________________
નિં. ૧૪૮ બ. કુમારપાળને ભાટુડ્ડાને શિલાલેખ
વિ. સ. ૧૨૧૦ જે. સુ. ૬ ગુરૂ ઈ. સ. ૧૧૫૪ રાજપુતાનામાં જોધપુર સ્ટેટના ગેડવાડ જીલ્લાના બાલી પરગણામાં નાણું ગામથી ઉત્તરે ૧૫ માઈલ ઉપરના ભડા ગામમાં ખંડિત મંદિરના સભામંડપના સ્તંભ ઉપર આ લેખ કેરેલે છે. તેમાં ૮ પંક્તિ છે અને તેની લંબાઈ ૧ કુ. ૭ ઇ. છે અને ઉંચાઈ ૫ ઇંચ છે. લેખ આખો ઉપલબ્ધ છે, છતાં છેવટના ભાગમાં અક્ષરો ઘસાઈ ગયા છે. લિપિ નાગરી છે અને ભાષા સંત છે. જેડ સંબંધમાં સુકવરવાર ખાસ ધ્યાનમાં લેવાગ છે. લેખ ગદ્યમાં છે અને પં. ૫-૬ પદ્યમાં છે.
લેખની શરૂવાતમાં વિ. સ. ૧૨૧૦ ના ચેક સુદિ ૬ અને ગુરૂવારની તિથિ આપી છે અને તે ચાલુક્ય રાજા કુમારપાલના સમયને છે. આમાં અણહિલપાટકનું નામ નથી. નલ પરગણુમાં રાજ્ય કરનાર દડનાયક વૈજાકનું નામ ત્યારબાદ આપેલ છે. ત્યારબાદ ભાટુટ્ટપદ્ર ગામનું નામ આપેલ છે, જે હાલનું ભાટુચ્છા હોવું જોઈએ. બાકીને ભાગ અસ્પષ્ટ છે, પણ તેમાં કેટલાક દ્રમ્પનું દાન આપ્યાની હકીક્ત છે. સાલની બરોબર ઈ. સ. ૧૧૫૪ મે માસની ૨૦મી તારીખ અને ગુરૂવાર આવે છે.
अक्षरान्तर' ओं ॥ संवत् ॥ १२१० ज्येष्ठ शुदि ६ गुरौ ॥ समस्तराजावलीसमलंकृतपरमेश्वर
પરમ પૂજ્ય ? ]. २ निजभुजचक्रवर्तिरणांगणवति श्रीउमापतिवरलब्धप्रसादविनिर्जितशाकंभरीમૂવારમાં
નાતિ(પ)ના શીષ્ય(મા) પાવઃ સરપાવવોપની િ.• • • ..ના મુખ્યમાનમહાઇવળતા નાય છ વાવૈગાવી ગય માટુપદ્રનાર - • •
બાકીને ભાગ સ્પષ્ટ નથી.
૧ પુના ઓરિએન્ટાલીસ્ટ વિ. ૧ નં. ૨ પ. ૪ જુલાઈ ૧૯૩૬ ડી. બી. દિસલકર ૨ આ જોડણી માટે જુઓ એ. ઈ. ૧, ૧૧ ૫. ૪૮
૩ સુપરીન્ટેન્ડન્ટ આકી ઓલોજીકલ સર્વે વેસ્ટર્ન સરકલની ઓફીસમાંના રબિંગ ઉપરથી. ૪ ચિહ રૂપે છે. ૫ આ દડ આંહી નકામા છે. ૬ શખસંકલના અહી અનિયમિત છે, અને વર્તત શબ્દની જરૂરી યાત નથી.
લેખ ૬૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com