________________
सोमनाथ पाटणमो सिलहार अपरादित्यनो नवो शिलालेख
२५१
अक्षरान्तरे १ 5 संवत् ११७६ विस्वावंसुसंवत्सरे चैत्रसुद्ध १४ रखौ दिने २ अघेह श्रीमदपरादित्यदेवराज्ये। सौराष्ट्रीयश्रीसो३ मनाथदेवाय पूजासत्कारार्थे महामात्यश्रीलक्ष्मण५ नायकेन परमोद[ घौ ] सत्तीर्थे स्नात्वा गगनैकच[ क ]चूडा५ मणये कमलिनीकामुका[ य ] भगवते सवित्रे नाना विध१ कुसुमश्लाघ्यमध्यं दत्वा सफलसुरासुरगुरुत्रैलोक्यस्वा७ मिनं भगवन्तमुपापतिमभ्यर्यः ॥ भास्करनायकपुत्रेण श्री૮ રાજનાથન ..... ... ... ... શ્રીદેવાધિદેવ .... - ૧ વતનવાટિમળે ... ... ... ... વાળ્યું " ૨૦ •• .. ••• •
... • •••
... ... ... વામ • • ૨૨ • • ••• .. ••• .. ••• .. વેવ ..
•
નં૨૩૯ ક આબુ ઉપરના વિમલના મંદિરમાં લેખ"
વિ. સં. ૧૨૦૧ હેનરી કઝીન્સના પત્રકમાં અને નંબર ૧૭૬૭ છે. લેખની દશ પંક્તિ છે અને ૧૭ ગ્લૅક છે અને તે પુ. ૨-૬ ઇં. લાંબી અને પ” ઉંચી જગ્યામાં કોતરેલો છે. રનિંગમાં પહેલી બે પંક્તિ ખાતરીપૂર્વક વાંચી શકાતી નથી, પણ તેમાં પ્રાગ્વાટ વંશના આભુષણરૂપ શ્રીમાલ કુલના કઈ માણસને ઉલલેખ છે. તેને પુત્ર લહધ હતો, જેને રાજા મૂલ (ચાય મૂલરાજ ૧ લે) સાથે કાંઈ સંબંધ હતો. તેનું બીજું નામ વીર મહત્તમ પણ હતું. લહધને બે પુત્ર હતા. પહેલે મંત્રી ને અને બીજો વિમલ, જેનું લેક ૭ મામાં નીચે મુજબ વર્ણન છે. द्वितीयकोतमतावळंघी(बी) दण्डाधिपः श्रीविमलो व (ब )भूव । येनेदमुर्भवसिंधुसेतुकल्पं विनिम्मा. पितमत्र वेश्मा ॥
| નેઢને પુત્ર લાલિગ હતું. તેને પુત્ર મંત્રી મહિક હતા. તેને વળી હેમ અને દશરથ એમ બે પુત્ર હતા. લેખમાં લખ્યું છે કે ઋષભના દેવળમાં દશરથે નેમિનેશ (નેમિ તીર્થકર એટલે કે નેમિનાથ)ની મૂર્તિ બેસરાવી, જેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૨૦૧ ની પ્રતિપરા શુક્રવારે (ઇ. સ. ૧૧૪૪ ૫ મી મે શુક્રવારે) કરી હતી.
૧ ટસન મ્યુઝિયમમાંના રબિંગ ઉપરથી ૨ વાંચો વિશ્વ ૩ વાંચો સુદ ૪ વિસર્ગ અને બે લીટીની જરૂર નથી.
૫ છે, ઇ. વ. ૮ પા. ૧૫૧. ૬ હેનરી કઝીન્સના કહેવા મુજબ આ લેખ વિમલના મંદિરની પથાળમાં ગાય ન. ૧૦ ના બારશાખ ઉપર છે. એશિયાટીક રીસચઝ છે. ૧૬ પા. ૩૧ માં તેને માટે લખ્યું છે કે આ હેબની સાલ સવત ૧૨૦૫ , પડ્યું તેમાં કાંઈ જ વાંચી શકાતું નથી તેથી, તેનો વિરોષ ઉપયોગ નથી. ૭ : ઉપરથી આ નામ સારું લાગે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com