________________
નં॰ રરપ અ
સારગદેવના મુવમાંમા લખ
( સાલ વગરને )
કચ્છમાં કઈ જગ્યાને આ લેખ છે તે ખખર નથી. આનું સાધારણ માણસે લીધેલું રળિંગ સ્વ. દિવાન બહાદુર રણછોડલાલ ઉદયરામ પાસે હતું. ૧ ફુટ ૩ ઇંચ લાંબી અને ૧ ફુટ ૯ ઇંચ પહેાળી જગ્યામાં લેખ કોતરેલા છે અને તેમાં ૧૪ પંક્તિઓ છે. છેલ્લી છ પંક્તિ તદ્ન અસ્પષ્ટ છે.
લેખની શરૂવાતમાં સાલ આપેલી નથી. અંતમાં આપી હોય તે તે વાંચી શકાય તેમ નથી. અણુહિલપાટકના ચાલુક્ય (વાઘેલા ) વંશના સારંગદેવના રાજ્ય સમ્બન્ધી આ લેખ છે. તે જ સમયના ખાખરામાંથી મળેલા ત્રુટક વિ. સં. ૧૩૩૨ ને પણ લેખર મળેલા છે. મંત્રીનું નામ માલદેવ આપેલું જે અર્જુનદેવના વિ. સં. ૧૩૨૦ ના લેખમાં તેમ જ ખીજા કચ્છના વિ. સં. ૧૩૨૮ ના લેખમાં પણ આવે છે. તેથી આ લેખ સારંગદેવના રાજ્યની શરૂવાતના સમયના હાવાની અટકળ કરી શકીએ. નીચેના ભાગ ખવાઈ ગયા છે. તેથી લેખના આશય વિગેરે જાણી શકાયા નથી.
१ ओं स्वस्ति[1] श्रीमदणहिलपा
२ टके राजाधिराज श्रीसारं
३ गदेवप्रौढप्रताप श्री [मालदेव]
४
श्री श्रीकरणादौ समस्तमुद्रा
५ व्यापारान् पर (रि) पंथ [य]ति सतीत्ये
६ वं काले प्रवर्तमाने श्री देव ?
૭ ૨........ T ८ बडीरदेशे राणक स
... ....
अक्षरान्तर
૧ પુના આરિએન્ટાલીસ્ટ વે।. ૩ નં. ૧ પા ૨૧ એપ્રલ ૧૯૩૮ ડી, ખી. દિલકર, ૨ જુએ, ઈ, એ, વે. ૨૧ પા.૨૭૭ ૩ ચિહ્નરૂપે છે. ૪ આ કૈં નામે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com