SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ને રર૯ વળામાંથી મળેલું ગારૂલક મહારાજા વરાહદાસનું દાનપત્ર વિસ્તારપૂર્વક ફરીથી ગુ, સંવત્ ૨૩૦ માઘ સુ. ૧ (ઈ. સ. ૫૪૯) આ દાનપત્રનાં બે પતરાં છે અને તે ૧૨૩ ઇંચ લાંબાં અને ૮૩ ઇચ પહોળાં છે. દરેકને બબ્બે કાણાં છે અને કડીથી બાંધેલાં છે. એક કડી ઉપર સીલ લગાડેલી છે, પણ તેના ઉપગ્ની આકૃતિ તથા લેખ તદ્દન ઘસાઈ ગયાં છે. કદાચ તેના ઉપર ગરૂડનું ચિત્ર હોય, એમ વંશના નામ ઉપરથી અટકળ થઈ શકે. લેખ સંસ્કૃત ગદ્યમાં ઘણેખરે છે અને તે સુરક્ષિત છે. લિપિ દક્ષિણમાં તે વખતની વપરાતી છે. ઘણા અક્ષરને મથાળે નાનાં વર્તુળ છે. ગારૂલકવંશ૮ ૫. ૨)ના મહાસામનત મહારાજ વરાહદાસે (પં. ૧૨) દાન આપણું તેની ને આ લંખમાં છે. તે કંકપ્રસવણમાંથી આપવામાં આવ્યું છે. મહારાજ વસેમ ૧-લાએ મહેરબાનીથી વેપારી અજિતને આપેલું વલભીની પાસેનું ભટ્રિપમાં, તેના વિહારમાં રહેલી ભિક્ષુણીઓને કપડાં, ખોરાક, દવાદારૂ વગેરે માટે તથા ભગવાન્ બુદ્ધની પૂજા માટે ગંધ, દીપ માટેનું તેલ વગેરે માટે, વરાહદાસ ૨ જાએ સે પારાવર્ત જમીનને ટુકડો દાનમાં આપ્યો. ગારૂલ વલભીના રાજાઓના સામન્ત અથવા ખંડિયા રાજાઓ હતા. તેઓની રાયાની ફેકપ્રસવણ હોવી જોઈએ; કારણુ મહારાજ વરાહદસ ૨ જાના પુત્ર સામન્ત મહારાજા સિંહાદિત્યના પાલીતાણાંનાં પતરાં પણ ત્યાંથી જ આપવામાં આવ્યાં હતાં. ડે. હલ્ય એમ માને છે કે ગારૂલ તે ગાળક અગર ગારૂડકને બદલે વપરાએલું હોવું જોઈએ અને તે કુટુંબ ગરૂડમાંથી ઉતરી આવેલું હોવું જોઈએ. ૧ જ, . યુ. વ. ૭ પાર્ટ ૧ લો. ૫, ૭૭ એ. એસ. ગઢે. ૨ રાય બહાદુર ગૌરીશંકર હીરાચંદ ઓઝાએ પાદાવત્ત સંબંધી નીચેની ગાંડ મોકલી છે. કાઠિયાવાડનાં દાનપત્રોમાં જમીનના માપ તરીકે આ શખ ઘણી વાર વપરાય છે. આ શબ્દનો અર્થ બરાબર હજુ સુધી સમજાયો નથી, (૧) બાથ લિંગ,અમે રથત સંસ્કૃત વારા બુથમાં કાત્યાયન શ્રૌતમૂરના ટીકાકારને અનુસરીને તેને અને ચોરસ ફુટ કરવામાં આવે છે. (૨) મોનીથર વિલિયમ્સ તેના સંસ્કૃત કોષમાં કુવામાંથી પાણી કાઢવા માટેનું ચકર એટલે કે અય અને ચરસ ફુટ અર્થ લખેલ છે. (૩) ગુ. સ. ૧૫ર ના વલભી મહારાજ ધરસેન ૨ નનાં માળીયાનાં પતરાં ડેફલી પ્રસિદ્ધ કર્યા છે, તેમાં ખે છે કે-પાવાવાનો કદાથે પણ વિવું એમ થાય, છતાં મ. વિલિયમ્સ તેનો અર્થ ચોરસ ફુટ કરેલ છે. ૫૦ વધુ સંભવિત એ છે કે સે પાદાવને અર્થ સો રુટ બારસ ચોરસ જમીનનો ટુકડે એમ થાય, એટલે કે ૧૦૦ ચોરસ ફુટ નહીં. પણ ૧૦,૦૦૦ ચોરસ કટ થવો જોઈએ. ૧૦૦ ચોરસ માં ૧૦ ટ લાંબો અને દસ પાળે ટુકડો થાય, જે દાન મટિ બહુ નાનો ગણાય. વળી કેટલીક વખત તેથી પણ નાના ટુકડા આપેલ છે. વાયસ્પત્ય ખાવાન અને રાકલ્પમ એ અને સંસ્કૃત કોષમાં કુવામાંથી પાણી કાઢવા માટેનું સાકાર એટલે કે અરપટ એમ અર્થ કરેલ છે. પણ આ બધા અર્થ સ્વીકારી શકાય તેમ નથી. એ માળીયાના તામ્રપત્રમાં ગણાવંતતિ વાતાવરWિાવ એમ લખેલ છે, જેનો અર્થ ૨૮ પારાવ જમીનના માપવાળા વાવ થાય છે. પહવત્ત વિષાથી માળી જમીન હોઈ શકે નહીં. ૩ એ, ઈ, , ૧૧ પા. ૧૧. ૪ એ. ઈ. જે. ૧૧ પા. ૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy