SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ૨૩૫ કનાજના મહેન્દ્રપાલના સમયનાં અવાનવર્મન ખીજાનાં ઉનામાંથી મળેલા તામ્રપત્રા ૧ વિ. સં. ૯પ૬ માઘ સુ. હું કાઠિયાવાડની દક્ષિણમાં જુનાગઢ સ્ટેટ તાબેના ઉના ગામમાંથી મળેલાં આ તામ્રપત્રને ફોટોગ્રાફ મી. ગૌરીશંકર હીરાચંદ એઝાએ ૧૯૦૪ માં મેલ્યા હતા. કનાજના મહેન્દ્રપાલના સમયનું આ તામ્રપત્ર છે અને ચાલુકય વંશના તેના ખંડિયા રાજા અવનિવત્ ખીજાએ સૂર્યના મંદિરને દાન આપ્યાની તેમાં હકીકત છે. તે વિ. સં. ૯૫૬ ની સાલનું છે. આ દાનનાં ત્રણ પતરાં છે જેમાંનું ખીજું અને માજી અને પહેલું તથા ત્રીજું એક જ માજી કાતરેલ છે. પક્તિએ કુલ ૬૮ છે. કાતરકામ ઘણું બેદરકારીથી કરેલું છે અને અસંખ્ય લેા છે, જે દાનવિભાગમાં તે સુધારવી કઠણ થઈ પડેલ છે. ભાષા સંસ્કૃત છે. ૫. ૧–૪૫ માં વંશાવલિ આપેલ છે અને ૫. ૬૫ થી ૬૭ માં શાપના શ્લેાકેા છે બાકીના ખધેા ભાગ ગદ્યમાં છે. ચાલુકય વંશના મહાસામન્ત અવનિવમાં મીત્તે ઉર્ફે ચેગે આપેલા દાનનું વર્ણન છે. (શ્ર્લ।. ૨) આ વંશમાં કુલ્લૂ અને મહુલ્લ નામના બે મેાટા રાજાએ (મહા મહીપતી ) હતા. (ક્ષેા. ૩) àા. ૫-૬ માં કલ્લુનાં ચાલુઢમ મુજબ વખાણા કરેલાં છે. કલને એક દીકરા હતા જેનું નામ ખાતરીપૂર્વક વાંચી શકાતું નથી ( ક્ષેા. ૭ ) અને તેના દીકરાનું નામને છેડે ધવલ શબ્દ હતા. કદાચ આખું નામ વાહુક ધવલ ( લે. ૯) હૈાય. આ રાજાએ કાઈ ધર્મ નામના રાજાને હરાયે, રાજાધિરાજ પરમેશ્વરાને જિત્યા અને કર્ણાટકના લશ્કરને હરાવ્યું. (લેા. ૧૦-૧૧ ) તેના દીકરા અવિનવત્ ૧ લેા (શ્લેા. ૧૨ ) અને તેના દીકરા ખલવર્મેન હતા, જેણે વલભી સંવત ૫૭૪ નું દાન આપેલ છે. અલવર્માએ કાઈ વિશઢને હરાજ્યે અને તેની પાસેથી એ મેટા ઢોલ (!) પડાવી લીધા તેમજ જજપ અને બીજા રાજાને મારીને હુણ વંશમાંથી પૃથ્વીને બચાવી ( શ્લા. ૧૬-૧૭). તેના દીકરો અનિવર્મન્ ખીો હતા, જેનું ખીજાં નામ ચેગ હતું ( àા. ૧૮ ). તેણે યક્ષદાસર અને ખીજા રાજાએ ઉપર હુમલેા કરી હરાવ્યા અને ( લેા. ૧૯૨૦) ધરણીવરાહુને નસાડયે ( àા. ૨૧). ૫. ૪૫ અને આગળ લખેલ છે કે પરમભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર ભેાજદેવનાં ચરણુનું ધ્યાન કરનાર ૫. મ. ૫ મહેન્દ્રપાલદેવના ખંડિયા રાજા મહાસામન્ત યોગ ( અવનિવર્મન્ ખી ) પાતાના અધિકારી વિગેરેને તેમ જ ભવિષ્યના રાજાઓને જાહેર કરે છે કે શ્રીમાન પીઇકની સંમતિથી પાતે અવુ. લક' ( અમ્બુલક ) ગામ જે સુરાષ્ટ્ર મંડલમાં નક્ષિસપુર ચેારાશીમાં આવેલું હતું તે જયપુરની પડેશમાં કણવીરિકા નદીની પાસે આવેલા તરૂણાદિત્યના (દેવળને ) દાનમાં આપેલું છે. ગામની સીમા નીચે મુજબ છે. પૂર્વમાં વિયરક ગામ દક્ષિણુમાં જયપુર` ગામ પશ્ચિમમાં સેન્દ્ગવક અને કેરિષ્ઠક ગામેા અને ઉત્તરે વઘુલિક ગામ હતાં. શાપસૂચક ક્ષેાકેા વિગેરે આપ્યા બાદ ૫. ૬૮ માં છેવટે સાલ વિ. સં. ૯૫૬ માધ સુર્દિ ૬ આપેલી છે. આ ચાલુકય રાજાઓનાં નામ ખીજે ક્યાંઇથી મળતાં નથી. ખિલહરીના મેાટા લેખમાં ચાલુકય અવનિવર્માનું નામ છે અને તેની દીકરી નેહુલા કલચુરી ચેઢી રાજા યુવરાજ ૧લાને ૧ એ. ઈ. વેા. ૯ પા. ૨ પ્રે. એક્. પ્રીહેન ૨ મ્લા. ૧૯ માં આપેલ છે કે યક્ષાસને હરાવી તેની પાસેથી સાગરક્ષેાલ નામની તૂરી પડાવી લીધી યક્ષદાસ મદ્રદેશ ઉપર રાજ કરતા હશે એમ મે' માનેલ પણ કાતરનારે ય ને બદલે મ પણે ડેકાણે કતરેલ છે, તેથી મુખ્યમૂર્તિ ને મત્ર ભૂમિ નહીં પણ યુધમ્મુમિ સુધારવું તેઈએ ૩ એમ લાગે છે કે આ ધીઈફ મહેન્દ્રપાલને અન્તપાલ (સરહદના રક્ષા ) હાા તેએ અને મનિવર્મા તેના તાબામાં હવા ોઈએ. * આ ગામ ખાવના રાનપત્રમાં ગ્રંથ લખેજી' છે. હું બાવર્ષાના કાનપત્રમાં મા મામ દાનમાં આપેલું ૩૬ એ, ઈ, કલા, ૧૬૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.unaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy