SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ નં૦ ૨૪૮ ઉત્તર ગુજરાતમાંથી ઉપલબ્ધ લેખા નં. ૪ વિ. સ. ૧ (૨)૯૫ પૌ. ૧.૮ अक्षरान्तर ? સંવત્ [૨]૨૧ વર્ષે પૌષે હિ ૮ ગુરૌ गामलाग्रामे डीलविक २ भंगानंतरं श्रीपार्श्वनाथबिंबे मातृपितृमूर्तिश्व कारिता : ३ सोहडसुतकुमरभदेन ભાષાન્તર સં. ૧૨૯૫ ( ! ) વર્ષમાં, પૌષ વદિ ૮ ગુરૂવારે, ડીલવિક પ્રાંતમાં ગાભલા ગામમાં શ્રી. પાર્શ્વનાથની પ્રતિમા અને નિજ માતાપિતાની મૂર્તિ સેાહુડના પુત્ર શ્રેષ્ઠિમ્ કુમરભદ્રે ( ? ) કરાવી હતી. નં ૨૪૯ ઉત્તર ગુજરાતમાંથી ઉપલબ્ધ લેખા નં. ૧૪ વિ. સં. ૧૨૯૯ વૈ. સુ. ૧૩ अक्षरान्तर सर्वत् १२९९ वर्षे वैशाख शुदि १३ सो मे ऋषभदेवी चैत्ये निर्वृत्तिगच्छे गौरदैवी सुते [ नवाला ]केन मातानिमित्तं नेमिनाथ बिंबं कारा [ पितं ] ગુમં મવતુ ॥ ભાષાન્તર સંવત્ ૧ર૯૯ વર્ષમાં, વૈશાખ, શુદિ ૧૩ ને સેમવારે ઋષભદેવી( ? )ના મંદિરમાં નિવૃતિ ગોત્રના ગૌરદેવના પુત્ર વાલાકથી નિજ માતા નિમિત્તે નેમિનાથની પ્રતિમા કરાવ વામાં આવી. ૧ એ. ઇ. વા. ૨ પા. ૨૪ જે. કČ મિલમાં પાર્શ્વનાથની મૂર્તિની બેઠકપર સ્ વચા વિવ ૩ °ચમેન પણ હાય. ૫ એ. ઈ. વા. ૨ પા. ૨૯ ડા. જે. કીસ્ટ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.unaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy