SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૨૧૩ ગિરનારના લેખ નં.૨૩) વિ. સં. ૧૩૫ વૈશાખ સુદિ ૩ શનિવાર વરતુપાલનાં મંદિરમાંનું એક વચલું મંદિર શ્રી પાર્શ્વનાથનું છે, જેમાં શ્રી પાર્શ્વનાથની, મૂર્તિની બેઠક ઉપર આ લેખ કતરેલ છે. अक्षरान्तर ૬૦ સંવત્ ૨૦૧ વ વૈ– शाखशुदि ३ शनौ श्रीपत्तनवास्तव्यश्रीमालज्ञातीय ठ. वाहडसुतमहंपद्मसिंह पुत्र ठ. પથિમિવ બંગગ---- नजमहं श्रीसामतसिंह तथा महामात्यश्रीसलखणसिंहाभ्यां श्रीपार्श्वनाथबिंब पित्रोः श्रेयसेत्र कारितं ततो बृहद्गच्छे श्रीप्रद्युम्नसरि पटोद्धरण श्रीमानदेव રસૂરિશિષ્ય શ્રીગયા [૨]--- પ્રતિષિi [ સુર્મ અવતુ ] ભાષાન્તર છે ! સંવત ૧૩૦૫ શાખ શુ. ૩ શનિવારે, શ્રી પાર્શ્વનાથની આ પ્રતિમા ઠાકુર વાહડ પટ્ટનનિવાસી અને શ્રીમાલ જ્ઞાતિના મહામંત્રી શ્રી સલખણુસિહે પિતાના માતાપિતાના શ્રેય માટે ઉભી કરાવી છે. બૃહત ગચ્છના પ્રદ્યુમ્નસૂરિના પુત્ર પદ્મસિહના પથિમિદેવીથી પુત્ર, અને . . .. ને અનુજ, સામંત સિંહના પવિત્ર આસનને અલંકાર પૂજ્ય માનદેવસૂરિના શિષ્ય જયાનન્દ • • • • • ૧ પી. બી. એ. રી પા. ૩૫૮ ડે. બર્જેસ અને ઝીન્સ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy