SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ કલ प्रा. पे. विवेचन પરચુરણ લેખા-જે સમયના લેખોને ગ્રંથ ૧ લા અને ૨ જામાં સંગ્રહ કરેલો છે તે સમયના આવા છતાં જે લેખાને તેમાં આપેલા મુખ્ય વંશના કોઈપણ રાજા વિગેરે સાથે જોડી ન શકાય તેવા આશા હેમા આ વિભાગમાં કાલક્રમ અનુસાર માયા છે. આ વિભાગમાં ક્યા સ્ટા પણ બધી જુદી જુદી ઐતિહાસિક શાખાઓનાં પ્રાંતિક અધિકારીઓના માપેલ દાન સંબંધી હકીકત મળે છે. વલભી રાજના સામન્તો નં. ૨૨૯ અને ૨૩૦ ગાલાકવંશના મહાગારૂલવંશ. સામત વરાહદાસ ૨ જાના ઈ. સ. ૧૪૯ ના અને સર ૧ લે મહારાજા સિંહાદિત્યના ઈ. સ. ૫૭૪ ના દાન સબંધી છે. તે વરાહદાસ ૧ લો સેનાપતિ લેખમાંથી તે વંશની ઉપજાવેલી વંશાવલી હાંસિ થામાં આપેલી છે. નં. ૨૩૧ સેન્દ્રક વંશના ભાનુસર ૨ જે વરાહદાસ ૨ જે શક્તિના પુત્ર આદિત્યશક્તિના પુત્ર નિકુમ્બલ(લામત, મહારાજ (મહાસામન્ત મહારાજ) શક્તિના કાન સંબંધી છે. જ્યારે નં. ૨૩૨ ઇ. સ. લદિસર) T ઇ. સ. ૫૪૮ મહારાજ સિંહાદિત્ય ની સાતમી શતાબ્દીમાં ભીલના મુખી નિરિ(સામત) ઇ. સ. ૫૭૪ હુલાકના સેનાપતિ શાન્તિલના દાન સંબંધી છે. નં. ૨૩૩ ના વિ. સં. ૭૯૪ નું દાન આપનાર રાજા બાઈક દેવને સારાષ્ટ્ર મંડલાધિપતિ તરીકે વર્ણવ્યો છે જેની રાજધાની (વાહક) ધવલ ભૂમિલિકા હતી. તેનું લાંછન માછલી હાઇને ઘુમલી, છાંયા, પોરબંદરના જેઠવાની શાખાને હોવો જોઈએ. ન. ૨૩૪ અને ૨૩૫ ઐતિહાસિક અવનિવમેન ૧ લે દષ્ટિએ ઘણી ઉપગી છે. તે કનેકના મહેન્દ્રપાલના સમયમાં અને તેના બલવમેન ઇ. સ. ૯૯૩ ખંડિયા બલવર્માની (ઇ. સ. ૮૮૩) અને અવનિવર્માનાં (ઇ. સ. ૯૦૦) અવનિયમન ૨ જે ઇ.સ. ૯૦૦ દાનપત્રો છે. તે દાનપત્રોમ ધરણવરાહ, જપ, યક્ષદાસ ધર્મ ઇત્યાદિ ચા૫ સમકાલીન રાજાઓને હરાવ્યાની હકીકત આપેલ છે. તે ઉપરથી વિકમાક સમજાય છે કે ઇસ. ની ૯ મી સદીના અંત સુધી કનોજનું રાજ્ય, દક્ષિણ કાઠિયાવાડ સુધી વિસ્તાર પામેલું હતું. મા બે પૈકીનું પહેલું બલવમનું ઉનામાંથી મળેલું છે. આ રાજાઓનું વંશવૃક્ષ હાંસિયામાં આપેલું છે. નં. ૨૩૬ નું શ. સં. ૮૩૬ નું વઢવાણના gવટ ધરણીવરાહ ધરણીવરાહનું દાનપત્ર છે જેમાં મૂળ પુરુષ સાપથી ધરણીવરાહ થ. સં.૮૩૬ સુધીના માર્જિનમાં બતાવ્યા મુજબનો સંબંધ બતાગ્યો છે. નં. ૨૩૭ અને ૨૩૮ પરમાર ' - ૨૩૭ અને ૨૩૮ પરમાર વંશના રાજા સીયક ર જાના વિ. સ. ૧૦૦૫ અને ૧૦૨૬ ના દાનપત્ર છે. તેમાં રાષ્ટકટ વંશના અમોધવષ અને અકાલપરમારવંશ વર્ષના ઉલ્લેખ છે. દાતાના દાદા અને પુત્રનાં નામ બો બપિરાજ વાકપતિ ૧ લે લેખોમાંથી મળ્યા છે. તે માર્જિનમાં બતાવ્યાં છે. ન. ૨૪૦ થી ૨૫૫ સુધીના ઉત્તર ગુજરાત માધ્યું અને શિયાળ બેટમના જૈન લેખો છે જેમાં મૂતિઓની સ્થાપના સંબંધી ટકી વરિસિંહ હકીકત બાપેલી છે. નં. ૨૪૩ અને ૨૫૬ વિ. સ. ૧૨૬૪ સીપક ૨ જે મહામાલિકચુડામણિ લગભગનાં બે મેહેર રાજાઓનાં દાન સંબંધી છે. પહેલું મેહેર વિ. સં. ૧૯૦૫ અને ૧૦૨૬ જગમલનું દિબાણુક (ટિમાણ)માંથી જાહેર કરેલું દાન છે. વાકપતિ મુંજ વિ,સ, ૧૦૩૧, ૧૦૩૬ જેમાં તળાનમાં બે લિંગે સ્થાપ્યા સંબંધી તેમ જ તેને નિભાવ માટે ભૂમિખંડ આપ્યાની હકીકત છે, અને બીજા પુલસી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy