________________
નં ૨૫૧ મ
ગિરનારના નમિનાથના મંદિરના ઉત્તર તરફના દરવાજાના સ્તંભ ઉપરના લેખ, પૂર્વ બાજુએ
સ. ૧૩૩૫ વૈ. સુ, ૮
अक्षरान्तर
संवत् १३३५ वर्षे वैशाख सुदि ८
गुरौ श्री मदुज्वंतमहातीर्थे देव च श्रीनेमिनाथपूजार्थं घवलक्ककवास्तव्यश्रीमालजातीय संघ० वीण त
ભાષાન્તર
સં.૧૩૩૫ ના વૈશાખ સુદિ ૮ ગુરૂવારે; ધવલકના રહીશ, શ્રીમાલજ્ઞાતિના સંધ આ પ્રસિદ્ધ ઉર્યંત મહાતીર્થના શ્રીનેમિનાથની પૂજા માટે
... ...
વીતર
-
यंतमहातीर्थे श्रयवाणावास्तव्यप्रग्वाट ज्ञातीयमहं जिसघरसुतमहं पूनसिंह भा - યો. મુનશિશ્રેિયોર્યને જેવા ૨૦૦ ત્રીષિચા निनेचके कारितानि दिनंप्रतिपुष्फ ३०५० ॥
ન૦ ૨૫૧ ક
ગિરનારના નમિનાથના મંદિરના ઉત્તર તરફના દરવાજાના સ્તંભ ઉપરના લેખ, પૂર્વ બાજુએ
સ. ૧૩૩૯ જે. સુ. ૮
संवत् १३३९ वर्षे ज्येष्ठ सुदि ८ बुधे श्रीउज्ज
૧ રી. લી, એ રી. ખેા, મે, પા. ૩૫૩ ( નં. ૯ થી ) ૨ રી, ડી. એ. રી. બા, મે, પા. ૩૫ર (ન'. a)
...
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
...
ભાષાન્તર
સ. ૧૩૩૯ ના જ્યેષ્ઠ સુદિ આઠમ બુધવારે; ૩૦૦ દ્રા ઉજ્જન મહાતીર્થે પ્રયવાણાના રહીશ, પ્રાગ્ગાટ વંશના જીસધરના પુત્ર પૂનસિંહની ભાર્યાં ગુનાસરના શ્રેય માટે નિત્ય પૂજ માટે આપ્યા. રાજ ૩૦૫૦ પુલે પૂજામાં વાપરવાં.
www.umaragyanbhandar.com