________________
નં. ૨૧૩ ગિરનારના લેખ નં.૨૩)
વિ. સં. ૧૩૫ વૈશાખ સુદિ ૩ શનિવાર વરતુપાલનાં મંદિરમાંનું એક વચલું મંદિર શ્રી પાર્શ્વનાથનું છે, જેમાં શ્રી પાર્શ્વનાથની, મૂર્તિની બેઠક ઉપર આ લેખ કતરેલ છે.
अक्षरान्तर ૬૦ સંવત્ ૨૦૧ વ વૈ– शाखशुदि ३ शनौ श्रीपत्तनवास्तव्यश्रीमालज्ञातीय ठ. वाहडसुतमहंपद्मसिंह पुत्र ठ. પથિમિવ બંગગ----
नजमहं श्रीसामतसिंह तथा महामात्यश्रीसलखणसिंहाभ्यां श्रीपार्श्वनाथबिंब पित्रोः श्रेयसेत्र कारितं ततो बृहद्गच्छे श्रीप्रद्युम्नसरि पटोद्धरण श्रीमानदेव રસૂરિશિષ્ય શ્રીગયા [૨]--- પ્રતિષિi [ સુર્મ અવતુ ]
ભાષાન્તર છે ! સંવત ૧૩૦૫ શાખ શુ. ૩ શનિવારે, શ્રી પાર્શ્વનાથની આ પ્રતિમા ઠાકુર વાહડ પટ્ટનનિવાસી અને શ્રીમાલ જ્ઞાતિના મહામંત્રી શ્રી સલખણુસિહે પિતાના માતાપિતાના શ્રેય માટે ઉભી કરાવી છે. બૃહત ગચ્છના પ્રદ્યુમ્નસૂરિના પુત્ર પદ્મસિહના પથિમિદેવીથી પુત્ર, અને
. . .. ને અનુજ, સામંત સિંહના પવિત્ર આસનને અલંકાર પૂજ્ય માનદેવસૂરિના શિષ્ય જયાનન્દ • • • • •
૧ પી. બી. એ. રી પા. ૩૫૮ ડે. બર્જેસ અને ઝીન્સ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com