________________
નં. ૧૫ ડભાઈના શિલાલેખ. શ્રીવૈદ્યનાથપ્રશસ્તિ
સંવત ૧૩૧૧ પેક શુદિ ૧૫ બુધવાર ડભોઈ (દર્ભાવતી) ગામની હીરા ભાગળની બાજૂની દિવાલના અંદરના ભાગમાં આવેલ આ શિલાલેખ ૫૯ પક્તિની, દેવનાગરી લિપિમાં લખાયેલી, પદ્યમય પ્રશસ્તિ છે, જેને ઘણે ભાગ ખંડિત છતાં છેવટને ભાગ સ્પષ્ટ છે.
ધોળકાના રાણુકેના પુરોહિત, કીર્તિવમુદ્રના કતાં સેમેશ્વરદેવે એ પ્રશસ્તિ રચી છે. વિ. સં. ૧૩૧૧ ચેષ શુદિ ૧૫ બુધવારે ( ૧૪ મી મે ઈ. સ. ૧૨૫૩ માં ), એટલે કે વિરધવલ અને વસ્તુપાલના મૃત્યુ પછી આ પ્રશસ્તિ રચાઈ છે. વિરધવલની ગાદીએ એને બીજો પુત્ર વીસલદેવ બેઠા હતા જેણે સં. ૧૩૦૦–૧૩૦૨ માં આખા ગુજરાતમાં આણ વર્તાવી હતી. . !
આ પ્રશસ્તિ રચવાનું નજીકનું કારણું વીસલદેવની આજ્ઞાથી ડભાઈ (દર્ભાવતી)માં વૈદ્યનાથ શિવાલયને જીર્ણોદ્ધાર અથવા બાંધકામની નોંધ કરવાનું હતું.
अक्षरान्तर
.... .. .... પુ તકળિ [ના–મામિતનુમિત્તનોમાં મi ] શ્રીજૈ નાથઃ વચમ્ ૨] - વિ[િ aધતુ ] किलके
૨ ગણિત છે ? .... .. મું
• તલાવ્ય પરંપરા સૌ શાનિ વાનપુર–રિ-----[] Tyદ્ધઃ દુતાને ચાર II [૪] . . .. .. ... ... [ ૧] [મા -]. ४ र्जिता जितारा [तेगुणैर्वाण ]रि [पोरिख ] गूर्जरेश्वर [राज्य] श्रीर्यस्य जज्ञे
स्वयंवरा ॥ ६ यस्मिन् शरीरवति वीररस [ प्रव हे [ म ]हें[ द्र ] पृष्ठमषि. તિતિ યુવૃદ્ધયા મંતઃપુરારિબા––
--[ ૭] ••••• ૧ ... ગુજરનાર ... ... મીરતા જ્ઞાતિ | ૮ પવરસ્થ પુનાપિ શેન
कृष्णानुकारिणा । श्रीगूर्जरधराराज्यमेतन्निष्कंटकीकृतं ॥ ६ रावणमिव रण[सिं]
હું લંદ [ 2 ] = [ ગ ] [ [ TM ] ..... ... [D] - - - ૧ એ. ઇ. વ. ૧ પા. ૨૦ જી. ખુલ્લર. શ્લો. ૨ છંદ શાર્દૂલવિક્રીડિત શ્લો. ૪ વસંતતિલકા શ્લો. ૬ છંદ અનુટુભ છે. ૭ છેદઃ વસંતતિલકા - ૮ છેદ : આર્યા(?) -
-
-vuru
VV-VTV
લેખ ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com