૩૩ ૧૬૮ ૧૩૫, ૧૩૭ ૨૦૬ ૮, ૧૩ અમ્મદેવ ૨૦૭ ૧૫, ૧૭ ૨૦૮ ૨૧ ૨૦૯ ૨૧૦ મમ્મધર ૩૩, ૫, ૪૦ અસ્મયક ૧૨૩ ૧૨૫ ૪૧,૪૨, ૪૬ ! અરશુછ ૧૫ ૧૦૨ ૧૩૨ ૨૧૧ અમોષવ ૨૮ ૧૧૪, ૧૧૯ ૧૨૧ ૫૮ ક ૨૪૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #461 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका અરિકેસરિન અરિસિંહ ૨પર અરિસહ અરિષ્ટનેમિ ગ્રંથ લેખ પાનું ગ્રંથ લેખ પાનું ૧૩મ ૧૩૯ અતેકર એ. એસ. , ૧૨૫ બ ૧૨૦ ૧૪૭, ૩૯ ૧૨૫ કે ૧૩૭ ૧૬૪ ૧૧૧ ૧૩૦ અ ૧૪૩ ૨૨૫ ૯૮,૯૯,૧૦૧ : અલટ ••• ૨૫૨ ૭૮ ૭૩, ૭૮ ; અલપલ ૨૩૮ અ ૨૩૮ ૨૦૮ : અલયક ૧૩૧ ૧૧૧, ૧૧૨ ૨૨૨ અ ૨૧૩, ૨૧૪ ૧૧૩ ૧૬૮ ૧૩૮ અહણ ૧૪૮ ૪૯, ૫૦ અહણું ૧૨૭, ૧૩૨ ૧૯૩-૨૦૦ ૧૫૭. અવનિવર્મન ૨૩૪ ૨૪, ૨૫ ૧૪૮ ક૧૬૮, ૧૬૯ ૧ લે ૨૩૫ ૨૮, ૨૯ ૧૨૧, ૧૪, ૧૭ અવનિવર્ધન ૨૮, ૩૦ ૭૧ ૧૭૯, ૧૮૨ ૧૩૫ ૧૩૮, ૧૪૧ અવેલેકિત ૧૨૬ ૨૨ ૧૩૦ અને ૧૫ ૨૨૩ અવલોકના ૨૦૭ २२४ ૨૦૮ ૨૧ ૧૩૭ ૧૫૯ અરૂણાદિત્ય અર્જુન ૧૭ અજુનદેવ ૨૧૦ ૩. ૩૫ ૪૦ ! અરીક . L 2 ૭, ૮, ૧૦ | ૨૨૨ v c ૩૯ w - w w અવદ અશ્વરાજ ૨૦૭ ૨૨૪ ૨૪૭ ૨૧૬ અ ૨૦૪ ૧૬૪ ૨૦૮ ૨૧૯૮ ૨૦૯ , બ ૨૧૦ ૧૬૩ ૧૦૨ ૧૪૫ ૩૪ ૧૪૭ ૩૯,૪૨,૪૬ ૧૬૭ ૧૨૧, ૨૫, ૩૦ ૨૦૬ ૫, ૧૦ ૨૦૮ ૨૧૦ ૨૧૧ અજુનવર્મન અણીરાજ ૪,૭,૮,૯, ૧૨, ૧૩ ૧૪, ૧૫, ૧૭ ૧૯ ૨૧ ૩૦. ૩૨,૩૩,૨૫ ૩૭, ૩૮,૪૦ ૪૧ ૧૭૦ ૫૯, ૬૦ ૨૧૨ ૧૪૯ ૨૧૮ અત્ર અષ્ટાપદ અહમદશાહ | ૪૩ ૨૨૬ ૧૦૩, ૧૦૫ ૧૪૮ અ ૧૬૬ ૨૧૭ ૫૮ ૨૧૨ ૨૧૪ ૨૪૦ ૨૫૭ ૫૮ ,, | અહિચમન ૮૮ અલબીરની અન્ટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #462 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका પાનું ગ્રંથ લેખ પાનું ગ્રંથ લેખ આ આખણ્ડલમિત્ર ૧ ૯૬ આગામી સામિન , ૧૦૩ આચાર્યજી.વી. ૨૫ ૧ ૨૯૫, ૩૦૧ ૧૧ આદિત્યવર્મ આદિત્યવસુ આદિત્યશક્તિ આદિત્યમાં માનસૂરિ ૫૩ ૨૩૧ ૧૧૧ ૧૬૭ ૧૨૧ ૧૪, ૧૭ ૧૮, ૧૯ ૧૨૩, ૧૨૮ ૧૩૩ ૧૩૫, ૧૩૭ ૧૫, ૧૭ ૨૧ ૨૬ ૧૪૮ ૨૧૮ ૨૨૦ ૨૪૫ ૨૬૦ ૧૮ ૭૯ ૧૬૮ ૨૦૭ ૨૦૮ ૨૦૯ ૧૪૧-૪૨ ૧૪૪ ૨૮ ૧૧૦ ૧૨ ૨૧૦ ૨૧૧ ૧૬૫ આના (રાણક ) નાઉ ભાચાર્યવલલભજી હરિદત્ત ૨૯ ૩૩, ૩૫,૪૦ ૧૧૪, ૧૧૬ ૧૭૦ ૧૪૩ ૨૪૩ ૨૧૬ અ ૨૦૫ ૧૫૨ ૧૫૩ માછા ૪૪ ૨૪૩ २०८ ૬૪, ૬૫ અબડ અબિાક ૫૬ અટક २२ ૨૦૯ ૧૩૮ આણુક આદિત્ય આબોધની આલા ૮૯ ૧૦૨ ૪૧ ૫૩ ૭૪, 1959 ૧૨૧ ૨૬૦ ૩૯, ૪૦ ८४ ૨૨૩ ૨૨૪ ૨૫૬ ૧૬૮ ૨૧૯ ૨૩૬ ૧૩૮ ૧૨૪ ૨૩૪ ૫૯ અ ૭ ૩૫ ૧૩૮ ૧૬૮ ૮૫ ૧૧૯ ૧૦૫ ૨૨૧ ૨૪૩ ૫૩, ૫૫ ૧૪૯ આદિત્યદત્ત આદિત્યદાસ આદિત્યનાગ આદિત્ય ભટ આદિત્ય ભગિક ૨ આદિત્યયમ્ આગિઉ. આમ આમઈક આખા આસ્વદેવ આસ્વસીંહ આવુયઉ આલડ માંહણ આહણદેવ ખાદવિ ૧૩૯ ૧૩૭ ૩ ૧૦૮ ૫૧ પર ૫૪ ૫૫ • ૧૧૦, ૧૧૪ ૧૧૫, ૧૧૮ ૧૨૩ ૧૨૫ ૧૨૭ ૧૦૦, ૧૦૧ ૧૨૧ ૧૩૯ ૨૪૩ ૬૪, ૬૫, ૬૬ ૧૬૮ ૧૩૮, ૧૩૯ ૧૪૮ બ ૧૭૪ ૧૭૧-૮૫, ૧૪૮ ૨૦૬ ૭, ૧૨, ૧૬૨ ૯૮ ૧૫૪ ૫૯ ૧૬૮ ૧૩૮, ૧૩૯ ૨૧૫ ૫૩ ૨૩૫ આદિત્યરવિ ૧ ૫૩ ૧૦૨ ૧૦૯ અલા ••• આલાદિત્ય આહા ' આ@ાદન | આવલદેવી ૮, ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #463 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका પાનું ૧૬ " ૧૬૮ 5 ૧૩૫ % ગ્રંથ લેખ ગ્રંથ લેખ પાનું આવુ(બુ) ૨ ૧૦૯ ૮, ૧૧ ઇન્દ્ર 8 જે ૨ ૧૨૮ ૭૬ આદિત્ય ૧૬૫ ૧૧૫ (ગુજરાતશાખાન ૧૨૯ - ૮૨, ૮૬,૯૧ આશ્રમદેવ ૧૧૮, ૪૯, ૫૧ મૂળપુરૂષ) ૧૩૧ ૧૫, ૧૦૮ આસચંદ ૧૬૮ ૧૩૮ ૧૨૫ અ ૧૧૬,૧૧૮ આસદેવ ૨૫૧ ૭૦ ૧૧૯ આસપર ૧૫૮ ૭૯, ૮૦ ૧૨૫ બ ૧૨૧, ૧૨૩ ૧૬૮ ૧૩૮, ૧૩૯ ૧૨૮, ૧૩૧ ૨૧૭ - ૬૧, ૬૨ ૧૩૩ ૨૨૩ ૧૨૫ ક ૧૩૫-૧૪૦ આસપાલ ૨૫૧ અ ૨૫૭ ૧૪૨ માંસલ ૧૬૮ ૧૩૯ ૧૩૦ અ ૧૫૦ ૧૫૭ ક ૧૮૫૭ ઈન્દ્ર ૪ થે ૧૩૩-૩૪ ૧૨૨ આસલઉ ૧૮ ૧૩૮ (જગતુંગને , ૧૨૩, ૧૨૪ માસા ... ૨૦૩ દીકરો શ.સ. , ૧૨૫, ૧૨૮ ૧૩૯ ૮૩૬) ૧૨૯, ૧૩૨ આસ્વસર ૧૩૩, ૧૩૫ ૧૩૮, ૧૪૫ ૧૩૬ ૧૪૬, ૧૫ર ઈલીંગ પ્રેસર ૧ ૧૫ ઇન્દ્ર ૨ જે . ૨ ૧૦૨ દત્ત (કકક ૧ લાને ૧૪ દીકરો મુખ્ય , ૧૨૬ ૫૩, ૫૪, ૫' | ઈશ્વરથી ૨૩૮ બ ૨૪૭ શાખા શ.સં. ઇન્દ્રરાજ ૧૩૩-૩૪ ૧૨૪, ૧૩૬ ૬૫૨) ૧૨૮ ૨૩૫ ૧૨૯ ૮૧, ૮૪, ૯૦ | ઈન્દ્રવમ ૧૩૦ ૯૫, ૯૭ ઈન્દ્રવજી ૫૩ ૧૨૧ ૧૩૩-૩૪ ૧૨૬, ૧૩૦, ઈન્દ્રશમર ૧૦૯ ૮, ૧૧ , ૧૩૪ ઇન્દ્રશ્વર ૧૨૫ બ ૧૨૫ ૧૦૯ ૧૨૫ ક ૧૩૮ ૮, ૧૧ ૧૧૦ ૧૩, ૧૬, ૧૭ ઇન્દ્ર ૩ જે ૧૨૦ ૧૩૩-૩૪ ૧૨૩ (ગુજરાતશાખાને ૨૩૫ ૨૯ મૂળપુરૂષ) ૩૩, ૩૫, ૩૬ ૨૩૩ અ ૨૩૦ ૧૨૪ ૩૮, ૪૦ ૧૪૭ ૪૧, ૪૨,૪૬, ઇલીયટ પર સર, વાલ્ટર ૧૩૭ ૫૩,૫૪, ૫૭, ઈશ્વર .. ૧ : ૧૭ ૬૩ (ઇસર) ૫૦ ૧૦૬, ૮, ૧૦ , ૧૨૭ ૧૨૧ ૧૮૦ % ૧૨૩ ૯ ૫૩,૫૪ ૧૪૯ ૧૦૨ ( ર) ૧૨૩ ૨૭, ૨૮,૩૦, ઈન્દ્રાયુધ ૭૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #464 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका ગ્રંથ લેખ ૧ ૭૯ ઈશ્વર (ઈસર) પાનું ૨૧૯ ૨૨૮, ૨૨૯ પાનું ૧૫, ૧૭ ગ્રંથ લેખ ૨૦૭ ૨૦૮ ત્રકષભદેવ | ૧૯, ૨૧ ૨૦૯ ૩, ૨૬ ૧૦૨ ૧૦૯ ૨૧૦ ૧૨૪ ૮, ૧૧ ૩૯, ૪૦ ૨૧, ૨૨, ૨૩ | ૩૫, ૩૫ ઈશ્વરદેવ ઈસર ૨૩૩ ૪૪ આ ૨૪૩ ૨૩૪ ૨૧૧ ૨૧૨ ૩૮, ૪૦ ૨૯ ક ૨૫૧ ૨૪૯ ૬૯ ૨૩૮ અ ૨૩૮, ૨૪૩ ૬૩, ૬૫ ૨૭ ઋષભદેવી ઋષભનાથ ઈસવ • એબટ, રેવર. ... ૪૩ ઉt ઉચદેવ ઉચ્છદેવ ઉત્પલ ઉફાલ ઉદય એબ્રુ. પ્રોફેસર. જી. ડી. વાસકેન્સેલાસ એરફીન્સ્ટન ! ૨૨૨ ૧ ૩' ૫૩ ૨૪૩ ક ૧, ૬૨ ૨૩૫ ૨૨૫ ૯૭, ૧૦૦ ૨૧ અ ૨૦૪, ૨૦૫ ૨૦૬ ૧૪૮ અ ૧૭૧ ११८ ૧૩૮ ૧૬૭ ૧૨૩, ૨૮, ૩૩ વલ ૩ ૨ ૩૮ બ ૨૪૬,૪૮,૪૯ આ ઉદયન ઉદયપાલ ઉદયપ્રભસૂરિ ૪૫ ૯૦ ચેલે ઓઝા ગેરીશંકર હીરાચંદ ૧૨૮ ૧૩૪ ૧૩૫ ઉયરાજ ૧૫૬ ૨૧૨ ૩૯, ૪૧ ૨૧૯ બ ૨૧૦ ૧૪૯ બ ૧૭૩, ૧૭૪, ૧૭૫ ૧૫૭ ક. ૧૮૮, ૧૮૯ ૧૩૭ ૧૩૩-૩૪ ૧૨૪, ૩૬, ૩૯ ઉદયસિંહ ૨૩૪ ૨૪, ૨૫ ૨૩૫ ૩૦ ૧૪૯ બ ૧૭૩ ૧૬૪ ૨૦૮ ૨૨૩ મે ૨૦૧૫ ઉપેન્દ્ર ૧૩ ઉશવરાત ઉસરા ૨ ૧૬૮ ૧૩૯ ઓઝા વજેશંકર ગારીશંકર (૨ ૨૨૩ ઊયા ભટ ૨ ૧૬૩ ૧૦૨ ૧૪૭ ૧૬૩ ૧૦૧ ૨૧ ઋષભદેવ ૨૩૩ ૨૪૩ ૨ ૨૫. ૧૮, ૧૯, ૨૦ : ૧૭૧-૮૫ ૧૪૭ ૧૯૩-૨૦૦ ૧૫૮ ૨૪૭ ૨૫૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #465 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका ગ્રંથ લેખ ૧ ૨૪ પાને ગ્રંથ લેખ ૨૦૯ પાનું ઓવન ટયુડર 1 કઝીન્સ હેરી v૧ ૨૧૦ ૨૧૧ ૨૧૨ અ અંગદ . અંતિય અંબપ્રસાદ અંબાજી ૧ , ૧૦૬ ૧ ૧૪, ૧૫ ૩, ૧૨ ૨૧૩ ૨૨૮ ૧૪૪ ૨૩૩ અ ૨૧૫ ૭૦ ક ૧ લે (મુખ શાખા , શ. સં. ૬૨૭) ૫ ૨૪૦ ૨૪૫ ૨૫૧ ૨૫૪ ૨૩૯ અ ૨૫ ૨૫૦ २०१ ૧૬૮ ૨૭, ૨૯, ૩૪ કિદેવી.. ૭૦ ૧૩૮ ૧૮ ૨૩૪ ૨૩૮ ૧૨૪ ૩૭ ૨૩૮ બ ૨૪૭ ૧૩ કક ૨ જે ૨ (મુખશાખા શ. સં. ૬૭૯) , કક ૩ જો કે ક ભટ્ટ કલ ••• • ૭૩ ૧૨૦ : ૩, ૪, 19 ૧૨૩ ૧૨૫ કડુબાક ૧૨૬ ૫૩, ૫, ૬ ૧ ! કડુયરાઉ ૧૨૮ કડુયા ૧૨૯ ૮૧, ૮૪, ૯૦ | કડકણુક ૧૩૦ કહક ... ૧૩૧ ૧૦, ૧૦૭ કહપૈક ૧૨૫ બ ૧૨૫ કદમ્બાન્ડે દેવરાવ ૨ ૧૨૫ કે ૧૩૮, ૧૪૯ _બલવન્તરાવ ૧૨૦ ૩, ૫, ૭, ૮ કનિષ્ક ... ૩ ૧૨૧ ૧૦, ૧૫ કનગહામ, ૧૩૦ જનરલ ૧૨૯ ૮૨, ૮૩ ૨૩૩ અ ૨૩૧, ૩૪, ૩૬ ૧૫૫ બ ૧૮, ૧૮૧ ૧૫૬ ૧૦૯, ૧૧૦ ૨૩૩ અ ૨૩૧ કપર્દિસ્વામિન ૧૬૨ કપર્દી કપાલેશ્વર ૨૫ | કર્ક ૨ જે ૩૮ (ગુ. શાખા ૧૬૭ ૧૨૦ શ. સ. ૭૩૪) , ૧૪૧ ૧૭૧-૮૫ ૧૪૮, ૧૪૯ ૧૮૭ ૧૫૪ ૧૯૭-૨૦૦ ૧૫૮ २०७ २०८ ૧૯ ૧૦૯ ૪૧ ૧૯ કઝીન્સ હેરી ૧૪૩ ૧૪૭ ૧૧૭ ૧૩૬ ૧૪૭ ૧૫૦ ૫ર ૨૩૨ ૧૪૮ અ ૧૭૧ ૧૦૭ ૧૨ ૩ ૨૭, ૨૮, ૧ ૩૩, ૩૫, ૩૬ ૧૨૪ ૩૮, ૪૦ ૧૨૫ ૪૧, ૪૬, ૪૭ પર ૫૭, ૫૪, ૫૭ ૬૩ ૧૪ ૬પ,૬૬, ૬૭ ૭૦,૭૧,૭૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #466 -------------------------------------------------------------------------- ________________ ७० કર જો (ગુ. શાખા શ. સ’. ૭૩૪) ક અધ્યાપક *** કસબિવિહિક કકક ક સ્વામિન ક ક લે (વૈકલ્પમલ્સ ચાલુકય ) ગ્રંથ લેખ ર ૧૨૮ ૧૨૯ .. ,, .. .. "" ૩ 39 19 33 ور ', .. 33 ار "" ار "" ર ૩ ૩ ,, २ "9 ;D ,, .. ,, 39 13 39 ,, "3 . "" .. · 33 ૧૩૦ ૧૩૧ ૧૩૨ ૨૩૫ ૧૨૫ અ ૧૨૫ બ "" 19 ૧૨૫ ક "" ૧૩૦ અ .. ૨૨પ બ ૧૦૯ ૨૩૩ અ ૧૪ ૫૫ કર ૨૩૨ ૧૩૭ ૧૪૧-૪૨ ', ૧૪૩ ૧૪૭ ' ૧૧૪ ૧૫૮ 1 ૧૨ ૧૩ ૧૬૫ ૧૭૦ ૧૮૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat अनुक्रमणिका પાનું ૭૬ ૮૧, ૮૨, ૮૬ ૧ ૯૫ 204, 202 ૧૧૪, ૧૧૫ ૨૯ ૧૧૬ ૧૨૦, ૧૨૩ ૧૨૨, ૧૨૩ ૧૨૪, ૧૨૮ ૧૨૯, ૧૩૧ ૧૩૨, ૧૩૩ ૧૩૪, ૧૩૫, ૧૩, ૪, ૪ ૧૪૩, ૧૪૫ ૧૪, ૪૮, ૧૦ ૨૧૯ ૮, ૧૧ ૨૩૦ ૧૨૫, ૧૨૭ ૧૧૨, ૧૧૪ ૧૯ દ ૧૮, ૧૯ ૨૧. ૨૨,૨૪ ૨૫, ૨૬, ૨૭ ૩૮, ૩૯, ૪૨ * ૫૮, ૧૯ ७८ ૮૫, ૮૮ ર ૧૦૫ ૧૧૨, ૧૧૬ ૧૧૭, ૧૧૯ ૧૪૨ ૧૫૧ કર્યું ૧ લે (લેાક્યમલ ચાલુક્ય) કણું (લસુરી ૧૧ મી સદી) કર્ણાદિત્ય કરદેવી કમ્મ સિત કલનપ્રસાદ લાદ કલુક કલ્યાણુ કલ્લ બ્લુમ્બર શાલકર ડી. વાય. કાલ કાંચન ... કાંટાવાળા (રા. સા. હર ગોવિન્દદાસ દ્વારકİદાસ ) કાત્યાયન ગ્રંથલેખ ર ,, .. ૩ 39 . ور . .. "1 .. , ". ર ૩ ર ૩ 33 ર ર ૩ . ર ૩ "3 ર 23 ور 33 ૩ ૨૦૧ ૨૦૨ ૨૦૬ ૧૪૦ મ ૧૪૪ ૩ ૧૫૫ બ ૧૫૭ મ ૧૪૩ અ ૧૪૩ બ ૧૪ ૨૧૬ અ 39 ૨૩૫ ૧૩૭ ૧૫૭ ૧ ૨૫૨ ૧૪૪ ૧૪૪ ૩ ૨૧૯ ૧૩૧ ૧૨૯ ૨૩૫ ૧૧૭ ૧૨૫ ક ૨૨૪ ૧૩૭ ૧૨૮ ૧૩૯ ૧૪૦ ૧૪૩ ૧૫૯ ૨૧૮ ૨૨૯ પાનું ૧૫૯ ૧૬૨ ૧૭૧ ૧૫૭ ૧૬૨ ૧૮,૧૮૧ ૧૮૩,૧૮૫ ૧૯૬, ૧૯૭ ૧૯૮ ૧૯૯ ૨૫ "" ૨૯ * ૧૨૪,૧૬ ૫, ૧ ૨૮ ૧૬૫ ૭ ૧૧૧, ૧૨, ૧૩ ૮, ૯૩ ૨૮, ૩. ૪ ૧૩૭ ૯૨, ૯૫ ૧૦, ૧૧ ૧૨, ૧૩, ૧૪ ૧૫, ૧ ૧૭ ૨૫, ૨૬ ૮૩, ૮૪ * વર ૨૨૦ www.unaragyanbhandar.com Page #467 -------------------------------------------------------------------------- ________________ કાયવર્ટ (પ્રેફેસર,એ.વી.) ક્રાન્તિવિજયજી કાન્હ કાન્હડ (ધર) કાન્હુઆ ક્રીપલ્સ કામ. કામનાય ... કાતિ શિ કાલસ્વામિ કાલિદાસ ગ્રંથ ર કાણુ કાવ કાળભેાજ GM "" . ૩ .. .. " .. .. 39 "" .. 29 37 ૩ લીરી બહ્યુ. ૨ ૩ ૧ ર ૧ " ૩ ૧ . .. "7 "" " " " 31 . .. ખ ૧૩૫ ૧૬૭ ૧૬૮ ૨૧૮ ૧૫૭ મ ૨૨૦ ૨૦૬ ૨૦૭ ૨૦૮ ૨૦૯ ૨૧૦ ૨૧૧ ર૧ર ૨૪૩ ૨૧૭ ૧૩૦ અ ૨૪૦ ૨૪૭ ૧૦૨ રરર ૧૬૧ ૧૫૭ ૧૪ ૧૬૨ .. પર ૧૭ ૧૨ * * * * * * * ૨૫ २७ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પાનું ૧૩૭ ૧૨૦, ૧૨૩ ૧૩૪ ૬૫ ૧૮૩ ७७ ૮, ૧૩ ૧૫, ૧૭ ૧૯, ૨૧ ૨૬ ૩૦ अनुक्रमणिका ૩૩, ૩૫ ૩૭, ૪૦ ૪, ૬૫ ૬૧, ૬૨ ૧૫૨ ૫૮ te ૫, ૮૫ re ૧૮૨ ૬ ૧૩૯ ૧૩૫, ૩૬, ૩૯ ७७ ૧૨ ૬ ૫, ૬, ૮ ૯, ૧૦ ૧૪, ૧ ૧૬, ૧૯, ૨૦ ૨૨, ૨૩ ૨૪,૨૬, ૨૭ : ૨૮, ૨૯ ૩૧ ૩૨, ૩૪, ૩૫ ૩૭, ૩૮ કિક કિક (બ્રાહ્મણુ) ૧ 3 ૧ કિકસ્વામિન કિત નિમ્મા કેશવ લાલ રણછેડ કીકાક ૧ પ્રીતિ નપ કીતિ પાલ પ્રીતિ રાજ કાંતિ વાં "" ૩ ૩ २ ૩ " .. ૧ ,, .. પ્રીત્તિ સરિ કીલ્હેણુ " કાન. ડાકટર ૧ . . "1 3 31 ર " 19 " . ', "" .. "" "" .. 3 39 33 ગ્રંથલેખ રસ ૨૯ ૨૬ મ ૯૨. ૧૦૩ ૨૩′ ૧૫૪ ૨૩૯ ૧૫૭ ૩ ૨૩૯ ૧૦૫ ૧૦૬ ૧૦૭ પર ૧૫૮ અ ૨૧૭ ૧૩ ૩૪ પર ce ૯૧ ૧૨૨ ૧૨૫ ૧૩૦ ૧૩૫ ૧૪૫ ૧૫૦ ૧૫૧ ૧૫ ૧૫૭ ૧૭ te રા ૨૩૪ ૨૩૫ ૪૧ ૪૪ ૯૩, ૨૦,૨૩૪ ૧૧૨ ૨૨૩ ૫૯ ૫૫ ૧૮૭ ૯, ૧૧ ૭૩ ૧૯૩ પર, પદ્મ ૧૩ ૧૪, ૧૫ ૧૬, ૧૭, ૧૯ 3, ૬, ૩ ૫૫ ૧૧૫ ૨૫૯ ૧ ex ૧૩૩-૩૪ ૧૨૨ ૧૩૯ તું.. ૧૨ ૪૩ ૯૪ ૩૪ પર ૫૫ ૧૪૧ Ge ૨૪ ૨૫ 9 ७३ ૧૨,૨૨ www.unaragyanbhandar.com Page #468 -------------------------------------------------------------------------- ________________ પાની ૭૦ ૭૮ ૧૬૨ २०४ अनुक्रमणिका ગ્રંથ લેખ પાનું | કીહોર્ન. સેકટર ૧ ૨૩૦ ૨ ૨૨૩ ! કુમારપાલ ૨૩૩ અ ૨૨૯, ૩૦, ૩૧ | ચાલુકય ૨૩૮ અ ૨૩૭, ૨૩૮ ૨૫૦ અ ૨૫૪ કીસ્ટ. ડો. જે. ૨૪૦ ૨૪૧ ૨૪૨ ૨૪૫ ૨૪૭ ૨૪૮ ૨૪૯ ૨૫૫ ૮૩ કુકકેશ્વર ૧૨૦ - ૩, ૫, ૮ કુડાલકર.જે.એસ. . ૨૩૮ બ ૨૪૬ કુનાગઢ ૧૨૨ ૨૩ ૧૫૮ અ ૧૯૩ મુદા - ૨ ૧૬૨ ૯૮ કુંદા ~ ૩ ૨૨૩ કુન્તરાજ ૨૫૬ ૮૫, ૮૭ કુન્દ દેવી ૨૩૫ કુના ડે. જે. જી. ૨ ૧૪૦ ૫૯ માં ૧૦૫ ૨૪૮ કુમાર ... ૧ ૧૦૨ ૫, ૬ કુમારામર ૨ ૧૬૦ ૮૮ કુમારદેવી ૨ ૧૬૭ ૧૨૦, ૨૪, ૨૯ ૧૬૮ ૧૩૭ ૧૭૧-૮૫ ૧૪૭ ૧૮૩-૨૦૦ ૧૫૬, ૫૭ ૫૮ ૨૦૬ ૨૦૭ ૧૪, ૧૭ ૨૦૮ ૨૧ કુમાર ૨૧૦ ૩૦ ૩, કુમારગ ૨૧૧ ૨, ૫ કુમારશ્રમન ૨૨ ગ્રંથ લેખ ૧૫૬ ૧૫૭ ૭૪, ૭૭ ૧૫૮ ૧૬ ૦ ૮૫, ૮૮ ૧૬૨ ૧૬૩ ૧૦૨, ૧૦૫ ૧૬૫ ૧૧૭, ૧૧૬ ૧૧૭, ૧૧૯ ૧૬૭ ૧૨૧, ૨૨, ૨૬ ૧૭૦ ૧૪૨ ૧૮૬ ૧૫૧ ૨૦૧ ૧૫૯ ૨૦૨ ૧૬૭, ૬૮, ૭૦ ૧૭૧ २०९ ૬, ૧૧ ૨૧૮ ૬૪ ૧૪૪ કે ૧૬૨, ૧૬૩ ૧૪૪ ૩ ૧૬૪, ૧૬૫ ૧૪૮ અ ૧૬૬ ૧૪૮ બ ૧૬૭ ૧૪૮ ક૧૬૮, ૧૬૯ ૧૪૯ અ ૧૭૦,૭૧, ૭ર ૧૪૯ બ ૧૭૩, ૭૪, ૭૬ ૧૫૫ અ ૧૭૭,૭૮,૭૯ ૧૫૫ બ ૧૮૦, ૮૧, ૮ ૧૫૭ બ ૧૮૫ ૧૫૭ ક૧૮૭ ૧૫૭ ઈ ૧૯૧, ૧૯૨ ૧૪૪ ઈ ૧૯૯, ૨૦૦ ૨૧૬ અ ૨૦૫ ૨૪૧ મ ૨૫૨,૨૫ ૨૪૧ બ ૨૫૦ ૧૨૨ ૧૫૦, ૫૧, ૫૪ ૧૭ ૧૨૧ ર૯ ૫૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #469 -------------------------------------------------------------------------- ________________ २०७ કુમુદ . વાકપતિ ૭ अनुकर्माणका ગ્રંથ લેખ પાનું ગ્રંથ લેખ પાનું કુમારસિંહ ૧૬, ૧૮ | કૃષ્ણરાજ ૧ લો ૨ ૧૩૦ ૯૫ ૨૧૧ ૩૪, ૩૬ શ. સં. ૬ ૮y , ૧૩૧ ૧૦૫, ૧૦૭ ૨૧૨ ૩૯, ૪૧ રાષ્ટ્રકૂટ ૧૩૨ ૧૧૪,૧૬, ૨૦ ૧૫૭ અ ૧૮૨ ૧૩૩-૩૪ ૧૨૭, ૧૨૭ કુમારસ્વામિન ૬૮ ૧૬૬, ૧૬૮ ૧૩૧, ૧૩૪ ૧૬૯,૧૭૩ ૧૩૫ ૧૩૮, ૧૪૦ કુમારિલપતિક ૧૩૬ ૧૪૮, ૧૫૨ કુમારિલરવામિન २३२ ૧૨૫ ૧૧૫ ૧૨ ૬ ૧૨૫ અ ૧૧૬, ૧૧૯ કુડિ .. ૧૩૨ ૧૧૭, ૧૨૦ ૧૨૫ બ ૧૨૨, ૧૨૬ કુયર , ૧૫૮ ૧૨૫ ક ૧૩૪, ૧૩૮ કુરપાળ ૧૪૪ બ ૧૬૦ ૧૩૦ અ ૧૪૯ કુવૈ૫ ૭, ૧૦, ૧ | કૃષ્ણરાજ જે ૧૩૨ ૧૧૪, ૧૧૫ કુવરવહાર ૩ ૨૪૧ ખ ૨પર રાષ્ટ્રકૂટ ૧૧૭, ૧૮, ૨૦ ૧૫૦, ૫, ૫૪ ૧૩૩-૩૪ ૧૨૨, ૧૨૪ ! કૃષ્ણ ૨૩૭ ૪૨ , ૧૨૫, ૩૧, ૩૫ ૧૩૫ . ૧૩૮, ૧૪૧ મુંજના પિતા ૪૦, ૪૨, સીયા ૨ જાના ૧૪૪, ૧૪૭ પિતા વૈરિસિંહ ૧૪૮, ૧૫૩ ના પિતા ૧૪૯ બ ૧૭૩, ૧૭૪ કૃણુ ઋષિ ૨ ૧૬૮ કૃષ્ણરાજદેવ ૧૬૭ ૧૨૧, ૨૬, ૩૧ કૃણુ ભટ્ટ 5, ૧ ૩૭ (પરમાર ) ૧૬૮ ૧૩૪, ૧૩૬ રત્નમાળનો २०६ ૩, ૬, ૧૧ કૃષ્ણ(લેખક) ૧૨૪ ૨૯, ૪૦કુણુ ભટ્ટ દૂતક) १२७ ૨૧૮: હર: કૃષ્ણન ૨૧૮ કૃણવીર્ય ૧૬૯ : ૧૪ કૃષ્ણરાજ ૨૩૦ અ ૨૨૩, ૨૨૪ કૃષ્ણજી ૧૨૯ ૮૩ કલચુરી : ૨૨૫, ૨૨૭ | કૃષ્ણત્રય ૨૩૦ ૫ ૧૨ ૨૩૨ ૧૮, ૨૦ ૧૪૩ - ૨૫, ૨૭ ૩ ૧૪૦ અ ૧૫૭, ૧૫૮ કૃષ્ણરાજ ૧ લો ૨ ૧૮, ૨૦, ૨૫ કકા . ૨ : ૧૪૧-૪૨ ૨૩, ૨૪ શ, સં. ૬૮૭ ૧૨૩ ૨૭, ૩૪ કેતલપુત રાષ્ટ્રકૂટ ૧૨૫ ૪૨, ૪૩ કેદાર , ૩ ૨૨૨ અ ૨૧૩ ૧૨૬ ૫૫, ૫૪, કેદારરાશિ ૨ ૧૬૧ ૮૯,૯૦, ૯૧ ૫૫, ૬૧ ૧૨૭ ૧૪૮ . ' ૪૪ ૫૦ ૧૨૮ ૭૫, ૮૦ છે ૧૬૭, ૧૨૭, ૨૮, ૩૭ , ૧૨૯ ૮૧, ૮૨ ૩, ૧૪૯ બ ૧૭૪ ૮૪, ૯૦ ૭૩ ૬૫,૬૬, ૭૦ | કલ્હણુ • - - • . ૨૪૧ બ ૨૫૩ અ–૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #470 -------------------------------------------------------------------------- ________________ ખ ૩૮ ૫૩ अनुक्रमणिका ગ્રંથ લેખ પાનું ગ્રંથ લેખ પાનું કેશવ (ખેડુત) ૨ ૧૫૯ ૮૪ કલેશ્વર ૩ ૧૫૭ અ ૧૮૨ ૩ ૧૪૦ અ ૧૫૬, ૧૫૮ કંગદેવ ૨ ૧૩૦ કેશવ (દાન લેનાર) ૧ ૫૩ ૧૨૧ ક્રપાલ ૩ ૨૨૩ ૩ ૨૨૩. કેશવ (બ્રાહણ) ૧ ૭૬ ૨૦૫, ૨૦૯ ૨ ૧૩૦ ૯૪, ૧૦૨ ખખાર, રાવકેશવ (લેખક) ૨ ૧૧૭ ४४ સાહેબ ડી. પી. ૩ ૨૨૦ 919 કેશવ (સેનાપતિ) ૧૪૮ કે ૧૬૨, ૧૬૩ ૧૬૪ ૨૦૮ કેશવદાન ૨૩૮ અ ૨૩૮ ૨૧૯ અ ૨૦૯ કેશવ દીક્ષિત ૧૩૬ ૧૪૭, ૫૧, ૫૪ | ખડક ... કેશવમિત્ર ૧ ૭ર ૧૮૪, ૧૮૮ ખબ્દ ... , ૧૨૧ કેશવ રિ ૩ ૨૩૮ અ ૨૪૫ ખરગ્રહ ૧ લે ૧૩૦,૧૩૩ કેશવ સ્વામિન્ , ૨૩૨ ૧૯ ૧૩૬, ૧૮ કે. ડાન, ૨૨૨ ૭૯ ૧૩૯ જોઆઓ. ડી, ૧૪૦, ૧૪૧ કેકકલા ૧૩૩-૩૪ ૧૨૪, ૧૨૮ ૧૪૫. ૧૩૨,૧૩૫ ૧૫૩ • ૧૩૫ ૧૩૮, ૧૪૧ ૧૫૯, ૧૬૦ ૧૪૬, ૧૪૯ ૧૫૨, ૧૫૩ ૧૬૩, ૧૬૫ Bટીલમ ... ૭૩ ૧૯૪ ૧૭૮, ૧૮૧ કેદમૂહિક ૧૫૭, ૫૯, ૬૧ ૧૮૬ કેદરા ૧૫૭ ૧૯૨ ૭૫, ૭૮ ૧૯૭ કેને.ડે. સ્ટેન ૨૦૦ २०७ ૨૨૫ ૨૩૨ ૨૩ ૨૩૮ ૨૫૦, ૨૫૭ ૨૬૩, ૬૪,૭૦ ૫૧ ૧૧૧ ૯૪ ૨૫, ૨૭૬ ૧૩૮ ૨૮૨ કારડે, એલ. ડી. ૩ ૨૩૮ અ ૨૪૬ ૨૮૯, ૨૯૮ , આર. ડી. , ૩૦૫ કેવાય - ૧ ૧૦૨ ૫ ૧૦૦ ૩૦૮ કાલાહ ૨ ૧૬૮ ૧૩૮ ૧૧૧ ૧૭ ૧૩, ૧૫ ૮૮ | N ૩૨ v = = w ૬ y Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #471 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ લેખ ૧ ૬૮ ખરત્રહ ૨ જે ૭૬ अनुकमणिका પાનું ૧૬૩, ૬૭, ૬૮ : ખેતલ ... ૧૭૪ ખેતર ૨૦૫, ૨૦૯ ખેતા ... ૨૧૩, ૨૧૪ ૨૧૬ ખેમરાજ ૨૨૩, ૨૨૭ (ક્ષેમરાજ) ૨૩૦, ૨૩૪ ૨૩૬, ૪૦, ૪૧ ખલી : ૨૪૭. ખેલાદિત્ય ૨૫૨, ૨૫૫ એકખક ૨૬, ૬૬, ૭રે ખેટિંગ ગ્રંથ લેખ ૩ ૨૫૫ ૨૨૪ ૨ ૧૬૨ ૨૨૩ ૧૨૯ છે કે જ . ૩ ૨૨૪ ૯૪ ૧૪૮ ૪૯, ૫૦ ૫૩ ૧૨૧ ૨૩૭ ૪૨ ૨૩૮ ૫૦ ૨૩૮ મ ૨૩૮ ૯૪ ૯૫ | ખેમાણુ ૨૮૫ ૨૯૩, ૨૯૯ છે ૫ ગ ખગ્રહ રાજપુત્ર | મઉરદેવી ગજભ૯a ગાઈલ ૧૮૮-૯૨ ૨૫૫ ૨૩૮ અ ૨૩૮ ૧૪૮ ૪૯, ૫૦ ૯૬ ૨૯૬ ૧૦૨ ગઝલ ખરમe ૨૫૪, ૨૫૮ ૨૫૯ ૯૨ ૨૬૨ ૧૫૩ ૫૮ ૧૦૨ ૧૦૩, ૧૦૪ ૫૮ અ ૧૦૫, ૧૦૮ ૧૧૨, ૧૧૪ ૧૪, ૧૫ ૧ . ગણુ ••• ગણપતિ વ્યાસ - ? N. ૬ ૨૧૯ ૭૬ ૧૨૧ ૧૦૨ ગણેશ્વર ગકે. એ. એસ. ૧૦૦ ૧૪ ૧૦૨ ખર૫ત્ય ખરપત્ર ખલ ખાંખણ ખાવાટ, એમ. પી. ૧૦૩ ૨૨૪ ૧૬૮ ૧૩૯ ૨૨૫ બ ૨૧૯ ગમેશ્વર ગાગા ... ૧૬૭ ૨૨૪ ૧૬૮ ૧૩૭, ૧૩૮ ખીમડ . ખીસ્વસી ખીરસેન ખુરૂસ્વામિન ખુશાલ ખેંગાર મતલ ૨૫૨ ૧૦૯ ૫૮ ૧૩૪ ૧૨૭, ૧૩૨ ૧૬૮ ૧૩૭ ૨૦૬ ૭, ૧૨ ૧૪૧-૪૨ ૧૮,૨૧, ૨૪ ૧૬૮ ૧૩૯ ૨૨૪ ૯૫ ૯૫ ૨૮૭ ૧૪૧-૪૨ ૨૩, ૨૪ ૧૬૨ ૮૯ ૧૨૩ ૧૦૨ ૧૩૩-૨૪ ૧૨૨ ૨૫૬ २२४ ૯૫ ૨૪૦ ૫૮ ગાંગેય ગાજણ ગાજપતિ ૩ ગા-જશાતિ ૧ –માદિત્ય ૨ ગાદેવ ... , } ગ્રાન્ટ, ડબલ્યુ.પી., , ૨૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #472 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका પાનું ગ્રંથ લેખ ૧ ક. ૫૩ ૨ ૧૬૩ ગ્રંથ લેખ ગુહસેન (વલભી) ૨ ૪૮ ૧૨૨ ૧૦૧ ગિંજક . ગિરજાશંકર સામાજી ગિરિજાદેવી ગિક - ગિલક ... - ૩ ૧૫૫ બ ૧૭૮, ૧૭૯ ૫૧ ૧૧૪ ૨૮, ૨૯ ૨૬૮, ૨૪ ૫૩ પાનું ૧૦૨. ૧૦૪, ૧૦૫ ૧૦૬, ૭, ૧૦ ૧૧૨, ૧૧૪ ૧૧૫, ૧૧૬ ૧૧૯, ૧૨૦ ૧૨૬ ૧૨૮ ૧૨૯, ૧૩૧ ૧૩૪ ૧૩૫ ૧૩૬, ૧૩૭ ૧૪૧ ૧૪૫ ૧૫૨ ગુગુણ ૧૪૮ અ ૧ર ગુગક ૨૨૧ ગુણચંદ્રશ્ય ૧૩૯ ગુણચંદ્રપાદા ગુણધર २२३ ૪૧, ૪૪ ૪, ૪૮ ગુણરાજ २२३ ગુનસિરિ ૨૫૧ કે ૨૫૮ નિમ ગુલેન ... ૨, ૧૧૯ ૫૩, ૫૫ ગુવક ૧ લે ૩ ૨૩૩ અ ૨૩૦ ગુહત્રાત ૧ ૨૯ ૪૨, ૪૪ ગુભદિ : , ૨૫ ૩૦, ૩૧ ગુહસેન (વલભિ) , ૨૩ ૨૪ ૨૮ ૧૫૬ ૨૨૪ છ૪ છે ૧૫૮ ૧૬૪ ૧૭૧ ૧૭૭, ૧૮૧ ૧૮૫ ૧૯૧ ૧૯૬, ૨૦૦ ૨૦૬ ૨૧૧ ૨૨૪ ૨૩૧ ૨૩૭ ૨૫૭ • • • ૨૬ ૩, ૬૪, ૬૯ ૨૭૬ ૨૮૨ ૨૮૯, ૨૯૭ ૩૦૩ ૩૦૪ ૩૩ છે ૩૫ ૫૨, ૫૩, ૫૪ ૫૬, ૫૬, ૫૬ ૫૮ ૫૯, ૬૦ ૩૬ ૩૭ ८४ ૬૨ ૩૮ ૩૯ ૨ ૯૮ - - ૪૨ 5 • • ૪૯ . ૪૫, ૪૭ ૬. ૬૯, ૭૦, ૭૫, 199 ૮૨, ૮૩ ૮૫, ૮૬. ૯૦, ૯૨ ૯૭, ૯૯ ૫૬ ૧૦૦ • • ૫૯ અ ૧૦૫, ૧૬ : ૯૨ ૧૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #473 -------------------------------------------------------------------------- ________________ હાય ત્રિ ગુનિયા ગુઢેશ્વર ગૂમદેવ ગોકુલ ગાગ ગાગ્યક ... ગાગનારાયણ ગાગરાજ ગાગા ગણુરાણક ગાડિંગરાજ ગાયાસ્કર. પી. બી. ગાપ ગાપાય ગાપાદિત્ય ગાપાહિત્ર ગાપાધ્યક ગોપાલ ગાગ્નિ ગબિંદ ભટ્ટ ગાલ Biel's ગાવ ગાવધાન ગાવશમાં ગાવાદિત્ય સટ્ટ ગાવામ ગાવિંદ ૧ લેા ( રાષ્ટ્રાટ ) ગ્રંથલેખ ૧ પર ૫૩ ૧૩૧ ૧૫૫ બ ૨૩૦ અ ૨૧૯ બ ૧ ૩ ૧ ર 3 .. .. ૧ ૩ 33 99 ર ૩ .. ૧ 33 ર 1 ૩ ર २ ૧ ર ૧ ર ૩ .. ૧ * "તા ૨ .. .. "" "" ૫૩ ૧૪૪ ૪ ૨૩૮ અ ૨૪૩ ૧૩૦ ૨૩૯ ૧૪૧-૪૨ ૫૩ 33 ૧૦૨ ૧૦૯ ge ૨૨૭ ૧૩૦ ૧૨૫ ૫. ૧૩૦ ૭૩ ૧૨૪ ૨૩૭ ૨૫૦ અ ૫૩ ૧૨૪ ૧૩૦ ૨૩૪ ૧૨૩ ૧૨૬ ૧૨૮ ૧૨૯ ૧૩૦ ૧૩૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પાનું ૧૭૯, ૨૦, ૨૨ ७७ ૧૨૧ ૧૦૯, ૧૨, ૧૩ ૧૮૦, ૧૮૧ ૨૨૬, ૨૨૮ ૨૧૦ ૧૨૨ ૧૬, ૬૨, ૬. ૨૩૮ अनुक्रमणिका ૬૪, પ ૧૦૪ પર, ૧૫ ૧૮ ૧૨૧ 33 F 4, 22 ૨૧૯ ८ ૯૫ ૪૧, ૪૭ ૧, ૨, ૩, ૯૪, ૧૦૨ ૧૯૦, ૧૨૪ ૩૯, ૪૦ ૪૧, ૪૫, ૪૮ ૨૫૫, ૨૬ ૧૨૨ ૩૯, ૪૦ ૯૪, ૧૦૨ ૨૭ ૨૭, ૨૯, ૩૪ ૧૩, ૧૬, ૬૧ ૭૪ ૮૧, ૮૪, ૯૦ ૯૫, ૯૭ ૧૦૫, ૧ ગાવિદ ૧ લા (રાષ્ટ્ર) ગાવિદ ૨ ને (રાષ્ટ્ર) ગાવિદ ૩ ને (રાષ્ટ્ર) ગ્રંથ લેખ 3 "" .. ર : 33 39 "9 19 .. " .. .. :" 33 ૨ .. 37 . .. .. "" .. "" " .. ,, "" .. "3 .. .. 23 ૩ 31 ૧૨૫ બ ૧૨૫ ક ૧૩૦મ ૧૨૩ ૧૨૫ ૧૨૬ ૧૨૭ ૧૨૮ ૧૨૯ ૧૩૦ ૧૩૧ ૧૩૫ ૧૩, ૧૨૫ બ ૧૨૫ ક ૧૩-અ ૧૨૧ .. ૧૦૮ ૧૩૩-૩૪ ૧૨૩ ૧૨ 2 33 ૧૨૩ ૧૨૪ ૧૨૫ ૧૨૬ ,, ૧૨૭ .. ૧૨૮ ૧૨૯ ૧૩૦ 39 ૧૩૧ 39 NO પાનું ૧૨૨, ૧૨૫ ૧૩૮ ૧૪૫, ૧૪૯ २७ ૪૨, ૪૫ ૫,૫૬,૬૨ ૬૫, ૬૬, ૭. ૭૫ ૮૧, ૮૫ ૯૫ ૧૩૮, ૧૪૦ ૧૪૮,૧૫૨ ૧૨૨, ૨૩, ૨૬ ૧૩૯ ૧૪૯ ૯, ૧૧ ૧૨, ૧૫’ 3 ૧૮, ૨૧ ૨, ૨૫ ૨૭, ૨૮, ૩૪ ૩, ૮.૪. ૪૧, ૪૨,૪૫ ૫૩, ૧૪, પ, ર ૬૫, ૬૬ ૬૭, ૭૦ ૭૬ ૮૧, ૮૧, ૮૫ ૪. પ લા. ક ૧૦૮ ૧૩૨ ૧૧૪, ૧૬,૨૦ ૧૩૩ ૩૪ ૧૨૩, ૨૪, ૨૭ ૧૩૫ zaf ૧૨૫મ ૧૩૮ ૧૪૬, ૪૮,૫૨ ૧૧૫,૧૧૬ ૧૨૧,૧૨૨ ૧૨, ૧૨૭ ૧૨૫ બ www.unaragyanbhandar.com Page #474 -------------------------------------------------------------------------- ________________ मानुक्रमणिका પાનું ગોવિંદ ૩ જો (રાષ્ટ્ર) ગોવિંદ ૪ થો (રાફટ ) ૨૨, ૨૬ ૨૮ ૭ને ગ્રંથ લેખ ૨ ૧૪૫ ૩ ૨૪૯ ૧૨૨ ૨૧૮ ૧૩૫ ૨૨૨ ૧૫૫ ૨૦૪ ૨૧૭ ૨૦૪. ૧૪૪, ૧૪૫ ૮૨, ૮૭ ૧૨૬ ૧૬૮,૬૯, ૭૦ - ૫૯ ૧૭. ગ્રંથ લેખ “ પાનું ૩ ૧૨૫ કે ૧૩૪, ૩૫, ૪૦ | ગારદેવી , ૧૦ અ ૧૫૦ ગગ ... ૨ ૧૨૩ ' ગંગાધર ૧૨૪ ૩૭, ૩૮, ૪૦ ગંગાધરાય ૫૩, ૫૪, ૫૮ ગબહરપતિ ૬૦,૬૩, ૬૪ મંડરાજ , ૧૨૭ ૬૫, ૬૬, ૬૮ ૧૨૯ ૮૧, ૮૨ ૧૩૧ ૧૦૫ ગવિશ્વેશ્વર ૧૨૫ અ ૧૧૫, ૧૧૬ ૧૨૫ બ ૧૨૦, ૨૧, ૨૨ ૧૨૩, ૨૪, ૨૮ વણચંદ્ર ... ૧૨૯, ૧૩૧ ઘટેશ્વર ૧૩૨, ૧૩૩ ઘાષ . ૧૨૫ કે ૧૩૪, ૧૩૫ ૧૩૬, ૧૪૨ ચ ૧૩૦ અ ૧૪૬ ચઉંડરા , ૧૩૫ ૧૩૯, ૪૧, ૪૩ ચક્રપાલિત ૧૪૪, ૧૪૫ ક ૧૩૬ ૧૪૬, ૪૭, ૪૯ ૧૫૦, ૧૫૨ ચીભૂત ચકાયુધ •૨ ૧૧૫ ૩૦, ૩૨ ૧૧૬ ૩૬. ૩૮ ૨ ૧૬૮ ૧૩૮ ૨૩૮ અ ૨૪૬ ૧૦૯ ૮, ૧૧ ૨ ૪, ૬,૮,૯, (રાષ્ટ્ર) ૧૦ ગોવિંદ છે ૧૨૨ જ , જ ચર્ચા જી ૫૫ ચડ : ચણપ " ૧૩૦ ૧૩૩-૩૪ ૧૨૭, ૧૨૪ ૧૩૫ ૧૩૯ ૨૦૫ ૨૯ ૨૩૩ અ ૨૩૦,૨૩૧ ૧૧૨, ૧૧૩ ૧૧૯ ૧૨૦, ૨૩, ૨૪ ૧૨૭, ૧૨૯ ૧૩૨, ૧૩૩ ૧૬૮ ૧૩૬, ૧૩૭ ૧૬૯ ૧૪૧ ૧૭૧-૮૫ ૧૪૭, ૧૪૮ ૧૮૮-૯૨ ૧૫૫ ૧૯૩૨૦૦ ૧૫૬, ૫૭, ૫૮ ૨૦૩ ૧૬૫ ક ૧૨૯ ૧૩૦ ૧૫૯ ૨૧૬ ૨૧૮ ૨૧૯ ૫, ૭૬ ૨૨૫ ૯૭, ૧૦૧ ૧૬૮ ૧૩૯ ૬ ૧૪૩, ૧૪૭ ૨૩૩ અ ૨૧૬ ૪૧ ૦૪, ૭૮ ૬L: ગેલ૯ ગ્રાહક ... ગેન ગોક્ષ . ., ૨ ૧ ૩ ૧ २०६ ૯, ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #475 -------------------------------------------------------------------------- ________________ ચપ ચાપ્રસાદ ચન્દ્રરાજ ચન્દ્રાર યમા ચરમા ન ચષ્ટ્રન (યાન) ગ્રંથ ૩ 33 .. ور .. 33 ર "" .. .. ار " ૩ 37 33 "1 '' .. ચરાગન ર ૩ ચતુરવિજયજી ચલકરક્રમ્સ(૧), ૧ ચન્દ્ર જ ૨ ૧ ચ ચન્દ્રસ્સ (પા૧૩૧) ૨ ચન્દ્રગુપ્ત (મા') ૧ ચન્દ્રા(દ્રિ) 39 ર ૩ ૧ "1 ,, " . "" 3 31 .. લેખ ૨૦૭ ૨૦૯ ૨૧૦ ૨૧૧ ૨૧૨ 1 ܕܝ ૧૬૨ ne ૧૪૧ ૧૭૧-૯૫ ૧૪૭, ૧૪૮ ૧૮૨-૯૨ ૧૫૫ ૨૦૩ ૨૦ ૨૦૭ ૨૦૮ ૨૦૯ ૨૧૦ ૨૧૧ ૨૧૨ ૧૯૩-૨૦૦ ૧૫૬, ૫૭, ૫૮ ૧૬૫ ૧૪૩ ૧૫૭ બ રર રર ૭૧ ૧૩૦ ૧૩૨ ૧ f ५७ દર fi ર ૨૩૩ મ अनुक्रमणिका પાનું ૧૪, ૧૯ ૨ ૩૦ ૩૨, ૩૫ ૩૭, ૪૦ ૧૨૦, ૨૩, ૨૪ ૧૨૭, ૨૯, ૩૨ ૧૩૭ ૩-૧ ૪ t Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૪, ૭, ૯, ૧૨ ૧૪, ૧૭ ૨૧ ૩. ૩૨, ૩૫ ૩૭, ૪૦ ૨૬ ૧૮૩ ૨૨, ૨૩ ૧૮, ૧૯૨ ૧૪૧-૪૨ ૧૯, ૨૧, ૨૪ ૧૫૫ ૬ ૧૧, ૧૯૨ ૧૨, ૧૧૪ ૨૩ ૧૧૪, ૧૯, ૨૧ ૧ ૭, ૮, ૧’ ૧૩૦, ૩૨, ૩૩ ૧૮૨ ૧૧૦ ૧, ૧૨, ૧૯ ૨. , ૮, ૧. ચષ્ટન (ચાષ્ટ્રન) ચાયા ચાંગદેવ ચાચિગદેવ ચાંડપ ચાણુય ચાંદ ચારૂતિ મા ચાલક ચહલ ચાઢ ... .. .. ગ્રંથ .. 93 ર્ ચાપ ૩ ચામુંડ (ચાલુ) ૨ 3 ર 31 33 13 33 33 .. ,, 31 .. .. .. ,, "" 3 در ,, .. .. ', 2 .. . ૨. 3 લેખ પાનું ७ ८ ૯ ૧૧ ૬ મ ૨૪૩ ૨૨૩ ૨૪૩ 23 ૧૩૬ ૧૩૫ ૨૩૬ ૧૩૭ ૧૪૧-૪૨ ૧૪૭ "" ૧૫૮ ૧૬ ૦ ૧૬૨ ૧૬૩ ૧૫ ૧૬૬ ૧૭ ૧૫૬ ૨૦૧ 2.२ ૨૦૬ ૧૩૬ અ ૧૪૪ ૩ ૧૪૮ મ ૨૫: ૧૫૮ મ ૧૫૦ ૨૪૩ ૧૪૪ ૩ ૧૬ ૧૨૪ ૧૪૩ ૨૪૩ ૧૨, ૧૩ ૧૪, ૧૫ ૧૬, ૧૯ ૧૨ ૯૧ ૩, ૧ ૯૦ ่ ૧, ૬૩, ૬૫ ૬૩, ૪, ૫ ૧૫૦ 9 - ૩૫, ૩૬, ૩૮ ૫, ૧૯, ૨૨, ૨૪ ૩૮, ૩૯, ૪૧, ૪૫ ७८ ૮૫, ૮૨ ૯૬, ૯૯ ૧૦૨, ૧૦૫ ૧૧૨, ૧૧૬ 1109, 116 ૧૪૨ ૧૫૧ ૧૫૯ ૧૨ ૧૭૧ ૧૫૪, ૧૫૫ ર ૧૬૬ t ૧૯૩, ૧૯૪ ૫૫ ૪, ૧૫ ૪,૫ ૨૪, ૫, ૬ , ૪. ૨૭ ૪. પ www.unaragyanbhandar.com Page #476 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ૧ ચિબિર (સિમ્મિર ત૩),, સેવક ચેત્તરજી. જે. સી સામા ચા ચામાં શિ સાહસ .. ચીઢનીસ વામન ર પીતાંબર ચર રાજ ચંદ્રાદિ ચાનન છાવ્યું. કાઝ ગા ... જગડુંગ :: .. а મતિય ૨ " .. a .. ર ર 28 33 ર ૧. ત્રે.કે. કે. એલ. ૨ 3 . .. 23 "1 ૩ ૧ ગ્રંથલેખ. ૩૮ " "" ર .. .. 3 3 ૧ ૧ 33 ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૪ ૪૪ મ ૧૩૬ ****** ૧૫ ૧૨૨ ૧૬૭ ૧૩૬ અ ૧૩૭ ર ૧૬૨ ૪ ૨૪૩ ૨૦ અ ر. 99 ૧૩૫ ૧૩૬ ૩ પાનું (83) 12. tt, te ७०, ७३ ૭૫, ૭૮ ર ૮૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat re ૮૯ ૯૫, ૯ v, ૮, ૯ ૧૨૩, ૨૮, ૩૩ ૧૫૫ ૪ ૧૭૧-૮૫ ૧૪૭ ૧૯૩-૨૦૦ ૧૫૬ ૧૪ ૫૯, ૯ 28. ૩ ૭૩, ૭૯ ૩ ૧૫, ૧૬ ૧૭ ૮૩, ૮૪ ૪૯, ૧૩ ૧૯, ૨૩ . ર, ૯૫ .૧૩૩-૩૪ ૧૨૩, ૨૪, ૨૫ ૧૨,૧૩૧ et i', 'પ હું, ર ૧૩૨, ૧૩૫ ૧૪૧ ૧૪૧, ૪, પર જગદેવ જગમલ ગતસિંહ જગસિંહ જગી ગા orover's જનક જ.૧૫ જયા orang ** average સ્તિકા જનસ્વામિન્ જમ જયકીતિ જયત ભૂતલદેવી જય તિશ ત (વસ્તુપાલપુત્ર) ૧ 23 ર 3 13 .. 33 "3 37 , 3 . "" 33 93 39 ૧ ૩ ર "" ગ્રંથલેખ ૧૫૮ ૨૦૪ ૧૫૭ ૪ 3 .. " 3 51 ૩ .. ૨ 3 ર ૮૩ શ્રૃ. ૫ " ,, ૨૪૩ ૨૨૫ ૧૬૮ ૨૨૩ અ 19 ૧૩૧ ૨૩૪ ૧૪૯ બ ૨૨૭ ૨૩૫ ૨૩૨ ૨૩૩ આ ૧૪૫ ર૪ પાનું ૧૩૯ e ૧૯૨ ૨૦૬ ૨૦૭ ૩૧, ૬૩, ૬૪ પ ૨૩૫ ૨૮ ૧૨૪ ૩૯, ૪ ૧૨૫ ૧૧, ૧૧ અ ૫૫ ૧૨૬, ૧૨૭ ૧૯ ૨૭૩, ૨૩૬ ૩૪, ૩૭ પ . ૨૨૩ અ ૨૦૮ 2. ૨૧. ૨૧૧ ૨૧૨ ૨૨૫ ૨૪૩ ૯, ૯૯ ૧૩૭ ૨૧૬ ૧૩૮ ૧૧૧, ૧૧૧, ૧૨, ૧૩ २७ ૧૭૪, ૧૭૬ ૫ ૨૮, ૨૯ ૧૭૧-૮૫ ૧૫ ર ૧૩૮ ૧૬૭ ૩૨૩, ૨૬, ૩૧ ૧૭૧-૮૫ ૧૫ ', ' ૧૪, ૧૬, ૧૭ ૧૮ ૨૧૫,૨૧૭ - ૨૫, ૧ ૩. ',' ૩૩,૩૫, ૨ ૩૭, ૪ ८७ ' www.unaragyanbhandar.com Page #477 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका પાનું ૨૨ જયંતસિંહ (લેખક) જયતા ... થ લેખ પાનું ૨૦૮ ૨૦૯ ૨૬, ૨૭ ૨૨૩ ૨૫૦ અ ૨૫૫, ૨૫૬ ૧૭, ૧૮, ૧૯ જયદામન ૧૨, ૧૩ ૧૪, ૧૫ ૧૬, ૧૭ જયદ્રથ જયપાલ જયભટ ૧ લે (ગુજ૨) ૨૫૭ २०४ ૧૦૯ ૭, ૯, ૧૧, ૧૨ ૧૫, ૧૬, ૧૭ ૧૧૦ ૧૧૧ ગ્રંથ લેખ જયરાજ(જેરાજ) ,, ૨૪૦ (રાજ) જયશેખર ૧૩૭ જયસિંહ ૧૦૨ (ધરાશ્રય ) ૧૦૩ ૮, ૯, ૧૦ ૧૦૪ ૧૦૫ ૧૦૬ ૧૪, ૧૫ ૧૦૭ ૧૬, ૧૮ જયસીંહ ૧૬૪ ૧૧૧ ૧૬૪ ૨૦૮ ૨૩૮ બ ૨૪૭ જયસ્કન્ડ ૨૫૭ ૮૮ જયાચાર્ય ૧૫૭ અ ૧૮૨ જયાદિત્ય ૨ ૧૨૬ ૫૯ જયાનન્દ ૩ ૨૧૭ ૪૨ જરભજિન ૧ ૧૭ ૫, ૬, ૮ જહણ ૧૩૩-૩૪ ૧૨૪ ૩ ૨૨૪ ૪૫ જસકરઉ ૧૬૮ ૧૩૯ જસડુયઉ ૧૦૮ જસદેવ - ૨૪૨ ૬૦ ૨૫૦ અ ૨૫૫, ૨૫૬ જસદેવઉ - ૧૬૮ ૧૩૯ જસધવલ ૨૫૬ ૮૫, ૮૭ જસપાલ ૧૪૩ ૨૬, ૨૭ ૧૫૫ અ ૧૭૮, ૧૭૯ ૨૫૦ અ ૨૫૫, ૨૫૬ જસરાક ૧૪૪ ઈ ૨૦૦ જસવીરઉ ૧૬૮ ૧૩૮ જસડ ૧૪૯ ૫૧ જસેધર ૧૪૯ બ ૧૭૪, ૧૭૬ જરાજ ૨૩૮ બ ૨૪૬, ૨૪૭, ૨૪૮ જાગ્ય ૨૨૭ જયભટ ૨ જે (ગુજ૨) ૧૧૨-૧૩ ૨૩ ૧૧૪ ૨૪, ૨૭, ૨૮ ૨૯ ૧૧૫ ૩૦, ૩૨, ૩૩ ૧૧૬ ૩૫, ૩૭, ૩૮ ૩૯ ૪૧,૪૨,૪૫ ૧૧૯ ૫૩. ૧૧૭ ૪૦, ૪૫, ૪૩ , ૪૪, ૫ ૫૭, ૫૪ ૧૦૮ ૧૦૯ ૧૧૪ ૧૧૭ ૪૧ ૪૭,૪૮,૪૯ ૫૦, ૫૧, ૫ર ૧૧૯ ૫૩, ૫૫ ૨૩૦ અ ૨૨૪ ૨૩૩ અ ૨૩૫ ૨૩૧ ૧૩ ૪ ૬૪ ૧૬ "> , સિંહ ૩ જે (ગુજ૨) ૧૧૮ ૩ , , જયભટ ૪ થે (ગુર્જર). મ-૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #478 -------------------------------------------------------------------------- ________________ પાનું જ ૪૧ જેગણું ૧૬૮ ૧૮ अनुक्रमणिका ગ્રંથ લેખ પાનું ગ્રંથ લેખ જાઈક ૨૩૩ ૨૧, ૨૨, ૨૩ : જેકસન. એ. ૧ ૧૩ ૨૩૬ ૩૫ એમ. ટી. નજાક ૨૨૭ ૭૪ જામ્રાજી ૧૪૮ ક ૧૬૮ ૫૧ ૧૧૧ ૬૭ ૧૪૦ અ ૧૫૬, ૧૫૮ જનક ૧૫૭ જાની. એ. બી. , ૨૨૫ બ ૨૧૯ ૧૩૩-૩૪ ૧૨૫ જાહણુ • ૨૨૩ ૨૨૮ ૨૨૪ ૨ ૩૦ જાહૃહવિ ૧૯૩૨૦૦ ૧૫૬ ૨૩૩ અ ૨૩૫ ૨૦૩ ૧૬૫ જેકેબી પ્રોફેસર ૧૨૯ જાહૂ .. ૧૬૭ ૧૨૦, ૧૨૪, ૧૩૧ ૧૦૬ ૧૨૯ ૧૬૩ २०६ ૧૬૮ ૧૩૮ ૧૩૭ ૧૬૫ ૧૦. ૧૧ જાલા ૧૩૯ ૧૩૯ • જેજવીરા ૨-૫ જીણુદેવઉ (જયેષ્ટ વીરા) દાઉ ૧૩૮ જેહડ ... ૧૪૯ અ ૧૭૨ જીનપ્રબોધસરિ ૨૫૧ અ ૨૫૭ જૈત્રસિંહ ૨ ૧૬૭ જનપ્રભસૂરિ ૧૪૯ બ ૧૭૩ ૧૨૩, ૧૨૬, જીનમંડન ૧૩૧, ૧૩૦ જનવિજય મુનિ ૩ ૨૩૮ ૪૯ ૨૦૬ ૬, ૭, ૧૨ ૧૩૬ અ ૧૫૪ ૨૦૭ ૧૬, ૧૮ જીમૃતકેતુ ૨ ૧૩૦ ૧૦૧ ૨૧૧ ૩૪, ૩૬ ૨૧૨ ૩૯, ૪૧ છમુતવાહન ૯૮,૧૦૦ જીવદામન ૨૫૨ ૭૪, ૭૯ (ક્ષત્રપ) ૧ લો , ૧૦ ૧૭ જૈમિનિ ૨૩૨ ૩ ૬ આ ૯૧ ૧૬૮ ૧૩૮ જીવદામ– ૨ એ છે કે ૯૧, ૯૨ જોજો .. ૨૫૦ અ ૨૫૫, ૨૫૬ (સ્વામિ) ૧૨૯ ૮૩, ૮૮, ૯૩ જબાલ ૧૫૭ બ ૧૮૬ જીવાભાઈ ૧૫૭ બ ૧૮૩ ૨૨૯ ૨૨૨ કાનજીભાઈ છજરાશિ ૮૯, ૯૦, ૯૨ છસધર ૨૫૧ , ૨૫૮ જેઉલ , ૨૩૪ ૨૭ ઝઝઝક - ૧ ૩૮ ૬૨, ૬૩ જેકબ જનરલ ૧ ૧૫ ઝવેરી મોરલાલ. ૨ ૧૧૫ સર જ લી ૨ ૧૩૬ ૧૪૬ આર. રાવ ૧૨૯ ૮ ૧ સાહેબ ક ૧૩૧ ૧ ૦૬ ૧૩૭ ૧૦૯ ૨૨૫ ૧. જોગા જીભા ૧૬૧ ગ્રેડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #479 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका પાનું ગ્રંથ લેખ ૩ ૨૨૩ ઝાઝા ઝંઝા • તારાદેવી ગ્રંથ લેખ પાનું ૩ ૨૨૫ ૯૮, ૧૦૧ ૨૩૩ અ ૨૩૩,૨૩૬ તાવિ ••• 2 ૧૦૨ ૨ ૧૧૪ ટેલર જોસેફ ટોડ કર્નલ જેઈમ્સ તાવિશર્માન તાવિસૂ(સૂ)ર તિલંગ. કે. ટી. તિહણદેવી તુલુહેતુ તુશાષ્ફ તેજપાળ ૨ ૧૬૩ ૨૧૭ ટેલેમી ... ૧ ૧૪૪ કે ૧૬૧ ૨૧ ૧૬ ઠાકર. બી. કે. ૧ પ્રોફેસર ૬૧ ૧૩૯ ડફ મેબલ ડાઉસને પ્રો. જે. ૧ (ડૌસન) ૨ ૨૩૭ ૧૦૨ ૧૦૯ ૧૧૮ ૧૨૪ ૪૧૭ ૩૭. ૨૮૧, ૨૮૬ ૨૧૬ ૧૬૮ ૧૩૭ ૧૫૭ ૭, ૮, ૧૦ ૧૩૭ ૧૬૧૭ ૧૨૦, ૧૨૧, ૧૨૩ ૧૨૪, ૧૨૫, ૧૨૬ ૧૨૮, ૧૨૯, ૧૩૨ ૧૩૩. ૧૬૮ ૧૩૪, ૧૩૫ ક ૧૩૭, ૧૪૦ ૧૪૧ ૧૭૧-૮૫ ૧૪૭, ૧૪૮, ( ૧૪૯ ૧૮૮-૯૨ ૧૫૫ ૨૦૦ ૧૫૬, ૧૫૭, ૧૫૮ ૨૦૩ ૧૬૫ ૨૦૬ ૩, ૪, ૬, ૭ ૯, ૧૧, ૧૨ २०७ ૧૪, ૧૫, ૧૬ ૧૭, ૧૮ ૨૦૮ ૧૯, ૨૦, ૨૧ ૨૦૯ ૨૩, ૨૪, ૨૬ ૨૧૦ ૨૮, ૨૯, ૩૦ ૨૧૧ ૩૨, ૩૪, ૩૫ ડતલ ડાકરા ૨૨; અ ૬ ઢાવું. ઢિક ઢોડુિં ૧ ૨ ૧૨૫ બ ૧૨૧ ૧૭ ૧૨૯ ૮૭, ૯૩ ... ૦ ણણણ - ૧ ૨૨ ૨૨, ૨૩ ૧૫૧, ૧૫૪ તણુઅવસાવકા ૨ તત્ત તરૂણદિત્ય ૧૩૧ ૧૦૯, ૧૧૨, ૧૧૩ ૧૨૦ ૨૩૪ ૨૪, ૨૬ ૨૭, ૨૮ ૨૨૩ અ ૨૧૬ ૨૫૪ ૮૨ તલાર ••• તશમાદી તાપસ તાપિશમ તાપિચર ૨૧૨ ૩૭, ૩૯,૪૦ ૪૧ ૨૧૫ અ ૨૨ ૧૫૭ ક. ૧૮૭ ૧૬૭ ૧૨૨ ૨૨૫ ૯૮, ૧૦૧ ૮૦ ૨ ૧૬૧ ૧૦૯ તેજપાળ તેજસિંહ ગુહિલ ૨ તેજસિંહ ૮૯, ૯૦ ૮, ૧૧ ૫ ૨૫૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #480 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका પાનું તેજા . ૮૯, ૯૦ દતસ્વામી ગ્રંથ લેખ ૩ ૨૨૩ ૨૨૪ • ૨૩૭ ૧૩૭ ગ્રંથ લેખ ૧ ૬૯ ૨ ૧૦૯ પાનું ૧૬૯, ૧૭૩ ૮, ૧૧ ૧૫૦, ૧૫૪ ૨૨, ૨૨૧ તૈલ તિલ ... ૧ ••• તૈલપ તોડલેન તરમાણુ ૧૨૦ ૨૫૬ દgલિક. દ૬૧ લો (ગુર્જર ૨ સામc) ૮૦ ૧૦૮ ત્રિદ્રોણ ૧૦૯ ૮૪ ૫૩ ૧૨૨ ૧૩૬ ૨૧૬ અ ૨૦૪ ૧૫૩ ૩ ત્રિનેત્ર ત્રિપાઠી તનસુખરામ મનસુખરામ ત્રિપુરાનક ૧૧૪ ૧૧૫ ૧૧૬, ૧૧૭ ૧૧૯ ૫, ૬, ૧૪ ૨૪, ૨૭, ૨૯ ૩૦, ૩૨ ૩૪, ૩૫, ૩૮ ૪૧, ૪૨,૪૫ ૫૩ ૧૦૨ ત્રિભુવનદેવિ દ૬ ૨ જે (પ્રશાતરાગ ૨ ગુજર) ૧૦૯ ૪, ૫, ૮, ૯ ૧૧, ૧૨ ૧૦, ૧૫, ૧૬ ત્રિભુવનપાલ ૧૧૦ ૧૨ ૨૧૭ ૬૧, ૬૨ ૨૨ ૭૯, ૮૫ ૧૬૭ ૧૨૭, ૧૩૨ ૨૦૬ ૭, ૧૨ ૧૩૭ ૧૩૮ ૨૦૬ ૧૭૧, ૧૭૩ ૧૫૭ બ ૧૮૩ ૨૩૯ ૫૧, ૫૩ ૫૪ ૫૬, ૫૭ ૧૩૦ ૧૩૩-૩૪ ૧૨૫, ૧૩૦ ૧૭૩, ૧૩૬ ૧ ૩૭ ત્રિલોચનપાલ ત્રિવિકમ ૯૪ ત્રિવેદી આભા રામ કે. ત્રકમ • 2ષ્ટદત્ત .. ૧૧૧ ૧૮, ૧૯ ૧૧૨-૩ ૨૦, ૨૧, ૨૩ ૧૧૪ ૨૪, ૨૫, ૨૭ ૨૮, ૨૯ ૧૧૫ ૩૦, ૩૨, ૩૩ ૧૧૬ ૩૪, ૩૫, ૩૭ ૩૮, ૩૯ ૧૧૭ ૪૦,૪૧,૪૨ ૪૫ ૧૧૯ ૨૩૦ અ ૨૨૪ ૧૦૮ ૧૧૭ ૪૧ ૨૩૩ અ ૨૩૫ ૧૮, ૧૯ ૧૧૨-૧૭ ૨૦ ૫૩. ૩ ૧ થરીયા વિરદેવ .. નેટ - ૧૧૧ ૨૨૩ ૨-૫ ૧૮, ૨૦ | | દ૬ ૩ જે (ગુજ૨). ૨૧૮ અ ૨૦૯ ૧૬૮ ૧૩૯ ૧૩૭ દ૬ ૪ થે (પ્રશાન્તરાગ છે ૨ ) ૨૨૯ ૨૨૨ દક્તિદુગ ૯૨ ૧૧૨ રાષ્ટ્રકૂટ ૧૦૨ ૧૧૭ ૪૬ ૩૯, ૪૦ દશ્વક • - ... ૩ - ૧ ૨ ૧૨૦ ૧૨ ૩ ૩૩, ૩૬ દત્ત ૧૨૫ ૧૨૬ ૫૩, ૫૪, ૫૫ ૧૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #481 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका ૧૩૦ ગ્રંથ લેખ પાનું ગ્રંથ લેખ પાનું દનિતદુગ ૨ ૧૨૮ ૭૪ દામોદર (ભટ્ટ) ૨ ૧૫૯ ૮૩, રાષ્ટ્રકૂટ ૧૨૯ ૮૧, ૮૪, ૯૦ ૩ ૧૨૫ કે ૧૪૧ ૯૫, ૯૭ દાદર ચતુર્વેદી ૨ ૧૨૧ ૧૩, ૧૭ ૧૩૧ ૧૦૬, ૧૦૭ દાદર દ્વિવેદી , , ૧૩૩-૩૪ ૧૨૩, ૧૨૬ ૧૩૦, ૧૩૪ દાદર ભૂતિ ૧ ૯૩ ૨૬૩,૧૭, ૭૪ ૧૩૫ ૧૩૮, ૧૪૦ ૨૭૫, ૨૭૯ ૧૩૬ ૧૪૮, ૧૫૨ દામધર ૨ ૧૦૯ ૮, ૧૧ ૨૩૬ ૩૫ દામર ... ૩ ૨૨૩ ૯૦ ૧૨૫ બ ૧૨૫ દારક - ૪૧ ૭૪, ૭૭ ૧૨૫ ક ૧૩૮ ૧૪૪ બ ૧૬૦ દક્તિવર્ધન ૧૨૭ ૧૩ દાવકી ... ૧૫૭ અ ૧૮૨ ૧૨૮ ૭૮, ૮૦ ૧૨૯ દાવર ઉમુક ૨૦ અ ૨૧૧ ૧૩૧ ૧૦૬, ૧૯૯ | દાસક ... ૭૮ ૨૧૯, ૨૨૧ ૧૧૧, ૧૧૩ દાસનક ૯૨ ૧૧૨ ૧૩૦ અ ૧૪૫, ૪૭, ૪૮ | દાસસ્વામિન ૨૩૨ ૧૯ દવે કનૈયાલાલ, , ૧૫૭ બ ૧૮૩ દાહs • ૨૪૩ ૬૪, ૬૫ ભાઈશંકર દિનકર ૨૩૮ બ ૨૪૬, ૨૪૮ દવે રણછોડભાઈ , ૨૨૫ અ ૨૧૮ દિનબદિ ૧ ૫૩ ૧૨૧ ઉદયરામ દિવાન દિલેકર ડી. બી, ૧૦ ૧૭. બહાદુર દશનવિજયજી ૧૪૩ અ ૧૯૬ દશરથ ૨૩૯ ક ૨૫ દસિલ .• ,, ૪૪ અ ૯૮, ૯૯ દહુસેન ૪, ૫ ૧૪ દાદાક ૧૪૪ અ ૧૫૯ ૧૦૧ ૧૪૮ અ ૧૭ ૪૯ ૧૦૪ દાબક્ષીમ ૫૪ ૧૨૩ ૧૨૫ દામ ૫૩ ૧૨૧ ૧૩૬ • ૧૦૨ ૫ ૧૩૯ દામજટ શ્રી ૧ લે ૧ ૮ ૧૪ ૧૫૦ ર - જે = = જ છે . A K ૬ = * * * ૫૩ ૨૧૫ અ દાદર (ભટ્ટ) ૨ ૬ ૧૧૫ ૧૩૬ ૯૧ ૩૦, ૩૩ ૧૫૧ ૧૫૪ ૨૩૬ ૨૫ ૨૪૬ ૩૦૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #482 -------------------------------------------------------------------------- ________________ ક अनुक्रमणिका પાનું દુડા . ૩૪ ૯૭ ૬૩ ૪૯ ગ્રંથ લેખ ૧ ૨૮ ૩૯, ૪૧ પ૨, ૫૩ ૫૫, ૫૬, ૫૭ ૫૯ ૧૧૫, ૧૧૭. ૧૪, ૧૪૭ ૭૫ २०४ ७८ ૨૧૫, ૨૧૭ ૮૪ ૨૪૦ ૨૪૬, ૨૪૮ ૧૦૨ ૧૨૩ ૩૩, ૩૬ ૧૨૭ ૧૩૨ ૧૧૪ ૧૨૫ બ ૧૨૩, ૩૧, ૩૩ ૧૨૫ કે ૧૪૨ ૧૩૭ ૧૪૧-૪૨ ૧૮, ૧૯, ૨૦ ૨૧, ૨૨, ૨૪ ૩૮, ૩૯,૪૧ દુર્ગભટ્ટ ૧૯૩ દુલભરાજ ગ્રંથ લેખ પાનું દરવાકર ડી. બી. ૧ ૯૮ ૩૦૪ ૩૦૬ ૧૦૦ ૧૦૧ ૩૧૦ ૨૨૫ ૨૩૭ ૪૦ ૨૩૮ ४४ ૧૪૪ ડ ૧૬૪ ૧૪૮ બ ૧૬૭ ૧૪૯ અ ૧૭૦ ૧૪૯ બ - ૧૭૩ ૧૫૫ બ ૧૮૦ ૧૫૭ અ ૧૮૨ ૧૫૭ કે ૧૮૭ ૧૫૭ ઈ ૧૯૧ ૧૫૮ આ ૨૧૫ અ ૨૦૨ ૨૧૬ અ. ૧૬૪ ૨૦૮ ૨૧૯ અ ૨૦૯ ૨૧૯ બ ૨૧૦ ૨૨૦ અ ૨૧૧ ૨૨૨ અ ૨૧૩ ૨૨૩ ૨૧૫ ૨૨૫ અ ૨૧૮ ૨૨૫ બ ૨૧૯ ૨૩૮ અ ૨૫૦ દિસિસિ ૧૬૨ દીન્દત ૧૩૦ અ ૧૫૩ દીર્વાચાર્ય ૨ ૧૩૮ ૧૨, ૧૩, ૧૪ દીક્ષિત એ. બી. , ૧૫૭ ૭૩ દીક્ષિત. કે. એન. ૧ ૯૨ ૨૬૨ રા. બહાદુર ૨ ૧૪૧-૪૨ ૧૯ ૨૩૭ ૧૦ અ ૧૫૬ દીક્ષિત (બ્રાહ્મણ) , ૯૨ ૧૧૨ દૂફા .. ૧ ૨૭ ૩૭, ૩૮ ૨૦૪ ક ૧૪૭ ७८ ૧૫૮ ૧૬૦ ૮૫, ૮૮ ૧૬૨ ૯૬, ૯૯ ૧૦૫ ૧૬૫ ૧૧૨, ૧૧૬ ૧૬૬ ૧૧૭, ૧૧૯ ૧૭૦ ૧૪૨ ૧૫૧ ૨૦૧ ૧૫૯ ૨૦૨ ૧૬૨ ૨૦૬ ૧૭૧ ૧૪૦ અ ૧૫૬ ૧૪૯ બ ૧૭૩, ૧૭૫ ૧૫૫ બ ૧૮૦, ૧૮૧ ૧૫૭ બ ૧૮૩, ૧૮૫ ૧૪૩ બ ૧૯૮ ૧૪૪ ઈ ૧૯૯ ૨૩૮ અ ૨૩૮, ૨૪૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #483 -------------------------------------------------------------------------- ________________ પાનું દુર્વાસુ ૨૩૫ ૨૧૮ દઈય. દેદા ૨૫૦ अनुक्रमणिका ગ્રંથ લેખ પાનું ગ્રંથ લેખ દુલભાચાય ૨ ૧૩૮ ૧૨, ૧૩, ૧૪ દેવદત્ત ... ૨ ૪૪ દુર્વાસ રાશિ ૧૬૧ ૮૮, ૯૦, ૯૨ ૩ ૪૪ દેવદિન ... ૧૬૨ ૯૮, ૧૦૦ , ૨૩૧ ૧૬, ૧૭ પપ દેવધર ••• ૨ ૧૬૮ ૧૨૫, ૧૨૭ ૧૩૮ દેવપાલ ૧૩૫ દૂગસરણ ૨ ૧૩૮,૧૩૯ ૧૬૮ ૧૩૯ ૨૯ દશા ૪૩ ૮૫, ૮૮ દેવાધિ (સરસ્વતી), ૬૫ ૨ ૧૧૮ પ૩, ૫૫ દેવરાજ ૧૨૭ ૭૨ દેઉથ ૧૪૯ બ ૧૭૩ દેઉય ૧૪૪ ૩ ૧૬૫ ૨૩૭ અ ૨૩૧ દેવરામ ૧૩૮ દેગડિ - ૨ ૧૩૨ ૧૨ ૧૧૭, ૧૨૦ દેવલ • ૨૨૩ ૮૮, ૮૯ ૨૨૭ દેવશક્તિ ૨૩૩ અ ૨૩૧ ૭૦ દેવશર્મન - ૨૪ ૨૮, ૨૯ દેરભટ્ટ (ડેરભટ્ટ) ૧ ૧૪૦ ૮૩ ૨૩૪ ૭૪ ૧૦૮, ૨૦૦૨ દેવસીહ ૨૨૩ ૭૫ ૨૦૪, ૨૦૫ ૨૨૪ ૯૨, ૯૫ ૭૭ ૨૧૩ દેવસંધ ૧૨૫ બ ૧૨૧ ૨૨૬ દેવસ્વામિન ૧૧૭ ( ૪૬ ૨૩૩ . ૨૧૮ ૨૩૮ વાઉ ... ૧૬૮ ૧૩૮ ૨૪૬ દેવાચાર્ય ૨૪૮ અ ૨૫૨, ૨૫૩ ૨૫૨, ૨૫૬ દેવાદિત્ય ૨૧૫ ૫૩ ૨૬૩, ૬૬, ૭૨ દેવી ... ૧ ૬૫ ૧૫૦, ૧૫૪ ૯૪ ૨૭૫, ૨૭૮ દેવીલ .. ૮૮ ૨૪૯,૫૩, ૫૭ દેવેન્દ્રસૂરિ ૧૫૭ ઈ. ૧૯૧, ૧૯૨ દેશાઈ રાવબહાદુર ૧૪૦ ૧૧૧, ૧૧૩ ગોપાળજી દેરાસરી ૨૩૭ સુરભાઈ ૧૧૪ ૨૫ ડાહ્યાભાઈ પી. ૧૪૪ ક ૧૬૧ ૧૧૮ ૪૭ દેહશું . ૧૩૮ ૨૩૩ દેહુણુઉ ૧૩૮ દેસલઉ ૧૬૮ ૧૩૮ દેહાઉ દદ્ધિ ... » ૮૩ ૧૨૯ દેલહાણુ દિઈશ્વર • • ૧૦૯ ૮, ૧૧ ૧૩, ૧૬, ૧૭. ૧૩૮ ડિઆદિત્ય - ૫૩ ૧૨૧ દેવ :: ૧ ૨૯ ૪૩ ૧૨૨ દિગા૫ - દેવકરણ ૩ ૧૪૮ અ ૧૭૨ દેવકુલ ૧૪૬, ૧૪૯, ... ૧ ૬૫ ૧૫૦, ૧૫૪ ] દ્વિજ ૨ ૧૫ દેવકુવારઉ ૨ ૧૬૮ ૧૩૮ ૮૨ ૨૮૫ • 3 ૪ = ૬૨૪૧૧૨૦es ૨૯૨ A 5 ૧૪ ૧૬૮ ૧૦ == Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #484 -------------------------------------------------------------------------- ________________ ननुक्रमणिका પ્રય લખ પાક | ટાણુસ્વામી પાનું ૨ ૧૦૯ ૮, ૧૧ દ્રોણસ્વામી ગ્રંથ લેખ ૨ ૧૦૯ ૧૧૦ ૨૩૪ ૫, ૮, ૧૧ ૧૩, ૧૬, ૧૭ દ્વત્રિય , ૨૭ હિતાપિથમ દિવાણુ • દિવ્યપદ વિભક્ટિ •• દ્વિભદ્ર • દ્રોણું ૧૨ ૧૨૧ ૨ ૧૬૮ ૧૩૮ ૧૩૯ ૮૯ ૭૩ ધઉસિંગ ૪૩ ધણદેવ ૧૨૧ ૧૮૯, ૧૯૪ ધણપતિ ૨૧૦, ૨૧૪ ધણપાલ ૫ | ધણિયા ૮, ૧૧ ધનંજય ૩૮, ૩૯,૪૦ | ધનદેવી ૧૯૯ ওও ૧૦૨ ૧૦૯ ૧૨૪ ૧૦૨ ૧૨૫ ૧૬૭ દ્વાણધર ૪૨, ૪૮ ૮૨ ૩, ૪ દેણસિંહ (વલભી) ધનપતિ ધનપાલ ધનસિંહ (ધને ધબ્લક .. N ૧૨ ૧૮, ૨૦ ૨૫ ૧ ૩૬, ૩૮ ૪૦ ya મિલાય ધર્મોત્તરાચાર્ય ધર ... ૧૨૧, ૧૨૪, ૧૨૯ ૨૦૬ ૪, ૯ ૨૨૭, ૨૨૯ ૨૩૮ ૪૯ ૨૨૪ ૯૨, ૯૪, ૯ ૧૬૭ ૧૨૧ ૧૪૯ બ ૧૭૩, ૧૭૪, ૧૭૫ ૨૧ ૧૯, ૨૦ ૧૨૫ બ ૧૨૧ ૧૦૨ ૧૦૯ ૮, ૧૧ ૧૧૦ ૧૩, ૧૬, ૧૭ ૧૬૨ ૯૮, ૧૦૦ ૧૬૭ ૧૨૭, ૧૩૨ ૧૬૮ ૧૩૭ ૨૦૬ ૭, ૧૨ ૨૧૭ ૮૭, ૮૯, ૯૫ ૨૪૩ ૬૪, ૬૫ ૨૩૫ ૨૮, ૨૯, ૩૨ ૨૩૬ ૩૫, ૩૬, ૩૭ ૩૮, ૩૯ ૧૪૯ બ ૧૭૩ ૨૩૮ અ ૨૩૮ ધરણિગ ૨૨૨ ૮૦, ૮૩ ધરણિધર ધરણિયા ધરણુવરાહ (ધરણીધર) ૯૨ ૧૦૪, ૧૦૫ ૧૬૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #485 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ લેખ ૧ ૭૯ अनुक्रमणिका પાનું | ૨૧૮, ૨૧૯ | ધરસેન ૨ વલભી ગ્રંથ લેખ જે ૪૫ ધરદત્ત : ધરપટ્ટ (ધરપક, ધર૫) પાનું ૫૮ ૫૯ ૬૨, ૬૩ ૬૪,૬૬, ૬૭ ૫૯ ૬૭ ૬૫, ૬૯, ૭૧ ૭૪, ૭૬ ૮૦, ૮૩ ૬૯, ૭૨, ૭૩ ૭૪, ૭૭, ૭૮ ૭૯, ૮૧ ૮૨, ૮૪ ૮૫, ૮૬ V ૮૯ ४६ » ૯૦, ૯૩ J. ४७ ૪૮ ૧૦૨ ૪૯ ૧૦૪ ધરસેન ૧ લો. વલભી ૫૧ ૨૧ ૩૩ ૩૭, ૯૭, ૯૯ ૧૦૧, ૧૦૭ ૧૦૪ ૧૦૬, ૧૦૮ ૧૦૯, ૧૧૦ ૧૧૨, ૧૧૪ ૧૧૫, ૧૧૬ ૧૧૯, ૧૨૦ ૧૨૬ ૧૨૮ ૧૨૯, ૧૩૧ ૧૩૪ ૧૩૫ ૧૩૭ ૧૪૧ ૧૪૫ ૧૪૮ ૧૫ર ૧૫૬ ૧૫૮ ૩૩ ૬૫, ૬૭ ૭૧ ૮૦, ૮૩ ૮૫, ૮૬ ૬૯ ૯૨ ૯૮ ૧૭૧ ૧૭૮, ૧૮૧ ૧૮૫ ૧૯૧ ૧૯; ૨૦૦ ૧૦૨ ૧૦૪, ૧૦૫ અ-૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #486 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका ગ્રંથ લેખ પાનું ગ્રંથ લેખ ૧ ૮૮ ધરસેન ૨ જે વલભી | ધરસેન ૩ જો વલભી ૨૫૧, ૨૫૬ ૨૬ ૩, ૨૬૫, ૨૭૧ ૯૪ GS 2 0 ૨૦૬ ૨૧૧ ૨૨૪ ૨૩૧ ૨૩૭ ૨૫૦, ૨૫૭ ૨૬૩, ૨૬૪ ૨૬૯,૨૭૦ ૨૭૬, ૨૭૭ ૨૮૨ ૨૮૯, ૨૯૭ ૩૦૩ ૩૦૫ ૨૭૭ ૨૮૨ ૨૯૭, ૨૯૮ ३०८ ૧૦૦ ૯૨ ૧૧૧ ८४ ધરસેન ૪ થે વલભી २४ છે ૧૪૦ ૧૬૩ ૧૭૦ ૧૭૫, ૧૭૬ ૧૭૭, ૧૭૯, આ ૭૧ 6 ૩૦૮ ૨૬ ૪૦ ૧૮૨ » . ૭૪ ૨૦૦ ૪૪ ૪૪ અ ૫૯ અ. ૮૨ ૮૩ ૯૨ ૨૨૯ ૯૫, ૯૬ ૯૭, ૯૮, ૯૯ ૧૦૫, ૧૦૬ ૧૧૧ ૨૨૦ ૧૩૦ ૧૩૯ ૧૪૬ ૧૫૩ ૧૫૬ ધરસેન ને વલભી ૧૮૪, ૧૮૭ ૧૮૯, ૧૯ ૧૯૮, ૨૦૧ ૨૧૫ ૨૨૬ ૨૩૩, ૨૩૯ ૨૫ ૨૪૬ ૨૫૧, ૨૫૬ ૨૬૩, ૨૬૫, ૨૭૧ ર૭૫, ૨૭૭ ૨૮૪ ૨૯૧, ૨૯૮ ૮૭ ૮૮ ૫૭ - ૨ - ૩૦૬ ૯૯ ૧૧૮ ४७ ધરસેન દૂતક ૧૭૩ ૧૭૮, ૧૮૨ ૧૮૭ ૧૯૩ ૧૯૭, ૨૦૧ ૨૪. ૨૦૭, ૨૦૮ ૨૨૫ ૨૩૧ ૨૩૮ ૧૧૧ ૨૬૦ ૨૬૧ ૯૬ ૭૬ | ધમ્મ ... ૨ ૧૩૦ ૮૨ ૨૩૫ ૨૮ ૮૯ ધમ્મોદિત્ય ૨૦૪ ૧૫૫ બ ૮૪ ૧૬૯ ૧૮, ૧૮૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #487 -------------------------------------------------------------------------- ________________ ધવલ ••• अनुक्रमणिका ગ્રંથ લેખ પાનું ગ્રંથ લેખ પાનું ધમ્મધર ૧ ૧૯૨ ૫ ધ્રુવ ( રાષ્ટ્રકૂટ ૨ ૧૨૬ ૫૩, ૫૬, ૬૨ ૧૦૯ ૮, ૧૧ ધારાવર્ષ–ાર ૧૨૭ ધર્મપાલ ૧૩૦ ૮૪, ૯૫, ૯૬ કૃષ્ણ ૧ લાને , ૬૭, ૭૦ ૧૩૩-૩૪ ૧૨૩ પુત્ર શ. ૭૧૭) ૧૨૮ ૭૫ ૧૩૫ ૧૩૮, ૧૩૯ ૧૨૮ ૮૧, ૯૨ ૨ ૩૫ ૨૯ ૧૩૦ ૨૩અ ૨૩૦ ૧૦૧ ૧૦૫, ૧૦૮ ધર્મરાજ ૨૨૫ ૧૩૨ ૧૧૪, ૧૧૬, ધસેન (ધરસેન). " ( સન) ૪૪ ૯૫, ૯૬ ધવલ (વાઘેલા) ૩ ૨૧૮ ૬૪ ૧૩-૩૪ ૧૨૩,૧૨૭, ૨૧૯ ૭૩, ૭૫ ક ૧૩૪ ૨૨૫ ૧૦૧ ૧૩૫ ૧૩૮, ૧૪ ૨૩૮ અ ૨૩૭, ૨૩૮ ૧૬. ૧૪૮, ૧૫ર ૨૪૦, ૨૪૩ ૧૨૫ અ ૧૧૫, ૧૧૬ ધવલ૫ ૧૩૨ ૧૧૪, ૧૧૯, ૧૨૫ બ ૧૨, ૧૨૩ ૧૨૧ ૧૨૬, ૧૩૨ ૩ ૨૧૮ ૬૪ ૧૨૫ કે ૧૩૯ ધીધા • ૨૧૯ બ ૨૧૦ ૧૩૦ અ ૧૪૩, ૧૫૦ ધાંધાઉ ૧૬૮ ૧૩૮ : ધ્રુવ ૨ (રાષ્ટ્રકૂટ ૨ ૧૨૭ ૬૫, ૬૬, ૬૮ ધાધર ૧૧૦ ૧૩, ૧૬, ૧૭ ઇન્દ્રના પુત્ર કક, ૭૦,૭૧, કર ધાંધલ ૧૬૭ ૧૨૩, ૧૨૮, [ ૨ જાને પુત્ર , ૧૨૮ ૭૭,૭૭, ૮૦ શ. ૭૫૭) ૧૩૩ ૧૨૯ ૮૨, ૮૬,૮૭ ધારાવર્ષ ૮૯, ૯૧,૯૩ ૧૨૧, ૧૨૨ ૧૨૫ બ ૧૨૩ ૧૨૬, ૧૩૧ ૧૩૦ અ ૧૪, ૧૪૭ ૬, ૧૧ ૧૪૮, ૧૫૦ ધામિક ૭૫, ૭૮ ધ્રુવ ૩ જે ૧૨૯ ૮૧, ૮૨,૮૩ ૨૭ (રાષ્ટ્રકૂટ શ. ૭૮૯) ૧૩૧ ૧૦૫ ધુમ્રાયણ ૧૧૦ ૧૩૦ અ ૧૪૩, ૧૪૪, ૧૩, ૧૬, ૧" ધુરિણું .. ૩ ૨૧૫ ૧૪૫ ૧૪૬, ૧૪૭, ધ્રુવ (રાષ્ટ્રકુટ ૨ ૧૨૦ ૩, ૪, ૭ ૧૪૮ મક્ક ૧ લાને , ૧૨૩ ૧૫૦,૧૫૭ પુત્ર મુ. શાખા) ધ્રુવ એચ, એય. ધ્રુવ (રાષ્ટ્રકૂટ ૨ ૧૨૧ ૧૦, ૧૨, ૧". ૧૧૧ ૧૮ ધારાવર્ષઘેર , ૧૨૨ ૧૮, ૨૦, ૨'' ૧૧૨-૧૩ ૨૦ કૃષ્ણ ૧ લાને , ૧૨૩ ૨૭, ૩૪ ૧૩૩-૩૪ ૧૨૨ પુત્ર શ, ૭૧૭) , ૧૨૫ ૪૨, ૪૫ ૧૩૮ ધીષ્ઠ ૧૦૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #488 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ લેખ ૧ ૩૧ , ૩૨ ૩૩ ૩૫ પાનું ૪૮, ૪૯ ૫૦, ૫૧ ૫૨, ૫૩ ૨૧૭ ૫૮ ૫૧ ૭ ૭૬ ૮૦, ૮૩ ૪૫ ૪૭ ૯૦, ૯૨ ૯૭, ૯૮ ૪૮ ૧૦૨ अनुक्रमणिका ગ્રંથ લેખ પાનું ધવ એચ. એચ. ૧૪૭ ૩૮ ધ્રુવસેન ૧ લે ૧૫૮ (વલભી) ૫૯ ૨૧૮ ૨૩૨ ૧૮ ૨૩૯ ૨૪૩ ૧૪૪ ૩ ૧૬૨, ૧૬૨ ૧૫૭ અ ૧૮૨ ૧૫૭ ક૧૮૮ ધ્રુવ. કે. એચ. ૩ ૨૩૭ દીવાન બહાદુર , ૧૩૬ અ ૧૫૪ ધ્રુવભટ્ટ (દૂબ) ૧ ૯૬ ૨૮૮, ૩૦૦ ૨ ૧૬૭ ૧૨૧, ૧૨, ૧૩૧ ૨૦૬ ૫, ૧૦ ૨૩૬ ૩૫, ૩૬, ૩૮ ૨૩૩ અ ૨૨૯,૨૩૦ ૨૩૨, ૨૩૫ યુવરાજ ૨ જે ૩ ૨૩૫ ૨૯ ધ્રુવસેન ૨ જે ૨૩૩ અ ૨૩૫, ૨૩૬ ] વલભી ધ્રુવસેન ૧ લો ૧ ૧૭ ૫, ૬, ૭, ૮ (વલભી). ૯, ૧૦ ૧૧, ૧૨ ૧૩, ૧૪,૧૫ ૧૬, ૧૮, ૧૯ ૨૦ ૨૧, ૨૨, ૨૩ ૨૪, ૨૫, ૨૬ ૨૭ ૨૮, ૨૯ ૧૦૪ ૪૯ ૨૨૮ ૨૬ અ ४४ ૨૨૯ ૯૩, ૯૪ ૫૭ ૬૨ ૨૦ ૨૨૦, ૨૧, ૨૨૨ ૧૩૦ ૧૪. ૧૪૪, ૧૪૫ ૧૪૮, ૧૪૯ ૧૫૦, ૧૫૪ ૧૫૬ ૧૫૭, ૧૫૯ ૧૬૨, ૧૬૩ ૧૬૬, ૧૬૮ ૧૬૯,૧૭૦, ૧૭૩ ૧૮૨ ૧૮૭ ૧૯૩ ૧૯૭, ૨૦૦ २०७ ૨૧૦ ૨૨૬ ૩૦ ૩૧, ૩૩, ૩૪ ૩૫ ૩૬, ૩૭, ૩૮ ૩૯,૪૦,૪૧ ૪૨,૪૨,૪૪ ૫,૪૬,૪૭ ૨૮ ૨૯ ૨૩૩ ૨૩૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #489 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका ગ્રંથ લેખ ધ્રુવસેન ૨ જે ( વલભી). ૨૫૧, ૨૫૬ ૨૬૩, ૨૬૫, ધૂમરાજ ગ્રંથ લેખ ૨ ૧૬૭ , ૯૩ ૧૬૮ પાનું ૧૨૧, ૨૫, ૩૦ ૧૩૪, ૧૩૭ ૫, ૧૦ ૨૭૧ ૨૦૬ ૨૩૪ ધર ધૂસ્વામિન ૨૭ ૨૯૮ ૯૮ ૩૦૪ ૩૦૭ ૧૦૦ ૩૦૮, ૩૦૯ ૧૦૧ ૩૧ ૦ ૧૧૨-૧૩ ૨૦ ૧૦૯, ૧૧૦ ૯૨ ૧૧૧ ૬૮ ૧૬૩ ૨૩૨ ૧૮ ૧૫૭ બ ૧૮૪, ૧૮૬ ૨૨૪ ૨૨૨ ૮૭ ૧૦૧ ૧૬૭ ૧૨૬, ૧૩૧ ૨૦૬ ૫, ૧૦ ૨૨૫ ધ્રુવસેન ૩ જે વલભી ૧૭૬ ૭૧ ૧૭૯, ૧૮૩ ૧૮૪ ૧૯૫, ૧૯૮ ૨૦૨ ૨૦૩, ૨૦૪ ~• • ૫૩. ૨૦૮ નગાન ૩ નગો ... ૧ નક નડુલ . ૩ નણસ્વામિ નદત્ત ... નન્દ વલદ કન્મ ૧ નદિ , ૨. નાદને નન્દિવર્ધન નન્દિશ્વર (નન્દીશ્વર) નદિસંધ નદિ સ્વામિન ૨૫૬ ૮૫ ૮૦ ૨૨૧ ૧૨૨ ૨૧૫ ૪૬, ૫૧ ૧૩ ૨૨૭ ૧૦૭ ૧૬ ૧૦૯ ૮, ૧૧ ૧૦૨ ૧૬૧ ૧૫૫ ૬૫ ૧૫૭ ઈ ૧૯૧ ૧૨૫ બ ૧૨૧ ૨૩૨ ૧૯ ૧૨૪ છે એ ન ૯૫ ૨૩૪ ૨૧૩ ૨૧૬ ૨૨૩, ૨૨૭ ૨૩૩ ૨૩૯ ૨૪૭ ૨૫૨, ૨૫૫ ૨૬ ૩, ૨૬૬ ૨૭૨, ૨૭૮ ૨૮૫ ૨૯૨, ૨૯૯ ३०४ ૩૫ ૮૪ ૧૧૧ ૨૧૮, ૨૧૯ ૨૨૧ ૨૨૨ ૨૨૩, ૨૮, ૨૯ ૨૩૦, ૨૩૫ ૨૪૪ નવાસાપક નભોપતિ નયચંદ્રસૂરિ ૨૩૬ ૨૫૬ ૧૦૨ ૨૨૪ ૧૬૮ ૨૫૩ ૨૦૮ ૨૩૯ ૯૨ ધુવસેન તક ૩૯ = ૮૧. નરચંદ્રસૂરિ નરભેરામ મનસુખરામ નરવર્માદેવ નરવર્મા નરવાહન • ૭૮ ૭૨, ૭૮ ૮૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #490 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ ૨૨૫ ૩૦ નરહરિ ... નારાયણ નરેન્દ્રસૂરિ નરેમ . નશ્મન નવણેશ્વર નાઈકા દેવી નાખુ નાગ - ૫ ૧૨૨ ૨૨૦ નાગકુમાર નાગડ •• अनुक्रमणिका ગ્રંથ લેખ પાનું ગ્રંથ લેખ પાનું ૨ ૧૩૦ ૯૪, ૧૦૨ નાગશમાં - ૧ ૧૪ ૩ ૧૪૯ બ ૧૭૪, ૧૭૬ નાગાન ૨ ૧૬૨ ૯૪, ૯૯ ૨૧૯ બ ૨૧૦ ૨૫૬ , ૨૩૩ ૨૨, ૨૩ ૧૩૬ અ ૧૫૫ ૨૦૧ નાગાવક ૧૩૦ અ ૧૪૭ ૨૧૦ ૨૩૩ અ ૨૩૦, ૨૩૧ ૨૩૮ બ ૨૪૭ ૨૩૪, ૨૩૬ ૧૨ નાગેન્દ્રગચ્છ ૧૬૭ ૧૨૮ ૨૧૭ ૬૧, ૬૨ નાગેધ્યભટ્ટ ૧૮, ૨૩ ૧૫૭ બ ૧૮૩ નાગેશ્વર ૩ ૨૩૪ ૨૭ ૨૧૭ નાડકર્ણી એમ.કે , ૧૨૫ બ ૧૨૪ ૧ ૮૦ નાણસર ૨ ૧૨૪ ૩૯, ૪૦ ૨૪ ૩૯, ૪૦ નાણાવટી ડો. ૧૫૮ ૭૮ ૨૩૪ ૨૭ - બાલાભાઈ. એમ. ૧૨૫ કે ૧૪૧ નાબુલ ૮૫ ૨૪૩, ૨૪૪ ૧૩૭ નાન ૧૬૨ ૯૮ ૩ ૨૧૬ ૫૪, ૫૭ ૨૨૪ ૨૧૮ નાનાક , ૨૧૮ ૬૪,૬૬, ૬૮ ૨૨૩ ૬૯, ૭૧, ૭૨ ૨૧૫ અ ૨૦૨, ૨૦૩ ૨૧: ૭૩, ૭૪ ૧૬૮ ૧૩૯ ૭૫, ૭૬ ૧૫૭ બ ૧૮૬ ૨૧૫ અ ૨૦૨ ૨૨૩ ૯૦ : નારાયણ (પાલ) ૧ ૭૫ ૨૦૫, ૨૦૯ ૨ ૧૩૦ ૯૪, ૯૬ ! ૧૧૬ ૩૬, ૩૮ ૨૩૫ ૨૯. ૧૨૭ ૨૩૩ અ ૨૩૦, ૨૩૧, ૧૩૫ ૧૩૮ ૨૩૫ - નારાયણ (ભટ્ટ) ૩ ૨૩૩ ૨૨, ૨૩ ૧૩૫ ૧૩૭, ૧૪૩ ૧૨૫ બ ૧૨૩, ૧૩૧, ૧૪૪, ૧૪૫ ૧૩૭ નારાયણ (મિત્ર) ૧ ૭૨ ૧૮૪, ૧૮૮ ૨૨૨ ૮૦, ૮૫ ૧૨૫ કે ૧૪૨ ૨૨૫ ૯૮, ૧૦૦ નાવુક ... ૧ ૫૩ ૧૨૨ ૧૦૧ નાસણ - ૨ ૧૨૪ ૩૯ ૪૦ ૧૦૩ ૮, ૯, ૧૦ ૧૦૭ ૧૬, ૧૭, ૧૮ નાહડ - ૩ ૨૨૨ ૮૪ ૧૩૫ ૧૪૪, ૧૪૫ ૧૨૪ ૩૮, ૪૦ છે ૧૨૦ ૩, ૫, ૭ | નાહર પુરણચંદ ૩ ૧૪૦ અ ૧૫૬ નાગદેવ નાગપાલ નાગભટ્ટ ••• નાગમાર્ય નાગરાજ નાગલદેવી નાગવર્ધન નાગવર્મે નાગવર્મા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #491 -------------------------------------------------------------------------- ________________ છે ! ૬૯, ૭૨ | પશ્ચિમિ દેવિ ૨ ૧૧૩ - ૬, ૧૦ ૪૨ ૧૨૯ अनुकमणिका ગ્રંથ લેખ પાનું ગ્રંથ લેખ પાનું નકુમ્ભલ શકિત ૨૩૧ ૧૩, ૧૪, ૧૭ નિત્રય શેઠ ૧૫૭ બ ૧૮૪ પટુ ••• ૩ ૨૫ ૮૧ નિરિહલ્લક ૨૩૨ ૧૮, ૨૦ પટેલ કરસન દાજી, ૨૩૦ અ ૨૨૩ - ૨૩૦ અ ૨૨૪ ૫ટેલ પ્રહાદ ૧૪૩ અ ૧૯૬ નિમળા ૧૪૪ ૪ ૧૬૨ - આત્મારામ નીના (દીક્ષિત) , ૨૩૭ ૪૧, ૪૭, ૪૮ { પદ - ૧ ૧ નીલકંઠ ૨૨૩ અ ૨૧૭ નીલકંઠ રવામિ ૨ ૧૫૬ નેહ , ૨૩૯ ક ૨૫૧ પદમલ રવિ નેત્રય ( ૧૬૭ ૫) ૨ ૧૨૯ ૧૨૧, ૧૨૪, . નેમાદિત્ય ૧૨૩ ૩૩, ૩૬ ૩ ૨૦૬ ૪, ૮ ૧૨૫ ૪૨, ૫ર ૨૧૯ મે ૨૧૦ ૧૩૨ ૧૧૪, ૧૧૫ પદમસીહ ૧૧૯, ૧૧૧ ૨૨૩ ૧૩-૩૪ ૧૨૫, ૧૩૦ ૨૫૨ ૭૪, ૭૯ ૧૭૩, ૧૩૬ પાનાલ ૧૨૫ અ ૧૧૮, ૧૧૯ ૧૨૫ બ ૧૨૩ પાલા ૧૯૩-૨૦૦ ૧૫૬ નેમિચંદ સૂરિ ૨૫૩ ૮૨ પાસીહ ૧૬૮ ૧૩૯ ૨૪૧ કે ૨૫૪ ૨૧૩ ૪૨,૫૦, ૫૭ નેમિનાથ ૨૦૭ ૧૭ ૨૧૬ અ ૨૦૪, ૨૦૬ ૨૦૮ ૫૫ ૮૮ ૨૫૩ ૨૧૦ ૨૮, ૩૦ ૫રલ ૧૩૦ અ ૧૪૭ ૨૧૧ ઇ ૨૩૩ અ ૨૩૦. ૨૧૨ પરમેશ્વર ભટ્ટ ૧૮, ૨૩ ૨૪૯ પરવલ • ૨૫૧ અ ૨૫૭ પરવીરભદ્ર ૨૧૭ ૫૯, ૬૦, ૬૨ પરિમલ ૨૩૭ નેવ , ૧૨૪ ૨૯, ૪૦ નવવ ... પલદેવ •• પાટીલ ડાહ્યાભાઈ વાદિત્ય ૧૨૪ જગદીશ નેહા ૧૪૩ પાઠક. કે. બી. ૩ નેહાઉ ... ૨૩૯ અ ૨૫૦ » ૧૩૮ નન - ૧ પાડા ૧ .. ૩ ૧૨૪ » ૩૯, ૪૦ ને ... ૩ ૨૩૪ ૨૭ પારડ ને રદીન (રૂદ્દીન) , ૨૧૭ ૬૦, ૬૨ પાડુરાજ ૧૬ ૩, ૪ મંત્ર - ૨ ૧૨૪ ૩૯ ૪૦ પાતાલમલ્લ વાયચ% સરિ ૧૩૬ ૧૨૫ બ ૧૨૩ નૃસિંહપ્રસાદ પાd ••• ૧૭૧-૮૫ ૧૪૮ હરિપ્રસાદ પારાશ ૨ ૧૬૨ ૩૫ ૧૨૨ ૧૩૫ ૧૩૯ ૨૧૭ રા ૧૩૦ 3; ૧૫૪ ૫૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #492 -------------------------------------------------------------------------- ________________ પાનું શ્રય લેખ ૨૩૬ પાત્મિલ પાર્શ્વનાથ ગ્રંથ લેખ ૨ ૧૩૬ ૨૧૨ ૧૬૮ ૩૭, ૩૯ ૧૫, ૧૭ ૧૯, ૨૧ પાનું १४७ ૪૧ ૨૦૭ ૨૦૮ ૧૩૮ ૨૦૯ 23. ૨૧૦ પુવર્ધન પુણ્યસિંહ પુનાઉ પુનિગઉ .• પુરાણી રામદત્ત - કૃષ્ણુદત્ત પુરષોત્તમ ૧૩૯ ૩૩, ૧૬૨ ૧૦૧ ૩૫ ૨૧૧ ૨૧૨ ૨૧૩ ૨૨૪ ૧, ૪૦ ૯૧, ૯૬ ૨૦, ૨૨ ૭૧ ૧૨૭, ૧૩૨ ૨૪૮ ૨૫૧ પુર્ણસિંહ પુલકેશી ૧ લો પુલકેશી ૨ જે ૨૦૮ ૨૧૮ ૧૬૭ ૧૦૨ ૧૦૩ ૧૦૪ ૧૦૫ ૧૦૬ પાહ ૮, ૧૦ ૨૩૪ ૨૭ ૨૫૩ ૮૨ ૧૬૪ ૨૦૮ ૨૧૯ બ ૨૧૦ ૧૬૧ ૯૧, ૯૩ ૧૬૮ ૧૩૮ ૨૧૮ ૬૯, ૭૨ ૨૧૯ ૭૪, ૭૬ પાશ્વ પાઋણ ૧૦૭ ૧૪, ૧૫ ૧૭, ૧૮ ૧૪, ૧૫ ૧૦૬ પુલકેશી ૩ જે ( જનાશ્રય) ૨૨૪ પુલકેસિ પુલોમ ૨૩૬ ૩૫, ૩૬, ૨૮ ૨૦૭ ૨૩૮ બ ૨૪૭ ૧૪૫ ૩૩ ૧૩૮ પુલોમાવી પુષ્યગુપ્ત = = પુષેણ ... ૨ = તિગ - પાહી ••• પાશુપતાચાર્ય પાસચંદ્ર પામદેવ ... પાસવીર પાસિલઉં પાસ : પાસુe , પાહયઉ પિંગલિકા પિટલેશ્વર પિશમ ૨ પિલ્લાઈ.એલ.ડી. ૩ સ્વામિકનું. પીટરસન પ્રોફેસર , પીરેજ ૨૫૭ ૮૮ ૧૪૮ ૪૯, ૫૦ ૧૫૫ અ ૧૭૮,૧૭૯ ૧૬૮ ૧૩૮ ૨૪૧ અ ૨૫૨, ૨૫૩ ૧૬૮ ૧૩૮ ૧૩૯ ૧૩૭ ૮૦ ૨૨૦, ૨૨૧ ૧૦૯ ૮, ૧૧ ૪ , પુનઉ. ૫નચંદ્ર પૂનદેવ પનદૈવી નાક પૂનપાલ પુનપાક્ષ પુનસિંહ , ૧૩૯ ૧૯૩૨૦૦ ૧૫૬ ૨૪૩ ૬૪, ૬૫ ૧૯૭૨૦૦ ૧૫૬ ૧૫૫ અ ૧૭૭, ૭૮,૭૮ ૧૭૧-૮૫ ૧૪૮, ૧૪૯ ૨૨૪ ૯૬ ૧૬૮ ૧૩૮ , ૨૫૦ અ ૨૫૫ ૧૭ ૬૦, ૬૧ નહરિ ૩૪ ૫૫ પીલ લોટનન્ટ ૧ એમ. બી. પુના મનુથ - એ ૨ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #493 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका પૂણવાચાર્ય પૂર્ણભટ્ટ પૂણર્ણમલ ૭Y પૂર્ણસિંહ પૂર્ણ સ્વામી પૃથિમદેવી પથિવિડવી પશુપુત્ર •• પેથડ - ૭૪ २०४ ૧૭.. પેથાક •• પેરિપ્લેસ ગ્રંથ લેખ પાનું ચય લેખ પાનું ૩ ૨૪૮ અ ૨૫, ૨૫૩ | પ્રભન્દર ... ૩ ૫૯ અ ૧૦૫, ૧૦૮ ૧૫૬ પ્રભાકર ૨ ૧૩૩-૩૪ ૧૩, ૧૨૮ ૧૦૯,૧૧૦ ૧૫૭ બ ૧૮૪, ૧૮૬ ૨ ૧૩૭ ૮ ૧૪૪ ઇ ૧૯૯, ૨૦૦ ૨૦૬ - ૭, ૧૨ પ્રમાતુનાગ ૧૯૫, ૧૯૯, ૨૨૨ ૮૭ ૨૦૨ ૧૦૯ - ૮, ૧૨ ૭૬ ૨૦૫, ૨૦૯ ૧૧૦ ૧૪.૧ ૧૦, ૧૬, ૧૭ ! પ્રહાદન ૧૬૧ ૯૧, ૯૩ ૨૧૬ અ ૨૦૪, ૨૦૫ (પ્રહાણ) ૧૬૭ ૧૨૧, ૧૨૨, ઇ ૨૦૬ ૧૨૩, ૧૨૬, ૨૪૩ ૬૭, ૬૫ ૧૩૧ ૪૪ અ ૯૮, ૯૯ ૨૦૬ ૧૬૭ ૧૨૭, ૧૩૨ ૨૧૫ ૫૦, ૫૩ ૧૭૧-૮૫ ૧૪૮ ૨૧૯ ૨૦૬ ૭, ૧૨ ૨૨૪. ૯૨, ૯૫ ૨૧૪ ૪૩, ૪૪ પ્રવરકીતિ ૧૫૮ અ ૧૯૩, ૧૯૫ ૨૨૩ ૮૮, ૮૯ પ્રસર્વત ૧૪૫ ૩૨, ૩૩ ૨૫૩ પ્રસUવિગ્રહ ૨૩૦ અ ૨૨૬, ૨૨૮ ૨૨૩ અ ૨૧૫, ૨૦૧૭ પ્રિથિરાજ પ્રિયમલ ૨૫૬ ૮૫, ૮૭ છે ૨૧ ૧૬ પ્રિયદશિ ૧૬૩ ૧૦૧ પિયસિ ૨૪૧ કે ૨૫૪ પ્રિન્સેપ જેમ્સ - ૧૫ ૨૩૮ અ ૨૩૭, ૨૪૦ ૧૦૯ ૨ ૧૩૨ ૧૧૪ પ્રિન્સેપ એચ. ટી, ૧૨૩ ૩ ૨૨૭ ૭, ૮ પ્રીમલદેવી ૩ ૨૨૫ ૯૮ , ૨૨૨ ૮૦, ૮૫ ૨૨૨ અ ૨૧૩ ૨૨૪ ૯૧, ૯૪ પ્રેમલદેવી ૨ ૧૫૫ ૬૪, ૬૮ ૨ ૨૦૪ ૧૬૯, ૧૭૦ ૧૪, ૧૫ ફીલીસ કોટન ૧ ૨૬૩ ૧૪૮ ક ૧૬૮, ૧૬૯ ૨૭૫ ૨૨૩ અ ૨૧૫ ફેરીસ મેજર ૨૦૭ ડબલ્યુ. બી. ૨૦૮ ફેસ જેઈમ્સ ૨૮૧ ૨૧૦ કીલોક ૧૩૭ ૩,૪, ૬, ૭ ૩૩, ૩૫ ૧૬૮ ૧૩૫ ૨૧૨ ૩૮, ૪૦ લીટ. ડૉ. જે.એફ ૧ ૨૧૯ ૭૫ ૨૧૩ ૧૪ ૧૭. પિસ્ટન્સ પંચાણુચંદ પંડિત રામકણું પ્રચંડ . પ્રજાપતિ શમ્મ પ્રતાપમલ્લ પ્રતાપદવી પ્રતાશક પ્રતાપસિંહ પ્રદ્યુમ્ન ૧૭ ૯૫ ૨૧૧ ૪ર. પ્રદ્યુમ્ન સૂરિ પ્રનાયક અ-૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #494 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका પાનું - પાનું ગ્રંથ લેખ ફીટ છે. જે, એક ૧ ૨૧ બMક ૭૨ ૭૧, ૧૨૧ ૯ ૧૭૦ ગ્રંથ લેખ ૧ ૮૨ ૩ ૨૫૨ ૧ ૫૩ ૪૫ ওও ૭૪ બપટ્ટક બં૫૫ાદ બ૫ોગિક બપસ્વામિ ૯ ૨૬૧ S ૨૧૪ ૧૯૫, ૧૯૮ ૨૦૨ S S S « » ૧૦૭ ૧૦૯ ૧૧૦ ૧૧૬ ૧૨૧ ૧૨૭ ૧૨૪ ૧૨૫ ૧૩૦ ૧૦૨ ૧૦૬ ૧૨૪ ૨૩૦ ૨૧ ૨૦૦ અ ૨૯ ૧૨૪ ૨૭ ૧૪, ૧૫ ૩૯ ૪૦ ૧૧, ૧૨ ૧,૧૬,૧૭ ૨૨૬,૨૨૮ ૬૪ ૬,૬૮ ૩૮, ૪૦ ૪૧, ૪૨,૪૪ ૪૬ ૪૮ ૨૮ બપા , બપુક • બઉપરાજ ૨ ૩૭. બરજેસ જેઈમ્સ ૧૩૧ ૨૮ ટ ૧૦૬ ૧૩૫ ૫૦ ૯૫ ૧૦૫ ૧૩૮ ૧૪૬ ૨૫, ૨૬ પર ૭૩ ૧૩૬ ૧૮૯ ૨૩૦ ૨૫૪ ૧૪૩ ૧૫૦ ૧૫૭ ૨૭ ૧૫૮ ૧૪૩ ૨૫ ૧૬૨ ૨૩૦ ૨૩૧ ૧૬૧ ૧૮૭ ૨૦૭ ૨૦૮ ૨૦૮ ૨ટર ૨૧૦ ૨૫૬ ૪૪ ૫ ૬૭ ૧૨૫ કે ૧૭ ૧૩૦ અ ૧૪૩ ૨૧૧ ૨૧૨ ૨૧૩ ૨૫૦ ૨૨૧ ૭૮ ૨૫૪૨૫૫, ૨૫૬ બકુલસ્વામિ ૨ ૩ ૧૪૩ ૨૦૮ ૨૩ ૨૬, ૨૭ ૨૦, ૨૨ ૨૨૨ ૨૩૬ ૨૪૩ ૨૪૫ ૨૫૧ ૨૫૪ બધીરભેડિક ૧૧ , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #495 -------------------------------------------------------------------------- ________________ બરની અ કેપ્ટન અન્ય ડા. એ. અલશટ અવભક બલવન્ વાગ કાર અલ્યાવ બલ્લાલ નારાયણ જન્મ સ્થવિર બહુદેવ મહુણ માટલ બા બાવડુ બાપક આપણ બાપા બાપ : : ભારાટ ડુંગરજી ક્ષગજી ભારાટ, પ્રતાપરાય. એમ. બાલ ગંગાધર શાઓ ગ્રંથ લેખ ૧ * જ છું ૩ " " ૧ ૧ "2 ૧ " Ε ર ૩ .. "" ૧ ૨ ૩ ૧ 19 ૨ ૩ ૧ ૩ а " " ર 33 "" "" બારટન, લ, ૧ એન. બારનેટ, એલ. ડી. " 39 ૧ ૭૩ ૨૩૮ મ ૫ ૧૧૪ ૫૭ ૧૪૦ ૨૩૮ અ ૨૩૪ ૨૩૫ ૧૦૭ ૧૩૭ ૧૬૭ "" ૨૦૬ ૧૪૪ ૩ ૧૫૭ મ ૨૧: ૭૧ ૧૭૦ ૧૪૯ અ ૧૦૨ ૨૨૪ ૧૨૫ છ ૨૨૪ પર ૧૩૭ ૨૭ ૨૩૯ ૫૭ ૧૬ ૩૪ ૨૩૮ બ ૧૫૭ બ ૧૦૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પાનું ૧૯૦ ૨૩૭ ૨૪૨ ૨૪ ૧૩૦, ૧૩૨ ૧૭ ૨૩૮, ૨૪૪ ૨૪, ૨૫, ૨૭ ૨૯, ૩૦ ૧૮ ' ર૧, ૧૨૨. ૧૩૧ ૧૧ ૧૬૧ ૧૮૨ ૫૫, ૫૭ अनुक्रमणिका ૧૮૦ ૧૪૪ ૧૭૦, ૧૭૨ } ૯૪ ܐ ܐ ܐ ૪૧, ૪૭ ૧૨, ૧૩ ૯૩, ૯૬ ૭ ૪૨ પા, પર, ૧૫ ૧૨૯ ૧૩૦ અ ૧૪૩ ૩ ૫૫ ૨૪૬, ૨૪૭ ૧૮૩ ૧૬ બાલપ્રસાદ બાલાદિત્ય ભાતિયા માલેયા ખાવ (આવક) ૧ માનુલ્લ માત્ર બાહુ ચુટક શુદ્ધ યુદ્ધમ જીદાસ દેવ અભદ રાજ : : : : ગ્રંથ લેખ ૩ ૧ ૩ મુદ્દવમ્મ રાજ મુદ્દવર્યાં ... બુદ્ધસ્વામિ 19 ર .. ૧ ર .. ૧ 39 .. 39 33 .. "" 39 " 30 .. "" 29 ૩ ૧ .. બુદ્ધવસ (વ') ૨ ૩ ૧ .. ૩ ૧ 29 ૩ .. "" "" ૨૩૮ અ ૧૪૯ મ 19 ર ૮૩ ૧૦૯ ૧૧૭ ૧૦૨ ૪૫ * re પ ૫૪ મ ૬. ७० ૭૫ ૭૮ ૮૪ ८७ ૧૮ ૧૩ ૪૪ ૫ ૧૭૧-૮૫ ૧૪૭ ૧૯૩-૨૦૦ ૧૫૭ પ ૨૮ ૨૮ ૧૨૫ મ ૯૩ ૯૪ ૨૩૨ ૨૩૦ અ .. ૧૨૪ ૧૨૫ ૩ ૧૦૨ 29 પાનું ૨૩૮ ૨૬૦ ૧૭૦ te 39 ૨૨૮, ૨૨૯ ૨૩૪ ૮, ૧૧ ९९ ૧૫૦, ૧૫૪ ૪૧ ૯૧, ૯૩ ૯૪, ૯૬ ૧૧ ૧૧૩, ૧૧૪ ૧૨૪ ૧૨૮ ૧૪૭ ૧૫ ૧૯૬ ૨૦૪ ૨૧૭ ૨૪૦ २४८ ૧૦૪ ૩, ૫ ૩૯, ૪૧ ૧૧૯ ૨૨૮, ૨૭૪ ૨૭૯ ૧૮ ૨૨૩,૨૨૪ ૨૨૫, ૨૨૭ ૩૭, ૩૮ ૧૩૬ ૪, ૩ ૧૬૯, ૧૯૩ www.unaragyanbhandar.com Page #496 -------------------------------------------------------------------------- ________________ १०० अनुक्रमणिका ગ્રંથ લેખ પાનું યુલર જ ૧૨ બુલર પેજ " ગ્રંથ લેખ ૨ ૧૩૫ ૧૩૭ ૧૩૯ ૧૪૩ ૧૪૭ પાનું ૧૩૯ - ૩, ૯ ૧૫ ૨૫, ૨૬, ૨૭ - ૩૯ ૧૫૮ J ૦ ? P ૧૬૦ ૧૬૧ . ૫૯ ૧૬૨ ૧૦૧ ૧૧૨ ૧૧૭ ૯૭ ૧૦૬ ૧૩૫ ૧૫૧ ૧૮૬ ૨૦૨ ૧૧૯ ૧૨૯ ૧૬૨ ૨૦૬ ૧૭૧ ૪૫ ૨૧૫ ૨૧૬ ૨૧૭ ૫૪ ૭૨ ૫૮ ૨૧૮ ૧૪૪ ૧૮૪ ૧૮૯ ૨૦૫ ૨૧૦ ૨૨૩ ૨૩૦ ૨૨૦ ૨૨૨ ૭૮ ૨૩૧ ૨૩૨ ૨૩૩ ૨૧ ૨૩૬ ૩૫ ૨૪૩ ૨૫૭ ૧૨૫ કે ૧૩૫ ૧૩૦ બ ૧૪૬ ૧૪૪ ક ૧૬૧, ૧૬૨ ૨૩૦ મ ૨૨૪ ૨૩૩ અ ૨૩૩, ૨૩૬ ૧૪૪ ઇ ૨૦૦ ૭૩ ૧૩૭ ૩૦ ૧૦૦ ૧૦૮ ૧૦૯ ૧૧૨-૧૩. ૧૧૪. ૧૧૫ ૧૧૮ ૧૨૨ ૧૮ ૧૨૩ ૨૭, ૨૮ ૧૨૫ ૪૩. ૧૨૬ ૫૩ ૧૨૭ ૫૬ ૧૨૯ ૮૧ ૧૩૧ ૧૦૫, ૧૦૬ ૧૩૨ ૧૧૪ બુટ ભટ્ટ બટાક • • બેઇલી, સર, - ઈ. સી. ૨ બેનરજી. આર. ડી. ૧ ૨૩૭ ૪૩ ૫૯ અ ૧૦૫ ૯૨ ૧૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #497 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका ગ્રંથ લેખ પાનું ભઈલા નાથા ૩ ર૩૭ ૪૧ ભગવાનલાલ, ૧૨૫ બ ૧૨૦, ૧૨૩ ઇજી, ડે. આ ૧૩૦ અ ૧૪૭ ૨૫૦ ગ ૨૫૪ ભજીકન સ્વામિન , ૨૩૨ ૧૮, ૧૯, ૨૦ ભટક્ક: ••• ૧૯૦ ૧૨ ૫૫ ચંય લેખ બેનીરામ (વેણીરામ વડોદરાના) બેલ, સી. બેલલકર, ૩ ૨૬ અ ૯૩ એસ. કે ટક (ભટક) ૧ ૪ર ૮૧, ૮૪ બોલીંગ ૨૨૯ ૨૨૦ બાષ્પસ્વામી ૫૩ ૧૧૯, ૧૨૧ બાલામાતા ૧૪૯ અ ૧૭૦ બૌહાયન ૨૩૨ બ્રહ્મા ૧૬૨ ૯૮, ૧૦૦ બ્રહ્મભટ્ટ ૧૩૨ ૧૧૮, ૧૨૧ બ્રહ્મદેવ ૨ ૧૬૮ ૧૩૮ બ્રહ્મસરણ ૧૩૯ બુકફેસ. એસ. ૩ ૬ એ ૯૧ ઓચ, ડો. ટી. ૧ ૨૮ ૩૯ લ ભઈલા નાથા ૩ ૨૩૮ બ ૨૪૬ ભગવાનલાલ, ૧ ૬ ઇંદ્રજી. ડે. જટિલ ... ૩ ભટ્ટ હ . ભટ્ટાચાર્ય ડો. બી. ૩ ભટ્ટારિકા , ભટ્ટ (ભટારક, ૧ ભટાર્ક, ભટક) , ૨૨૯ ૨૨૧, ૨૨૨ ૧૨૫, ૧૨૭ ૧૨૫ ક. ૧૩૪ ૧૪૪ ૩ ૧૬૪ ૧૮ ૧૭ ૧૯ ૧૨ ૧૭, ૧૮, ૨૦ ૨૫ ૩૦. ૨૮ ૩૬, ૩૮ ૩૯, ૪૦ ૪૩ • ૧૩ ૩૫ પર ૪૫ ૭૫ ૧૦૨ ૧૦૩ ૧૦૫ ૧૦૯ ૩૪. ૪૦ ૬૬ ૧૧૬ ૧૧૭ ૧૨૭ ૧૩૩-૭૪ ૧૧૪ ૧૩૫ ૧૩૯ ૧૩ ૧૪૬ ૧૬૨ ૨૧૭ ૫૮ ૨૨૨ ૭૯, ૮૦ ૨૨૭ ૫૦ ૫૧ ૯૮ ૧૦૨ ૧૦૪, ૧૫ ૧૦૧, ૧૦૭ ૧૧૨,૧૧૪ ૧૧૫, ૧૧૬ ૧૧૯ ૧૨૬ ૯૫ પર પ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #498 -------------------------------------------------------------------------- ________________ मनुक्रमणिका ૨૦૨ ગ્રંથ લેખ ભદાઈ (ભટારક, ૧ ૫૬ ભટાર્ક,ટ ) ,, પાનું ૧૨૮ ૨? ભક્ટિ (ભટ્ટ) ૫૭. ૫૮ ગ્રંથ લેખ ૧ ૭૪ ૧૯૫, ૧૯૮, ૨૦૨ ઇ ૮૨ ૨૨૮, ૨૨૯ ૧૦૨ ૧૦૯ ૧૩૦ - ૧૦૨ ૨૬ આ - ૯૩. ૧૦૮ . ૫૯ ૧૨૯,૧૩૧ ૧૩૪ ૧૩૫ ૧૩૯ ૧૪૧ ૧૪૫ ૧૫૨ ૧૫૬ ૧૫૮ ૧૬૪ ૧૭૧ ૧૭૭, ૧૮૧ ૧૮૫ ૧૯૧ ૧૯૫, ૨૦૦ ૨૦૪ - ભક્ટિ અધ્યાપક ભદિગણું ભદિદામ ૧ ૨ ૧ ૩ ૧ ૧૧ ૧૮ ૧ ૦૯ ૮ ૫૩ ૧૨૧ ૨૩૦ અ ૨૨૬, ૨૨૭ ૫૩ ૧૧૯ ૭૧ ભદિસથે ભદુ * ભડકંકર એચ. એમ. પ્રોફેસર ભડસીહ ભદ્ર - ૭૨ ૭૩ ७४ ૭૫ ૩ ૧ ૯૦ ૧૨૧ ૨૨૩ ૫૩ ૧૦૯ ૧૧૦ ७६ ૮, ૧૧ ૧૩, ૧૬, ૧૭ ૧ ૫૧ ૨૩૧ ૧૧૭ ૨૧૧ ૨૨૪ ભરથ ભરૂચ શેરીમારજી ૨ ૩૭ દાદાભાઈ ૨૪૯, ૨૫૭ ભdભટ ૨૬૩, ૨૬૪, ' ભવ ૯૩ ૨૫ર ૭૨, ૭૭ ૨૩૩ અ ૨૨૯, ૨૦૦ ૨૩૧, ૨૩૨ ૨૩૪,૨૩૫ ૨૩૦, ૨૩૨ ૯૫ ૨૨૭ ૨૩૨ ૧૯ ૮૪ ૧૪ ૨૭૬ ૨૮૨ ભવ ૨ જે ૨૮૯, ૨૯૭ | ભણસ્વામિન ૯૭ ૩૦૨ ભવચિ ३०४ ભવસ્વામિન ૨૫૬ : ભાઉ દાળ ૪૪ ૪૪ અ ૫૬ ૧૦૦ ૫૯ અ ૧૦૫, ૧૦૬ ૧૧૧ ૪૧ ભાઉલ ... ૪૨, ૪૪ ભાગિસ્વામી ૫૩ ૧૨૨ ભાટેલ ૧૨૫, ૧૨૭ ૧૫ ૧૦૬ ৩৬ ૨૧૦ ૧૦૫ ૧૩ ૧૧૪ ૨૬ ૨૨૦ ૭૭ ૧૨૪ ૩૬, ૪૦ ૧૦૯ ૮, ૧૧ ૨૩૩ અ ૨૩૧, ૨૩૩, ૨૩૬ ભદિ (ભાદ) ૨૮ ૨૮ ૫૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #499 -------------------------------------------------------------------------- ________________ ભરવ ભાંડારર. આર. જી. ભાંડારકર. ડી. બાર ગ્રંથ લેખ 3 ૧ "" .. ર .. .. .. .. .. 3 .. " 20 "2 " .. "" " "" 30 ર 39 "3 " - ૩ " ......: *: ૨૩૩ મ ૭૧ દ ૧૦૩ ૧૦૯ ૧૧૪ ૧૧૬ * * * * * * = ? = % ૧૧૮ ૨૩૨ ૨૩૮ બ ૧ ૯૨ ૧૭ ૧૨૫ ૧૨૭ ૧૩૦ પાનુ ૨૧૫ . ૧૭૭ ૨૦૫ ૯ ૧૩૩-૩૪ ૧૨૨ $%& Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૫ ૨૪, ૨૫ ૩૪, ૩૬ ७० $ ૨૪૭ ૧૭, ૧૮ ૩૬ ૫૯ अनुक्रमणिका ૧૧૧, ૧૧૩ ૧૧૯ ૧૪૦ ૧૭૫ રરર ર ૧ ૪૧ ૭૩ ૯૪ ૧૩૭–૩૪ ૧૨૨ ૧૩૭ ૧૩૫ ૧૩ ૨૨૦ ૯૨ ૧૨૫ બ ૧૨૫ ક ૧૩૦ અ ૧૪૪ મ ૧૫૯ ૧૪૮ ૩ ૧૬૮ ૧૪૯ મ ૧૭૧ ૧૫૭ ૩ ૧૫૫ ૧ર ૭૦ ૧૧૧ ૧૨૦ ૧૩૭ ૧૪૩, ૧૪૫ ૨૩૩ અ ૨૨૯, ૨૩૧ ૨૩૮ અ ૨૩૭ ૨૪૧ બ ૨૫૩ માંડારકર શ્રીધર આર. ભાણ ભાજી જેવા ભાદ ભાન ... A ભાનુદેવ ભાનુ ભટ્ટ ભાનુ (૫) શૈકિત ભાભ ભાભિટ્ટ ... ભાયિંસ્વામિન ... ભાવબૃહસ્પતિ સાવા કર ભાવાગ્નિ ચ ર ભાસ્કર નાયક શિવક ભિવડેશ્વર ભીમ ૧ લા સાલ ક ૩ ,, ૧ 33 ૩ ભાગ્ય ,, ભારતી નારાયણ ૨ ભાવ ૩ ભાવ ૧ ૩ ૨ . ૨ ૩ ર ૧ .. "" 3 "" 39 ભારકર આચામાં ૨ 3 "1 39 ૧ ૩ ર در "3 .. .. કકક ક લેખ પાનું ૧૩૦ ૯૪ ૨૩૮ અ ૨૨૨ અ પ ૫૩ રરર અ ૨૨૭ ૧૨૩ ૨૩૧ ૧૬૩ ૧૦૨ .. ૧૦૨ ૧૪૩ ૨૩૯ પ ૨૨૪ ૧૫૫ ૨૦૪ ૨૩૫ ૨૫ર "9 ૧૫૫ ૨૩૪ ૧૪૪ ૩ ૨૩૯૨ ૧૬ ૧૪૭ .. ૧૫૪ ૧૫૫ ૧૫૮ 1. ૨૩૮ ૨૧૩ ૧૫, ૧૫૪ ૧૨૨ ૨૧૩, ૨૧૪ ૭, : ૨૮, ૩૨, ૩૫ ૧૪, ૧૭ ૧૦૨ ૫ ૦૧ ૫ ૨૫ ૫૪ ૧૫૧, ૧૫૪ . ૨૪૧ ૧ ૨૫૩ ૧૩૭ ૧૩૯ ૧૪૦ ૧૪૧-૪૨ દ t॰, ૨, પ ૮૧ ૧૬૭, ૧૬૯ ૨૯ "" १७ ૨૭ ૧૪. ૧૫ ૨૫૦,૨૫૧ *, ૫, ૬ ૧૫, ૧ ૧૭ ૧૮,૨૧,૧૨, ૨૪, ૨૫ ૩૮, ૩૯ ૪૧, ૫ ૫૮, }, ર ve ૮૫, ૨ www.unaragyanbhandar.com Page #500 -------------------------------------------------------------------------- ________________ ૨૦ मेनुगमणिका પ્રય લેખ ૧૬૨ ૧૬૩ ભીમ ૧ લો સોલંકી ગ્રંથ લેખ ૨ ૨૨ ભીમ ૨ સોલંકી પાનું ૧૬૨, ૧૬૪ .. ૧૬૬, ૧૬૮, .. ૧૦૨ ૨૦૪ ૧૬૫ ૧૭૦ . ૧૧૨, ૧૧૬ ૧૧૭, ૧૧૯ ૧૬૬ ૧૬૮ ૧૩૬ ૨૧૬ ૧૭૧, ૧૭૪ ૨૦૬ ૫૪, ૫૭ ૨૧૮ ૨૪૦ ૬૧ ૬ ૩, ૬૫ ૨૫૬ ૮૪ ૧૪૮ અ ૧૬૬ ૧૪૯ બ ૧૭૩, ૧૭૪ ૧૫૭ બ ૧૮૩, ૧૮૫ ૧૫૭ ક. ૧૮૭, ૧૮૮, ક ૧૮૯, ૧૯૦ ૧૫૭ ઈ ૧૯૧ ૧૫૮ અ ૧૯૩, ૧૯૪ ૧૪૩ બ ૧૯૮ ૧૬૪ ૨૦૮ ૨૨૦ અ ૨૧૧ ૨૨૪ ૯૨, ૯૫ ૨૩૩ અ ૨૨૯ ૨૧૭. ૬૧, ૬૨ ૨૨૫ ૯૮૧૦૦ ૨૨૩ બ ૨૧૬ ૧૫૮ ૯૯, ૮૦ ૧૩૭ ૩, ૪ ૨૩૩ અ ૨૩૬ ૨૧૦, ૨૧૪ - ૧૩૭ ૭૨ ૧૮૪ બીમ ૨ જે સોલંકી ૧૭૦ ૧૪૨ ૧૮૬ ૧૫૧ ૨૦૧ ૧૫૯ ૨૦૨ ૧૬૨ ૧૭૧ ૧૪૦ અ ૧૫૬,૧૫૭, ૧૫૮ ૧૪ કે ૧૬૨ ૧૪૯ બ ૧૭૪ ૧૫૫ બ ૧૮૦, ૧૮૧ ૧૫૭ બ ૧૮૩, ૧૮૫ ૧૪૮ અ ૧૯૮ ૧૪૪ થી ૧૯૯ ૨૩૮ બ ૨૪૭ ૧૩૬ ૧૭. | ભીમડ (જિમદ) ૩, ૬, ૭, ૮ | ભીમદામ ૧૩૮ ૧૨ ભીમહિ ૧૪૩ ૨૫, ૨૬ ૭૮,૭૯,૮૦ : ભીમા ... ૮૧,૮૩,૮૪. ભીમાક - ૨ ૧૬૦ ૮૫, ૮૮ ભુવનાદિય ૮૯,૯૧, ૯૩ { ૧૨ ૯૪,૭,૯૯ | ભટ ભટ્ટ ૧૬૩ ૧૦૨,૧૦૪, લતકુમાર ૧૦૫ પતિ ૨ ૧૧૦, ૧૧૧ ભૂપા (રાજપુરી ૧ ૧૬૫ ૧૧૦, ૧૧૬ ૧૧૭, ૧૧૯ ભવાડ (ભરાજ, ૨ ૧૬૭ ૧૨૧, ૧૨૨ ૧૬૮ ૧૪, ૧૩૭ વ્યવિરામ ૧૭૦ ૧૨,૧૪, ગાદિત્ય ૧૫૧,૫૨, જોગિક ૧૫ ૨૧ ૧૫૯, ૧૬૦, ભગિદ્ધ | ગગોલ ૧૭ ૧૫૮ ૧૫૯ tવક) ૧૩૭ ૧૪૬ ૧૨૧ ૧૪, ૧૭ ૧૪૦ અ ૧૫૭, ૧૫૮ ૧૨૫ મે ૧૧૫, ૧૧૬, ૧૧૯ ૧ર૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #501 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ अनुक्रमणिका ગ્રંથ લેખ પાનું જોગિક ૨ ૧૧૧ ૧૮, ૧૯ | મથનસિંહ પાલકટુ જ્ઞાન મદન પાલકદુજાન , ૧૧૨-૧૩ ૨૦ ભોગિકપુત્ર ૧૧૭ ४४ મદનદેવી ભેજ. ૧૩૩-૩૪ ૧૨૫ મદનપાલ, ૧૩૫ ૧૩૮ મદનબ્રહ્મદેવ (૪૭ ૩૯ ગ્રંથ લેખ પાનું ૩ ૨૫૨ ૭૯ ૧૭, ૧૯ ૨૦ - ૫૦ ૨૨૫ ૨૨૪ ૪૫ ૧૫૭ ક. ૧૮૭, ૧૮૮, २०७ ૧૬, ૧૭ | મદનસીહ • ૨૨૪ ૧૭. ૨૩૪ ૨૪, ૨૫ મદનાદિત્ય ૨૩૫ ૨૮,૨૯, ૩૩ | મધુ ... ૨૩૭ ૪૦, ૪૦ મધુસુદન - ૨૩૮ ૨૫૨ ૭૨, ૭૭ ૧૫૬ અ ૧૫૪, ૧૫૫ મનેશ્વર ૨૨૦ અ ૨૧૧, ૨૧૨ મમ્મક ૨૩૩ અ ૨૩૧ ૨૩૮ અ ૨૩૮ ૨૩૮ બ ૨૪૬, ૨૪૭, ૨૪૮, ૨૪૯ ૧૪૪ ઇ ૨૦૦ ૧૧૨, ૧૧૩ ૨૩૦ ૧૨૦ ૧૬૮ મઝટ ૧૨ ૨૨ ભોજદેવ ટુક ••• બેડકબધિર ૧૧ ૨૨૩ ૯૦ ( ૮૧ ૨૨૨ ૧૪૪ ઈ ૨૦૦ ૧૪૧-૪ર ૧૯, ૨૩, ૨૪ ૧૬૨ ૨૨૩. ૮૮ ૮૯ ૨૩૮ બ ૨૪૬, ૨૪૭ ૫, ૭, ૮ ૧૮ ૯, ૧૦ ૧૯ ૨૦ ૧૪, ૧૫ ૨૧ ૧૬, ૧૯,૨૦ ૨૨, ૨૩ ૨૪, ૨૬, ૨૭ ૨૮, ૨૯ ૯૨ ૨૬૨ ૨૬ અ ૯૩, ૯૪ ૧૧૨, ૧૧૪ ૨૩૮ અ ૨૩૭,૨૩૮ ૨૦૯, ૨૪૦, - ૨૪૪,૨૪૫ ૨૨૩ ૮૯ ૨૩૮ અ ૨૩૯ ૨૨ ૭૯ ૨૫૬ ૮૫, ૮૭ ૨૨૨ અ ૨૧૩, ૨૧૪ ૧૬૭ ૧૨૦, ૧૨૩, ૧૨૪,૧૨૭, ૧૨૯,૧૩૨ ૧૬૮ ૧૫, ૧૩૭ ૧૬૯ ૧૪૧ ભાલા.... ૧૩૮ ૪૦ મયધર મયનદેવ મરણી મહલ મગન મોતીરામ ભટ્ટ ૩ મગા - મગોપદત્ત મસ્વામિન મલરાજ મદ્દલ મણિનાગ મણિનાગેશ્વર મલિક મણુક મામ અ-૧૪. ૨૩૭ ૧ ૧૨ ૨૩૦, ૨૩૪ ૧૮૦, ૧૮૨ ૨૩૦ અ ૨૨૪ ૨૫૨ ૭૯ ૧૨૪ ૪૦ ૨૩૮ બ ૨૪૭ ૨૨૫ ૯૭, ૯૯ ૧૨૫, ૧૨૭ ૫૩ ૧૨૧ મતલદેવ ૫૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #502 -------------------------------------------------------------------------- ________________ १०६ मनुक्रमणिका ગ્રંથ લેખ પાનું ૨ ૧૭૧-૮૫ ૧૪૮ મહાદેવય ૧૯૦-૨૦૦ ૧૫૬, ૧૫૭, મહાનંદ ૧૫૮ મહાયિક ૩ ૨૦૬ ૪, ૭, ૯, | મહાવીર મહાદેવ ગ્રંથ લેખ ૧૦૫ ૨૫૬ પાનું ૧૩૭, ૧૪૩ ૨૫ર २०७ ૧૨ २०७ ૧૪, ૧૭ ૨૧ २०८ ૨૧૦ ૨૧૧ ૨૦૮ ૨૦૯ ૩૦ ૩૩, ૩૫ ૨૧૨ ૩૮, ૪૦ ૨૪ ૨૫૧ ૧૪૮ ક૧૬૮, ૧૬૯ ૧૦૨ ૨૬ ૨૫૫ ૧૪૩ ૨૭ ૨૫૦ ૧૧૪ મહાસેન અહિંદક મહિપાસ મહિષરામ મહીચંદ્ર મહીધર (ભટ્ટ). મઘવાદિન મલ્લિકાર્જુન મલ્લિનાથ મણ મહણુસહ ૧૧૫ ૧૪૧-૪૨ ૨૨, મહરિદાસ મધરાવું મહમદ ગઝની o) મહીપાલ ૨૧૦ ૨૧૧ ૩૨, ૩૫ ૨૧૨ ૩૭,૩૮, ૩૯ ૪૦, ૪૧ ૧૨૫ બ ૧૨૧ ૧૬૭ ૧૨૨ ૧૪ ૨૨૨ ૨૫૦ ૧૫૭ ક. ૧૮૯ ૨૧૮ ૬૫ ૨૨૩ ૨૧૪ આ ૨૦૪,૨૦૬ ૧૮૦ ૧૬૮ ૧૩૯ ૧૫૫ બ ૧૮૦ ૨૩૦ બ ૨૪૭ ૧૪૯ બ ૧૭૪ ૧૫૭ ક. ૧૮૭ ૨૪૦ ૫૮ ૨૨૦ . ૨૧૧ ૧૩૭ ૨૧૪ ૨૩૫ ૧૦૯ ૧૧૦ ૧૩,૧૬, ૧૭. ૧૪૩ ૧૪૪ અ ૧૫૯ ૧૪૮ અ ૧૭૦,૧૭૧, + ૧૭૨ ૧૪ : ૧૬૪, ૧૬૫ ૨૧૬ અ ૨૦૫ * * * * * * * * * * * * * * * * * * * * * * મહમદ ઘોરી ૨૪ ૧૩૩-૩૪ ૧૨૪ ૧૩૫ ૧૩૮, ૧૯ ૧૫૨ ૯૯ ૨૫૦ ૭૦ ૧૪૮ ૧૬૯ ૧૪૯ બ ૧૭૩, ૧૭૫ મહમદ બેગડ મયુદ ૪૩. ૨૨૫ મહીપાલ રા” મહીપાલ દેવ મહલ મહાદેવ માહીશ . મહેન્દ્ર . મહેન્દ્રપાલ ૨૩૫ રહ ૨૩૬ ૩૭, ૩૮ ૨૫૬. ૮૫, ૮૭ ૨૩૮ અ ૨૩૮ ૧૩૩-૩૪ ૧૨૪ ૧૩૮ ૨૩૪ ૨૪ ૨૫ ૨૮, ૨૯, ૨૪ ૧૩૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #503 -------------------------------------------------------------------------- ________________ अनुकमणिका ૨૦૧૭ १०७ ગ્રંથ લેખ ૨ ૧૬૭ મહેનસૂરિ | માધવ પાનું ૧૨૩, ૧૨૮, ૧૩૩ ૧૩૭ ૧૫, ૧૭ ગ્રંથ લેખ ૧૬૩ ૩ ૨૨૫ પાનું ૧૦૨, ૧૦૫ ૯૮ ૨૩૭ ૪૩ ૨૦૭ ૨૦૮ ૨૧ ૨૬ જ ૨૩૯ ૫૭ ૨૫૪ ૮૨ ૧૫૭ બ ૧૮૬ ૨૨૨ અ ૨૧૩, ૨૧૪ ૧૩૭ ન જ મહેન્દ્રાયુધ ૨૩૫ મહેશ્વર ૨ ૧ ૧૫૬ અ ૧૫૪, ૧૫૫ ૧૨૨ ૨૩ ૨૧૩ ૧૦૨ ૧૦૩ ૧૦૭. ૧૭ ૬૮ ૧૬૨ મહેશ્વરદામ મહેશ્વરાચાર્ય માઉ ••• ૨ ૨૦૬ માણિભદ્ર માતરાદેવી માત્રાકાલ માત્રટ માત્રશ્વર ૩૩, ૩૫, ૪૦ | માધવરાવ, ૨૩૪ ૨૪, ૨૫ સર, ટી. ૨૯ માધવી ૧૬૭, ૧૬૮ માધવૈરિયપુ ૭૩ ૧૮૯, ૧૯૪ માનદેવસૂરિ ૮૦ ૨૨૧ માનવ્યસ ૧૨૪ - ૩૮, ૩૯,૪૦ ૧૨૭ ૭૧ ૨૩૩ અ ૨૯, ૨૩૨, મારશલ. સર ૨૩૫ ૨૩૬ ૩૫, ૩૭, ૨૯ | માલદેવ .. ૧૬૭ ૧૨૦, ૧૨૪, ૧૨૯ ૧૯૩૨૦૦ ૧૫૭ માસમ મિત્રયાસ ૧૬૮ ૧૩૮ મિત્રશર્મન ૧૧૧ - ૬૪ ૧૪૮, ૧૪૯ મિમ્મા ૧૧૧ ૧૮, ૧૯ ૧૦૨ મિહિરકુલ ૧૦૩ મીણલદેવી ૯૨ ૧૧૨, ૧૧૩ ૨૧૯ મુગ્ધતુંગ ૧૯૦૨ ૨૦ ૧૩, ૧૪, ૧૫ | કુંજ • ૧૦૯, ૧૧૦ ૧૧૪ ૨૪, ૨૫, ૨૭, ૨૮, ૨૯ ૩૭, ૩૯ ૧૬૨ ૯૭, ૯૮, ૧ મુજીગ ૯૯, ૧૦૦ મુઝફર ૨૧૭ ૫૮, ૬૦, ૬૧ ૨૧૯ અ ૨૦૯ ૨૨૫ અ ૨૧૮ ૨૩૧ ૧૬, ૧૭ ૧૩૯ ૫૮ ૧૩૪ ૫૮ ૧૦૨ ૫૯, ૬૦ ૧૨૫, ૧૨૭ ૮૪ ૨૨૫ ૧૩ ૩-૩૪ ૧૨૪. ૨૫૦ ૨૦૭ ૨૩૫ ૨૯ ૪૦, ૪૧ મિશ્રણ ૫૫ માતૃલ • માતુશર્મ માતસિંહ માધવ •• મુકિંગ ૨૩૭ ૨૩૮ ૪૯ ૨૩૮ અ ૨૩૭, ૨૪૦ ૨૨૨ મ ૨૧૩, ૨૧૪ ૨૪૦ ૫૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #504 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ૨૦૮ मनुकमणिका Jય લેખ પાનું ગ્રંથ લેખ પાનું મુન્શી દેવીપ્રસાદ ૨ ૧૦૮ ૧૨ મુલરાજ ૨ જે ૨ ૧૩૭ મુલુક •• ક ૧૪૫ ૩૦, ૩૧, ૧૫૮ ૭૮ ૩૨, ૩૩ ૧૬ ૦ ૮૫, ૮૮ મુળજી ૧૩૩-૩૪ ૧૨૨ ૧૬૨ મુરા ૨૨૩ ૧૬૩ ૧૦૫ મુલગ ૨૫૦ અ ૨૫૫, ૨૫૬ ૧૬૫ ૧૧૩, ૧૧૬ મૂલનાથ ૧૩૭ ૧૦ ૧૬ ૬ ૧૧૭, ૧૧૯ મુલરાજ ૨૧૪ ४४ ૧૭૦ ૧૪૨ ૨૧૫ ૪૮, પર ૧૮૬ ૧૫૧, ૧૫૩ મૂલરાજ ૧ લે ૧૩૭ ૩, ૪, ૫, ૨૦૧૫ ૧૫૯,૧૬૧ સેલંકી ૯, ૧૦, ૧૧ ૨૦૨ ૧૬૨ ૧૩૮ ૧૨, ૧૩, ૧૪ ૨૦૪ ૧૬૬, ૧૬૮, ૧૪૧-૪૨ ૧૮, ૨૧, ૧૭૦ ૨૨, ૨૪ ૨૦૬ ૧૭૧ ૧૪૪ ૧૭ બ ૧૮૭, ૧૮૪, ૧૪૬ ૩૪, ૩૫ ૧૮૫ ૧૪૭ ૩૮, ૩૯, મુલવસંતિકા ૧૫૮ અ ૧૯૭ ૪૧, ૪૫ મુલેશ્વર २०६ ૧૭૩ ૧૫૮ ૭૮ ૨૧૬ ૫૫, ૫૭ ૮૫, ૮૮ ૧૬૨ ૯૬, ૮૯ ૨૦૪ ૧૬૬ ૧૦૨,૧ ૦૫ ૨૩૩ અ ૨૩૧ ૧૧૨, ૧૧૬ મેધાં ૧૧૭, ૧૧૯ ૨૪૬ મેરૂતુંગ ૧૭૦ ૧૪૨ ૧૩૭ ૩, ૪, ૫, ૧૫૭ ૨૦૧ ૧૫૯ ૧૪૭ ૪૦ ૨૦૨ ૧૬૨ ૧૬૭ ૧૨૨ ૨૦૬ ૧૭૧ ૨૫૦ અ ૨૫૫ ૨૩૭ મેલિગ ૮૫, ૮૭ ૨૩૯ મેહ૫ ૨૩૪ ૨૭. ૧૩૬ - ૧૫૪, ૧૫૫ ૨૫૬ ૮૪ ૧૪૯ બ ૧૭૩ ૧૫૫ બ ૧૮૦, ૧૮૧ ૨૦ ૧૫૭ બ ૧૮૩, ૧૮૫ ૧૫૮ અ ૧૯૩, ૧૯૪ ૧૪૩ બ ૧૮, ૧૯૯ ૩૩ ૨૨૦ અ ૨૧૧ ૨૦૮ અ ૨૩૮, ૨૪૧ ૨૧૮ ૨૩૯ ક ૨૫૧ ૨૨૦ ૧૬૦ ૨૪૭ મૂળ મેઘનાદ ૧૮૬ ૨૫૬ ૫૧ મેહર મેત્રક ૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #505 -------------------------------------------------------------------------- ________________ પ્રય લેખ પાનું મૈત્રક • મૈલ મઢી મેષ ૨૮ : N મેષાદિત્ય મોક્ષાદિત્ય મોક્ષાર્ક મોનિરાશિ મંકસ્વામિન મંગલરાજ મંગલરાજ જયાશ્રય ૯૦ ૨૩૨ ૧૦૫ ૧૦૬ ૧૩૯ ૨૩૨ મંગલાશિવ મંગલીશ મંડલ •..• મંડલિક માન રેબલ. વિ. अनुक्रमणिका ગ્રંથ લેખ પાનું ૨૫૬ યશૈભદ્ર ૨૩૩ અ ૨૩૧ ૨૫૧ ૧૦૨ ૫ યશોવર્મા ૧૩૭ ૨૫૦ અ ૨૫૫, ૨૫૬ ૧૪૪ २२४ ૧૪૭ ૨૨૩ ૮૯ ૧૬૭ ૧૨૨ ૨૧૬ અ ૨૦૪ ૧૪૪ આ ૧૫૯ યશવીર ૨૪૧ અ ૨૫૨, ૨૫૩ ૧૬૧ યક્ષદાસ ૨૩૫ ૨૮, ૨૯, ૩૨ યક્ષશર્મો ૨૫૬ યજ્ઞદત્ત ૭૯ ૨૧૮, ૨૧૯ ૧૦૩ યજ્ઞસ્વામિન ૨૩૨ ૧૯ યોગેશ્વરરાશિ ૧૪, ૧૫ ૮૮, ૯૦, ૯૨ (યોગેશ્વરરાશિ) ૧૫, ૧૬ યુગધર સ્વામિન, ૧૭૧-૮૫ ૧૪૭ ૧૮ ૨૫૬ ૧૯૩૨૦૦ ૧૫૭ ૮૫, ૮૭ યુલ(કલ) ૧ ૫ ૧૧૫ યુવરાજ ૧ લો ૩ ૨૩૫ ૨૮, ૨૯ ૨૧૦ વેગ (અવનિવર્મા , ૨૩૫ ૨૬ ૩ ૨૮, ૩૨, ૩૩ ૨૭૫ ૨ જે). (૫ ૨૮૦ યોગ ૨ ૧૨૪ ૩, ૪૦ ૭૨ ૧૨૭ ૨૫૬ ૧૪૯ બ ૧૭૫ થામરાજ ૨૩૭ ૪૧, ૪૨, ૪૪,૪૭,૪૮ ૧૪૮ કે ૧૬૮, ૧૬૯ ૧૩૭ ગેશ્વર ૧૨૬ ૬૦, ૬૪ ૧૫૮ અ ૧૯૩, ૧૯૪ ૧૪૪ અ ૧૯૯ ૨-૫ ૧૮ ૨૩૮ અ ૨૪૫ ૪ ૨૦ ઘોગેશ્વર રાશિ ૧૬. ૮૯, ૯૦, ૯૨ ૧૪૯ બ ૧૭૪, ૧૭૬ યોગેશ્વરી ૮૯૭૯૯,૯૨ ૨૨૪ સામોતિક ૨૫ ૧૭, ૧૮, ૧૯ ૧૫૦ ૫૨, ૫, ૫૪ છ ૪ ૨૦ ૧૫૪ ૫૭, ૫૮ ૧૬૭ ૧૨૧, ૧૨૬, રદ . ૧૩૧ ૨ ૧૦૦ ૧૦૦ ૧૩૩-૩૪ ૧૩૫ ૨૦૬, ૩, ૫, ૧૧ ૮૫ રક ૨૫૬ - ૧ ૭૯ ૨૧૯ ૧૪૮ અ ૧૭૧ રદરાજ ૨ ૧૨૫. ૪૨. એન, મંડલીક યતિ , યશકીતિય યાદરા (યશોદત્તા) યશાદેવ યશોધન યશોધવલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #506 -------------------------------------------------------------------------- ________________ ૨૦ मनुकाममिका Jય લેખ , ૧૦૮ ગ્રંથ લેખ ૨ ૧૮૭ પાનું ૧૫૪ રણુગ્રહ • ૧૧૧ ૧૮, ૧૯, ૨૦ રાજલજલ (૨) રાજશેખર ૧૧ ૧૮ રણછોડભાઈ ઉદયરામ દિવાન બહાદુર રવિગ્રહ ૨ રાજ્યપાલ કે રાજદિત્ય | રાજદેવ • રાજી . ૨ ૧૩૩-૩૪ ૧૨૪ ૧૩૭ ૩, ૧૪૭ ૧૫૦ પર ૧૨૪, ૪૦ ૨૨૪ ૧૪૪ ઈ ૨૦૦ ૧૩૭ ૧૧ ૧૩૮ - ૧૨ ૧૬૮ ૧૩૮ ૧૬૫ ૧૧૪ ૨૧૪ ૨૪૦ ૨૪૭ ૧૩૩-૩૪ ૧૨૩, ૧૨૮ ૧૨૭ રણુસિંહ રણુદેવી રણુવલક રજરાજ ૧૩૩-૩૪ ૧૨૪, ૧૨૮, ૧૩૨, ૧૩૫ ૧૩૫ ૧૩૮, ૧૪૧ ૧૩૬ ૧૪૬, ૧૪૯, ૧૫ર ૨૪૫ ૩૭ ૧૩૫ ૧૩૯ ૧૩૦ ૧૩૩-૩૪ ૧૨૫ ૨૨૩ ૨૨૪ ૯૪, ૯૬ ૧૬૨ રાજીયઉ રાક ••• રતન ••• ૫૮ રતનપાલ 9 રાણપ રાણ૫ ૨૫૦ ૭૩ ૦ રત ૧૨૮ = રત્નપાલ રાણિગ ૦ ૧૫૨ ૧૫૩ ૭. ૧૩૭ ૧૭ રાણ ૨૧૮ ૧૪૭ ૧૬૨ ૧૬૮ ૨૧૮ ૨૨૪ ૧૫૫ ૧૮૮-૯૨ ૧૫૫ ૮૫ ૨૪૩ ૨૧૯ અ ૨૦૮ ૧૯૧૫ રત્નસિંહ રનરુતઃ રત્ના રત્નાદિત્ય રયાવિ રવિક્રાણુ રવિસિંહ રવેચી રસોવિ રક્ષાદિત્ય રાઇસ મી, ૨૧૧ २०७ ૧૫, ૧૭ ૨૦૮ ૨૦૮ ૩૩, ૩૫ ૨૧૨ ૩૭, ૪૦ ૧૦૨ ૬ અ ૯૧, ૯૨ ૧૪૫ ૩૪, ૩૭ ૨૪૯ અ ૨૫૨, ૨૫૩ રામ ... ૧ રામક .. રામકીર્તિ ૨ રામચંદ (આચાય) રામચંદ્ર રામદેવ ... ૧૩૭ ૧૬૭ ૨૮ ૧૪૩ ૧૩૦ ૯૪ ૧૨૨ ૧૮ ૧૨૩ ૨૨૨ અ ૨૧૩, ૨૧૪ ૨૫૦ અ ૨૫૫, ૨૫૬ ૧૯૩૨૦૦ ૧૫૬ ૧૦૩–૭૪ ૧૩૧ ૧૨૧, ૧૩૧ ૫, ૧૦ રાઉલ રાવવા રાજપાલ (લાભા) રાજરાજ ૨૧૭ ૨૩૪ ૧૦૨ ૧૦૯ - રામશર્માન [ રામિલ ૮, ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #507 -------------------------------------------------------------------------- ________________ રાયપાલ રાહા .• રાવણ .• રાસલઉ રાહડ (રાહદ). રાહ૫ રૂ નલીન ૨૨૪ ૨૧૬ રૂચિ રૂપ રૂષ ૨કદામન अनुक्रमणिका ગ્રંથ લેખ પાનું ચંય લેખ પાનું ૩ ૧૫૫ અ ૧૭૮, ૧૭૯ રૂદ્ધસિંહ જે ૩ ૬ અ ૯૧ ૨ ૧૬૮ ૧૩૮ રૂદ્રસૂરિ ૨ ૧૫૫ ૬૪, ૬૮ ૧૩૦ રૂદ્ધસેન ૧ લો ૧૪, ૧૫ ૧૩૮ રૂસ્વામિન ૨૩૨ ૧૨૫ બ ૧૨૨ રૂપનારાયણ ૫૫, ૫૭ ૨૧૭ ૬૦, ૬૨ ૧૪૪ ક. ૧૬૧ ૨૩૮ અ ૨૩૭ રૂપા . . ૨૫૬ ૮૫, ૮૭ ૧૪૩. ૨૭ રૂપાદેવી ૧૭૧-૮૫ ૧૫૦ ૫૯ અ ૧૦૫, ૧૦૮ રૂપિણિ ૨૧૯ બ ૨૧૦ ૪૦ ૬૯, ૭૨ { રેડીમની સર કાવ- ૨ ૧૧૭ ૪૦ સજી જહાંગીર રેય છે. ૧૨૨ ૨૩ ૧૭, ૧૮, રેવ • ૫૦ ૧૦૯, ૧૧૦ ૧૯, ૨૦ ૧૦૯ ૧૨ ૭, ૮, ૯, ૧૧૨-૧૩ ૨૦, ૨૦ ૧૦, ૧૧ ૧૧૪ ૧૨, ૧૩ ૧૧૬ ૩૭, ૩૮ : ૮ ૧૪, ૧૫ ૩ ૪૦ રેવનશે તે ૨૩૦ અ ૨૨૩ ૩ ૬ અ ૯૧ કર્નલ, ડબલ્યુ, ૧૦૯ રેવન્ત એ. ૨૨૨ અ ૨૧૩ ૧૧૦ ૧૨, ૧૬, ૧૭ ] રેવસમ ૨ ૧૨૪ ૧૪૧-૪ર ૧૯, ૨૨, વાહિત્ય ૧૧૫ ૨૦, ૩૦ ૨૩, ૨૪ રેવાધ્યક ૨૨૭ ૧ ૨૪ ૨૮, ૨૯ [ વાસ્વામિન ૨૩૨ ૨૬ ૩૨, ૩૪, ૩૫ | વિસર (રવીશ્વર) ૨ ૨૬ અ ૯૩ રાધ . ૧ ૪૧ ૭૫ ૧૨, ૧૩ રત્નમિત્ર ૯, ૧૦ ૮૨, ૮૪ રોય .• ૨૨૦ ૧૩૪ રોહિણી ૧૯૨, ૧૦૩, સાહિત્ય ૩૯, રૂધર ... ૧૨૦ ૩, ૫, ૮ દ્વિતિ ૧૮ રૂદ્ધશાર્મન ૨ ૧૬૦ ૧૦૨ ૧૦૮ પિશર્મા ૨૪૩ ૨ ૧૭ રૂદ્રસિંહ ૧ લો ૧ મહાસ ૫) ૮ ૧૨, ૧૩ ૧૪, ૧૫ - ૨ ૩ ૨ કુટિ લકલિય 'લખમણઉ ૧૨૪ રરર ૧૬૮ ૨૮, ૪૦ ૮૧ ૧૩૯ : : : ક 5 ૧૦ ૬ મ ૧૭ ૮૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #508 -------------------------------------------------------------------------- ________________ હર લગ્ન ... બ, ટી. કે, ૧૯૯૪ - લલિતાદેવી ગ્રંથ લેખ પાનું ૩ ૨૩૯ ક ૨૫૧ ૧ ૬૮ ૧૬૮ ૨૩૮ અ ૨૩૮ ૨૩૯ અ ૨૫૦, ૨૫૧ ૧૩૩-૩૪ ૧૨૪, ૧૩૫ ૧૩૫ ૧૩૮,૧૪૧ ૧૩૬ ૧૪૯, ૧પર ૧૬૩ ૧૦૨ ૩૭, ૪૦. વડિયા લોપાધ્યાય मनुकमाणका ગ્રંથ કોખ પાનું ૩ ૧૪૪ ઈ ૧૯૯ લહધ ૧ ૪ ૭૫ લક્ષ્મણ ૨ ૧૨૪ ૩૦, ૪૦ ૧૬૭ ૧૨૩, ૧૩૧ લક્ષ્મણનાયક ૧૭૧-૮૫ ૧૪૯ લક્ષ્મી ૧૮૬ ૧૫૪ ૨૦૬ ૨૦૭ ૧૪, ૧૫, ૧૭, ૧૮ ૧૯, ૨૧ ૨૦૯ લક્ષમીધર ૩૦. ૩૨, ૩૩, ૩૫, ૩૬ ૨૧૨ લક્ષ્મીવર્મન ૨૩૮ બ ૨૪૭ લાખણ .• લાખા • ૨૩૩ અ ૨૩૪, ૨૩૬ લાટયાયન ૨૩૭ ૪૧, ૪૫, લાગણ ૪૭, ૪૮ લાભારિક ૧૩૭ ૧૬૭ ૧૨૧, ૧૨૫, લાલા • ૧૩૦ લાલિમ ..... ૧૩૪, ૧૩૭ લાવયવર્મા ૫, ૧૦ બાલમસિંહ ૨૦૭ ૧૪, ૧૬, ૧૭, ૧૮ ૨૦૮ ૧૯. ૨૧ ૨૧૦ ૨૧૧ ૩૨, ૩૫ લાશા .. ૨૧૨ ૩૭,૪૦, ૪૧ લાયડ - ૨૧૫ ૪૬, ૫૧ લિમ્બારિયા ૨૧૮ ૬૪, ૬૫ ૨૨૫ ૯૭, ૯૮, લીલા .. હીલાદેવી ૨૨૬ ૧૦૩, ૧૦૪, ૧૦૫, ૧૦૬ લીલા - ૨૨ = ૨૧૩ ૧૮૮૨૨ ૧૫૫ • જ, વપ્રવાહ ૨૧૮ ૭, ૭૨ ૨૫૦ ૧૫૫ ૧૬૧ ૧ ૧૫૫ મે ૧૭૮, ૧૭૯ ૧૬૭ ૧૨૨ ૧૩૯ ૨૫૪ ૨૩૨ ૧ ૨૧૯ ૮૫ ૨૪૩ ૧૪૩ ૨૬, ૨૭ ૨૩૯ ક ૨૫૧ ૨૨૫ ૯૭, ૧૦૧, ૧૬૭ ૧૨૩, ૧૨૭, ૧૨૮, ૧૩૨, ૧૩૭ ૨૦૬ ૨૧૨ ૧૬૨ ૧૪૪ ૪ ૨૦૦ ૧૨૪ ૩૯, ૪ ૧૬૮ ૧૭ ૧૩૭ ૧૬૦ ૮૬, ૮૮ ૧૬૭ ૧૨૭, ૧૨ ૧૭૧-૮૫ ૧૪૮ ૨૦૬ Ret ૧૦૦ , વર્ષમાવી ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #509 -------------------------------------------------------------------------- ________________ अनुकमणिका ११३ ગ્રંથ લેખ ૨ ૧૬૭ ગ્રંથ લેખ પાનું લુણિગ . પાનું ૧૨૦, ૧૨૩, ૧૨૪, ૧૨૭, ૧૨૯, ૧૩૨ ૪, ૭, ૯, ૧૨ ૧૪, ૧૭ ૧૯, ૨૧ વઉલદેવી વઉલેશ્વર વજજલદેવ વટેશ્વર . ૨૦૭ २०८ २९५ ૨૭ ૨૧૦ - ૧૮૮-૨ ૧૫૫ ૨૧૭ ૬૧, ૬૨ ૧૩૦ ૧૩૮ ૧૨ ૧૩૯ ૧૫, ૧૬ ૧૪૦ ૧૪૧-૪૨ ૨૩ ૧૪૩. ૨૫, ૨૭ ૧૫ ૮૩, ૮૪ ૧૪૦ અ ૧૫૭, ૧૫૮ ૨૪૬ ૬૮ ૧ ૧૭૯ . ૧૦૯ ૮, ૧૧ પર ૧૧૫, ૧૧૮ - ૫૩ ૧૨૨ ૧૨૩ ૫૫ ૧૨૫, ૧૨૭ ૭૧ ૧૦૨ ૨ લુક ••• ઉણપસાક(જ) (લવણુપ્રસાદ લેણુપસાય લણપસાજ). ૩ લુણસિંહ ૧૬૭ ૨૧૧ ૩૨, ૩૫ ૨૧૨ ૩૭,૪૦, ૪૧ | ૨૨૪ ૧, ૯૪ ૪૪ આ વપુરા ૫૩ ૧૨૧ વત્તક ... ૧૫૬ ૬૯, ૭૦, ૭૧, વત્ર : ૧૬૫ ૧૧૪, ૧૧૬ ૧૭૦. ૧૪૩, ૧૪ : વત્રભક્ટિ ૨૦૧ ૧૬ ૦, ૧૬૧ (વશભદિ) ૨૦૨ ૧૬૩ ૨૦૬ ૧૭૨, ૧૭૪ ૨૧૬ ૫૫, ૫૭ ૨૧૮ ૧૨૭, ૧૩૨ ૧૬૮ ૧૩૪, ૧૩૫, ૧૪૭, ૧૪૦ ૧૬૮ ૧૪૧ ૧૯૩-૨૦૦ ૧૫૬, ૧૫૭ ૨૦૬ ૨૧૭ - ૬૧, ૬૨ ૧૬૩ ૧૦૨ ૨૩૨ ૧૯ ૧૬૭ ૧૨૦ ૧૬૮ ૧૩૪ ૧૭૧-૮૫ ૧૪૭ વસ ૧૮૮-૯૨ ૧૫૫ ૧૦૩-૨૦૦ ૧૬ વત્સ પંડિત ૨૦૩ ૧૬ ૫ { માધ સ્વરૂપ ૧૩ ૧૪૭, ૧૪૮, ૧૪૯ ૧૫૧, ૧૫૫. ૧૬૦, ૧૬૧ ૧૬૩, ૧૬૭, લ ૭૩. લેહરવામિન યુડસ પ્રેફેસર એચ. ૧૭૪ ૧૭૬, ૧૮૦, ૧૮૩ ૧૯૪ ૧૦૦, ૧૦૧૧૦૨ ૧૦૨,૧૦૪ ૧૨૧ ૧૨૫, ૧૨૭. ૯૩ ૫૯ ૧ ૫૩ ૫૫ ૨૬ અ ૩ અ-૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #510 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका ગ્રંથ લેખ ૨ ૧૨૧ વરાજ વર્ધમાન - ૧૦૦ પાનું ૧૪, ૧૫, ૧૭, ૨૧,૨૫ ૮૫, ૮૬, ૧૦૪. ૫૩, ૫૬ ૧૬૮, ૧૬૯ ૨૩૧, ૨૫ ૨૩૧, ૨૩૪, ૨૩૬ ૧૨૧ ગ્રંથ લેખ પાનું ૨ ૧૭૧-૮૫ ૧૪૭ ૧૯૩૨૦૦ ૧૫૮ ૧૭૧-૮૫ ૧૪૯ ૧૬૩ ૧૦૨, ૧૦૩ ૨૩૧ ૧૦૬ ૨૩૯ ૧૪૮ ક. ૨૩૩ મ છે , ૧૨૫ બા વલલદેવી વલ . વલ્લભ વાભ . (સોલંકી) વલ્લભ બ૫. વલ્લભરાજ ૧૩૭ વસુર • છે ૨૩૧ ૧૬, ૧૭ વનપાલ વનરાજ ૧૩૭ ૧૪૫ ૨૦૫ ૫૪ • વ૫ વયજલ વયજલદેવ ૨૦૧ ૧૭૩ ૦ ૧૨૬ ૨૪૦ ૫૮ ૧૫૭ બ ૧૮૪ ૮૮ ૨૫૪, ૨૫૮ ૨૨૨૪ ૯૫ ૨૦૧ ૧૬૦, ૧૬૧ ૨૦૨ ૧૬૩ २०६ ૨૨૩ ૨૨૪ ૯૨ ૨૨૬ ૧૦૪, ૧૦૬ વલ્લભરાજ પંડિત ૨ ૧૪૯ અ ૧૭૦, ૧૭૨ વલહલ . ૩ ૧૨૧, ૧૨૪, વલસાહિત્ય ૧૨૯ વિશ્વ ૧૯૩૨૦૦ ૧૫૮ વસોપાલ ૨૦૬ ૩ ૨૩ અ ૨૧૬ વસિષ્ટ ૭૧ ૧૮૦ વસુદત ૨૨૯ વસુબંધુ ૨૩૦ ૧૦,૧૧,૧૨ | વસરાક ૨૨૯ ૨૨૦, ૨૨૧ વસ્તા ૨૨૯ વસ્તુપાળ ૨૩૦ ૧૦, ૧૧, ૧૨ ૨૨૦, ૨૨૧ ૯૨ ૧૧૨ ૨૧૪ ૪૪ ૪૨ ૩૮, ૩૯, ૪૧, ૪૫ ૧૬૫ ૧૧૨, ૧૧૬ ૧૧૭, ૧૧૯ ૧૭૦ ૧૪૨ ૧૮૬ ૧૫૧ ૧૫૯ ૨૦૨ ૧૬૨ ૨૦૬ ૧૭૧ ૧૫૫ બ ૧૮૧ ૧૫૭ બ ૧૮૩ ૧૨૫ ૪૧, ૪૭ ૨૪૩ ૨૫૬ ૮૫, ૮૭ ૧૩૨ ૧૧૮, ૧૨૧, ૧૫૦ પર, ૫૪ ૧૫૭ ઈ ૧૯૧, ૧૯૨ • ૨૨૩ અ ૨૧૫ ૨૬ અ ૯૩, ૯૪ ૪૫ થયા વરદેવ . વરાહ , વરાહદાસ ૧ લે ૩ ૧૧ ૨૧૬ વરાહદાસ ૨ ૨૨૩ અ ૧૩૭ ૧૬૭ ૨૨૯ વણ . p વમ .• • છે વર્ષકિ .. ૧ ૧૨૦, ૧૨૩, ૧૨૪, ૧૨૫, ૧૨૬, ૧૨૭, ૧૨૮, ૧૨૯, ૧૩૨, ૧૩૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #511 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાળ अनुक्रमणिका ગ્રંથ લેખ પાનું ૨ ૧૬૮ ૧૩૫, ૧૩૭ વોટથમ ૧૪૧ ૧૮૭ ૧૫૪ | વાડ •• ૧૮૮-૯૨ ૧૫૫ વાડજ ... ૧૯૩-૨૦૦ ૧૫૬, ૧૫૭, વાડિવાલા ૧૫૮ વાણિજક ઘોષ ૨૦૩ ૧૬૫ વાદ ••• ૩, ૪, ૫, વાધન ૬, ૭, ૮, વાધા ૯, ૧૨ વાય ૧૪, ૧૫, વાનિજક ૧૬, ૧૭, વાપનદેવ ૧૯, ૨૦, વાપલ ૨૧, ૨૨ રામદેવ ૨૩, ૨૪, ૨૫, ૨૬ વાયુશમક ૨૮, ૩૦ ૨૧૧ ૩૨, ૩, ૪૦ ૨૧૨ ૩૭, ૪૦, ૪૧ વારિસેપ્યું ૨૧૩ ૨૧૫ વાલારા ૧૨૫ બે ૧૨૧ વાલ ૨૧૬ ૨૦૫ ૬ અ ૯૧, ૯૨ ૬ અ ૯૧, ૯૨ ૨ ૧૬૮ ૧૩૯ વાલકર વાલાઉ ૧૧૯ વાલાક ૧૮૬ ૧૫૨, ૧૫૩ ૧૯૩૨૦૦ ૧૫૭ વાલાર્ક વાલિગ ૨૩૭ ૨૩૮ ૪૯ ૧૬૧ ૮૯ ૯૦, ૯૨ | વાહ મીક રાશિ ૨૫૬ ૮૬, ૮૭ વામીકિ ૧૧ વાસુદેવ ... ૨૦૭ ૧૬, ૧૮ २०८ વાસુદેવભૂતિ ૨૭ ૨૧૧ ૩૯ ગ્રંથ લેખ પાનું ૨ ૧૦૮ ૮, ૧૧ • ૧૧૦ ૧૩, ૧૬, ૧૭ • ૩ ૨૦૮ ૨૨ ૨૪૩ ૫૭ U ૧૦૨ ૧૬૩ ૧૦૧ ૧૬૮ ૧૩૯ ૨૨૩ અ ૨૧૫, ૨૧૬ ૧૧ ૧૮ ૧૪૪ ક ૧૬૩ ૧૬૮ ૧૩૯ ૧૫૭ ૨૧૫ ૫૦, ૫૩ ૨ ૧૦૯ ૮, ૧૧ ૧૧૦ ૧૩, ૧૬, ૧૭ ૧૭૧-૮૫ ૧૪૭ ૧૯૩-૨૦૦ ૧૫૬ ૨૪૩ ૬૪, ૫ ૧૪૭ ૪૦,૪૪, ૪૭ ૧૬૮ ૩ ૨૪૩ ૬૪, ૬૫ ૧૪૦ એ ૧૫૬, ૧૫૮ ૨ ૧૬૨ ૯૯ ૧૬૮ ૧૩૯ ૨૪૯ ૧૩૬ અ ૧૫૪, ૧૫૫ ૨૦૮ ૨૦, ૨૨ ૨૦૯ ૨૫ ૪૨ ૪૫ ૬૨ 1 દ ર ૬ ૬ ૬૬૪ ૨૬ ૧૬૬ ૪ ૪ [ ? ૧૩૮ વસ્તુશર્મક વસ્ત્રદત્ત વહs વહુદા વસુદેવ વાઈબ્રણ વાકપતિ ૧ લે ૪૨ ૨૨૨ ૧૬૧ વાકાલરાશિ વાચા ••• વાજ .• વાજડ ૧ ૧૪૦ ૧૭ ૨૦૮ અ ૨૩૭, ૨૩૮ ૯૩ ૨૬૩, ૨૬૭, ૨૭૪ ર૭૫, ૨૭૯ ૨૩૪ ૨૭ ,, ૨૦૯ ૨૧૨ ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #512 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका ૯ ૩૨ ૧૦૬ ૧૧૮ ૧૫ ગ્રંથ લેખ પાનું ગ્રંથ લેખ પાનું વાસ્તુનંદિક ૩ ૬ અ ૮૧, ૯૨ | વિજયાદિત્ય ૩ ૧૨૫ બ ૧૨૨ વાહડ ... ૨ ૨૧૩ ૪૨ વિજયાનંદ ૨૨૫ ૯૭, ૯૯ ૧૪૮ કે ૧૬૮, ૧૬૯ વિનોબા ૧૩૫ ૧૩૯ ૧૪૯ અ ૧૭૧ વિઝલદેવી ૨૨૫ ૨૧૬ અ ૨૦૫ વિઝલેશ્વર વાહડફ ૧૬૮ ૧૩૮ વાહા ... | વિપુદેવશુ... ૧૨૨ ૧૩૯ વાહક ધવલ ૨૩૫ ૨૮, ૨૯ ૧૨૨ ૧૯, ૨૩ વિક્રમ .. ૨૨૨ ૮૭ વિહલ ૧૭૯, ૧૮૨ વિકમસિક ૨૫૨ - ૭૯ વિદગ્ધ ૨૩૮ અ ૨૩૭, ૨૩૮, ૨૨૩ અ ૨૧૫ ૨૩૯, ૨૪૦, વિક્રમાદિત્ય ૧૦૩ ૮, ૯, ૧૦ ૨૪૩, ૨૪૪, (સત્યાશ્રય ૧૦૪ પૃથ્વીવલ્લભ) ૧૦૫ ૧૩ વિદ્યાનંદ ૨૨૫ ૯૯, ૧૦૧ વિદ્યાભૂષણ ડો. ૧૨૫ બ ૧૫૧ ૪૭ સતીશ ચંદ્ર વિક્રમાદિત્ય ૧ લો ૩ ૨૩૨ ૧૯ વિદ્યારામ ૧૪૪ ઈ ૧૯૯, ૨૦૦ વિક્રમાક ૨૩૬ ૩૫, ૩૬, ૩૮ , વિનયાદિત્ય ૧૦૩ વિકલ . ૨૨૪ ૧૧૪ ૧૨ વિગ્રહરાજ ૨૩ આ ૨૩૦ ૧૦૫ ૧૩ ૧૩૩-૩૪ ૧૨૩ ૨૩૮ અ ૨૩૭, ૨૩૮ વિજયપાલ ૧૩૫ ૧૩૮ વિજયરાજ • વિનાયક ૨૧૭ ૧ ૩, ૪, ૭ ૬૧, ૬૨ ૧૦૨ ૩, ૪ - ૧૦૯ વિમલ ૪ ૧૪ ૧૫૬ ૧૩૭ ૨૩૯ ક૨૫૧ ૨૩૦ અ ૨૨૪ વિમલગઢ ૭૮ ૨૧૫, ૨૦૧૭ વિજયવમાં ૪ ૨૩૬, ૨૪૦ વિજયસિંહ ૨૨૪ ૯૫, ૧૦૧ વિવલજ ૧૬૨ ૯૮, ૧૦૦ વિજયસિંહ વિડિકન્સ, સર, ૩ ૨૨૨ (ગુહિલ) ચાસ વિજયસેન ૨૪૦ ૫૮ વિદ્યુમ્સ મેનીયર ૨ ૧૩૬ ૧૫૧ વિજયસેન સરિ ૧૬૭ ૧૨૩, ૧૨૮, ૨૬૩ ૬૫ ૧૩૩. ૨૨૦ ૧૩૫, ૧૩૭ વિસન પ્રોફેસર ૧૬૧ ૮૯ ૧૯૩-૨૦૦ ૧૫૬ એચ. એચ १६७ ૨૦ વિજયાદિત્ય ઉ , ૧૨૧ ૮ ૧૬ ૮ નરેન્દ્રમૃગ વિશ૮ ૩ ૨૩૫ ૨૮, ૨૯ ૨૫૦ ૧૦૯ ૮૪ ૧૬૭ ૨૨૯ ૩૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #513 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका પાનું વિશળદેવ ગ્રંથ લેખ ૧૩૭ ૧૬૭ ૧૭૦ ૨૧૪ ૨૧૫ ૪૩, ૪૪ ૪૫, ૪૭, ૫૦, ૫ર ૫૪, ૫૬, ૫ ૫૮ વિષ્ણુશેણુ વિષ્ણુસિંહ વિકિદિન વિઝદેવ વીરતરમલિ | વીરદેવઉ ! ગીરધવલ ૨૧૭ ૨૧૮ ૭૭ ૨૦૬ ગ્રંથ લેખ પાનું ૩ ૨૨૭ ૮ ૧ ૩૩ ૫૪ ૮૧, ૮૪ ૨૫૦ અ ૨૫૫, ૨૫૬ ૬૯ ૧૬૯, ૧૧૪ ૨ ૧૬૮ ૧૩૮ ૧ ૯૫ ૨૮૦ ૨ ૧૩૭ ૭, ૮ ૧૨૦, ૧૨૧, ૧૨૨, ૧૨૫, ૧૨૮, ૧૩૦ १९८ ૧૩૪, ૧૩૭ ૩, ૫, ૭, ૧૦ २०७ ૧૪, ૧૭ ૧૯, ૨૧, ૨૨ ૨૩, ૨૬ ૨૧૦ ૨૧૧ ૩૨, ૩૫ ૨૧૫ ૪૫, ૪૭,૫૨ ૬૪, ૬૫ ૭૩. ૨૨૪ ૯૩, ૯૪ ૨૨૫ ૯૮, ૯૯ ૨૨૬ ૧૦૪, ૧૦૬ ૨૨ અ ૨૧૬ ૧૩૦ ૧૦૧ ૨૨૩ અ ૨૧૬ ૪૪ અ ૯૮, ૯૯ ૨૧૭ ૫૯ ૨૧૮ ૬૫, ૬૮, ૭૨ ૨૦૧ ૧૬૦, ૧૬૧ ૨૦૨ ૧૬૩ ૧૬૪ ૨૧૮ ૬૪, ૬૫ ૨૦૮ ૨૦૯ ૨૧૮ ૨૧૯ ૭૦, ૭૧ ૨૧૯ ૭૩, ૭૪ ૭૫, ૭ ૨૨૨૦ ૨૨૫ ૧૦૦ ૨૨૬ ૧૦૨, ૧૦૬ ૧૪૪ ક ૧૬૨ ૨૧૫ અ ૨૦૨, ૨૦૩. ૨૧૬ અ ૨૦૪, ૨૦૬ ૨૨૩ અ ૨૧૫, ૨૬, ૨૧૭ ૨૩ ૨૪, ૨૬ ૩૯ ૬૪, ૬૬, ૬૮ - ૧૦૨ ૫. ૧૦૮ - ૮, ૧૧ ૨૬ અ ૨૨૨ વીરનારાયણ વીરપાલ વીરપુત્ર ૨૦૪ ૧૭૦ ' વીરભદ્ર ૧૪૭ ૪૦, ૪૪ ; २३७ ૪૮ ; વીરમ • ૨૯૫, ૩૦૧ ૧૨૧ ૧૩, ૧૭ ૨૩ ૧૩૦ ૯૪, ૧૦૨ ! વીરમદેવ ૪૭ ૯૭, ૯૯ ; વીરમહત્તમ વીરમેશ્વર ૨૩૦ અ ૨૨૩ ૨૩ ૨૪, ૨૬, ૨૭ વીરસેન વિશાખ વિશ્વદત્ત વિશ્વમહલ વિશ્વામિત્ર વિવેશ્વર રાશિ ૨ વિષ્ણુ • ૨૧૬ ૫૫, ૫૭ વિષપુત્ર વિષ્ણુ ભટ્ટ ૨ ૧૩૭ ૧ વિષ્ણુમિત્ર વિષ્ણુયશસ વિષ્ણુવર્ધન વિષ્ણુશર્મન ૨૩૯ ક ૨૫૧ ૨૦૧ ૧૬૦,૧૬૧, - ૧૬૭, ૧૬૪ ૮૧, ૮૪ ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #514 -------------------------------------------------------------------------- ________________ अनुमामणिका { વૈજાક વૈધ. સી. , બી. ગ્રંથ લેખ પાનું , ૧૪૮ બ ૧૬૭ ૨૩૭ ૪૨ ૧૩૦ અ ૧૪૪ ૧૪૯ બ ૧૭૩ ૨૧૫ ૪૫, ૫૩ ૨૨૨ ૮૪, ૮૫ ૧૪૪ ઈ ૧૯૯ વૈદ્યનાથ વિરભટ ••• વૈરિસિંહ ૨૩૭ ૪૧, ૪૨, ૪૪, ૪૮ ૭૩, ૭૮ ૧૦ ૯ વૈશ્યગુપ્ત વોગેલ. ડે. વોટસન મેજર જે. ડબલ્યુ ૧૧ 1 ૬૨ 2 ગ્રંથ લેખ પાનું વીરાક ૩ ૨૨૨ અ ૨૧૩, ૨૧૪ વીરમ , ૧૩૯ વીરેશ્વર ૨૧૫ ૪૭ વીહણ દેવ ૧૫૬ ૬૯, ૭૧ વીવીક છે. ૨૫૧ ૭૦ વીસલ ૧૬૮ ૧૩૯ વીસલઉ ૧૩૮ વીહલણ ૨૫૧ બ ૨૫૮ લુહાઉસ મેજર ૧ પ૭ ૧૨૯ સી. એસ વૃજલાલ કાળી- ૩ ૨૧૮ દાસ શાસ્ત્રી વેકેય રાવ બહાદુર વિ. + ૨૩ ૨૪ ૨૬ ७४ ૧૧૧ ૧૩૩-૩૪ ૧૨૬ ૨૩૦ ૧૦, ૧૧ વેગીનાથ ૧૨૨ વેજલ રાજલ ૧૫૪ વણલાલ(દાસ) ૧૪૭ ૪૦, ૪૪ વેદગર્ભ રાશિ ૧૬૬ ૧૧૮, ૧૧૯ ૧૭૦ ૧૪૩ ૧૮૬ ૧૫૨, ૧૫૩ ૨૦૧ ૧૬૦ ૧૬ ૩,૧૬૪ ૨૦૬ ૧૭૩, ૧૭૪ વેદશર્મા ૨૫૨ હ૫, ૮૧ વેદાઈક્ષા ૧૩૩-૩૪ ૧૨૩, ૧૭ ૩, , , ૧૩૬ વેસ્ટર ગાર્ડ એન. એલ. ૧ ૨૭ ૩૭ વૈજલ - ૨ ૧૫૮ ૩૯, ૮૦ વજલદેવ ૧૫૭ ૭૩, , ૭૫, ૭૭ ૧૫૭ બ ૧૮૩ ૨૬. ૧૯૭ ૩૫ . વેધન : વસરિઉ સરિન હડી •• વોહિથી ... વ્યાધ્રસેન ૨૩૩ ૨૩૬ ૧૨૧ ૧૬૮ ૧૬ ૦ ૧૬૮ ૧૩૯ ૮૭, ૮૮ ૧૩૯ ૨૦૨ ૧ ૧૩ ૧૪ ૧૬૨ શ ૧ શક્તિકુમાર શચિ .... શતયોગેશ્વર શબરસ્વામિન શર્મા ..... વિકલ્પ • ૨૫૨ ७८ २०७ ૧૮ ૨૩૮ અ ૨૩૯ ૨૩૨ ૧૯ ૫૩ ૧૨૪ ૩૮ ૬૫ ૧૫૦, ૧૫૪ ૧૦૨ શમ્મન ... ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #515 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ૫૭ अनुमामणिका ગ્રંથ લેખ પાનું ગ્રંથ લેખ શર્વેટ(શાર્વટ) ૧ ૯૬ ૨૦૬, ૩૦૧ શિવાદિત્ય ૨ ૧૨૪ શાહબુદ્દીન ઘોરી ૩ ૧૫૭ બ ૧૮૩ શીલાદિત્ય 1 લે ૧ ૪૮ શાકંભરી ૧૪૮ અ ૧૬૬ (વલભી શાક્ય ને ધર્માદિત્ય) શાતકણિ ૬ ૭, ૯, ૧૧ : પર ૨૮, ૨૯ ૫૩ શાતિપ્રભ સૂરિ ૩ ૨૪૫ ૫૪ ૨૩૮ અ ૨૩૮, ૨૪૨ ૫૫ શાન્તિલ ૨૩૨ ૧૮, ૨૦ ૨૩૦ અ ૨૨૪ શાન્તિ શર્મન ૧ ૨૪ ૨૮, ૨૯ | સાત્તિ સૂરિ ૫૮ ૧૬૭ ૧૨૩, ૧૨૮ ૧૩૩ ૧૩૭ ૬૧ ૨૦૬ ૨૦૭ ૧૫, ૧૭ ૨૦૮ - ૨૧ ૨૦૯ પાનું ૩૦, ૪૦ ૧૦૪ ૧૧૧, ૧૧, ૧૧૪ ૧૧૫, ૧૧૭ ૧૧૯, ૧૨૦ ૧૨૩ ૧૨૫, ૧૨૬ ૫૬ ૧૨૮ ૫૭ ૫૯ ૨૧૦ १७ ૧૨૯, ૧૩૦, ૧૩૨ ૧૩૪ ૧૩૫ ૧૩૬, ૧૩૮ ૧૩૯ ૧૪૨ ૧૪૫ ૧૫૩ ૧૫૬ ૧૫૮ ૧૬૭, ૧૬૫ ૧૭૨ ૧૭૫ ૧૭૮, ૧૮૧ ૧૮૫ ૧૯૨ ૧૯૬, ૧૯૮, ૨૦૨ ૨૦૪, ૨૦૫ ૨૦૬, ૨૦૮ ૨૧૧, ૨૧૩ શા ૧૭ ૭૦ ૨૧૧ ૩૩, ૩૫, ૪૦ ૨૦૭ ૨૦૮ ૨૧ ૨૧૦ ૨૧૧ ૩૩, ૨૧૨ ૩૮,. ૧૪૮ ૪૯, ૧૩૭ ૧૭૧-૮૫ ૧૪૭ ૧૬ ૧૫૪ ૨૧૮ ૬૪ કર શાલિગ ७४ ૭૫ માતર શાસ્ત્રી ર્ગાશંકર ૩ શાસ્ત્રી વૃજલાલ , કાળીદાસ શાહવાહન ૨૨૫ શિવદેવ ... શિવદેવાચાર્ય શિવમાર શિવરાજ ૨૩૮ બ ૨૪૬ ૨૪૯ ૨૪૭, ૨૪૮ ૨૨૭ ૭, ૮ ૨૩૬ ૩૫, ૩૬, ૩૯ ૧૨૫ બ ૧૨૨ ૧૨, ૧૩, ૧ ૨૩૦ અ ૨૨૬, ૨૨૮ ૨૩૧, ૨૩૩ ૨૩૭, ૨૩૯ ૨૪૬ ૨૫૦, ૨૫૧, ૨૫૭ ૨૬૩, ૨૬૪, ૨૬૬, ૨૭૦, ર૭ર ૧૩૮ - | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #516 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ પાનું પાનું ૯૮ ૧૦૨ জন্তক্ষয়[দ্ধা ગ્રંથ લેખ ગ્રંથ લેખ શીલાદિત્ય ૧ લો ૧ ૯૪ ૨૭૫, ૨૭૬ | શીલાદિત્ય ૩ જો ૧ ૮૫ (વલભી , ૨૮૨ (વલભી) ધર્માદિય) ૨૮૯, ૨૨, ૨૯૭ ૩૦૨ ૩૦૫ ૫૪ ૧૦૦, ૧૦૧ ૫૮ ૯૪ ૫૮ ૧૦૩, ૧૦૪ ૫૯ અ ૧૦૫, ૧૦૬ શીલાદિત્ય ૪ થે ૧૦૯, ૧૧૦ ૮૮ વલભી ૧૧૧ શીલાદિત્ય ૨ જે ૧૩૯ ૯૦ (વલભી) ૧૬૩ ૨૦૫ ૨૧૪ ૯૩ ૨૧૭ ૨૨૭ ૨૩૪ ૯૫ : ૯૧ ૨૪૨, ૨૪૩, ૨૪૪ ૨૪૫ ૨૪૬, ૨૪૭ ૨૫, ૨૫૫ ૨૬૩, ૨૬૭, ૨૭૩ ૨૭૯ ૨૮૬ ૨૪૯, ૨૫૩, ૨૫૫ ૨૫૯ ૨૬૦ ૨૬૧ ૨૬૨ ૨૬૩, ૨૬૭, ૨૭૪ ૨૭% ૨૮૦ ૨૮૬ ૨૯૪, ૨૦૦ ૧૧૧, ૧૧૨ ૮૫ ૨૬૭, ૨૬૭, ૨૭૪ ૨૭૫, ૨૭૯, ૨૮૦, ૨૮૧, છે ૨૪૦ ૪૩. શીલાદિત્ય ૫ વલભી ૯૫ ૯૪ ૯૨ શીલાદિત્ય છે. જે (વલભી) ૨૪૬, ૨૪૭ ૨૫૩, ૨૫૫ ૨૬૩, ૨૬૭, ૨૭૩ ૨૭૮ ૨૮૬ ૨૯૩, ૨૯૯ ૧૧૧ ૨૦૫ ૨૧૦, ૨૧૩, ૨૧૪ ૨૧૫, ૨૧૭ ૨૧૮, ૨૧૯ ૨૨૦, ૨૨૧ ૨૨૨ ૨૨૩, ૨૨૭, ૭૭ શીલાદિત્ય ૬ છે , વલભી ૯૩. ૯૪ ૨૯૪, ૩૦૦ ૨૬૮, ૨૭૪ ૨૭૯ ૨૮૦, ૨૮૬, ૨૯૪ ૩૦૦ ૯૫ ૧૪૭ ૩૯ ૨૨૯ ૨૮૮, ૨૯૫, શીલાદિત્ય ૭ માં વલભી ૩૦૦ ૨૩, ૨૩૪ ૨૬, ૨૪૦ ૨૩૩ અ ૨૩૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #517 -------------------------------------------------------------------------- ________________ પાનું પાનું » ૪૭ ખ W - શ્રીરાજ अनुक्रमणिका १२१ ગ્રંથ લેખ ગ્રંથ લેખ શીલાદિત્ય સામત ૧ શ્રાશ્રયશીલાદિત્ય ૧ ૧૦૩ ૮, ૯, ૧૧ ४६ , ૧૦૪ ૧૨ ૯૭ - ૧૦૫ ૧૦ , ૪૮ ૧૦૧, ૧૦૩ ૨૩૦ અ ૨૨૦ ૧૪૭, ૧૪૮, ૧૫૭ અ ૧૮૨ ૧૪૯ શ્રીધર ૬૫ ૧૫, ૧૫૫ ૧૬૩ ૧૦૧, ૧૦૨, • ૧૦૫ શુકલ દલપતરામ ૩ ૨૩૩ અ ૨૨૯ ૨૧૬ ૫૬, ૫૭ શુચિવર્મા - ૨૫૨ ૭૨, ૭૮ ૨૨૫ ૯૮, ૧૦૧ શુભચંદ્ર ૭૫, ૮૧ ૧૨૫ બ ૧૨૯ શુભંકર ૧૫૫ અ ૧૭૮, ૧૭૯ શ્રીપાલ ૧૪૭ ૩૮, ૩૯, સુરસેન . ૨૨૫ ૧૦૬ ૪૦, ૪૪, ૪૭ લેશ્વરી ૧૬૧ ૮૯, ૯૦ ૧૬૮ ૧૩૮ રોઠ સારાભાઈ ૧૫ અ ૨૧૮ ૧૯૬ ડાહ્યાભાઈ શ્રીયાદેવી ૨૨૪ શેલ .• ૧ ૧૦૨ ૧૬૮ ૧૩૫ શેવડ ... ૩ ૨૫૦ અ ૨૫૫, ૨૫૬ શ્રીવિષ્ણુ ૨૩૭ શેષ દેવત(ભદ્દાશ્રી) ૨ ૧૬૫ ૧૧૪, ૧૧૬ શ્રીસપાલ ૧૦૯ ૮, ૧૧ શ્રતિમા ૨૧૯ શેભ ... ૧૬૩ ૧૦૨ શેભન દેવ ૧૫૭ ૭૬, ૭૭ ૧૨ સઉંસરિયઉ શકર ૨૨૭ સગડ. ૨૨૨ ૫૪, ૫૭ ૧૧૨, ૧૧૪ ૭૦ સકલિક ક ૧૧૩ ૧૧૨, ૧૧૩, સચિતિશમન ૧૯ ૧૧, ૧૨ ૧૧૪ સજજન ૨૧૫ ૫૦, ૫૩ શકરગણું ૨૩૨ ૨૩૦ અ ૨૨૩, ૨૨૪, સજજની ૨૧૮ • ૨૨૫, ૨૨૭ સજીગ - ૧૪ : ૧૬૫ ૨૩૨ શંકરણ સતિયપુતે ૧૮, ૨૦ ૨૩૦ અ ૨૨૪. સદમલબાઈ ૧૭૧-૮૫ ૧૪૮ શંકરવમન ૨૩૮ બ ૨૪૭ સધન્ય ૨૩૫ ૨૮ શંબર (સંજોર) ૨ ૧૨૪ ૩૮, ૪૦ સપાદલક્ષીય સ્થામણેર ૧ ૩૬ ૫૯, ૬૦ સન્મીલક ૧ ૭૩ ૧૯૦, ૧૯૪ શ્રવણુભદ્ર ૩ ૨૩૮ બ ૨૪૭, ૨૪૯ સમરસિંહ ૩ ૨૫૨ ૭૫, ૮૦, ૮૧ શ્રામ. હેકટ૨ ૨ ૧૧૫ ૩૦ ૨૪૧ એ ૨૫, ૨૫૩, અ-૧૬ ૨૫૧ શૈલ ૨૩૯ ૨૫૦ ૯૨ ૧૩૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #518 -------------------------------------------------------------------------- ________________ १२२ अनुक्रमणिका ગ્રંથ પાનું ગ્રંથ લેખ પાનું ૨ ૧૬૦ ૮૬, ૮૮ ૨૨૦ ૧૦૨ ૧૫૮ અ ૧૯૩ હ » સમરસીહ સમરા સમુદ્ર ••• સરકાર સર જદુનાથ સરચન્દ્રસૂરિ સરવણ સરસ્વતી લેખ ૨૨૪ ૯૨, ૮૫ ૨૨૫ ૯૮ ૨૨૨ અ ૨૧૩ ૨૨૩ અ ૨૧૬ ૧૬૮ ૧૩૭, ૧૩૮ ૧૩૯ ૧૩૮ ૩૬ ૭૨ સાગર • સાજણ .... સાજણઉ સાજનઉ સાટાઉ સાઠક સાંડાક સાહલ , ૨ સાંતલ ••• સાતિકુમાર સબૂદવ સલખણુક સલખણદેવી ૧૦૩ સલખણુર્સીહ સલક્ષ સાંતુપ સાંgયઉ ૨૧૧ ૧૬૮ ૧૩૯ ૨૧૯ ૨૦૭ ૧૫, ૧૭ ૨૦૮ ૨૦૯ ૨૧૦ ૩૦. ૨૧૧ ૩૩, ૩૫ ૨૧૨ ૩૮, ૪૦ ૧૨૪ ૩૮, ૩૯,૪૦ ૧૬૮ ૧૩૮ ૧૬૫ ૧૧૪, ૧૧૬ ૨૦૬ ૧૭૨, ૧૭૪ ૨૨૬ ૨૧૩ ૪૨ ૨૧૪ આ ૨૦૪, ૨૦૫ ૨૦૬ ૨૨૫ ૨૦૪, ૨૦૬. ૧૨૨ ૨૩ ૯૫ ૧૭૧ ૮૫, ૧૫૦ ૧૪૫ ૩૦, ૩૧, ૩૩ २०८ ૨૦, ૨૨ ૨૫, ૨૭ ૨૪૩ ૬૪, ૬૫ ૧૬ ૧૫ર ૧૪૫ ૩૦, ૩૩ ૧૬૮ ૧૩૯ ૧૨૦, ૧૨૪ ૧૨૯ સાદા ••• ૧૦૫ સાદ સાબદત્ત ૨૧૬ સલક્ષણ સલક્ષનારાયણ સવૈભટ્ટ સમ્યગુપ્ત(શસ્યગુસ) ૧ સહજલ સહજીગ ૧૪૪ ૫ ૨૦૦ ૨૫૬ ૨૨૩ ૮૯ ૨૫૪ ૨૨૨ મે ૨૧૩, ૨૧૪ ૧૬૬ ૧૧૯ ૧૭૦ ૧૪૪ ૧૮૬ ૧૫૨, ૧૫૩ ૨૦૧ ૧૬૦ ૨૦૨ ૧૬૩ ૨૦૬ ૧૭૩ ૧૪૩ અ ૧૯૬, ૧૭ ૧૬૮ ૧૩૮ ૧૯ ૮૫ ૨૪૩, ૨૪૪ ૨૨૨ ૯૨ ૨૬૨ ૧૧૨ ૨૫૪ - ૮૨ ૨૨૩. ૨૩૮ અ ૨૩૮ ૧૩૭ ૧૬૪ ૧૧૦, ૧૧૧ ૧૬૭ ૧૨૨, ૧૨૬, ૧૩૧ ૨૦૬ ૨૧૩ ૨૧૬ ૫૪, ૫૭ ૨૨૫ ૯૮, ૧૦૧ ૨પર ૭૩, ૮૯ ૨૧૬ અ ૨૦૪, ૨૦૫, ૨૦૬ ૨૮૭ સોમ સામત સામત સામન્તસિંહ ૨૦૯ સહદેવ સહસ્ત્રાર્જુન સહાર સાઈદે સાઉ () સાકરસીહ સાખડા ક , ૧૪૪ કે ૧૬૩ ૨૪૩ ૬૧, ૬૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #519 -------------------------------------------------------------------------- ________________ સામસિં .. ૧ સામન્તસ્ત્રામિ સાર’ગદેવ (વાઘેલા) ૩ સાર ગધર સાલવાહન સાલિશ સાન્નિવાહણ સાહ્ સાદા સાવધ સાવવ સાવિ±માર સાવિત્રી સાહીય સિપણ સિ'ધિયા સિદ્ધપ સિદ્ધપાવ : ગ્રંથ લેખ ૩ ૧૬૪ ૨૧૯ મ ૧૦૩ સહરાજ ( જયસિંહ ) "9 33 .. .. " 39 ક .. ,, ... જ ર ુ છું જે છું જ .. ૨ 33 ર 33 ૨ 99 3 للہ ૨ ૩ ર 19 99 ,, "2 ૨૧૭ ૨૨૦ ૨૨૧ રરર "" ૨૨૩ ૨૨૪ ૨૨૫ ૨૧૯ અ ૨૨૦ અ ૨૨૨ મ ૨૨૩ અ ૨૨૫ અ ૧૪૭ ૧૪૯ ૧૫૫ અ ૧૪૯ ૨૨૪ ૧૬૮ 17 ૧૪૯ ૧૮ ૧૩૦ ૧૬૩ ૧૬૮ ૧૩૭ ૨૧૮ ૧૩૭ ૧૪૧-૪૨ ૧૪૪ ૧૪૧ ૧૪૬ ૐ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨૦૮ ૨૧૦ ૧૯ ७७ ૯, ૧૧ ७८ ૭૯, ૮૫, ce, ૯૩, ૯૬ ૯૭ अनुक्रमणिका ૨૧૦ ૧૧, ૩૧૩ ૨૧૩ 33 પ ૨૧૫, ૨૧૬ ૨૧, ૨૩૯ ૪૦ ૫૧ ૧૦૮, ૧૦૯ ૫૧ ૯૬ ૧૩૮ ૮૧, ૨ ce ཚ ; ૧૩૭, ૧૩૮ ૧૦૨ ૧૩૮ ૯૪, ૧૦૨ ૬૯ ૧૭૦ ૧૩૩-૩૪ ૧૨૩, ૧૩૩ પ ૬, • ૫૪, ૧૭ 6 ૧૯ ૨૮, ૨૯ ૩૧, ૩૩ ૩૪, ૩૫ સિદ્ધરાજ ( જયસિ’હ ) સિદ્ધ્વ સિહસેન ગ્રંથલેખ મૈં જ "" 33 .. 39 ,, "" .. .. ,, .. ,, ' ,, .. 19 " .. .. ૩ .. 19 39 * "" 13 .. "" .. . .. 29 .. 11 "" ', .. ૧ ૧૪૭ 33 "" ૧૫૦ ૧૫૪ ૧૫૫ ૧૫ ૧૫૭ ૧૫૮ પાનુ "9 ૧૫૫ બ ૧૫૭ મ ૧૪૩ અ ૧૪૩ મ ૧૪૪ ૪ ર૩ ૩૮, ૯, ૪*,૪૨, ૪૪, ૪૫, ૪૭ પર ૫૯ ૬૧, ૬૫ ૬૦ ૭૪, ૩૭ ७८ ૧ ૧૩ ૧૬૩ ૧૫ ૧૬૬ ૧૬૭ ૧૭૦ ૧૮૬ ૨૦૧ ૨૦૨ ૨૦૪ ૨૦૬ ૨૧૮ ૨૧૯ ૭૫ ૧૪૪ અ ૧૫૯ ૧૪૪ મ ૧૬ ૧૪૪ ૪ ૧૬૧, ૧૨૩ ૧૪૪ ૩ ૧૬૪ ૧૪૯ મ ૧૭૦ ૧૪૯ બ ૧૭૩, ૧૭૪, ૧૭૫ ૮૫, ૮૮ ૯૬, ૯૯ ૧૦૨, ૧૫ ૧૧૩, ૧૧૬ ૧૧૭, ૧૧૯ ૧રર ૧૪૨, ૧૪૬ ૧૫૧, ૧૫૩ ૧૫૯ ૧૬૨ ૧૬૭, ૧૬૯ ૧૭૧ પ, ૧૨,૧૮૧ ૧૮૩, ૧૯૫ ૧૯, ૧૯૭ ૧૯૮ ૧૯૯ ૨૧૫ અ ૨૦૩ ૨૧૬ અ ૨૦૫ ૨૩૯ મ ૨૫૦. ૨૩૮ અ ૨૩૭, ૯૬ ૨૯૬, ૩૦૧ www.unaragyanbhandar.com Page #520 -------------------------------------------------------------------------- ________________ १२४ ગ્રંથ લેખ પાનું સિદ્ધેશ્વર સિન્ધરાજ अनुक्रमणिका ગ્રંથ લેખ પાનું ૩ ૧૪૪ ઈ ૧૯૯ સુકથંકર ડો. ૨ ૧૪૭ ૪૧, ૪૫ વી. એસ. | ૩ ૨૫ ૨૯ ૨૩૭ ૪૨ ૧૪૪ ક. ૧૬૨ ૧૪૯ બ ૧૭૩, ૧૭૫ ૨૩૮ બ ૨૪૬ સુનવથ ... - ૧૩ ૯૫ ૨ સિમ્સ. એલ. પ્રકટર સિરધર ... સુપાશ્વ ૩ સુબાહુ ... સિરપાલ સિમિત સિંહરાજ સિંહવન સિંહાદિત્ય સુભટવર્મ (સોહા) , સુમતિ સુમતિસ્વામી સુમદનપાલ ૩ સુમિર સુરત્નસર્યા સુરભિ સુરરાજ છે સુરાદિત્ય સીતા સીમંધરસ્વામિન ૨ સીયક ૧ લો સીયક ૨ જે ૪૨ ૨૪ ૨૮ ૧૩૦ ૧૪૧-૪૨ ૧૮ ૧૬૮ ૧૩૯ ૧૭૧-૮૫ ૧૪૭ ૧૭૧-૮૫ ૧૪૭ ૧૯૭-૨૦૦ ૧૫ ૧ ૧૩૭ ૮ ૧૨૫ બ ૧૨૧ ૨૨૦ બ ૨૧, ૨૨ ૨૨૪ ૯૨ ૧૬૮ ૧૩૯ ૨૨૪ ૯૨ ૧૪૯ બ ૧૭૩ કે ૧૭૫ ૨૩૮ બ ૨૪૧, ૨૪૭, ૨૪૮, ૨૪૯ ૬ ૭, ૧૦, ૧૧ ૧૭૧-૮૫ ૧૪૭ ૧૮૮-૯૨ ૧૫૫ ૧૭-૯૫ ૧૪૭ ૨૦૩ ૧૫ ૨૨૪ ૧૬૨ ૨૧૪ ૪ ૨૦૧ ૧૬૦, ૧૬૧ ૧૬૨, ૧૬૪ ૨૦૧ ૧૬૦, ૧૬૧ ૧૬૩, ૧૬૪ ૨૪૩ ૬૪, ૬૫ ૧૨ ૨૨૯ ૧૦ ૨૨૯ ૨૨૧, ૨૨૨ ૨૨૩ ૮૯ ૨૩ અ ૨૧૬ ૨૨૩ અ ૨૧૬ ૨-૫ ૧૮, ૨૦ ૧૬૮ ૧૩૯ ૨૩૫ ૨૨૯ ૨૩૦ ૧૦, ૧૧, ૧૨ ૨૨૯ ૨૨૦, ૨૨૧ ૨૧૮ ૧૭૧-૮૫ ૧૪૭ ૨૩૭ ૪૦, ૪૧, ૪૩, ૪૪, ૪૫, ૪૬, ૪૭, ૪૮ ૨૮ ૪૮, ૫૦ ૨૨૦ અ ૨૧૧ ૨૫૪ ૧૬૮ ૧૩૯ ૨૪૦ ૬૪, ૬૫ ૫૩ ૧૨૨ ૧૨૪ ૨૩૪ ૧૨૫ ૨-૫ ૨૦ રર૭ ૪, ૫ ૨-૫ ૧૭, ૧૮, બ ૧૯, ૨૦ સુવિશાખ સુરત .. સુહાવિ સૂતુરાજ સીપુ • સીલણુઉ સીલાત્રિ .... સીહ .. સપા સુમન ૯૮ ••• ... સમલદેવી ૨૦૨ ૩૯, સમલેશ્વર ૨૭ સીહદત્ત સીમિત સીહાદિત્ય સંમેશ્વર - સર ૧ લો ૩ સીલિ • ૨૩૦ . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #521 -------------------------------------------------------------------------- ________________ १२५ સોમ ••• ૧૫૪ अनुक्रमणिका ગ્રંથ લેખ પાનું ગ્રંથ લેખ પાનું સુર ૨ જે ૨૨૯ સામ (બાહ્મણ) ૧ ૮૦ ૨૨૦, ૨૨૧ ૨૩૦ ૧૦, ૧૧, ૧૨ • ૧૦૨ ૨૨૯ ૨૨૧, ૨૨૨ ૧૨૪ ૩૮, ૩૯,૪૦ સુરાનંદ ૨ ૧૩૩-૩૪ ૧૨૪ સોમ (લેખક) ૨૨૪ ૯૩, ૯૬ સૂર્ય ... ૧૧૨-૧૩ ૨૦, ૨૨ ૨૦૪ ૧૭૦ સૂર્યક - ૫૨ ૧૧૫, ૧૧૭ સોમદેવ ૧૫૪ સૂર્યવીકલ ૨૫૬ ૨૦૮ ૨૦, ૨૨ યહવ દેવી ૧૭૧-૮૫ ૧૫૦ સોમરવિ ૧૬૨ સુહવા ••• ૨૧૮ સેનસંધ .. સામરાજ ૧૪૫ ૩૩ ૧૨૫ બ ૧૨૧ સેલ ૧૫૫ ... ૧ ૧૦૨ ૫. સેલ્લવિદાધર ૧૩૨ ૧૨૧ સોમરાજદેવ ૧૬૨ ૯૭, ૯૯, ૧૦૦ સેલહથ ૨૨૩ અ ૨૧૬ ' સામસિંહદેવ ૧૬૭ ૧૨૧, ૧૨૩ સબુકા ૧૭-૮૫ ૧૪૯ (પરમાર) ૧૨૬, ૧૨૭ ૧૮૬ ૧૩૧ २०८ ૧૯, ૨૦, | ૧૩૪, ૧૩૬ ૨૧, ૨૨ ૧૩૭, ૧૩૯ ૨૦૯ ૨૩, ૨૫ ૨૬ | ૧૪૦ ૨૮ સેમસીંહ ૧૬૬ ૧૧૯ છરાજ ૧૪૯ બ ૧૭૩ ૧૬૭ ૧૨૧ સેઢલ ( તિ) ૨ ૧૫૮ ૭૦, ૮૦ ૧૭૦ ૧૪૪ સેઢલ દેવિ ૨૧૪ ૪૩, ૪૪ ૧૮૬ ૧૫૨, ૧૫૦ સાભાર્ક ... ૨૪૩ ૬૪, ૬૫ ૧૯૩-૨૦૦ ૧૬૦ સોમ (પ્રા.વાટ) ૨ ૧૬૭ ૧૨૦, ૧૨૩, ૨૦૨ - ૧૬૩ ૧૨૪, ૧૨૭, ૨૬ ૧૭૩ ૧૨૯, ૧૩૦, ૧૩૨ સમાદિત્ય ૧૨૩ ૩૨, ૩૪ ૧૩૮ સેમેશ્વર ૧૩૭ ૧૪૧ (કૌતિકૌમુદીના ૩, ૭, ૮ ૧૭૧-૮૫ ૧૪૭, ૧૪૮ કત) ૧૪૭ ૩૯ ૧૮૮-૯૨ ૧૫૫ ૧૬૭ ૧૨૦, ૧૨૧ ૧૯૩-૨૦૦ ૧૫૬, ૧૫૭, ૨૧૫ ૪૫, ૫૦, ૫ટ ૧૫૮ ૨૧૬ અ ૨૦૪ ૨૦૦૩ ૧૬૫. ૨ ૧૬૭ ૧૨, ૧૩૩ ૨૦૬ ૪, ૭, ૯, ૧૨ | સામેશ્વર (દેવ) ૨૦૬ ૮, ૧૩ ૨૦૭ ૧૪, ૧૫, ૧૭ ૧૯, ૨૧ સામેશ્વર ૨૧૮ २०८ ૫, ૬૭, ૬૯, ૭૦ (કપિઝલગેત્ર ૩૦ ૭ર. ૨૧૧ ૩૨, ૩૩, ૩૫ | ઉપાધ્યાય ૩૭, ૪૦ | ધર્ણોદ્ધાર ધુરંધર) ,, ૨૧૨ ૨૧૯ ૭૩, ૭૫ ૨૧૦ ૨૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #522 -------------------------------------------------------------------------- ________________ સામેશ્વર (ગુજરારના પુરોહિત ઠા. વાડના પુત્ર) સામેશ્વર સામેશ્વર (દેવ) (રાણુ) સામેશ્વર (ઉદયરાજના પુત્ર) (અજયપાલના . મુખ્ય મંત્રી) સામેશ્વર સાયના સાલા સામા સાહઞા ગ્રંથ લેખ ૨૦૦ ૨૦૯ સાહણ સાક સાહિ સાહિ 3 સામેશ્વર ( મ રાજના કુટુંઆમાં જન્મલ ) સામેશ્વર (ખપરાદિત્ય અને નાદિત્યના ભાઈ) સામેશ્વર (ચન્દ્રાવતીના સ્વામિ ⠀⠀⠀ 33 ⠀⠀⠀ ૨. ૩ ૩ ૨ .. ', .. સાલબુદેવરાજ ૨ ૩ ર ' શ્રીરાજકુલ ) સામેશ્વર (વેદગભ- ૨ ૧૮૬ શિશને પુત્ર) સામેશ્વર મહાદેવ "" ૩ "" 93 "" 93 .. ૧૫ ૧૫૭ ૨૧૭ .. ૧૪૯ ૧ ૧ ૧૫૫ ૧૬૮ ૨૦૪ ૨૩૮ બ ૧૫૭ ૩ ૨૩૮ ૨૨૦ અ ૧૫ ૨૪૩ ૧૬૨ ૧૬૭ ૨૦ રાષ ૨૪૮ 33 ર ૧૬૮ ૩ 33 ૨૩૮ મ "3 ૐ = ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૬, ૧૮ ૨૫, ૨૭ ૬. ૧ ૭૪, ૭૭ ૬. દૂર ૧૭૫ ૧૩૪ *. મેં ૯૯ ૧૨૧, ૧૨૪, ૧૨૯ ૧૯૩૨૦૦ ૧૫૮ अनुक्रमणिका ૬, ૬પ ૧૩૫ ૧૫૩ - *૩, ૧૮૭ ૨૪૭ ૨૧૬, ૨૧૨ ૪, 13 ૯ ૧૩૮ ર ૨૪,૨૪૮, ૨૪૯ સાહિય ... સભાગઢવી સગમ સૉંગમદિન સગમસ', સગરવય ... ( સંગવિ ) સ'ગ્રામસિદ્ધ સગ્રામ સેાની સુધ સતાયા સધીરશુ સભુલ્લ સસદ્ધસા કન્દ : સ્કંદત્રાત સ્કન્દભર : સ્કન્દગુપ્ત ... ગ્રંથ લેખ ર ૧૬૮ ૧૬૨ ૧૩ ૨૩૪ . ૧ ૩ ૧ ૩ ૧ 1 ,. ર 39 ૧ ર 1 .. .. ૧ ,, 33 R ૧ ૧ 39 33 ', .. 39 39 79 .. " 13 to ૨૨૭ ૬૮ ૨૧૬ ૧૫૭૬ ઈ ૬૫ "" ૨૦૩ ૧૬૮ ૯૫ ૧૬૮ ૨૬ ૨૯ ૮૨ ૧ ૧૫ ૧૩૦ ૨૯ ૩૪ ૩૬ ૩૮ ૪૦ ૪૧ ૪૨ ૪૩ とと ૪૫ ܀ ૪૭ ४८ ૯. પાનું ૧૩૯ ૧૦૨ ૧૨૨ २७ ૨૨૧ ૬, ૭, ૮ ૧૬૭, ૧૬૮ ૧૫, ૫૦ ૧૯૧ ૧૫, ૧૫૧, ૧૫૪ ૧૬૫ ૧૩૯ ૨૮૧, ૨૮૬ ૧૩૯ ૩૨, ૩૩, ૩૫ ૪૩ ૨૨૮,૨૨ ૧ ७ ૩, ૪, ૫ ܘ ૪૨, ૪૪ ૫૬, ૫૭ ૬. ૬,૬૩,૬૮ ૭, ૭૩ ૭૫, ૭૮ ૮૩, ૮૪ ८८ re ૯૧, ૯૩ ૯૪, ૯ ૯૭, ૧૦૦ ૧૦૧, ૧૦૩ ૧૬૧ www.umaragyanbhandar.com Page #523 -------------------------------------------------------------------------- ________________ પાનું 0. : ? ? કદર 3 ७४ ૨૦૨ . ' ૨૨૨ ૮૨ ઇ – अनुक्रमणिका ર ગ્રંથ લેખ પાનું ગ્રંથ લેખ ૧૬૩, ૧૬૭, ષષ્ટિદા - ૧ ૧૬ ૧૬૮ ; ષષ્ટિદેવ ... ૨ ૧૦૨ ૧૭૪ ષષ્ટિભવ ... ૭૦ ૧૭૯, ૧૮૨. ૧૭૫, ૧૭૬ ષષ્ટિ સુર (ર) ૬૫ ૧૫૦, ૧૫૧, ૧૮૦ ૧૫૪. ૧૮૪, ૧૮૮ ૧૯૪. ૧૯૫, ૧૯૯, હમ્મીર - ૧૬૩ ૧૦૨, ૧૦૮ ૨૦૪ ૧૬૮, ૧૭૦ ૨૦૫, ૨૦૯ હરગણું ૧ ૭૭ ૨૧૪ ૭૯ ૨૧૮, ૨૧૯ ૨૬૦ ૨૨૧ હરદાજી ૨૪૦ ૫૮ હરદામ ૨૩૩ અ ૨૨૯, ૨૩૨, ૨૨૮, ૨૯ ૨૩૫ ૨૩૦, ૨૩૫ હરદેવ ૨૩૬, ૨૪૧ ૨૨૪ ૯૬ કરધણ (ધન) - ૨૪૪ ૧ ૮૮ ૨૫૪, ૨૫૮ ૯૫, ૯૬ ૧૦૬ ૧૪, ૧૫ ૪૪ અ ૭, ૮, ૯૯ ઉરસાદના ૨૫૦ અ ૨૫૪ ૫૮ અ ૧૦૫ હરિ ૨૩૪ ૨૭ ૧૦૯, ૧૧૦ હરિદાસ વિહારીદાસ ૩ - ૨૫૦ અ ૨૫૪ ૧૪૮, ૧૪૯ || હરિનાથ ૫૭ ૧૨૯, ૧૩૨ હરિપાલ ૮૧, ૮૪ ૨૧૯ બ ૨૧૦ ૧૯૦ ૨૨૨ અ ૨૧૩, ૨૧૪ ૩ ૨૨૦ ૨૫૧ ૮ ૨૫૭ ৫৩ | હરિપ્રભસૂરિ ૨૪૫ ૧૫૦, ૧૫૧, ૧૫૪ ૨૫૦ ૭૦ હરિભટ્ટ ૧૩૦ ૯૪, ૧૦૨ ૭૮ ૨૧૫, ૨૧૭ હરિભક્ટિ ૨૨૦, ૨૨૧ ૧૦ અ ૧૪૫ હરિભસરિ ૧૬૭ ૧૨૩,૧૨૮, ૧ ૧૬ ૧૩૩ ૨૩૮ બ ૨૪૬, ૨૪૭ ૧૩૫, ૧૭ ૧ ૪૧ ૨૦૭ ૧૫, ૧૭ ૨૦૯ ૧૩૯ ૨૧૦ ૮૫ ૨૪૩ ૨૧૧ ૩૩, ૫, ૪૦ ૪૨ હરિયા ૧૬૮ ૧૩૯ હરિલા ૨૫૧ ૨૫૭ ૧ ૪૩ ૮૫, ૮૮ હરિવર્માન : ૨૦૮ અ ૨૩૭, ૨૩૮ છે ૫૪ ૧૨૧ &દવસ સ્કમ્બુસેન રામ ડોકટર એમ ડોકટર વિરક ૬૪ - 3 28 27 = 33 22 સ્થિરમતિ સ્મિથ વીનસ ૧૬૮ ૭૫ સ્પેન - સાજણ ••• સ્વામિ સ્વામિત 10ાન .. * ૧ દદt ષષ્ટિ .., ૬૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #524 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ગ્રંથ લેખ ૧૪૩ પાનું હરિવલભ હરિશ્મ હરિહર ૨૧૭ ૮૮ હર્ષગણિ હર્ષવર્ધન अनुक्रमणिका પ્રય લેખ પાનું ૧ ૯૬ ૨૮૮ ૩ ૨૨૩ ૨૧૬ અ ૨૦૪, ૨૦૬ ૨૩૩ અ ૨૩૦, ૨૩૧ ૨૧૫ અ ૨૦૨ ૧૦૪ ૧૦૬ ૧૭ ૧૧૭ | હેમચંદ્ર ... ૧૨૫ ૧૩૨ ૧૧૮ ૧૩૫ ૧૩૮, ૧૩૯ ૨૩૫ ૧૩૭ ૩, ૮ ૧૨ ૧૦૭ હમ ૭ ૨૩૦ - ૧૦ ૨૪૩ ૨૫૭ ૧૩૦ અ ૧૪૬ ૨૨૯ ૨૨૦ ૨૩૦ ૨૨૩, ૨૨૫ ૨૩૯ ક ૨૫૧ ૧૩૫ ૧૩૮ ૧૩૭ ૩, ૪, ૧૪૭ ૩૮, ૩૯ ૨૧૮ ૨૧૬ અ ૨૦૫ ૨૨૩ અ ૨૧૫, ૨૧૬ ૨૩૩ અ ૨૨૯ ૧૫૮ અ ૧૯૩ ૨૪૧ અ ૨૫૨, ૨૫૩ ૨૯૬, ૩૦૧ ૧૬૮ ૧૩૯ હસ્તગણિ (હર્ષગણિ) હારીતિ હેમસૂરિ ક ૧૦૨ ૧૦૩ ૧૦૭ ' હેઅટ હેમા ૨૨૪ ૯૩, ૯૫ • ૭, ૨૨૩ ૧૫૬ હાલ • Geligt હસ , હીરવિજય હીરાદેવી હુમડ • હુલ્લ. ઈ. ૨૦૮ અ ૨૩૮ ૨૪૦ ૨૨૫ ૧૦૧ ૨૪૧ કે ૨૫૪ ૧૩ - ૧૬ હેલ. ડોકટર એમ. ઇ. યુએનસેંગ , ૨૧ २८ ૨૯ ૬૩ ૧૪૪ ૧૫૭ ૧૩૬ ૧૪૭ ૧૪૭ ૩૯ ૧૦ અ ૧૪૫ ૨૫ ૩૫ ક્ષદાજ ••• ક્ષિતિપાલ ૫૮ ૭૪ ૧૪૦ ૧૬૨ ૧૬૯ ७४ ૧૯૫ ૧૦૩ ૧૧૨-૧૩ ૨૧ ૧૧૫ ૩૦ ૧૨૭ ૧૧ ૧૧૪ ક્ષીરસ્વામિ ક્ષેમકીતિ ક્ષેમસિંહ ક્ષેમાનંદ ૧૬૨ ૨૮, ૧૦૦ ૧૩૫ ૧૩૮, ૧૩૯ ૧૫૮ અ ૧૯૩ ૧૫૮ અ ૧૯૩, ૧૯૪ ૨૫૨ ૭૯ ૨૨૫ ૯૮, ૯૯, , ૧૦૧ ૨૨૨ બ ૨૧,૨૧૪ છે. છે ૧૦૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #525 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ (3) ગુજરાતના ઐતિહાસિક લેખસંગ્રહના ગણે ભાગમાં આવતા પારિભાષિક શબ્દોની અનુક્રમણિકા - ~- [સૂચના-પહેલો અંક ગ્રંથને નંબર બતાવે છે, બીજો અક લેખને નંબર બતાવે છે અને ત્રીજો અંક પાનું બતાવે છે. જે જે શબ્દ લગભગ દરેક લેખમાં વંશવનપ્રસંગે તેમ જ દાનવિભાગમાં ચાલુ આવે છે તેની સામે ગ્રંથ, લેખ અને પાનાના અને મૂકયા નથી.] ગ્રંથ લખ પાનું સ | ઈતિઝખમહામાતા ૧ ૧ ઉત્સવસંમેલન ઉદક સ ઉદકાતિ સંગે ઉજની . ઉપદ્રષ્ટા ઉબન ... અંગભોગાથે ૨૫૩ ગ્રંથ લેખ પાનું અગિખંધાનિ ૧ ૧ ૪ અગ્નિહોત્ર અગ્રવાર અતિથિ અનુત્પન્નાદાન ૧ ૩૬ ૫૯ સમુ ગ્રાહક અન્તરત્રા અભિનવ માગણ ૨ ૧૫૭ ૭૫ અભ્યઃરિકા ૧ ૮૭ ૨૪૮ અમારિદાન ૩ ૧૫૫ અ ૧૭૮ અવેલેકિક ૧ ૪૦ અષ્ટકાગ્રહ ૨ ૧૩૫ ૧૪૩ માં આચયણ શ્રાદ્ધ આચ્છાદન આહક ૩ ૨૩૮ અ ૨૩૭ આભીર પછી ૧ ૭૩ ૨૧૪ ૧ ૬૧ ૨ ૧૨ ૧૦ ૪૪ ૧૩૯ ૧૬૩ કરછકે ક કાયેબરિક કાટિકા કાષપણ ૧૬૨ ૯૮ ૨૨૨ ૮૩, ૮૬ ૨૩૮ અ ૨૩૯ ૪૭ ૯૭. ૨૦૬ ૧૭૨ ૧૪૫ ૩૩ ૧૫૭ કે ૧૮૮ ૧૬૩ ૧૦૨ ૧૩ - ૧૧ ૨૩૬ કુમારામાત્ય રક દ6 દ ૩ આમઈસન્તાન માયુક્તક આરક્ષિક આહરણું આહાર ૨ ૨૨૮ ૧૨૭ ૧૨૬ ૨૨૮ માક્ષપટલિક અ-૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #526 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका १३० ગ્રંથ લેખ કેદાર • ૧ ૮૫ કેલિ ... ૧ ૯ ખ ખs ખન્યાકર નિધિનિક્ષેપસહિત ખલક • ૨ ૧૬૨ ખોડ સ્થલકાપરિ- ૧ ૭૭ પટક સહિત પાનું ગ્રંથ લેખ પાનું ૨૪૩ ચરૂ ૧૬, ૧૭ | ચરપુરાડાશ સ્થાલી પાક - શ્રપણાદિકમ ૨ ૧૩૫ ૧૪૩ ચાટ ચાતુર્માસ્ય ૨ ૧૩૫ ૧૩૭ ચીરિક ચોરાશી ૨૩૫ ૨૮ ૨૧૪ ક ૧૨૫ અ ૧૧૫ ચરહરણિક ચોલક વૈણિગિક કેBદિસહિતઃ ૨૩૪ ચોવીસી ... ૧૫, ૧૭ ૧૫૫ અને ૯૮ ૨ ૧૪૫ ગ ગડક - ગબ્ધ ગમગમિક ગજનક Rાન ૧૩૭ ૧૬૦ ૧૬૫ ૧૬૬ છત્રીસી ... 'છાટ ••• ૧૧૬ ૧૧૯ ૧૫૧ ૨ ક ૧૪૨ ૧૪૫ 3 ૩૧ જ્યાશ્રય ૧૫૭ ૭૫ ગ્રામર ચાસ શ્વાને ગીત ગુદાદાન ૧ ગોપથ ગોપ્રચાર ૨ સમેતા ગેઝિ ૩ ૬૭ ૧૬૨ તલમેઘા ધાણુક- ૨ મલક વૃધકદડ દોષપ્રાસાદાય • તુલાપુરૂષ ૨ તલ ત્રિભુવનાશ્રય ૧૩૩-૭૪ ૧૨૯ ૨૪૩ ૨૨૩ દાડનાયક વડા ઘોષ ••• ... ૩ ૨ ૧૦૯ ૧૨ ૧૫૭ ઈ. ૧૯૧ ૧૩૭ ચકવત્તિ ચતુરશીતિ દગ્ધપાચિક દક્ષેપણમાસ ૨ દશાપરાધિકા દાપારિક દાપક ૧૩૫ ૪૦ ૧૨૩ ૩૨ ૨૩૫ ૧૨૫ અ ૧૧૭ ૨૩૪ ૨૫ ૧૫૫ અ ૧૭૮ ૩૩ ૫૦ ચતુરશીતિકા ચતુરાશિકા ચતત્યક્ષારિકા ચતષષ્ટિ દાયો ૨૩૮ ૧૩૦ મ ૧૫૩ ૧૯ ૧૧ર-૧૭ ૨૨ ૧૧૭ ૧૩૮ ૧૫૬ ૬૯, ૭૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #527 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका १३१ દાથે .. ગ્રંથ લેખ ૨ ૧૨૪ પાનું ૩૯ ગ્રંથ લેખ ૩ ૨૧૬ ૨ ૧૧૭ પાનું ૫૫ ૪૩, ૪૯ નિવપાઃ નિવર્ણન નીતિલેખન નીતિશિક્ષણ ૧૨૬ ૨૨૮ દિવિરપતિ દીપ દૂતક દ. (દ્રગ્સ) * ૫ ૩ ૨૧૬ ૧૪૮ ••• ૫૫ ૫૦ ૮૩, ૮૪ ૮૮ ૨૨૨ ૨૨૩ ૨૪૩ ૧૫૭ કે ૧૮૮ ૨૧૫ અ ૨૦૨ ૨૧૯ અ ૨૦૯ ૨૨૩ અ ૨૧૬ પટબધ(ઉત્સવ) ૨ ૧૩૩-૩૪ ૧૨૯ - ૧૩૫ ૧૩૭ UY ૧૯૮ ! પત્રિકા (પાક) , ૧૬૭, ૧૬૮ ૧૦૨ પદ્ધરણ ૩ ૨૧૩ ૪૨ ૫ત્તક ૧ ૭૧ ૧૮૨ ૫થક પરમ બ્રહ્મય ૨૨૯ ૨૨૨ શરથ પરમભાગવત ૫રમમાહેશ્વર પરમાદિત્ય ભકત પરમેશ્વર પરમપાસક પરરાષ્ટમંત્રિ ૧૨૫ બ ૧૩૦ પરિસરા ૨૧૯ દ્રણ. દ્રણ . દ્વાદશક ... ૩ ,, ૨ ૨૩૮ અ ૨૩૮ ૨૧૭ ૬૨ ૧૩૯ ૧૫ 8 ૨૪૩ - ધરાશ્રય ધમદાય ધર્મુદાય ધર્મવલિંક ધર્માધિકરણ ધ્રુવસ્થાનાધિકરણ ધુવાધિકરણ ૨ , ૧૬૨ ૧૩૦ ૯૮ ૧૦૪ - - ધમઘોષ ધમમંગલ ધંમલિપી ૯૨ ૧૧૩ પરિસા ... ૧ ૩. પલડીકા - ૧૬૨ ૯૮ પલિકા • ૨૨૨ પળી ••• • ૨૩૮ અ ૨૩૯ પક્ષશ્રાદ્ધ પાછલા ... ૨ ૧૪૩ ૨૬ પાદમૂલકજીવનનિમિત્ત પાદાવર્તા પાસડા ... ૧ ૧ ૭ પિંડપાત્ર (પિડપાત્ર) પુ૫ પૂર્વ પ્રદેવ બ્રહ્મદેવજિત ૦ ૨ ૩ નકુલીશ નવનિધાન સહિત ૨૦૬ ૧૬૫ ૨૦૨ ૨૧૬ ૧૧૪ ૧૬૩ ૫૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #528 -------------------------------------------------------------------------- ________________ १३२ अनुक्रमणिका ગ્રંથ લેખ ગ્રંથ લેખ પાનું ૧ ૩૮ ૬૨ ૨૩૮ અ ૨૩૯ ૩ ૨૧૭ પે ... પેલ ... પંચ મહાયજ્ઞ પંચ મુખનગર પ્રકૃe • બરાતિ રાબિ- ખતમરાતિ બલિ બ્રહ્રદાય બ્રહ્મપુરી ૧ ૨૧૭ ૨૧૯ ઇ ૭૩, ૭૫, ૭૬ પ્રતિનક પ્રતિપત્તિ પ્રતિબદ્ધ ૨૨૩ ૭૯ ૨૧૯, ૨૨૧ ૨૩૪ ૮૫ ૨૪૩ ૩૦૧ ૨૫૫ ૮૩ ૧૪૪ ૨૯ ૨૩૫ ૩૩ ૧૨૫ બ ૧૨૯ ૪૩ ૮૫ ૩ ૧ ૧૭૪ ભક્તિ (કતી) ભટ ભદ્રમુખ બ્રષ્ટિ (સૃષ્ટિ) ૧ પ્રતિસરક પ્રતિસંસ્કરણ પ્રતિહાર પ્રતીહાર પ્રત્યય : ભુકિત . • ૬ ૧૪ ૧૪૯ ૧૮૯ ૭૫ ૧૬૨, ૧૬૭, ૧૬૮ ૨૬ ૩, ૨૬૭ ૨૭૫, ૨૭૯ ૨૮, ૨૯ ૧ ૧૭ ૪૩ ૪૨ પર ૫૫ ૯૩ ૯૪ ૧૧૪ - ૧૨૨ ૨ ૩ પ્રદર ૨૨૯ ૫૭ ... ૧૧૭ ૧૨૭ ૨૨૮ ૨૨૨ ૧૨૯ ૧૩૯ ૨૫, ૨૭ ૩૫. ૮૬, ૮૮ ભૂમિછિન્યાય || ભેરીષ ભૈષજ્ય શૈક્ષકે ભાગ ... : ભોગિક ... ૬૧ ૧૧૪ ૧૧૬ ૧ ૫૯ અ ૧૦૮ ૨૩૦ અ ૨૨૩ ૩૭ ૧૦૮ ૧૧૧ ૧૯ ૨૭ o પ્રપ : ૧૬૦ ૧૬૨ ૨૨૯ ૧૦૦ o ૨૨૨ ૧૨૮ ૨૧૬ ભગિકપાલ પ્રાદેશિક પ્રાપીય ... ૨૬ અ ૯૩ ૨૩૨ ૨૦ ૨૩૦ અ ૨૨૪ ૨૩૦ ૧૨ ૨૪ ૨૮ ભાંડક ભેલર ... ૧ ૫, ૭૮ મ ૨ ૧૩૦ ૧૦૪ પ્રાપ્ત પંચ મહાશદ પ્રવેશ્ય ... પૃથિવીવલ્લભ મડલ મહત્તક - મહત્તર મહાકાર્તાકૃતિક ૩૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #529 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૨૨૨ પાને ૧૮ لن ૧૬ ૦ ૫૪ मनुक्रमणिका ગ્રંથ લેખ પાનું ગ્રંથ લેખ પાનું મહાકાર્તિકી ૩ ૨૨૮ १७ રાજસ્થાનીય મહાદડનાયક રાજૂક - ૧ ૧ ૩ મહાદાસાર્ક ૬૯, ૭૧ રાષ્ટ્રપતિ મહાપલપતિ મહાપ્રતીહાર. લષ્ટિ .. ૧ ૨ ૧૭, ૧૯, ૨૦ મહામાત્ર : લેખક મહારાજાધિરાજ મહાવૈશાખી ૧૨૫ અ ૧૧૯ મહાસાધનિક ૨ ૧૫૦ પર વચભૂમિકા ૧ ૧ ૧૦ ૩ ૨૨૨ અ ૨૧૩ વણિજ્યારક ૩ ૨૨૩ ૯૦ મહાસાંધિવિગ્રહિક વર્ભપાલ મહાસામનત વર્વરકણું ૧૩૭ મહાસામન્તાધિપતિ ૧૫૭ માય મિત્રાવરણ ૨ ૧૭૫ ૧૪૫ ૧૬૨ અવયું હોતા ૧૬૫ ૧૧૨, ૧૧૬ મુદ્રા વ્યાપાર ૨ ૧૫૦ ૧૧૮ ૧૫૬ ૧૭૦ ૧૪૨ ૧૫૭ ૧૮૬ ૧૫૧ ૧૬૨ ૨૦૧ ૨૧૧ ૨૦૨ ૧૬૨ ૨૪૩. ૬૩, ૬૫ ૨૦૬ ૧૭૧ ૧૪૮ કે ૧૬૮ ૧૫૭ અ ૧૮૫ ૧૪૯ આ ૧૭૨ ૧૪૩ મે ૧૯૭ ૧૪૩ અ ૧૯૭ ૧૪૩ બ ૧૮ ૨૧૫ અ ૨૦૩ ૧૪૪ ઈ ૧૯૯ ૨૧૯ અ ૨૦૯ - વલ્લભ ૨૨૩ ૨૧૬ વહ: ૬૪ ૧૪૯ ૨૨૫ અ ૨૧૮ ૮૨ ૨૨૮ મંગલં ... વાદ્ય વાસક :છે ૬૯ ૧૭૧ ૩૦૬ યુકત - ૧ ૧ ૩ ૧૧૬ ૩૫ યુતા . . ૧૧૭ ૪૧ વાસાવકાદિ ૨૩૩ અ ૨૩૬ રત્તકંદર્પ દેવ ૨ ૧૩૩-૩૪ ૧૨૪ (વાસાપકે) રાજસૂયવાજપેય વિનિયુક્તક વિમાનદહાણુ અગ્નિષ્ટોમાદિ ૧ ૧ ૪ સમસામ ૨ ૧૩૫ ૧૪૩ વિશીર્ણ ૧૫૯ ૩૨ વાઘ ૯૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #530 -------------------------------------------------------------------------- ________________ ૨e ગ્રંથ લેખ પાનું વિશાપક ૩ ૧૫૭ ક. ૧૮૮ (દતવીર (ભીમપ્રિય) | (વરાહપ્રિય ) , ૨૩૮ અ ૨૩૯ વિષય વિષયપતિ બીપીપિટકવાપાત્ર ૩ ૨૩૨ વૈદેવ વ્યયકરણ ૨ ૧૪૪ ગ્રંથ લેખ પાનું શ્રીકરણ ૩ ૧૪૩ અ ૧૯૭ ૨૧૮ અ ૨૦૯ ૨૨૩ અ ૨૧૬ ૨૨૫ અ ૨૧૮ શ્રી કીર્તિનારાયણ ૨ ૧૩૩-૩૪ ૧૨૪ ૬૪ ૨૯ ૪૩ ૫૫ રા ૧૩૨ શયનાસને શયાગ્રાહક શધ્યાપક થાપાલક શાકયાચ્ય ભિક્ષસધ શિલ્પી ... ૧૫૦ બ ૧૮૪ ૧૮૬ ૧૫૭ ૭૪ ૧૫૭ બ ૧૮૬ ૩૪ ૧ ૫૬ શૈબર ૨૧૪ ૧૦ ૪૭ શૈકિક પ૯ ૧૦૭ સાકર્માન્તઃ ૧૩૫ ૧૪૩ ૧૪૯ સક ૧૨૭ પછ ૧૯, ૧૮૨ ૨૧૯ ૨૩૪ ૧૧૭ ૪૩ ૧૪૩ ૨૫ ૨૦૧ ૧૬૧ ૧૧૩ ૧૪૦ અ ૧૫૮ ૧૪૪ ડ ૧૬૫ ૧૪૮ અ ૧૭૨ ૧૫૭ અ ૧૮૨ સત્યાશ્રય સત્ર ૧૬ : સત્રાગાર ... ૧૫૭ ૭૩, ૫ ૧૬૦ ૮૬, ૮૮ ૧૭) ૧૪૩ - ૨૦૬ ૧૭૨ સત્રાલય ... ૧૦૨ સદશાપરાધ સધાન્યભોગ હિરદય સભૂતવાત પ્રત્યાય સબ્રષ્ટિક ૧ ૬૪ ૧૪ સમધિગતપન્ચ મહાશબ્દ સમસ્ત રાજકીયાનામહસ્ત પ્રક્ષેપણીય સમ્યફસંબુદ્ધ ૧ ૨૮ ૪૧ સમાજે શ્રમણ પર શ્રામર શ્રાશ્રય ૧૮, ૨૦ શ્રીકરણ - 9 ૧૫૬ ૧૫૭ ૨ ક + અ ૯ ૧૬૨ ઇ ૨૧૬ ક - હ આ ૨૧૭ ૨૨૦ ওও ૨૪૩ ૬ ૩, ૬૫ ૧૪૪ બ ૧૬૦ ૧૪૮ અ ૧૬૬ ૧૪૮ ક ૧૬૮, ૧૬૯ ૧૪૯ અ ૧૭૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #531 -------------------------------------------------------------------------- ________________ સર્વાદિત્ય વિષ્ટિ પ્રાતિભેદિકા પરિહીણુ’ સર્વાદાન સગ્રાહ્યઃ ગ્રંય ૨ સેક સાપરિકર સધિવિગ્રહાધિક સ્થલી .. .. .. "" :" સર્વાત્મ્યન્તરસિંહાઃ સશીખર સ્ સાગરક્ષેાલ (એક ૩ જાતની તુરી) સાંધિવિહિક પકારાપિતા સેનાપતિ સાપણમાનવિષ્ટિક ૧ ૧ .. ', "" " در , 22 "" ,, "" " : લેખ ૧૧૦ ૧૧૩ ૧૦૮ ૧૧૦ ૧૧૨ ૧૫૭ ૧૧૩ ૨૩૫ ૨૯ ૩૮ ઉપર જ૮૦ ૬૧ ૬૪ ७८ er Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પાનું ૧૬ ૨૧ ૧૬ ૨૧ ૭૫ ૨૧ ૨૮, ૩૨ ૪૪ अनुक्रमणिका કર Fe 97 ૯૩ ૯, ૧૧૫, ૧૧૭ ૧૨૨ ૧૩૯ ૧૫૧ ૧૫૪ ૨૧૪ ૨૧૫ ૨૩૪ ૨૩૬,૨૪૦ ? રચલી સ્નાન સ્ફુટિત સ્વર્ગાચરસહિત સ્વતઃ સ્ હલવાડ ... ગ્રંથલેખ ૨૩૬ મન 19 २ ૧ ,, .. "" ,, "3 ', ૩ .. ર 37 3 20 ,, .. ર 91 . 15 ૧ ૧૩૭ ૪૧ પર ૫૭ } ૬૭ د. ૭૫ ૫૯ ૧૨૫ બ ૧૪૩ ૨૦૧ ૨૧ ૧૪૦ અ ૧૪૪ ક ૧૪૯ અ ૧૪૦ ૧૫૨ ૧૫૯ ૨૧૬ ૧૫૭ મ ૧ પાનું ૧૧૩ ૩૭, ૨૯ ૨૬ ૧૬. ૫૫ ૧૦ G ૧૧૭ ૧૨૯, ૧૩૨ ૧૩,૧૩૮ ૧૪૪, ૧૪૭ ૧૫૭, ૧૧૯, ૧૬૧ ૨૦૩,૨૦૪ ૧૦૪ ૧૨૯ ૧૫૮ ૧૬૩ ૧૭૨ ૧૭ '. ca ૫ ter . १३५ ૪ & ve "" હસ્તિસણા ચુસ્ત્યભારાનાદિ હિરણ્યગભ'વિધિ ૨ ૧૩૦ હૅામ નિયમસ્વાધ્યાય અધ્યયન ઉપાસન દાન દક્ષિણાય પ www.umaragyanbhandar.com Page #532 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com