SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ નં- ૧૬૪ (સુધારીને ) અજુનદેવને ભરાણાને શિલાલેખ વિ. સં. ૧૩ર() કાઠિયાવાડમાં નવાનગર સ્ટેટના ખંભાળિયા મહાલમાંના ભરાણ ગામમાં ગણપતિની મૂતની બેસણું ઉપર આ લેખ કોતરેલ છે. આ લેખ “પ્રાકૃત અને સંસ્કૃત લેખ” પા૦ ૨૦૪ મે પ્રસિદ્ધ થયે છે, પણ તેની સાલ તથા રાજાનું નામ બરોબર વાંચ્યાં ન હતાં; તેની સાલ વિ. સ. ૧૨૭૫ વાંચી તે ભીમ ૨ જાને લેખ ધારવામાં આવ્યું હતું. રાજાનું નામ અર્જુનદેવ છે અને સાલ ૧૩ર(૭) છે. એકમનો અંક સ્પષ્ટ નથી, પણ બાકીના અંક માટે સહેજ પણ શંકા નથી. છેલ્લી ત્રણ પંક્તિ બહુ જ અસ્પષ્ટ છે. ભાષા સંસ્કૃત છે અને લિપિ નાગરી છે. જોડણી માટે કાંઈ નોંધવા લાયક નથી. સિંહને માટે સીહ શબ્દ બધે વાપયો છે. લેખની શરૂવાત તિથિથી થાય છે. સાલ ૧૩૨(e) છે, અને માસ તથા દિવસ બરાબર વાંચી શકાતાં નથી, પણ ભાદ્રપદ સુદિ ત્રીજ હવા સંભવ છે. પછી અણહિલપાટકના મહારાજા અર્જુનદેવનું નામ છે. ત્યાર બાદ સૌરાષ્ટ્ર ઉપર નિમાયેલા બે અમલદાર (પાહ) અને સામન્તસિંહનાં નામ આપેલાં છે. આના હાથ નીચે અરિસિંહ અને (જય)ૌંહ ભદ્રાણુક ઉપર રાજ્ય કરવા નિમાયા હતા. આ હાલનું ભરાણું હશે. તેઓએ પાણી માટે માતા દેવી વાવનું અને અમુક હેતુ (સ્પષ્ટ નથી) માટે અમુક દ્રમ્પનું દાન કર્યાનું વર્ણન છે. આજ રાજાના વિ. સ. ૧૩૨૦ ના કાંટેલાના લેખમાંથી આપણને માહિતી મળે છે કે આ સામન્તાહને સૌરાષ્ટ્ર ઉપર સૂબો નીમાયો હતે. આ લેખ વખતે બીજે મદદનીશ અમલદાર નિમાયે હશે. તેનું નામ ખાતરીપૂર્વક વંચાતું નથી, પણ પાલ્ડ હશે. આ રાજાના ચાર લેખે બે વિ. સ. ૧૩૨૦ નાર એક ૧૭૨૮ ને અને એક ૧૩૩૦ ને એમ મળ્યા છે. એક બીજો લેખ વિ. સ. ૧૩૨૦ સિરોહી રાજ્યમાં મળે છે. તે આ અર્જુનદેવને હશે કે કેઈ બીજાને તે ચેકસ થઈ શકતું નથી. __ अक्षरान्तरे ૨ મો [સંવત] ૨૩૨[૭] [મદ્રપદ? શુદ્ધિ ૨]...... વર શ્રીમતાહિ– २ लपाटकाधिष्ठितसमस्तराजावलीसमलंकृतमहारा३ जाधिराजश्रीमदर्जु [जुन] देवकल्याणविजयराज्ये श्रीसौછે રાપૂરો નિયુન હિં] શ્રી [. Tહૃ] ૩. શ્રી સાત] “સીહ ૧ વો દિ] શેન માં મહું. શ્રી અરિસાદ 8. શ્રી [] ६ [य] सीहाभ्यां श्रीमातरादेवीवापिकायाः पत्रशासनं का૭ રિd વિ ૧ની ય વિ–ના માળમંડવિઝા [af]૮ – ૮. <? .... ... શ્રી... ... ••• વર્ષ વિ.. ૧ . ••• .. • • • • • • • ૧ પુના ઓરિએન્ટાલીટ વ. ૨ નં. ૪ બને. ૧૯૩૮ પા. ૨૩૨ ડી. બી. દિવાકર. ૨ ઈ. એ. વ. ૧૬ ૫. ૪૦ અને વ. ૧૧ પા. ૨૨ ૩ કચ્છની એન્ટીટી ખખ્ખાકૃત પા. ૮૯, ૪ ગોપિશાર એગ્રાકૃત સિસહીનો ઇતિહાસ પા. ૧૪૧ ૫ ભાવનગર મ્યુઝિયમમાંનાં બે બિંગ ઉપરથી. ૬ ચિન્હ રૂપે છે. ૭ વાંચે સામત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy