Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
Catalog link: https://jainqq.org/explore/008781/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગાય નમઃ ગોળા Eવ | નદી રીતે ગુરુપ્રાણ આગમ બત્રીસી આશીર્વાદ દાતા : તપસ્વી ગરદેવ પૂજ્ય શ્રી રતિલાલજી મહારાજ સાહેબ પ્રધાન સંપાદિકા : અપૂર્વ કૃત આરાધક પૂ. શ્રી લીલમબાઈ મહાસતીજી Page #2 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ના હસ્તાક્ષરો એ પહામ્સ ભ સમાગસર સ્નેપતામ્સ ના સંબhળરૂપનાનસપુત્રીસુંદર ૬ૉજીને રીપત્રલથેë. મલ 3પhયને કલ્યાણ3છે. 1. aખ બીજા (જીતેલના ખ> troid | Mia Kક તીજી ના બાર 0 લાખા gree furt, n. જય ક્ષેઘ મંદ ! નિમ્પલ સન્મત્ત વિરકુઇ જેન્ટારણા ને આ ભલિસન્માનરૂપીઈનાયાળા Part 2 ૧ વાર ૫ માલ / માં , ના પ તિ ન બ લ ક બાપ પ(!૫ મિના પ રિ ૩૪ ૧૪ : જે લિએ પડી. ની સ્કુબાવની - . હા ના શકી ને વાર દવાખ42(૧ માલનારી નાખનાર મોરીનાથnત્રોદ , જી : ગાલગા=f1 62% ને ગોળ ર ક્ષnિ jો ?? કteતાં જાવ!10નબોહળા નાક જm &17 )) Astબળા કેર ઠેના સામે લોન છે બgs 17-12 નવા નામ ઉપર ચારેબ, નાનાન ક પા ર ર રો કરી નાનાલાલ M ) ની નથી - વાળ હતી જેલના (!! હા ના હ હ Page #3 -------------------------------------------------------------------------- ________________ КИТ2 101спе elena K22 elena K2T2 elena Kana Telena K22 elena 22 l&line The are were gta aena kate ene on the a nеете па kее КУП2 101с 162172 PECINE KX12 Tele 112 22 lec112 та келе ала естлар коп дести ега 271 lec1112 2112 TERCIR X22 Pelcz 2712 12S ете куп ете ала. Всете а ееме отг келе ата есте Page #4 --------------------------------------------------------------------------  Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગાય નમઃ ગોંડલ ગચ્છ જયવંત હો પૂ. શ્રી ડુંગર - દેવ - જય - માણેક - પ્રાણ - રતિ ગુરુભ્યો નમઃ શ્રી ગુરપ્રાણ આગમ બત્રીસી . સા. ની ચીર સ્મૃતિ તથા સરી ગરદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ .. | શ્રી રતિલાલજી મ. સા. મહાપ્રયાણ રથવિર શશિત મૂળ શાસ્ત્ર સૌરાષ્ટ્ર કેસરી ગરહે તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી , શાબ્દી વર્ષ ઉપલક્ષ (મૂળપાઠ, શબ્દાર્થ, ભાવાર્થ, વિવેચન, પરિશિષ્ટ) * પાવન નિશ્રા : ગોંડલ ગચ્છ શિરોમણી પરમદાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ. સા. સંપ્રેરક વાણીભૂષણ પૂ. શ્રી ગિરીશમુનિ મ. સા. અને આગમ દિવાકર પૂ. જનકમુનિ મ. સા. * પ્રકાશન પ્રેરક ધ્યાનસાધક પૂ. શ્રી હસમુખમુનિ મ. સા. અને શાસનઅરુણોદય પૂ. શ્રી નમ્રમુનિ મ.સા. શુભાશિષઃ * પ્રધાન સંપાદિકાઃ મંગલમૂર્તિ પૂજ્યવરા અપૂર્વકૃત આરાધક પૂ. શ્રી મુકતાબાઈ મ. = અનુવાદિકાઃ પૂ. શ્રી લીલમબાઈ મ. શાસનરત્ના : પરામર્શ પ્રયોજિકા : પૂ. શ્રી પ્રાણકુંવરબાઈ મ. : સહ સંપાદિકા? ઉત્સાહધરા ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ.", પૂ. શ્રી ઉષાબાઈ મ. : પ્રકાશક: તથા સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ. શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન PARASDHAM પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭ Page #6 -------------------------------------------------------------------------- ________________ : આગમ પ્રકાશન પ્રારંભ : ઈ. સ. ૧૯૯૭ - ૧૯૯૮ પૂ. શ્રી પ્રાણગુરુ જન્મશતાબ્દી વર્ષ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ. પુનઃ પ્રકાશન – ઈ. સ. ૨૦૦૯ પ્રકાશક : શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન, પારસધામ, ઘાટકોપર પ્રથમ આવૃત્તિ પ્રત : ૧૦૫૦ * દ્વિતીય આવૃત્તિ પ્રતઃ ૧૦૦૮ પ્રકાશન તારીખ : આસોવદ અમાસ - વીર નિર્વાણ કલ્યાણક તથા તપસમ્રાટ ગુરુદેવ પૂજ્ય શ્રી રતિલાલજી મ. સા. જન્મદિન ગુરુ પ્રાણ પ્રકાશન શ્રી પરાગભાઈ શાહ • શ્રી શૈલેષભાઈ દેસાઈ • શ્રી બર્જીશભાઈ દેસાઈ શ્રી સુમતિભાઈ શાહ • શ્રી ગિરીશભાઈ શાહ • શ્રી જિતેનભાઈ શાહ પ્રાપ્તિ સ્થાન ? www.parasdham.org * www.jainaagam.org ૧. મુંબઈ – પારસધામ વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭ ફોન - ૩૨૦૪ ૩૨૩૨. 2. U. S. A. - Girish P. Shah 4048, Twyla Lane, Campbell CA - 95008-3721. U.S.A. Ph. : (India) 09867054439 (U.S.A) 001- 408-373-3564 (૪. વડોદરા - શ્રી હરેશભાઈ લાઠીયા ગૌતમ, ૧૨, પંકજ સોસાઈટી, નર્મદા ગેસ્ટ હાઉસની સામે, ઈલોરા પાર્ક, વડોદરા - ૩૮૦૦૨૩ ફોન – ૯૮૨૪૦૫૮૪૮૯ ૩. રાજકોટ – શેઠ ઉપાશ્રય પ્રસંગ હોલ પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, કાલાવડ રોડ, રાજકોટ - ૩૬૦૦૦૫ ફોન – ૯૮૨૪૦૪૩૭૬૯ મુદ્રક : શિવકૃપા ઑફસેટ પ્રિન્ટર્સ, અમદાવાદ - ફોન : ૦૭૯-૨૫૬૨૩૮૨૮ Page #7 -------------------------------------------------------------------------- ________________ Ly સૌરાષ્ટ્ર કેસરી | \ બા. બ્ર. પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ને અનન્ય શ્રદ્ધાભાવે.. સમર્પણ સૌરાષ્ટ્ર કેસરીને શબ્દથી શી રીતે સ્વરૂધ્ય આપવું? વિરલ વિભૂતિ વાકયથી વિભૂષિત શી રીતે કરવા ? ઉપકારીને કયા ઉપમાળા અલંકારથી અલંકૃત કરવા ? કે . પંડિતુરાહો કયા પદની પાંદડીએથી પૂજવા ? તે મારા અંતરાલમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં છે બીજનું બીજારોપણ કરનાર, સંયમનો સ્વાંગ સજાવી ફર્મ દલો દળનાર, ભૂરકુળમાં ગરવું સ્થાન આપી જીવને જયોતિર્મય બનાવનાર, શ્રદ્ધાનાં સિંહાસકો આરૂઢ કરાવી મિથ્યાત્વના મૂળ મર્દનાર, પરમ પંથના પથદર્શક બની અંઘકારો અd કરનાર, રગ રગમાં રાત્રયનો રસ રેડનાર, પરમ શàય ગુરૂદેવ શી પ્રાણલાલજી મ. સા. ના કરકમળોમાં ગાશ હiદી સૂત્રના અનુવાદનું અર્થ હું અણેભાવથી અર્પણ કરું છું. આપશ્રીના ચરણે, જ્ઞાનનો ખજાનો શરું, આપશ્રીના આશીર્વાદે, હું આભામાં કર્યું, તે પ્રાણ પરિવારના આપ, છો ચમકતા થરુ, આપનું જ છે તેથી, આપકો આગમ અર્પણ કરું. - મોતી ગરણી શિશુ સાધ્વી પ્રાણકુંવર Page #8 -------------------------------------------------------------------------- ________________ તપ સમ્રાટ તપસ્વી ગુરુદવ પૂ શીર્વ રતિલાલજી મ. સા. ના ગુરુ મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે આગમોનું પ્રકાશન થઈ રહ્યું છે, તેનો મને આનંદ છે, તમે સહુ સાધ્વીવૃંદ આગમનો અભ્યાસ કરી, તેનાં મૂળભૂત તત્ત્વોને સમજો, જીવનને પંચાચારમય બનાવો, સમાજમાં જૈન ધર્મનો પ્રચાર કરો. ગુરુ મહારાજના નામને અમર બનાવો અને સંયમી જીવનને સફળ બનાવો. એ જ મારા અંતરના આશીર્વાદ છે. મારી સાથે ચાતુર્માસ અર્થે રોયલ પાર્ક સંઘમાં બિરાજમાન સાધ્વીવૃંદ ભગવાન મહાવીરની વાણીને સમગ્ર વિશ્વમાં ગૂંજતી કરે તેવા શુભાશિષ. 4 મુનિ રતિલાલ તા. ૧૪/૯/૯૭ રોયલ પાર્ક ઉપાશ્રય, રાજકોટ. Page #9 -------------------------------------------------------------------------- ________________ ૫. શ્રી જયંતમુનિ મ.. શરોમણિ પૂ. શ્રી. ના સ્વહસ્તાક્ષરે છે . ગોંડલ ગચ્છ જિ. બનો ગા| 24अत्र अनुज (40 4 4 બ૬ “ાનકાએ ભરી 20 ડન S નાની ન પAN htપ) 4 વે નવા કાર્યું પ્રખ્ય – नमणि न ५15740sOn मम ५६ ત– 30વો ન માત્ર ત્રણ તલ – 'પશ્વત ન , bય3 % 3ળ વિ. ની A % ન ખેંn - 7- -- ૨૦ ૦ ક ક્ષય ૧ (પ! તો LLLL હું આશા આપું છું તથા આ કાર્યને સ્વીકૃતિ આપું છું કે ગુરુપ્રાણ આગમ બત્રીસીનું પુનઃ પ્રકાશન અવશ્ય કરવું જોઈએ. આ મહાકાર્ય પૂજ્ય ગોંડલ ગરછ કીર્તિધર અરૂણોદય શ્રી નમ્રમુનિ પ્રારંભ કરે, આ મારા ભાવ છે. આ કાર્યની અનુમોદના કરું છું. આનંદ મંગલમ. શુભ થાઓ... સુંદર થાઓ... આ આશીર્વચન અર્પિત કરું છું. તા. ૨૭-૦૪-૨૦૦૯ અક્ષયતૃતીયા - સોમવાર. Page #10 -------------------------------------------------------------------------- ________________ ગુરુપ્રાણ આગમ બત્રીસી અનુવાદિકા મહાસતીજીઓ પ્રધાન સંપાદિકા ભાવોગિની બા. બ્ર. પૂ. શ્રી લીલમબાઈ મ. સહસંપાદિકા ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. તથા સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ. સૂત્રનું નામ શ્રી આચારાંગ સૂત્ર(ભાગ ૧–૨) શ્રી સૂયગડાંગ સૂત્ર(ભાગ ૧–૨) શ્રી ઠાણાંગ સૂત્ર(ભાગ ૧–૨) શ્રી સમવાયાંગ સૂત્ર શ્રી ભગવતી સૂત્ર(૧ થી ૫ ભાગ) શ્રી જ્ઞાતા સૂત્ર શ્રી ઉપાસકદશાંગ સૂત્ર શ્રી અંતગડદશાંગ સૂત્ર શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર શ્રી વિપાક સૂત્ર શ્રી ઉવવાઈ સૂત્ર શ્રી રાજપ્રશ્નીય સૂત્ર શ્રી જીવાભિગમ સૂત્ર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર(ભાગ–૧ થી ૩) શ્રી જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિ સૂત્ર શ્રી જ્યોતિષગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર (ચંદ્રપ્રશપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ) શ્રી ઉપાંગસૂત્ર(શ્રી નિરયાવલિકાદિ) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર(ભાગ–૧, ૨) શ્રી દશવૈકાલિક સૂત્ર શ્રી નંદી સૂત્ર શ્રી અનુયોગદ્વાર સૂત્ર શ્રી નિશીથ સૂત્ર શ્રી ત્રણ છેદ સૂત્ર શ્રી આવશ્યક સૂત્ર સાંનિધ્ય પૂ. શ્રી જયંતમુનિ મ. સા. પૂ. શ્રી ગિરીશચન્દ્રજી મ. સા. જ્ઞાનદાનના સંપૂર્ણ સહયોગી પૂ. શ્રી ત્રિલોકમુનિ મ. સા. અનુવાદિકા પૂ. હસુમતીબાઈ મ., પૂ. પુષ્પાબાઈ મ. પૂ. ઉર્મીલાબાઈ મ. પૂ. વીરમતીબાઈ મ. પૂ. વનીતાબાઈ મ. પૂ. ડૉ. આરતીબાઈ મ. પૂ. સુમનબાઈ મ. પૂ. ઉર્વશીબાઈ મ. પૂ. ભારતીબાઈ મ. પૂ. સન્મતિબાઈ મ. પૂ. સુનિતાબાઈ મ. પૂ. ઉષાબાઈ મ. પૂ. કલ્પનાબાઈ મ. પૂ. બિંદુ-રૂપલ ય મ. પૂ. પુનિતાબાઈ મ. પૂ. સુધાબાઈ મ. પૂ. મુક્તાબાઈ મ. પૂ. રાજેમતીબાઈ મ. પૂ. કિરણબાઈ મ. પૂ. ડૉ. અમિતાબાઈ મ. પૂ. સુમતિબાઈ મ. પૂ. ગુલાબબાઈ મ. પૂ. પ્રાણકુંવરબાઈ મ. પૂ. સુબોધિકાબાઈ મ. પૂ. લીલમબાઈમ. પૂ. ડૉ. ડોલરબાઈ મ. પૂ. રૂપાબાઈ મ. Page #11 -------------------------------------------------------------------------- ________________ * 'સિસમાંપરાથી ઉસસમાજ વલણશોમૂર્તિ,સૌરાષ્ટ્ર કેસરી) ગુરુદેવશ્રી પ્રાણલાલજી મ.સા.નીથી ચરણોમાં શતગુણ પ્રણામાંજલિ જાગૃતતા આર્જવતા સહિષ્ણુતા લધુતા સજનતા સિતા ભવ્યતા, તજજ્ઞો માર્દવતા અપ્રમતો દાંતો Gutheile પ્રતિરૂપતા ઉત્સાહિતા નમતી વિભુતા કૃત૬૪તી પ્રભુતા પ્રૌઢતા કરુણતા ક્રાંતિકાર કતા સેવાશીલતા સૌમ્યતા આત્મરમણતા સમન્વયતા જ્ઞાનોત્સુકતા ઓજસ્વિતા ગિરાગ્રત્વતા આત્મરણતા. અકુતૂહલતી નયુકતતી સામ્યતા તલ્લીનતા લોકપ્રિયતા આસ્તિક્યતા તેજસ્વિતા વ્યવહાર કુશળતા | ધર્મકલાધરતા એકાંતપ્રિયતા શૂરવીરતા રજ્ઞાનવૃદ્ધતા વસ્વિતા ઇન્દ્રિય દમનતા સત્યવક્તત્વતા સાનદાતા - સંગઠનકારકતા અનેકાંતદર્શિતા ધીરતા ક્ષમાશીલતા પ્રચવેન પટુતા પથપ્રદર્શિતતા વિચક્ષણતા સ્થિરતા ગરિષ્ઠતા પ્રતિભાસંપન્નતા વાલા શિક્ષાદાતા વૈરાગ્યવાર્ધક્ય ગુણગ્રાહકતો પવિત્રતા વિશાળતા દયાળુતા સભ્યપરાક્રમતા આરાધ કતા કતાર્થતા ઉદાસીનતો જ્ઞાનપ્રસારકતા દાક્ષિણ્યતી પ્રેમાળતા સૌષ્ઠવતા લાવણ્યતા સમયસતી પામતા તત્ત્વલોકતા નૈતિકતા શ્રદ્ધાળતા. પ્રમોદતા નિર્ભયતા | પરમાર્થતા સ્વરમાધુર્ય અહંતા , વિનીતતા , ઉદારતા ગંભીરતા કર્મનિષ્ઠતા વાત્સલ્યતા નિવેદતા પ્રવિણતા પરિપક્વતા અમીરતા નિર્લેપતા | સમતા ઉપશાંતતા શ્રતસંપન્નતા શ્રેષ્ઠતા ચારિત્ર પરાયણતા વીરતા ખમીરતા વરિષ્ઠતા દિવ્યતા રોચકતા ઉપશમતા શતાદિ સલ્લુણાલંકૃત તવ વપુઃ ભૂચા ભવાલંબનમ્ Page #12 -------------------------------------------------------------------------- ________________ પપ ( ઉદી દરી anna વથasuથishwassuu થઇકબાલકથાકથઇuથયaહલક ર ) કીરિ0િ.00 0.00 0 જી હરિ દર C કહી દત - પૂ. શ્રી હંમ૨-દેવ-જો-માણેક-પ્રાણ-તિ-જal-Oારુતચો 61013 છે. હીટ-વેલ- માત-દેવ-ઉજal-ઉલ મોતી-શan ajd- aણીજ્યોતat: ગોંડલ સંપ્રદાય-ગુરુપ્રાણરતિ પૂરવાર F: O) મંગલ મનીષી મુનિવરો શાસ્ત્ર શુસૃષિકા શ્રમણીવૃંદ ૦૧. પૂ. શ્રી જયંતમુનિ મ. સા. ૦૬. પૂ. શ્રી મનહરમુનિ મ. સા. ૦૨, પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ.સા. ૦૭. પૂ. શ્રી ગજેન્દ્રમનિ મ. સા. o૩, પૂ. શ્રી જનકમુનિ મ.સા. ૦૮. પૂ. શ્રી સુશાંતમુનિ મ. સા. ૦૪, પૂ. શ્રી જગદીશમુનિ મ.સા. ૦૯, પૂ. શ્રી નમ્રમુનિ મ. સા.. o૫. પૂ. શ્રી હસમુખમુનિ મ.સા. ૧૦. પૂ. શ્રી પીયુષમુનિ મ. સા. જદિન 0-00 000000ર3 ૦ 9 * = ૦ f ૦ 9 90 9 $ $ ૦ $ 6 છે. - VVVV = રિદ્ધિ0િ 0 9000ર9 20 દિલિi 2: ૦૧, પૂ. ગુલાબબાઈ મ. ૩૭. પૂ. પ્રીતિસુધાબાઈ મ. ૭૩. પૂ. નલિનીબાઈ મ. ૨, પૂ. પ્રાણકુંવરબાઈ મ. ૩૮. પૂ. મીનળબાઈ મ. પૂ. રક્ષિતાબાઈ મ. પૂ. લલિતાબાઈ મ. ૩૯. પૂ. મનીષાબાઈ મ. પૂ. રોશનીબાઈ મ. ૦૪. પૂ. લીલમબાઈ મ. ૪૦. પૂ. કિરણબાઈ મ. પૂ. અંજીતાબાઈ મ. પૂ. વિમળાબાઈ મ. ૪૧. પૂ. હસ્મિતાબાઈ મ. પૂ. સંજીતાબાઈ મ. ૦૬. પૂ. હંસાબાઈ મ. ૪૨. પૂ. શૈલાબાઈ મ. પૂ. સંઘમિત્રાબાઈ મ. પૂ. પુષ્પાબાઈ મ. ૪૩. પૂ. ઉર્મિબાઈ મ. પૂ. આરતીબાઈ મ. ૦૮. પૂ. વિજયાબાઈ મ. ૪૪. પૂ. સુધાબાઈ મ. પૂ. રૂપાબાઈ મ. પૂ. તરૂલતાબાઈ મ. ૪૫, , ઉર્વશીબાઈમ. પૂ. મિતલબાઈ મ. ૦. પૂ. જસવંતીબાઈ મ. ૪૬. પૂ. સ્મિતાબાઈ મ. પૂ. શ્રેયાબાઈ મ. પૂ. વસુબાઈ મ. ૪૭. પૂ. ઉર્મિલાબાઈ મ. ૮૩. પૂ. શ્રી દત્તાબાઈ મ. ૧૨. પૂ. પ્રભાબાઈ મ. ૪૮. પૂ. ડોલરબાઈ મ. પૂ. શ્રુતિબાઈ મ. પૂ. લતાબાઈ મ. ૪૯. પૂ. કલ્પનાબાઈ મ. પૂ. ભાવનાબાઈ મ. પૂ. ભદ્રાબાઈ મ. ૫૦. પૂ. સંગીતાબાઈ મ. પૂ. ભવિતાબાઈ મ. પૂ. સુમિત્રાબાઈ મ. ૫૧. પૂ. નંદાબાઈ મ. પૂ. શેષાબાઈ મ. પૂ. સાધનાબાઈ મ. પર. પૂ. સુનંદાબાઈ મ. પૂ. શ્રેયાંશીબાઈ મ. પૂ. અરુણાબાઈ મ. ૫૩. પૂ. જયેશાબાઈ મ. પૂ. પરિજ્ઞાબાઈ મ. પૂ. સરલાબાઈ મ. પ૪. પૂ. અર્ચિતાબાઈ મ. પૂ. શ્વેતાંસીબાઈ મ. પૂ. વનિતાબાઈ મ. પપ. પૂ. અજિતાબાઈ મ. પૂ. સુબોધિકાબાઈ મ. ૨૦. પૂ. દીક્ષિતાબાઈ મ. પ. પૂ. અમિતાબાઈ મ. પૂ. શીલાબાઈ મ. ૨૧, પૂ. ધીરમતીબાઈ મ. ૫૭. પૂ. પુનિતાબાઈ મ. પૂ. હેમાંશીબાઈ મ. ૨૨. પૂ. રાજેમતીબાઈ મ. ૫૮. પૂ. સુનિતાબાઈ મ. ૨૩. પૂ. હસુમતીબાઈ મ. પૂ. નમ્રતાબાઈ મ. પ. પૂ. ગીતાબાઈ મ. ૨૪. પૂ. સુમતિબાઈ મ. પૂ. પન્નાબાઈ મ. ૬૦. પૂ. વિદુબાઈ મ. ૨૫. પૂ. અનુમતિબાઈ મ. ૬૧. પૂ. તરુબાઈ મ. પૂ. પૂર્વીબાઈ મ. ૨૬. પૂ. વીરમતીબાઈ મ. ૬૨. પૂ. મીનાબાઈ મ. પૂ. જાગૃતિબાઈ મ. ૨૭. પૂ. યશોમતીબાઈ મ. ૬૩. પૂ. પૂર્ણાબાઈ મ. પૂ. પ્રબોધિકાબાઈ મ. ૨૮. પૂ. જ્ઞાનશીલાબાઈ મ. ૬૪. પૂ. રશ્મિતાબાઈ મ. પૂ. પ્રિયલબાઈ મ. ૨૯. પૂ. દર્શનશીલાબાઈ મ. પ. પૂ. બિંદુબાઈ મ. પૂ. સ્વરૂપાબાઈ મ. ૩૦, પૃ. વિનોદીનીબાઈમ. ૬૬. પૂ. વિરલબાઈમ.. ૧૦૧, પૂ. સુહાનીબાઈ મ. ૩૧. પૂ. પ્રજ્ઞાબાઈ મ. ૬૭. પૂ. રૂપલબાઈ મ. પૂ. હૃદયાબાઈ મ. પૂ. પ્રિયદર્શનાબાઈ મ. ૬૮. પૂ. તેજલબાઈ મ. પૂ. વૈદેહીબાઈ મ. ૩૩. પૂ. કૃપાબાઈ મ. ૬૯. પૂ. સુજીતાબાઈ મ. ૧૦૪, પૂ. ભવ્યાંશીબાઈ મ. ૩૪, પૂ. મીરાબાઈ મ. ૭૦. પૂ. સ્વાતિબાઈ મ. ૧૦૫. પૂ. જયણાબાઈ મ. ૩૫. પૂ. કુંદનબાઈ મ. ૭૧. પૂ. શ્વેતાબાઈ મ. ૧૦૬. પૂ. સંબોહીબાઈ મ. ૩૬. પૂ. જ્યોતિબાઈ મ. ૭૨. પૂ. રેણુકાબાઈ મ. ૧૦૭. પૂ. ભવ્યાનીબાઈ મ. andissioneinninositorioussainbowલnessoiniranianકassistandeshGheironmangoossssssssssssssssscasinoncession 1000 જ નિ જયદિ લઈને 9000 2000 %D0BDfication visit 09090 IT $ VVVVUUUUUUU $ $ $ # # $ UU $ $ $ to જ Page #13 -------------------------------------------------------------------------- ________________ ત સેવાનો સત્કાર શ્રુતાધાર (મુખ્યદાતા). માતુશ્રી કોકીલાબેન મૂલરાજ ઢાંકી સૌ. હીનાબેન અંજલભાઈ ઢાંકી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પોરબંદર જેવી પાવન ભૂમિ જેમનું મૂળ વતન છે, ગાંધીજીની જેમ ન્યાય - નીતિ, જીવ માત્ર પ્રત્યે સમભાવ અને સત્યનો આગ્રહ જેવા સદ્દગુણો જેનો વૈભવ છે, ગુરુ ભક્તિ અને ગુર્વાજ્ઞા પાલન, એ જ જેના જીવનનો આનંદ છે. તેવા શ્રી અંજલભાઇ કુલદીપક બની ઢાંકી પરિવારનું ગૌરવ વધારી રહ્યા છે. માતુશ્રી કોકીલાબેન અને પિતાશ્રી મૂલરાજ હરકીશનદાસ ઢાંકી, આ દંપતીએ આદર્શ ગૃહસ્થ જીવન જીવતાં, પૂર્વકૃત પુણ્યકર્મને ભોગવતા પરિવારમાં ધર્મ સંસ્કારનું સિંચન કર્યુ છે. શાસન અરૂણેદય પૂ.ગુરુદેવનમ્રમુનિ મ.સા.ના સમાગમે આ પરિવારની જીવન દિશા પરિવર્તન પામી છે. હવે કેવળ ભૌતિક સુખનો આનંદ જ નહીં પરંતુ પરોપકાર અને પારમાર્થિક પ્રવૃત્તિઓ કરી મનુષ્ય જીવનને સફળ બનાવવું, તે તેઓનું ધ્યય બની ગયું છે. સૌ. હીનાબેન. શ્રી અંજલભાઇની પ્રત્યેક પ્રવૃત્તિમાં તન, મનથી સહયોગી બની રહ્યા છે. સુપુત્ર સમકિત અને સુપુત્રી વિરતિ પણ ‘યથા નામ તથા ગુણા' ઉકિત અનુસાર ધર્મશ્રદ્ધા અને ત્યાગમાર્ગના સંસ્કાર પામી રહ્યા છે. પુણ્યવાન ઢાંકી પરિવાર પૂ.ગુરુદેવના પ્રત્યેક મિશનમાં તન-મન-ધનથી હંમેશાં યોગદાન આપી રહ્યા છે. પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ના ૩૯ મા જન્મદિને જિનશાસનની અનુપમ સેવા રૂપ આગમ પ્રકાશન કાર્યમાં આગમના શ્રુતાધાર બની ગુરુભક્તિથી પ્રેરિત થઈને શ્રુતભક્તિ કરી રહ્યા છે, તેઓની શ્રુતભક્તિ, તેઓને ભવ ભવાંતરમાં પણ જિનશાસન અને સદ્દગુરુનો સંયોગ પ્રાપ્ત કરાવે અને શ્રેષ્ઠ સંયોગો પામી તેઓ અંતિમ લક્ષ્યને સિદ્ધ કરે એ જ મંગલ ભાવના. ગરપ્રાણ પ્રકાશન PARASDHAM Page #14 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્ર સ્વાધ્યાય સવિવેક તીર્થંકર પ્રભુના પવિત્ર ઉપદેશરૂપ આગમગ્રંથો દરેક ધર્મનિષ્ઠ સ્વાધ્યાયપ્રેમી શ્રમણોપાસકે પોતાના ઘરમાં વસાવવા જોઈએ. તીર્થકરોની અનુપસ્થિતિમાં તીર્થકરોના ઉપદેશરૂપ ગ્રંથો સાક્ષાત્ તીર્થકર તુલ્ય માનીને આગમગ્રંથોને ઘરમાં કબાટ કે શોકેશમાં સુવ્યવસ્થિત રૂપે રાખવા. પ્રતિદિન તીર્થકરોને સ્મૃતિપટ પર લાવી અહોભાવપૂર્વક ત્રણ ભાવવંદન કરવા. ઘરના સદસ્યોએ સાથે મળી શ્રધ્ધાપૂર્વક આગમવાંચન કરવું. વિનય ધર્મનું મૂળ છે તેથી શાસ્ત્ર સ્વાધ્યાય માટે ગુરુની આજ્ઞા લેવી. ૩૨ આગમગ્રંથોમાંથી કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય દિવસના પ્રથમ અને ચોથા પ્રહરમાં અને ઉત્કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય અસ્વાધ્યાય કાલને છોડીને એટલે કે બે સંધ્યા અને બે મધ્યાહન કાલીન ૪૮ મિનિટને છોડીને ગમે ત્યારે કરી શકાય છે. પ્રાતઃ ઉષાકાલ, સંધ્યાકાલ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિએ બે - બે ઘડી શાસ્ત્રનો મૂળપાઠ વાંચવો નહીં. ૩૨ અસ્વાધ્યાયમાં શાસ્ત્ર સ્વાધ્યાય થાય નહીં. ઘરમાં સંડાસ - બાથરૂમ હોય, સ્ત્રીઓને માસિકધર્મ હોય, વગેરે કારણોથી ઘરમાં આગમ રાખવાથી અશાતના થાય, તેવી માન્યતા યોગ્ય નથી કારણકે સાધ્વીજી પોતાની પાસે આગમ ગ્રંથો રાખે છે. માસિક ધર્મવાળા બહેનોએ શાસ્ત્રના મૂળપાઠનો સ્વાધ્યાય કરવો નહીં. તે વ્યક્તિની સામે પણ સ્વાધ્યાય કરવો નહીં. તેનાથી દૂર અલગ સ્થાનમાં બેસીને સ્વાધ્યાય કરી શકાય છે. ગુજરાતી અનુવાદ, ભાવાર્થ, વિવેચન, માસિક ધર્મમાં પણ બહેનો વાંચી શકે છે. તેમાં કોઈ જાતની અશાતના નથી. આ સમસ્ત નિયમો મૂળપાઠ વાંચવા કે સ્વાધ્યાય કરવા માટેના છે. કેવળ શાસ્ત્રોના ગુજરાતી ભાવાર્થ વાંચવા હોય, તો ઉપરોક્ત નિયમો લાગુ પડતા નથી. આગમગ્રંથોના આધારે જ ભૂતકાળમાં અનંત જીવોએ આત્મકલ્યાણ કર્યું છે. આગમગ્રંથોના આધારે જ પાંચમા આરાના અંત સુધી જિનશાસન જયવંતું રહેશે. તેથી આગમગ્રંથોનું સંપૂર્ણતઃ બહુમાન જાળવવું. Page #15 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા વિષય પૃષ્ટાંક વિષય પૃષ્ટાંક ( 11 15 Jઅવધિ. પૂ. શ્રી ડુંગરસિંહજી મ. સા. જીવન દર્શન પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા. જીવન દર્શન પૂ. શ્રી રતિલાલજી મ. સા. જીવન દર્શન પુનઃ પ્રકાશકના બે બોલ પૂર્વ પ્રકાશકના બે બોલ અભિગમ સંપાદકીય સંપાદન અનુભવ અનુવાદિકાની કલમે ૩૨ અસ્વાધ્યાય શાસ્ત્ર પ્રારંભ પ્રકરણ - ૧ઃ સ્તુતિગાથાઓ પ્રભુ આદિનાથ સ્તુતિ પ્રભુ મહાવીર સ્તુતિ સંઘ સ્તુતિ-સંઘની વિવિધ ઉપમા અગિયાર ગણધરો સુધર્મા, જંબૂ આદિ પાટપરંપરા મહાગિરિ આદિ સ્થવિરો પ્રકરણ - ૨ શ્રોતા અને પરિષદ શ્રોતાઓના ચૌદ દષ્ટાંત ત્રણ પ્રકારની પરિષદ પ્રકરણ - ૩ઃજ્ઞાનના ભેદ-પ્રભેદ પાંચજ્ઞાન પ્રત્યક્ષ અને પરોક્ષજ્ઞાન પ્રત્યક્ષજ્ઞાનાના ભેદ ઈન્દ્રિય-નોઈદ્રિય પ્રત્યક્ષના પ્રકાર ૧૦૫ પ્રકરણ - ૪ઃ અવધિજ્ઞાન અવધિજ્ઞાનના બે તથા છ ભેદ અવધિજ્ઞાનનું ક્ષેત્ર અવધિજ્ઞાનનો વિષય પ્રકરણ - ૫ મન:પર્યવજ્ઞાન મન:પર્યવજ્ઞાનના અધિકારી મન:પર્યવજ્ઞાનના ભેદ તથા વિષય પ્રકરણ - ૬ઃ કેવળજ્ઞાના ભવસ્થ કેવળજ્ઞાન સિધ્ધસ્થ કેવળજ્ઞાન કેવળજ્ઞાનનો વિષય પ્રકરણ - ૭ઃ મતિજ્ઞાન પરોક્ષજ્ઞાનના ભેદ મતિ અને શ્રુતના બે રૂપ અમૃતનિશ્રિત મતિજ્ઞાન ૧૫ ઔત્પાતિકી બુદ્ધિ ૧૮ વિનાયકી બુદ્ધિ કર્મજાબુદ્ધિ પારિણામિકી બુદ્ધિ ૩૫ શ્રતનિશ્રિત મતિજ્ઞાન ૪૦ અવગ્રહાદિ મતિજ્ઞાનના ભેદ મતિજ્ઞાનનો વિષ ૪૩ પ્રકરણ - ૮ શ્રુતજ્ઞાન શ્રુતજ્ઞાનના ચૌદ પ્રકાર પ્રકરણ - ૯ દ્વાદશાંગ પરિચય શ્રી આચારાંગ સૂત્ર ૧૦૬ ૧૦૮ ૧૦૯ ૧૭. ૧૮૪ ૧૯૯ ૪૬ ૨૨૪ Page #16 -------------------------------------------------------------------------- ________________ વિષય Vાંક ૨૮૪ © ૨૯૧ * ૨૯૬ શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર શ્રી સ્થાનાંગ સૂત્ર શ્રી સમવાયાંગ સૂત્ર શ્રી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્ર શ્રી જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર શ્રી ઉપાસકદશાંગ સૂત્ર શ્રી અંતકૃતદશાંગ સૂત્ર શ્રી અનુત્તરોપપાતિક દશાંગ સૂત્ર શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર શ્રી વિપાક સૂત્ર શ્રી દષ્ટિવાદ સૂત્ર પરિકર્મ પૃષ્ટાંક વિષય | પરિશિષ્ટ - ૧. જ્ઞાન અને મંગલાચરણનું મહાભ્ય ૨. નંદીસૂત્રનું મહાભ્ય ૩. અધ્યાપનની ક્રમિક પદ્ધતિ ૪. શાસ્ત્ર-સૂત્ર, આગમ, સાહિત્ય ૫. અર્ધમાગધી ભાષા ૬. સ્થવિરાવલી શું છે? ૭. ચૌદ પૂર્વનો વિષય ૨૫૧ ૮. જ્ઞાનની પરસ્પર તુલના ૨૫૪ ૯. નંદીસૂત્ર અને વ્યાખ્યાઓનું ૨૫૬ પરિમાણ ૨૫૭ ૧૦. દેવવાચકજીનો સંક્ષિપ્ત પરિચય ૧૧. વિવેચિત વિષયોની અકારાદિ અનુક્રમણિકા ૨૯૮ ૩૦૫ # સૂત્ર # # # પૂર્વ (ચૌદ) અનુયોગ ચૂલિકા શ્રુતજ્ઞાન-પઠનવિધિ Page #17 -------------------------------------------------------------------------- ________________ ગોંડલ ગચ્છાધિપતિ, એકાવતારી આચાર્ય પ્રવર પૂ. ગુરુદેવ શ્રી ડુંગરસિંહજી મ.સા. - જીવન દર્શન નામ : : શ્રી ડુંગરસિંહભાઇ. " જન્મ : વિ. સં. ૧૭૯૨. જન્મભૂમિ : માંગરોળ. પિતાશ્રી : ધર્મનિષ્ઠ શ્રી કમળસિંહભાઇ બદાણી. માતુશ્રી ? સંસ્કાર સંપન્ના શ્રીમતી હીરબાઇ. જન્મસંકેત : માતાએ સ્વપ્નમાં લીલોછમ પર્વત અને કેસરી સિંહને પોતાની સમીપે આવતો જોયો. ભાતૃ ભગિની : ચાર બેન - બે ભાઇ. વૈરાગ્યનિમિત્ત : પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા.નો ઉપદેશ. સંચમસ્વીકાર : વિ. સં.૧૮૧૫ કારતક વદ - ૧૦ દિવબંદર. સદ્ગરદેવ : પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા. સહદીક્ષિત પરિવાર : સ્વયં, માતુશ્રી હીરબાઇ, બહેન વેલબાઇ, ભાણેજી - માનકુંવરબેન અને ભાણેજ - હીરાચંદભાઇ. સંયમ સાધના : અપ્રમત્તદશાની પ્રાપ્તિ માટે સાડા પાંચ વર્ષ નિદ્રાત્યાગ, જ્ઞાનારાધના, ધર્મશાસ્ત્રો, દર્શનશાસ્ત્રો અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ. તપ આરાધના રસેન્દ્રિય વિજયના વિવિધ પ્રયોગો, મિતાહાર. સ્વાધ્યાય, સાડાપાંચ વરસ નિદ્રાત્યાગ, ધ્યાનરૂપ આત્યંતર તપ. ગોંડલ ગચ્છસ્થાપના : વિ. સં. ૧૮૪૫ મહાસુદ -૫ ગોંડલ. તથા આચાર્યપદ પ્રદાન જવલંત ગુણો ': વિનય, વિવેક, વિચક્ષણતા, વિરક્તિ, કરૂણા, સમયસૂચકતા વગેરે.. ન Page #18 -------------------------------------------------------------------------- ________________ డి. પ્રમુખ શિષ્ય પ્રમુખ શિષ્યા સાધુસંમેલન વિહાર ક્ષેત્ર પ્રતિબોધિત શ્રાવકવર્ય સ્થિરવાસ અનશન આરાધના આયુષ્ય ઉત્તરાધિકારી ઉપનામ પાટપરંપરા * ૩ આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. ૐ પૂ. શ્રી હીરબાઇ મ., પૂ. શ્રી વેલબાઇ મ., પૂ. શ્રી માનકુંવરબાઇ મ. ૐ વિ. સં. ૧૮૬૧માં આજ્ઞાનુવર્તી ૪૫ જેટલા સાધુસાધ્વીજીઓનું સંમેલન કરી સંતોની આચાર વિશુદ્ધિ માટે ૧૩ નિયમો બનાવ્યાં. - કાઠિયાવાડ, ઝાલાવાડ, કચ્છ, માંગરોળ, વેરાવળ, પોરબંદર, દીવબંદર આદિ કંઠાળ પ્રદેશમાં ગ્રામાનુગ્રામ. : શ્રી શોભેચંદ્ર કરસનજી શાહ – વેરાવળ. વિ. સં. ૧૮૭૧ ચૈત્ર સુદ – ૧૫ થી ગોંડલમાં. : વિ. સં. ૧૮૭૭ ફાગણ સુદ - ૧૩ થી અનશન પ્રારંભ, વૈશાખ સુદ – ૧૫ સમાધિમરણ. : ૮૪ વર્ષ, સંયમ પર્યાય – ૬૨ વર્ષ, આચાર્ય પદ - ૩૨ વર્ષ. આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. ગચ્છાધિપતિ, નિદ્રાવિજેતા, યુગપ્રધાન, એકાવતારી. : : : વિદ્યમાન વિચરતોપરિવાર : ગોંડલ ગચ્છાધિપતિ આચાર્યપ્રવર ગુરુદેવ પૂ. શ્રી ડુંગરસિંહજી મ.સા. દ્વિતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. તૃતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી નેણસી સ્વામી. ચતુર્થ પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી જેસંગજી સ્વામી. પંચમ પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી દેવજી સ્વામી. મહાતપસ્વી પૂ. શ્રી જયચંદ્રજી સ્વામી યુગદષ્ટા તપસ્વી પૂ. શ્રી માણેકચંદ્રજી મ.સા. સૌરાષ્ટ કેસરી ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા. તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા. ૧૧ સંતો, ૩૦૦ જેટલા સતિજીઓ. 12 Page #19 -------------------------------------------------------------------------- ________________ સૌરાષ્ટ્ર કેસરી, મુનિપુંગવા પૂ. ગરદેવ શ્રી પ્રાણલાલજી મ.સા. જીવન દર્શન શુભ નામ છે " પ્રાણલાલભાઈ. જન્મભૂમિ વેરાવળ. પિતા શ્રીમાન શ્રી કેશવજીભાઈ મીઠાશા. માતા સંસ્કાર સંપન્ના કુંવરબાઈ. જ્ઞાતિ વિસા ઓસવાળ. જન્મદિન વિ. સં. ૧૯૫૪, શ્રાવણ વદ પાંચમ, સોમવાર ભાતૃ-ભગિની ચાર ભાઈ, ત્રણ બહેનો. વૈરાગ્ય બીજારોપણ બે વર્ષની બાલ્યવયે. વૈરાગ્ય ભાવ-પ્રગટીકરણ ૧૩ વર્ષની કુમાર અવસ્થામાં. સંયમ સ્વીકાર ૨૧ માં વર્ષે વિ. સં. ૧૯૭૬ ફાગણ વદ છઠ્ઠ, ગુસ્વાર. તા. ૧૩-૩-૧૯૨૦ દીક્ષા ભૂમિ બગસરા-દરબાર વાજસુરવાળાના ઉદ્યાનમાં વટવૃક્ષ નીચે. ગચ્છ પરંપરા ગોંડલ ગચ્છ. સંયમદાતા મહાતપસ્વી પૂ. જયચંદ્રજી મ.સા. શિક્ષા દાતા પરમ શ્રદ્ધેય તપસ્વી માણેકચંદ્રજી મ. સા. ધાર્મિક અભ્યાસ આગમજ્ઞાન, તત્ત્વજ્ઞાન, કથા સાહિત્ય, રાસ સાહિત્ય, વ્યાકરણ, મહાકાવ્યો, કર્મસાહિત્ય, જૈનેતર ગ્રંથોનું વિશાળ અવલોકન, દર્શન શાસ્ત્રના તજજ્ઞ. સંઘ નેતૃત્વ ત્રણ વર્ષની દીક્ષા પર્યાયે તપસ્વી પૂ. માણેકચંદ્રજી મ. સા. ના સંથારાના સમયથી. સેવા શુશ્રુષા વડીલ સાત ગુરુભ્રાતા અને અનેક સંતોની સેવા કરી. ૧ Page #20 -------------------------------------------------------------------------- ________________ સમાજોત્કર્ષ જ્ઞાન પ્રસાર દેહ વૈભવ આવ્યંતર વૈભવ વિહાર ક્ષેત્ર ગોંડલ ગચ્છ સંમેલન ઉપનામ ચતુર્વિધ સંઘ સમાધિ માટે તારવેલા ત્રણ સિદ્ધાંત (૧) લોકોના પરોપકાર માટે દાનધર્મની પ્રધાનતા (૨) આ ખંડન વાદ (૩)નીતિ અને પ્રામાણિકતાનું આંદોલન, જૈન-જૈનેતરો (કાઠી, દરબાર, આહિર)ને સપ્ત વ્યસનથી મુક્તિ, અનેક સ્થાને સાધર્મિક રાહત યોજના. . રાજકોટ, ગોંડલ, જેતપુર, ધોરાજી, વડિયા, વેરાવળ, પોરબંદર, માંગરોળ, જામનગર, ભાવનગર વગેરે અનેક સ્થાને જ્ઞાન ભંડાર, વિદ્યાલયની સ્થાપના અને જીર્ણોધ્ધાર. લાવણ્યમયી મુદ્રા, સૂર્ય સમ તેજસ્વી મુખ, ચંદ્રસમી શાંત આભા,વિશાળ ભાલ, નૂરભર્યા નયનો, ઘૂઘરાળા કેશ, વીણા જેવો સુમધુર કંઠ અને સિંહ જેવી ગર્જના. વિનય સંપન્નતા, વિવેક, સાદાઈ, પ્રેમ, વૈરાગ્ય, સેવા, પ્રવચન–પટુતા, ગુચ્ચરણ સેવા, દીર્ઘ દૃષ્ટિ, ત્યાગમસ્તી. સૌરાષ્ટ્ર, ગુજરાત. વિ. સં. ૨૦૦૭માં ગચ્છ ઐક્યતા માટે મહત્ત્વનું યોગદાન. પંજાબ કેસરી કાશીરામજી મ. સા. દ્વારા પ્રદત્ત "સૌરાષ્ટ્ર કેસરી' ચાર સંત- તપોધની પૂ. રતિલાલજી મ. સા., અનશન આરાધક તપસ્વી પૂ. જગજીવનજી મ. સા., પૂ. નાના રતિલાલજી મ. સા., પરમ દાર્શનિક પૂ. જયંતમુનિજી મ. સા., પૂ. મોટા પ્રભાબાઈ મ. આદિ ૧૫ સતીજી. બગસરા. વિ. સં. ૨૦૧૩માગસર વદ તેરસ, શનિવાર પ્રાતઃ ૭–૩૦ કલાકે ઈ. સ. ૨૯-૧૨-૧૯૫૬. સાતલડી નદીના કિનારે (બગસરા) વર્તમાને ૧૧૮ સંત-સતિજીઓ 'પ્રાણ પરિવાર' ના નામે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે. સ્વહસ્તે દીક્ષિત પરિવાર અંતિમ ચાતુર્માસ, દેહ વિલય અંતિમ વિધિ શિષ્ય પરિવાર 14 Page #21 -------------------------------------------------------------------------- ________________ તપસમ્રાટ પૂ. ગરદેવ શ્રી રતિલાલજી મ.સા. નું - જીવન દર્શન શુભ નામ જન્મસ્થાન જન્મદિન પિતા માતા વૈરાગ્ય ભાવ દીક્ષા ગુરુદેવ રતિલાલભાઈ પરબવાવડી (સૌરાષ્ટ્ર) આસોવદ અમાસ વિ. સં. ૧૯૬૯ શ્રીમાન માધવજીભાઈ રૈયાણી સદાચાર સંપન્ના જમકુબાઈ ૧૭ મા વર્ષે ફાગણ વદ પાંચમ, ગુસ્વાર વિ. સં. ૧૯૮૯-જૂનાગઢ સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મ.સા. ગોંડલ ગચ્છ. વ્યાવહારિક- પાંચ ધોરણ, ધાર્મિક- ૧૯ આગમ કંઠસ્થ, શ્વેતામ્બર-દિગંબર સાહિત્ય, કાર્મગ્રંથિક સાહિત્ય, દાર્શનિક સાહિત્ય, વ્યાકરણ સાહિત્ય રાત્રિ-દિવસ નિરંતર જાગૃતદશાએ આત્મસાધના અલ્પનિદ્રા. વડીલ વૃદ્ધ ૯ સંતોની સેવા કરી. ૧૯ વર્ષ એકાંતર ઉપવાસ, ૯૯૯ આયંબિલ તપ(સાગાર), ૧૯ વર્ષ પાણીનો ત્યાગ, ૯ વર્ષ મકાઈસિવાય શેષ અનાજ ત્યાગ. ગચ્છ પરંપરા અભ્યાસ યોગ સાધના યોગ સેવાયોગ તપયોગ | 15T Page #22 -------------------------------------------------------------------------- ________________ మ్మిరి. મૌનયોગ પુણ્ય પ્રભાવ વિહાર ક્ષેત્ર જ્ઞાન અનુમોદન દીક્ષા પ્રદાનસંખ્યા આચરિત સૂત્રો જીવંત ગુણો અનશન પ્રત્યાખ્યાન અંતિમ ચાતુર્માસ મહાપ્રયાણ અંતિમ દર્શન તથા પાલખી અંતિમક્રિયા સ્થાન တာ દીક્ષા પછી ૯ વર્ષ એકાંત મૌન સાધના. ઈ. સ. ૧૯૯૨ નવેમ્બરથી આજીવન મૌન આરાધના. ગુરુદેવના પુણ્ય પ્રભાવે અનેક આત્માઓએ માસખમણ આદિ નાની મોટી તપશ્ચર્યાઓ તથા હજારોની સંખ્યામાં વર્ષીતપની આરાધના કરી છે. તેમજ દાન, શીલ અને ભાવની વૃદ્ધિ થઈ છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, બિહાર, બંગાળ . શ્રમણી વિદ્યાપીઠના પ્રેરક બની ૩૦ શિષ્યાઓ અને ૩૦ વૈરાગી બહેનોને અભ્યાસાર્થે રહેવાની આજ્ઞા આપી. ત્રણ સામૂહિક ચાતુર્માસ કરાવી શાસ્ત્રવાચના કરાવી. ૧૪૫ મુમુક્ષુઓને અણગાર બનાવ્યા. જતું કરવું, ગમ ખાવો, વાદ–વિવાદ કે દલીલ ન કરવા, જે થાય તે સારા માટે, કોઈ પણ જીવની ટીકા કે નિંદા ન કરવી. વિશાળતા, ઉદારતા, માધ્યસ્થતા, સહિષ્ણુતા, ભદ્રિકતા, સમાધાન વૃત્તિ, જ્ઞાનચિ. ઈ. સ. ૧૯૯૨ રાજકોટમાં પૂ. ભાગ્યવંતાબાઈ મ. ને ૫૯ દિવસની અનશન આરાધના કરાવી. રાજકોટ, શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ સંચાલિત ઓમાનવાળા ઉપાશ્રય.(૧૯૯૭) રાજકોટ, તા. ૮–૨–૧૯૯૮ મહા સુદ ૧૧૫ િ મધ્યાહ્ન કાળે ૧.૩૫ કલાકે. રવિવાર શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ, રાજકોટ. 'તપસમ્રાટ તીર્થધામ', રાજકોટ-અમદાવાદ હાઈ–વે, સાત હનુમાન સામે, રાજકોટ. 16 Page #23 -------------------------------------------------------------------------- ________________ eleg પુર્વ પ્રકાશનના બે બીજી (બીજી આવૃત્તિ) તીર્થકર ભગવાનના અમૃતસમા વચનોને “આગમ' રૂપે ગણધર ભગવંતોએ ઝીલીને શિષ્ય પરંપરાને અર્પણ કર્યાઅને આપણને અમૃત વચનો પ્રાપ્ત થયા. તીર્થકર ભગવાને અનંતજ્ઞાનને શ્રીમુખેથી પ્રગટ કરી મહા ઉપકાર કર્યો... ગણધર ભગવંતોએ આગમજ્ઞાનને હૃદયસ્થ કરી મહા ઉપકાર કર્યો... શિષ્ય પરંપરાએ આગમજ્ઞાનને કંઠસ્થ કરી મહા ઉપકાર કર્યો... દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે આગમજ્ઞાનને ગ્રંથસ્થ કરી મહા ઉપકાર કર્યો... ગ્રંથસ્થ આગમોને અનેક આચાર્યોએ સમયાનુસાર લોકભોગ્ય ભાષાશૈલીમાં અનુવાદ કરીને સર્વજન સહજ બનાવ્યા. આ જ પરંપરામાં સૌરાષ્ટ્રકેસરી પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ની જન્મશતાબ્દી અવસરે તેમના જ પરિવારના મહાસતીજીઓએ ગુજરાતીમાં અનુવાદ કરીને જૈન સમાજની જ્ઞાન સાધનાને આગમિક બનાવવામાં બહુમૂલો ફાળો આપ્યો છે. આ મહા કાર્યમાં અપૂર્વ શ્રત આરાધિકા પ્રધાન સંપાદિકા ભાવયોગિની શ્રી લીલમબાઈમ. અને સહ સંપાદિકા શ્રી આરતીબાઈમ., શ્રી સુબોધિકાબાઈ મ.ના સહયોગ મળ્યો છે. આ આગમ બત્રીસીની પ્રથમ આવૃત્તિને ગુજરાતના દરેક સંપ્રદાયના સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો બહોળો પ્રતિસાદ મળતા ટૂંક સમયમાં ૧૦૦૦ આગમ ગ્રંથો અનુપલબ્ધ થઈ ગયા અને પુનઃ પ્રકાશનની આવશ્યકતા ઉભી થઈ. અહીં એક ખાસ ઉલ્લેખ કરવાનો કે જ્યારે પ્રથમવાર આગમ પ્રકાશનની તૈયારી ચાલતી હતી ત્યારે જ તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ. સા. એ શાસન પ્રભાવક પૂ. શ્રી નમ્રમુનિ મ. સા. પર કૃપાદૃષ્ટિ વરસાવી. તેમણે પાટીમાં લખી આપ્યું કે નમ્રમુનિ આગમ પ્રકાશનનું કાર્ય સંભાળશે. Page #24 -------------------------------------------------------------------------- ________________ પૂ.ગુરુદેવની દીર્ઘદ્રષ્ટિ અને કૃપાદૃષ્ટિને અનુભવતા પૂ.ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. એ અમોને આજ્ઞા આપી કે આપણે આગમ ગ્રંથો પ્રકાશનની બીજી આવૃતિ પારસધામ' ના ઉપક્રમે પ્રગટ કરવી છે. - પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ની આજ્ઞાને શિરોધાર્ય કરીને પારસધામ - ઘાટકોપરના ઉપક્રમે ગુરુપ્રાણ આગમ બત્રીસીને પુનઃ પ્રગટ કરતા આનંદ અનુભવીએ છીએ. અમારા આ અણમોલ કાર્યમાં અમને શ્રી ગિરીશભાઈ શાહ (હેમાણી)-U.S.A. તથા શ્રી જિતેનભાઈ શાહ (કલકત્તા) નો અનન્ય સહકાર મળ્યો, જેના કારણે અમારું કાર્ય સરળ બન્યું છે. અમારા આ કોમપ્યુટર કાર્યમાં શ્રી અમીનભાઈ આઝાદ તથા સ્નેહા અમીત દજીનો પણ સહકાર પ્રાપ્ત થયો છે. તેવી જ રીતે ઉદારદિલા દાતાશ્રીઓ એ પણ અમને સહ્યોગ આપીને અમારું કાર્યવેગવાન બનાવેલ છે. અમે તે સર્વના આભારી છીએ. અંતમાં આગમ પ્રકાશન આપણા સહુના આત્માને અનંતજ્ઞાન પ્રાગટ્યમાં સહ્યોગી બને એ જ ભાવના. શ્રી ગુરુપ્રાણ પ્રકાશન PARASDHAM વલ્લભબાગ લેન, તિલક રોડ, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭ ફોન - ૩૨૦૪ ૩૨૩૨. Page #25 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ પ્રકાશકના બે બોલા (પહેલી આવૃત્તિ) અનંત તીર્થકર સહ પ્રભુ મહાવીરના અનંત જ્ઞાનની અમૂલ્ય નિધિ છે આપણા આગમગ્રંથો. જેના માધ્યમથી જ જિનશાસન જયવંતું રહ્યું છે, રહે છે અને રહેશે. તેને જીવંત રાખવા અને જન જનનાં મન સુધી પહોંચાડવા તે પ્રત્યેક જૈન નામ ધરાવતી વ્યક્તિની પવિત્ર ફરજ છે. આ પવિત્ર ફરજને જ ધર્મ સમજીને જે તેનું આચરણ કરે છે અને પોતાનાં તન-મન અને ધનને તે કાર્યમાં સમર્પિત કરે છે, તેનું મનુષ્ય જીવન સફળ થાય છે. એટલું જ નહીં પરંતુ તે સાધક જિનશાસનની પ્રભાવનાનો અમૂલ્ય લાભ પ્રાપ્ત કરે છે. આવો જ અપૂર્વ લાભ પ્રાપ્ત કરવા આપણા ગુજરાતી સમાજને માટે આગમોના મૂળ પાઠ તથા સરળ ગુજરાતી અનુવાદવિવેચન સહિત પ્રકાશન કરવા માટે પૂ. મુક્ત લીલમ પરિવારને એકચિંતનધારા જૂનાગઢની પુણ્યભૂમિ પર સ્પર્શી અને જેને રાજાણા નગરી રાજકોટમાં રોયલપાર્ક ઉપાશ્રયમાં સાકાર સ્વરૂપ મળ્યું. આપણા સૌના પરમ ઉપકારી ગોંડલ ગચ્છાધિપતિ, નિદ્રા વિજેતા, એકાવતારી, યુગપુરુષ પૂ. શ્રી ડુંગરસિંહજી મ. સા.ની પાટ પરંપરાએ પૂ. શ્રી જય-માણેકના લાડીલા શિષ્યરત્ન સૌરાષ્ટ્ર કેસરી પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા.ની જન્મ શતાબ્દી નિમિત્તે આ વિરાટ આયોજન કર્યું. પૂ. મહાસતીજીઓએ પોતાની ચિંતનધારાને પૂજ્ય ગુરુવર્યોની સમક્ષ પ્રગટ કરી. સહુના હર્ષોલ્લાસ અને આશીર્વાદ સાથે સ્વીકૃતિના સમાચાર પ્રાપ્ત થયા. રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘની નિશ્રામાં અમે તુરંત સમિતિ રચવાની જાહેરાત કરી. રાજકોટ પ્રાણ પરિવારના સામૂહિક ચાતુર્માસ દરમ્યાન જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે વિ. સં. ૨૦૫૩ સન્ ૧૯૯૭ માં "પૂ. પ્રાણગુરુ શતાબ્દી પ્રકાશન સમિતિ રાજકોટ"ની સ્થાપના થઈ. ત્યાર પછી તપસમ્રાટ શ્રી રતિલાલજી મ. સા., ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા. ઠા. પાંચ તથા પ્રાણ પરિવારના ૭૩ સાધ્વીજીઓના પાવન સાંનિધ્યમાં જન્મ શતાબ્દીના પ્રથમ ચરણની તપ-જપ, સાધના સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ૩ર આગમો અને પ્રાણગુરુ સ્મૃતિ ગ્રંથનું પ્રકાશન કરવાનું નિશ્ચિત થયું. આગમોનું લેખન કાર્ય પ્રાણ પરિવારના સતીવૃંદે સહર્ષ સ્વીકારી લીધું. આ રીતે સર્વ સમવાયનો સુયોગ થતાં કાર્યનો પ્રારંભ વેગવંત થયો અને બત્રીસ આગમો ક્રમશઃ ગુજરાતી ભાષામાં અનુવાદિત થયા. Page #26 -------------------------------------------------------------------------- ________________ નેટ C આ પ્રકાશનના અણમોલ અવસરે આશીર્વાદ વરસાવી સહર્ષ સ્વીકૃતિ આપનાર તપ સમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ. સા. તથા દરેક આગમના રહસ્યોને પ્રગટ કરતો, તત્ત્વોનું વાસ્તવિક દર્શન કરાવતો, આશીષ વરસાવતો અમારા ઉત્સાહને વધારતો અભિગમ પ્રેષિત કરનારા ગોંડલ ગચ્છના સંત શિરોમણિ પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતીલાલજી મ. સા., અમ માર્ગદર્શક ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા. તથા આગમદિવાકર પૂ. શ્રી જનક મુનિજી મ. સા. નીડર વક્તા પૂ. શ્રી જગદીશમુનિજી મ. સા. આદિ મુનિ ભગવંતો તથા આગમને સુવ્યવસ્થિત સ્વરૂપ આપનાર, અથાગ પરિશ્રમ સહિત નિઃસ્વાર્થ ભાવે સંપૂર્ણ સહયોગ આપનાર આગમ મનીષી પૂ. શ્રી ત્રિલોકમુનિજી મ. સા. ના પણ અમો ઋણી છીએ. વાત્સલ્ય વરિષ્ઠા પૂજયવરા પૂ. મુકતાબાઈ મ., પ્રધાન સંપાદિકા અપૂર્વકૃત આરાધક ૫. લીલમબાઈ મ., અમ પ્રકાશન કાર્યના ઉદ્ભાવિકા, ઉત્સાહધરા પૂ. ઉષાબાઈ મ., સહ સંપદિકા ડો. પૂ. શ્રી આરતીબાઈ મ. તથા પૂ. સુબોધિકાબાઈ મ. અને પ્રાણ પરિવારના અનુવાદિકા સર્વ મહાસતીજીઓના અમે ઋણી છીએ. શ્રુતાધાર સહયોગીઓ, અમ આગમ પ્રકાશનમાંનિષ્ઠાથી સેવા આપનાર શ્રી મુકુંદભાઈ પારેખ, શ્રી મણિભાઈ શાહ, શ્રી નવનીતભાઈ – તરૂબેન, કુમારી ભાનુબેન, શ્રી જયવંતભાઈ શાહ તથા આગમને કોમ્યુટરાઈઝડુ કરી મુદ્રણ કરી આપનાર ભાઈ શ્રી નેહલ હસમુખભાઈ મહેતાના અમો આભારી છીએ. આગમ પ્રકાશન કાર્યમાં શુદ્ધિકરણનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. છતાં ક્યાંય અશુદ્ધિ રહી ગઈ હોય તો શુદ્ધ વાંચી તે તરફ અમારું ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે. અંતમાં સૌના સહિયારા પુરુષાર્થ બદલ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન સદાને માટે સૌના કૃતજ્ઞ બની રહેશે. જય જિનેન્દ્ર શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન - ટ્રસ્ટી મંડળ શ્રી ચંદ્રકાંત માણેકચંદ શેઠ (પ્રમુખ) શ્રી રમણીકલાલ નાગરદાસ શાહ (ચેરમેન) શ્રી અશ્વિનભાઈ કુંભાણી (ટ્રેઝરર) શ્રી ટી. આર. દોશી (ઉપપ્રમુખ) શ્રી કે. પી. શાહ (ટ્રસ્ટી) શ્રી કીરીટભાઈ શાહ (ટ્રસ્ટી) Page #27 -------------------------------------------------------------------------- ________________ ** અભિગમ ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ.સા. સૌ પ્રથમ શાસ્ત્ર વિશે થોડી ઘણી જાણકારી મળવા લાગી અને પ્રથમવાર જ્યારે શ્રી નંદીસૂત્રનું નામ સામે આવ્યું, ત્યારે નામ પ્રમાણે એક અદ્ભુત પ્રહ્લાદ ભાવ જાગ્યો. એક આનંદની ઊર્મિ ઉદ્ભવી. નામ તો સુંદર છે જ અને આપણાં બધાં શાસ્ત્રોમાં એકદમ અવનવું અને સુંદર નામ હોય તો તે નંદી સૂત્ર છે, તેવો આભાસ થયો. ધન્ય છે આ નામના પ્રણેતા એવા અનંતજ્ઞાની આત્માઓને, જે અત્યારે સિધ્ધ સ્વરૂપે બિરાજમાન છે. તેઓએ જ્યારે નંદી સૂત્રનો ઉદ્ઘોષ કર્યો હશે અને આ નામ સાથે શાસ્ત્રનાં ભાવોની પ્રરૂપણા કરી હશે ત્યારે કેવો આનંદજનક અપૂર્વ કૃપાયુક્ત આનંદનો વરસાદ થયો હશે તે કલ્પનાતીત છે. AB જ્યારે પ્રથમ નંદીસૂત્રનો પાઠ શરૂ કર્યો ત્યારે એક નવો શબ્દ ‘નંદીઘોષ’ સામે આવ્યો. નંદીઘોષ એ ઘોષની અદ્ભુત ચમત્કારિક શક્તિ છે, તેમ લાગ્યું અને આ શક્તિ વિશે આ શાસ્રના પાઠમાંથી જ સંશોધન મળી રહેશે તેવી શ્રધ્ધા પણ થઇ. આ ગૂઢ વિષયને અહીં સંક્ષેપ કરી આપણે મૂળશાસ્ત્ર ઉપર પ્રથમ વિચાર કરીએ. નંદીસૂત્ર એ, જૈન દર્શનનો ગણિતાનુયોગનો એક સ્વચ્છ અરિસો છે. તેટલું જ નહીં પણ સાથે સાથે ભગવાનના શાસનમાં કાળના પરિવર્તન સાથે દેવાધિદેવ બિરાજમાન ન હોય ત્યારે પણ તેના અસ્તિત્ત્વનું ભાન કરાવે તેવા શ્રી સંઘનો પણ એક નિર્દોષ સ્તંભ ઉભો રાખી તેની જે મહત્તા પ્રદર્શિત કરી છે. તે વાંચ્યા પછી, સમજ્યા પછી નત્મસ્તક થઇ જવાય છે અને અહોભાવ પ્રગટ થાય છે. જો કે વિદુષી મહાસતીજીઓ જે નંદીસૂત્રનું ગુજરાતી ભાષામાં સાર રૂપ વિવેચન તૈયાર કરી રહ્યા છે,એટલે કોઇપણ પદનું વિવેચન ન કરતાં તેના વિશે પ્રગટ થયેલી શ્રધ્ધા અથવા તેમાં ભાવો કેવા છે તે બાબત થોડું કહેવા પ્રયાસ કરીશું. નંદીસૂત્ર વિષે આમુખ 21 Page #28 -------------------------------------------------------------------------- ________________ ** લખવો તે ગજા વગરની વાત છે પરંતુ વીરકૃપાથી જે કાંઇ પ્રગટ થશે તે પણ શાસ્ત્રના શુભ નામ અનુસાર નંદી કહેતા આનંદજનક થશે તેવો વિશ્વાસ છે. શ્રી સંઘ ફક્ત એક સંગઠન નથી તેમજ કોઇ સંપત્તિનો રક્ષક સમાજ પણ નથી. સંગઠન અને રક્ષા સંઘમાં સમાયેલી છે જ પરંતુ તે ઉપરાંત સંઘનું જે મહાન કર્તવ્ય છે તે નંદીસૂત્રની આરંભની, શ્રી સંઘના મહત્ત્વને બતાવતી ગાથાઓથી પ્રગટ થાય છે. સુયવારસંગ સિદ્ઘર, સંઘ મહામંત્ર ચંદ્રે । મેરુ પર્વતની ઉપમા આપતા જણાવ્યું છે કે સુધવારસંગ સિહ અર્થાત્ શ્રી સંઘમાં શ્રુતજ્ઞાન રૂપી બાર અંગ શાસ્ત્રોના બાર શિખર છે. અહીં એક જ પદ લીધું છે અને સંઘમાં જ્ઞાનની મહત્તાને પ્રદર્શિત કરી છે. શ્રી સંઘ બધી રીતે જ્ઞાનની આરાધના કરે તો જ સંઘમાં જ્ઞાનના શિખરો જોઇ શકાય. આ જ રીતે જૈન સાધનાના બધાં વિશિષ્ટ અંગોનું સંઘમાં પૂર્ણ અસ્તિત્ત્વ હોય તેવી મહત્તા પ્રદર્શિત કરી છે. એક પ્રવાદ છે કે તીર્થંકર દેવાધિદેવ જ્યારે સ્વતઃ દીક્ષા ગ્રહણ કરે છે ત્યારે ‘નમો સિધ્ધાય’, ‘નમો સંઘાય’ આ રીતે ઉચ્ચારણ કરીને ગુરુસ્થાને શ્રી સંઘને સ્થાપિત કરે છે. આ કાંઇ શ્રી સંઘની જેવી તેવી પૂજ્યતા નથી! શ્રીસંઘને સર્વોત્તમ પૂજ્યસ્થાન મળ્યું છે. શ્રી સંઘ કહેતા ફક્ત વર્તમાનકાલના જ સંઘ કે અમુક ક્ષેત્રના સંઘ કે શ્રાવક સંઘ ઇત્યાદિ મર્યાદિત વિભાગો લેવાના નથી. શ્રી સંઘ કહેતા ભૂતકાળમાં જેઓ સંઘમાં સ્થાન પામી ગયા છે, વર્તમાને સંઘ રૂપે બિરાજે છે અને ભવિષ્યમાં પણ સંઘ રૂપે રહી શાસન પ્રભાવના કરશે તેવા વૈકાલિક અખંડ, અવિચલ, જ્ઞાનાદિ ગુણોથી સુશોભિત સંઘને નમસ્કાર કર્યા છે. ચર્તુવિધ સંઘની સ્થાપના, તે જિનશાસનનું હીર છે, ઝવેરાત છે. નંદીસૂત્રમાં શ્રી સંઘને વંદન કરી જે અણમોલ સુવચનોનું ઉચ્ચારણ કર્યું છે, તે સમગ્ર જિનશાસનને ધન્ય બનાવે છે. નંદીસૂત્ર એ પાંચ જ્ઞાનનું વર્ણન કરતું જ્ઞાનાત્મક શાસ્ત્ર છે. શાસ્ત્રકારે આ શાસ્ત્રમાં AB 22 Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકરણમાં સંઘને સ્થાન આપ્યું છે, તેનું તાત્પર્ય સમજાઈ જાય તેવું છે. જ્ઞાનની ઉપાસનાથી જ બાકીના સમગ્ર ભાવો પ્રાપ્ત થાય છે. જ્ઞાન વિટ્ટીનો સર્વગુણ સંપન્નોડા તરિ પર્વ વિદતિ | અર્થાત્ બધાં ગુણો હોય પરંતુ જો જ્ઞાન ન હોય તો ગુણવાન પણ અંધારામાં ભટકે છે. આમુખ લખતાં એટલા માટે ઘણો હર્ષ થાય છે કે આજે આપણા વિદુષી મહાસતીજીઓએ ભગીરથ પ્રયાસ કરીને ગુજરાતી ભાષાઓમાં આગમ રૂપી જ્ઞાનનું એક નેત્ર ખોલી સંઘ અને શાસનને ઘણું સમૃદ્ધ બનાવ્યું છે અને સંઘનું માહાત્મ વધાર્યું છે. શ્રી સંઘનો પાયો જ્ઞાન છે. જ્ઞાનમાં ફક્ત જૈન આગમનું જ્ઞાન નહીં પરંતુ સ્વસમય – પરસમય બધી વિદ્યાઓનું જ્ઞાન આવી જાય છે. સંઘમાં બધી ભાષાઓના, બધી વિદ્યાઓના જાણકાર વ્યકિતઓ બહુ જરૂરી છે. પૂર્વાચાર્યોના ગ્રંથો વાંચવાથી લાગે છે કે જૈનાચાર્યો ઘણી વિદ્યાઓના જાણકાર હતા. તેઓ બધાં દર્શનને વાગોળી તત્ત્વોનો નિચોડ આપતાં હતાં. આ વાતને લક્ષમાં રાખીને શાસ્ત્રકારે જ્ઞાનના મંગલમય શાસ્ત્ર નંદીસૂત્રમાં સંઘને પ્રથમ સ્થાન આપ્યું છે. હવે આપણે નંદીસૂત્રની બીજી વિશેષતાઓ પર દ્રષ્ટિપાત કરીએ. પદાર્થ કે તત્ત્વનું આકલન કરવા માટે ગણિત અને પદાર્થનું વિભાજન, એ બંને મુખ્ય એકમ છે. પદાર્થને સંખ્યામાં, ક્ષેત્રમાં કે કાલમાં સમાવિષ્ટ કરી તે દ્રવ્યનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને નંદીસૂત્રમાં પાંચ જ્ઞાનના વિષયની અને ખાસ કરીને અવધિજ્ઞાનના વિષયની પ્રરૂપણા કરતાં આનુષંગિક રૂપે પરમાણુ પ્રદેશ, આકાશ પ્રદેશ અને કાલનો સૂક્ષ્મ ખંડ- સમય, આ ચારે વિભાગોનું ગણિત કરીને પરસ્પર આ બધાં દ્રવ્યોની સૂક્ષ્માતિસૂક્ષ્મ પરિમાણની જે વ્યાખ્યા કરી છે, તે અભ્યાસીની બુદ્ધિને પૂરી કસોટી પર ચઢાવે છે. શાસ્ત્રના અનુવાદમાં આ બધો વિષય આવવાનો જ છે તેથી અહીં વિશ્લેષણ કરતાં નથી. Page #30 -------------------------------------------------------------------------- ________________ - અમે અહીં આટલું જ કહેવા માંગીએ છીએ કે જૈનાગમના ચાર અનુયોગમાં દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ પોતાની રીતે ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવે છે. માનવીની તાર્કિક બુદ્ધિ અને વિચારાત્મક વિકલ્પની દોડને ખીલે બાંધે છે. એટલું જ નહીં પરંતુ વિશ્વદર્શન પણ કરાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ગીતામાં અર્જુનને વિશ્વદર્શન કરાવ્યું ત્યારે તેની સાધારણ બુધ્ધિ પાણીમાં પતાસુ ગળે તેમ ભક્તિમાં સમાહિત થઇ ગઇ. પરંતુ જૈનદર્શન તો બધાં બુધ્ધિશાળીઓ અને જ્ઞાનપિપાસુઓને વિરાટ વિશ્વદર્શન કરાવે છે. બ્રહ્માડમાં રહેલાં છ દ્રવ્યો સમગ્ર વિશ્વનું કેવી રીતે સંચાલન કરે છે અને બધાં દ્રવ્યો સ્વયં કેવી રીતે સંચાલિત થાય છે તેનો આ શાસ્ત્રમાં પાંચ જ્ઞાનના આધારે પૂર્ણ આભાસ આપવામાં આવ્યો છે અને તે છે નંદીસૂત્ર. એક અક્ષરના અસંખ્યાતમા ભાગ જેટલું નાનકડું જ્ઞાનનું બીજ વિકસિત થઇ કેવળજ્ઞાન સુધીનું મહાજ્ઞાનનું મહાવૃક્ષ પલ્લવિત થઇ સમગ્ર વિશ્વને તથા અનંત અલોકને આલોકિત કરે છે. તેની અંતિમ સીમા સુધી પહોંચવામાં બુદ્ધિ અટકી જાય છે, અધૂરી રહી જાય છે, અસમર્થ રહી જાય છે. નસ્થ તો નવગડ઼ તેવી સ્થિતિ આવી જાય છે. જ્ઞાનના આ બંને છેડાની વચ્ચે મતિજ્ઞાન કે બુદ્ધિના પ્રવાહો, દર્શન કે ઇન્દ્રિયનો બોધ, શ્રુતજ્ઞાન રૂપે શાસ્ત્રના પ્રવાહો, આ બંને જ્ઞાનને શાસ્ત્રકારોએ પરોક્ષ જ્ઞાન કહ્યાં છે. તે બંને જ્ઞાન સીધા આત્મપ્રદેશોથી પ્રગટ થયા પછી ઉપકરણના અવલંબન વિના બોધ કરાવી શકતા નથી પરંતુ પરોક્ષ જ્ઞાનને અપ્રમાણભૂત માનવાની ભૂલ ન કરવી જોઇએ કારણ કે જ્ઞાનના ઘણાં પાસાઓ છે. તેમાં સંશયાત્મક કે ભ્રમાત્મક અટવી આવે છે, તેની શાસ્ત્રકારો જાણકારી આપે છે અને પ્રમાણભૂત બોધનું સ્પષ્ટીકરણ કરે છે. એક મહત્વપૂર્ણવિવેચન દર્શનશાસ્ત્રમાં જ્ઞાનના બે ભેદ છે, યથા પ્રમાણભૂત અને અપ્રમાણભૂત. Page #31 -------------------------------------------------------------------------- ________________ ધર્મશાસ્ત્રમાં જ્ઞાનના બે ભેદ છે, યથા-સમ્યજ્ઞાન અને અસમ્યજ્ઞાન (મિથ્યાજ્ઞાન). આ શબ્દોમાં આ નામાભિધાનથી અભ્યાસીઓ ઘણી વખત ગોથું ખાય છે. બધું પ્રમાણભૂત જ્ઞાન સમ્યજ્ઞાન હોતું નથી અને બધું અપ્રમાણભૂત જ્ઞાન મિથ્યા હોતું નથી. દર્શનશાસ્ત્ર જ્ઞાનની કસોટી કરે છે જ્યારે ધર્મશાસ્ત્ર અધ્યાત્મષ્ટિએ જ્ઞાનની ઉપયોગિતાની વિચારણા કરે છે. વ્યવહાર દ્રષ્ટિએ પ્રમાણભૂત જ્ઞાન બહુ આવશ્યક છે પણ અપ્રમાણભૂત એવા સંશય અને ભ્રમથી બુધ્ધિ ઠગાઇ જાય છે. અપ્રમાણભૂત જ્ઞાન આગળ ચાલીને ઘણી વખત સમ્યજ્ઞાન થયા પછી એક દૃષ્ટિએ કોઇ અપ્રમાણભૂત જ્ઞાન હોય તો પણ તે સાધકને હાનિ કરી શકતું નથી. આ એક આંટીઘૂંટીવાળો કોયડો છે તેથી અભ્યાસીઓએ પ્રમાણશાસ્ત્ર અને અધ્યાત્મશાસ્ત્ર , તે બંને દષ્ટિ રાખી આગળ વધવાનું છે. નંદીસૂત્રમાં અધ્યાત્મ દ્રષ્ટિએ જ જ્ઞાનની પ્રામાણિકતાનું વેદન કરી સમ્ય મિથ્થાનો ન્યાય આપ્યો છે. નંદીસૂત્રમાં સ્વશાસ્ત્ર - પરશાસ્ત્રની ચર્ચા દરમ્યાન અન્ય ધર્મોના ગ્રંથો વિશે પ્રશ્નો આવતા એમ કહેવામાં આવ્યું છે કે પરસમયના શાસ્ત્રો અમાન્ય છે અને સ્વસમયના શાસ્ત્રો માન્ય છે. આ માટે મિથ્યા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં મિથ્યા શાસ્ત્રો માટે થોડું કહ્યાં પછી સમાધાન મેળવી લેશું. વસ્તુતઃ સંસારના કોઇપણ ગ્રંથોને મિથ્યા કહી શકાય નહીં. ‘મિથ્યા” શબ્દ અભાવસૂચક છે એટલે અહીં ગંભીર અર્થ એ છે કે કોઇપણ શાસ્ત્રના આધારે જો બુદ્ધિની વિપરીત પરિણતિ થાય તો તે મિથ્યા છે અને જો યથાર્થ પરિણતિ થાય તો તેને મિથ્યા કહી શકાય નહીં. હકીકતમાં મિથ્યા શબ્દ વ્યક્તિના જ્ઞાન - અજ્ઞાન સાથે સંબંધ ધરાવે છે. આ જ હકીકતને સ્પષ્ટ કરતાં શાસ્ત્રકાર સ્વયં કહે છે કે સમ્યગ્દષ્ટા માટે બધુ સમ્ય છે અને મિથ્યા દ્રષ્ટા માટે બધું મિથ્યા છે. સમ્યક્ કે મિથ્યા કોઈ ગ્રંથ નિશ્ચિત નથી. નિમિત્ત ગમે તેવા શુભાશુભ હોય પરંતુ દટા જો સારતત્ત્વને મેળવે તો તે સુદષ્ટા છે, સમ્યક દૃષ્ટા છે, યથાર્થ દષ્ટા છે પરંતુ શુભ નિમિત્તોના આધારે વિપરીત પરિણામ કરે, ભગવાનના મંદિરમાં જઇને ફક્ત Page #32 -------------------------------------------------------------------------- ________________ તેમના અલંકારને જ જુએ અને મોહાવિત પરિણતિ કરે તો તે પરિણતિ મિથ્યા છે. ટૂંકમાં કહેવાનો સાર એ છે કે કોઇ પણ પદાર્થ કે ગ્રંથોને દોષ આપી શકાય તેમ નથી. નંદીસૂત્ર આ નામકરણનું કારણ શું છે? શાસ્ત્રકારે તેના પાઠમાંથી ઉદ્ભવતો જે નંદીઘોષ-આલાદ આપે છે તેના આધારે નંદી' નામ આપ્યું હશે. સંપૂર્ણ શાસ્ત્ર જ્ઞાનાત્મક વિવેચનથી ભરપૂર છે. અહીં આપણે સમજી લેવું જોઇએ કે જૈનદર્શન પાસે એક અનોખી સ્યાદ્વાદની દૃષ્ટિ છે અને જે કાંઇ બૌધિક જ્ઞાનાત્મક નિર્ણયો થાય છે તે સ્યાદ્વાદની દ્રષ્ટિએ અંકિત થયેલા હોય છે. શાસ્ત્રોમાં સ્પષ્ટપણે સ્યાદ્વાદનો ઉલ્લેખ નથી પરંતુ ભગવતી જેવા વિરાટ શાસ્ત્રોમાં આપેક્ષિક કથનો જોવા મળે છે અને ભગવાન ‘સિયા' શબ્દનો પ્રયોગ કરીને કોઇ એક અપેક્ષાએ પદાર્થનો નિર્ણય કરવાનું સૂચન કરે છે. આ શાસ્ત્ર તો સંપૂર્ણ જ્ઞાનાત્મક હોવાથી અભ્યાસીઓએ સ્યાદ્વાદ દૃષ્ટિ રાખીને જ શાસ્ત્રના મંગલ ભાવો ગ્રાહ્ય કરવા આવશ્યક છે. નંદીસૂત્રના પ્રારંભમાં પાંચ જ્ઞાનનો ઉલ્લેખ અને પશ્ચાત્ તેના ભેદ પ્રભેદોનું વિસ્તૃત વર્ણન છે પરંતુ પ્રશ્નના જવાબ રૂપે વ્યાખ્યાન કરતાં પ્રભેદનો ઉલ્લેખ કર્યો છે. આ રીતે શાસ્ત્રકારે એક નવી શૈલી અપનાવી છે. જેમ શિષ્ય પૂછે છે, તે વિંતં મUTTwi? ઉત્તરમાં શાસ્ત્રકાર મતિજ્ઞાનની વ્યાખ્યા ન કરતાં, તેના સ્વરૂપને પ્રગટ ન કરતાં, મતિજ્ઞાનના ભેદ અને પ્રકારને પ્રદર્શિત કરીને પુનઃ તે જ રીતે ભેદની પણ વ્યાખ્યા ન કરતાં, તેના પ્રભેદો બતાવે છે અને ઘણાં પ્રભેદો પછી અંતે તેના વિષયનું કથન કરે છે. શાસ્ત્રકારની આ શૈલીથી ફક્ત વૃક્ષ જ નહીં પરંતુ વૃક્ષની શાખા - પ્રશાખા, પાંદડા વગેરે બધું જાણવા સમજવાનો સંયોગ ઊભો થાય છે અને કોઇપણ જ્ઞાનનો એક ભેદ કેટલો વ્યાપક છે તેના કેટલાં વિશિષ્ટ ઉપકરણો છે, તે સમજવાની એક અદ્ભુત તક સાંપડે છે. આપણે આ આમુખ પૂરો કરતાં પહેલાં જ્ઞાન તે જીવાત્માની કેવી વિશિષ્ટ શક્તિ છે # 26 ON.* Page #33 -------------------------------------------------------------------------- ________________ તે વિશે થોડું કહી અટકશું. આપણે જ્ઞાનનો અર્થ ‘જાણવું એટલો કરીએ છીએ અને જ્ઞાન જેને જાણે છે તે શેય તત્ત્વો જ્ઞાનના આધારે પ્રતિભાસિત થાય છે. જ્ઞાન અને શેયનું સ્વરૂપ સમાન હોય ત્યારે તે જ્ઞાનની યર્થાથ પ્રવૃત્તિ કે પરિણતિ થાય છે. હકીકતમાં પ્રશ્ન એ છે કે બધાં શેયો પણ જ્ઞાનમાં જ સમાયેલા છે. દાર્શનિક ક્ષેત્રમાં પ્રશ્ન ઉદ્ભવે છે જ્ઞાનના આધારે શેય કે શેય ના આધારે જ્ઞાન હોય? વેદાંતના અદ્વૈતવાદમાં પણ વિવૃતવાદ અને પરિણામવાદ, બંને ધારાઓ એમ કહે છે કે જ્ઞાન પોતે ષષ્ઠી રૂપે પરિણત થયેલું છે અને એક ધારા એમ કહે છે કે તે મિથ્યા આભાસ થાય છે. જ્યારે જૈનદર્શન એમ કહે છે કે, શેય તત્ત્વો વાસ્તવિક છે. શેયને અનુરૂપ જ્ઞાન પ્રાપ્ત થાય તો જ સત્ય કહી શકાય. શેયથી વિપરીત જ્ઞાન થાય તો તે ભ્રમાત્મક છે, તે એક પ્રકારે અજ્ઞાન છે. શેય એ વાસ્તવિક દ્રવ્યો છે. જીવાત્મા જ્ઞાતા છે, જ્ઞાન તેનું ઉપકરણ છે, જ્ઞાપ્તિ તેની ક્રિયા છે અને શેય તેનો વિષય છે. જ્ઞાતા જ્ઞાનરૂપ ઉપકરણથી જ્ઞાતિરૂપી ક્રિયાત્મક અવસ્થામાં શેયને ગ્રહણ કરે છે. જૈનદર્શનનો આ સિધ્ધાંત છે. નંદીસૂત્ર જ્ઞાનરૂપી ઉપકરણના જેટલા ભેદ પ્રભેદ છે. તે બધાં પર પ્રકાશ નાંખે છે. મૂળમાં આ ઉપકરણના બે ભેદ છે, એક સાક્ષાત આત્મપ્રદેશોથી ઉદ્ભવતું જ્ઞાન. તે કોઇ અન્ય ઉપકરણોનું અવલંબન લીધા વિના શેયને સ્પષ્ટ કરે છે, તે પ્રત્યક્ષજ્ઞાન છે. જ્યારે મતિ - શ્રુતજ્ઞાન અન્ય અનુકૂળ ઉપકરણોનો ઉપયોગ કરી શેયને જાણે છે, તેને પરોક્ષ જ્ઞાન કહે છે. અહી પાઠકો ભૂલ ન કરે કે પરોક્ષજ્ઞાન સત્યતાથી દૂર થાય છે અને પ્રત્યક્ષ જ્ઞાન સત્યતાથી નજીક છે એમ નથી. બંને પોત પોતાના ક્ષેત્રમાં છે. જ્ઞાનના બધાં પ્રકારો ઘણી વિશાળતા ધરાવે છે. શાસ્ત્રકારે શ્રુતજ્ઞાન કે શ્રુતજ્ઞાનીને શ્રુતકેવળી જેવા શબ્દોથી સંબોધ્યા છે. નંદીસૂત્ર ઉપર ઘણું વિસ્તારથી લખી શકાય પણ અહીં આટલું જ આ શાસ્ત્રનું સંર્પણ આવેદન કરી ગણિતાનુયોગના અતિ સૂક્ષ્મ સૂક્ષ્મતીત ભાવોને પ્રગટાવનાર આ શાસ્ત્રની વ્યાખ્યા કરનારા અને તેનું સુંદર ભાષામાં અનુવાદ કરી, બધી રીતે આવશ્યક હોય ત્યાં વિવેચન આપી તુલનાત્મક દ્રષ્ટિએ જે સંપાદન કર્યું છે, તે ભગીરથ કાર્યની ગંગાને પાર કરી જેઓ જ્ઞાન ધ્વજ ફરકાવી રહ્યા છે, તેવું અમારું સુયોગ્ય સાધ્વી છંદ અતિ Page #34 -------------------------------------------------------------------------- ________________ આદરણીય છે. એટલું જ નહીં પરંતુ તેઓ ગુરુવર્યોની અસીમ કૃપાના ભાજન બન્યા છે અને પૂ.લીલમબાઇ મ. જેવા સમર્થ નીલમણી જેવા સુયોગ્ય સાધ્વીજી મહારાજે જે નેતૃત્વ સંભાળ્યું છે, તેમણે નક્કી કરેલી નાવને જે ગુણમયી શિષ્યા સાધ્વીજીઓ ચલાવી રહ્યા છે તેઓ શત્ શત્ અભિનંદનને પાત્ર છે. આ જ્ઞાનાત્મક ઉપકાર તે સામાન્ય બીજા કોઇપણ ઉપકારો કરતાં ઘણો જ મહત્ત્વપૂર્ણ ઉપકાર છે અને આગામી હજારો વર્ષો સુધી લાખો જીવોને પ્રેરણા આપતા રહે તેવું આ દિવ્ય શાસ્ત્રનું સંપાદન સાધ્વીજીઓએ અર્પણ કર્યું, એ એક અદ્ભુત રત્નરાશિ છે. આટલાં શબ્દો પણ અમને ઓછા લાગે છે. - પૂ. જયંતમુનિ મ.સા., પેટરબાર. 0 28 Page #35 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય અપૂર્વ શ્રુતઆરાધક ભાવયોગિની બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ. આપણી નિષ્ઠા અને શ્રદ્ધાનું પ્રતિનિધિત્વ કરનારો એક શબ્દ છે આગમ. આચાર્ય મલયગિરિના ભાવાનુસાર આગમ અધ્યાત્મ જ્ઞાનનો એક પવિત્ર ર છે. "આગમ" આત્મ બોધનું માધ્યમ છે. જૈન પરંપરામાં આગમનો અભિપ્રાય લોકોત્તર જ્ઞાનના અક્ષય પ્રવાહથી છે. જેની આદિ તીર્થકર વીતરાગ પ્રભુના અનંતજ્ઞાન ચેતનાથી પ્રવાહિત થાય છે. સંસારમાં દ્વેષ-ક્લેશ, વૈર-વિરોધ, કામના–વાસના આદિ કંથી મુક્ત કરી બંધાતીત પરમ સમાધિ ભાવમાં પહોંચાડવામાં તે સક્ષમ છે, સમર્થ છે. આવું આગમ ગ્રુત કર્ણ—ઉપકર્ણ પ્રવાહિત થતું રહ્યું છે. કાળ પ્રભાવે શ્રુતિ-સ્મૃતિ વિસ્મૃત થવા લાગી. લેખન પદ્ધતિ હતી નહિ. ભગવાન મહાવીર નિર્વાણ થયા પછી અનેક દુષ્કાળ પડ્યા. કાળક્રમે જાનહાનિ, જ્ઞાનહાનિ થઈ રહી છે અને આગમ વિચ્છિન્ન થઈ જશે તો જગતના લોકો અજ્ઞાન અંધકારમાં ભટકી પડશે, તેવી દયા દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણના દિલમાં ઊભરાણી. તેઓએ સંઘ એકત્રિત કરી, વલ્લભીપુરમાં વાચના કરી અને આગમને વ્યવસ્થિત કર્યા. વીતરાગ વાણીને અંતરંગમાં સ્વાધ્યાય રૂ૫ ઘેટી હતી તેને લિપિબદ્ધ કરી. આ રીતે સ્થવિર ભગવંતોએ પરમ ઉપકાર કરી સંસ્કૃતિ, દર્શન, ધર્મ તથા આત્મ વિજ્ઞાનની પ્રાચીનતમ જ્ઞાનધારાને પ્રવાહિત રાખી. ધન્ય હો તે ધરા, તે મુનિપુંગવો જેઓએ કૃપા વર્ષા વરસાવી અણમોલ જ્ઞાન ખજાનો આપણને પ્રાપ્ત કરાવ્યો. તે ગુરુ ભગવંતોના પ્રસાદથી શ્રી ગુરુ પ્રાણ જન્મ શતાબ્દીનું નિમિત્ત પામીને પૂ. તપસ્વીરાજના આશીર્વાદ પૂ. જયંત ગુદેવની નેશ્રાએ પૂ. વાણી ભૂષણ ગિરીશ ગુરુદેવના માર્ગદર્શને, આગમ મનીષી ત્રિલોકમુનિશ્રીના સિદ્ધાંતના શુદ્ધ પાઠ અવલોકનના પૂર્ણ સહયોગે, ગુરુ ગુસ્સીદેવના કૃપાબળે અમારી સામાન્ય બુદ્ધિ દ્વારા ગુજરાતી અનુવાદ, વિવેચન કરી આગમ પ્રસ્તુત કરી રહ્યા છીએ. પ્રિય જિજ્ઞાસુ પાઠક! આનંદમાં આનંદ આપનાર, ચેતનાને ચેતાવનાર, ચિદાનંદી સ્વરૂપનું ભાન 29 Page #36 -------------------------------------------------------------------------- ________________ કરાવનાર આ 'નંદી" સૂત્ર પ્રસ્તુત કરી રહ્યા છીએ. નંદી એટલે મધથી ઝરતો મધપૂડો. મધપૂડામાંથી મધ ઝરે ને એકાદ બિંદુ મુખમાં પ્રવેશ કરે તો મીઠાશ મુખમાં વ્યાપી જાય અને બીજીવાર મધને ચાટવા જીભ લાલાયિત થાય, તેવી રીતે નંદી સૂત્રને વાચક આંખોથી જોતો જાય, ધ્યાનપૂર્વક વાંચતો જાય તો ચિત્તવૃત્તિ ચેતના પોતાના તરફ પરિણતિ કરવા લાલાયિત થાય છે. મધ તે અનેક ફૂલોનું સત્ત્વ છે, પરાગ છે. સત્ત્વ, મૂળ, છોડ, પાન ફૂલોમાંથી પસાર થઈ અનેક ક્રિયાઓમાંથી પરિવર્તન પામતાં પવિત્ર શુદ્ધ પરિમલ થઈ જાય તેને જ તો મધ કહેવાય છે. સાચું સ્વરૂપ તો 'મૂળ' માં જ સમાયેલું છે તેથી જ તો "નંદીસૂત્ર" ને મૂળસૂત્ર કહેલું છે. આ પ્રસ્તુત સૂત્રમાં દરેક વારૈય સાહિત્યનો સાર ભર્યો છે. સાર તે જ છે. ત્રિકાળાબાધિત આત્મદ્રવ્ય, તેમાં વિલસતુ સત્ત જ્ઞાનાદિ અનંતગુણ, આવો હિલોળા લેતો આનંદનો સાગર, પર્યાયનાં મોજા ઉછાળતો અને પોતામાં સમાતો આત્મા નિત્ય, ધ્રુવ, શાશ્વત છે. તેનું વર્ણન છે. આ વર્ણન સમજાવવા માટે વર્ણ(અક્ષરનો લિપિ)નો આધાર લઈ પુસ્તકરૂપે પ્રગટ થયું છે. ખોલીને ખોળીયે ક્યાં છે આત્મા? કેમ દબાયેલો છે તે વાત દેવદ્ધિ ક્ષમાશ્રમણ પાસે ચાલો સાંભળીએ. જાણે કે 'નંદી' નામનું વાજિંત્ર જ્યારે ધ્વનિત થાય ત્યારે તેમાંથી બાર સ્વર સ્વરિત થાય છે. મ્યુઝિક જુદા જુદા સંભળાય છે. એવી જ રીતે આ નંદી સૂત્રરૂપ વાજિંત્રમાં દ્વાદશાંગી સૂર છે. જેમાં પહેલો જયઘોષ થાય છે કે આ દ્વાદશાંગી સૂર પ્રગટયા ક્યાંથી ? જવાબ- વીતરાગ અવસ્થાના વાજિંત્રમાંથી, વીતરાગ કેવા હોય તેનું જાણપણું કરાવવા તેઓએ પહેલો સ્વર- નય; ન નીવ ગોળી वियाणओ जगगु. जगाणंदो, जगनाहो जगबंधू जयइ जगप्पियामहो મયુર્વ | પહેલો જયધ્વજ ફરકાવ્યો જગત ઉપરનું રાજ્ય મેળવવા જેમણે જીવ જગતનું ભાન કરાવ્યું. પંચાસ્તિકાય કે છ દ્રવ્યરૂપ આ જગત છે, તેમાં પરિભ્રમણ કરતાં આત્મરાજા જુદે જુદે સ્થાને ઉત્પન્ન થાય છે. તેવું જ્ઞાનીના જ્ઞાનમાં જણાયું તેથી જાહેર કર્યું કે જુઓ પેલા નિગોદના જીવો, જેઓ એક અંગુલના સંખ્યાતમાં ભાગની કાયાનો મહેલ ધારણ કરી રહ્યા છે. તે મહેલમાં અનંતા તેજસ કાર્મણના ઓરડાઓ છે. તે ઓરડાઓ એક જ બારણાવાળા છે(સ્પર્શેન્દ્રિય). બારી માત્ર નથી તેથી અંધકારમય છે. તેમાં પણ સંજ્ઞા, કષાય, વેશ્યાદિ સંક્લિષ્ટ પરિણામમાં ગોથા ખાતાં, કૂટાતાં, પીટાતાં, અસંખ્યાત પ્રદેશધારી અનંતગુણી પર્યાયાદિથી વ્યાપક આત્માઓ વસી રહ્યા છે. તેના 30 Page #37 -------------------------------------------------------------------------- ________________ વિકાસનો પ્રકાશ આકાશમાં ચંદ્ર સૂર્યની આડે આવેલાં સઘન વાદળાં જેવો પ્રકાશે છે. તેથી જાણી શકાય છે કે જડ, પુદ્ગલ રૂપ વાદળાથી ઢંકાયેલો આત્મા છે. તે આત્મા પણ સુખ શાંતિ શોધી રહ્યો છે પરંતુ શાંતિને બદલે નિરંતર દુઃખ પામી રહ્યો છે. તેવા નિગોદના(કંદમૂળના) જીવોથી માંડીને પંચેન્દ્રિય સુધીના તમામ જીવોનાં જ્ઞાનાદિ ગુણોનું વર્ણન કરી દીધું. તેઓ શુભાશુભ કર્મથી જ્યાં ઉત્પન્ન થાય છે તેને યોનિ કહેવાય છે. ત્યાંથી ઉઠાડી સિદ્ધ દશા સુધી પહોંચાડવા જેઓ કષ્ણા વરસાવે, હૂંફ આપે છે. તેને જગતપિતા, જગતબંધુ, જગતનાથ વગેરેથી સંબોધન કરાય છે. તેને વીતરાગ પ્રયોગ સિદ્ધ, આખ પુરુષ કહેવાય છે. નદીના બાર સ્વર :(૧) પહેલો નાદ નંદીના નિર્માણમાંથી નિરંજન નિરાકારનો નિનાદ નિગોદથી લઈને નિર્વાણ સુધીનો કરેલ છે. (૨) બીજો નાદ કરતા વીતરાગ મહાવીરે યથાર્થ જગતનું સ્વરૂપ દેખાડતાં વાણીરૂપ ખળખળ શ્રુતગંગા વહેવડાવી. (૩) ત્રીજો નાદ તીર્થનું ભદ્ર કલ્યાણ થાઓ. (૪) ચોથો નાદ કરતા તીર્થને નગર, રથ, ચક્ર, પાકમળ, ચંદ્ર, સૂર્ય, સમુદ્ર, મેરુ વગેરે ઉપમાથી ઉપમિત કરી વસંતઋતુ, વર્ષાઋતુનું સ્વરૂપ ખડું કરી જીવતત્ત્વનું જીવતું જાગતું વિલસતું તત્ત્વ મયૂરના કેકારવ સાથે સરખાવી શાસનને વેગવંતુ બનાવીને નવાયું. (૫) પાંચમો નાદ કરતાં ચોવીસ તીર્થકર સિદ્ધની સ્તુતિ કરી વંદન કર્યા. (૬) છઠ્ઠો નાદ કરતા ગણધરથી લઈને અનુયોગધર આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ ભગવંતોના ગુણગાન કરી વંદન કર્યા. (૭) સાતમો નાદ કરતા કષાય યોગના તંત્ર નીચે દબાયેલા જ્ઞાનાદિ ગુણોને પરોક્ષ-પ્રત્યક્ષ રૂપે ભેદ પાડી પ્રાપ્ત કેમ કરવા તેનું કથાનક કહ્યું. (૮) આઠમો નાદ કરતા પ્રત્યક્ષ આત્મતત્ત્વથી જાણી શકાય તેવા અવધિજ્ઞાનનું વર્ણન કરી પુલ તત્ત્વ જાણવાનો સીમિત માર્ગ ચાર ગતિના જીવોને પ્રાપ્ત થાય છે તેમ Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ કર્યું. (૯) નવમો નાદ કરતા પ્રત્યક્ષ મન:પર્યવજ્ઞાન થાય પરંતુ કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય સંયમી અપ્રમાદી ને મનોવર્ગણાના પુદ્ગલોને જાણવાની શક્તિ પ્રગટે તેમ સિદ્ધ કર્યું. (૧૦) દસમો નાદ કરતા કેવળજ્ઞાન આત્માથી પ્રગટ થાય, કષાયનું આવરણ સંપૂર્ણ છિન્ન ભિન્ન કરે તેવા પુરુષાર્થ રૂપ હસ્ત લાઘવતા કેવી હોય તેનું વર્ણન કર્યું. તે કેવળજ્ઞાન પ્રગટ થવાથી લોકાલોકને, છ દ્રવ્યને, સ્વ-પરને, એકી સાથે એક સમયે અનંત જ્ઞાન ગુણથી જાણી શકે છે તેવી વાત શાંતરસ રેલાવતાં જણાવી. (૧૧) અગિયારમો નાદ કરતા કેવળજ્ઞાનને પ્રગટ કરવા મતિ કેવી નિર્મળ કરવી પડે, કેમ કરાય તેના અનેક ઉદાહરણ આપી આચાર્ય દેવે કમાલ કરી છે. ચાર બુદ્ધિના ઈહા આદિ ભેદોથી પરોક્ષજ્ઞાન કહી, મળેલા શરીરનું માધ્યમ કેમ બનાવવું, કર્મરૂપ વાદળાં કેમ વિખેરવાં તેની ચાવી બતાવી. (૧૨) બારમો નાદ કરતા પરોક્ષ શ્રુતજ્ઞાન વડે દ્વાદશાંગીનું સંપૂર્ણ વર્ણન, શ્રોતાના લક્ષણ, પાંચ ઈન્દ્રિયનો ક્ષયોપશમ, ક્ષપક ભાવ તરફ કેમ લઈ જવાય તેની શિક્ષા દીક્ષા ઈચ્છાયોગ, શાસ્ત્રયોગના ઉપાયો, તેના પ્રયોગો કેવા આત્મા પામી શકે તે પરીષહના ભેદો પ્રભેદો વગેરેનો જયઘોષ કરી સામર્થ્ય યોગ જગાડી મોક્ષ સુધીનું વર્ણન કરી આત્માનાં જ્ઞાનગુણો સિદ્ધ કર્યા. પ્રસ્તુત સૂત્રનું તારણ એ જ છે કે તેનાથી આગળ વધી તેઓએ ચારિત્રની મહત્તા બતાવતાં મન:પર્યવ જ્ઞાનનું વર્ણન કર્યું અને તે પણ વામણુ છે, પુગલ દ્રવ્યનું જ જ્ઞાન કરાવે છે. તેથી ખંડ સધાતા નથી. માટે ત્યાં પણ રોકાઈ જઈશ નહીં. હજુ ઊંડાણમાં ચાલ્યો જા ભાઈ તું અખંડ આત્મા છો એમ કહી અખંડ કેવળજ્ઞાનનું વર્ણન કરી માનવને જિજ્ઞાસાનું મધ ચટાડ્યું. જિજ્ઞાસા પેદા કરાવી પુરુષાર્થમાં આગળ વધાર્યો, પછી મતિજ્ઞાનનું વર્ણન કરી મનોયોગ અને પાંચ ઈન્દ્રિયોનાં સાધન કેમ બનાવવા, તેના વડે કાર્ય કેમ વ્યવસ્થિત કરવું તેની રીત દેખાડી. બદ્ધિ તીક્ષ્ણ બને તો કેવી હાજર જવાબી બને છે તેના અનેક ઉદાહરણ સહિત જડથી જુદા પડવાની કળા શીખવાડી અને ત્યાર પછી શ્રુતજ્ઞાન જ કેવળજ્ઞાનને પ્રગટ કરવાનું આલંબન છે તેથી શ્રુતજ્ઞાનને છેલ્લે બીરદાવી, બુદ્ધિના ગુણો બતાવી, શાસ્ત્રના અભ્યાસના ઉપાયોનું અનુપાન કેમ કરવું તે શાસ્ત્રયોગ જગાડી, આત્મા સામર્થ્ય યોગમાં કેમ પ્રવેશ કરે છે તેને માટે છેલ્લા શ્રવણ Page #39 -------------------------------------------------------------------------- ________________ વિધિના પ્રકાર બતાવીને આચાર્ય દેવે વર્ણન પૂરું કર્યું. આ નંદી પૂરા સિદ્ધાંતનો શબ્દકોષ છે, મૂળ સૂત્ર છે, દ્વાદશાંગીનું સંક્ષિપ્ત વર્ણન પ્રસ્તુત સૂત્રનો નિષ્કર્ષ એ જ છે કે પૂર્ણ બનવા માટે આગમનું અવગાહન કરતાં મૂળમાં રહેલી ભૂલને ભૂંસાડવા રચયિતાએ કેવળજ્ઞાનને મધ્યમાં રાખ્યું છે. આ બાજુ અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, પેલી બાજુ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાન મધ્યમાં રાખીને જ્ઞાની પુરુષે કહ્યું કે મધ્યમલોકનો માનવી તેમજ આ બાજુ સમૂર્છાિમ મનુષ્ય અને પેલી બાજુ અકર્મભૂમિના મનુષ્યની મધ્યમાં રહેલો કર્મભૂમિજ ગર્ભજ સંજ્ઞી મનુષ્ય મધ્યમ વયવાળો મધ્યમ ભાવમાં સ્થિર બનનારો, રાગદ્વેષ બંને બાજુનો સર્વથા સર્વ રીતે નાશ કરે તે જ સંપૂર્ણ સમભાવ કેળવી વીતષ–વીતરાગ બની જાય છે. જેમ કે દરિયામાં ડૂબતો માનવ જીવતો જાગતો હોય ત્યાં સુધી ડૂબ્યા કરે છે અને સંપૂર્ણ પાણી પી જાય એટલે જીવનથી મુક્ત બનીને સાગરની ઉપર તરે છે. માટે જ કહેવાય છે "મરે તે તરે." એવી જ રીતે સંપૂર્ણ જ્ઞાનમય અનંતગુણ સાગરમાં ડૂબતો માનવ કર્મરૂપ કષાય પ્રકૃતિના અહંને ઓગાળી નાખી આઠ કર્મોનો ક્ષય કરી સંસાર સાગરમાં ઉપર તરે છે અને નિર્વાણને પામી જાય છે. માટે સંપૂર્ણ આ સૂત્ર નિગોદમાંથી નીકળી જીવ નિર્વાણ પામી જાય છે. ત્યાં સુધીનું વર્ણન કરે છે. એવી અનેક મર્મ, ધર્મ ભરી ચિન્મય વાતો આ સિદ્ધાંતમાં ભરી પડી છે. જેટલું અવગાહન કરીએ તેટલું પામી શકાય. માટે જ કહું છું, "સંસાર વામો, સિદ્ધ દશા પામો." આ પ્રસ્તુત સૂત્રના અનુવાદિકા છે અમારા પ્યારા ગુપ્પાણના કૃપાપાત્રી પ્રૌઢ જ્ઞાન વિશારદ વિદુષી 'પૂજ્યશ્રી'ના ઉપનામથી ઘોષિત થયેલા મારા ગુરુભગિની પ. પૂ. બા. બ્ર. પ્રાણકુંવરબાઈ મહાસતીજી. એમના માટે હું શું લખું? ફક્ત વંદન કરી એવી ભાવના કરું છું કે આ નંદી સૂત્રનો અનુવાદ સ્વ–પર કલ્યાણકારક, આનંદદાયી, સતસ્વરૂપમય બને. લખનારા સ્વયં સહિષ્ણુતાની મૂર્તિ છે, તે તેમાં જ સમાઈ જાય અને જ્ઞાનપીયૂષનું પાન કરાવતાં રહે. તેની કૃપા મારા ઉપર વરસતી રહે. મેં જે આગમ Page #40 -------------------------------------------------------------------------- ________________ અવગાહનાનું કામ હાથ ધર્યું છે તે કાર્યમાં હું રત રહું તેવી મંગલ કામના સહિત આશીર્વાદ ચાહું છું, પુનઃ પુનઃ પ્રણામ કરું છું. આ શાસ્ત્રને શોભાવનારા ગુરુદેવ ત્રિલોકમુનિને પણ પુનઃ પુનઃ વંદના. હૈયાના અગણિત-અમાપ ઉત્સાહ સાથે અને અનોખી સૂઝબૂઝ સાથે આગમ પ્રકાશન માટે યોજાયેલ ગુરુપ્રાણ ફાઉન્ડેશનની પ્રગતિમાં સમર્પિતભાવે જોડાયેલા શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રમુખશ્રી ચન્દ્રકાંત એમ. શેઠના ઉષ્માભર્યા ઉત્સાહને બિરદાવું છું, અભિનંદું છું. આ આગમનું અવલોકન કરવામાં સહયોગી સાધ્વીજીઓ અને શ્રમણોપાસક મુકુંદભાઈનો અથાગ સહયોગ છે તેમજ પ્રકાશન સમિતિ, પ્રકાશક, મુદ્રક નેહલભાઈ વગેરે સહયોગી કાર્યકર્તાઓના પુરુષાર્થને સાધુવાદ. જાણતા અજાણતાં આગમ અવગાહનમાં ત્રુટિ રહી જવા પામી હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડં. બોધિ બીજ દીક્ષા-શિક્ષા દોરે બાંધી, મુક્ત-લીલમ તણા તારક થયા, એવા ગુણી "ઉજમ-ફૂલ અંબામાત"ને, વંદન કરું ભાવભર્યા; વિતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય તો, માંગુ પુનઃ ક્ષમાપના, મંગલ મૈત્રી પ્રમોદ ભાવમાં વહો સહુ, એવી કરું વિજ્ઞાપના. –આર્યા લીલમ 34 Page #41 -------------------------------------------------------------------------- ________________ સંપાદન અનુભવ ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા ને આયા સે વિળાયા, ને વિળયા સે આયા | શ્રી આચારાંગ સૂત્ર જે આત્મા છે તે વિજ્ઞાતા જાણનાર છે અને જે વિજ્ઞાતા છે તે આત્મા છે. આત્મા અખંડ જ્ઞાનસ્વરૂપ છે. તેમ છતાં કર્મોના ન્યૂનાધિક આવરણોથી આવરિત જીવોમાં પ્રગટપણે જ્ઞાનની ન્યૂનાધિકતા પ્રતીત થાય છે. જ્ઞાનનું અખંડ સ્વરૂપ તથા ખંડ - ખંડ સ્વરૂપે જ્ઞાનના ભેદ – પ્રભેદનું નિરૂપણ કરતું શ્રી નંદીસૂત્ર શ્રી દેવર્કિંગણિક્ષમાશ્રમણની સાધનાના સારભૂત અંતિમ શાસ્ત્ર રચના છે. તેમાં તેઓશ્રીએ મંગલાચરણ રૂપે અખંડ જ્ઞાનના ધારક શ્રી તીર્થંકર પરમાત્માઓ, ગણધર ભગવંતો તથા અનુયોગધર આચાર્યભગવંતોને ભાવવંદન કર્યા છે. તેમાં ગાથા – ૨૭ના ચોથા ચરણમાં વદુતસ્સ રિવ્વયં પાઠ છે. આ પાઠ લિપિદોષથી અશુધ્ધ થઇ ગયો હોય તેમ લાગે છે. ટીકાકારે આ ગાથાના અર્થમાં મહાગિરિના બે શિષ્યો, બંને ભાઇઓ, બહુલ અને બલિસ્સહ આચાર્યને વંદન કર્યા છે. વ્યાકરણની દૃષ્ટિએ પણ આ પાઠ અશુધ્ધ છે. પ્રસ્તુત પ્રતમાં શુધ્ધ પાઠ ગ્રહણ કર્યો છે અને પ્રચલિત પાઠ કૌંસમાં આપ્યો છે. આ શાસ્ત્રમાં શ્રુતસ્કંધ, શતક, અધ્યયન આદિ કોઈ પણ ભેદ નથી. આખું શાસ્ત્ર અખંડરૂપે એક છે. પરંતુ વાચકોની સરળતા માટે અમે વિષયોનું વિભાજન ‘પ્રકરણ’ શબ્દથી કર્યું છે. શાસ્ત્રકારે જ્ઞાનના પ્રત્યક્ષ અને પરોક્ષ, એવા બે ભેદ અને પ્રત્યક્ષજ્ઞાનના ઇન્દ્રિય પ્રત્યક્ષ અને નોઇન્દ્રિય પ્રત્યક્ષ, એવા બે ભેદ કર્યા છે. વિવેચનમાં તે વિષયને અમે સ્પષ્ટ કર્યો છે કે ઇન્દ્રિય પ્રત્યક્ષજ્ઞાન વાસ્તવમાં પ્રત્યક્ષજ્ઞાન નથી પરંતુ વ્યવહારની દષ્ટિએ તે પ્રત્યક્ષ હોવાથી દર્શનશાસ્ત્રોમાં તેને સાંવ્યાવહારિક પ્રત્યક્ષ અને નોઈન્દ્રિય પ્રત્યક્ષને પારમાર્થિક પ્રત્યક્ષજ્ઞાન કહ્યું છે. શાસ્ત્રકારે મતિજ્ઞાનના ૨૮ ભેદનું કથન કર્યું છે પરંતુ વૃત્તિકારે તત્ત્વાર્થસૂત્ર આદિ 35 Page #42 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથાનુસાર મતિજ્ઞાનના વિસ્તારથી ૩૪૦ ભેદનું કથન કર્યું છે. વાચકોની જાણકારી માટે વિવેચનમાં તે વિષયને સ્પષ્ટ કર્યો છે. શ્રુતજ્ઞાનના ભેદ-પ્રભેદમાં કાલિકશ્રુત સંબંધી પાઠ છે તેમાં વમાયારૂં ઘરાણીનું પટ્ટĪ] સહસ્ત્રારૂં... પાઠ છે. તે પાઠ તર્કસંગત લાગતો નથી. તેથી તે પાઠને કૌંસમાં રાખી વિવેચનમાં તેનું કારણ સ્પષ્ટ કર્યું છે. આ રીતે લગભગ ૧૫૦૦ વર્ષ પૂર્વે લિપિબધ્ધ થયેલા શાસ્ત્રોમાં ક્યાંક લિપિદોષ આદિ કોઇ પણ કારણથી કાંઇક સ્ખલના થઇ જવાની સંભાવના છે. તે વિર્યો માટે સંશોધનનો વિષય બની જાય છે. શાસ્ત્રના સંપાદનમાં આગમમનીષી પૂ. ત્રિલોકમુનિ મ.સા.નો અમોને સંપૂર્ણ સહયોગ મળ્યો છે. તેઓશ્રીની આગમરૂચિ અનુમોદનીય છે. અમે ઉપકારી ગુરુભગવંતોની અસીમ કૃપાના બળે આ શ્રુતસાગરમાં આંશિક રૂપે અવગાહના કરી શક્યા છીએ. સર્વ ઉપકારીઓના ઋણનો સ્વીકાર કરી નતમસ્તકે સહુને વંદન કરીએ છીએ. છદ્મસ્થપણાને વશ થઇ જિનવાણીથી ઓછી – અધિક કે વિપરીત પ્રરૂપણા થઇ હોય તો ત્રિવિધે ત્રિવિધે... મિચ્છામિ દુકકડમ્... સદા ઋણી માત-તાત ચંપાબેન-શામળજીભાઈ! સદા ઋણી માત-તાત લલિતાબેન-પોપટભાઈ! કર્યું તમે સંસ્કારોનું સિંચન, કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવશ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુકત - લીલમ - વીર ગુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા શ્રુત સુબોધે કરું કષાયોનું શમન. આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત - લીલમ ગુરુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ પામું આત્મદર્શન. 36 Page #43 -------------------------------------------------------------------------- ________________ અનુવાદિકાની કલમે - શાસનરત્ના પૂ. બા. બ્ર. પ્રાણકુંવરબાઈ મ. અરિહંતની વાણીને અથવા જિનેશ્વરના ઉપદેશને આગમ કહેવાય છે. મહાવીર દેવની વાણી આગમ છે. જિનેશ્વરની વાણીમાં અથવા ઉપદેશમાં જેને વિશ્વાસ છે તે જૈન છે. રાગ અને દ્વેષના વિજેતાને જિન કહેવાય છે. ભગવાન મહાવીરે રાગ અને દ્વેષ પર વિજય પ્રાપ્ત કર્યો હતો. માટે તે જિન હતા, તીર્થકર પણ હતા. તીર્થકરની વાણીને જૈન પરંપરામાં આગમ કહેવાય છે. ભગવાન મહાવીરે પોતાનો ઉપદેશ તે યુગના જન સમૂહની ભાષામાં અર્થાત્ જન–બોલીમાં આપ્યો હતો. જે ભાષામાં ભગવાન મહાવીરે પોતાના વિચારો, પોતાના આચારો વ્યક્ત કર્યા હતા તે ભાષાને ઔપપાતિક સૂત્રમાં અર્ધમાગધી ભાષા કહેલ છે. આગમ ભગવતી સૂત્રમાં અર્ધમાગધી ભાષાને દેવવાણી પણ કહેવાયેલ છે અર્થાત્ દેવ ગતિના દેવતા બધા પરસ્પર અર્ધમાગધી ભાષા બોલે છે. જૈન સાહિત્ય બહુ વિશાળ છે. વર્તમાને ઉપલબ્ધ જૈન સાહિત્ય અર્ધમાગધી, પ્રાકૃત, સંસ્કૃત અપભ્રંશ, ગુજરાતી, હિન્દી, તામિલ, કન્નડ, મરાઠી અને અન્ય પ્રાંતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. એમ વિરાટ જૈન સાહિત્ય અત્યાર સુધીમાં લખાયેલું છે. ભગવાન મહાવીરના નિર્વાણ પછી અર્થાત્ વિક્રમ સંવત પૂર્વ ૪૭૦ થી પ્રારંભ કરીને એક હજાર વર્ષ સુધી આગમ યુગ કહેવાય છે. કોઈને કોઈ રૂપમાં આગમયુગની પરંપરા વર્તમાન યુગમાં પણ ચાલી રહી છે. જ્યારે લખવાની પરંપરા ન હતી, લખવાના સાધનો પણ અલ્પતમ હતાં ત્યારે આગમો, શાસ્ત્રોને સ્મૃતિના આધાર પર અથવા ગુરુપરંપરા મુજબ કંઠસ્થ કરીને, પરસ્પર શ્રવણ કરીને સુરક્ષિત રખાતાં હતાં. સંભવ છે કે એટલે જ આગમને શ્રુતજ્ઞાન કહ્યું છે, અને શ્રુતિ/સ્મૃતિ જેવા સાર્થક શબ્દોનો વ્યવહાર પણ થયો છે. ભગવાન મહાવીરના પરિનિર્વાણના એક હજાર વર્ષ સુધી આગમોનું જ્ઞાન સ્મૃતિ/શ્રુતિ પરંપરા પર આધારિત રહ્યું. પછી સ્મૃતિ દુર્બલ્ય થવાના કારણે ધીરે ધીરે આગમ જ્ઞાન લુપ્ત થવા 37 Page #44 -------------------------------------------------------------------------- ________________ લાગ્યું. મહાસરોવરનું પાણી જાણે સુકાતાં સુકાતાં માત્ર ગોષ્પદ જેટલું રહી ગયું. મુમુક્ષુ શ્રમણો માટે આ વિષય ચિંતાજનક બની ગયો. તેઓ શ્રુતજ્ઞાનના ભંડારને સુરક્ષિત રાખવા માટે તત્પર બન્યા. મહાન શ્રુતપારગામી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે વિદ્વાન શ્રમણોનું એક સંમેલન બોલાવ્યું અને સ્મૃતિ દોષથી લુપ્ત થતાં આગમ જ્ઞાનને સુરક્ષિત તેમજ સંગ્રહિત રાખવાનું આહ્વાન કર્યું. સર્વસમ્મતિથી આગમને લિપિબદ્ધ કર્યા. જિનવાણીને પુસ્તકારૂઢ કરવા માટે આ ઐતિહાસિક કાર્ય વસ્તુતઃ વર્તમાનની સમગ્ર જ્ઞાનપિપાસુ પ્રજા માટે એક અવર્ણનીય ઉપકાર સિદ્ધ થઈ રહેલ છે. સંસ્કૃતિ, દર્શન, ધર્મ અને આત્મવિજ્ઞાનની પ્રાચીનતમ જ્ઞાનધારાને પ્રવાહિત રાખવા માટેનો આ ઉપક્રમ વીર નિર્વાણના ૯૮૦ થી ૯૯૩ વર્ષની વચ્ચે પ્રાચીન નગરી વલ્લભીપર (સૌરાષ્ટ)માં આચાર્ય શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણના નેતૃત્વમાં સંપન્ન થયો. જૈન આગમની આ બીજી અને અંતિમ વાચના હતી પરંતુ લિપિબદ્ધ કરવાનો પ્રથમ પ્રયાસ હતો. વર્તમાનમાં પ્રાપ્ત જૈન સૂત્રોનું અંતિમ સ્વરૂપ આ વાચનામાં સંપન્ન થયું હતું. પુસ્તકારૂઢ થયા પછી આગમોનું સ્વરૂપ મૂળ રૂપે સુરક્ષિત બની ગયું. પરંતુ કાળ-દોષ, શ્રમણ સંઘોના આંતરિક મતભેદ, સ્મૃતિની દુર્બળતા, પ્રમાદ તેમજ ભારત ભૂમિ પર થતાં બહારનાં આક્રમણોનાં કારણે વિપુલ જ્ઞાનભંડારોનોવિધ્વંસ આદિ અનેક કારણોથી આગમ જ્ઞાનની વિપુલ સંપત્તિ ધીરે ધીરે પુનઃ ક્ષણ અને વિલુપ્ત થવા લાગી. આગમોના અનેક મહત્વપૂર્ણ પદ, સંદર્ભ તેમજ તેના ગૂઢાર્થનું જ્ઞાન, છિન્ન વિચ્છિન્ન થવા લાગ્યું. પરિપક્વ ભાષા જ્ઞાનના અભાવમાં, જે આગમ હાથથી લખવામાં આવતા હતા તે પણ પૂર્ણ શુદ્ધ લખવામાં આવતા ન હતા. તેનું સમ્યક અર્થજ્ઞાન દેનારા પણ વિરલ જ રહ્યા. આ રીતે અનેક કારણોથી આગમની પાવન ધારા સંકુચિત થતી રહી. વિક્રમની સોળમી શતાબ્દીમાં વીર લોકાશાહે આ દિશામાં ક્રાંતિકારી પ્રયત્ન કર્યો. આગમોના શુદ્ધ અને યથાર્થ અર્થજ્ઞાનને નિરૂપિત કરવા માટે એક સાહસિક ઉપક્રમ ફરી ચાલુ કર્યો, પરંતુ થોડા કાળ પછી તેમાં પણ સાંપ્રદાયિક–વિદ્વેષ અને સૈદ્ધાંતિક વિગ્રહ વગેરે વ્યવધાનો ઉપસ્થિત થઈ ગયા. આગમ અભ્યાસીઓને શુદ્ધ પ્રતો મળવી પણ દુર્લભ થઈ ગઈ. ઓગણીસમી શતાબ્દીનાં પ્રથમ ચરણમાં જ્યારે આગમ મુદ્રણની પરંપરા ચાલી ત્યારથી પાઠકોને કંઈક સુવિધા પ્રાપ્ત થઈ. ધીરે ધીરે વિદ્વાનોના પ્રયાસોથી આગમોના પ્રાચીન વ્યાખ્યાગ્રંથ, નિર્યુક્તિઓ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકાઓ વગેરે પ્રકાશમાં આવ્યાં અને તેના આધાર પર આગમોના સ્પષ્ટ સુગમ ભાવ - 38 Page #45 -------------------------------------------------------------------------- ________________ બોધ સરળ ભાષામાં પ્રકાશિત થયા. તેથી આજે પહેલાં કરતાં કંઈક અધિક આગમસ્વાધ્યાયની પ્રવૃત્તિ થઈ રહી છે. જનતામાં આગમો પ્રત્યેનું આકર્ષણ તથા ચિ જાગૃત થઈ રહ્યા છે. આ રુચિ જાગરણમાં અનેક વિદેશી આગમજ્ઞ વિદ્વાનો તથા ભારતીય જૈનેતર વિદ્વાનોની આગમ શ્રુત સેવાનો પણ પ્રભાવ છે. તેથી આપણે વિશેષ ગૌરવ અનુભવીએ છીએ. જે કંઈ પણ આજે ઉપલબ્ધ શાસ્ત્રો છે તેમાં જ શ્રદ્ધાથી સંતોષ માની આત્મ વિકાસ કરવાનો છે. એ જ શ્રેય છે. શ્રદ્ધાનું સૂત્ર આ પ્રકારે છે– "તમેવ સળં નવા = નિહિં પડ્યું " - [ આચારાંગ સૂત્ર] વ્યાખ્યાસાહિત્ય અને વ્યાખ્યાકારો : આગમો પર વ્યાખ્યા સાહિત્ય પણ ઘણું લખાયું છે. જૈનદર્શન-તત્ત્વના ગંભીરથી ગંભીર વિચારો પણ આગમ સાહિત્યનાં આ વ્યાખ્યાત્મક સાહિત્યમાં ઉપલબ્ધ છે. આગમોની વ્યાખ્યા તથા ટીકા બે ભાષામાં થઈ છે, પ્રાકૃત અને સંસ્કૃત, પ્રાકૃત ટીકા-નિર્યુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિના નામથી ઉપલબ્ધ છે. નિર્યુક્તિ અને ભાષ્ય પદ્યમય છે અને ચૂર્ણિ ગદ્યમય છે. ઉપલબ્ધ નિર્યુક્તિઓના અધિકાંશ ભાગ ભદ્રબાહુ દ્વિતીયની રચના છે. તેનો સમય વિક્રમની પાંચમી અથવા છઠ્ઠી શતાબ્દી છે. નિર્યક્તિઓમાં ભદ્રબાહુએ અનેક સ્થળો પર તેમજ અનેક પ્રસંગો પર દાર્શનિક તત્ત્વોની ચર્ચાઓ બહુ સુંદર ઢંગથી કરેલ છે. વિશેષ કરીને બૌદ્ધો અને ચાર્વાકોના વિષયમાં ખંડનના રૂપમાં જ્યાં ક્યાંય પણ અવસર મળતાં જ તેઓએ લેખનકાર્ય કર્યું છે. નિર્યુક્તિઓમાં આત્માનું અસ્તિત્વ તેઓએ સિદ્ધ કર્યું છે. જ્ઞાનનું સૂક્ષ્મતમ નિરૂપણ તથા અહિંસાનું તાત્વિક વિવેચન તેઓએ કર્યું છે. શબ્દનો અર્થ કરવાની પદ્ધતિમાં તો તેઓ નિષ્ણાત હતા. પ્રમાણ નય અને નિક્ષેપના વિષયમાં પણ લખીને તેઓએ જૈનદર્શનની ભૂમિકા પાકી કરી છે. કોઈ પણ વિષયની ચર્ચાને પોતાના સમય સુધીના પૂર્ણ રૂપમાં જોવી હોય તો ભાષ્યનું વાંચન કરવું જોઈએ. ભાષ્યકારોમાં પ્રસિદ્ધ આચાર્ય સંઘદાસ ગણિ અને આચાર્ય ક્ષમાશ્રમણ જિનભદ્ર છે. તેનો સમય સાતમી શતાબ્દી છે. જિનભદ્ર ગણિએ "વિશેષાવશ્યક ભાષ્ય" માં આગમિક પદાર્થોનું તર્કસંગત વિવેચન કર્યું છે. પ્રમાણ, નય અને નિક્ષેપની સંપૂર્ણ ચર્ચા તો તેઓએ કરી જ છે, તેનાથી અતિરિક્ત તત્ત્વોનું પણ તાત્વિક અને યુક્તિસંગત વિવેચન તેઓશ્રીએ કર્યું છે. એમ કહેવાય છે કે દાર્શનિક ચર્ચાનો કોઈ એવો વિષય નથી કે જેના પર આચાર્ય જિનભદ્ર ક્ષમાશ્રમણે પોતાની 39 Page #46 -------------------------------------------------------------------------- ________________ સમર્થ કલમને ન ચલાવી હોય અર્થાત્ તેઓએ ભાવવાહી વિવેચન કર્યું છે. "બૃહત્કલ્પ" ભાષ્યમાં આચાર્ય સંઘદાસ ગણિએ સાધુઓના આચાર અને વિહાર આદિના નિયમોમાં ઉત્સર્ગ–અપવાદ માર્ગની ચર્ચા દાર્શનિક ઢંગથી કરી છે. તેઓએ પ્રસંગને અનુકૂળ જ્ઞાન, પ્રમાણ, નય અને નિક્ષેપના વિષયમાં પર્યાપ્ત લખ્યું છે. ભાષ્ય સાહિત્ય વસ્તુતઃ આગમ–યુગીન દાર્શનિક વિચારોનો એક વિશ્વકોષ છે. લગભગ ૭ મી અને ૮ મી શતાબ્દીમાં રચાયેલ ચૂર્ણિઓમાં પણ દાર્શનિક તત્ત્વ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. ચૂર્ણિકારોમાં આચાર્ય જિનદાસ મહત્તર બહુવિદ્યુત અને પ્રસિદ્ધ છે. તેઓશ્રીની કૃતિઓમાં સહુથી મોટી અર્થાત્ વિશા ચૂર્ણિ" છે. જૈન આગમ સાહિત્યનો એક પણ વિષય એવો નથી કે જેની ચર્ચા સંક્ષેપમાં અથવા વિસ્તારમાં નિશીથ ચૂર્ણિમાં ન કરી હોય. તેમાં જ્ઞાન અને વિજ્ઞાન છે, આચાર અને વિચાર છે. ઉત્સર્ગ અને અપવાદ છે, ધર્મ અને દર્શન છે, પરંપરા અને સંસ્કૃતિ વગેરે વિવિધ વિષયો છે. જૈન પરંપરાના ઈતિહાસની જ નહીં ભારતીય ઈતિહાસની ઘણી–ઘણી વિખરાયેલી કડીઓ "નિશીથ ચૂર્ણિમાં" ઉપલબ્ધ છે. સાધક જીવનનું એક પણ અંગ એવું નથી કે જેના વિષયમાં ચૂર્ણિકારની કલમ મૌન રહી હોય અર્થાત્ તેની કલમ ચાલતી જ રહી છે ત્યાં સુધી કે બૌદ્ધ જાતકોના ઢંગની પ્રાકૃત કથાઓ પણ આ ચૂર્ણિમાં મોટી સંખ્યામાં ઉપલબ્ધ છે. અહિંસા, અનેકાંત, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, તપ, ત્યાગ તેમજ સંયમ–આ દરેક વિષયોથી આચાર્ય જિનદાસ મહત્તરે પોતાની વિશિષ્ટ કૃતિ ''નિશીથ ચૂર્ણિ" ને એક પ્રકારના વિચારોરૂપ રત્નોની મોટી ખાણ બનાવી દીધી છે. "નિશીથ ચૂર્ણિ" જૈન પરંપરાનાં દાર્શનિક સાહિત્યમાં પણ એક વિશેષ કૃતિ છે, જેને સમજવી આવશ્યક છે. જૈન આગમોની સૌથી પ્રથમ સંસ્કૃત ટીકા આચાર્ય હરિભદ્રજીએ લખી છે. તેનો સમયવિક્રમ સંવત ૭૫૭થી ૮૫૭ની વચ્ચેનો છે. હરિભદ્રજીએ પ્રાકૃત ચૂર્ણિઓનો પ્રાયઃ સંસ્કૃતમાં અનુવાદ કર્યો છે. કોઈ કોઈ સ્થાને પોતાના દાર્શનિક જ્ઞાનનો ઉપયોગ કરવો પણ તેઓ જરૂરી સમજ્યા હતા. તેઓશ્રીની ટીકાઓમાં દરેક દર્શનકારોએ કરેલી પૂર્વ પક્ષ રૂપે ચર્ચા ઉપલબ્ધ છે. એટલુ જ નહીં પરંતુ જેનતત્ત્વને દાર્શનિક જ્ઞાનના બળે નિશ્ચિતરૂપે સ્થિર કરવાનો પ્રયત્ન પણ દેખાય છે. N 407 Page #47 -------------------------------------------------------------------------- ________________ હરિભદ્રજી પછી આચાર્ય શીલાંકસૂરિએ ૧૦ મી શતાબ્દીમાં આચારાંગ અને સૂત્રકૃતાંગની ટીકાઓની રચના કરી. શીલાંકાચાર્ય બાદ પ્રસિદ્ધ ટીકાકાર આચાર્ય શાંતિજી થયાં તેઓએ ઉત્તરાધ્યયનની બૃહદ ટીકા લખી છે. ત્યાર બાદ શીલાંકાચાર્યના શિષ્ય ટીકાકાર અભયદેવ આચાર્ય થયા, તેઓએ નવ અંગસૂત્ર પર સંસ્કૃત ભાષામાં ટીકાઓની રચના કરી. તેઓશ્રીનો જન્મ (સમય) વિક્રમ સંવત ૧૦૭૨ માં થયો અને સ્વર્ગવાસ વિક્રમ સં. ૧૧૩૫ માં થયો. આ બન્ને ટીકાકારોએ પૂર્વ ટીકાઓનો સંપૂર્ણ ઉપયોગ કર્યો છે તોપણ પોતાના તરફથી કોઈ કોઈ સ્થાને નવી દાર્શનિક શૈલીમાં ચર્ચા પણ કરી છે. અહીં માલધારી હેમચંદ્રજીનું નામ પણ ઉલ્લેખનીય છે. તેઓ ૧૨ મી શતાબ્દીના મહાન વિદ્વાન સંત કહેવાતા હતા. આગમોના સંસ્કૃત ટીકાકારોમાં સર્વ શ્રેષ્ઠ સ્થાન આચાર્ય મલયગિરિનું છે. પ્રાંજલ(સરળ અને સુંદર) ભાષામાં દાર્શનિક ચર્ચાઓથી પરિપૂર્ણ ટીકા જોવી હોય તો મલયગિરિની જ ટીકા જોવી જોઈએ. તેઓશ્રીની ટીકાઓનું વાંચન કરવાથી શુદ્ધ દાર્શનિક ગ્રંથ વાંચવાનો આનંદ આવે છે. જૈન–શાસ્ત્રના ધર્મ, આચાર, પ્રમાણ, નય અને નિક્ષેપ આદિ વિષયો સિવાય ભૂગોળ અને ખગોળ આદિ વિષયમાં પણ તેઓશ્રીની કલમ એટલી ધારાવાહી ચાલે કે વિષયોને પૂર્ણ સ્પષ્ટ કરીને જ રાખે. તે વિષયમાં બીજુ કંઈ જોવાની આવશ્યકતા રહેતી નથી. તેઓશ્રી આચાર્ય હેમચંદ્રના સમકાલીન હતા. માટે તેનો સમય નિશ્ચિત રૂપે બારમી શતાબ્દીનો ઉતરાદ્ધ અને ૧૩ મી શતાબ્દીનો પ્રારંભ મનાય છે. સંસ્કૃત પ્રાકૃત ટીકાઓનું પરિમાણ બહુ મોટું હોવાને કારણે અને વિષયોની ચર્ચાઓ ગહન ગંભીર હોવાને કારણે આગમોનો શબ્દાર્થ કરનારી સંક્ષિપ્ત ટીકાઓની આવશ્યકતા થઈ. માટે તત્કાલીન ભાષામાં બાલાવબોધની ટીકા ટબ્બાઓની રચના થઈ. આગમ સાહિત્યની આ બહુ સંક્ષિપ્ત રૂપરેખા અહીં પ્રસ્તુત કરી છે. એથી અધ્યયનશીલ અધ્યેતા આગમોના ઐતિહાસિક મૂલ્ય તેમજ મહત્વને સારી રીતે પોતાની બુદ્ધિ વડે ત્રાજવામાં તોળી શકે.નિશ્ચય રૂપથી કહી શકાય છે કે આગમ કાલીન દાર્શનિક તથ્થોને સમજવા માટે મૂળ આગમથી લઈને સંસ્કૃત ટીકા પર્યત સમસ્ત સાહિત્યના અધ્યયનની નિતાંત આવશ્યકતા છે. જ્ઞાન પ્રમાણ-વિચાર : જૈન આગમોમાં જ્ઞાન અને પ્રમાણનું વર્ણન અનેક પ્રકારથી છે તેમજ અનેક 41 Page #48 -------------------------------------------------------------------------- ________________ આગમોમાં છે. પ્રાચીન આગમોમાં પ્રમાણની અપેક્ષાએ જ્ઞાનનું જ વર્ણન અધિક વ્યાપકતાથી કર્યું છે. નંદીસૂત્રમાં જ્ઞાનનું વિસ્તારથી નિરૂપણ કર્યું છે. પ્રમાણ અને જ્ઞાન કોઈ પણ વસ્તુને જાણવા માટે સાધન છે. જ્ઞાનના મુખ્ય પાંચ ભેદ છે– મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ. જ્ઞાન ચર્ચાના વિકાસક્રમને આગળ આધાર પર જોવું હોય તો તેની ત્રણ ભૂમિકાઓ સ્પષ્ટ દેખાય છે– પ્રથમ ભૂમિકા એ છે કે જેમાં જ્ઞાનને પાંચ ભેદોમાં વિભક્ત કરેલ છે. દ્વિતીય ભૂમિકામાં જ્ઞાનને પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે ભેદમાં વિભક્ત કરીને પાંચ જ્ઞાનમાંથી મતિ અને શ્રુતને પરોક્ષમાં અને અવધિ, મન:પર્યાય અને કેવળને પ્રત્યક્ષ કહેલ છે. તૃતીય ભૂમિકામાં ઈન્દ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ અને પરોક્ષ ઉભયમાં સ્થાન આપેલ છે. આ પ્રમાણે જ્ઞાનનું સ્વરૂપ અને તેના ભેદ તથા ઉપભેદનાં કારણે જ્ઞાનના વર્ણને આગમોમાં પર્યાપ્ત સ્થાન ગ્રહણ કરેલ છે. પાંચ-જ્ઞાન ચર્ચાના ક્રમિક વિકાસની ત્રણે ય આગમિક ભૂમિકાઓની એક વિશેષતા રહી છે કે એમાં જ્ઞાનચર્ચાની સાથે ઈતર દર્શનોમાં પ્રચલિત પ્રમાણની ચર્ચાનો કોઈ સંબંધ અથવા સમન્વય સ્થાપિત કર્યો નથી. આ જ્ઞાનોમાં જ સમ્યકત્વ અને મિથ્યાત્વના ભેદ દ્વારા આગમકારોએ પ્રયોજન સિદ્ધ કરેલ છે અને પ્રમાણ અથવા અપ્રમાણ જેવા વિશેષણો આપ્યા વિના જ પ્રથમના ત્રણે ય જ્ઞાનમાં અજ્ઞાન-વિપર્યય મિથ્યાત્વની તથા સમ્યકત્વની સંભાવના સ્વીકારેલ છે. પાંચ જ્ઞાનમાંથી અંતિમના બે જ્ઞાનમાં એકાંત સમ્યકત્વ જ બતાવ્યું છે. એ રીતે આગમકારોએ પાંચ જ્ઞાનોનું પ્રમાણ અને અપ્રમાણ દેખાડ્યા વગર જ તે વિશેષણોનું પ્રયોજન બીજી રીતે નિષ્પન્ન કરી લીધું છે. જ્ઞાનનું વર્ણન આગમોમાં અત્યંત વિસ્તૃત છે. પ્રમાણના વિષયમાં મૂળ આગમોમાં અને તેના વ્યાકરણ સાહિત્યમાં પણ અતિ વિસ્તારથી નહીં પણ સંક્ષેપમાં પ્રમાણની ચર્ચા તેમજ પ્રમાણના ભેદો અને ઉપભેદોનું કથન અનેક સ્થાનો પર આવે છે. જૈન આગમોમાં પ્રમાણ–ચર્ચા, જ્ઞાન ચર્ચાથી સ્વતંત્ર રૂપે પણ આવે છે. અનુયોગદ્વાર સૂત્રમાં પ્રમાણ શબ્દના વિસ્તારથી ભેદ પ્રભેદ કરવામાં આવ્યા છે. અનુયોગદ્વાર સૂત્ર અથવા નંદી સૂત્રના વર્ણન પ્રમાણે પ્રમાણના બે ભેદ થાય છે– ઈન્દ્રિય પ્રત્યક્ષ અને નોઈન્દ્રિયપ્રત્યક્ષ. ઈન્દ્રિય પ્રત્યક્ષમાં પાંચ ઈન્દ્રિયો દ્વારા થનારા પાંચ પ્રકારના પ્રત્યક્ષનો સમાવેશ છે અને નોઈદ્રિય પ્રત્યક્ષ પ્રમાણમાં ત્રણ જ્ઞાનોનો સમાવેશ કરેલો છે. અવધિપ્રત્યક્ષ, મનઃપર્યાયપ્રત્યક્ષ અને કેવળપ્રત્યક્ષ. "નો" શબ્દનો અર્થ છે ઈન્દ્રિયનો અભાવ. આ ત્રણે ય જ્ઞાનો ઈન્દ્રિયજન્ય નથી. એ જ્ઞાન કેવળ | O), 42 Page #49 -------------------------------------------------------------------------- ________________ આત્મસાપેક્ષ છે. બીજી અપેક્ષાએ ઈન્દ્રિયજન્ય જ્ઞાનોને પરોક્ષ પ્રમાણ રૂપે કહેલ છે. ચૂલિકા સૂત્ર અને મૂળ સૂત્ર : નંદી સૂત્ર અને અનુયોગદ્વાર સૂત્ર ચૂલિકાસૂત્ર કહેવાય છે. ચૂલિકા શબ્દનો પ્રયોગ તે અધ્યયન અથવા ગ્રંથ માટે હોય છે કે જેમાં અવશિષ્ટ વિષયોનું વર્ણન અથવા વર્ણિત વિષયોનું સ્પષ્ટીકરણ કરેલ હોય. દશવૈકાલિક અને મહાનિશીથના સંબંધમાં આવી ચૂલિકાઓ અર્થાત્ ચૂડાઓ ઉપલબ્ધ છે. એમાં મૂળ ગ્રંથનું પ્રયોજન અથવા વિષયને દૃષ્ટિમાં રાખીને એવી કોઈક આવશ્યક વાતો પર પ્રકાશ પાડેલ છે કે જેનો સમાવેશ આચાર્ય ગ્રંથના કોઈ અધ્યયનમાં કરી શક્યા ન હોય. વર્તમાનમાં આવા કાર્યોને પુસ્તકના અંતમાં પરિશિષ્ટ રૂપે જોડીને સંપન્ન કરવામાં આવે છે. નંદી અને અનુયોગદ્વાર પણ આગમો માટે પરિશિષ્ટનું કાર્ય કરે છે. એટલુ જ નહીં આગમના અધ્યયન માટે આ બે સૂત્રો ભૂમિકાનું પણ કામ કરે છે. આ કથન નંદી સૂત્ર કરતા અનુયોગદ્વાર સૂત્રનાં વિષયમાં અધિક સત્ય છે. નંદીમાં તો કેવળ જ્ઞાનનું જ વિવેચન કર્યું છે ત્યારે અનુયોગદ્વારમાં આવશ્યક સૂત્રની વ્યાખ્યાના બહાને સમગ્ર આગમની વ્યાખ્યા અભીષ્ટ છે. માટે તેમાં પ્રાયઃ આગમોના સમસ્ત મૂળભૂત સિદ્ધાંતોનું સ્વરૂપ સમજાવવાની સાથે જ વિશિષ્ટ પારિભાષિક શબ્દોનું સ્પષ્ટીકરણ પણ કરેલ છે જેનું જ્ઞાન આગમોનાં અધ્યયન માટે આવશ્યક જ નહીં પણ અનિવાર્ય છે. અનુયોગદ્વાર સૂત્ર સમજ્યા પછી કોઈ પણ આગમિક પરિભાષા એવી ન રહી જાય કે જેને સમજવા માટે જિજ્ઞાસુ પાઠકને મુશ્કેલીનો સામનો કરવો પડે. આ ચૂલિકા સૂત્ર હોવા છતાં એક પ્રકારે સમસ્ત આગમોનો કે આગમજ્ઞાનનો પાયો છે. એટલા માટે આ સૂત્રોને મૂળસૂત્ર કહેવાની પણ પરંપરા છે. આ પ્રકારે આ બંને શાસ્ત્રોને ચૂલિકા સૂત્ર અને મૂળ સૂત્ર ગણવાની બન્ને પરંપરાઓ ચાલી રહી છે. નંદીસૂત્રનો વિષય : નંદી સૂત્રમાં પાંચ જ્ઞાનનું વિસ્તારથી વર્ણન કરેલ છે. નિર્યુક્તિકાર આદિ આચાર્યોએ નંદી શબ્દને જ્ઞાનની જ પર્યાય માનેલ છે. સૂત્રકારે સર્વ પ્રથમ ૫૦ ગાથાઓમાં મંગલાચરણ કરેલ છે. ત્યાર બાદ સૂત્રના મૂળ વિષયભૂત આભિનિબોધિક આદિ પાંચ પ્રકારના જ્ઞાનનો પ્રારંભ કર્યો છે. પહેલા આચાર્યે જ્ઞાનના પાંચ ભેદ કર્યા છે 43 Page #50 -------------------------------------------------------------------------- ________________ ત્યાર બાદ તેના બીજી રીતે પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે બે ભેદ કર્યા છે. પ્રત્યક્ષમાં ઈન્દ્રિય પ્રત્યક્ષ અને નોઈન્દ્રિયપ્રત્યક્ષ આ બે ભેદ કર્યા છે. ઈન્દ્રિય પ્રત્યક્ષમાં પાંચ ભેદ કર્યા છે. તેમાં પાંચ પ્રકારની ઈન્દ્રિયો વડે થનાર જ્ઞાનનો સમાવેશ થાય છે. આ જ્ઞાનને જૈન ન્યાય શાસ્ત્રોમાં સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેલ છે. નોઈન્દ્રિય પ્રત્યક્ષમાં અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાનનો સમાવેશ કરેલ છે. પરોક્ષજ્ઞાન બે પ્રકારનું છે– આભિનિબોધિક અને શ્રુત. આભિનિબોધિકને મતિ પણ કહેવાય છે. આભિનિબોધિકના ભૃતનિશ્રિત અથવા અશ્રુતનિશ્ચિત રૂપે બે ભેદ છે. શ્રુતજ્ઞાનના અક્ષર, અનક્ષર, સંજ્ઞી, અસંજ્ઞી, સમ્યક, મિથ્યા, સાદિ, અનાદિ, સાવસાન, નિરવસાન, ગમિક, અગમિક, અંગપ્રવિષ્ટ અને અનંગપ્રવિષ્ટ રૂપે ચૌદ ભેદ છે. નંદી સૂત્રની રચના ગદ્ય અને પદ્ય બન્નેમાં છે. સૂત્રનું ગ્રંથમાન લગભગ ૭૦૦ શ્લોક પ્રમાણ છે. પ્રસ્તુત સૂત્રમાં પ્રતિપાદિત વિષય અન્ય સૂત્રોમાં પણ ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે અવધિજ્ઞાનના વિષય, સંસ્થાન, ભેદ આદિ પર પ્રજ્ઞાપના સૂત્રના ૩૩ મા પદમાં પ્રકાશ પાડેલ છે. ભગવતી (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ) આદિ સૂત્રોમાં વિવિધ પ્રકારના અજ્ઞાનનો ઉલ્લેખ મળે છે. આ રીતે મતિજ્ઞાનનું પણ ભગવતી આદિ સૂત્રોમાં વર્ણન મળે છે. દ્વાદશાંગી શ્રુતનો પરિચય સમવાયાંગ સૂત્રમાં પણ આપેલ છે. આ પણ નંદીસૂત્રની એક વિશેષતા છે કે તેમાં વર્ણિત વિષય બીજા સૂત્રોમાં પણ મળે છે. 'મંગલાચરણ સર્વ પ્રથમ સૂત્રકારે ધર્મજગત પિતામહ આદિનાથ ભગવાનને, ત્યાર બાદ ભગવાન મહાવીરને નમસ્કાર કર્યા છે. પછી જૈન સંઘ, ચોવીસ જિનેશ્વર, અગિયાર ગણધર, જિન પ્રવચન તેમજ સુધર્મ આદિ સ્થવિરોને સ્તુતિપૂર્વક પ્રણામ કર્યા છે. આ મંગલ પ્રસંગે પ્રસ્તુત સૂત્રમાં આચાર્યે કાલિકશ્રુતના અનુયોગને ધારણ કરનાર જે સ્થવિરોની સ્તુતિ, વંદના, ગુણકીર્તન કરેલ છે તે કલ્પસૂત્રીય સ્થવિરાવલિથી કંઈક ભિન્ન છે. મંગલાચરણના રૂપે અર્પત આદિની સ્તુતિ કર્યા પછી સૂત્રકારે સૂત્રનો અર્થ ગ્રહણ કરવાની યોગ્યતા રાખનારા શ્રોતાઓનું ચૌદદષ્ટાંતોથી વર્ણન કર્યું છે. આદષ્ટાંતોનું 44 Page #51 -------------------------------------------------------------------------- ________________ ટીકાકારોએ વિશેષ સ્પષ્ટીકરણ કર્યું છે. શ્રોતાઓના સમૂહને સભા કહેવાય છે. સભા કેટલા પ્રકારની હોય છે ? આ પ્રશ્નનો વિચાર કરીને સૂત્રકાર કહે છે કે– સભા ત્રણ પ્રકારની હોય છે– જ્ઞાયિકા, અજ્ઞાયિકા અને દુર્વેદશા. જેમ હંસ પાણીને છોડીને દૂધ પી જાય છે એમ ગુણસંપન્ન પુરુષ દોષોને છોડીને ગુણોને ગ્રહણ કરી લે છે. એવા પ્રકારના પુરુષોની સભાને જ્ઞાયિકા—પરિષદ કહેવાય છે. જે શ્રોતા મૃગ, સિંહ અને કુકડાના બચ્ચા સમાન પ્રકૃતિથી સરળ છે તેને સંસ્કાર રહિત રત્નની સમાન કોઈ પણ રૂપે સ્થાપિત કરી શકાય છે અને કોઈ પણ માર્ગમાં પ્રેરી શકાય છે, તે અજ્ઞાયિક પરિષદ છે. આવા શ્રોતાઓની સભાને અજ્ઞાયિકા સભા કહેવાય છે. જેવી રીતે કોઈ ગ્રામીણ પંડિત કોઈ પણ વિષયમાં વિદ્વાન ન હોય પણ અનાદરના ભયથી કોઈ વિદ્વાનને કાંઈ પૂછે નહીં પરંતુ કેવળ વાતપૂર્ણવસ્તિ એટલે વાયુથી ભરેલી મશક સમાન લોકો વડે પોતાના પાંડિત્યની પ્રશંસા સાંભળીને ફૂલાય, એ જ રીતે જે લોકો પોતાથી અધિક કોઈ પણને ન સ્વીકારે, તેની સભાને દુર્વેદશસભા (મુશ્કેલીથી સમજે કે ન સમજે એવી) કહેવાય છે. ન જ્ઞાન : આટલી ભૂમિકા બાંધ્યા પછી સૂત્રકાર પોતાના મૂળ વિષય પર આવે છે. તે વિષય છે જ્ઞાન. જ્ઞાનના પાંચ પ્રકાર છે– (૧) આભિનિબોધિકજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) કેવળજ્ઞાન. આ જ્ઞાન સંક્ષેપમાં બે પ્રકારે છે– પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષના પણ બે ભેદ છે– (૧) ઈન્દ્રિય પ્રત્યક્ષ (૨) નોઈન્દ્રિય પ્રત્યક્ષ. ઈન્દ્રિય પ્રત્યક્ષ પાંચ પ્રકારનું છે– (૧) શ્રોત્રંદ્રિય પ્રત્યક્ષ (૨) ચક્ષુરિન્દ્રિય પ્રત્યક્ષ (૩) ઘ્રાણેન્દ્રિય પ્રત્યક્ષ (૪) જિન્દ્રિય પ્રત્યક્ષ અને (૫) સ્પર્શેન્દ્રિય પ્રત્યક્ષ. નોઈન્દ્રિય પ્રત્યક્ષ ત્રણ પ્રકારનું છે– (૧) અવધિજ્ઞાન પ્રત્યક્ષ (૨) મનઃપર્યવજ્ઞાન પ્રત્યક્ષ (૩) કેવળજ્ઞાન પ્રત્યક્ષ. 45 Page #52 -------------------------------------------------------------------------- ________________ સંક્ષેપમાં નંદી સૂત્રમાં આ જ વિષયો છે. વસ્તુતઃ નંદી સૂત્રનો મુખ્ય વિષય પાંચ જ્ઞાન જ છે. આગમિક પદ્ધતિથી આ એક પ્રમાણનું જ નિરૂપણ છે. જૈન દર્શન "જ્ઞાનં પ્રમાણન" જ્ઞાનને પ્રમાણ માને છે. તેનું વિષય વિભાજન તથા પ્રતિપાદન બે પદ્ધતિઓથી કરેલ છે– આગમિક પદ્ધતિ અને તર્કપદ્ધતિ. નદી સૂત્રમાં, આવશ્યક નિર્યુક્તિમાં અને વિશેષાવશ્યક ભાષ્યમાં જ્ઞાન વિષે અત્યંત વિસ્તારથી વર્ણન કરેલ છે. નિર્યુક્તિકાર આચાર્ય ભદ્રબાહુ, નંદી સૂત્રકાર દેવવાચક અને ભાષ્યકાર જિનભદ્ર ક્ષમાશ્રમણ આગમિક પરંપરાના પ્રસિદ્ધ અને સમર્થ આચાર્ય હતા. વર્તમાન પરંપરામાં નંદીસૂત્રની પરિગણના બે પ્રકારે કરી છે– મૂળ સૂત્રોમાં તથા ચૂલિકા સૂત્રોમાં. સ્થાનકવાસી પરંપરાની માન્યતાનુસાર મૂળ સૂત્ર ચાર છેઉત્તરાધ્યયન, દશવૈકાલિક, નંદી અને અનુયોગદ્વાર. આ ચારે ય સૂત્ર જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધનામાં મૂળભૂત એટલે પાયાની ઈટ સમાન છે. નંદી અને અનયોગ જ્ઞાનારાધનામાં મૌલિક છે. ઉત્તરાધ્યયન દર્શનારાધનાની મૌલિકતા કરનાર છે અને દશવૈકાલિક સૂત્ર ચારિત્રારાધનામાં પાયારૂપ છે. શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરા પ્રમાણે નંદી સૂત્ર અને અનુયોગદ્વાર સૂત્રોને ચૂલિકા સૂત્ર તરીકે સ્વીકારેલ છે. ચૂલિકા એટલે શિરસ્થ, શિખરસ્થ અને મૂળ એટલે મૌલિક એમ અર્થ કરાય તો બંને શબ્દોનું મહત્ત્વ સમાન થઈ જાય છે. એમ તો ચારે ય મૂળ સૂત્રોની રચના અત્યંત સુંદર અને વ્યવસ્થિત છે. ભાવ, ભાષા અને શૈલીની દષ્ટિએ પણ ચારે ય સૂત્રોનું આગમોમાં અતિ ગૌરવપૂર્ણ સ્થાન છે. વ્યાખ્યા-સાહિત્ય સંસ્કૃત પ્રાકૃતમાં - આગમના ગંભીર ભાવોને સમજવા માટે આચાર્યોએ સમય સમય પર જે વ્યાખ્યાગ્રંથ લખેલ છે. તે છે– નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા. નંદી સૂત્ર પર નિર્યુક્તિ તેમજ ભાષ્ય બન્નેમાંથી એક પણ નથી. ચૂર્ણિ તેમજ અનેક સંસ્કૃત ટીકાઓ વર્તમાનમાં ઉપલબ્ધ છે. ચૂર્ણિ બહુ વિસ્તૃત નથી. આચાર્ય હરિભદ્રકૃત સંસ્કૃત ટીકા પણ તે ચૂર્ણિ નું જ અનુગમન કરે છે. આચાર્ય મલયગિરિકત નંદી ટીકા અત્યંત મહત્વપૂર્ણ છે. ગંભીર ભાવોને સમજવા માટે આનાથી સુંદર અન્ય કોઈ વ્યાખ્યા નથી. આ વ્યાખ્યા સંસ્કૃતમાં છે. 46 Page #53 -------------------------------------------------------------------------- ________________ હિંદી ગુજરાતી સંકરણો : આગમોનું પૂર્ણતઃ હિંદી અનુવાદનું પ્રકાશન સર્વ પ્રથમ આગમના વિદ્વાન આદરણીય મુનિશ્રી અમુલખઋષિએ કરાવ્યું છે. ત્યારની પરિસ્થિતિ પ્રમાણે તેઓશ્રીનું કાર્ય અત્યંત મહત્ત્વપૂર્ણ હતું. ત્યાર પછી શાસ્ત્રાચાર્ય શ્રી પ. પૂ. ઘાસીલાલજી મ. એ સ્વરચિત સંસ્કૃત ટીકા સાથે હિંદી અને ગુજરાતી ભાષામાં ૩ર આગમોનું પ્રકાશન કરાવ્યું તેમજ જૈન શ્રમણ સંઘના પ્રથમ આચાર્ય પૂ. આત્મારામજી મ. સા. એ કેટલાક આગમોની સંસ્કૃત છાયા વ્યાખ્યા સહ હિંદી અનુવાદનું મહાન કાર્ય કર્યું, જે ખરેખર અત્યંત ઉપયોગી છે. આ સિવાય જૈન શ્વેતાંબર તેરાપંથ મુનિજનોનું આગમ પ્રકાશનનું કાર્ય ગતિશીલ છે. મૂળપાઠ વિસ્તૃત વિવેચન અને ટિપ્પણ સહિતના આગમો પ્રકાશિત થઈ રહ્યા છે. શ્રમણ સંઘના યુવાચાર્ય પૂ. શ્રી મધુકરમુનિ મ. સા. એ અત્યંત સંક્ષિપ્ત નહીં અને અત્યંત વિસ્તૃત પણ નહીં, હિંદી વિવેચન સહ આગમ બત્રીસીને સમાજ સમક્ષ પ્રગટ કરીને મહાન ગ્રુત સેવાનું કાર્ય કર્યું છે. જે સ્થાનકવાસી સમાજની નહીં સમસ્ત શ્વેતાંબર જૈન સમાજની અમૂલ્યનિધિ છે. ઘાટકોપર મુકામે શ્રમણી વિદ્યાપીઠમાં આગમ અભ્યાસાર્થે પૂ. તપસમ્રાટ ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા.ની આજ્ઞાથી અમે ર૫ મહાસતીજીઓએ અને ૨૫ વૈરાગી બહેનોએ સૌરાષ્ટ્રથી વિહાર કરીને પાંચ વર્ષ વિદ્યાપીઠમાં સ્થિરતા કરી. ત્યાં પંડિત ભારિલ્લજી, પંડિત રોશનલાલજી, પંડિત નરેન્દ્ર ઝા અને પ્રીન્સીપાલ આચાર્યા યશોદાબેન પટેલ દ્વારા માગધી, પ્રાકૃત, સંસ્કૃત, હિંદી, ન્યાય, ઈગ્લીશ વગેરે અભ્યાસ કર્યો. તે સમયે અમે પ્રાણ પરિવારના સાધ્વીજીઓએ ૧૫ થી ૧૭ આગમોનું મૂળપાઠ અને ગુજરાતીમાં ભાવાર્થ રૂપે પ્રકાશન કરાવેલ. તેમાં મેં સૂત્રકૃતાંગ સૂત્રનું પ્રકાશન કર્યું હતું. આગમ મનીષી શ્રી ત્રિલોકમુનિએ બત્રીસ શાસ્ત્રોનું મંથન કરી હિંદીમાં સારાંશ પ્રકાશિત કરાવ્યો છે જે જૈનાગમ નવનીત નામથી પ્રસિદ્ધ છે તે સામાન્ય, પ્રૌઢ અને વૃદ્ધજનોને ઉપયોગી થાય એમ છે તેનું ગુજરાતી ભાષાંતર નજીકના ભવિષ્યમાં પ્રકાશિત થશે. શ્રમણ સંઘીય આગમજ્ઞાતા પ. ૨. શ્રી કચૈયાલાલજી મ. સા. કમલએ આગમોનું વિષયવાર વિભાજન કરી ચાર અનુયોગના નામે સાત ભાગોમાં બત્રીસ 47 Page #54 -------------------------------------------------------------------------- ________________ સૂત્રોના સંપૂર્ણ મૂળ પાઠ અને અર્થને સમાવિષ્ટ કરનારા વિશાળ ગ્રંથો પ્રકાશિત કરાવ્યા છે. તે દરેક ગ્રંથ આગમ વિષયોના અન્વેષણકર્તાઓ માટે ઘણાં જ ઉપયોગી છે. આ રીતે અનેક શાસ્ત્રરસિકોએ યથામતિ–યથાશક્તિ શાસ્ત્રોનાં તલસ્પર્શી અભ્યાસથી એ સાગરમાંથી અમૂલ્ય રત્નો વીણી વીણીને જનતા સમક્ષ ભવ્યાત્માઓને માટે રજુ કરેલ છે. આજ પર્યત અનેક શ્રુતજ્ઞાનીઓએ પોતપોતાના અનુભવોનું દોહન જૈન સમાજને પીરસેલ છે, એ એમનો પરમ ઉપકાર છે. આગમોની આરાધના સંસારને તરવાનું કારણ છે. આગમ એ આત્માની અનંત શક્તિઓનાં પ્રાકટયની ચાવી છે. જ્ઞાન એ આત્માને આનંદ પમાડનારું ઉત્તમોત્તમ સાધન છે. વિખૂટાં પડી ગયેલાં બાળકનો ભેટો થતાં માતૃહૃદયને, અખૂટ ધનરાશિ પ્રાપ્ત થતાં કંજૂસને, મીઠા મધુરા સંગીતનું શ્રવણ કરતાં હરણને, મોરલીના નાદથી સર્પને, મેઘગર્જનાથી મયૂરને, સૂર્યના ઉદયથી ચક્રવાક યુગલને જે આનંદ થાય છે, તેના કરતાં અનેકગણો અધિક આનંદ જીવને અવરાયેલા નિજજ્ઞાન ગુણના વાસ્તવિક સ્વરૂપનો બોધ પ્રાપ્ત થતાં થાય છે. પ્રસ્તુત સંસ્કરણ : વિ.સં. ૨૦૫ર જુનાગઢ મુકામે પૂ. તપસ્વી ગુરુદેવ રતિલાલજી મ. સા.ના સાનિધ્યમાં મંગલમૂર્તિ મુક્તાબાઈ મ. પોતાના વિશાળ પરિવાર સાથે પધારેલા હતા. તે સમયે ઉત્સાહધરા, કાર્યદક્ષા સાધ્વી શ્રી ઉષાને ફુરણા થઈ કે સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણ ગુરુદેવની જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવવાનો સુવર્ણ અવસર આવી રહ્યો છે તો આપણે સતીવૃંદ ગુરુદેવશ્રીના ચરણમાં શું શું અર્પણ કરીશું? શબ્દોના શણગાર, અભિનંદનના આમ્રફળ, મહેચ્છાના મોતી ધરીશું? ના, ના. આ બધું તો લૌકિક છે, પણ ગુરુદેવને એવું અર્થ ધરીશું જે સ્વ-પર જીવનું કલ્યાણકારી થાય, જેનાથી પરમ ગતિનો ટૂંકો માર્ગ મળે, અંતર આત્માના દર્શન થાય એવા ૩ર આગમોનું ગુજરાતીમાં વિવેચન સાથે પ્રકાશન કરીએ. આ સૂરમાં ઉજમ મોતી આમ્ર પરિવારના સાધ્વીવૃંદે સૂર પૂર્યા. આજથી ૪૭ વર્ષ પૂર્વે મને દીક્ષાનું ચોથું વર્ષ ચાલતું હતું તે સમયે ગુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. શિષ્ય પરિવાર સહ મેંદરડા પધાર્યા અને મમગુરુણી શ્રી શાસનદીપિકા પૂ. મોતીબાઈ મ. ઠાણા-પાંચ ગુરુદેવની આજ્ઞાથી મેંદરડા આવ્યા. 48 Page #55 -------------------------------------------------------------------------- ________________ પૂ. ગુરુદેવે એક મહિનો ત્યાં રહીને અમને પોતાની લાક્ષણિક, છટાદાર અને આકર્ષક શૈલીથી નંદીસૂત્રની વાચણીની ચાસણી પીરસી હતી. એ ચાસણીનો સ્વાદ હજુ મારા જીવનથી દૂર થયો નથી. વાણી સાંભળતાં મારા મનમાં થતું હતું કે નંદી સૂત્રના શબ્દાર્થ, ભાવાર્થ, વિવેચનરૂપ લેખન કાર્યની સુભગ પળ મને ક્યારે પ્રાપ્ત થાય? મારા અંતરના ઊંડાણમાં વર્ષોથી જે ધરબાયેલું, પ્રાણમાં પુરાયેલું, સ્મરણોમાં સચવાયેલું, ભાવનારૂપી બીજ પડ્યું હતું તે ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ની જન્મ શતાબ્દીના અમૂલ્ય અવસરે ઉગી નીકળ્યું. જેમ સ્વીચ બોર્ડ સુધી વિદ્યુત પ્રવાહ છે જ પરંતુ સ્વીચ ઓન થયા પહેલાં બલ્બ, ટ્યૂબલાઈટ ઝળહળી ઉઠતી નથી, તેમ આગમ સંપાદનનું ઉપાદાન મોજૂદ હોવા છતાં તે નિમિત્ત સિવાય ફળીભૂત થતું નથી. પુણ્યયોગે રાજકોટ રોયલપાર્કમાં વિ. સં. ૨૦૫૩ માં પૂજ્ય તપસ્વી ગુરુદેવની પાવન નિશ્રામાં સમ્મિલિત વિશાળ સાધુ-સાધ્વીજીઓનું ચાતુર્માસ થયું. સ્વ. પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા.ની જન્મ શતાબ્દીની ઉજવણીના દિવસે સૌરાષ્ટ્ર કેસરી પૂજ્ય શ્રી પ્રાણગુરુની સ્મૃતિરૂપે ગુજરાતી વિવેચન સાથે આગમ પ્રકાશન કાર્યનો પાકો નિર્ણય થયો. એ ચાતુર્માસમાં જ આસો સુદી ૧૦ "વિજયાદશમી"ના વિજય મુહૂર્ત તપસમ્રાટ પૂ. ગુર્દેવની શુભ નિશ્રામાં આ પ્રકાશન કાર્ય ચાલુ કરવામાં આવ્યું. તેનું સંશોધન સંપાદનનું સમસ્ત કાર્ય પૂજ્ય ગુરુદેવની આજ્ઞાથી આગમ મનીષી શ્રી ત્રિલોકમુનિજીએ સહર્ષ સ્વીકાર્યું. પૂ. તપસમ્રાટ ગુરુદેવ આગમ પ્રકાશિત કાર્યને નિહાળી ન શક્યા એનું અમને અપાર દુઃખ છે છતાં તેઓશ્રી સ્વર્ગમાંથી અંતરના આશીર્વાદ વરસાવતા હશે, તેવો અમને પૂર્ણ વિશ્વાસ છે. તેના ફળ સ્વરૂપે તેઓની પ્રથમ માસિક પુણ્યતિથિના દિવસે જ પ્રથમ પ્રકાશિત આગમ ઉપાસકદશાંગ સૂત્રનું વિમોચન થયું.પછી એક વર્ષના ગાળામાં સુંદર સાજ સજી ગુજરાતી વિવેચન સાથે આ છઠ્ઠો આગમગ્રંથ જિજ્ઞાસુઓને માટે ઉપલબ્ધ થઈ રહ્યો છે. આભાર સ્વીકાર : પૂજ્ય વંદનીય પંડિતરત્ન ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ. સા. તથા મંગલ માર્ગના પ્રણેતા પૂજનીય ગુરુણીમૈયા મોતીબાઈ મ.ના આશીર્વાદના અભિષેકે મને મારા જુદા જુદા ચાતુર્માસના પ્રવચનના Page #56 -------------------------------------------------------------------------- ________________ છ પુસ્તક પ્રગટ કરવાનો સુઅવસર પ્રાપ્ત થયો અને ત્યાર બાદ આ નંદી સૂત્રના વિવેચન સાથે ગુજરાતી અનુવાદ લખવાનો સુયોગ સાંપડેલ છે તે બદલ હું ગુસ્વર્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ અનુવાદ કાર્યમાં પૂર્વ પ્રકાશિત થયેલ નંદીસૂત્રનો આધાર લીધેલ છે. જેમાં મુખ્યત્વે વ્યાવરથી પ્રકાશિત પૂજ્ય યુવાચાર્યશ્રી મધુકરમુનિજીના અને લુધિયાણાથી પ્રકાશિત આચાર્ય આત્મારામજી મ.સા. ના નંદીસૂત્રનો મેં ઉપયોગ કર્યો છે. માટે તે સંપાદકો અને પ્રકાશકોનો પણ હું હૃદયથી આભાર માનું છું. આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિને આગમ પ્રત્યે અનહદ પ્રીતિ છે. આગમનું તેઓએ અંગે અંગમાં આરોપણ કર્યું છે. રાત દિવસની પરવા કર્યા વગર આગમને પોતાનો પ્રાણ સમજી બુદ્ધિચાતુર્યથી આગમને અવનવો ઓપ આપી રહ્યા છે. જેના મન મસ્તિકમાં આગમ સિવાય કોઈ વાત જ નથી. પ્રાણ પરિવારની પ્રખ્યાતિમાં જેનો ફાળો મહદ્અંશે છે. ત્રિલોકમુનિની એક જ ભાવના છે કે આગમનું અવલોકન કરવું. આગમનું અવલોકન કરવાથી સહેજે સ્વાધ્યાય થઈ જાય."ા વટ્ટમાણસ રવ રવો નથ વેરા" સ્વાધ્યાયથી ક્ષણે ક્ષણે વિરાગભાવ પ્રગટે છે, તેમને નામની પ્રસિદ્ધિની પરવા નથી, શાસનની સેવા માટે જ ભગીરથ પુરુષાર્થ કરી રહ્યા છે. મારા આ નંદી સૂત્રને સુધારીને ખૂબ જ સુંદર બનાવી આપ્યું તે બદલ હું તેમની ઋણી . મારા તેઓશ્રીને લાખ લાખ વંદન હો. આગમના સંપાદન કાર્યમાં ગુપ્રાણના પ્રિય શિષ્યા મારી નાની ગુરુભગિની, ભાવયોગિની સાધ્વી લીલમ શાસ્ત્રનાં સેન્ટને ચઉદિશામાં ફેલાવવા માટે અથાગ પરિશ્રમ કરી રહી છે. આગમનું અવગાહન કરવું ઘણું જ કઠિન છે છતાં ગુરુકૃપાના બળે જે કાર્ય તેણે હાથ ધર્યું છે તે આગમનું અવલોકન કરતાં કરતાં આત્માનું અવલોકન કરી પરમ સુખને પ્રાપ્ત કરે એવા મારા અંતરના તેને આશીવૉદ છે. આ કાર્યમાં મારા શિષ્યા સાધ્વી યશોમતિબાઈ, સાધ્વી પ્રજ્ઞાબાઈ, સાધ્વી શૈલાબાઈ અને સાધ્વી વિરલબાઈનો મને સમયે સમયે સુયોગ સાંપડ્યો છે તેઓનો ફાળો પ્રસંશનીય છે. ગુરુપ્રાણ ફાઉન્ડેશનના માધ્યમે આગમોના આ પ્રકાશન કાર્યને યોજનાબદ્ધ 0 50 Page #57 -------------------------------------------------------------------------- ________________ રીતે પ્રચાર-પ્રસાર કરી સફળ સંકલન કરનાર શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘના પ્રમુખ શ્રી ચન્દ્રકાંતભાઈ શેઠ પણ ધન્યવાદના પાત્ર છે. તેમના માર્ગદર્શન હેઠળ આગમ પુસ્તકોનું સ્વચ્છ મુદ્રણ, સુંદર સજાવટ અને મજબૂત બાઈનિંગ વગેરે જોતાં જ માણસોનાં હૃદયમાં આગમ શાસ્ત્રો પ્રતિ સન્માન જાગે છે. તેમનું આ આગમ કાર્યમાં ઘણું જ મહત્વનું યોગદાન છે, જે વખાણવા લાયક છે. મારી નાનીસી પ્રેરણાને મહાન ઉદાર દિલે સ્વીકાર કરી આ નંદી સૂત્રમાં મુખ્ય દાતા તરીકે શ્રુતસેવાનો લાભ લેનાર મુરબ્બી સુશ્રાવક શ્રી લલિતભાઈ રામજીયાણી અને સમસ્ત રામજીયાણી પરિવારને આ તકે સાધુવાદ આપું છું. એક રજકણ મેરુને જન્મ આપી શકે છે, એક જલકણ સમુદ્રનું ઉદ્ગમ સ્થાન બની શકે છે, એક અન્નકણ વિરાટ ધાન્યને પેદા કરી શકે છે, એક શીતકણ હિમાલયને પ્રગટ કરી શકે છે એમ નંદીસૂત્રનો એક જ શબ્દ જન્મ, જરા અને મરણના ત્રિવિધ તાપને સમાવી શકે છે. મારા ક્ષયોપશમ પ્રમાણે આ ગ્રંથના લેખન તેમજ સંપાદન કાર્યમાં પૂરું ધ્યાન આપવા છતાં ત્રુટિઓ રહી જવા પામી હોય તો વીતરાગ દેવની સાક્ષીએ ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્. વાચકવીરોને ભૂલચૂક સુધારીને વાંચવા માટે વિજ્ઞપ્તિ કરું છું. આ નંદી સૂત્ર વાચકવર્ગને ઉપયોગી થાય એ જ મનની મુરાદ. અસાર સંસારમાં સમજાવ્યો આપે સંયમનો સાર, દીક્ષાનું શ્રેષ્ઠ દાન આપી તોડાવ્યો તૃષ્ણાનો તાર, નંદી સૂત્રના આલેખનમાં આપની કૃપા મળી અપાર, મમ તારક મોતી ગુણીના ચરણમાં વંદન હો હજાર. પૂ.મોતી ગુરુણીના શિશુ સાધ્વી પ્રાણકુંવર 51 Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સ્વાધ્યાય શાસ્ત્રના મૂળપાઠ સંબંધી ક્રમ વિષય અસ્વાધ્યાય કાલ એક પ્રહર જ્યાં સુધી રહે ત્યાં સુધી બે પ્રહર એક પ્રહર આઠ પ્રહર એક પ્રહર જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી ૧૧ ૧૨-૧૩ આકાશસંબંધી દસ અસ્વાધ્યાય આકાશમાંથી મોટો તારો ખરતો દેખાય દિગ્દાહ–કોઈ દિશામાં આગ જેવું દેખાય અકાલમાં મેઘગર્જના થાય [વર્ષાઋતુ સિવાય) અકાલમાં વીજળી ચમકે [વર્ષાઋતુ સિવાય આકાશમાં ઘોરગર્જના અને કડાકા થાય શુક્લપક્ષની ૧, ૨, ૩ની રાત્રિ આકાશમાં વીજળી વગેરેથી યક્ષનું ચિહ્ન દેખાય કરા પડે ધુમ્મસ આકાશ ધૂળ-રજથી આચ્છાદિત થાય ઔદારિક શરીર સંબંધી દસ અસ્વાધ્યાય તિર્યંચ, મનુષ્યના હાડકાં બળ્યા, ધોવાયા વિના હોય, તિર્યંચના લોહી, માંસ ૬૦ હાથ, મનુષ્યના ૧૦૦ હાથ [ફૂટેલા ઈંડા હોય તો ત્રણ પ્રહર] મળ-મૂત્રની દુર્ગધ આવે અથવા દેખાય સ્મશાન ભૂમિ [૧૦૦ હાથની નજીક હોય]. ચંદ્રગ્રહણ–ખંડ/પૂર્ણ સૂર્યગ્રહણ–ખંડ/પૂર્ણ રાજાનું અવસાન થાય તે નગરીમાં યુદ્ધસ્થાનની નિકટ ઉપાશ્રયમાં પંચેન્દ્રિયનું કલેવર ચાર મહોત્સવ-ચાર પ્રતિપદા અષાઢ, આસો, કારતક અને ચૈત્રની પૂર્ણિમા અને ત્યાર પછીની એકમ સવાર, સાંજ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિ. ૧૨ વર્ષ દેખાય ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી ૮/૧૨ પ્રહર ૧૨/૧૬ પ્રહર નવા રાજા થાય ત્યાં સુધી યુદ્ધ ચાલે ત્યાં સુધી જ્યાં સુધી હોય ત્યાં સુધી ૨૧-૨૮] સંપૂર્ણ દિવસ–રાત્રિ એક મુહૂર્ત ૨૯-૩ર [નોંધ:- પરંપરા અનુસાર ભાદરવા સુદ પૂનમ અને વદ એકમના દિવસે પણ અસ્વાધ્યાય મનાય છે. તેની ગણના કરતાં ૩૪ અસ્વાધ્યાય થાય છે.] Page #59 -------------------------------------------------------------------------- ________________ श्री नंही स नंही सूत्र श्री नंही सूत्र श्री न । सूत्र श्री नंही सूत्र श्री नंही सूत्र श्री न श्री संघ In श्री नही श्री नंही सूत्र श्री नटा ન સૂત્ર શ્રી નંદી સૂત્ર શ્રી નંદી સૂત્ર થ્રી નદી મૂત્રથી श्री नंही सूत्र श्री नंही सूत्र श्री नहीं स શ્રી નંદી સૂત્ર શ્રી નંદી સૂત્ર શ્રી નંદી સૂત્ર શ્રી નંદી સૂત્ર શ્રી નંદી સૂત્ર થ્રી નંદી સુ ही सूत्र श्री नंही सूत्र श्री ब सूत्र श्री. નથી એ શ્રી ની સ્થવિર રચિત પૂ. सूत्र श्री नंही सूत्र श्री नही श्री मंही सूत्र श्री नहीं सूत्र लीसा श्री नहीं ब મૂળ શા મૂળપાઠ, શબ્દાર્થ, ભાવાર્થ, વિવેચન, પરિશિષ્ટ श्री नही सूत्र श्री नहीं શ્રી પ્રાગડવરબાઈ " આ ઉત્કાલિક સૂત્ર છે. તેના મૂળ પાઠનો સ્વાધ્યાય અસ્વાધ્યાયકાલને છોડીને ગમે ત્યારે થઈ શકે છે. Page #60 --------------------------------------------------------------------------  Page #61 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિ ગાથાઓ પ્રથમ પ્રકરણ આ સ્તતિ ગાથાઓ | ZZZZZZZZZZZZZZZZZZZZZ, Dogoxoxoxoxoxoxoxoxoxoxoxoxoxoxoxoooooooooooo આદિનાથ ભગવાનની સ્તુતિ : जयइ जगजीवजोणीवियाणओ, जगगुरु जगाणंदो । जगणाहो जगबंधू, जयइ जगप्पियामहो भयवं ॥ શબ્દાર્થ :- 1 = સંસારના, નવ = સર્વ પ્રાણીઓનાં, ગોft = ઉત્પત્તિ સ્થાનને, વિયાણ = જાણનાર, ગપુર = પ્રાણી માત્રના ગુરુ, ગળવો = સંસારનાં પ્રાણીઓને આનંદ દેનારા, ગારો = ચરાચર વિશ્વના સ્વામી, ગાંધૂ = પ્રાણીમાત્રના બંધુ, અગિયા મહિને = દરેક પ્રાણીઓના ધર્મપિતામહ, અથવું = સમગ્ર ઐશ્વર્ય યુક્ત, ભગવાન(ઋષભ પ્રભુ)નો, ગાય = સદા જય થાઓ. ભાવાર્થ :- ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્ય રૂપ સંસારના તથા જીવોની ઉત્પત્તિ સ્થાનના જ્ઞાતા, જગદ્ગુરુ (સન્માર્ગદાતા), ભવ્ય જીવોને આનંદ દેનારા, સ્થાવર અને જંગમ પ્રાણીઓના નાથ, વિશ્વબંધુ, ધર્મના ઉત્પાદક હોવાથી દરેક જીવોના ધર્મપિતામહ સમાન અરિહંત ઋષભદેવ ભગવાનનો સદા જય હો, સદા જય હો. વિવેચન : આ ગાથામાં સ્તુતિ કર્તાએ મંગલાચરણની સાથે સર્વ પ્રથમ શાસન નાયક આધ તીર્થકર પિતામહ આદિનાથ ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાન ઉપસર્ગ, પરીષહ, વિષય, કષાય તથા ઘાતિકર્મના વિજેતા છે, તેઓશ્રીએ અરિહંત પદને પ્રાપ્ત કર્યું છે. આ અવસર્પિણી કાળમાં ધર્મની આદિ કરનારા છે, માટે ખરેખર તે જિનેન્દ્ર ભગવાન સર્વપ્રથમ સ્તુતિ કરવા લાયક અને વંદનીય છે. ના :- જેણે ભૂતકાળમાં એક પર્યાયથી બીજી પર્યાયને પ્રાપ્ત કરી હતી, વર્તમાનમાં પ્રાપ્ત કરે છે અને ભવિષ્યમાં પ્રાપ્ત કરશે તેને જગત કહેવાય છે. જગત પંચ અસ્તિકાય રૂપ છે અથવા છ દ્રવ્યાત્મક છે. નવ :- જીવ શબ્દથી ત્રસ અને સ્થાવર રૂપ સમસ્ત સંસારી પ્રાણીઓ સમજવાના છે. લોકમાં તે અનંત છે અને ત્રણે ય કાળમાં તેનું અસ્તિત્વ છે જ. ગોળ :- કર્મના બંધનથી યુક્ત જીવોનું ઉત્પત્તિ સ્થાન. યોનિના સ્થાન ચોરાશી લાખ છે. અપેક્ષાએ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨ | શ્રી નંદી સૂત્ર યોનિના ચાર પ્રકારથી ત્રણ ત્રણ ભેદ પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલ છે– (૧) સચિત્તાદિ (૨) સંવૃત્તાદિ (૩) શીતઉષ્ણાદિ (૪) કૂર્મોન્નતા આદિ. શિયાળો :- આ પદથી અરિહંત પ્રભુની સર્વજ્ઞતા સૂચિત કરવામાં આવેલ છે. સર્વજ્ઞતાને કારણે જ તેઓશ્રી સમસ્ત ચરાચર પ્રાણી સમુદાય અને લોક તથા અલોકના ભાવો અને તેની પર્યાયોને જાણે છે. નર - ભગવાન જીવ અને જગતનું રહસ્ય પોતાના શિષ્ય સમુદાયને અને સમસ્ત પ્રાણીઓને સમજાવે છે. "" નો અર્થ અંધકાર છે અને "જ" નો અર્થ અંધકારને નષ્ટ કરનાર છે. આમ જે શિષ્યના અને જગત જીવોના અંતરમાં રહેલા અંધકારને નષ્ટ કરીને જ્ઞાન રૂપ પ્રકાશ પાથરે છે, તે જગગુરુ કહેવાય છે. નVIળવો - ભગવાન જગતના જીવોને આનંદદેનાર છે. જગત' શબ્દથી અહીં મુખ્યત્વે સંજ્ઞી પંચેન્દ્રિય જીવો સમજવા જોઈએ કારણ કે સંજ્ઞી જીવો ભગવાનના દર્શન તથા દેશનાનું શ્રવણ મળવાથી આનંદ વિભોર બની જાય છે. અપેક્ષાથી સંસારના સમસ્ત જીવોની રક્ષાનો ઉપદેશ દેનાર હોવાથી પ્રભુ સર્વ જીવોને આનંદકારી થાય છે માટે જગતના આનંદદાયક છે. નારો :- પ્રભુ સમસ્ત જીવોના યોગ અને ક્ષેમકારી છે. અપ્રાપ્ય વસ્તુની પ્રાપ્તિને યોગ કહેવાય છે અને પ્રાપ્ત વસ્તુની સુરક્ષાને ક્ષેમ કહેવાય છે. ભગવાન અપ્રાપ્ય એવા સમ્યગુદર્શન અને સંયમની પ્રાપ્તિ કરાવનાર છે માટે તેને જગતના નાથ કહેવાય છે. દુઃખથી રક્ષા કરાવનાર અને શાશ્વત મોક્ષ સુખોને પ્રાપ્ત કરાવનાર હોવાથી પ્રભુ જગતના નાથ છે. નવંધૂ ? -સમસ્ત ત્રસ અને સ્થાવર જીવોના રક્ષક હોવાથી અરિહંત દેવ જગતના બંધુ છે. એટલે સમસ્ત ત્રસ અને સ્થાવર જીવોના બંધુ કહેવાય છે. રાષિયામો:- આદિનાથ ભગવાન જગતના પિતામહ(પૂર્વજ) છે. ભગવાન ધર્મના આદ્યપ્રવર્તક હોવાથી ધર્મ જગતના પિતામહ તુલ્ય છે. ભયનં :- આ વિશેષણ ભગવાનના અતિશયોનું સૂચન કરે છે. "ભગ" શબ્દના છ અર્થ થાય છે– (૧) સમગ્ર ઐશ્વર્ય (૨) ત્રિલોકાતિશાયીરૂપ (૩) ત્રિલોકમાં વ્યાપ્ત યશ (૪) ત્રણ લોકને ચમત્કૃત કરનારી અષ્ટ પ્રાતિહાર્ય રૂપ શ્રી તથા અનંત આત્મિક સમૃદ્ધિ (૫) અખંડ ધર્મ (૬) પૂર્ણ પુરુષાર્થ. આ છ ઉપર જેનો પૂર્ણ અધિકાર હોય તેને ભગવાન કહેવાય છે. ગ:- આ ક્રિયાપદ પહેલી ગાથામાં બે વાર અને બીજી ગાથામાં ત્રણ વાર પ્રયુક્ત છે. ગયા શબ્દથી વિભક્તિ વ્યત્યય થઈને નવા શબ્દ થયેલ છે. આ ગાથામાં ભગવાન બે વાર પ્રત્યે મંગલકામના સૂચિત કરેલ છે કે ભગવાન આદિનાથ જયવંત હો, તેમનું શાસન જયવંત થાઓ. વાસ્તવમાં ભગવાન આદિનાથનો અને તેના શાસનનો જય થઈ ગયો છે પરંતુ ભક્તના હૃદયની ભક્તિને પ્રગટ કરનારો મંગલકારી આ શબ્દ છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિ ગાથાઓ મહાવીર ઃ २ जयइ सुयाणं पभवो, तित्थयराणं अपच्छिमो जयइ । जयइ गुरु लोगाणं, जयइ महप्पा महावीरो ॥ ર - = શબ્દાર્થ :- સુવાળ - સમગ્ર શ્રુતજ્ઞાનના, પદ્મવો- મૂળસ્રોત, પ્રભવસ્થાન, તિત્ત્વયરાળ = ચોવીસ તીર્થંકર પૈકી, અલ્ટિમો = અંતિમ તીર્થંકર, તોળવળ = સંપૂર્ણ લોકના, ગુરુ ગુરુ, મહપ્પા = મહાત્મા, મહાવીરો = વર્ધમાન મહાવીર, અંતિમ તીર્થંકર. - ભાવાર્થ :- સમગ્ર શ્રુતજ્ઞાનના ઉદ્ગમરૂપ મૂળસ્રોત(મહાવીર સ્વામી) જયવંત થાઓ. વર્તમાન અવસર્પિણી કાળના ચોવીસ તીર્થંકર પૈકી અંતિમ તીર્થંકર જયવંત થાઓ. જગદ્ગુરુ, મહાત્મા મહાવીર સદા જયવંત હો. વિવેચન : પદ્મવો ઃ– પ્રભવ એટલે ઉદ્ગમ, ઉદ્ભવ, મૂલ, ઉત્પાદક, મૂલસ્રોત. પ્રસ્તુત ગાથામાં ભગવાન મહાવીર સ્વામીને શ્રુતજ્ઞાનના મૂલસ્રોત કહીને સ્તુતિ કરેલ છે કારણ કે શ્રુતજ્ઞાન તીર્થંકરોથી ગણધરોને પ્રાપ્ત થાય છે અને પછી તે પરંપરામાં પ્રવાહિત થાય છે માટે દરેક તીર્થંકર શ્રુતજ્ઞાનના મૂળસ્રોત કહેવાય છે. તેઓનાં દરેક વચન પણ શ્રોતાઓને શ્રુતજ્ઞાનરૂપે પરિણત થાય છે. આ અવસર્પિણી કાલમાં થયેલા ચોવીસે તીર્થંકરોનો ઉપદેશ ભાવની અપેક્ષાએ એક સમાન છે. તેમ છતાં વર્તમાને અંતિમ તીર્થંકર પ્રભુ મહાવીરનું શાસન પ્રવર્તમાન હોવાથી, તેઓ આસન ઉપકારી હોવાથી શાસ્ત્રકારે પ્રભુ મહાવીરને લોકગુરુ અને મહાત્મા જેવા શબ્દો વડે ગાથાના અંતિમ ચરણમાં સમ્માનિત કર્યા છે. તીર્થંકરના ચાર અતિશય : ३ भद्दं सव्वजगुज्जोयगस्स, भद्दं जिणस्स वीरस्स । भद्दं सुराऽसुर णमंसियस्स, भद्दं धुयकम्मरयस्स ॥ શબ્દાર્થ:- સવ્વપ્નનુષ્નોયનH = સર્વ જગતમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવનારનું, માઁ થાઓ, નિળH = રાગદ્વેષ રહિત, પરમ વિજયી, જિનેશ્વર, વીલ્સ = મહાવીર, સુરાસુર = દેવ અને અસુરો દ્વારા, મસિયલ્સ = વંદિત મ્મરયમ્સ = અષ્ટવિધ કર્મરૂપ રજને, ધૂય = સર્વથા નષ્ટ કરનાર એવા ભગવાન. = કલ્યાણ ભાવાર્થ : – વિશ્વમાં જ્ઞાનનો ઉદ્યોત કરનારા, પ્રભુનું કલ્યાણ થાઓ, રાગદ્વેષ રૂપ શત્રુઓના વિજેતા Page #64 -------------------------------------------------------------------------- ________________ [ ૪ | શ્રી નંદી સૂત્ર જિનેશ્વરનું કલ્યાણ થાઓ, દેવો અને દાનવો દ્વારા વંદિત પ્રભુનું કલ્યાણ થાઓ અને કર્મરૂપ રજથી વિમુક્ત એવા ભગવાન મહાવીર સ્વામીનું સદા કલ્યાણ થાઓ. વિવેચન : પ્રસ્તુત ગાથામાં ભગવાન મહાવીરના ચાર વિશેષણ દ્વારા ચાર અતિશયોનું કથન છે. ગાથામાં પ્રયુક્ત નાયાસ શબ્દથી જ્ઞાનાતિશય, નર્સ અને ધુમ્રય શબ્દથી અપાયાપગમાતિશય તથા સુરાસુર મરિયમ્સ શબ્દથી પૂજાતિશય પ્રગટ થાય છે. આ ત્રણેય અતિશયથી ચોથો વચનાતિશય સ્વતઃ સ્પષ્ટ થઈ જાય છે. અહીં સ્તુતિકર્તાએ ભગવાનના કલ્યાણની મંગલ કામના કરેલ છે. વાસ્તવમાં ભગવાન તો કૃતકૃત્ય થઈ ચૂક્યા છે માટે આ સ્તુતિનું કરનારનું જ કલ્યાણ કરે છે. સ્તુતિકર્તા માટે જ તે કલ્યાણકારિણી છે. સંઘને નગરની ઉપમા : - गुण भवणगहण सुय रयणभरिय दसण विसुद्ध रत्थागा । | संघणगर भदं ते, अखंड चारित्त पागारा ॥ શબ્દાર્થ :- કુળ = ગુણરૂપ, પવન = ભવનોથી, માદા = ગહન છે, ભરપૂર છે, સુય= શ્રત રૂપ, રપ = રત્નોથી, મરિય = પરિપૂર્ણ છે, વલણ વિશુદ્ધ = વિશુદ્ધ સમ્યમ્ દર્શનરૂપ, ત્થા IT = રાજમાર્ગ, ગલીઓ, શેરીઓ, અહંડ = શ્રેષ્ઠ, વારિત્ત = ચારિત્રરૂપ, પIIT = ચારે બાજુ અભેદ્ય કિલ્લો છે, સંય ર મદં તે = હે સંઘનગર ! આપનું સદા કલ્યાણ થાઓ. ભાવાર્થ :- ગુણ રૂપી ભવ્ય ભવનોથી યુક્ત(ગહન બનેલ), શ્રત જ્ઞાનરૂ૫ રત્નોથી પરિપૂર્ણ વિશદ્ધ સમ્યકત્વ રૂપ સ્વચ્છ શેરીઓથી સંયુક્ત, અતિચાર રહિત અખંડ ચારિત્રરૂ૫ કિલ્લાથી સુરક્ષિત છે એવા હે સંઘનગર ! આપનું સદા કલ્યાણ થાઓ. વિવેચન : સૂત્રકારે પ્રસ્તુત ગાથામાં સંઘને નગરની ઉપમા આપી છે. તે નગરમાં આત્મગુણોરૂપી ભવનો છે. શ્રુત શાસ્ત્રજ્ઞાનરૂપી રત્નમય વૈભવ છે, સમ્યગદર્શનરૂપી વિશુદ્ધ માર્ગ છે અને અખંડ-શ્રેષ્ઠ ચારિત્રરૂપી પરકોટા છે. તાત્પર્ય એ છે કે મૂળગુણ, ઉત્તરગુણ તથા શ્રુતજ્ઞાનને ધારણ કરનાર સાધુ-સાધ્વી અને શ્રાવક શ્રાવિકારૂપ સંઘને નગરની ઉપમાથી ઉપમિત કરેલ છે. આ રીતે સંઘ રૂપ નગરના કલ્યાણમય વિકાસની કામના કરી છે તેથી જાણવા મળે છે કે સંઘ પ્રતિ સ્તુતિકારના હૃદયમાં અજોડ સહાનુભૂતિ, વાત્સલ્ય, શ્રદ્ધા અને ભક્તિ હતી. સંઘને ચક્રની ઉપમા : संजम-तव तुंबारयस्स, णमो सम्मत्त-पारियल्लस्स । अप्पडिचक्कस्स जओ, होउ सया संघ-चक्कस्स ॥ Page #65 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિ ગાથાઓ શબ્દાર્થ :- તુંજ = નાભિ, સંગમ = સંયમ, આરસ = છ પ્રકારના બાહ્ય તપ અને છ પ્રકારના આત્યંતર તપ રૂ૫ બાર આરા છે, સમત્ત = સમ્યકત્વ રૂપ જેની, પરિયસ = બાહ્ય પરિધિ છે, "મો = નમસ્કાર હો, અપવિલ્સ = પ્રતિચક્ર રહિત, અદ્વિતીય ચક્ર, અતુલનીય, સર્વિસ = સંઘરૂપ ચક્રનો, સયા = સદાય, સર્વકાળે, ન હોવું = જય હો, સદા સર્વદા જયશીલ થાઓ. ભાવાર્થ :- સત્તર પ્રકારનો સંયમ એ સંઘ રૂપ ચક્રની નાભિ છે. છ પ્રકારના બાહ્ય તપ અને છ પ્રકારના આત્યંતર તપ રૂપ સંઘચક્રના બાર આરા છે. સંઘ રૂપ ચક્રનો ઘેરાવો અર્થાતુ પરિધિ સમ્યકત્વ છે. એવા ચક્રની ઉપમા યુક્ત સંઘને નમસ્કાર હો. જે પ્રતિચક્રથી રહિત છે એટલે અદ્વિતીય, અતુલનીય છે એવા ચક્રરૂપ સંઘનો સદા જય હો. વિવેચન : આદિકાળથી અનેક પ્રકારના શસ્ત્રોમાં ચક્રની મુખ્યતા પ્રસિદ્ધ છે. પ્રાચીન યુગમાં શત્રુઓનો નાશ કરનાર સર્વ શ્રેષ્ઠ શસ્ત્ર ચક્ર હતું. ચક્ર વાસુદેવ અને ચક્રવર્તીની પાસે હોય છે. ચક્રથી જ વાસુદેવ પ્રતિવાસુદેવને હણી શકે છે. આ ચક્રમાં વિવિધ પ્રકારની શક્તિઓ હોય છે. ચક્રવર્તીને દિગ્વિજય વખતે આ ચક્ર માર્ગદર્શક બને છે. ચક્રવર્તી દ્વારા સંપૂર્ણ છ ખંડની સાધના કર્યા સિવાય આ ચક્રરત્ન આયુધશાળ માં પ્રવેશ કરતું નથી કેમ કે એ ચક્ર દેવાધિષ્ઠિત હોય છે, એવા ચક્રરત્નથી અહીં સંઘને ઉપમિત કરેલ છે. તે સંઘચક્ર પણ અલૌકિક આધ્યાત્મિક ગુણોથી સંપન્ન હોય છે. આ સંઘચક્રનો કોઈ પ્રતિદ્વન્દી નથી. તેમજ કોઈપણ વાહનોને તેના ચક્ર જ ગતિશીલ બનાવે છે. તે જ રીતે ચતુર્વિધ શ્રીસંઘ રૂપી ચક્ર સાધકોની સાધનાને ગતિશીલ બનાવવામાં સહાયક બને છે. સંઘને રથની ઉપમા : ___ भदं सीलपडागूसियस्स, तव-णियम-तुरयजुत्तस्स । संघ-रहस्स भगवओ, सज्झाय-सुणदिघोसस्स ॥ શબ્દાર્થ :- સૌર = અઢાર હજાર શીલ ગુણરૂપ, પાલિયરસ = ધ્વજા પતાકાઓ ફરકી રહી છે, તવયમ = તપ, સંયમ અને નિયમ રૂપ, તુરવગુત્તરૂ = અશ્વ જેમાં જોડાયેલા છે, સત્તાય = સ્વાધ્યાય રૂ૫, સુવિઘો = મંગલ ધ્વની જેમાંથી ગુંજી રહ્યો છે, સરસ મજાવો = એવા સંઘ રથ રૂપ ભગવાનનું, મ = સદા કલ્યાણ થાઓ. ભાવાર્થ :- સંઘ રૂ૫ રથની ઉપર અઢાર હજાર શીલ ગુણરૂપ ઊંચી ધ્વજાઓ ફરકે છે, તેમાં તપ અને સંયમ રૂપ અશ્વ જોડાયેલા છે; વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા રૂપ પાંચ પ્રકારના Page #66 -------------------------------------------------------------------------- ________________ [ s ] શ્રી નદી સૂત્ર સ્વાધ્યાયનો મંગલમય મધુર ધ્વનિ જેમાં નીકળી રહ્યો છે, એવા તે રથરૂપ સંઘ ભગવાનનું સદા કલ્યાણ થાઓ. વિવેચન : પ્રસ્તુત ગાથામાં શ્રી સંઘને રથની ઉપમા આપી છે. રથ ઉપર ધ્વજા ફરકે તો તે સુશોભિત લાગે, એમ સંઘરથ શીલ રૂ૫ ઊંચી ધ્વજાઓથી સુશોભિત છે. એટલે કે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા શીલા ગુણોના ભંડાર હોય છે. રથમાં સુંદર બે ઘોડા જોડાયેલા હોય છે એમ સંઘ રૂ૫ રથમાં પણ તપ અને સંયમરૂપ બે અશ્વ જોડાયેલા છે અર્થાત્ સાધુ સાધ્વીજીનાં જીવન તપ અને સંયમની પ્રમુખતાથી ગતિમાન હોય છે. રથમાં જેમ ઘૂઘરીનો રણકાર હોય છે એમ સંઘ રૂ૫ રથમાં પાંચ પ્રકારના સ્વાધ્યાયરૂપ ઘૂઘરીનો મંગલ રણકાર સંભળાય છે અર્થાત્ ચતુર્વિધ સંઘ સ્વાધ્યાય આદિમાં લીન હોય છે. ધ્વજા, અશ્વ અને નંદીઘોષ એ ત્રણેયને ક્રમશઃ શીલ, તપ-નિયમ અને સ્વાધ્યાયથી ઉપમિત કરેલ છે. જેમ શ્રેષ્ઠ રથ સુપથગામી હોય છે તેમ સંઘરથ પણ મોક્ષપથનો ગામી છે. એવા સંઘરૂ૫ રથના કલ્યાણની મંગલ કામના આ ગાથામાં કરેલ છે. સંઘને પદ્મકમળની ઉપમા : कम्मरय-जलोह-विणिग्गयस्स, सुय-रयण-दीहणालस्स । पंचमहव्वय-थिरकण्णियस्स, गुण-केसरालस्स ॥ सावग-जण-महुअरि-परिवुडस्स, जिणसूर तेयबुद्धस्स । संघ-पउमस्स भई, समणगण-सहस्सपत्तस्स ॥ શબ્દાર્થ :- સ્મરચ= કર્મ રજ રૂપ, ગોદ = જળરૂપ સંસાર પ્રવાહથી, વિળિયસ = ઉપર ઊઠેલ, સુથરથા = જેને શ્રુત રત્ન રૂપ, રીફાનસ = લાંબી નાળ છે, વહથ્વય = જેને પાંચ મહાવ્રત રૂપ,fથRevયસ્ત = સ્થિર કર્ણિકા છે, પુખ = ઉત્તર ગુણ રૂ૫, ૨Inક્ષ = જેને પરાગ (કેસરાલ) છે, સાવન = શ્રાવક સમૂહરૂપ, મદુર = ભ્રમરોથી, પરનુડલ્સ = જે ઘેરાયેલ છે, પરિવૃત્ત છે, નિખજૂરતીર્થકર રૂપ સૂર્યના કેવળજ્ઞાન રૂપ, તે પુસ્તક તેજથી વિકસિત છે, સમMIT = શ્રમણ ગણરૂપ, સદલ્સ = હજાર, પત્ત = પાંખડીઓથી યુક્ત, સપપ૩મસ = એવા સંઘ-પદ્મનું. ભાવાર્થ :- કર્મ રજ રૂપ કાદવ અને જળાશયના જળથી ઉપર ઊઠેલ અર્થાત્ અલિપ્ત, શ્રત રત્નરૂપ દીર્ઘ નાળ યુક્ત, પાંચ મહાવ્રત રૂપ સુદઢ કર્ણિકા યુક્ત, ઉત્તરગુણ-ક્ષમા, માર્દવ, આર્જવ, સંતોષ આદિ ગુણ રૂપ પરાગથી યુક્ત, ભાવિક શ્રાવકગણ રૂપ ભમરાઓથી ઘેરાયેલ, તીર્થકર ભગવાનરૂપ સૂર્યના કેવળજ્ઞાનરૂપ તેજથી વિકસિત, શ્રમણ ગણ રૂપ હજારો પાંખડીઓવાળા, એવા પાકમળરૂપ સંઘનું સદા કલ્યાણ થાઓ. Page #67 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિ ગાથાઓ વિવેચન : આ બે ગાથામાં શ્રી સંઘને પધકમળની ઉપમાથી અલંકૃત કરેલ છે. જેમ કમળોથી સરોવરની શોભા વધે છે એમ શ્રી સંઘથી જિનશાસનની અને મનુષ્યલોકની શોભા વધે છે. પાકમળને દીર્ઘ નાલ હોય છે એમ શ્રી સંઘને પણ શ્રત રત્નરૂપ મજબૂત નાલ(ડાંડી) છે. પદ્મકમળને સ્થિર કર્ણિકા હોય છે એમ સાધુ સાધ્વીની પ્રમુખતાવાળા શ્રી સંઘને પણ પાંચ મહાવ્રત રૂપ સ્થિર કર્ણિકા છે. જેમ કમળ સૌરભ અને પીતવર્ણી પરાગની સુગંધના કારણે ભ્રમર અને ભ્રમરીઓના સમૂહથી ઘેરાયેલું હોય છે એમ મૂળ ગુણ રૂપ સૌરભથી અને ઉત્તર ગુણરૂપ પીતવર્મી પરાગથી તથા આધ્યાત્મિક રસપૂર્ણ નિગ્રંથ પ્રવચનથી તેમજ આનંદરૂપ મકરંદથી યુક્ત શ્રી સંઘ પણ શ્રાવકગણ રૂપ ભમરોથી પરિવૃત્ત રહે છે. પદ્મકમળ સૂર્યોદય થતાં વિકસિત થાય છે એમ શ્રી સંઘ રૂપ પદ્મકમળ, તીર્થકર રૂપ સૂર્યના કેવળજ્ઞાનના તેજ વડે વિકસિત થાય છે. પદ્મકમળ જળ અને કાદવથી અલિપ્ત રહે છે એમ શ્રી સંઘરૂપ પદ્મકમળ કર્મ રૂપ રજ અને આશ્રવ રૂપ પાણીથી અલિપ્ત રહે છે. પદ્મકમળ હજારો પાંખડીઓથી સુશોભિત હોય છે એમ શ્રી સંઘરૂપ પાકમળ પણ શ્રમણ ગણ રૂપ હજારો પાંખડીઓથી સુશોભિત રહે છે. આ રીતે અનેક સમાનતાઓ વડે સંઘને કમળની ઉપમા આપી છે. સંઘને ચંદ્રની ઉપમા : તવ-સંગમ-મય-સંછળ, વરિય-રાહુમુદ પુરિત નિર્વા जय संघचंद णिम्मल, सम्मत्त-विसुद्ध-जोण्हागा ॥ શબ્દાર્થ – વસંનમ તપ અને સંયમ રૂપ, મયfછળ = મૃગ ચિહ્ન છે, છિરિય = અક્રિયાવાદ રૂ૫, ૨૬મુહકુરિસ = રાહુ પ્રમુખ ગ્રહોથી ગ્રસિત ન થનાર, ઉન્મત્ત = નિર્મળ સમત્ત = સમ્યક્ત્વ રૂપ,વિશુદ્ધ = સ્વચ્છ, ગોઠ્ઠા = ચાંદનીથી યુક્ત, સંધર્વક સંઘ ચંદ્રનો, ચંદ્રરૂપી સંઘનો,foq= નિત્ય. ભાવાર્થ :- તપ પ્રધાન સંયમરૂપ મૃગચિહ્નથી અંકિત, અક્રિયાવાદ આદિ વિવિધ મતમતાંતરરૂપ રાહુ પ્રમુખ ગ્રહોથી ગ્રસિત ન થનાર, સદા નિરાબાધ, દર્શનમોહ–મળથી રહિત, સ્વચ્છ, નિર્મળ, નિરતિચાર, સમ્યકત્વરૂપ ચાંદનીથી સુશોભિત, એવા ચંદ્રરૂપી સંઘનો સદા જય થાઓ. વિવેચન : આ ગાથામાં શ્રી સંઘને ચંદ્રની ઉપમાથી અલંકૃત કરેલ છે. જેમ ચંદ્ર મંગચિહ્નથી અંકિત, સૌમ્યકાંતિથી યુક્ત તેમજ ગ્રહ, નક્ષત્ર અને તારાઓથી ઘેરાયેલો હોય છે. તેમ ચતુર્વિધ શ્રી સંઘ પણ તપ, સંયમથી યુક્ત છે. મિથ્યાદષ્ટિ,નાસ્તિકોથી અજેય હોય છે અર્થાત્ પોતાના અસ્તિત્વમાં સ્થિર રહે છે. જેમ ચંદ્રની સુંદર જ્યોત્સના પ્રકાશક હોય છે તેમ આ ધર્મસંઘમાં સભ્યશ્રદ્ધાન અને સમ્યકજ્ઞાનરૂપ પ્રકાશ ફેલાયેલો રહે છે અર્થાત્ જ્ઞાન અને શ્રદ્ધાનમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા સદા જોડાયેલા રહે છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ [ 0 ] શ્રી નદી સૂત્ર સંઘને સૂર્યની ઉપમા : परतित्थिय-गहपह णासगस्स, तवतेय-दित्तलेसस्स । १० णाणुज्जोयस्स जए, भद्द दमसंघ-सूरस्स ॥ શબ્દાર્થ -પરિસ્થિય પરતીર્થિક, અન્યમત, મિથ્યાત્વરૂપ, પદ = ગ્રહોની પ્રભાને, નાલાસ = નષ્ટ કરનાર, તોય= તપના તેજની, લિનેસલ્સ = દેદીપ્યમાન લેશ્યા-કાંતિવાળા, બાપુનોયસ = જ્ઞાનરૂપ પ્રકાશ ફેલાવનાર, વમય સૂરલ = અજ્ઞાન અંધકારને દૂર કરનાર, ઉપશમ પ્રધાન સૂર્યરૂપી સંઘનું, મ = કલ્યાણ થાઓ. ભાવાર્થ :- અન્ય મતમતાંતર રૂપ ગ્રહ વગેરેની પ્રજાને નિસ્તેજ કરનાર, પોતાના તપ સંયમના તેજથી દેદીપ્યમાન કાંતિવાળા, જ્ઞાનરૂપ પ્રકાશને ફેલાવનાર અને અજ્ઞાન અંધકારને દૂર કરનાર, વિષય કષાયરૂપ અવગુણોને દૂર કરનાર એવા ઉપશમ પ્રધાન સૂર્યરૂપી સંઘનું સદા કલ્યાણ થાઓ. વિવેચન : પ્રસ્તુત ગાથામાં શ્રી સંઘને સૂર્યની ઉપમા આપી છે. જેમ સૂર્યોદય થતાં જ સર્વ ગ્રહો નિસ્તેજ થાય છે. તેમ સંઘ રૂપ સૂર્યથી એકાંતવાદી દુર્નયનો આશ્રય લેનાર પરવાદીઓની પ્રભા નિસ્તેજ થાય છે. સૂર્ય જેમ દેદીપ્યમાન છે એમ ચતુર્વિધ સંઘ પણ તપ રૂપ તેજથી સદા દેદીપ્યમાન છે. જેમ સૂર્ય પ્રકાશ આપનાર છે, એમ સંઘ પણ જ્ઞાનરૂપ પ્રકાશ આપનાર છે. જેમ સૂર્ય અંધકારનો વિનાશ કરે છે તેમ સાધુ-સાધ્વી પ્રમુખ સંઘ પણ અજ્ઞાન અને અવગુણોનો નાશ કરે છે. સંઘને સમુદ્રની ઉપમા : भदं धिई-वेला-परिगयस्स, सज्झाय-जोग-मगरस्स । अक्खोहस्स भगवओ, संघ-समुदस्स रुंदस्स ॥ શબ્દાર્થ :- fધ = ધૃતિ, ધૈર્યરૂપ, વત્તા પરિણય = વેલાથી ઘેરાયેલ છે, તળાવ-નોન = જેમાં સ્વાધ્યાય અને શુભયોગ રૂ૫, HIRટ્સ = મગરથી યુક્ત, મોદસ્ય = પરીષહ અને ઉપસર્ગોથી અક્ષુબ્ધ, સવજ્ઞ= સર્વ પ્રકારના ઐશ્વર્યથી યુક્ત અર્થાત્ વિશાળ, સંયમુદ્દસ = એવા સમુદ્રરૂપી સંઘ, માવો = ભગવાનનો સદા જય થાઓ. ભાવાર્થ :- જે ધૃતિ અર્થાત્ મૂળ ગુણ અને ઉત્તર ગુણથી વૃદ્ધિ પામતાં આત્મિક પરિણામ રૂપ જળ રાશિની વેલાથી પરિવ્યાપ્ત છે, સ્વાધ્યાય અને શુભ યોગરૂપ મગરમચ્છથી યુક્ત છે, પરીષહ અને ઉપસર્ગ આવવા છતાં ક્ષુબ્ધ ન થતાં નિષ્કપ અને નિશ્ચલ રહે છે અને જે કર્મવિદારણમાં મહાશક્તિશાળી છે. એવા ઐશ્વર્યયુક્ત વિશાળ સમુદ્રરૂપી સંઘ ભગવાનનું સદા કલ્યાણ થાઓ. ११ म Page #69 -------------------------------------------------------------------------- ________________ અતિ ગાથાઓ. [ ૯ ] વિવેચન : પ્રસ્તુત ગાથામાં શ્રી સંઘને સમુદ્રની ઉપમાથી ઉપમિત કરેલ છે. પ્રવાહની વૃદ્ધિ થવાથી જેમ સમુદ્રમાં ભરતી આવે છે તેમ શ્રી સંઘરૂપ સમુદ્રમાં પણ ક્ષમા, શ્રદ્ધા, ભક્તિ, સંવેગ, નિર્વેદ આદિ અનેક સગુણોની ભરતી આવે છે. જેમ મગરમચ્છ આદિ જળચર જીવો સમુદ્રમાં વ્યાપ્ત હોય છે, તેમ સંઘ સમુદ્ર પણ સ્વાધ્યાય તથા શુભયોગથી વ્યાપ્ત હોય છે. જેમ સમુદ્ર પોતાની મર્યાદામાં સદા સ્થિર રહે છે, અનેક નદીઓ તેમાં ભળે છે તો પણ તે ખળભળતો નથી, તેમ પરીષહ અને ઉપસર્ગોના પહાડો નડે છે તોપણ સંઘ નિશ્ચલ રહે છે અર્થાત્ પરીષહ અને ઉપસર્ગને પણ પરાજિત કરે છે. જેમ સમુદ્રમાં અસંખ્ય રત્નરાશિ હોય છે તેમ શ્રી સંઘમાં અનેક સગુણ રૂપ રત્ન વિદ્યમાન છે, શ્રી સંઘ આત્મિક ગુણોથી સુશોભિત છે. સમુદ્ર જેમ ચંદ્ર તરફ જાય છે એમ શ્રી સંઘ મોક્ષ તરફ જાય છે. સમુદ્ર જેમ ગંભીર છે એમ શ્રી સંઘ અનંત ગુણો પ્રાપ્ત થવાથી ગંભીર છે. એવા સંઘને આ ગાથામાં ભગવાન શબ્દથી સન્માનિત કરીને સ્તુતિ કરેલ છે. પ્રસ્તુત ગાથામાં સ્વાધ્યાયને યોગ સાથે પ્રતિપાદિત કરીને શાસ્ત્રકારે સૂચિત કર્યું છે કે સ્વાધ્યાય ચિત્ત અને યોગોની એકાગ્રતાનું એક પ્રબળ સાધન છે તથા તેનાથી ચિત્તની અપ્રશસ્ત વૃત્તિઓનો નિરોધ થાય છે. સંઘને મેરુપર્વતની ઉપમા : सम्मदसण वरवइर, दढ-रूढ-गाढावगाढपेढस्स । धम्मवर रयणमडिय, चामीयर मेहलागस्स ॥ णियमुसियकणय सिलाय लुज्जलजलंत चित्तकूडस्स । णंदणवण मणहरसुरभि, सीलगंधुद्धमायस्स ॥ जीवदया सुंदर कंदरुद्दरिय, मुणिवर मइंदइण्णस्स । हेउसयधाउपगलंत, रयण दित्तोसहि गुहस्स ॥ संवरवर-जलपगलिय, उज्झरपविरायमाणहारस्स । सावगजण-पउररवंत मोर णच्चंत कुहरस्स ॥ विणयणयपवर मुणिवर फुरंत विज्जुज्जलंत सिहरस्स । विविहगुण कप्परुक्खग, फलभर कुसुमाउलवणस्स ॥ णाणवररयण दिप्पंत, कंतवेरुलिय विमलचूलस्स वंदामि विणयपणओ, संघ-महामंदरगिरिस्स ॥ १२) Page #70 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ ] શ્રી નંદી સૂત્ર શબ્દાર્થ :- [૨૨] વર= શ્રેષ્ઠ વફર = વજમય, વઢ-નિષ્કપ, કઢ= ચિરંતન, ઢ = નક્કર, મજબૂત, અવદ પેદલ્સ = ઊંડી ભૂપીઠ, આધારશિલા, સમક્ષ = ઉત્તમ સમ્યગુદર્શન, થHવર = શ્રેષ્ઠ શ્રુતચારિત્ર ધર્મરૂપી,રયા = રત્નો જેમાં, નડિય = મઢેલા છે, વાનીયર = સોનાની, મેદાસ = મેખલાથી સુશોભિત. [૨૩] નિયમ = યમ નિયમરૂપ, લય = ઉન્નત, ઊભરેલો, સિતાયન = સોનાનું શિલાતલ છે, ૩ma = ઉજ્જવળ, ગત = ચમકતું, વિત્ત = વિચિત્ર, વિવિધ, ફૂડસ= ઉન્નત કૂટ છે, મગદર = મનોહર, સુરક્ષીત યુદ્ધમાલ = શીલરૂપ સુગંધથી પરિવ્યાપ્ત, વણવા = નંદનવન છે. [૨૪] જીવવા = જીવ દયા રૂપ, સુંવરજવર = સુંદર કંદરાઓ છે, રિય = શૌર્યસંપન્ન, કર્મરૂપ શત્રુઓને પરાસ્ત કરનાર, અન્યમૂર્થિક રૂપ મૃગલાઓને પરાજિત કરનાર, મુળવર = તેજસ્વી મુનિવર રૂપ, મફફvણસ્ત = સિંહોથી આકીર્ણ છે, દેડસય = સેંકડો હેતુરૂપ, ધાર = સોના-ચાંદીની ધાતુઓ, પતિત = નિયંદમાન, વહી રહી છે, રયા = રત્નોથી, વિત્ત = દેદીપ્યમાન, દિલ્સ = ગંભીર રહસ્યમય ઔષધિઓ, જડીબુટ્ટીઓથી યુક્ત. [૨૫] સંવરવાર = શ્રેષ્ઠ સંવરરૂપ જળના નિર્મળ, પલિયડર = ઝરણાઓના પ્રવાહરૂ૫, પવરવાદાસ = હારથી શોભાયમાન છે, સાવન" = શ્રાવકજન રૂપ, પ૩૨૨વંતનોર = પ્રચુરધ્વનિ કરતાં મયૂરો, બવંત = થનગન નાચી રહ્યા છે, આનંદમય થઈ રહ્યા છે, ગુ a = કુહર, સ્થાન, રમ્યપ્રદેશ. [] વિયાય = વિનયથી પરિપૂર્ણ, વિનમ્ર, પવરમુનિવર = શ્રેષ્ઠ મુનિવર તથા, સુરત = સ્કુરાયમાન, ચમકતી, વિનુ = વીજળી, દામિની, સંત = જાજવલ્યમાન, સિદર સ = શિખર સુશોભિત છે, વિવિદ = વિવિધ પ્રકારના, ગુણ = ગુણો રૂપ, વખfહુ = કલ્પવૃક્ષ છે, પામર= ફળોથી યુક્ત, સુસુમાવત = ફૂલો યુક્ત, લાલ = વન છે. [૭] બાળવરરયા = સમ્યગુજ્ઞાન રૂપ શ્રેષ્ઠ રત્ન વડે, ખ્રિત = દેદીપ્યમાન, વત = મનોહર, વિગત = વિમલ, નિર્મળ, તિય = વૈડૂર્ય રત્નની, તરસ = ચૂલિકા, સંયમહાર રિસ = તે મહા મંદરગિરિરૂપ સંઘને વિષયપણો =વિનયપૂર્વક, પ્રણત થઈને, વામ = વંદન કરું છું. ભાવાર્થ :- [૧૨] સંઘરૂ૫ સુમેરુમાં સમ્યગુદર્શન રૂપી શ્રેષ્ઠ વજમય, નિષ્કપ, ચિરકાલીન, મજબૂત અને ઊંડી આધારશિલા છે. તે શ્રત ધર્મરૂપી શ્રેષ્ઠ રત્નોથી સુશોભિત છે અને ચારિત્ર ધર્મરૂપી સોનાની મેખલા છે અર્થાત્ ભૂમિનો મધ્યભાગ છે. [૧૩] સંઘરૂપ સુમેરુને વિવિધ યમનિયમરૂપી સોનાનું શિલાતા છે. તે ઉજ્જવળ ચમકતાં ઉદાત્ત ચિંતન, શુભ અધ્યવસાયરૂપ અનેક કૂટોથી યુક્ત છે અને ત્યાં શીલરૂપી સૌરભથી મહેકતું મનોહર નંદનવન છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિ ગાથાઓ [૧૧] [૧૪] સંઘરૂપ સુમેરુમાં જીવદયારૂપ સુંદર ગુફાઓ છે. તે ગુફાઓ કર્મરૂપ શત્રુઓનો પરાજય કરનાર, પરવાદીરૂપ મૃગો પર વિજય પ્રાપ્ત કરવામાં શ્રેષ્ઠ એવા તેજસ્વી મુનિગણ રૂપ સિંહથી આકીર્ણ છે અને જ્યાં સેંકડો હેત રૂપ સોના ચાંદી વગેરે ધાતુઓ નિયંદમાન- વહી રહી છે, જ્ઞાન, દર્શન, ચરિત્રરૂપ વિવિધ દેદીપ્યમાન રત્નોથી અને આમાઁષધિ આદિ ૨૮ લબ્ધિઓરૂ૫ રહસ્યમય જડીબુટ્ટીઓથી સંઘરૂપી સુમેરુ શોભાયમાન છે. [૧૫] સંઘરૂપ સુમેરુ સંવરરૂપ શ્રેષ્ઠ જળના સતત પ્રવાહરૂપ ઝરણાઓથી હીરાના હારની જેમ શોભાયમાન છે. તેમજ શ્રાવકગણરૂપ મયૂરો ધર્મસ્થાન રૂપ રમ્યપ્રદેશોમાં આનંદવિભોર થઈ સ્વાધ્યાય સ્તુતિરૂપ પ્રચુર ધ્વનિ કરી રહ્યા છે. [૧૬] સંઘરૂપ સુમેરુપર વિનય ગુણથી વિનમ્ર, ઉત્તમ મુનિગણ રૂપ હુરાયમાન વિધુતથી ચમકતા શિખર સુશોભિત છે. જ્યાં વિવિધ સંયમ ગુણોથી સંપન્ન મુનિવર જ કલ્પવૃક્ષ છે. જેઓ ધર્મરૂપ ફળ અને વિવિધ રિદ્ધિરૂ૫ ફૂલોથી યુક્ત છે. એવા મુનિવરોથી ગચ્છરૂ૫ વન પરિવ્યાપ્ત છે. [૧૭] સંઘરૂપ સુમેરુ પર સમ્યગુ જ્ઞાનરૂપી શ્રેષ્ઠ રત્નોથી દેદીપ્યમાન, મનોજ્ઞ નિર્મળ વૈડૂર્યમથી ચૂલિકા છે એવા તે મહામંદર પર્વતરાજ રૂપ સંઘને હું વિનયપૂર્વક નમ્રતા સાથે વંદન કરું છું. વિવેચન : પ્રસ્તુત ગાથામાં સ્તુતિકારે શ્રી સંઘને મેરુ પર્વતની ઉપમાથી અલંકૃત કરેલ છે. દરેક સાહિત્યકારે સુમેરુ પર્વતનું મહાભ્ય બતાવ્યું છે. મેરુ પર્વત જંબૂદ્વીપના મધ્યભાગમાં સ્થિત છે. જે એક હજાર જોજન પૃથ્વીમાં ઊંડો છે અને નવ્વાણુ હજાર જોજન ઊંચો છે. મૂળમાં તેની જાડાઈદસ હજાર જોજન છે. તેના પર ચાર વન છે– (૧) ભદ્રશાલવન (૨) સોમનસવન (૩) નંદનવન (૪) પંડગવન. તેને ત્રણ કાંડ છે– રજતમય, સુવર્ણમય અને વિવિધરત્નમય. તેને ચાલીસ જોજનની ચૂલિકા છે. આ પર્વત વિશ્વના સર્વ પર્વતોથી ઊંચો છે. મેરુપર્વતને વજમય પીઠિકા, સુવર્ણમય મેખલા અને કનકમય અનેક શિલાઓ છે. તેને દેદીપ્યમાન ઊંચા અનેક ફૂટ છે. વનોમાં નંદનવન સવિશેષ રમણીય છે. જેમાં અનેક કંદરાઓ, ગુફાઓ છે. તેની અંદર અનેક પ્રકારની ધાતુઓ છે. મેરુ પર્વત વિશિષ્ટ રત્નોનું ઉદ્ભવસ્થાન છે. તે અનેક પ્રકારની ઔષધિઓથી પરિવ્યાપ્ત છે. તેની ગુફાઓમાં અનેક પક્ષીઓનો સમુહ આનંદવિભોર બનીને કલરવ કરે છે, તેમજ મયૂરો નૃત્ય કરે છે. તેના ઊંચા ઊંચા શિખરો વિધુતની પ્રભાની જેમ ચમકી રહ્યા છે. તેના વનવિભાગો કલ્પવૃક્ષોથી સુશોભિત છે. તે કલ્પવૃક્ષો સુગંધિત ફૂલો અને ફળોથી યુક્ત છે. આવી અનેક પ્રકારની વિશેષતાઓથી તે મહાગિરિરાજ શોભાયમાન છે, જેની તુલના થઈ શકે એમ નથી. એવા શ્રેષ્ઠ પર્વતરાજની ઉપમાથી ચતુર્વિધ શ્રી સંઘને ઉપમિત કરેલ છે. મેરુની ભૂપીઠિકા વજમયી છે અર્થાતુ વજ નિર્મિત છે. એમ સંઘરૂ૫ મેરુની ભૂપીઠિકા શ્રેષ્ઠ સમ્યગુદર્શન છે. જેમ મેરુને ઉજ્જવળ સોનાની આધારશિલા છે એમ સંઘમેરુને સમ્યગુદર્શનરૂપ સુદઢ Page #72 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ | શ્રી નંદી સૂત્ર આધારશિલા છે. તે આધારશિલા શંકા, કંખા આદિ દૂષણરૂપ વિવરોથી રહિત છે. જેમ મેરુ શાશ્વત છે, ચિરંતન છે એમ સંઘમેરુ પણ પ્રતિપળે વિશુદ્ધ અધ્યવસાયથી ચિરંતન છે. જેમ મેરુ ગહન છે અર્થાતુ નક્કર છે એમ સંઘમેરુને તીવ્ર તત્ત્વ વિષયક અભિરુચિ હોવાના કારણે તે નક્કર છે અર્થાત્ સમ્યફ બોધ હોવાના કારણે તેમજ જીવાદિ નવ તત્ત્વ અને ષ દ્રવ્યોમાં નિમગ્ન હોવાના કારણે તે નક્કર છે. જેમ મેરુ રત્નની શૃંખલાથી અલંકૃત છે એમ સંઘમેરુ ઉત્તર ગુણરૂપ રત્ન અને મૂળ ગુણ રૂ૫ સોનાની મેખલાથી અલંકૃત છે. ઉત્તર ગુણ વિના મૂળ ગુણનું મહત્ત્વ નથી માટે ઉત્તર ગુણ રૂપ રત્નથી ઠસોઠસ ભરેલ મૂળ ગુણ રૂપ સુવર્ણની મેખલા વડે સંઘમેરુ અલંકૃત છે. આ રીતે બધી ઉપમાઓ અને તેના વિશેષણો ઘટિત કરી લેવા જોઈએ. વિશેષાર્થ :- સંઘમેરુની પીઠિકા સમ્યગુદર્શન છે. વિવિધ ધર્મરૂપ સુવર્ણ મેખલા અને રત્નોથી તે સુશોભિત છે. તેમાં યમ, નિયમ અને પરૂપ સુવર્ણની શિલાઓ છે અને પવિત્ર અધ્યવસાયરૂપ દેદીપ્યમાન ઊંચા ફૂટ છે. આગમોનું અધ્યયન, શીલ, સંતોષ આદિ અદ્વિતીય ગુણોરૂપ નંદનવનથી શ્રી સંઘ મેરુ પરિવૃત્ત છે. મનુષ્ય તથા દેવોને તે આનંદિત કરે છે, સંઘમેરુના ગુણરૂપ નંદનવનમાં આવીને દેવો પણ પ્રસન્નતાનો અનુભવ કરે છે. સંઘમેરુ પ્રતિવાદીઓના કુતર્કમય એકાંતવાદના નિરાકરણ રૂ૫ વિવિધ પ્રકારની ધાતુઓથી સુશોભિત છે, શ્રુતજ્ઞાનરૂપ રત્નોથી પ્રકાશમાન છે અને આમર્ષ આદિ ૨૮ લબ્ધિઓરૂપ ઔષધિઓથી પરિવ્યાપ્ત છે. સંઘમમાં સંવરરૂપ વિશુદ્ધ ઝરણાઓ વહી રહ્યાં છે. એ ઝરણાઓ સંઘમેના ગળાનો જાણે હાર હોય, એવા શોભી રહ્યા છે. સંઘમેરુની પ્રવચન શાળાઓ જિનવાણીના ગંભીર અવાજથી ગુંજી રહી છે. જે વાણી સાંભળીને શ્રાવકગણરૂપ મયૂરો પ્રસન્ન થઈને નાચી ઊઠે છે અર્થાત્ આનંદવિભોર બની જાય છે. સંઘમેરુ વિનયધર્મ અને અન્ય ગુણ સમૂહરૂપ વિધુતથી ચમકી રહ્યો છે. પ્રલયકાળના પવનથી પણ મેરુ પર્વત ક્યારે ય વિચલિત થતો નથી. એ જ રીતે સંઘમેરુ પણ અજ્ઞાની જીવો દ્વારા આપવામાં આવતાં પરીષહ અને ઉપસર્ગથી વિચલિત થતો નથી. સંઘમેરુ અત્યંત મનોહર અને નયનરમ્ય છે અને તે અલૌકિક લક્ષ્મીથી શોભાયમાન છે. એવા મહામંદર પર્વતરાજ રૂપ સંઘની સ્તુતિ અને વિનયપૂર્વક વંદન કરતાં સૂત્રકાર ભક્તિ રસમાં લીન બન્યા છે. છ ગાથાઓમાં દર્શાવેલ મંદર મેરુની વિવિધ ઉપમાઓનું સંક્ષિપ્ત સંકલન આ પ્રમાણે છે: આધારશિલા રત્નોની આધારશિલા તેની મેખલા સોનાની સમ્યગુદર્શન શ્રુતધર્મ ચારિત્રધર્મ Page #73 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિ ગાથાઓ ૧૭ | શિલા અને કૂટ યમ, નિયમ, તપ સૌરભયુક્ત નંદનવન શીલ કિંદરા-ગુફાઓ જીવદયા સિંહ-મૃગેન્દ્રકીર્ણ મુનિવૃંદથી આકીર્ણ સોનાચાંદીના ધાતુરસથી દેદીપ્યમાન સેંકડો હેતુ દાંત, તત્ત્વ સાર, રત્ન અને ચમત્કારિક જડીબુટ્ટી ધર્મ રહસ્યાર્થ, જીવન સુધારક ઉપદેશ પાણીના ઝરણાઓ વિવિધ આશ્રવ ત્યાગરૂપ સંવર પ્રચુર ધ્વનિ કરતા નાચતા મોર સ્વાધ્યાય સ્તુતિ ભક્તિ કરતો શ્રાવક સમુદાય રમ્યપ્રદેશ(કુહર) ધર્મસ્થાનક જાજ્વલ્યમાન વીજળીથી સુશોભિત વિનયથી પરિપૂર્ણ શ્રેષ્ઠ ચમકતા શિખરો મુનિ પ્રવર કલ્પવૃક્ષ, ફળ, પુષ્પથી યુક્ત વન મુનિવર, ક્ષમા શાંતિ સરળતાદિ ધર્મ, લબ્ધિઓથી યુક્ત,ગચ્છ. રત્નોથી દેદીપ્યમાન વૈડૂર્યમથી સમ્યગૂજ્ઞાન, શ્રેષ્ઠ શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાન આદિ આ સંઘમાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા ચતુર્વિધ સંઘ અપેક્ષિત છે. બીજી રીતે સંઘને મેરુની ઉપમા :, गुणरयणुज्जल कंडयं, सीलसुगंधि तवमंडिउद्देसं । सुयबारसंग सिहरं, संघमहामंदरं वंदे ॥ શબ્દાર્થ :- ગુણવપુજાનચં = ગુણરૂપ રત્નોવાળા દેદીપ્યમાન કાંડ(વિભાગ), મધ્યભાગ, સીતસુfધ = પાંચશીલરૂપ સુગંધથી સુગંધિત, તવમહિન્દુસં = તપ નિયમ વડે સુશોભિત, અયવારસસિદર = દ્વાદશાંગ ગ્રુત રૂપ શિખર. ભાવાર્થ :- સંઘરૂપ સુમેરુનો મધ્યભાગ–કાંડ(વિભાગ) સમ્યકજ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ગુણ રત્નોથી દેદીપ્યમાન છે અને અહિંસા, સત્ય આદિ ચારિત્રગુણોની સુગંધથી સુગંધિત છે, તપના તેજથી શોભાયમાન છે અને તેમાં દ્વાદશાંગરૂપ શ્રુતજ્ઞાનના ઊંચા શિખરો આવેલા છે, આવા અનેક વિશેષણોથી સંપન્ન, મહા મેરુપર્વતરૂપ સાધુ-સાધ્વી પ્રમુખ ચતુર્વિધ સંઘને હું વંદન કરું છું. વિવેચન : ચૂલિકા પ્રસ્તુત ગાથામાં સંઘમેરુની પુનઃ સંક્ષિપ્તમાં સ્તુતિ કરતાં શ્રીસંઘને વંદન કર્યા છે. વાસ્તવમાં પંચ Page #74 -------------------------------------------------------------------------- ________________ | ૧૪ શ્રી નંદી સૂત્ર પરમેષ્ટી સિવાય ધર્મરૂપે બીજા કોઈ વંદનીય થતા નથી. અહીં સમુચ્ચય સંઘમાં સાધુ-સાધ્વી પ્રમુખસ્થાને છે. માટે સ્તુતિમાં તેમને વંદન કરવાનું ઉપયુક્ત થાય છે. પ્રસ્તુત પ્રસંગમાં સાધુના ચાર વિશેષણ કહ્યા છે(૧) ગુણ (૨) શીલ (૩) તપ (૪) શ્રત. "ગુણ" શબ્દથી મૂળ ગુણ અને ઉત્તરગુણનું, "શીલ" શબ્દથી સદાચાર અર્થાત્ સંપૂર્ણ બ્રહ્મચર્ય અથવા સમગ્ર આચારનું, "તપ" શબ્દથી છ પ્રકારના બાહ્ય તપ અને છ પ્રકારના આત્યંતર તપનું અને "શ્રુત" શબ્દથી દ્વાદશાંગી રૂ૫ શ્રુતજ્ઞાનનું ગ્રહણ થાય છે. આમ આ ગાથામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને પરૂપ ચતુર્વિધ મોક્ષમાર્ગના પરમ અંગો સૂચવેલ છે. એ જ સંઘમેરુની વિશેષતા છે. આઠ ઉપમાઓનો સંગ્રહ - MIR-ર૮-ર -૧૪, વલે સૂરે સમુદ્ર-મે ન ! जो उवमिज्जइ सययं, तं संघगुणायरं वंदे ॥ શબ્દાર્થ :- ૨ = નગરની, રદ = રથની, રવ = ચક્રની, પs = પાકમળની, કે = ચંદ્રની, સૂર – સૂર્યની, સમુદ્ર = સમુદ્રની, મેગ્નિ = મેરુગિરિની, ગો ૩વના સથય = જે સતત-નિરંતર ઉપમિત કરવામાં આવેલ છે, ઉપમાથી સદા ઘટિત કરવામાં આવે છે, પરં= અક્ષયનિધિ, ગુણભંડાર, ગુણોની ખાણરૂપ, તં સંય = એવા તે ચતુર્વિધ સંઘને, વ = હું સ્તુતિપૂર્વક વંદન કરું છું. ભાવાર્થ :- નગર, રથ, ચક્ર, પદ્મ, ચંદ્ર, સૂર્ય, સમુદ્ર અને મેરુના વિશિષ્ટ ગુણોની ઉપમાથી જે નિરંતર ઉપમિત કરવામાં આવેલ છે એવા અનેક અલૌકિક ગુણોના ભંડાર સંઘને હું વંદન કરું છું. વિવેચન : સ્તુતિકારે ગાથાના અંતિમ ચરણમાં શ્રદ્ધાથી શ્રી ચતુર્વિધ સંઘને વંદન કર્યા છે. ચતુર્વિધ સંઘમાં સાધુ-સાધ્વી અને આચાર્ય–ઉપાધ્યાય વગેરે હોય છે તેની મુખ્યતાથી 'વંદે' શબ્દથી બહુમાન સૂચિત કરેલ છે. એ પણ સ્તુતિ ભક્તિનો એક પ્રકાર છે. ગાથા ચારથી અઢાર સુધીમાં બતાવેલ બધી(આઠ) ઉપમાઓનો સંગ્રહ આ ઓગણીસમી ગાથામાં ફરીથી કરવામાં આવ્યો છે અર્થાત્ એક જ ગાથામાં આઠે આઠ ઉપમાઓનું કથન કરીને તે ઉપમાથી યુક્ત સંઘને વંદન કરેલ છે. આ રીતે સંઘનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. એ સંઘમાં પંચ પરમેષ્ઠીના ચાર પદ આવી ગયેલ છે અને ભૂતપૂર્વ નયની અપેક્ષાએ પાંચે પદનો સમાવેશ થાય છે. ચોવીસ-જિન સ્તુતિ અને વંદન : वंदे उसभं अजियं, संभवमभिणंदणं सुमइ-सुप्पभ-सुपासं । ससिपुप्फदंतं सीयल सिजसं वासुपुज्जं च ॥ ૨૦ Page #75 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિ ગાથાઓ विमलमणंतं च धम्मं संति, कुंथुं अरं च मल्लि च । मुणिसुव्वय णमि णेमिं पासं तह वद्धमाणं च ॥ २१ ભાવાર્થ :- (૧) ઋષભદેવ (૨) અજિતનાથ (૩) સંભવનાથ (૪) અભિનંદન (૫) સુમતિનાથ (૬) પદ્મપ્રભ (સુપ્રભ) (૭) સુપાર્શ્વનાથ (૮) ચંદ્રપ્રભ(શશી) (૯) સુવિધિનાથ(પુષ્પદંત) (૧૦) શીતલનાથ (૧૧) શ્રેયાંસનાથ (૧૨) વાસુપૂજ્ય (૧૩) વિમલનાથ (૧૪) અનંતનાથ (૧૫) ધર્મનાથ (૧૬) શાંતિનાથ (૧૭) કુંથુનાથ (૧૮) અરનાથ (૧૯) મલ્લિનાથ (૨૦) મુનિસુવ્રત (૨૧) નમિનાથ (૨૨) નેમિનાથ (૨૩) પાર્શ્વનાથ (૨૪) વર્ધમાન–શ્રમણ ભગવાન મહાવીરસ્વામીને હું વંદન કરું છું. વિવેચન : પ્રસ્તુત બે ગાથામાં વર્તમાન અવસર્પિણીકાળના ચોવીસ તીર્થંકરોની સ્તુતિ કરેલ છે. પાંચ ભરત અને પાંચ ઐરવત, એ દશ ક્ષેત્રોમાં અનાદિકાળથી ઉત્સર્પિણી અને અવસર્પિણી રૂપકાળનું પરિવર્તન થયા કરે છે. તે બન્ને મળીને એક કાળ ચક્ર થાય છે. એક કાળ ચક્રમાં બાર આરા હોય છે, તેમાં છ આરા અવસર્પિણીકાલના અને છ આરા ઉત્સર્પિણીકાલના હોય છે. ૧૫ પ્રત્યેક અવસર્પિણીકાલ અને ઉત્સર્પિણીકાલમાં ક્રમશઃ ચોવીસ તીર્થંકરો થાય છે. તે જ રીતે બાર ચક્રવર્તી, નવ બળદેવ, નવ વાસુદેવ, નવપ્રતિ વાસુદેવ, એમ કુલ મળીને ત્રેસઠ શ્લાઘનીય પુરુષો થાય છે. પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાન અને તેના મોટા પુત્ર પ્રથમ ચક્રવર્તી ભરત અવસર્પિણી કાળના ત્રીજા આરામાં થયાં. શેષ ૬૧ મહાપુરુષ ચોથા આરામાં થયા. વર્તમાનમાં અવસર્પિણી કાળનો પાંચમો આરો ચાલે છે. २२ ઉત્સર્પિણી કાળના ત્રીજા આરામાં ત્રેવીસ તીર્થંકર, ૧૧ ચક્રવર્તી વગેરે ૬૧ મહાપુરુષો થાય, તેના ચોથા આરામાં ચોવીસમા તીર્થંકર અને બારમા ચક્રવર્તી થાય. આ નિયમ અનાદિકાલીન છે. તીર્થંકરનું પદવિશ્વમાં સર્વોત્તમ ગણાય છે. તીર્થંકરદેવ ધર્મનીતિના મહાન પ્રવર્તક હોય છે. દરેક તીર્થંકર સાધુ-સાધ્વી અને શ્રાવક—શ્રાવિકારૂપ તીર્થની સ્થાપના કરે છે. તેઓ ત્રણ લોકના પૂજ્ય અને વંદનીય હોય છે. તેઓના કોઈ ગુરુ હોતા નથી કારણ કે તે સ્વયંબુદ્ધ હોય છે. તેઓની સાધનામાં કોઈ સહાયક હોતા નથી. તેઓને જન્મથી જ ત્રણ જ્ઞાન હોય છે. તેઓ દીક્ષિત થાય કે તરત જ તેઓને વિપુલમતિ મનઃપર્યવજ્ઞાન થાય છે. ઘાતિકર્મનો સર્વથા નાશ થતાં તેઓને કેવળજ્ઞાન થાય છે. ત્યાર પછી તેઓ ધર્મતીર્થની સ્થાપના કરે છે તેથી તેઓ તીર્થંકર કહેવાય છે. અગિયાર ગણધરો : पढमित्थ इंदभूई, बीए पुण होइ अग्गिभूइ त्ति । तइए य वाउभूई, तओ वियत्ते सुहम्मे य ॥ Page #76 -------------------------------------------------------------------------- ________________ [૧૬] શ્રી નદી સૂત્ર २३ मंडिय मोरियपुत्ते, अकंपिए चेव अयलभाया य । मेयज्जे य पहासे, गणहरा हुंति वीरस्स ॥ શબ્દાર્થ -પત્નિ = પહેલા, વી - બીજા, તિ = થયા, વીરસ્ય = મહાવીર પ્રભુના. ભાવાર્થ :- ભગવાન મહાવીરના અગિયાર પ્રધાન શિષ્ય હતા. તેની પવિત્ર નામાવલી આ પ્રમાણે છે– (૧) ઈન્દ્રભૂતિજી (૨) અગ્નિભૂતિજી (૩) વાયુભૂતિજી (૪) વ્યક્તજી (૫) સુધર્માસ્વામી (૬) મંડિતપુત્રજી (૭) મૌર્યપુત્રજી (૮) અકંપિતજી (૯) અચલભ્રાતાજી (૧૦) મેતાર્યજી (૧૧) પ્રભાસજી. વિવેચન : શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણોના વ્યવસ્થાપક અગિયાર ગણધર હતા. અગિયાર પૈકી ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ એ ત્રણે ય સહોદર ભાઈઓ હતા. ભગવાન મહાવીરને વૈશાખ સુદ દસમના દિવસે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. તે સમયે અપાપા નગરીમાં સોમિલ નામના બ્રાહ્મણે પોતાના યજ્ઞ સમારોહમાં એ અગિયારે ય મહામહોપાધ્યાયોને તેમના શિષ્ય સમુદાય સાથે આમંત્રિત કર્યા હતા. એ જ અપાપા નગરીની બહાર મહાસેન નામના ઉદ્યાનમાં ભગવાન મહાવીરનું પદાર્પણ થયું. દેવકૃત સમવસરણ અને જનસમૂહના મેળાને જોઈને સર્વપ્રથમ મહામહોપાધ્યાય ઈન્દ્રભૂતિ અને તેની પાછળ વારાફરતી અન્ય સર્વ મહામહોપાધ્યાય પોતપોતાના શિષ્ય સમુદાય સહિત અહંકાર અને ક્રોધાવેશમાં આવીને પ્રતિદ્વન્દી સ્વરૂપે ભગવાન મહાવીરના સમવસરણમાં પહોંચ્યા. તેઓ દરેકના મનમાં જુદી જુદી એકેક શંકા હતી. પોતાની શંકા તેઓ કોઈને કહેતા ન હતાં. તોપણ સર્વજ્ઞ દેવ પ્રભુ મહાવીરે પોતાના જ્ઞાન વડે તેમની શંકાઓ બતાવીને સમાધાન કર્યું તેથી પ્રભાવિત થઈને દરેક મહામહોપાધ્યાયો પોતાના કુલ ૪૪૦૦ શિષ્યોના સમુદાય સાથે પ્રભુ મહાવીર સ્વામીના શિષ્ય બની ગયા. તેઓએ ગણની સ્થાપના કરી. તે ગણોને ધારણ કરનાર થયા અર્થાત્ ગણના અંતર્ગત આવતા મુનિઓના અધ્યયન અને સંયમારાધનની સમસ્ત દેખરેખ કરતા હતા તેથી તેઓ ગણધર કહેવાય છે. ગણ–ગચ્છનું દરેક કાર્ય ગણધરોની જવાબદારી પર હોય છે. તે અગિયાર મહામહોપાધ્યાયોને ગણધરપદ પર સ્થાપિત કરવામાં આવ્યા અર્થાત્ તેઓ શ્રમણ સમૂહની અધ્યયન અને આચારની જવાબદારીને ધારણ કરનારા ગણધર થયા. સૂત્રાનુસાર ગણધરો કેવળજ્ઞાની તીર્થકર ભગવાનની પ્રથમ દેશનામાં દીક્ષિત થઈ જાય છે અને દીક્ષિત થતાં તેઓને છ જીવનિકાય અને મહાવ્રતોનું વિસ્તૃત સ્વરૂપ ભગવાન પાસે સાંભળતાં સમજતાં ગણધર લબ્ધિના કારણે શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતાં દ્વાદશાંગીનું જ્ઞાન ઉપલબ્ધ થઈ જાય છે. તેથી તેઓનું શ્રુતજ્ઞાન આત્માગમ કહેવાય છે. આત્માગમ જ્ઞાન પણ કોઈને કોઈ નિમિત્તથી થઈ જાય છે. ગણધરોને પણ તીર્થકરોની પાસે બોધ Page #77 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિ ગાથાઓ [ ૧૭ ] પામતાં અને દીક્ષિત થતાં દ્વાદશાંગીનું જ્ઞાન થાય છે તે આત્માગમ છે. ૩Mફ વા વા વા યુવે વા:- જગતના પ્રત્યેક પદાર્થ પર્યાય દૃષ્ટિથી ઉત્પન્ન થાય છે અને નષ્ટ પણ થાય છે પરંતુ દ્રવ્ય દષ્ટિથી દરેક પદાર્થ દુવ્ર-નિત્ય છે. ગ્રંથકારોની પરંપરા અનુસાર કે પ્રત્યેક તીર્થકરો પ્રથમ દેશનામાં દીક્ષિત શિષ્યોને સંક્ષેપમાં આ ત્રણ તત્ત્વની વ્યાખ્યા સમજાવે છે. તેના નિમિત્તથી, પોતાની બીજ બુદ્ધિ વડે, શ્રુત જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી અને ગણધર લબ્ધિના પુણ્ય પ્રભાવથી દ્વાદશાંગીનું જ્ઞાન વિશિષ્ટ શિષ્યોને તે જ સમયે ઉપલબ્ધ થઈ જાય છે. એવા શિષ્યો તીર્થકર પ્રભુની શ્રમણ સંપદાના ગણોને ધારણ કરે છે તેથી તેઓ ગણધર કહેવાય છે અને તે ગણધર દેવ સૂત્રરૂપે દ્વાદશાંગી શ્રતની રચના કરે છે માટે દ્વાદશાંગી સૂત્ર ગણધર રચિત કહેવાય છે. આ પ્રમાણે જિનશાસનમાં ગણધરોનો પરમ ઉપકાર હોય છે. વીર શાસનનો મહિમા : णिव्वुइपहसासणयं, जयइ सया सव्वभावदेसणयं । कुसमयमय णासणयं, जिकिदवर वीरसासणयं ॥ શબ્દાર્થ-વુિ = નિવૃત્તિ, નિર્વાણ, પદ-પથના, લાલ = શાસક સત્રમાં સર્વભાવોના, કેસ૨ = પ્રરૂપક, સમય = અન્યમૂથિકોના, મય = મદને, સાચું = નષ્ટ કરનારા, નિવવરવીરસાસણય = વીર જિનેન્દ્રનું શ્રેષ્ઠ શાસન, ય સ = સર્વદા તેનો જય થાઓ. ભાવાર્થ :- સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ અથવા પાપની નિવૃત્તિરૂપ નિર્વાણપથના પ્રદર્શક, જીવાદિ સર્વે પદાર્થોના પ્રરૂપક અર્થાત્ સર્વભાવોના પ્રરૂપક અને કુદર્શનીઓના અહંકારના નાશક, જિનેન્દ્ર ભગવાન મહાવીરનું શાસન સદા-સર્વદા જયવંતુ થાઓ. વિવેચન : તીર્થકરો અને ગણધરોની સ્તુતિ પછી આ ગાથામાં જિન પ્રવચન તથા જિન શાસનની સ્તુતિ કરવામાં આવી છે. જેમ કે– (૧) આ શાસનમાં મોક્ષમાર્ગની નિવૃત્તિપ્રધાન આચાર સાધના દર્શાવેલ છે. (૨) હેય, શેય, ઉપાદેય જીવાદિ તત્ત્વોનું કથન કર્યું છે અને વિવિધ મતમતાંતરના કુસિદ્ધાંતોના મદને તર્કપૂર્ણ સમાધાનોથી દૂર કરવામાં આવે છે. જેમ સૂર્યના પ્રકાશથી અંધકાર નષ્ટ થઈ જાય છે તેમ જિન શાસન કુત્સિત માન્યતાઓનું નાશક છે અને આ શાસન પ્રાણીમાત્રનું હિતૈષી હોવાથી સદૈવ ઉપાદેય છે તેમજ મુમુક્ષુ દ્વારા ગ્રાહ્ય છે. આ કારણે જિનશાસન સર્વોત્કૃષ્ટ છે માટે નવ ક્રિયાપદ આપેલ છે. આ શાસન સંપૂર્ણ વિશ્વમાં સર્વોપરિ અતિશયવાન હોવાથી તેનો સદા જય થાઓ એવી શુભકામના સાથે શાસ્ત્રકારે સ્તુતિ કરી છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧૮ અનુયોગધર સ્થવિરોને વંદન શ્રી નંદી સૂત્ર (૧-૪). સુધર્મા, જંબૂ, પ્રભવ અને શય્યભવ : २५ શબ્દાર્થ :- સુહમ્મ અવિસાળ = અગ્નિવેશ્યાયન ગોત્રીય સુધર્મા સ્વામીને, ગંધૂ ખામ ૨ જાસવ = કાશ્યપ ગોત્રીય શ્રી જંબૂસ્વામીને, પમાં બ્વાયળ = કાત્યાયન ગોત્રીય પ્રભવ સ્વામીને, વર્જીસિષ્નમવું તહીં = અને વત્સગોત્રીય શ્રી શય્યભવ સ્વામીને. सुहम्मं अग्गिवेसाणं, जंबू णामं च कासवं । पभवं कच्चायणं वंदे, वच्छं सिज्जंभवं तहा ॥ ભાવાર્થ:- ભગવાન મહાવીર સ્વામીના પંચમ ગણધર અગ્નિવેશ્યાયન ગોત્રી શ્રી સુધર્માસ્વામી હતા. તેના શિષ્ય કાશ્યપ ગોત્રીય જંબુસ્વામી થયા. તેના શિષ્ય કાત્યાયન ગોત્રીય પ્રભવ સ્વામી થયા અને તેના શિષ્ય વત્સગોત્રીય શ્રી શય્યભવ સ્વામી થયા. તે દરેક યુગપ્રધાન આચાર્ય પ્રવરોને હું(દેવવાચક) વંદન કરું છું. વિવેચન : આ ગાથામાં દેવવાચક ગણિશ્રીએ ભગવાન મહાવીર નિર્વાણ પછીના ગણાધિપતિ સુધર્મા સ્વામી આદિ કેટલાક પટ્ટધર આચાર્યોનું અભિવાદન કરેલ છે. કાલિકશ્રુત અને તેના અનુયોગધર અર્થાત્ સૂત્રાર્થધર બહુશ્રુતોની સ્તુતિ સુધર્મા સ્વામીથી પ્રારંભ થાય છે કારણ કે તેમના સિવાય શેષ ગણધરોની શિષ્ય પરંપરા ચાલી નથી. (૧) સુધર્મા સ્વામી ૫૦ વર્ષ ગૃહસ્થાવસ્થામાં રહ્યા,ત્રીસ વર્ષ પર્યંત ગણધર પદવીએ રહ્યા, બાર વર્ષ સુધી આચાર્ય પદે રહ્યા અને આઠ વર્ષ સુધી કેવળી પર્યાયમાં રહ્યા. આ રીતે ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સુધર્માસ્વામી નિર્વાણ પામ્યા. (૨) સુધર્માસ્વામીના પટ્ટધર શિષ્ય શ્રી જંબૂસ્વામી હતા. તેઓ રાજગૃહનગરના નિવાસી શેઠ ઋષભદત્ત અને ધારિણી શેઠાણીના પુત્ર હતા. ૯૯ કરોડ સુવર્ણમુદ્રા તથા દેવાંગના જેવી આઠ સ્ત્રીઓનાં મોહ મમત્વને છોડીને તેમણે ૧૬ વર્ષની ઉંમરે દીક્ષા લીધી, ૧૨ વર્ષ ગુરુની સેવામાં રહીને શાસ્ત્રીય જ્ઞાન પ્રાપ્ત કર્યું, ૮ વર્ષ આચાર્યપણે વિચર્યા, ૪૪ વર્ષ કેવળી પર્યાયમાં વિચર્યા. જંબુસ્વામી ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી ૬૪ વર્ષે મોક્ષ પધાર્યા. તેઓ આ કાલના અંતિમ કેવળી હતા. તેમનું આયુષ્ય ૮૦ વર્ષનું હતું. (૩) જંબૂસ્વામીના પટ્ટધર શિષ્ય પ્રભવસ્વામી હતા. તે રાજકુમાર હતા. તેમના જીવનમાં કોઈ ઘટના બની ગઈ. એ કારણે તેને ચોરીનું વ્યસન લાગી ગયું. તે ૫૦૦ ચોરના ઉપરી બની ગયા. એક રાત્રિએ તેઓ પોતાના ૫૦૦ સાથીઓને લઈને જંબૂકુમારની સંપત્તિ લૂંટવા માટે ગયા. એ સમયે જંબૂકુમારની Page #79 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિ ગાથાઓ સંપત્તિ તેનાં આંગણામાં જ પડી હતી પરંતુ જંબૂકુમારના નમસ્કાર મંત્રના પ્રભાવે તેઓ તે સંપત્તિ લઈ ન શક્યા. જંબૂકુમારે તેઓને પ્રતિબોધિત કર્યા. ૧૯ જે સ્વયં વૈરાગ્યના રંગથી અનુજિત હોય છે, તે બીજાને પોતાના જેવા બનાવી શકે છે. પ્રભવ સ્વામી અને તેના સાથીઓ જંબૂસ્વામીના ઉપદેશથી જંબૂસ્વામીની સાથે જ દીક્ષિત થયા. પ્રભવસ્વામી ૩૦ વર્ષ ગૃહવાસમાં રહ્યા, ૪૫ વર્ષ દીક્ષિત જીવનમાં રહ્યા. ૧૧ વર્ષ આચાર્યપણે વિચરીને ભગવાન મહાવીરના નિર્વાણથી ૭૫ વર્ષ પછી ૮૬ વર્ષની ઉંમરે સ્વર્ગે પધાર્યા. (૪) શ્રી પ્રભવસ્વામીના પટ્ટધર શિષ્ય શ્રી શય્યભવસ્વામી હતા. તેઓ ૨૮ વર્ષ ગૃહવાસમાં રહ્યા, ૧૧ વર્ષ સામાન્ય સાધુ પર્યાયમાં રહ્યા, ૨૩ વર્ષ આચાર્યપણે રહ્યા, બાસઠ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૯૮ વર્ષ પછી સ્વર્ગે પધાર્યા. (૫-૮) યશોભદ્ર, સંભૂતિવિજય, ભદ્રબાહુ અને સ્થૂલિભદ્ર २६ जसभद्दं तुंगियं वंदे, संभूयं चेव माढरं । भद्दबाहुं च पाइण्णं, थूलभद्दं च गोयमं ॥ શબ્દાર્થ :- દસમનું તુળિયું - તંગિક ગોત્રીય યશોભદ્રજીને, સંપૂર્વ ચેવ માન્ડર = માઢર ગોત્રીય સંભૂતિ વિજયને, માહું ન પાળ = પ્રાચીન ગોત્રીય ભદ્રબાહુજીને, થૂલમાં = પોયમ - ગૌતમ ગોત્રીય સ્થૂલિભદ્રજીને. = : ભાવાર્થ :- તુંગિક ગોત્રીય યશોભદ્રને, માઢર ગોત્રીય સંભૂતિવિજયને, પ્રાચીન ગોત્રીય ભદ્રબાહુ સ્વામીને અને ગૌતમ ગોત્રીય સ્થૂલિભદ્ર સ્વામીને હું વંદન કરું છું. વિવેચન : (૧) યશોભદ્ર સ્વામી આચાર્ય શ્રી શય્યભવ સ્વામીના પટ્ટધર શિષ્ય હતા. તેઓ ૨૨ વર્ષ ગૃહવાસમાં રહ્યા, ૧૪ વર્ષ સંયમ પર્યાયમાં રહ્યા, ૫૦ વર્ષ આચાર્ય પદે રહ્યા. આ રીતે ૮૬ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સ્વર્ગવાસી થયા. વીર નિર્વાણ પછી ૧૪૮ વર્ષે તેઓ સ્વર્ગે સિધાવ્યા. (૨) સંભૂતિવિજય અને ભદ્રબાહુ બન્ને યશોભદ્ર સ્વામીના શિષ્ય હતા. સંભૂતિવિજય ૪૨ વર્ષ ગૃહવાસમાં રહ્યા, ૪૦ વર્ષ શ્રુત, સંયમ અને તપની આરાધનામાં વ્યતીત કર્યા, ૮ વર્ષ યુગપ્રવર્તક આચાર્યપણે રહ્યા. ૯૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વીર નિર્વાણ પછી ૧૫૬ વર્ષે તેઓ સ્વર્ગવાસી થયા. (૩) સંભૂતિ વિજયના ગુરુભાઈ ભદ્રબાહુ ૪૫ વર્ષ ગૃહવાસમાં રહ્યા, ૧૭ વર્ષ સંયમ પર્યાયનું પાલન કર્યું, ૧૪ વર્ષ યુગપ્રધાન આચાર્યપણે વિચર્યા. તેઓશ્રીએ શ્રુતજ્ઞાનનો અત્યંત પ્રચાર કર્યો. મહારાજા ચંદ્રગુપ્ત તેઓશ્રીના અનન્ય ભક્ત હતા. તેઓનું આયુષ્ય ૭૬ વર્ષનું હતું. વીર નિર્વાણ પછી ૧૭૦ વર્ષ Page #80 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦] શ્રી નદી સૂત્ર २७ પછી તેઓશ્રી દેવલોક પધાર્યા. (૪) સ્થૂલિભદ્રજી યુગપ્રધાન આચાર્ય હતા. તેઓશ્રી ૩૦ વર્ષ સુધી ગૃહવાસમાં રહ્યા, ૨૪વર્ષસાધનામાં રહ્યા, ૪૫ વર્ષ આચાર્યપણે વિચર્યા. તેઓશ્રીએ પૂર્વોનું જ્ઞાન આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામી પાસેથી પ્રાપ્ત કર્યું. તેઓશ્રી ૯૯ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને વીર સંવત ૨૧૫ માં સ્વર્ગવાસી બન્યા. તેઓશ્રી તે યુગના કામવિજેતા કહેવાતા હતા. આચાર્ય પ્રભવ, શય્યભવ, યશોભદ્ર, સંભૂતિવિજય, ભદ્રબાહુ અને સ્થૂલિભદ્રસ્વામી, એ છ આચાર્ય ૧૪ પૂવોના જ્ઞાતા અથોત્ શ્રુતકેવળી હતા. (૯-૧ર) મહાગિરિ, સુહસ્તી, બહુલ અને બલિસ્સહ :- एलावच्चसगोतं, वंदामि महागिरिं सुहत्थि च । तत्तो कोसियगोत्तं, बहुलं बलिस्सहं (बहुलस्स सरिव्वयं) वंदे ॥ શબ્દાર્થ –પાશ્વ સોનં એલાપત્ય ગોત્રવાળા, બહરિ સુ0િ= આચાર્ય મહાગિરિને અને સુહસ્તીને, તો ત્યારબાદ, સિય ગોd = કૌશિક ગોત્રીય, વહુ હિં (વહુન્નસ સરળય) બહુલ અને બલિસ્સહ આચાર્યને(બહુલમુનિની સમાનવયને ધારણ કરનારબલિસ્સહ આચાર્યને.) ભાવાર્થ :- એલાપત્ય ગોત્રીય આચાર્ય મહાગિરિ અને આચાર્ય સુહસ્તિી, ત્યાર પછી કૌશિક ગોત્રીય બહુલ અને બલિસ્સહને વંદન કરું છું (અથવા બહુલમુનિની વય જેટલી જ વયવાળા બલિસ્સહ આચાર્યને પણ હું વંદન કરું છું.) વિવેચન : આ ગાથામાં પહેલાં કામવિજેતા સ્થૂલભદ્રના પ્રમુખ બે શિષ્ય મહાગિરિ અને સુહસ્તીને વંદન કરેલ છે. ત્યાર પછી મહાગિરિના બે શિષ્યોને વંદન કરેલ છે, જે બન્ને સગા ભાઈ હતા, બંને બહુશ્રુત અનુયોગધર હતા. આ ગાથાના ચોથા ચરણમાં લિપિદોષથી પ્રતોમાં પાઠ અશુદ્ધ થઈ ગયેલ છે. તે અશુદ્ધ પાઠ તર્કસંગત નથી કારણ કે તેમાં એક બલિરૂહને જ વંદન કરેલ છે અને તેનો પોતાનો નામ નિર્દેશ પણ નથી. તેનો પરિચય બહુલની વયની સરખામણીથી આપેલ છે. પ્રાયઃ પ્રતોમાં "વહુનલ્સ સરિધ્વયં" પાઠ જોવા મળે છે. પરંતુ ટીકાકારે બહુલ અને બલિસહ, આ બન્ને ભાઈઓને યુગલપણે વંદન કરવાનું સ્વીકારેલ છે. પ્રાયઃ પ્રતોમાં સ્વીકૃત "રિત્ર” શબ્દ પણ અશુદ્ધ છે. "રિતદ્વય” શુદ્ધ થાય છે માટે પ્રસ્તુત સંસ્કરણમાં શુદ્ધ પાઠ સ્વીકારેલ છે અને પ્રાપ્ત અશુદ્ધ પાઠને કોષ્ટકમાં રાખેલ છે. (૧૩-૧૬) સ્વાતિ, શ્યામ, શાંડિલ્ય અને જીતધર : हारियगुत्तं साइं च, वंदिमो हारियं च सामज्जं । वंदे कोसियगोत्तं, संडिल्लं अज्जजीयधरं ॥ Page #81 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિ ગાથાઓ | ૨૧ ] શબ્દાર્થ હરિયાસં સારું હારિત ગોત્રી સ્વાતિને, ચિં સામi = હારિતગોત્રી શ્યામાર્યને, હોસિયોત્ત = કૌશિક ગોત્રી શાંડિલ્ય અને અન્નનીયધરં = આર્યજીતધર. ભાવાર્થ :- હારિતગોત્રી આચાર્ય સ્વાતિ અને શ્યામાર્યને હું વંદન કરું છું. ત્યાર પછી કૌશિક ગોત્રીય શાંડિલ્ય અને આર્ય જીતધરને હું વંદન કરું છું. વિવેચન : આ ગાથાના ચોથા ચરણમાં આર્યવિશેષણ જીતધરની સાથે જોડાયેલ છે માટે તે જીતધરનું વિશેષણ છે. જો તે શાંડિલ્યનું વિશેષણ હોત તો સહિત ૩નું નીયર એવો પાઠ થવો જોઈએ પરંતુ પાઠમાં સંકિત શબ્દ જુદો છે અને અન્ન શબ્દ નયથર સાથે સમાસ થયેલ છે, માટે શાંડિલ્ય અને જીતધર એમ બે જુદા જુદા કૃતધરોને વંદન કરેલ છે. આમ આ ગાથામાં ચાર અનુયોગધરોને વંદન કરવામાં આવેલ છે. ગત શબ્દનો અર્થ છે શાસ્ત્રીય મર્યાદા, જેને કહ્યું પણ કહેવાય. એ મર્યાદાને ધારણ કરનારને આર્ય જીતધર કહેવાય છે. શાંડિલ આચાર્યના આર્ય જીતધર શિષ્ય હતા અને તે પણ યુગ પ્રધાન આચાર્ય હતા. (૧૦) આર્ય સમુદ્ર : તિસમુદ વાવ વિત્તિ, રીવલમુકુ નદયાનં. वंदे अज्जसमुदं, अक्खुभिय समुद्दगंभीर ॥ શબ્દાર્થ - તિલકુ-હાવિર = ત્રણ સમુદ્ર પર્યત પ્રખ્યાત કીર્તિવાન, લવ સમુદેલું દિલi = વિવિધ દ્વીપ અને સમુદ્રમાં પ્રધાનતા પ્રાપ્ત કરનાર, અનgય = ક્ષોભ રહિત, સમુદા મીર = સમુદ્રની માફક ગંભીર, મનસમુદ્ર = આર્ય સમુદ્રને. ભાવાર્થ :- પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ ત્રણે દિશાઓમાં રહેલ લવણ સમુદ્રના ત્રણ ભાગોમાં ખ્યાતિ પ્રાપ્ત તેથી વિવિધ દ્વીપ અને સમુદ્રોમાં પ્રધાનતા પ્રાપ્ત, ક્યારે ય પણ ક્ષુબ્ધ ન થતાં સમુદ્રની સમાન ગંભીર આર્ય સમુદ્રજીને હું વંદન કરું છું. વિવેચન : ૨૬ આ ગાથામાં આચાર્ય શાંડિલ્યના ઉત્તરવર્તી આર્યસમુદ્ર નામના આચાર્યને વંદન કરેલ છે અને તેની સાથે તે આચાર્યની મહત્તા અને વિદ્વતાનો પણ પરિચય આપેલ છે. પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ દિશાના લવણ સમુદ્રને ગાથામાં ત્રિસમુદ્ર કહેવાયેલ છે. આર્યસમુદ્રની કીર્તિ લવણ સમુદ્ર પર્યત વ્યાપ્ત હતી. કેમ કે આ ભરતક્ષેત્રની સીમા ત્રણ દિશાઓના સમુદ્ર પર્યત છે અને ઉત્તર દિશામાં વૈતાઢય અને હિમવાન પર્વત સુધી છે. પોતાની શુભ કીર્તિ દ્વારા તે આચાર્ય સંપૂર્ણ ભરતક્ષેત્રમાં પ્રસિદ્ધ હતા અથવા Page #82 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨ ] શ્રી નંદી સૂત્ર દ્વીપ સમુદ્ર વિષયક જાણકારીમાં તેઓએ પ્રધાનતા પ્રાપ્ત કરેલી હતી. નામ પ્રમાણે તેની ગંભીરતા સમુદ્ર જેવી હતી. (૧૮) આર્ય મંગુ :- भणगं करगं झरगं, पभावगं णाणदंसणगुणाणं । वंदामि अज्जमगुं, सुय-सागरपारगं धीरं ॥ શબ્દાર્થ :- મi = કાલિક શ્રુતનું અધ્યયન કરનાર, ર = સૂત્રાનુસાર ક્રિયા અનુષ્ઠાન કરનાર, ફર = ધર્મ ધ્યાનના ધ્યાતા, ગાલાખ = જ્ઞાનદર્શન અને ચારિત્ર ગુણોના, જમવા = ઉદ્યોત કરનાર અને, સુથારપાર = કૃત સાગરના પારગામી, ધીર = ઘેર્ય આદિ ગુણસંપન્ન, અન્નમ! = આર્ય મંગુજીને. ભાવાર્થ :- કાલિકસૂત્રની પ્રતિદિન સ્વાધ્યાય કરનાર, શાસ્ત્રાનુસાર ક્રિયા કલાપ કરનાર, ધર્મ ધ્યાનમાં સંલગ્ન, જ્ઞાન, દર્શન અને ચારિત્ર આદિ રત્નત્રયના ગુણોને દીપાવનાર અને શ્રુત સાગરના પારગામી તેમજ ધીરતા આદિ ગુણોની ખાણ, આચાર્યશ્રી આર્યમંગુજી મહારાજને હું નમસ્કાર કરું છું. વિવેચન : આ ગાળામાં સૂત્રકારે આર્ય સમુદ્ર પછી શ્રી આર્ય મંગુજીસ્વામીના ગુણોનું દિગ્ગદર્શન કરાવ્યું છે. અને તેઓશ્રીને ભાવભીની વંદના કરેલ છે. (૧૯-ર૧) ધર્મ, ભદ્રગુપ્ત અને આર્ય વજસ્વામી : वंदामि अज्जधम्म, तत्तो वंदे य भद्दगुत्तं च । तत्तो य अज्जवइरं, तवणियमगुणेहिं वइरसमं ॥ શબ્દાર્થ :- સન્નધન = આર્યધર્મ આચાર્યને, માd = ભદ્રગુપ્તજીને, તવ નિયમ = તપ અને સંયમ આદિ, મુર્દિ = ગુણોમાં, વરસમ = વજસમાન, અનવર = આર્ય વજસ્વામીને. ભાવાર્થ :- આર્ય ધર્મજી મહારાજને, ત્યારબાદ આચાર્યશ્રી ભદ્રગુપ્તજી મહારાજને હું વંદન કરું છું. ત્યારબાદ તપ, નિયમ સંયમ આદિ ગુણોથી સંપન્ન વજસમાન દઢ આચાર્ય શ્રી આર્ય વજસ્વામીને હું વંદન કરું છું. વિવેચન : આ ગાથામાં યુગપ્રધાન ત્રણ આચાર્યોનો ક્રમશઃ પરિચય આપેલ છે. (૧) આર્યધર્મ (૨) Page #83 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિ ગાથાઓ ભદ્રગુપ્તજી (૩) આર્યવજસ્વામી. આ ત્રણે ય આચાર્ય તપ, નિયમ અને ગુણોથી સમૃદ્ધ હતા. જનતા પર જેમ ન્યાય નીતિમાન રાજા રાજ્ય કરે છે એમ જ આધ્યાત્મિક સાધકો પર આચાર્યદેવનું ન્યાય યુક્ત શાસન હોય છે. તેઓ માર્ગ પ્રદર્શક અને શ્રી સંઘના રક્ષક હોય છે. આર્ય ધર્મજી દઢધર્મી હતા. શ્રી ભદ્રગુપ્તજી ગુપ્તેન્દ્રિય હતા. આર્ય વજસ્વામી તપ અને ચારિત્ર આદિ ગુણોમાં વજસમાન દ ૢ હતા. આર્ય વજસ્વામી વીર નિર્વાણની છઠ્ઠી શતાબ્દીમાં દેવગતિ પામ્યા છે. (રર) આર્ય રક્ષિત : ३२ શબ્દાર્થ :- નહિં = જેઓએ, ચરિત્તસબ્બલે = સ્વ અને પર દરેક સંયમીઓના ચારિત્રની, રવિય = રક્ષા કરી અને, રયળ પંડળમૂઓ = રત્નની પેટી સમાન, અણુઓનો = અનુયોગની, રજિલ્લો = પણ રક્ષા કરી, જીવળેઅજ્ઞવિશ્વય - આર્ય રક્ષિત તપસ્વીરાજને. वंदामि अज्जरक्खियखवणे, रक्खिय चरित्तसव्वसे । रयण-करंडगभूओ, अणुओगो रक्खिओ जेहिं ॥ ૨૩ ભાવાર્થ : – જેઓએ દરેક સંયમી મુનિઓની અને પોતાના ચારિત્રની રક્ષા કરી તથા જેઓએ રત્નોની પેટી સમાન અનુયોગની રક્ષા કરી તે તપસ્વીરાજ આચાર્ય શ્રી આર્ય રક્ષિતજીને હું વંદના કરું છું. વિવેચન : આ ગાથામાં આચાર્ય રક્ષિતજીને વંદના કરેલ છે. આર્યરક્ષિત તપસ્વી હોવા છતાં વિદ્વતામાં બહુ આગળ વધ્યા હતા. તેઓશ્રીની બુદ્ધિ સ્વચ્છ અને નિર્મળ હતી તેથી તેઓએ નવ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેઓના દીક્ષા ગુરુ તોસલી આચાર્ય હતા. આર્ય રક્ષિતનું જીવન વિશુદ્ધ ચારિત્રથી ઉજ્જવળ હતું. જેમ ગૃહસ્થો રત્નોના ડબ્બાની રક્ષા સાવધાનીપૂર્વક કરે છે, તેમજ તેઓએ અનુયોગની પણ રક્ષા કરી હતી. કોઈ આચાર્યે લખ્યું છે કે અનુયોગદ્વાર સૂત્રના રચયિતા આર્યરક્ષિતજી હતા. તે સૂત્રમાં તેઓએ શબ્દોના અનુયોગ–સુંદર રીતે અર્થ કરવાની ગંભીર વિધિનું સંકલન કરેલ છે તેથી સૂત્રકારે શ્રદ્ધાપૂર્વક તેઓને અનુયોગરક્ષક કહીને વંદન કર્યા છે. (૨૩) આર્ય નંદિલ ક્ષમાશ્રમણ : णाणम्मि दंसणम्मि य, तवविणए णिच्चकालमुज्जुत्तं । अज्जं णंदिल-खमणं, सिरसा वंदे पसण्णमणं ॥ ३३ = શબ્દાર્થ :- બિજ્વાન્ત = પ્રતિક્ષણ, ગુન્નુત્ત – ઉધમવંત, પલળમાં = પ્રસન્નચિત્ત, અન્ત્ વિલવમળ = આર્ય નંદિલ ક્ષમાશ્રમણને, સિરસા વડે = હું મસ્તક વડે વંદન કરું છું. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી નદી સૂત્ર ભાવાર્થ :- જ્ઞાન, દર્શન, તપ અને વિનયાદિ ગુણોમાં સદા ઉદ્યમવંત અને રાગ-દ્વેષ રહિત પ્રસન્નમના આદિ અનેક ગુણોથી સંપન્ન, આર્ય નંદિલ ક્ષમાશ્રમણ(આચાર્ય)ને હું મસ્તક નમાવીને વંદન કરું છું. વિવેચન : આ ગાળામાં આર્ય નંદિલ ક્ષમાશ્રમણ વિષે વર્ણન કર્યું છે. આર્ય નંદિલ ક્ષમાશ્રમણ સદા જ્ઞાન, દર્શન, તપ, વિનય અને ચારિત્ર પાલનમાં પ્રયત્નશીલ રહેતા હતા. તેમનું મન સદા પ્રસન્ન રહેતું હતું. જે મુનિધર્મમાં નિત્ય ઉદ્યમશીલ રહે તેનું મન સદા પ્રસન્ન રહે છે. જેમ ત્રણ લોકમાં સુદુર્લભ ચિંતામણિ રત્ન કોઈને મળી જાય તો તે અતિ પ્રસન્ન થઈ જાય છે કેમ જ ભાગ્યવાન વ્યક્તિને ચારિત્રરૂપ ચિંતામણિ નવરત્ન મળી જાય તો તે અતિ પ્રસન્ન થઈ જાય છે. દરેક મુનિઓ માટે આવશ્યક છે કે ચિત્તની પ્રસન્નતા અને અપ્રમત્તભાવથી જ્ઞાન, દર્શન, તપ અને વિનયમાં ઉદ્યમ, એ બન્ને આત્મવિકાસ માટે પરમ આવશ્યક છે. (૨૪) આર્ય નાગહસ્તી : वड्डठ वायगवंसो, जसवंसो अज्जणागहत्थीणं । वागरण-करण-भंगिय, कम्मप्पयडी पहाणाणं ॥ શબ્દાર્થ :-વાRUર = પ્રશ્નોના ઉત્તર પ્રદાન કરવામાં કુશળ, વિ = અનેક ભંગ વિધિઓના જ્ઞાતા, મૂખડી= કર્મ પ્રકૃતિની પ્રરૂપણા કરવામાં, પણTM = પ્રધાન એવા, અનાદસ્થ = આર્ય નાગહસ્તીના, વાગવતો = વાચકવંશ, નસવો = યશોવંશની માફક, વ8 = વૃદ્ધિ પામો. ભાવાર્થ :- જે પ્રશ્નોના ઉત્તર પ્રદાન કરવામાં નિપુણ, ભાંગા બનાવવાની પદ્ધતિના વિશિષ્ટ જ્ઞાતા તેમજ કર્મપ્રકૃતિ-કર્મસિદ્ધાંતમાં અર્થાત્ તેની વિશેષ પ્રકારે પ્રરૂપણા કરવામાં પ્રધાન, એવા આચાર્ય નંદિલ ક્ષમાશ્રમણના પટ્ટધર શિષ્ય આચાર્યશ્રી આર્યનાગહસ્તીજીનો વાચકવંશ યશોવંશની માફક અભિવૃદ્ધિ પામે. વિવેચન : આ ગાથામાં આર્ય નાગહસ્તીજીનો જીવન પરિચય મળે છે. આર્ય નાગહસ્તીજી તે યુગના અનુયોગધરોમાં ધુરંધર વિદ્વાન હતા. તેનો યશસ્વી વાચકવંશ વૃદ્ધિને પ્રાપ્ત થાઓ, એવું કહીને દેવવાચકજીએ પોતાની મંગલ કામના વ્યક્ત કરી છે. સંભવ છે કે વાચકવંશનો ઉદ્ભવ આર્ય નાગ હસ્તીજીથી જ થયો હોય, કેમ કે પ્રસ્તુતમાં દેવવાચકે એની પહેલા અન્ય કોઈ વાચકનો નામોલ્લેખ કર્યો નથી. જે શિષ્યોને શાસ્ત્રાધ્યયન કરાવે તેને વાચક કહેવાય છે. વાચક ઉપાધ્યાય પદના પ્રતીક હોય છે. " સર્વ વસ" આ પદથી એમ સૂચિત થાય છે કે- જે વંશ ઉજ્જવળ યશપ્રધાન હોય તે વંશની Page #85 -------------------------------------------------------------------------- ________________ અતિ ગાથાઓ. ૨૫ જ વૃદ્ધિ થાય છે. ગાથાના ઉત્તરાર્ધમાં તેમની વિદ્વત્તાનો પરિચય આપ્યો છે. તેમજ વ્યાકરણ શબ્દથી તેઓને સંસ્કૃત વ્યાકરણ, પ્રાકૃત વ્યાકરણ અને પ્રશ્નવ્યાકરણ આદિ વિષયના જાણકાર બતાવ્યા છે અથવા તેઓને પ્રશ્નોના ઉત્તર આપવામાં નિપુણ બતાવેલ છે તથા વાચક નાગહસ્તીજી સપ્તભંગી, પ્રમાણભંગી, નયભંગી, ગાંગેય અણગારના ભંગ તથા અન્ય જેટલા પ્રકારના ભંગ છે તે દરેકના જાણકાર હતા. અંતમાં તેઓને કર્મ પ્રકૃતિ સંબંધિજ્ઞાનમાં પણ નિષ્ણાત હોવાનું બતાવેલ છે. ३५ (રપ) શ્રી રેવતિનક્ષત્ર આચાર્ય : जच्चंजणधाउसमप्पहाणं, मुद्दियकुवलय-णिहाणं । वड्डउ वायगवंसो, रेवइणक्खत्त-णामाणं ॥ શબ્દાર્થ – કન્વનાથ૪ ઉત્તમ જાતિની અંજણ ધાતુ, સમMi= સમાન પ્રભાવાન, મchવતા = દ્રાક્ષ અને નીલકમળ સમાન નીલ કાંતિવાન, દેવ-પાર્વત-માણ = રેવતિ નક્ષત્ર નામના, વાયવસો = વાચકવંશ, વકૃ૩ = વૃદ્ધિ પ્રાપ્ત કરે. ભાવાર્થ :- ઉત્તમ જાતિની અંજન ધાતુ તુલ્ય કાંતિવાન અને પાકેલી દ્રાક્ષ તેમજ નીલકમળ અથવા નીલમણિ સમાન કાંતિવાન, આર્ય રેવતિનક્ષત્રનો વાચકવંશ વૃદ્ધિ પામો. વિવેચન : આ ગાથામાં નાગહસ્તિના શિષ્ય આચાર્ય રેવતિનક્ષત્રનો ઉલ્લેખ કર્યો છે. આચાર્ય રેવતિનક્ષત્ર જાતિ સંપન્ન હોવા છતાં તેમના શરીરની કાંતિ અંજનધાતુ સદશ હતી. અંજન આંખોમાં ઠંડક પેદા કરે છે અને તેથી ચક્ષુરોગ શાંત થાય છે. એમ તે આચાર્યના દર્શનથી પણ ભવ્યજીવોના નેત્રોમાં શીતળતા પ્રાપ્ત થતી હતી. માટે સ્તુતિકારે તેમના શરીરની કાંતિની તુલના અંજન ધાતુ સાથે કરી છે. પરિપક્વ દ્રાક્ષના ફળ અને નીલોત્પલ કમળના વર્ણ જેવી તેના દેહની કાંતિ હતી. કુવલય શબ્દનો અર્થ મણિવિશેષ યા નીલકમળ છે. તેમની દીક્ષા સમયે અઠ્યાવીસ નક્ષત્રો પૈકી રેવતિનક્ષત્રનો સંયોગ હતો તેથી તેમનું નામ રેવતિનક્ષત્ર રાખ્યું. (ર૬) શ્રી સિંહ આચાર્ય : अयलपुरा णिक्खंते, कालिय-सुय-आणुओगिए धीरे । ૨૬ વંમદીવિકા(સા)વી, વાયા-પ-મુક્તકં પરે ! શબ્દાર્થ – નયનપુર = અચલપુરથી, જિતે - જે દીક્ષિત થયા, વાલિય = કાલિક, સુવ = શ્રુતના, બાપુગણિ = વ્યાખ્યાતા, ધીરે ધૈર્યવાન, વાયTય-= ઉત્તમ વાચક પદને, પત્તે = પ્રાપ્ત કરનાર, વમવલા હ = બ્રહ્મદીપિક શાખાના, સીદ = શ્રી સિંહ આચાર્ય. ભાવાર્થ :- જે અચલપુરમાં દીક્ષિત થયા હતા અને કાલિકશ્રુતની વ્યાખ્યા કરવામાં નિપુણ હતા તથા Page #86 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] શ્રી નંદી સૂત્ર વૈર્યવાન હતા તેમજ જેણે ઉત્તમ વાચક પદને પ્રાપ્ત કર્યું હતું એવા બ્રહ્મક્રીપિક શાખાથી ઉપલક્ષિત શ્રી સિંહ આચાર્યને હું વંદન કરું છું. વિવેચન : આ ગાથાથી ત્રણ વિષય પ્રગટ થાય છે, જેમ કે– (૧) કાલિકશ્રુતાનુયોગ (૨) બ્રહ્મદ્દીપિક શાખા (૩) ઉત્તમ વાચકપદની પ્રાપ્તિ સૂત્રકારે કાલિક શ્રુતાનુયોગથી તેઓની વિદ્વત્તા સિદ્ધ કરી છે. બ્રહ્મીપિકશાખાથી એમ જાણી શકાય છે કે તે સમયે કેટલાક આચાર્યો તે શાખાથી પ્રસિદ્ધ હતા. વાચકપદની સાથે ઉત્તમ પદ લગાવવાથી એમ સિદ્ધ થાય છે કે તે સમયે અનેક આચાર્યો હોવા છતાં દરેક વાચકોમાં તેઓ પ્રધાન વાચક હતા."ાયતપુરાઆ પદથી એમ સિદ્ધ થાય છે–એ સમયમાં અચલપુર નગર અતિ સુપ્રસિદ્ધ હશે. (ર૦) શ્રી સ્કંદિલાચાર્ય : । जेसिं इमो अणुओगो, पयरइ अज्जावि अड्ड भरहम्मि । - बहुणयर णिग्गय जसे, ते वंदे खदिलायरिए ॥ શબ્દાર્થ - fક્ષ =જેનો, ફ = આ, જુઓ = અનુયોગ, અજ્ઞાવિ આજે પણ, દેવર્ધિગણીના સમયે), અમરમિક = અર્ધ ભરતક્ષેત્રમાં, પથર૬ = પ્રચલિત છે, વહુ = ઘણા, વર= નગરોમાં, જિ -બરે = જેનો યશ વ્યાપ્ત છે એવા, વિલારિક = સ્કંદિલ આચાર્યને. ભાવાર્થ :- જેનો આ અનુયોગ એટલે સૂત્રાર્થની વાચના આજે પણ (સ્તુતિ કરનાર દેવવાચકના સમયમાં) દક્ષિણાદ્ધ ભરતક્ષેત્રમાં પ્રચલિત છે તેમજ ઘણાં નગરોમાં તેમનો યશ ફેલાયેલો છે, તે સ્કંદિલ આચાર્યને હું વંદન કરું છું. વિવેચન : આ ગાથામાં મહામનીષી, બહુશ્રુત, યુગપ્રધાન, અનુયોગ પ્રચારક એટલે પ્રધાનપણે સૂત્રાર્થની વાચના પ્રદાતા શ્રી સ્કંદિલ આચાર્યને વંદન કરેલ છે. વર્તમાનમાં જે અર્ધભરત ક્ષેત્રમાં અનુયોગ સૂત્રની સૂત્રાર્થ પરંપરા પ્રચલિત છે, તે તેઓશ્રીના પરિશ્રમનું જ મધુર ફળ છે. તાત્પર્ય એ છે કે તેઓશ્રી પોતાના યુગના પ્રધાન સૂત્રાર્થ વાચના દાતા હતા. (૨૮) શ્રી હિમવંત આચાર્ય :- तत्तो हिमवंत-महंत-विक्कमे, धिइ परक्कममणंते । सज्झायमणंतधरे, हिमवंते वंदिमो सिरसा ॥ શબ્દાર્થ -તત્તો = સ્કંદિલ આચાર્ય પછી, હિમવંત હિમવાનની જેમ, મહંત = મહાન, વિને a (૨૮) Page #87 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિ ગાથાઓ ૨૭ ] = વિક્રમશાળી, ઉધ-પરમ–મતે = અસીમ ધૈર્ય અને પરાક્રમવાન, સાય-અતરે = અસીમ, સુવિશાળ સ્વાધ્યાયના ધર્તા, હિમવતે = હિમવાન આચાર્ય. ભાવાર્થ :- શ્રી સ્કંદિલ આચાર્ય પછી હિમાલય સમાન વિસ્તૃત ક્ષેત્રમાં વિચરણ કરનાર અથવા મહાન વિક્રમશાળી, અસીમ ધૈર્યવાન અને પરાક્રમી, સુવિશાળ સ્વાધ્યાયના ધારક, આચાર્ય શ્રી સ્કંદિલના સુશિષ્ય આચાર્યશ્રી હિમવાનને હું મસ્તક નમાવીને વંદન કરું છું. વિવેચન : આ ગાથામાં મહામના નિમ્નલિખિત વિશેષણ સંપન્ન પ્રતિભાશાળી ધર્મનાયક પ્રવચન પ્રભાવક હિમાવાન નામના આચાર્યને વંદન કરેલ છે. હિમવાન આચાર્ય હિમવાન પર્વતની જેમ બહુક્ષેત્ર વ્યાપી વિહાર કરનારા હતા. અનેક દેશમાં વિચરણ કરીને, ઉપદેશ દ્વારા અનેક ભવ્યો જીવોને સન્માર્ગે લઈ જતા હતા. એ રીતે જિનમાર્ગને દિપાવતા હતા. અપરિમિત વૈર્ય અને પરાક્રમથી કર્મશત્રુઓને સાફ કરી રહ્યા હતા. આચાર્યમાં અર્થાત્ શ્રમણોમાં અનંત બળ હોવું જોઈએ, તો જ તે પોતાનું ધ્યેય પૂર્ણ કરી શકે છે. અહીં અનંત શબ્દ અપરિમિત–અસીમ શબ્દનો દ્યોતક છે. સ્વાધ્યાયમાં અનંત શબ્દ પણ તેમના સ્વાધ્યાયની વિશાળતાની પ્રતીતિ કરાવનારો છે અથવા સુત્ર અનંત અર્થવાળા હોય છે, એમ દર્શાવનાર છે. દ્રવ્ય અનંત પર્યાયાત્મક હોય છે તેથી સ્વાધ્યાયને અનંત શબ્દથી વર્ણવી શકાય છે. આ ગાથામાંથી દરેક જિજ્ઞાસુએ શિક્ષા લેવી જોઈએ કે– વૈર્ય સાથે સંયમમાં પરાક્રમ અને સ્વાધ્યાય કરવાથી આત્મવિકાસ અને અભીષ્ટ કાર્યોની સિદ્ધિ થાય છે. '૨૬ (૨૯) શ્રી નાગાર્જુનાચાર્ય : कालिय-सुय-अणुओगस्स, धारए, धारए य पुव्वाणं । हिमवंत-खमासमणे, वंदे णागज्जुणायरिए ॥ શબ્દાર્થ :- નિય-સુ-અજુન = કાલિકશ્રુત સંબંધી અનુયોગના ધારક અને પુષ્યાનું = ઉત્પાદ આદિ પૂના, ધારW = ધારણ કરનાર એવા, હિમવંત–ઉમાસમ = હિમવાન પર્વત સમાન ક્ષમાશ્રમણને, નાઝુરિ = શ્રી નાગાર્જુન આચાર્યને. ભાવાર્થ - કાલિકસૂત્રો સંબંધી અનુયોગના ધારક, ઉત્પાદ આદિ પૂર્વેના જ્ઞાતા, હિમવંત પર્વત સદશ મહાન ક્ષમાશ્રમણ, વિશિષ્ટ જ્ઞાની નાગાર્જુનાચાર્યને હું ભાવથી વંદન કરું છું. Page #88 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮] શ્રી નદી સૂત્ર વિવેચન : આ ગાથામાં આચાર્યવર્ય હિમવાનના શિષ્યરત્ન, પૂર્વધર શ્રીસંઘના નેતા આચાર્ય નાગાર્જુનની સ્તુતિ સાથે વંદના કરેલ છે. આચાર્ય નાગાર્જુન સ્વયં કાલિક શ્રુત એટલે અંગ સૂત્રોના અનુયોગના ધારક હતા અને ઉત્પાદ આદિ કેટલાક પૂર્વોના પણ ધારક હતા. તે હિમવંત અર્થાત્ પર્વત તુલ્ય ક્ષમાવાન શ્રમણ હતા. (૩૦) શ્રી નાગાર્જુન વાચક :આ મિડ-મ-સંપvછે, અણુપુત્રિ-વાયત્તમાં પરે ! ओहसुय समायारे, णागज्जुण वायए वदे ॥ શબ્દાર્થ :- નિર-નવ-સંપvણે = મૃદુતા, માર્દવ આદિ ભાવોથી યુક્ત, અનુપુષ્યિ = ક્રમથી, વાયર = વાચકપદને, પત્ત = પ્રાપ્ત, ચોદ-સુય-સમયારે = ઓઘડ્યુતનું સભ્યપ્રકારે આચરણ કરનાર, બાજુનવાણ = નાગાર્જુન વાચકને. ભાવાર્થ -મૃદુ, કોમળ, આર્જવ વગેરે ગુણોથી સંપન્ન, દીક્ષા પર્યાયના ક્રમથી અથવા સૂત્ર અધ્યયનના ક્રમથી વાચકપદને પ્રાપ્ત થયેલ, ઓઘ શ્રુત અર્થાત્ ઉત્સર્ગ વિધિનું સમ્યક્ પ્રકારે આચરણ કરનાર એવા વિશિષ્ટ ગુણસંપન્ન શ્રીનાગાર્જુન વાચકજીને હું નમસ્કાર કરું છું. વિવેચન : આ ગાથામાં અધ્યાપનકળામાં નિપુણ, શાંતિસરોવર, વાચક પદથી વિભૂષિત શ્રીનાગાર્જુનનો ઉલ્લેખ મળે છે. તેઓ સકલ ભવ્ય જીવોને પ્રિય લાગતા હતા, માર્દવ શબ્દથી તેઓશ્રીને માર્દવ, આર્જવ, શાંતિ, સંતોષ આદિ ગુણોથી સંપન્ન બતાવ્યા છે. નાગાર્જુને અનુક્રમે વય પર્યાયથી અને શ્રુત પર્યાયથી વાચકત્વ પ્રાપ્ત કર્યું હતું. આ કથનથી એમ પણ સિદ્ધ થાય છે કે અનુક્રમે વૃદ્ધિ પામતાં ગુણો દ્વારા પ્રત્યેક વ્યક્તિ સુશોભિત બને છે. વાચક નાગાર્જુન ઉત્સર્ગ માર્ગ તથા અપવાદ માર્ગ બન્નેના જાણકાર હતા. પહેલાંની ગાથામાં આચાર્ય નાગાર્જુનની સ્તુતિ કર્યા પછી આ ગાથામાં વાચક–ઉપાધ્યાય નાગાર્જુનની સ્તુતિ છે. આ બંને જુદી જુદી વ્યક્તિ છે કારણ કે સૂત્રકારે જુદી જુદી ગાથામાં જુદા જુદા વંદન કરવામાં આવ્યાં છે. તેથી એ પણ સ્પષ્ટ થાય છે કે આ સ્તુતિગાથાઓમાં આચાર્યોની સાથે ઉપાધ્યાયોને પણ સંગ્રહિત કરેલ છે. (૩૧) શ્રી ગોવિંદ આચાર્ય : गोविंदाणं पि णमो, अणुओगे विउलधारणिंदाणं । णिच्चं खंतिदयाणं परूवणे दुल्लभिंदाणं ॥ Page #89 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિ ગાથાઓ | ૨૯ | શબ્દાર્થ :- જુઓ વિડત્રધારવા = અનુયોગ સંબંધી ધારણાવાન આચાર્યો પૈકી ધારણામાં ઈન્દ્ર સમાન, frā = નિત્ય, ક્ષતિયા = ક્ષમા અને દયા આદિની, પન્ન = પ્રરૂપણા કરવામાં, કુત્તfધાઈ = ઈન્દ્રોને પણ દુર્લભ એવા ગુણસંપન્ન, વિલાપ = આચાર્ય ગોવિંદને પણ. ભાવાર્થ :- વિપુલ અનુયોગધરોમાં ઈન્દ્રસમાન અને સદા ક્ષમા, દયા આદિ ગુણોની પ્રરૂપણા કરવામાં ઈન્દ્ર માટે પણ દુર્લભ એવા ગુણવાન શ્રી ગોવિંદ આચાર્યને હું નમસ્કાર કરું છું. વિવેચન : ઉક્ત ગાથામાં જિતેન્દ્રિય, નિઃશલ્યવ્રતી, શ્રી સંઘના શાસ્તા તેમજ સન્માર્ગ પ્રદર્શક આચાર્ય પ્રવર શ્રી ગોવિંદ આચાર્યને ગુણ નિષ્પન્ન વિશેષણોથી સ્તુતિ સાથે વંદન કર્યા છે. જેમ સર્વ દેવોમાં ઈન્દ્ર પ્રધાન હોય છે તેમજ તત્કાલીન અનુયોગધર આચાર્યોમાં ગોવિંદાચાર્ય પણ ઈન્દ્ર સમાન પ્રધાન (પ્રમુખ) હતા. તેઓશ્રી ક્ષમાપ્રધાન દયાવાન હતા કેમ કે અહિંસાની આરાધના ક્ષમાશીલ વ્યક્તિ જ કરી શકે છે. દયાવાન વ્યક્તિ જ ક્ષમાશીલ બની શકે છે તેથી ક્ષમા અને દયા બન્ને પદ પરસ્પર અન્યોન્ય આશ્રયી છે. એક વિના બીજાનો અભાવ રહે છે. સમગ્ર આગમ સાહિત્યના વેત્તા હોવાથી તેમની વ્યાખ્યાન શૈલી અદ્વિતીય હતી. એવા આચાર્ય ગોવિંદના પ્રવચનો ઈને પણ દુર્લભ હતા. (૩ર) શ્રી ભૂતદિન્ન આચાર્ય : तत्तो य भूयदिण्णं, णिच्चं तवसंजमे अणिव्विण्णं । पंडियजण सम्माण, वंदामो संजमविहिण्णुं ॥ વર–MTવિય-૨૫T-વિલિય-વર-મન-mરિવાળો મવિય-નખ-દિય-૫, યાકુળવતા ૨૫ ધીરે || अड्डभरहप्पहाणे बहुविहसज्झाय-सुमुणिय-पहाणे । अणुओगिय-वरवसभे णाइलकुल-वसणदिकरे ॥ जगभूयहियप्पगब्मे, वंदेऽहं भूयदिण्णमायरिए । भव-भय-वुच्छेयकरे, सीसे णागज्जुणरिसीणं ॥ શબ્દાર્થ – વુિvi = ખેદરહિત, પંકિયગાસન્મા = પંડિતજનોથી સન્માનીય, સંગન-વિશિણું = સંયમ વિધિના વિશેષ જાણકાર, ભૂથvi = આચાર્ય ભૂતદિને. વરવા તtવર = તપાવેલા વિશુદ્ધ સુવર્ણ જેવા, ચંપા = ચંપક પુષ્પ જેવા, વિસિવ(વિડિત) –વર-મન-ભરિવ =વિકસિત ઉત્તમ કમળના ગર્ભસમાન વર્ણવાન, Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદી સૂત્ર ભવિય-નળ-દિયયવÇ = ભવ્યજનોના હૃદયમાં વસેલા, વાળુળવિસારણ્ = ક્રૂરહૃદયી લોકોના મનમાં દયાગુણ ઉત્પન્ન કરાવવામાં વિશારદ, ધીરે - વિશિષ્ટ બુદ્ધિ વડે સુશોભિત. ३० અઠ્ઠમહપ્નહાળે = દક્ષિણાર્દ્ર ભરતના યુગપ્રધાન, વર્તુવિદ્દ સન્નાય-સુમુખિયપાળે - વિવિધ પ્રકારના સ્વાધ્યાયમાં શ્રેષ્ઠ વિજ્ઞાતા, અનુગોળિય વવસમે – અનુયોગધરોમાં વૃષભ સમાન શ્રેષ્ઠ, ગાલીલવંસળલિવરે = નાગેન્દ્રકુળ તથા વંશને પ્રસન્ન કરનારા, નગમૂદિયપ્પન્થે = સંસારના પ્રાણીમાત્રને હિતોપદેશ આપવામા સમર્થ, મવમયનુષ્લેયરે = સંસારના ભયને નષ્ટ કરનારા, સીસે નખ્ખુરસીĪ = નાગાર્જુન ઋષિના સુશિષ્ય, વવેä મૂલલિળમાRિણ = ભૂતન્નિ આચાર્યને હું વંદન કરું છું. ભાવાર્થ :- ત્યાર બાદ તપ અને સંયમની આરાધના તેમજ તેના પાલનમાં પ્રાણાંત કષ્ટ અથવા ઉપસર્ગ આવવા છતાં સદા ખેદ રહિત-પ્રસન્ન રહેનાર, પંડિતજનોથી સન્માનીય, સંયમની ઉત્સર્ગ અને અપવાદ વિધિના વિશેષ જ્ઞાતા ઈત્યાદિ ગુણ યુક્ત આચાર્ય ભૂતદિશને હું વંદન કરું છું. જેના શરીરનો વર્ણ તપાવેલ ઉત્તમ સોના જેવો, સોના જેવા વર્ણવાળા ચંપક પુષ્પ જેવો અથવા ખીલેલા ઉત્તમ કમળની પરાગ જેવો પીત વર્ણ હતો. જે ભવ્ય પ્રાણીઓના હૃદયમાં વસી ગયા હતા. જે જનસમૂહમાં દયાનો ગુણ ઉત્પન્ન કરાવવામાં વિશારદ, ધૈર્યગુણયુક્ત હતા. દક્ષિણાÁ ભરતક્ષેત્રના યુગપ્રધાન, વિવિધ પ્રકારના સ્વાધ્યાયના પરમ વિજ્ઞાતા, સુયોગ્ય સાધુઓને યથોચિત્ત સ્વાધ્યાય, ધ્યાન અને વૈયાવૃત્ય આદિ શુભકાર્યોમાં નિયુક્ત કરનારા અને નાગેન્દ્ર કુળની પરંપરાને વધારનારા હતા. દરેક પ્રાણીને ઉપદેશ આપવામાં નિપુણ, ભવરૂપ ભીતિને નષ્ટ કરનારા અર્થાત્ શીઘ્ર મુક્તિગામી આચાર્યશ્રી નાગાર્જુન ઋષિના શિષ્ય ભૂતદિન્ન આચાર્યને હું વંદન કરું છું. વિવેચન : ઉપર્યુક્ત ચાર ગાથાઓમાંથી પહેલી ગાથામાં દેવવાચકજીએ આચાર્ય ભૂતદિન્નના ચારિત્રગુણોનું અને પછીની ત્રણે ય ગાથાઓમાં શરીરના ગુણોનું, લોકપ્રિયતાનું, ગુરુનું, કુળનું અને વંશનું વર્ણન કર્યું છે. તેથી એમ પ્રતીત થાય છે કે દેવવાચકજી તેમના પ્રત્યે પરમ શ્રદ્ધાવાન અને અત્યંત નિકટના પરિચિત હતા. તેઓશ્રી પરીષહ અને ઉપસર્ગ સહન કરવામાં ધૈર્યવાન હતા, તેઓએ અહિંસાનો પ્રચાર કેવળ શબ્દોથી નહીં પણ ભવ્ય જીવોના હૃદય સુધી પહોંચાડ્યો હતો. તેઓશ્રી અંગશાસ્ત્ર અને અંગબાહ્ય શાસ્ત્રની સ્વાધ્યાય કરવામાં અગ્રગણ્ય યુગપ્રવર્તક આચાર્ય હતા. તેઓશ્રીની આજ્ઞાને ચતુર્વિધ શ્રી સંઘ શિરોમાન્ય કરતો હતો. તેઓશ્રી નાગેન્દ્ર કુળવંશીય હતા. તેઓશ્રીએ સર્વપ્રકારના ભયનો ઉચ્છેદ કર્યો Page #91 -------------------------------------------------------------------------- ________________ | સ્તુતિ ગાથાઓ હતો. તેઓશ્રી હિતોપદેશ આપવામાં પૂર્ણ સમર્થ હતા. ગાથા ઓગણચાલીસમાં કહેલ આચાર્યશ્રી નાગાર્જુનના તેઓ શિષ્ય હતા. અહીં સ્તુતિકર્તા શ્રી દેવવાચકે આ ગુરુ અને શિષ્યની સ્તુતિ વચ્ચે બે કૃતધરોને વંદન કરેલ છે. (૧) નાગાર્જુન વાચક (૨) આચાર્ય ગોવિંદ. તે બંને કોના શિષ્ય હતા, તેનો ઉલ્લેખ અહીં કરેલ નથી. (૩૩) શ્રી લોહિત્ય આચાર્ય :- सुमुणिय-णिच्चाणिच्चं, सुमुणिय-सुत्तत्थधारयं वंदे । __ सब्भावुब्भावणया, तत्थं लोहिच्चणामाणं ॥ શબ્દાર્થ –ળવળવં = નિત્ય અને અનિત્યરૂપથી દ્રવ્યોને, સુમુલય = સારી રીતે જાણનારા (બીજીવાર), સુભાય = સારી રીતે, સુતાત્ય = સૂત્ર અને અર્થને, ધ = ધારણ કરનારા, સભાનુભાવવા તલ્થ = યથાવસ્થિત ભાવોને સમ્યફ પ્રકારે પ્રરૂપણા કરનારા, નોદિવૂણાની = લોહિત્ય નામના આચાર્યને, વ = હું વંદન કરું છું. ભાવાર્થ :- નિત્ય અને અનિત્યરૂપથી વસ્તુતત્ત્વને સમ્યક રીતે જાણનારા અર્થાતુ ન્યાય શાસ્ત્રના ગણમાન્ય પંડિત, સુવિજ્ઞાત સૂત્રાર્થને ધારણ કરનારા અને ભગવત્ પ્રરૂપિત સભાવોને યથાતથ્ય પ્રકાશનારા એવા શ્રી લોહિત્ય નામના આચાર્યને હું પ્રણામ કરું છું. વિવેચન : પ્રસ્તુત ગાથામાં આચાર્ય ગોવિંદ અને ભૂતદિન્ન પછી લોહિત્ય નામના આચાર્યનો પરિચય આપી તેમને વંદના કરેલ છે. મહાન આચાર્ય લોહિત્યમાં ત્રણ ગુણ વિશિષ્ટ કહેલ છે, જેમ કે– (૧) તેઓ પદાર્થના સ્વરૂપને સારી રીતે જાણતા હતા. સર્વ પદાર્થો દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. જૈનદર્શન કોઈ પણ પદાર્થને એકાંત નિત્ય માનતું નથી અને એકાંત અનિત્ય પણ ન માનતું નથી. (૨) તેઓશ્રી સૂત્ર અર્થના વિશેષજ્ઞ હતા. (૩) તેઓશ્રી પદાર્થોના યથાવસ્થિત પ્રકાશન, પ્રરૂપણ કરવામાં પૂર્ણ દક્ષ હતા અર્થાત્ પદાર્થોના યથાર્થ સ્વરૂપને જાણીને તેની વ્યાખ્યા કરતા હતા. તે વ્યાખ્યા અવિસંવાદી, સત્ય અને સમ્યક્ હોવાથી સર્વ માન્ય હતી. આ કથનથી એમ સિદ્ધ થાય છે કે– સાધક સૂત્ર અને અર્થને ગુરુમુખથી શ્રવણ કરે અને તેને શ્રદ્ધા સાથે હદયમાં ધારણ કરે. ત્યાર બાદ ચાદ્વાદ શૈલીથી પદાર્થોના યથાર્થ સ્વરૂપનું વિવેચન કરે, ત્યારે જ જનતામાં ધર્મોપદેશનો પ્રભાવ પડી શકે. (૩૪) શ્રી દૂષ્યગણી આચાર્ય : અત્થ-મહત્થવાળ, કુમળવાખ–દ-વ્યાળિ જે પણ મદુરવાળ, પથગો પણમામિ દૂલfo | ४७ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ४८ શ્રી નંદી સૂત્ર તવ-ળિયમ-સ-સંગમ, વિળયજ્ઞ-હતિ-મવયાળ । સીલનુખ નયિાળ, અણુઓન-નુાખહાપાળ ॥ सुकुमालकोमलतले, तेसिं पणमामि लक्खणपसत्थे । पाए पावयणीणं, पडिच्छय-सएहिं पणिवइए ॥ ४९ શબ્દાર્થ :- અત્ય-મહત્વ-સ્વાિ = શાસ્ત્રના અર્થ અને મહાર્થની ખાણ સમાન, સુક્ષમળ = ગુણ સંપન્ન સુશ્રમણો માટે, વવાળ = આગમોનું વ્યાખ્યાન, હળ = પૂછેલા વિષયોનું કથન કરી, णिव्वाणि = સમાધાન કરનાર, પર્ = પ્રકૃતિથી, મહુવાળિ = મધુર વાણી બોલનારા, વૂલનબિં – તે દૂષ્યગણીજીને, પયગો = ભાવપૂર્વક, સમ્માનપૂર્વક, પળમામિ = હું પ્રણામ કરું છું. = તવ-પિયમ-સન્મ-સંજ્ઞમ-વિળયાવ-વૃત્તિ-મવયાળ = તપ, નિયમ, સત્ય, સંયમ, વિનય, આર્જવ, ક્ષમા, માર્દવ આદિ ગુણોમાં તત્પર રહેનાર, લૌલકુળ-વિાળ = શીલ આદિ ગુણોમાં જેની ખ્યાતિ હતી, અણુઓન-નું બહાખાળું = અનુયોગની વ્યાખ્યા કરવામાં યુગપ્રધાન હતા. पावयणीणं = પ્રવચન કુશળ, પ્રવચન પટુ, નવરૂપપક્ષત્યે = પ્રશસ્ત લક્ષણોથી યુક્ત, સર્ હિં - સેંકડો, હિન્ધ્રય = પ્રતીચ્છક, વાચના લેનાર, આગંતુક શ્રમણો દ્વારા, પળિવદ્ = નમસ્કૃત, = પ્રણામ પ્રાપ્ત, સેવિત, સુઝુમાવોમલતળે પાણ્ = સુકુમાર અને સુકોમળ ચરણ કમળોમાં. ભાવાર્થ :- શાસ્ત્રોના અર્થ અને મહાઅર્થની ખાણ સમાન અર્થાત્ અનુયોગ પદ્ધતિ દ્વારા આગમની વ્યાખ્યા કરવામાં કુશળ, સુસાધુઓને શાસ્ત્રની વાચના, જ્ઞાનદાન દેવામાં અને શિષ્યો દ્વારા પૂછાયેલા વિષયોનું સમાધાન શાંતિથી કરવામાં દક્ષ અને પ્રકૃતિથી મધુરભાષી એવા દૃષ્યગણી આચાર્યને હું સન્માન– પૂર્વક પ્રણામ કરું છું. તપ, નિયમ, સત્ય, સંયમ, વિનય, સરળતા, ક્ષમા, નમ્રતા આદિ શ્રમણધર્મમાં સંલગ્ન, શીલ ગુણોથી વિખ્યાત અને તત્કાલીન યુગમાં અનુયોગની શૈલીથી વ્યાખ્યા કરવામાં યુગપ્રધાન; સેંકડો આગંતુક જિજ્ઞાસુ શ્રમણો દ્વારા નમસ્કૃત–સેવિત, શુભ ચિહ્નોથી અંકિત તથા સુકુમાર અને સુકોમળ છે ચરણ તળ જેના એવા પ્રવચન પ્રભાવક આચાર્ય દેવ દૃષ્યગણિના શ્રી ચરણોમાં હું પ્રણામ કરું છું. વિવેચન : આચાર્ય લોહિત્યની વિશેષતાનું દિગ્દર્શન કરાવીને ત્યારબાદ ઉક્ત ગાથાઓમાં શ્રી દૂષ્યગણીજીની સ્તુતિ કરી છે. સૂત્રની વ્યાખ્યાનો અર્થ અને તેની વિભાષા, વાર્તિક, અનુયોગ, નય તેમજ સપ્તભંગી આદિ વડે વિશિષ્ટ અર્થ દેખાડવાની શક્તિને મહાન અર્થ કહેવાય છે. હંમેશાં સૂત્ર અલ્પ અક્ષરયુક્ત હોય છે Page #93 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિ ગાથાઓ ૩૩ | અને તેના અર્થ વિશાળ હોય છે. જેમ ખાણમાંથી ખનિજ પદાર્થો નીકળે છે, તે ક્યારે ય ક્ષીણ થતાં નથી. તેમજ દૂષ્યગણીજી પણ સૂત્રના અર્થ દેખાડવામાં ખાણ સમાન હતા. તેઓશ્રી મૂળગુણ અને ઉત્તરગુણ સંપન્ન મુનિવરોને સૂત્રની વ્યાખ્યા અપૂર્વ શૈલીથી સમજાવતા હતા, ધર્મોપદેશ કરવામાં દક્ષ હતા, શ્રુતજ્ઞાન વિષયક પ્રશ્ન પૂછવા પર તેનું સમાધાન મીઠી મધુરી ભાષામાં કરતા હતા. કોઈ શિષ્ય પ્રમાદના કારણે લક્ષ્યબિંદુથી અલિત થાય તો તેનું અનુશાસન અને પ્રશિક્ષણ શાંત ભાવે કરતા, જેથી તે શિષ્ય ફરીથી ભૂલ કરતા ન હતા. આ ગાથાઓમાં દૂષ્યગણીજીના અસાધારણ ગુણોનું દિગ્ગદર્શન કરાવ્યું છે. અસાધારણ ગુણોની સ્તુતિ જ વસ્તુતઃ સ્તુતિ કહેવાય છે. તેઓ બાર પ્રકારના તપ, અભિગ્રહ આદિ નિયમ, દશ પ્રકારે શ્રમણ ધર્મ, દશ પ્રકારે સત્ય, સત્તર પ્રકારનો સંયમ, સાત પ્રકારનો વિનય, ક્ષમા, સુકોમળતા, સરળતા તેમજ શીલ આદિ ગુણોમાં વિખ્યાત હતા. એ યુગમાં યાવન્માત્ર અનુયોગધર આચાર્ય હતા. તેમાં તેઓશ્રી પ્રધાન હતા. આ ગાથા ૪૮માં મુખ્યત્વે જ્ઞાન અને ચારિત્રની સિદ્ધિ કરી છે. શ્રુતજ્ઞાનમાં અનુયોગ પદ અને ચારિત્રમાં ઉક્ત ગાથાના ત્રણ પદોમાં વર્ણિત ગુણોમાં તેઓશ્રી સંલગ્ન રહેતા હતા. આ ગાથા પ્રત્યેક આચાર્ય માટે મનનીય તેમજ અનુકરણીય છે. આ ગાથામાં ક્રિયાપદ ન હોવાથી એમ લાગે છે કે ૪૯ મી ગાથાથી સંબંધિત છે. ૪૯ મી ગાથામાં દૂષ્યગણીના વિશિષ્ટ ગુણો સાથે તેમનો પાદપદ્મનો ઉલ્લેખ કરેલ છે. જેના ચરણોમાં કમળ, શંખ, ચક્ર, અંકુશ આદિ શુભ લક્ષણો હોય, તે લક્ષણ સંપન્ન કહેવાય છે. તેઓશ્રીના ચરણ લક્ષણ સંપન્ન અને કમળ જેવા સુકોમળ તથા સુંદર હતા. સેંકડો પ્રતીચ્છકો દ્વારા તેના ચરણકમળ સેવિત અને વંદનીય હતા. જે મુનિવર શ્રુત અભ્યાસ માટે પોતપોતાના આચાર્યની આજ્ઞા મેળવીને અન્ય ગણથી વિશિષ્ટ વાચના માટે આવતા હતા તેવા પ્રાતીચ્છક શિષ્યોને જેઓ રહસ્યભરી વાતોનું વિસ્તૃત વર્ણન કરતા હતા એવા આચાર્ય શ્રી દુષ્યગણીના ચરણોમાં આ ત્રણ ગાથાઓ દ્વારા સ્તુતિ સાથે વંદન કરવામાં આવેલ છે. દૂષ્યગણીજી નજીકના ઉપકારી ગુરુ હોવાથી દેવવાચકે તેઓની અધિક ભાવભીની વંદના અને સ્તુતિ કરી છે. વાસ્તવમાં દૂષ્યગણીની વાણીમાં માધુર્ય, મનમાં સ્વચ્છતા અને બુદ્ધિમાં ફરણા હતી. તેઓશ્રી પ્રવચન પ્રભાવનામાં અદ્વિતીય અને ચારિત્રમાં ઉજ્જવળ હતા. અવશેષ અનુયોગધરોને વંદન :, ને ૩ ભાવંતે, ઉત્તર આપુનિ ધરે ! ते पणमिऊण सिरसा, णाणस्स परूवणं वोच्छ । શબ્દાર્થ :- ૩um = અન્ય, ગે જેઓ, નિય-સુય-મજુર = કાલિકશ્રુત અને તેના અર્થવિસ્તારના અર્થાત્ અનુયોગના જાણકાર, ધીર= ગંભીર, સાવંતે = વિશેષ કૃતધર આચાર્ય ભગવાન ૬૦ Page #94 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪] શ્રી નંદી સૂત્ર થયા છે, તે = તેઓને, હિરલ = મસ્તક વડે, પ ણ = પ્રણામ કરીને, બાળસ = જ્ઞાનની, પરવળ = પ્રરૂપણા, વોછ = કરીશ. ભાવાર્થ :- પહેલાંની ગાથાઓમાં સ્તુતિ કરેલ યુગપ્રધાન આચાર્યો સિવાયના જે કોઈ કાલિકસૂત્રોના જ્ઞાતા અને તેના અનુયોગને ધારણ કરનાર ધીરગંભીર જ્ઞાત અજ્ઞાત આચાર્ય ભગવંત થયા છે, તે બધાને પ્રણામ કરીને હું (દેવવાચક) જ્ઞાનની પ્રરૂપણા કરીશ અર્થાત્ પાંચ જ્ઞાનનું વર્ણન કરીશ. વિવેચન : આ પચાસમી ગાથામાં દેવવાચકજીએ કાલિક શ્રુતાનુયોગના ધર્તા પ્રાચીન તેમજ તયુગીન અન્ય આચાર્યો કે જેઓનો નામોલ્લેખ નથી કર્યો, તેઓને પણ સવિનય શ્રદ્ધાપૂર્વક વંદન કરીને જ્ઞાનની પ્રરૂપણા કરવાની પ્રતિજ્ઞા લીધી. તેનાથી એમ સિદ્ધ થાય છે કે– આ પહેલાની ગાથાઓમાં જે આચાર્યોની સ્તુતિ કરવામાં આવી છે તે પણ કાલિકશ્રુત અનુયોગના ધારણકર્તા હતા. એટલે કે આવા વિશિષ્ટ અનુયોગધર આચાર્યોની અહીં સ્તુતિ કરવામાં આવી છે. તેમાં કેટલાક સમકાલીન પણ છે અને કેટલાય પાટાનુપાટવાળા પણ છે. તાત્પર્ય એ છે કે અહીં વર્ણવેલ સ્તુતિ કોઈ પરંપરા પટ્ટાવલી નથી, માત્ર બહુશ્રુત અનુયોગધરોની સ્તુતિ છે. આ બધા આચાર્યો અંગશ્રુત અને કાલિકશ્રુત ધર્તા ઉદ્ભટ વિદ્વાન હતા. વિશિષ્ટ બુદ્ધિ વડે સુશોભિત હતા. જેઓ શ્રતરત્ન રાશિથી પરિપૂર્ણ હતા, સમગ્ર ઐશ્વર્ય આદિથી સંપન્ન હતા, એવા કાલિક શ્રુતાનુયોગી દરેકને નમસ્કાર કર્યા છે. અહીં ગાથા ૨૫ થી ૫૦ સુધીમાં દિવંગત આત્માઓની સ્તુતિ કરતાં વડે અથવા વવામિ શબ્દ વડે તેઓને સમ્માનિત કરવામાં આવ્યા છે. તેનું તાત્પર્ય એ છે કે ગુણવાન દિવંગત ચારિત્રાત્માઓનું સ્મરણ કીર્તન કરતાં તેઓને માટે વરે, વનિ, સિરસાદે શબ્દોનો પ્રયોગ કરી શકાય છે. દિવંગત ચારિત્રાત્માઓની સ્તુતિ અથવા ગુણગાન તેઓની પૂર્વ અવસ્થાની અપેક્ષાએ કરાય છે. ગાથામાં જે "પુલવ" પદ આપ્યું છે તે વક્ષ્યમાણ જ્ઞાનના ભેદ-ઉપભેદનું કથન કરનારા સૂત્રથી અભિપ્રેત છે. દેવવાચકજીએ અંગકૃત, કાલિકશ્રુત તેમજ "જ્ઞાનપ્રવાદ" પૂર્વ રૂ૫ મહોદધિથી સંકલન કરીને જ્ઞાનના વિષયને લઈને આ સૂત્રની રચના કરી છે. દેવવાચકજી કોણ હતાં? ઉત્તર- દેવવાચક દુષ્યગણિના શિષ્ય દેવેન્દ્ર મુનિ હતા અને સમયાંતરે તેઓએ વાચકપદને પ્રાપ્ત કર્યું હતું. પછી જ તેઓ દેવર્ધિગણી ક્ષમાશ્રમણ બન્યા. પ્રકરણ : પ્રસ્તુત આગામમાં અધ્યયન વર્ગ કે પ્રકરણ જેવા ભેદ નથી. આ શાસ્ત્ર અખંડ રૂપે એક જ છે. પ્રસ્તુત સંસ્કરણમાં વિષયની અપેક્ષાએ પ્રકરણ શબ્દથી વિભાજન કર્યું છે. સ્તુતિ ગાથાઓ સંપૂર્ણ છે Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રોતા અને પરિષદ ૩૫ | બીજું પ્રકરણ બ શ્રોતા અને પરિષદ : DGOGOGOGOG ZZZZZZZZZZZZZ ZZZZZZZZZZ GOGOGOGOGOGOGOGOGOGOOOOOOOOOOOOOOOOORG શ્રોતાઓનાં ચૌદ દષ્ટાંત - તેનષ-સુદા-વાળી, રિપુJMT-ઇસ-મહત-મેરે યા મા-ઝનૂ-વિરાણી, નાદા-નો-એરિ-આમરી II શબ્દાર્થ :- સંત = ચીકણો ગોળ પત્થર અને પુષ્પરાવર્ત મેઘ, સુડા = ઘડો, વાતft = ચાળણી, પરિપુug 1 = પરિપૂર્ણક, સુઘરીનો માળો, ગરણી, હંસ = હંસ પક્ષી, મહિસ = ભેંસ, મેરે ય = બકરી, મસા = મશક, રજૂ = જળો અથવા ઈતડી, જિરાતી = બિલાડી, નાદ = સેહલો, એક જાતનો ઉંદર, મો = ગાય, ર= ભેરી (એક પ્રકારનું વાજિંત્ર), મામી = આહીર દંપતી. ભાવાર્થ :- (૧) ચીકણો ગોળ પત્થર અને પુષ્પકરાવર્તમેઘ (૨) માટીનો ઘડો (૩) ચાલણી (૪) ગરણી (૫) હંસપક્ષી (૬) ભેંસ (૭) બકરી (૮) મશક (૯) જળો (૧૦) બિલાડી (૧૧) ઉંદર (૧૨) ગાય (૧૩) ભેરી (૧૪) આહીરદંપતી. આ ચૌદ પ્રકારના શ્રોતાજનો હોય છે. વિવેચન : શાસ્ત્રના શુભ આરંભમાં, વિનને દૂર કરવા માટે મંગલાચરણરૂપે-સ્વરૂપ અહંતુ આદિનું કીર્તન કરીને પછી જ્ઞાનના પ્રકરણમાં આગમજ્ઞાનની પ્રમુખતાએ તેને શ્રવણ કરવાનો અધિકાર કોને કોને છે? અને કયા પ્રકારના શ્રોતા જ્ઞાન પ્રાપ્તિના અધિકારી હોય છે? એ સ્પષ્ટ કરવા માટે સૂત્રકારે આ ચૌદ દાંતો આપીને શ્રોતાઓનું વર્ણન કરેલ છે અને તેના દ્વારા શ્રોતાઓની યોગ્યતા–અયોગ્યતાને સમજાવી ઉત્તમ વસ્તુ મેળવવાનો અધિકાર સુયોગ્ય વ્યક્તિને જ હોય છે. જે જિતેન્દ્રિય હોય, વિશુદ્ધ ચારિત્રવાન હોય, જે અતિચારી અને અનાચારી ન હોય, ક્ષમાશીલ હોય, સદાચારી તેમજ સત્યપ્રિય હોય એવા ગુણોથી યુક્ત વ્યક્તિ જ શ્રુતજ્ઞાનનો લાભ મેળવવાનો અધિકારી હોય છે, તે જ સુપાત્ર છે. આ ગુણોથી વિપરીત જે દુષ્ટ, મૂઢ અને હઠાગ્રહી હોય તેઓ કુપાત્ર છે. તેવા લોકો શ્રુતજ્ઞાનના અધિકારી બની શકતા નથી. તેઓ શ્રુતજ્ઞાનથી બીજાઓનું જ નહિ પોતાનું પણ અહિત કરે છે. અહીં સૂત્રકારે શ્રોતાઓની ચૌદ ઉપમાઓ આપી છે તેનો ભાવ આ પ્રમાણે છે– Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદી સૂત્ર (૧) શૈલ-ધન :- અહીં શૈલનો અભિપ્રાય ગોળ મગ જેવડો ચીકણો પત્થર છે. ઘન એ પુષ્કરાવર્ત મેઘનો સૂચક છે. મગ જેવા ગોળ અને ચીકણા પત્થર પર સાત અહોરાત્ર પર્યંત નિરંતર મૂશળધાર વરસાદ વરસતો રહે તો પણ તે પત્થર અંદરથી ભીંજાતો નથી, એ જ રીતે શૈલઘન જેવા શ્રોતાઓ તીર્થંકર અને શ્રુતકેવળી આદિના ઉપદેશથી પણ સન્માર્ગ પર આવી શકતા નથી, તો પછી આચાર્ય અને મુનિઓના ઉપદેશનો તેના પર શું પ્રભાવ પડે ? તેવા શ્રોતાઓ ગૌશાલક આજીવક અને જમાલીની જેમ દુરાગ્રહી હોય છે. ભગવાન મહાવીર પણ તેઓને સન્માર્ગ પર ન લાવી શક્યા તો પછી બીજાની તો વાત જ શું કરવી ? (ર) ુડ :- કુડકનો અર્થ છે ઘડો. ઘડા બે પ્રકારના હોય છે. કાચા અને પાકા. અગ્નિથી જેને પકાવેલા નથી એવા કાચા ઘડામાં પાણી ટકી શકતું નથી. એ જ રીતે અબુધ શિષ્યના હૃદયમાં શ્રુતજ્ઞાન ટકી શકતું નથી. પાકા ઘડા પણ બે પ્રકારના હોય છે– નવા અને જૂના(પુરાણા). એમાં નવા ઘડા શ્રેષ્ઠ છે. નવા ઘડામાં નાખેલું ગરમ પાણી પણ થોડા સમયમાં ઠંડુ બની જાય છે, તેમજ કોઈ વસ્તુ જલ્દી બગડતી નથી. એ જ રીતે લઘુવયમાં દીક્ષિત થયેલ મુનિના હૃદયમાં સીંચેલ સંસ્કાર સુંદર પરિણામ લાવે છે. જૂના ઘડા પણ બે પ્રકારના છે. એક ઘડો પાણીથી ભરેલો છે ને બીજો ઘડો કોરો છે. ઘડામાં પ્રતિદિન પાણી ભરવાથી તે જૂનો અર્થાત રીઢો થઈ જાય છે. એમ કેટલાક શ્રોતા યુવાવસ્થાથી જ મિથ્યાત્વની કાલિમાથી યુક્ત બની જાય છે. તેને ઉપદેશની કોઈ અસર થતી જ નથી, પણ કોરા ઘડા જેવા શ્રોતાનું હૃદય ઉપદેશ રૂપ પાણીથી ભીંજાય છે. ગંધયુક્ત ઘડા બે પ્રકારના છે- એક સુગંધિત પદાર્થોથી વાસિત અને બીજો દુર્ગંધત પદાર્થોથી વાસિત. એ જ રીતે શ્રોતા પણ બે પ્રકારના છે. પહેલા પ્રકારના શ્રોતા સમ્યજ્ઞાનાદિ ગુલોથી યુક્ત હોય છે અને બીજા પ્રકારના શ્રોતા ક્રોધાદિ કષાયોથી યુક્ત હોય છે. અર્થાત્ જે શ્રોતાઓ મિથ્યાત્વ, વિષય, કષાય વગેરે કુસંસ્કારોને છોડી દે છે તે શ્રુતજ્ઞાનના અધિકારી બને છે અને જે કુસંસ્કારને છોડતા નથી, તે શ્રુતજ્ઞાનના અધિકારી બની શકતા નથી. (૩) પાતળી :- ચાલણીમાં પાણી ભરાઈને તત્કાળ નીકળી જાય છે, એવી જ રીતે જે શ્રોતા ઉપદેશ અને જ્ઞાનને સાંભળીને તુરત જ ભૂલી જાય છે, તે ચાલણી જેવા શ્રોતા છે. (૪) પરિપૂર્ણ :- સુઘરીનો માળો અથવા ગરણી, જેના વડે દૂધ અને પાણી ગાળવામાં આવે તો તે સારને છોડીને કચરા વગેરેને પોતાનામાં રાખે છે. એ જ રીતે કેટલાક શ્રોતા સારપદાર્થને છોડીને અસારને ગ્રહણ કરે છે. એવા શ્રોતા શ્રુતજ્ઞાનના અધિકારી બની શકતા નથી. (૫) ફેંસ :- પક્ષીઓમાં હંસને શ્રેષ્ઠ કહેલ છે. હંસ પ્રાયઃ માનસરોવર અથવા ગંગા આદિ નદીના કિનારા પર રહે છે. હંસની એક વિશેષતા છે કે તે દૂધ મિશ્રિત પાણીમાંથી દૂધના અંશને જ ગ્રહણ કરે છે, Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રોતા અને પરિષદ [ ૩૭ ] એમ કેટલાક શ્રોતા હંસ સમાન ગુણગ્રાહી હોય છે. તે શ્રુતજ્ઞાનના અધિકારી બની શકે છે. (૬) મેષ :- બકરી આગળના બન્ને ગોઠણને જમીન પર ટેકાવીને સ્વચ્છ પાણી પીએ છે. તે પાણીને ગંદુ કરતી નથી એ જ રીતે જે શ્રોતા એકાગ્રચિત્તે શાસ્ત્ર શ્રવણ કરી ગુરુને પ્રસન્ન કરે છે અને વાતાવરણને સ્વચ્છ રાખે છે, તેવા શ્રોતા શાસ્ત્ર શ્રવણના અધિકારી અને સુપાત્ર કહેવાય છે. (૭) મહિષ :- ભેંસ જળાશયમાં પડીને સ્વચ્છ પાણી ગંદુ બનાવી દે છે તેમજ જળમાં મળ-મૂત્ર પણ કરે છે. તે સ્વયં સ્વચ્છ પાણી પીએ નહીં અને સાથીઓને સ્વચ્છ પાણી પીવા પણ ન દે. એ જ રીતે અવિનીત શ્રોતા ભેંસ જેવા છે. જ્યારે આચાર્ય ભગવાન શાસ્ત્ર વાચના દઈ રહ્યા હોય તે સમયે ન તો સ્વયં એકાગ્રચિત્તે સાંભળે અને ન બીજાને સાંભળવા દે. તેઓ હાંસી–મશ્કરી, તોફાન, કુતર્ક અને વિતંડાવાદમાં પડીને અમૂલ્ય સમય નષ્ટ કરે છે. એવા શ્રોતા શ્રુતજ્ઞાનના અધિકારી બની શકતા નથી. (૮) મશશ :- ડાંસ-મચ્છરોનો સ્વભાવ મધુર રાગ(ગણગણાટ) સંભળાવીને શરીર પર ડંખ મારવાનો છે. એ જ રીતે જે શ્રોતા ગુરુની નિંદા કરીને તેને કષ્ટ પહોંચાડે છે, તેવા શ્રોતા શ્રુતજ્ઞાનના અધિકારી બની શકતા નથી. (૯) ગ :- જળો મનુષ્યના શરીરમાં ગુમડાં આદિ ખરાબ ભાગ પર મૂકવાથી તે સડેલા ભાગમાંથી ખરાબ લોહીને જ પીએ છે. શુદ્ધ લોહીને તે પીવે નહિ અથવા ઈતડી ગાયના આંચળમાં રહે છે તે ગાયનું લોહી પીએ છે પણ દૂધ પીતી નથી. એ જ રીતે કેટલાક શ્રોતા આચાર્ય આદિના સણો અર્થાત્ આગમજ્ઞાનને છોડીને દુર્ગુણોને ગ્રહણ કરે છે. એવા શ્રોતા શ્રુતજ્ઞાનના અધિકારી બની શકતા નથી. (૧૦) વિનાહી :- બિલાડીનો સ્વભાવ દહીં-દૂધ આદિ પદાર્થોથી ભરેલા વાસણને નીચે પછાડીને પછી ચાટવાનો છે અર્થાત્ ધૂળયુક્ત પદાર્થોનો આહાર કરે છે. એ જ રીતે કેટલાક શ્રોતા ગુરુ પાસેથી પ્રત્યક્ષ જ્ઞાન લેતા નથી પરંતુ બીજા ત્રીજા આગળથી સાંભળીને અર્થાત્ સત્યાસત્યનો ભેદ સમજ્યા વગર જ ગ્રહણ કરે છે. એવા બિલાડી જેવા શ્રોતા શ્રુતજ્ઞાનના અધિકારી બની શકતા નથી. (૧૧) નાદિન :- જાહગ ઉંદર જેવું એક પ્રાણી છે. દૂધ, દહીં આદિ ખાદ્યપદાર્થ ખાતાં ખાતાં વચ્ચે આજુબાજુમાં ચાટીને સાફ કરી દે છે. એ જ રીતે જે શિષ્ય પૂર્વે ગ્રહણ કરે છે, સૂત્રાર્થને પાકા રાખે છે અને વચ્ચે વચ્ચે ગુરુ પાસેથી નવીન સૂત્રાર્થને ગ્રહણ કરે છે. એવા શ્રોતા જાહગની સમાન આગમજ્ઞાનના અધિકારી બને છે. ગાદી = નોળિયો જેમ નોળિયો પ્રથમ પોતાની માતાનું દૂધ થોડું થોડું પીએ અને તે પાચન થયા પછી પૂનઃ થોડું પીએ એમ પોતાના શરીરને પુષ્ટ કરેપછી મોટા ભૂજંગના માન મર્દન કરે તેમ એકેક શ્રોતા આચાર્યાદિક પાસેથી પોતાની બુદ્ધિ પ્રમાણે કાળે કાળે અભ્યાસ કરે, અભ્યાસ કરતાં ગુર્નાદિકને અત્યંત સંતોષ ઉપજાવે. તે ક્રમથી બહુશ્રુત થઈ જાય છે. એવા શ્રોતા આગમના અધિકારી હોય છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ [૩૮] શ્રી નદી સૂત્ર (૧૨) :- ગાયનું ઉદાહરણ આ રીતે છે– કોઈ યજમાને ચાર બ્રાહ્મણોને એક દૂઝણી ગાય દાનમાં આપી. એ ચારે ય બ્રાહ્મણોએ ગાયને ક્યારે ય ઘાસ કે પાણી આપ્યું નહીં. તેઓ એમ સમજતા હતા કે આ ગાય મારા એકલાની તો નથી, ચારેયની છે. તેઓ દોહવાના સમયે મોટું વાસણ લઈને આંચળ ધમધમાવીને દૂધ લઈ લેતા હતા. આખર ભૂખી ગાય ક્યાં સુધી દૂધ આપે? ક્યાં સુધી જીવિત રહે? પરિણામે ભૂખી તરસી ગાયે એક દિવસ પ્રાણ છોડી દીધા. એ જ રીતે કેટલાક શ્રોતા વિચારે છે કે ગુરુજી મારા એકલાના તો નથી ને? પછી શા માટે મારે તેની સેવા કરવી જોઈએ? એવું વિચારીને તે ગુરુજીની સેવા કરતા નથી પણ ઉપદેશ સાંભળવા માટે અને જ્ઞાનરૂપ દૂધને પ્રાપ્ત કરવા માટે જલ્દી દોડીને પહોંચી જાય છે. એવા શ્રોતા શ્રુતજ્ઞાનને ગ્રહણ કરી શકતા નથી. બીજ એક દષ્ટાંત આ પ્રમાણે છે- એક શેઠે ચાર બ્રાહ્મણને એક ગાય દાનમાં આપી. તેઓએ પ્રેમથી તે ગાયને ઘાસચારો, પાણી વગેરે આપ્યું, તેની ખૂબ સારી સેવા કરી, તેથી ગાયનું દૂધ પ્રમાણમાં વધી ગયું. તેઓને વધારે દૂધ મળવાથી તેઓ પ્રસન્ન થયા. એ જ રીતે વિનીત શ્રોતા ગુરુની સેવા કરીને મીઠા શબ્દથી ગુરુને પ્રસન્ન કરીને, તેમની પાસેથી જ્ઞાનરૂપ દૂધ ગ્રહણ કરે છે. એવા શ્રોતાઓ જ્ઞાનના અધિકારી બને છે અને રત્નત્રયની આરાધના કરીને અજર-અમર બની શકે છે. (૧૩) ભેરી - ભેરી એક વિશિષ્ટ પ્રકારનું વાજિંત્ર છે. એક વખત દ્વારિકા નગરીના અધિપતિ શ્રીકૃષ્ણને કોઈ એક દેવે પ્રસન્ન થઈને દિવ્ય ભેરીની ભેટ આપી અને કહ્યું કે આ ભેરીને છ-છ મહિને વગાડવી. તેમાંથી મેઘધ્વનિ જેવો મીઠો અવાજ નીકળશે. આ ભેરીનો અવાજ સાંભળવાથી છ મહિના સુધી કોઈ પણ પ્રકારનો રોગ ઉત્પન્ન થશે નહીં અને પહેલાનો ઉત્પન્ન થયેલો રોગ નષ્ટ થઈ જશે. આ ભેરીનો અવાજ બાર જોજન સુધી સંભળાશે. એમ કહીને દેવ પોતાના સ્થાનકે ચાલ્યો ગયો. થોડા સમય પછી દ્વારિકામાં કોઈ રોગ ફેલાયો. ભેરી વગાડવાનો સમય થઈ ગયો હતો તેથી ભેરી વગાડવામાં આવી. જ્યાં સુધી તેનો અવાજ પહોંચ્યો ત્યાં સુધીના લોકોનો રોગ નષ્ટ થઈ ગયો અર્થાતુ રોગી સ્વસ્થ બની ગયા. શ્રીકણે તે ભેરી પોતાના એક વિશ્વાસુ સેવકને સંભાળીને રાખવા માટે આપી અને તેને બધી વિધિ સમજાવી દીધી. એકવાર એક ધનાઢય શેઠ ભયંકર રોગથી પીડિત હતો. તે કૃષ્ણજીની ભેરીનો પ્રભાવ સાંભળીને દ્વારિકા આવ્યો. તેના દુર્ભાગ્યથી તે દ્વારિકા પહોંચ્યા પહેલા એક દિવસ અગાઉ મેરીને વગાડવામાં આવી ગઈ. શેઠ વિચારમગ્ન બની ગયો. હવે મારું શું થશે? આ ભેરી ફરી છ મહિના પછી વગાડશે ત્યાં સુધીમાં તો મારું પ્રાણ પંખેરું ઊડી જશે. ચિંતન કરતાં કરતાં તેને વિચાર આવ્યો કે જો ભેરીનો અવાજ સાંભળવાથી રોગ નષ્ટ થઈ શકે છે તો પછી તેનો એક ટુકડો ઘસીને પીવાથી પણ રોગ નષ્ટ થઈ જશે. છેવટે તેણે ભેરી વગાડનારને સારી એવી રકમ આપીને ભેરીનો એક ટુકડો મેળવી લીધો. ઘરે જઈને તેણે Page #99 -------------------------------------------------------------------------- ________________ | શ્રોતા અને પરિષદ [ ૩૯ ] ટુકડાને ઘસીને પીધો તો તેનો ભયંકર રોગ નષ્ટ થઈ ગયો પરંતુ ભેરી વગાડનારને લાંચ લેવાની આદત પડી ગઈ. પછી તો તે ઘણા લોકોને ભેરીના ટુકડા કરીને દેવા લાગ્યો. ભેરીમાં બીજા એવા અનેક ટુકડાઓ જોડી દીધા. પરિણામ એ આવ્યું કે તે દિવ્ય ભેરીમાંથી અવાજ નીકળવાનો બંધ થઈ ગયો અને રોગીઓના રોગ નષ્ટ થવાનું સામર્થ્ય પણ નષ્ટ થઈ ગયું. બાર જોજન સુધી સંપૂર્ણ દ્વારિકામાં સંભળાતી ભેરીનો ધ્વનિ પણ નષ્ટ થઈ ગઈ. શ્રી કૃષ્ણને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે ભેરી વગાડનારને દંડિત કર્યો અને લોકોના હિત ખાતર તેમણે અઠ્ઠમ તપ કરીને ફરી દેવ પાસેથી ભેરી પ્રાપ્ત કરી પછી તેમણે પોતાના વિશ્વાસુ સેવકને ભેરી સંભાળવા આપી. બરાબર છ મહિના પછી ભેરીનો અવાજ સાંભળવાથી જનતા લાભ મેળવવા લાગી અને ભેરીવાદકે પણ પારિતોષિક મેળવ્યું. આ દષ્ટાંતનો ભાવાર્થ આ પ્રમાણે છે– અહીં આર્યક્ષેત્ર રૂપ દ્વારિકાનગરી છે. તીર્થકરરૂપ કૃષ્ણ વાસુદેવ છે. પુણ્યરૂ૫ દેવ છે. ભેરી સમાન જિનવાણી છે. ભેરી વગાડનાર સમાન સાધુઓ છે અને કર્મરૂપ રોગ છે. એ જ રીતે જે શિષ્ય આચાર્ય દ્વારા પ્રાપ્ત સૂત્રાર્થને છુપાવે છે અથવા તેના ભાવને બદલી નાખે છે, મિથ્યા પ્રરૂપણા કરે છે, તે અનંત સંસારી બને છે પરંતુ જે જિનવચન અનુસાર આચરણ કરે છે, તે મોક્ષના અનંત સુખના અધિકારી બને છે. જેમ કષ્ણના વિશ્વાસુ સેવકે પારિતોષિક પ્રાપ્ત કર્યું. એ જ રીતે વિશ્વાસુ સેવક જેવા શ્રોતાઓ શાસ્ત્રના જ્ઞાનને મેળવી શકે છે. (૧૪) આહીરપતી :- એક વખત આહીર દંપતી બળદગાડીમાં ઘીના ઘડા ભરીને ઘી વેચવા માટે શહેરમાં ગયા. ઘીના વ્યાપારી પાસે પહોંચીને આહીર ગાડીમાંથી ઘીના ઘડા નીચે ઉતારીને આહીરાણીને દેવા લાગ્યા. બન્નેમાંથી કોઈ એકની અસાવધાનીના કારણે ઘીનો એક ઘડો હાથમાંથી પડી ગયો. બધું ઘી જમીન પર ઢોળાઈ ગયું, માટી મિશ્રિત બની ગયું. બન્ને માણસ અરસપરસ ઝઘડો કરવા લાગ્યા. વાદ-વિવાદ ખૂબ જ વધી ગયો. ઘી બધું અગ્રાહ્ય બની ગયું. કેટલુંક ઘી કૂતરા વગેરે પ્રાણીઓ ચાટી ગયા. જે ઘડા બચ્યા હતા તેને વેચવામાં બહુ મોડુ થઈ ગયુ તેથી તેઓ બચેલા ઘીના ઘડાને ગાડીમાં ફરી નાખીને દુઃખિત હૃદયે ઘર તરફ રવાના થયા પરંતુ માર્ગમાં ચોરોએ તેને લૂંટી લીધા. તેઓ મુશ્કેલીથી પોતાના જાન બચાવીને ઘરે પહોંચ્યા. ઝઘડો કર્યો તેથી તે દુઃખી દુઃખી થઈ ગયા. તેનાથી વિપરીત બીજા આહીર દંપતી ઘીના ઘડા ગાડામાં ભરીને શહેરમાં વેચવા માટે ગયા. તેને પણ અસાવધાનીના કારણે ઘડો હાથમાંથી છટકી ગયો પરંતુ બંને પોતપોતાની ભૂલ સ્વીકારીને નીચે પડેલા ઘીને ઉપર ઉપરથી ઝડપભેર વાસણમાં ભરી લીધું જેથી ઘી માટીવાળું ન થયું. પછી બધા ઘીના ઘડા તથા બચેલું ઘી બધુ વેચીને પૈસા પ્રાપ્ત કરીને સાંજ પહેલાં જ પોતાના ઘરે સંકુશળ પહોંચી ગયા. ઉપરનાં બન્ને દષ્ટાંતો અયોગ્ય અને યોગ્ય શ્રોતાઓ પર ઘટાવેલ છે. કેટલાક શ્રોતાઓ આચાર્યના કથન પર ઝગડો કરીને શ્રુતજ્ઞાન રૂપ ઘીને ખોઈ બેસે છે. એવા શ્રોતાઓ શ્રુતજ્ઞાનના અધિકારી બની Page #100 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ] શ્રી નંદી સૂત્ર શકતા નથી. કેટલાક શ્રોતાઓ આચાર્ય પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરતી વખતે ભૂલ થવા પર વિલંબ કર્યા વગર ભૂલનો સ્વીકાર કરીને ક્ષમાયાચના કરી લે છે. ક્ષમાયાચના કર્યા બાદ સૂત્રાર્થ ગ્રહણ કરે છે. એવા શ્રોતાઓ શ્રુતજ્ઞાનના અધિકારી બની શકે છે. ઉપરોક્ત ચૌદ પ્રકારના શ્રોતામાંથી ૧. શૈલ ૨. કાચા, રીઢા, દુર્ગધી ઘડા, ૩. ચાલણી ૪. સુઘરીનો માળો, ૫. ગરણી ૬. ભેંસ ૭. ડાંસ-મચ્છર ૮. જલૌકા ૯. બિલાડી ૧૦. સેવા કર્યા વિનાની ગાય ૧૧. નકલી ભેરી ૧૨. કલેશ કરતા આહિર દંપતિ. જેવા શ્રોતાઓ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ માટે અયોગ્ય છે અને ૧. પાકા, નવા, સુગંધી ઘડા ૨. હંસા ૩. બકરી ૪. જાહગ-નોળિયો, ૫. સેવા પામતી ગાય ૬. અસલી ભેરી ૭. સમજુ આહિર દંપતિ જેવા શ્રોતાઓ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ માટે યોગ્ય છે. ત્રણ પ્રકારની પરિષદ :|२ सा समासओ तिविहा पण्णत्ता, तंजहा- जाणिया, अजाणिया, दुव्वियड्ढा । जाणिया जहा खीरमिव जहा हंसा, जे घुटुंति इह गुरु-गुण-समिद्धा । दोसे य विवज्जति, तं जाणसु जाणियं परिसं ॥ શબ્દાર્થ – સા સમાન = તે સંક્ષેપમાં, સિવિલ = ત્રણ પ્રકારે, TUMHT = કહેલ છે, તંગજેમ કે, ગાળિયા = જ્ઞાયિકા, જાણનાર, અનાળિયા = અજ્ઞાયિકા, અજ્ઞાની, ડુબ્રિકૃ = દુર્વેદજ્ઞ, નહીં = જેમ કે, હંસા = હંસ, પરમિવ = પાણીને છોડીને દૂધનું પુષ્કૃતિ = પાન કરે છે, કે જે લોકો, ફુદ = અહીં, ગુરુકુળ સમા = શ્રેષ્ઠ ગુણોથી યુક્ત, રોષે વિવનંતિ= દોષોને છોડી દે છે, તે તેને, ગાથા = જાણકાર, પરિસં = પરિષદ, ગાળ = કહેવાય છે. ભાવાર્થ :- શ્રોતાઓની પરિષદ ત્રણ પ્રકારની છે, જેમ કે- (૧) જાણનાર પરિષદ (૨) અજાણ પરિષદ (૩) દુર્વેદજ્ઞ પરિષદ. જ્ઞાયક પરિષદનું સ્વરૂપ આ પ્રમાણે છે- જેમ ઉત્તમ જાતિનો રાજહંસ પાણીને છોડીને દૂધનું પાન કરે છે એમ ગુણસંપન્ન શ્રોતાઓ દુર્ગુણોને છોડીને ગુણોને ગ્રહણ કરે છે. એવા શ્રોતાઓની પરિષદને જાણનાર પરિષદ(સમજુ પરિષદ) સમજવી જોઈએ. | ३ अजाणिया जहा जा होइ पगइमहुरा, मियछावय-सीह-कुक्कुडय-भूया । रयणमिव असंठविया अजाणिया सा भवे परिसा ॥ શબ્દાર્થ :- fમયછાવય = મૃગના બચ્ચા, સીદ્દ = સિંહના બચ્ચા અને, શુક્રથમૂવ = કૂકડાના Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રોતા અને પરિષદ ૪૧ | બચ્ચાની જેમ, પણ દુરા = પ્રકૃતિ સરલ, ના હોદ્દ = જે હોય છે, યમિવ = રત્નની જેમ, અલવિયા = સંસ્કાર રહિત હોય છે, સા = તેને, અનાગિયા = અજાણ, અણસમજૂ, પરિસા = પરિષદ, મ = કહેવાય છે. ભાવાર્થ :- અજ્ઞાયક – અજાણ પરિષદનું સ્વરૂપ આ પ્રમાણે છે- જે શ્રોતાઓ હરણના, સિંહના અને કૂકડાના બચ્ચાઓની જેમ સ્વભાવથી જ મધુર, સરળહૃદયી અને ભોળા હોય છે. તેને જેવી શિક્ષા દેવામાં આવે એવી ગ્રહણ કરી લે છે. તેઓ ખાણમાંથી નીકળેલા રત્નોની જેમ સંસ્કારહીન હોય છે. રત્નોને ઈચ્છા મુજબ ઘડી શકાય છે એ જ રીતે અનભિજ્ઞ શ્રોતાઓમાં ઈચ્છા મુજબ સંસ્કારનું સિંચન કરી શકાય છે. એવા અબુધજનોના સમૂહને અજાણ પરિષદ કહેવાય છે. | ૪ ટ્વિયા ગરા ण य कत्थइ णिम्माओ, ण य पुच्छइ परिभवस्स दोसेणं । वत्थिव्व वायपुण्णो, फुट्टइ गामिल्लय वियड्डो ॥ શબ્દાર્થ :- કુતિય = દુર્વેદજ્ઞા સભા, ગ = જેમ,ifમય = ગામડાનો, વિવો = વેદજ્ઞ, પંડિત, વન્થ = કોઈ પણ વિષયમાં, fખમ્મા = પૂર્ણ, પરિવર્સ = તિરસ્કારના, કોલેખ = દોષ અર્થાત્ ભયથી, ન પુછદ્ = કોઈને પૂછે નહી પરંતુ, વાયપુvળો = વાયુથી ભરેલ, વસ્થિબ્દ = મશકની જેમ, = ફૂલાયા કરે છે. ભાવાર્થ :- દુર્વેદજ્ઞ પરિષદનું લક્ષણ આ પ્રમાણે છે– જે અલ્પજ્ઞ પંડિત જ્ઞાનમાં અપૂર્ણ હોય છે પરંતુ અપમાનના ભયથી તે કોઈ પણ વિદ્વાન પાસે પોતાની શંકાનું સમાધાન કરતા નથી, એવા પંડિતો પોતાની પ્રશંસા સાંભળીને મિથ્યાભિમાનથી હવા ભરેલ મશકની જેમ ફૂલાય કરે છે. આવા પ્રકારના લોકોને દુર્વેદજ્ઞ પરિષદ(સભા) કહેવાય છે. વિવેચન : આગમનું પ્રતિપાદન કરતી વખતે સૌ પ્રથમ પરિષદનું જ્ઞાન હોવું જોઈએ કારણ કે શ્રોતાઓ જુદા જુદા સ્વભાવના હોય છે. તેને અહીં ત્રણ પ્રકારની પરિષદના રૂપમાં બતાવેલ છે. (૧) જે પરિષદમાં તત્ત્વ જિજ્ઞાસુ, ગુણજ્ઞ, બુદ્ધિમાન, સમ્યગ્દષ્ટિ, વિવેકવાન, વિનીત, શાંત, સુશિક્ષિત, આસ્થાવાન, આત્માન્વેષી આદિ ગુણસંપન્ન શ્રોતાઓ હોય તેને વિજ્ઞ–જાણિયા પરિષદ કહેવાય છે. વિજ્ઞ પરિષદ સર્વશ્રેષ્ઠ પરિષદ કહેવાય છે. (૨) જે શ્રોતાઓ પશુ-પક્ષીઓના અબુધ બચ્ચાઓની જેમ સરળહૃદયી અને મત-મતાંતરોની કલુષિત ભાવનાઓથી રહિત હોય છે, તેઓને આસાનીથી સન્માર્ગગામી સંયમી, વિદ્વાન તેમજ સગુણ સંપન્ન બનાવી શકાય છે. કેમ કે તેમનામાં કુસંસ્કાર હોતા નથી. એવા સરલહૃદયી શ્રોતાઓની પરિષદ Page #102 -------------------------------------------------------------------------- ________________ [ ૪૨] શ્રી નદી સૂત્ર અવિજ્ઞ–અજાણિયા પરિષદ કહેવાય છે. (૩) જે અભિમાની, અવિનીત, દુરાગ્રહી અને વાસ્તવમાં મુર્ખ હોય તો પણ પોતાની જાતને પંડિત સમજે છે અને લોકો પાસેથી પોતાની પ્રશંસા સાંભળીને વાયુપૂરિત મશકની જેમ ફૂલાય છે એવા શ્રોતાઓનો સમૂહ મિથ્યાભિમાની પરિષદ કહેવાય છે. અહીં વિથ શબ્દનો અર્થ પંડિત છે, તે વિદ્ = જાણવું ધાતુથી બનેલ છે અને સાથે 'ટુ' ઉપસર્ગ લાગવાથી ખોટા પંડિત કે ખરાબ પંડિત અર્થ થાય છે તેનો સાર એ છે કે અલ્પજ્ઞ છે છતાં પંડિત તરીકે પોતાને સમજતા મિથ્યાભિમાની લોકો વ્યય' દુર્વેદજ્ઞા પરિષદમાં ગણાય છે. ઉપરની ત્રણે ય પરિષદમાં વિજ્ઞપરિષદ સૂત્રજ્ઞાન પ્રાપ્ત કરવા માટે સર્વ પ્રકારે પાત્ર છે, બીજી પરિષદ પણ સંસ્કાર દેવાથી શાસ્ત્રજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે પરંતુ ત્રીજી દુર્વેદજ્ઞ પરિષદ શાસ્ત્રજ્ઞાનને માટે અયોગ્ય છે અર્થાત્ અપાત્ર છે. પાત્ર અને અપાત્રના વિવેકજ્ઞાન માટે શાસ્ત્રકારે શ્રોતાઓની પરિષદનું વર્ણન શાસ્ત્રની શરૂઆત કરતા પહેલાં જ કર્યું છે. ને શ્રોતા અને પરિષદ સંપૂર્ણ છે Page #103 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનના ભેદ પ્રભેદ ૪૭ | ત્રીજું પ્રકરણ આ જ્ઞાનના ભેદ પ્રભેદ ] / // / // ZZZZZZZZZZZZZZZZZZZZZZ Dogoxoxoxoxoxoxoxoxoxoxoxoxoxoxoxoooooooooooo પાંચ જ્ઞાન :| १ णाणं पंचविहं पण्णत्तं, तंजहा (૨) બળવોદિયાળ (૨) સુયUTM (૨) મોહિણાઇ (૪) મગ પન્નવણાઈ (1) દેવતણાઈ ! શબ્દાર્થ :- Mા પંવિાં પાત્ત = જ્ઞાનના પાંચ પ્રકાર કહ્યા છે, આમવોદિયા - આભિનિબોધિક જ્ઞાન, સુયત – શ્રુતજ્ઞાન, રિબTS = અવધિજ્ઞાન, માપન્નવણાઈ = મન:પર્યવજ્ઞાન, વોવન= કેવળજ્ઞાન. ભાવાર્થ :- જ્ઞાનના પાંચ પ્રકાર પ્રતિપાદિત કરેલ છે, જેમ કે– (૧) આભિનિબોધિકજ્ઞાન(મતિજ્ઞાન) (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) કેવળજ્ઞાન. વિવેચન : જ્ઞાનઃ- જ્ઞાન મોક્ષનું મુખ્ય અંગ છે. જ્ઞાન અને દર્શન એ આત્માના નિજગુણ છે અર્થાત્ અસાધારણ ગુણ છે. વિશુદ્ધ દશામાં આત્મા પરિપૂર્ણ જ્ઞાતા દષ્ટ હોય છે. જ્ઞાનના પૂર્ણ વિકાસને કેવળજ્ઞાન કહે છે. માટે જ્ઞાનનું અહીં પ્રતિપાદન કરેલ છે. જ્ઞાન શબ્દનો અર્થ:- જેના દ્વારા તત્ત્વનું યથાર્થ સ્વરૂપ જણાય તે જ્ઞાન કહેવાય, જે શેયને જાણે છે તે જ્ઞાન કહેવાય અથવા જાણવું તેને જ્ઞાન કહેવાય છે. અનુયોગદ્વાર સૂત્રમાં જ્ઞાન શબ્દની વ્યુત્પત્તિ સાથે અર્થ કર્યો નિંદીસૂત્રના વૃત્તિકારે જિજ્ઞાસુ આત્માઓને સુગમતાથી બોધની પ્રાપ્તિ થાય એટલા માટે જ્ઞાન શબ્દનો અર્થ આ પ્રમાણે કરેલ છે– "જ્ઞાતિજ્ઞR"અથવા જ્ઞાતે પરિચ્છિતે વક્વને નેતિ જ્ઞાનમ' અર્થાત્ જાણવું તે જ્ઞાન છે અથવા જેના દ્વારા વસ્તુ તત્ત્વ જણાય છે તે જ્ઞાન છે. સારાંશ એ છે કે આત્માને જ્ઞાનાવરણીય કર્મના ક્ષય અને ક્ષયોપશમથી તત્ત્વનો જે બોધ થાય તે જ્ઞાન છે. જ્ઞાનાવરણીય કર્મના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થનાર જ્ઞાનને કેવળજ્ઞાન કહે છે, તે ક્ષાયિક છે અને Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદી સૂત્ર ક્ષયોપશમથી થનારા જ્ઞાન ચાર છે, તેને ક્ષાયોપથમિક જ્ઞાન કહેવાય છે. આ રીતે જ્ઞાનના કુલ પાંચ ભેદ પત્ત (પ્રજ્ઞપ્ત) - Youત્ત કહીને શાસ્ત્રકારે એમ બતાવ્યું છે કે આ કથન હું મારી બુદ્ધિથી અથવા કલ્પનાથી કરતો નથી. તીર્થકર ભગવાને જ આ પ્રતિપાદન કર્યું છે. (૧) આભિનિબોવિકજ્ઞાન :- આત્મા દ્વારા પ્રત્યક્ષ અર્થાત સામે આવેલ પદાર્થને જાણનાર જ્ઞાનને આભિનિબોધિક જ્ઞાન કહેવાય છે અથવા જે જ્ઞાન પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠા મન દ્વારા ઉત્પન્ન થાય તેને આભિનિબોધિકજ્ઞાન-મતિજ્ઞાન કહેવાય છે. (૨) શ્રુતજ્ઞાન - કોઈ પણ શબ્દનું શ્રવણ કરવાથી વાચ્ય–વાચકભાવ સંબંધના આધાર વડે અર્થની જે ઉપલબ્ધિ થાય છે, તે શ્રુતજ્ઞાન કહેવાય છે. તેની ઉત્પત્તિમાં ઈન્દ્રિયોની અપેક્ષાએ મનની મુખ્યતા હોય છે. (૩) અવધિજ્ઞાન - આ જ્ઞાન ઈન્દ્રિય અને મનની સહાયતા વિના કેવલ આત્મા દ્વારા જ રૂપી મૂર્ત પદાર્થનો સાક્ષાત્કાર કરે છે. આ જ્ઞાન ફકત રૂપી પદાર્થોને પ્રત્યક્ષ કરવાની ક્ષમતા ધરાવે છે, અરૂપીને નહીં. આ તેની અવધિ-મર્યાદા છે. "અવ"નો અર્થ છે નીચે નીચે, "ધિ"નો અર્થ છે જાણવું. જે જ્ઞાન અન્ય દિશાઓની અપેક્ષાએ અધોદિશામાં અધિક જાણે છે તે અવધિજ્ઞાન કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો આ જ્ઞાન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષાએ મૂર્તિ દ્રવ્યોને અમુક મર્યાદામાં પ્રત્યક્ષ કરવાની શક્તિ ધરાવે છે. (૪) મન:પર્યવજ્ઞાન :- સમનસ્ક સંજ્ઞી જીવોના મનના પર્યાયોને જે જ્ઞાન દ્વારા જાણી શકાય તેને મન:પર્યવજ્ઞાન કહેવાય છે. પ્રશ્ન એ થાય છે કે મનની પર્યાય એટલે શું? ઉત્તર- જ્યારે ભાવ મન કોઈ પણ વસ્તુનું ચિંતન કરે ત્યારે તેને ચિંતનીય વસ્તુ અનુસાર ચિંતનકાર્યમાં સંલગ્ન દ્રવ્ય મન પણ ભિન્ન-ભિન્ન પ્રકારની આકૃતિઓ ધારણ કરે છે, તે આકૃતિને મનની પયોય કહેવાય છે. મન:પર્યવજ્ઞાન મન અને તેની પર્યાયનો જ્ઞાન દ્વારા સાક્ષાત્ કરે છે પરંતુ ચિંતનીય પદાર્થને તે અનુમાન દ્વારા જ જાણે છે, પ્રત્યક્ષ નહીં. (૫) કેવળજ્ઞાન - "કેવલ" શબ્દના વિવિધ અર્થ આ પ્રમાણે છે– એક, અસહાય, વિશુદ્ધ, પ્રતિપૂર્ણ, અનંત અને નિરાવરણ. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે– એક:- જે જ્ઞાન ઉત્પન્ન થતાં પહેલાંના ક્ષયોપશમજન્ય જ્ઞાન તે એકમાં વિલીન થઈ જાય અને કેવલ એક જ શેષ બચે તેને કેવળજ્ઞાન કહેવાય છે. અસહાય :- જે જ્ઞાન મન, ઈન્દ્રિય, દેહ અથવા કોઈ પણ અન્ય વૈજ્ઞાનિક યંત્રની સહાયતા વિના રૂપી–અરૂપી, મૂર્ત—અમૂર્ત સૈકાલિક સર્વ જ્ઞેય પદાર્થને હસ્તામલકવતુ (હાથમાં રાખેલ આંબળાની જેમ) જાણવાની ક્ષમતા ધરાવે છે, તે કેવળજ્ઞાન કહેવાય છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનના ભેદ પ્રભેદ [ ૪૫ ] વિશુદ્ધ:- ચાર ક્ષાયોપથમિક જ્ઞાન શુદ્ધ બની શકે છે પરંતુ વિશુદ્ધ બની શકે નહીં. વિશુદ્ધ એક કેવળજ્ઞાન જ હોય છે કેમ કે તે શુદ્ધ આત્માનું સ્વરૂપ છે. પ્રતિપર્ણ:- ક્ષયોપથમિક જ્ઞાન કોઈ પણ પદાર્થની સર્વ પર્યાયોને જાણી શકે નહીં. જે જ્ઞાન સર્વ દ્રવ્યની સમસ્ત પર્યાયને જાણે પ્રતિપૂર્ણ જ્ઞાન કહેવાય છે. અનંત – જે જ્ઞાન અન્ય દરેક જ્ઞાન કરતા શ્રેષ્ઠતમ, અનંતાનંત પદાર્થને જાણવાની શક્તિ ધરાવે છે અને ઉત્પન્ન થયા પછી ક્યારે ય જે જ્ઞાન નષ્ટ થતું નથી, અનંત કહેવાય છે. નિરાવરણ – આ જ્ઞાન ઘાતિકર્મોના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થાય છે માટે તે નિરાવરણ છે. ક્ષયોપથમિક જ્ઞાનમાં રાગ, દ્વેષ, ક્રોધ, લોભ તેમજ મોહ આદિના અંશ વિદ્યમાન રહે છે પરંતુ કેવળજ્ઞાન એ સર્વથી સર્વથા રહિત છે અર્થાતુ પૂર્ણ વિશુદ્ધ છે. ઉપરના પાંચ પ્રકારના જ્ઞાનમાં પહેલા બે પ્રકારના જ્ઞાન પરોક્ષ છે અને અંતિમ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છે. શ્રતજ્ઞાનના બે પ્રકાર છે– (૧) અર્થશ્રત (૨) સૂત્રશ્નત. અરિહંત કેવળજ્ઞાનીઓ દ્વારા અર્થશ્રુતની પ્રરૂપણા થાય છે અને અરિહંતના શિષ્ય ગણધર દેવ મૂળસૂત્રની રચના કરે છે તે સૂત્રરૂપ આગમ કે સૂત્ર કહેવાય છે. अत्थं भासइ अरहा, सुत्तं गंथंति गणहरा णिउणा । सासणस्स हियट्ठाए, तओ सुत्तं पवत्तेइ ॥ શાસનના હિત માટે તત્ત્વોનું અર્થરૂપે પ્રતિપાદન અરિહંત દેવ કરે છે અને તેમના ગણધરો, નિપુણ શિષ્યો સૂત્રનું ગૂંથન કરે છે, સૂત્રની રચના કરે છે. આ પ્રકારે સૂત્રનું પ્રવર્તન થાય છે. એક વાત ધ્યાનમાં રાખવી કે-ગણધરદેવ એકવાર મૌલિક રૂપે આગમનું ગૂંથન, સંપાદનનું કાર્ય શાસનના પ્રારંભમાં જ કરે અને ત્યારથી જ શિષ્યોના અધ્યયનનું કાર્ય ચાલુ થઈ જાય છે. ગણધર દેવ સૂત્રોનું ગૂંથન કરે છે તે જ સૂત્ર શિષ્ય પરંપરામાં ચાલે છે અને તેના આધારથી જિનશાસન ચાલુ રહે છે. તીર્થકર ભગવંત જીવન પર્યત અર્થ, પરમાર્થ, વ્યાખ્યાન અને પ્રશ્નોત્તરોનું કથન અને પ્રરૂપણા સમયે સમયે કરે છે. પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાન :| २ तं समासओ दुविहं पण्णत्तं, तं जहा- पच्चक्खं च परोक्खं च ॥ શબ્દાર્થ :-< = તે જ્ઞાન, સમાગો = સંક્ષેપથી. ભાવાર્થ :- જ્ઞાન પાંચ પ્રકારના હોવા છતાં સંક્ષિપ્તમાં તેના બે પ્રકાર છે (૧) પ્રત્યક્ષ અને (૨)પરોક્ષ. Page #106 -------------------------------------------------------------------------- ________________ [ ૪૬] શ્રી નદી સૂત્ર વિવેચન : 'અ રિવર્તતે તyત્યાં '= જીવ અથવા આત્માને અક્ષ કહે છે. જે જ્ઞાન આત્માના પ્રતિ સાક્ષાત્ હોય અર્થાત્ સાક્ષાત્ આત્માથી ઉત્પન્ન થાય, જેને કોઈ ઈન્દ્રિય આદિ માધ્યમની અપેક્ષા ન હોય, તેને પ્રત્યક્ષ જ્ઞાન' કહે છે. અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન એ બન્ને જ્ઞાન દેશ-અપૂર્ણ પ્રત્યક્ષ કહેવાય છે. કેવળજ્ઞાન સર્વ પ્રત્યક્ષ કહેવાય છે કેમ કે સર્વ રૂપી અને અરૂપી પદાર્થ તેનો વિષય છે. જે જ્ઞાન ઈન્દ્રિય અને મનની સહાયતાથી પ્રાપ્ત થાય તેને "પરોક્ષજ્ઞાન' કહે છે. શાનની કમ વ્યવસ્થા - પાંચ જ્ઞાનમાં સર્વ પ્રથમ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો નિર્દેશ કરેલ છે. તેનું કારણ એ છે કે- (૧) એ બન્ને જ્ઞાન સમ્યક અને મિથ્થારૂપે ચૂનાધિક માત્રામાં સમસ્ત સંસારી જીવોને સદૈવ હોય છે (૨) સર્વથી અધિક અવિકસિત નિગોદના જીવોને પણ આ બંને જ્ઞાન અસમ્યકરૂપે હોય છે (૩) આ બન્ને જ્ઞાનની ઉપસ્થિતિમાં જ શેષ જ્ઞાન ઉત્પન્ન થાય છે માટે આ બન્ને જ્ઞાનનો સર્વ પ્રથમ નિર્દેશ કર્યો છે. કેવળજ્ઞાન પણ આ બે જ્ઞાનની ઉપસ્થિતિમાં જ ઉત્પન્ન થાય છે પરંતુ કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં જ આ બંને જ્ઞાન તેમાં જ સમાઈ જાય છે અને કેવળજ્ઞાન એક જ રહે છે. તે પોતે પરિપૂર્ણ જ્ઞાન છે તેની સાથે બીજા કોઈ જ્ઞાનની આવશ્યકતા હોતી જ નથી. આ બન્ને જ્ઞાનમાં પહેલા મતિજ્ઞાનનો ઉલ્લેખ કરવાનું કારણ એ છે શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક જ હોય છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પછી અવધિજ્ઞાનનો નિર્દેશ કરવાનું કારણ એ છે કે આ બન્ને જ્ઞાનની સાથે અવધિજ્ઞાનની ઘણી સમાનતા છે, જેમ કે– (૧) મિથ્યાત્વના ઉદયથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન જેમ મિથ્થારૂપે પરિણત થાય છે, તેમ અવધિજ્ઞાન પણ મિથ્યારૂપે પરિણત થાય છે. (૨) તે સિવાય જ્યારે કોઈ વિર્ભાગજ્ઞાની સમ્યગ્દષ્ટિ થાય છે ત્યારે ત્રણે ય જ્ઞાન એકી સાથે જ સમ્યકરૂપે પરિણત થઈ જાય છે. (૩) મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ છાસઠ સાગરોપમથી કંઈક અધિક હોય છે. અવધિજ્ઞાનની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ તેટલી જ હોય છે. આ સમાનતા હોવાથી મતિ અને શ્રુતજ્ઞાન પછી અવધિજ્ઞાનનો નિર્દેશ કરેલ છે. અવધિજ્ઞાન પછી મન:પર્યવજ્ઞાનનો નિર્દેશ કરવાનું કારણ એ છે કે બન્નેમાં પ્રત્યક્ષત્વની સમાનતા છે, જેમ અવધિજ્ઞાન પારમાર્થિક પ્રત્યક્ષ છે, વિકલ(અપૂર્ણ) અને ક્ષયોપશમજન્ય છે તેમ મન:પર્યવજ્ઞાન પણ પારમાર્થિક પ્રત્યક્ષ, વિકલ અને ક્ષયોપશમજન્ય છે. કેવળજ્ઞાન સૌથી છેલ્લે પ્રાપ્ત થાય છે માટે તેનો નિર્દેશ અંતે કર્યો છે. પ્રત્યક્ષજ્ઞાનના ભેદ - | ३ से किं तं पच्चक्खं ? पच्चक्खं दुविहं पण्णत्तं, तं जहा- इंदियपच्चक्खं Page #107 -------------------------------------------------------------------------- ________________ શાનના ભેદ પ્રભેદ च णोइंदियपच्चक्खं च । ભાવાર્થ :- પ્રશ્ન:- પ્રત્યક્ષ જ્ઞાનના કેટલા પ્રકાર છે. ઉત્તર ઃ– પ્રત્યક્ષ જ્ઞાનના બે પ્રકાર છે– (૧) ઇન્દ્રિય પ્રત્યક્ષ અને (૨) નોઇન્દ્રિય પ્રત્યક્ષ. વિવેચન : ઈન્દ્રિયો આત્માની વૈભાવિક પરિણતિ છે. ઇન્દ્રિયના પણ બે ભેદ છે– (૧) દ્રવ્યેન્દ્રિય (૨) ભાવેન્દ્રિય. દ્રવ્યેન્દ્રિયના પણ બે પ્રકાર છે– (૧) નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય (૨) ઉપકરણ દ્રવ્યેન્દ્રિય. – ૪૭ નિવૃત્તિનો અર્થ છે– રચના. તે બાહ્ય અને આત્યંતરના ભેદથી બે પ્રકારની છે. બાહ્ય નિવૃત્તિ ઈન્દ્રિયના આકારમાં પુદ્ગલોની રચના છે અને આત્યંતર નિવૃત્તિ ઈન્દ્રિયોના આકારમાં આત્મપ્રદેશોનું સંસ્થાન છે. ઉપકરણનો અર્થ છે– સહાયક અથવા સાધન, બાહ્ય અને આત્યંતર નિવૃત્તિની શક્તિ વિશેષને ઉપકરણેન્દ્રિય કહેવાય છે. સારાંશ એ છે કે ઈન્દ્રિયની આકૃતિ નિવૃત્તિ છે. તેની વિશિષ્ટ પૌદ્ગલિક શક્તિને ઉપકરણ કહેવાય છે. સર્વ જીવોની દ્રવ્યેન્દ્રિયની બાહ્ય આકૃતિમાં ભિન્નતા જોવા મળે છે પરંતુ આન્વંતર નિવૃત્તિ ઈન્દ્રિય દરેક જીવોની સમાન હોય છે. પ્રજ્ઞાપના સૂત્રના પંદરમાં પદમાં કહ્યું છે– શ્રોત્રેન્દ્રિયનું સંસ્થાન કદંબ પુષ્પ જેવું છે, ચક્ષુરિન્દ્રિયનું સંસ્થાન મસુર અને ચંદ્રની જેમ ગોળ છે, ઘ્રાણેન્દ્રિયનો આકાર અતિમુક્તક પુષ્પ જેવો છે, રસેન્દ્રિયનો આકાર ખુરપા જેવો છે અને સ્પર્શેન્દ્રિયનો આકાર વિવિધ પ્રકારનો હોય છે, માટે આપ્યંતર નિવૃત્તિ દરેકની સમાન છે. આત્યંતર નિવૃત્તિથી ઉપકરણેન્દ્રિયની શક્તિ વિશિષ્ટ હોય છે. ભાવેન્દ્રિયના બે પ્રકાર છે– લબ્ધિ અને ઉપયોગ. મતિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થનારી શક્તિની ઉપલબ્ધિ તે લબ્ધિ કહેવાય છે તથા શબ્દ, રૂપ આદિ વિષયોનો સામાન્ય તથા વિશેષ પ્રકારે જે બોધ થાય છે તે બોધરૂપ વ્યાપારને ઉપયોગ ઈન્દ્રિય કહેવાય છે. ઈન્દ્રિય પ્રત્યક્ષમાં દ્રવ્ય અને ભાવ બન્ને પ્રકારની ઇન્દ્રિય ગ્રહણ થાય છે. એકનો પણ અભાવ હોય તો ઈન્દ્રિય પ્રત્યક્ષની ઉત્પત્તિ થતી નથી. જો વિય પપ્પા :- આ પદમાં 'જો' શબ્દ સર્વ નિષેધવાચક છે. નોન્દ્રિય એ મનનું નામ છે પણ અહીં આત્મા માટે 'નોલિવ' શબ્દનો પ્રયોગ છે. ઈન્દ્રિય, મન તથા આલોક (પ્રકાશ)આદિ બાહ્ય સાધનોની અપેક્ષા ન રાખતા જેનો સાક્ષાત્ સંબંધ આત્માથી હોય તેને નોન્દ્રિય પ્રત્યક્ષ કહેવાય છે. મેઃ- આ નિપાત શબ્દ મગધદેશીય છે. જેનો અર્થ "ાથ" થાય છે. ઈન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનનું કથન લૌકિક વ્યવહારની અપેક્ષાએ કરેલ છે, પરમાર્થની અપેક્ષાએ નહીં. કેમ કે લોકમાં એવું કહેવાની પ્રથા છે કે મેં આંખોથી પ્રત્યક્ષ જોયું છે. તેને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ] શ્રી નદી સૂત્ર અહીં એક વાત વિશેષરૂપે ધ્યાન આકર્ષિત કરે છે કે પ્રત્યક્ષ કોને કહે છે? આ પ્રકારના પ્રશ્નના ઉત્તરમાં સૂત્રકારે તેના ભેદો બતાવ્યા છે, તેનું કારણ શું? ઉત્તર એ છે કે– પ્રસ્તુતમાં પ્રત્યક્ષજ્ઞાનનું સ્વરૂપ બતાવવું એ જ પ્રશ્નનો અભીષ્ટ છે. કોઈ પણ વસ્તુનું સ્વરૂપ બતાવવા માટે અનેક પ્રકારની પદ્ધતિઓ હોય છે. ક્યાંક લક્ષણ દ્વારા, ક્યાંક તેના સ્વામી દ્વારા, ક્યાંક ક્ષેત્રાદિ દ્વારા અને ક્યાંક ભેદો દ્વારા વસ્તુનું સ્વરૂપ પ્રદર્શિત કરવામાં આવે છે. અહીં તથા આગળના અનેક સ્થાને ભેદો દ્વારા સ્વરૂપ પ્રદર્શિત કરવાની સૂત્રકારે શૈલી અપનાવી છે. આગમમાન્ય આ પરિપાટી છે. જેમ લક્ષણ દ્વારા વસ્તુનું સ્વરૂપ સમજાવી શકાય છે તેમ ભેદો દ્વારા પણ વસ્તુનું સ્વરૂપ સમજાવી શકાય છે. ઈન્દ્રિય પ્રત્યક્ષના પ્રકાર :| ४ से किं तं इंदिय पच्चक्खं ? इंदिय पच्चक्खं पंचविहं पण्णत्तं, तं जहा- सोइंदिय पच्चक्खं, चक्खिदिय पच्चक्खं, घाणिंदिय पच्चक्खं, रसणेदिय पच्चक्खं, फासिंदिय पच्चक्खं । से त्तं इंदिय पच्चक्खं । શબ્દાર્થ – તે લિંક પૃત્તાં ? = ઈન્દ્રિય પ્રત્યક્ષના કેટલા પ્રકાર છે?, શું પ્રવર પuત્ત = ઈન્દ્રિય પ્રત્યક્ષના પાંચ પ્રકાર છે, નહીં = જેમ કે, સોવિય પવનવું = શ્રોતેન્દ્રિય પ્રત્યક્ષ, લવિય પવ8 = ચક્ષુરિન્દ્રય પ્રત્યક્ષ, પાકિય પfe = ધ્રાણેન્દ્રિય પ્રત્યક્ષ, નિતંબકિય પક્વવું = જિન્દ્રિય પ્રત્યક્ષ, પાલિંકિય પ્રવજવું = સ્પર્શેન્દ્રિય પ્રત્યક્ષ, ને તે વિવું = આ રીતે ઈન્દ્રિય પ્રત્યક્ષનું વર્ણન છે. ભાવાર્થ :- પ્રશ્ન- ઈન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનના કેટલા પ્રકાર છે? ઉત્તર- ઈન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનના પાંચ પ્રકાર છે– (૧) શ્રોતેન્દ્રિય પ્રત્યક્ષ (કાનથી થાય છે.) (૨) ચક્ષુરિન્દ્રિય પ્રત્યક્ષ (આંખથી થાય છે.) (૩) ધ્રાણેન્દ્રિય પ્રત્યક્ષ (નાકથી થાય છે.) (૪) જિલ્વેન્દ્રિય પ્રત્યક્ષ (જીભથી થાય છે.) (૫) સ્પર્શેન્દ્રિય પ્રત્યક્ષ (ત્વચાથી થાય છે.) આ પ્રમાણે ઈન્દ્રિય પ્રત્યક્ષનું વર્ણન જાણવું. વિવેચન : શ્રોતેન્દ્રિયનો વિષય શબ્દ છે. શબ્દ બે પ્રકારના હોય છે– (૧) ધ્વન્યાત્મક (૨) વર્ણાત્મક. આ બન્નેથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. ચક્ષુનો વિષય રૂપ છે, ઘ્રાણેન્દ્રિયનો વિષય ગંધ છે, રસેન્દ્રિયનો વિષય રસ છે અને સ્પર્શેન્દ્રિયનો વિષય સ્પર્શ છે. અહીં એક શંકા ઉત્પન્ન થાય છે– સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર આ ક્રમને છોડીને શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય ઈત્યાદિ ક્રમથી ઈન્દ્રિયોનો નિર્દેશ કેમ કર્યો છે? ઉત્તર– એમાં બે કારણ છે. એક કારણ છે પૂર્વાનુપૂર્વી અને પશ્ચાદનુપૂર્વી દેખાડવાને માટે સૂત્રકારે ઉત્ક્રમની પદ્ધતિ અપનાવી છે. બીજું કારણ એ છે કે જે જીવમાં ક્ષયોપશમ અને પુણ્ય અધિક હોય તે Page #109 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનના ભેદ પ્રભેદ [ ૪૯ ] પંચેન્દ્રિય બને છે, તેનાથી ન્યૂન હોય તે ચૌરેન્દ્રિય બને છે. આ રીતે પુણ્ય અને ક્ષયોપશમ ન્યૂન થવાથી તેઈન્દ્રિય, બેઈન્દ્રિય અને એકેન્દ્રિય બને છે. કહેવાનો આશય એ છે કે ક્ષયોપશમ અને પુણ્યની મુખ્યતા હોય ત્યારે ઉત્ક્રમથી ઈન્દ્રિયોની ગણના થાય છે. જ્યારે જાતિની અપેક્ષાએ ગણના કરાય છે ત્યારે પહેલા સ્પર્શન, રસના આદિ ક્રમથી સૂત્રકાર બતાવે છે. પાંચે ય ઈન્દ્રિય અને છઠ્ઠું મન એ શ્રુતજ્ઞાનમાં નિમિત્ત છે પરંતુ શ્રુતજ્ઞાનનું મુખ્ય કારણ શ્રોત્રેન્દ્રિય છે માટે સર્વ પ્રથમ શ્રોત્રેન્દ્રિયનો નિર્દેશ કરેલ છે. નોઈદ્રિય પ્રત્યક્ષના ભેદ :| ५ से किं तं णोइंदिय पच्चक्खं ? णोइंदियपच्चक्खं तिविहं पण्णत्तं, तं जहा- (१) ओहिणाण पच्चक्खं (२) मणपज्जवणाण पच्चक्खं (३) केवलणाण पच्चक्खं । ભાવાર્થ :- પ્રશ્ન- ઈન્દ્રિય અને મનની સહાયતા વિના સાક્ષાત્ આત્માથી થનાર નોઈન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનના કેટલા પ્રકાર છે? ઉત્તર- નોઈદ્રિય પ્રત્યક્ષ જ્ઞાનના ત્રણ પ્રકાર છે– (૧) અવધિજ્ઞાન પ્રત્યક્ષ (૨) મન:પર્યવજ્ઞાન પ્રત્યક્ષ (૩) કેવળજ્ઞાન પ્રત્યક્ષ. જ્ઞાન પ્રત્યક્ષ પરોક્ષ ઈન્દ્રિય પ્રત્યક્ષ નો ઈન્દ્રિય પ્રત્યક્ષ મતિજ્ઞાન શ્રુતજ્ઞાન ૧. શ્રોતાન્દ્રિય પ્રત્યક્ષ ૨. ચક્ષુરિન્દ્રિય પ્રત્યક્ષ ૩. ધ્રાણેન્દ્રિય પ્રત્યક્ષ ૪. રસનેન્દ્રિય પ્રત્યક્ષ ૫. સ્પર્શેન્દ્રિય પ્રત્યક્ષ ૧. અવધિજ્ઞાન ૨. મનઃ પર્યવજ્ઞાન ૩. કેવળજ્ઞાન ને જ્ઞાનના ભેદ પ્રભેદ સંપૂર્ણ છે Page #110 -------------------------------------------------------------------------- ________________ ५० asosa ચોથું પ્રકરણ અવધિજ્ઞાન શ્રી નંદી સૂત્ર OGOGOGOG अवधिज्ञाननां जे लेह : १ से किं तं ओहिणाण पच्चक्खं ? ओहिणाण पच्चक्खं दुविहं पण्णत्तं, तं जहा- भवपच्चइयं च खाओवसमियं च । से किं तं भवपच्चइयं ? भवपच्चइयं दोण्हं, तंजहा- देवाणं च णेरइयाणं च । से किं तं खाओवसमियं ? खाओवसमियं दोन्हं, तं जहा- • मणुस्साणं च पंचेंदियतिरिक्ख जोणियाणं च । को हेऊ खाओवसमियं ? तयावरणिज्जाणं कम्माणं उदिण्णाणं खएणं, अणुदिण्णाणं उवसमेणं ओहिणाणं समुप्पज्जइ । = શબ્દાર્થ :- भवपच्चइयं = भवप्रत्ययिड, खाओवसमियं क्षायोपशभिड, से किं तं = ते शुंछे, तेनुं शुं स्व३५ छे ? दोण्हं = जे गतिवाना लवोने, खाओवसमियं = क्षायोपशभिङ अवधिज्ञानना, दोण्हं = जे प्रा२ छे, मणुस्साणं च = मनुष्योने अने, पंचेन्दियतिरिक्खजोणियाणं = पंथेन्द्रिय तिर्ययोने, को हेऊ खाओवसमियं = क्षायोपशमिङ अवधिज्ञाननो हेतु शुं छे, तयावरणिज्जाणं कम्माणं = क्षायोपशभि ज्ञानावरणीय दुर्मनी, उदिण्णाणं = उध्य, खएणं = क्षय थवाथी भने, अणुदिण्णाणं = अनुहित अर्भनो, उवसमेणं = उपशम थवाथी, ओहिणाणं = अवधिज्ञान, समुप्पज्जइ = उत्पन्न थाय छे. भावार्थ :- प्रश्न - अवधिज्ञान प्रत्यक्षना डेटा प्रहार छे ? उत्तर- अवधिज्ञान प्रत्यक्षना जे भेह छे - (१) भवप्रत्ययिङ खने (२) क्षायोपशमि. प्रश्न- लव प्रत्ययि अवधिज्ञान होने होय छे ? ઉત્તર– ભવપ્રત્યયિક અવધિજ્ઞાન બે ગતિવાળા જીવોને હોય છે, જેમ કે– દેવોને અને નારકીને. ભવના પ્રભાવે જે અવધિજ્ઞાન થાય તે ભવપ્રત્યયિક કહેવાય છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાન [ ૫૧ ] પ્રશ્ન- ક્ષાયોપથમિક અવધિજ્ઞાન કોને હોય છે? ઉત્તર– ક્ષાયોપથમિક અવધિજ્ઞાન મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયને હોય છે. પ્રશ્ન- ભગવન્! ક્ષાયોપથમિક અવધિજ્ઞાનની ઉત્પત્તિનું કારણ શું છે? ઉત્તર-જે કર્મ (અવધિજ્ઞાનાવરણીય) અવધિજ્ઞાનની ઉત્પત્તિમાં રૂકાવટ કરે છે તેમાંથી ઉદયમાં આવેલા કર્મનો ક્ષય અને અનુદિત કર્મનો ઉપશમ થવાથી જે જ્ઞાન ઉત્પન્ન થાય તેને ક્ષાયોપથમિક અવધિજ્ઞાન કહે છે. વિવેચન : મન અને ઈન્દ્રિયની સહાયતા વિના ઉત્પન્ન થનાર નોઈન્દ્રિય પ્રત્યક્ષજ્ઞાનના ત્રણ ભેદ છેઅવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. અવધિજ્ઞાનના બે પ્રકાર છે– ભવપ્રત્યયિક અને ક્ષાયોપથમિક. ભવપ્રત્યયિક અવધિજ્ઞાન ભવના પ્રભાવથી જન્મ લેતી વખતે જ ઉત્પન્ન થાય છે. તેને પ્રાપ્ત કરવા માટે સંયમ, તપ અને અનુષ્ઠાનાદિની આવશ્યકતા રહેતી નથી. ક્ષાયોપથમિક અવધિજ્ઞાનની પ્રાપ્તિ માટે ઉપરના કારણોની સહાયતા રહે છે. અવધિજ્ઞાનના સ્વામી ચારે ય ગતિના જીવો હોય છે. ભવપ્રત્યયિક અવધિજ્ઞાન દેવો અને નારકોને હોય છે. ક્ષાયોપથમિક અવધિજ્ઞાન મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયને હોય છે. તેને "ગુણપ્રત્યય અવધિજ્ઞાન" પણ કહે છે. શંકા- અવધિજ્ઞાન ક્ષાયોપથમિક ભાવમાં જ પરિગણિત થાય છે, તો પછી નારકો અને દેવોને ભવપ્રત્યયિક- ભવના કારણથી શા માટે કહ્યું છે? સમાધાન- વસ્તુતઃ અવધિજ્ઞાન લાયોપથમિક ભાવમાં જ છે. નારકો અને દેવોને પણ ક્ષયોપશમથી જ અવધિજ્ઞાન થાય છે પરંતુ તે ક્ષયોપશમમાં નરકભવ અને દેવભવ પ્રધાન કારણરૂપ છે અર્થાતુ એ ભવોના નિમિત્તથી નારકો અને દેવોને અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થઈ જ જાય છે માટે તેના અવધિજ્ઞાનને ભવપ્રત્યય કહેવાય છે. જેમ કે પક્ષીઓમાં ઉડવાની શક્તિ ક્ષયોપશમ ભાવમાં હોવા છતાં ભવપ્રત્યયિક જ હોય છે પરંતુ મનુષ્યભવમાં આ રીતે વાયુયાન વિના કે જંઘાચરણ અથવા વિદ્યાચરણ લબ્ધિ વિના ગગનમાં ગતિ કરવાની શક્તિ હોતી નથી. અવધિજ્ઞાનના છ ભેદ :| २ अहवा गुणपडिवण्णस्स अणगारस्स ओहिणाणं समुपज्जइ । तं समासओ छव्विहं पण्णत्तं, तं जहा- (१) आणुगामियं (२) अणाणुगामियं (ર) મા (૪) દયનાળયે (૧) પીવા (૬) અપડેવા . શબ્દાર્થ :- અહેવા મુળડિવાન્સ = અથવા ગુણપ્રતિપન્ન, અગર = અણગારને, Page #112 -------------------------------------------------------------------------- ________________ | ૫૨ | શ્રી નંદી સૂત્ર ફિMTM = અવધિજ્ઞાન, સમુપજ = ઉત્પન્ન થાય છે, મજુરાસિય = આનુગામિક, અગાપુiાનિય = અનાનુગામિક, વાગય = વર્ધમાન, હયગાળવું = હીયમાન, હાસમાન, પડિવારૂ= પ્રતિપાતિક, કાપડિવારૂ = અપ્રતિપાતિક. ભાવાર્થ :- જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ગુણ સંપન્ન મુનિને જે ક્ષાયોપથમિક અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે, તેના સંક્ષેપમાં છ પ્રકાર છે, જેમ કે- (૧) આનુગામિક–જે જ્ઞાન વ્યક્તિની સાથે જાય છે (૨) અનાનુગામિક– જે જ્ઞાન સાથે ન જાય (૩) વર્ધમાન–જે જ્ઞાન વૃદ્ધિ પામતું જાય (૪) હીયમાન– જે જ્ઞાન ક્ષીણ થતું જાય (૫) પ્રતિપાતિક– જે જ્ઞાન એકાએક લુપ્ત થઈ જાય છે (૬) અપ્રતિપાતિક- જે જ્ઞાન લુપ્ત થતું જ નથી. વિવેચન : અહીં મૂળગુણ અને ઉત્તરગુણથી સંપન્ન અણગારને ગુણપ્રતિપન્ન કહ્યા છે અથવા જ્ઞાન, દર્શન ચારિત્રસંપન્ન અણગારને ગુણ પ્રતિપન્ન કહ્યા છે. (૧) આનુગામિક – જેમ ચાલતા પુરુષની સાથે નેત્ર, સૂર્યની સાથે આતપ અને ચંદ્રની સાથે ચાંદની કાયમી રહે છે એ જ રીતે આનુગામિક અવધિજ્ઞાન પણ જ્યાં અવધિજ્ઞાની જાય છે ત્યાં તેની સાથે જ જાય છે. આ જ્ઞાન કોઈ એક ક્ષેત્રને સંબદ્ધ રહેતું નથી પરંતુ અવધિજ્ઞાની વ્યક્તિથી સંબદ્ધ રહે છે. (ર) અનાનુગામિક:- જે જ્ઞાન જ્ઞાતાના સ્થાનાંતર સાથે ન જાય તેને અનાનુગામિક અવધિજ્ઞાન કહે છે. અર્થાત્ જે જ્ઞાન અમુક ક્ષેત્રથી સંબંધિત હોય તેને અનાનુગામિક કહે છે. જેમ કે દીપકનો પ્રકાશ મર્યાદિત ક્ષેત્રમાં હોય છે. ક્ષેત્રની મર્યાદામાં રહેલા પદાર્થોને જ તે પ્રકાશ પ્રકાશિત કરે છે. તે ક્ષેત્ર મર્યાદાથી બહાર રહેલા પદાર્થોને તે પ્રકાશ પ્રકાશિત કરી શકતો નથી. જ્યારે તે ક્ષેત્ર મર્યાદામાં વ્યક્તિ પ્રવેશ કરે ત્યારે જ પદાર્થને જાણી શકે છે. તે જ રીતે અનાનુગામિક અવધિજ્ઞાન પણ ક્ષેત્રથી સંબદ્ધ છે. જેમ કે ભારતમાં રહેનાર કોઈ વ્યક્તિને સંપૂર્ણ ભારતને જાણી શકે તેટલું અવધિજ્ઞાન થયું. તે વ્યક્તિ સંપૂર્ણ ભારતમાં ગમે ત્યાં જાય પરંતુ અવધિજ્ઞાનના માધ્યમથી તે સંપૂર્ણ ભારતના પદાર્થો જોઈ શકશે. જો તે ભારતની બહાર વિદેશમાં જાય તો તેનું અવધિજ્ઞાન સાથે જતું નથી. પુનઃ ભારતમાં આવે ત્યારે અવધિજ્ઞાન કાર્યાન્વિત બને છે. (૩) વર્ધમાનક - જેમ જેમ અગ્નિમાં કાષ્ઠ નાખીએ તેમ તેમ એ અધિકાધિક વૃદ્ધિ પામે છે, તેમજ તેનો પ્રકાશ પણ વધતો જાય છે. એ જ રીતે જેમ જેમ પરિણામમાં વિશુદ્ધિ વધતી જાય છે તેમ તેમ અવધિજ્ઞાન પણ વૃદ્ધિ પામતું જાય છે, તેને વર્ધમાન અવધિજ્ઞાન કહેવાય છે. (૪) હીયમાનઃ- જેમ અગ્નિમાં નાંખેલા કાષ્ઠ ક્રમશઃ ઓછા કરવાથી અગ્નિ પ્રતિક્ષણ મંદ થતી જાય છે તે જ રીતે વિશદ્ધ પરિણામો ઓછા થવાથી અવધિજ્ઞાન પણ ક્રમશઃ હીન, હીનતર અને હીનતમ થતું જાય છે, તેને હીયમાન અવધિજ્ઞાન કહેવાય છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાન (૫) પ્રતિપાતિક - જેમ દીપકમાં તેલ ન રહેવાથી દીપક પ્રકાશ દઈને તરત જ બુઝાઈ જાય છે. તેમ પ્રતિપાતિક અવધિજ્ઞાન પણ એકાએક નષ્ટ થઈ જાય છે. () અપ્રતિપાતિક – જે અવધિજ્ઞાન કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવે અથવા આખા ભવમાં પતનશીલ ન હોય તે અપ્રતિપાતિક અવધિજ્ઞાન કહેવાય છે. [१] मनुगामि अवधिज्ञान :| ३ से किं तं आणुगामियं ओहिणाणं ? आणुगामियं ओहिणाणं दुविहं पण्णत्तं, तं जहा- अंतगयं च मज्झगयं च । से किं तं अंतगयं ? अंतगयं तिविहं पण्णत्तं, तं जहा- (१) पुरओ अंतगयं (२) मग्गओ अंतगयं (३) पासओ अंतगयं । से किं तं पुरओ अंतगयं ? पुरओ अंतगयं- से जहाणामए केइ पुरिसे उक्कं वा चुडलियं वा अलायं वा मणिं वा जोइ वा पईवं वा पुरओ काउं पणोल्लेमाणे पणोल्लेमाणे गच्छेज्जा, से तं पुरओ अंतगयं । से किं तं मग्गओ अंतगयं? मग्गओ अंतगयं- से जहाणामए केइ पुरिसे उक्कं वा चुडलियं वा अलायं वा मणिं वा जोई वा पईवं वा मग्गओ काउं अणु- कड्डेमाणे अणुकड्डेमाणे गच्छेज्जा, से तं मग्गओ अंतगयं । से किं तं पासओ अंतगयं ? पासओ अंतगयं- से जहाणामए केइ पुरिसे उक्कं वा चुडलियं वा अलायं वा मणिं वा जोई वा पईवं वा पासओ काउं परि- कड्डेमाणे परिकड्डेमाणे गच्छेज्जा, से तं पासओ अंतगयं । से तं अंतगयं । से किं तं मज्झगयं? मज्झगयं- से जहाणामए केइ पुरिसे उक्कं वा चुडलियं वा अलायं वा मणिं वा जोइं वा पईवं वा मत्थए काउंसमुव्वहमाणे समुव्वहमाणे गच्छेज्जा, से तं मज्झगयं । शार्थ :- अंतगयं = अंतगत, बनेपा नाशवाणु, मज्झगयं च = मध्यरात, वर्तु॥७॥२, तिविहं पण्णत्तं = ३५ प्रा२र्नु छ, पुरओ अंतगयं = मागगर्नु मंतगत, मग्गओ अंतगयं = पार्नुमंतगत मने, पासओ अंतगयं = भन्ने पामेथना अंतगत, से = ते, जहाणामए = भ 3, केइ पुरिसे = ओई पुरुष, उक्कं = 6681नी अग्नि, वा वाश०६६२४ स्थणे विजय भाटेवराय छ, चुडलिय वा = सजगता घासना पुण, अलायं वा = सजगता सानो अग्रभाग, मणिं वा Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદી સૂત્ર = મણિ, જોરૂં વા = પ્યાલા આદિમાં જલતી અગ્નિ, મશાલ, પર્જવ વા = પ્રદીપ આદિની અગ્નિને, पुरओकाउं = આગળ રાખીને, પશુìમાળે પખુલ્લેમાળે - હાથ અથવા લાકડી આદિ વડે તેને સામે સંભાળીને રાખતાં રાખતાં, પરિમાર્ગ પર માળે - બન્ને બાજુ સંભાળીને રાખતાં રાખતાં, વ્ઝના ચાલે, મળો તું - પાછળ રાખીને, અહેમાળે અણુ તેમાળે - હાથ અથવા લાકડી વડે તેને પાછળ સંભાળીને રાખતાં, પાસો હતું - પડખાની બાજુએ, મવદ્ સ- મસ્તક પર રાખી, સમુહમાળે સમુધ્વ માળે- તે કૂંડા વગેરેને મસ્તક પર રાખીને, મસ્તક પર વહન કરતાં કરતાં. ભાવાર્થ :- પ્રશ્ન- અનુગામિક અવધિજ્ઞાનના કેટલા પ્રકાર છે ? = વાડ = ૫૪ ઉત્તર- અનુગામિક અવધિજ્ઞાનના બે પ્રકાર છે– (૧) અંતગત (૨) મધ્યગત. પ્રશ્ન- અંતગત અવધિજ્ઞાનના કેટલા પ્રકાર છે ? ઉત્તર- અંતગત અવધિજ્ઞાનના ત્રણ પ્રકાર છે– (૧) પુરતઃ અંતગત—આગળથી અંતગત (૨) માર્ગતઃ અંતગત—પાછળથી અંતગત (૩) પાર્શ્વતઃ અંતગત—બન્ને પડખેથી અંતગત. પ્રશ્ન- અંતગત અવધિજ્ઞાન કોને કહેવાય ? કેટલા પ્રકારનું છે ? ઉત્તર- પુરતઃ અંતગત અવધિજ્ઞાન આ પ્રમાણે છે– જેમ કોઈ વ્યક્તિ દીવડી, ઘાસનો પૂળો, બળતું લાકડું, મણિ, પ્રદીપ અથવા કોઈ વાસણમાં પ્રજ્વલિત અગ્નિ રાખીને હાથ વડે અથવા દંડ વડે તેને સંભાળીને આગળ રાખતાં ચાલે છે ત્યારે ઉક્ત પદાર્થોના પ્રકાશ વડે માર્ગમાં રહેલ આગળની વસ્તુઓ દેખાતી જાય છે, એ જ રીતે જે અવધિજ્ઞાન પણ આગળના પ્રદેશમાં પ્રકાશ કરતાં કરતાં સાથે ચાલે છે તેને પુરતઃઅંતગત અવધિજ્ઞાન કહે છે. પ્રશ્ન- માર્ગતઃ અંતગત અવધિજ્ઞાન કોને કહેવાય ? ઉત્તર- માર્ગતઃ અંતગત અવધિજ્ઞાન આ પ્રમાણે છે. જેમ કોઈ માણસ દીવડી, ઘાસનો પૂળો, બળતું કાષ્ટ, મણિ, પ્રદીપ અથવા કોઈ વાસણમાં સળગતી અગ્નિને રાખીને હાથ વડે અથવા દંડ વડે કે દંડ જડે ઉક્ત પદાર્થોને પાછળના ભાગમાં સંભાળીને ચાલે તો તેના પ્રકાશમાં પાછળ રહેલ પદાર્થોને જોતા જોતાં ચાલ્યો જાય છે, એ જ રીતે જે જ્ઞાન પાછળના પદાર્થોને પ્રકાશિત કરે છે તેને માર્ગતઃ અંતગત અવધિજ્ઞાન કહેવાય છે. પ્રશ્ન- પાર્શ્વથી—અંતગત અવધિજ્ઞાન કોને કહેવાય છે ? ઉત્તર- પાર્શ્વતઃ અંતગત અવધિજ્ઞાન આ પ્રમાણે છે– જેમ કોઈ પુરુષ દીપિકા, ઘાસનો પુળો, બળતું કાષ્ટ, મણિ, પ્રદીપ અથવા કોઈ પણ વાસણમાં પ્રજ્વલિત અગ્નિને રાખીને હાથ વડે કે દંડ વડે ઉક્ત પદાર્થોને બાજુમાં રાખતા ચાલે ત્યારે ઉક્ત પદાર્થોના પ્રકાશ વડે બાજુમાં રહેલ વસ્તુઓ દેખાતી જાય છે તેમ જે અવધિજ્ઞાન પાર્શ્વવર્તી પદાર્થોનું જ્ઞાન કરાવતાં કરાવતાં જ્ઞાતાની સાથે ચાલે છે તેને પાર્શ્વતઃ Page #115 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાન અવધિજ્ઞાન કહે છે. કોઈ કોઈ અવધિજ્ઞાન ક્ષયોપશમની વિચિત્રતાથી એક બાજુના જ પદાર્થોને પ્રકાશિત કરે છે અને કોઈ કોઈ બન્ને બાજુના પદાર્થોને પ્રકાશિત કરે છે. પ્રશ્ન- મધ્યગત અવધિજ્ઞાન કોને કહેવાય? ઉત્તર-મધ્યગત અવધિજ્ઞાન આ પ્રમાણે છે- જેમ કોઈ પુરુષ ઉલ્કા, મશાલ, ઘાસનો પૂળો, અગ્રભાગથી બળતું લાકડું, મણિ, પ્રદીપ અથવા ક્રૂડા આદિમાં રાખેલ અગ્નિને મસ્તક પર રાખીને ચાલે છે ત્યારે તેને ઉપર્યુક્ત પ્રકાશ દ્વારા માર્ગમાં સર્વ દિશાઓમાં રહેલા પદાર્થો દેખાઈ જાય છે તેમ સર્વ દિશાઓમાં રહેલા પદાર્થોનું જ્ઞાન કરાવતાં કરાવતાં જે જ્ઞાન જ્ઞાતાની સાથે ચાલે છે તેને મધ્યગત અવધિજ્ઞાન કહે છે. વિવેચન : અહીં સુત્રકારે આનુગામિક અવધિજ્ઞાન અને તેના ભેદોનું વર્ણન કરેલ છે. આત્માને જે સ્થાને અને જે ભવમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય તે પુરુષ સ્થળાંતર કરે અથવા તો બીજા ભવમાં જાય તો પણ જે જ્ઞાન આત્માની સાથે જાય તેને આનુગામિક અવધિજ્ઞાન કહે છે. તેના બે પ્રકાર છે–અંતગત અને મધ્યગત. અહીં "અંત" શબ્દ પર્યત વાચક છે. જે અવધિજ્ઞાનનું ક્ષેત્ર બન્ને બાજુ કિનારાવાળું હોય, ચોતરફ વર્તુળાકાર ન હોય તેને અંતગત અવધિજ્ઞાન કહેવાય છે. જેમ કે ગવાક્ષ–બારી આદિ કોઈ પણ છિદ્ર દ્વારા પ્રદીપ આદિનો પ્રકાશ બહારની વસ્તુને પ્રકાશિત કરે છે. તે પ્રકાશ બન્ને બાજુ કિનારાવાળો હોય તેમ આ અંતગત અવધિજ્ઞાનને સમજવું. જેમ કોઈ જાળીમાંથી બહાર નીકળતો દીપકનો પ્રકાશ અનેક વિભાગોમાં ટુકડાઓમાં વિભક્ત હોય છે તેમ આ અવધિજ્ઞાન દ્વારા જોવાતા ક્ષેત્ર અનેક ખંડમાં વિભક્ત પણ હોઈ શકે છે. સંખ્યાત અસંખ્યાત ખંડમાં પણ વિભક્ત થઈ શકે છે. કર્મના ક્ષયોપશમની વિચિત્રતાથી એવા અનેક વિભાગવાળું અંતગત અવધિજ્ઞાન મનુષ્ય તિર્યંચને થઈ શકે છે. અંતગત અને મધ્યગતમાં વિશેષતા :| ४ अंतगयस्स मज्झगयस्स य को पइविसेसो ? पुरओ अंतगएणं ओहिणाणेणं पुरओ चेव संखेज्जाणि वा असंखेज्जाणि वा जोयणाणि जाणइ पासइ, मग्गओ अंतगएणं ओहिणाणेणं मग्गओ चेव संखेज्जाणि वा असंखेज्जाणि वा जोयणाणि जाणइ पासइ, पासओ अंतगएणं ओहिणाणेणं पासओ चेव संखेज्जाणि वा असंखेज्जाणि वा जोयणाई जाणइ पासइ, मज्झगएणं ओहिणाणेणं सव्वओ समंता संखेज्जाणि वा असंखेज्जाणि वा जोयणाइं जाणइ पासइ । से तं आणुगामियं ओहिणाणं । શબ્દાર્થ – શું, વિરેલી વિશેષતા છે, પુરો વેવ = આગળથી, સંજ્ઞાન ના Page #116 -------------------------------------------------------------------------- ________________ [ ૫૬ ] શ્રી નંદી સૂત્ર = સંખ્યાત અથવા, અ ના િવ = અસંખ્યાત, નોય-નાયગાળ = જોજનમાં રહેલા દ્રવ્યોને, નાપા = વિશિષ્ટ જ્ઞાનથી જાણે છે, પાસા = જુએ છે, સન્નતા = સર્વ દિશા અને સર્વ વિદિશામાં રહેલા દ્રવ્યોને. ભાવાર્થ :- પ્રશ્ન- અંતગત અને મધ્યગત અવધિજ્ઞાનમાં શું અંતર છે? ઉત્તર- પુરતઃ અંતગત અવધિજ્ઞાન આગળ સંખ્યાત અથવા અસંખ્યાત યોજનમાં રહેલા દ્રવ્યોને જાણે છે અને દેખે છે અથવા સામાન્ય રૂપે જુએ છે અને વિશેષરૂપે જાણે છે. માર્ગતઃ અંતગત અવધિજ્ઞાન દ્વારા પાછળ રહેલા સંખ્યાત અથવા અસંખ્યાત યોજનમાં સ્થિત દ્રવ્યોને વિશેષરૂપે જાણે છે અને સામાન્યરૂપે દેખે છે. પાર્થતઃ અંતગત અવધિજ્ઞાનથીએક અથવા બંને બાજુમાં રહેલ દ્રવ્યોને સંખ્યાત અથવા અસંખ્યાત જોજન સુધી વિશેષરૂપે જાણે છે અને સામાન્યરૂપે દેખે છે. આ રીતે આનુગામિક અવધિજ્ઞાનનું વર્ણન છે. મધ્યગત અવધિજ્ઞાની પોતાની ચારેબાજુ સર્વ દિશાઓમાં અને વિદિશાઓમાં સંખ્યાત અથવા અસંખ્યાત જોજન સુધી સ્થિત દ્રવ્યોને વિશેષરૂપે જાણે છે અને સામાન્યરૂપે દેખે છે. વિવેચન : આ સુત્રમાં અંતગત અને મધ્યગત અવધિજ્ઞાનમાં રહેલ અંતરને બતાવેલ છે. અવધિજ્ઞાનનો વિષય રૂપી પદાર્થ છે. આ અવધિજ્ઞાનના ભેદો મુખ્યતયા ક્ષેત્રને આશ્રિત છે. જેમ કે એક દિશા, અનેક દિશા, આગળ, પાછળ, બંને બાજુ, ચોતરફ, સર્વ દિશાઓ, વિદિશાઓ અને ઉપર નીચે વગેરે, વગેરે. મધ્યગત અવધિજ્ઞાન દેવો, નારકીઓ અને તીર્થકરોને નિશ્ચિત હોય જ છે. તિર્યંચોને ફક્ત અંતગત અવધિજ્ઞાન હોય છે પરંતુ મનુષ્યને અંતગત તથા મધ્યગત બન્ને પ્રકારનું આનુગામિક અવધિજ્ઞાન થઈ શકે છે. પ્રજ્ઞાપના સૂત્રના તેત્રીસમાં પદમાં બતાવ્યું છે કે નારકી, ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોને સર્વતઃ અવધિજ્ઞાન હોય છે, પંચેન્દ્રિય તિર્યંચોને દેશતઃ હોય છે અને મનુષ્યને દેશતઃ તથા સર્વતઃ બન્ને પ્રકારનું અવધિજ્ઞાન થઈ શકે છે. સુત્રમાં સંખ્યાત અને અસંખ્યાત જોજનનું પ્રમાણ બતાવેલ છે તેનાથી એ સ્પષ્ટ થાય છે કે અવધિજ્ઞાનના અસંખ્ય ભેદ છે. પ્રથમ રત્નપ્રભા નરકના નારકોને જઘન્ય સાડા ત્રણ ગાઉ અને ઉત્કૃષ્ટ ચાર ગાઉ, બીજી શર્કરા પ્રભા નરકના નારકોને જઘન્ય ત્રણ ગાઉ અને ઉત્કૃષ્ટ સાડા ત્રણ ગાઉ, ત્રીજી વાલુકાપ્રભાના નારકોને જઘન્ય અઢી ગાઉ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ, ચોથી પંકપ્રભામાં નારકોને જઘન્ય બે ગાઉ અને ઉત્કૃષ્ટ અઢી ગાઉ, પાંચમી ધૂમપ્રભાના નારકોને જઘન્ય દોઢ ગાઉ અને ઉત્કૃષ્ટ બે ગાઉ, છઠ્ઠી તમ:પ્રભાના નારકોને જઘન્ય એક ગાઉ અને ઉત્કૃષ્ટ દોઢ ગાઉ અને સાતમી તમ: તમા પૃથ્વીના નારકોને જઘન્ય અર્થો ગાઉ અને ઉત્કૃષ્ટ એક ગાઉ જેટલું અવધિજ્ઞાન હોય છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાન અસુરકુમારો જઘન્ય રપ જોજન, ઉત્કૃષ્ટ અસંખ્યાત દ્વીપ સમુદ્રોને જાણે છે. નાગકુમારોથી લઈને સ્વનિતકુમારો સુધી તેમજ વાણવ્યંતર દેવો જઘન્ય ૨૫ જોજન, ઉત્કૃષ્ટ સંખ્યાત દ્વીપ સમુદ્રને જાણે છે. જ્યોતિષ્ક દેવો જઘન્ય અને ઉત્કૃષ્ટ સંખ્યા જોજન સુધી જાણે છે. સૌધર્મકલ્પના દેવો જઘન્ય આંગુલનો અસંખ્યાતમા ભાગ ક્ષેત્રને, ઉત્કૃષ્ટ પ્રથમ રત્નપ્રભા નરકના નીચે ચરમાંતને જાણે છે, તિસ્કૃલોકમાં અસંખ્યાત દ્વીપ સમુદ્રોને અને ઊંચી દિશામાં પોતાના દેવલોકના વિમાનની ધ્વજા સુધી જાણે છે. અવધિજ્ઞાનની સાથે અવધિદર્શન હોય જ છે માટે અહીં 'બાપા પાસડું નો અર્થ અવધિજ્ઞાનથી જાણે અને અવધિદર્શનથી જુએ છે, એમ સમજવું જોઈએ. [૨] અનાનુગામિક અવધિજ્ઞાન :| ५ से किं तं अणाणुगामियं ओहिणाणं ? अणाणुगामियं ओहिणाणं से जहाणामए केइ पुरिसे एगं महतं जोइट्ठाणं काउं तस्सेव जोइट्ठाणस्स परिपेरंतेहिं परिपेरंतेहिं परिघोलेमाणे परिघोलेमाणे तमेव जोइट्ठाणं पासइ, अण्णत्थगए ण पासइ, एवामेव अणाणुगामियं ओहिणाणं जत्थेव समुप्पज्जइ तत्थेव संखेज्जाणि वा असंखेज्जाणि वा, संबद्धाणि वा असंबद्धाणि वा जोयणाई जाणइ पासइ, अण्णत्थगए ण जाणइ ण पासइ । सेत्तं अणाणुगामियं ओहिणाणं । શબ્દાર્થ – લે નદીના જે તે = અમુક નામની કોઈ વ્યક્તિ, પ માં એક વિશાળ, ગોઠ્ઠાઇ 18 = અગ્નિનો કુંડ બનાવીને, તણેવ = તે અગ્નિને પ્રજ્વલિત કરીને, ગોદ્દાપસર તે અગ્નિ સ્થાનના, હિં-ર૯ = ચારે બાજુ, પરિયોના પરિણા = સર્વ દિશા અને વિદિશામાં ઘૂમે, તમેવ ગોલ્ફા = તો તે જ્યોતિથી પ્રકાશિત ક્ષેત્રને જુએ છે, અલ્યાણ જ પારફ = અન્યત્ર જાય ત્યારે તે પ્રકાશિત ક્ષેત્રને જુએ નહીં, વામેવ = એ જ રીતે, નત્યેવ = જે ક્ષેત્રમાં, સમુumફ = ઉત્પન્ન થયું. તત્થવ = તે જ ક્ષેત્રમાં રહીને, સંવા િવ = સંલગ્ન, નિરંતર ક્ષેત્રને અથવા, અસાળિ વ = અસંલગ્ન ક્ષેત્ર, જાળી સમાન આંતરાવાળા ક્ષેત્રને કે ક્ષેત્રમાં રહેલ દ્રવ્યોને, અલ્યાણ = અન્યત્ર ગયેલ. ભાવાર્થ - પ્રશ્ન- અનાનુગામિક અવધિજ્ઞાન કોને કહેવાય? ઉત્તર– જેમ કોઈ પણ નામવાળી વ્યક્તિ એક બહુ મોટો અગ્નિ કુંડ બનાવીને તેમાં અગ્નિને પ્રજ્વલિત કરીને ચારે બાજુ દરેક દિશા અને વિદિશાઓમાં તે પ્રકાશમાં ચાલતાં ચાલતાં તે જ્યોતિથી પ્રકાશિત ક્ષેત્રને દેખે છે, પરંતુ પ્રકાશિત ક્ષેત્રથી અન્યત્ર ચાલ્યો જાય, તો ત્યાંના તે પદાર્થોને દેખે નહીં. એ જ રીતે અનાનુગામિક અવધિજ્ઞાન જે ક્ષેત્રમાં ઉત્પન્ન થાય તે જ ક્ષેત્રમાં રહીને તે વ્યક્તિ સંખ્યાત તથા અસંખ્યાત જોજન સુધી જાણે, દેખે છે, તે ક્ષેત્રમાં પણ અંતર અંતરથી પણ જાણે અને નિરંતર પણ સંખ્યાત અસંખ્યાત જોજન સુધી જાણે છે, દેખે છે. અન્યત્ર ચાલ્યો જાય તો જાણે, દેખે નહીં; તેને અનાનુગામિક અવધિજ્ઞાન કહે છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી નદી સૂત્ર વિવેચન : આ સૂત્રમાં સ્થિર અગ્નિકુંડની ઉપમાથી અનાનુગામિક અવધિજ્ઞાનનું સ્વરૂપ બતાવેલ છે. જેમ અગ્નિકુંડનું પ્રકાશ ક્ષેત્ર એક સ્થાન પર સ્થિર રહે છે તેમ આ અવધિજ્ઞાનનું જ્ઞાનક્ષેત્ર ત્યાં જ સ્થિર રહે છે. જેમ તે અગ્નિકુંડના પ્રકાશિત ક્ષેત્રમાં રહીને અથવા ત્યાં આવીને વ્યક્તિ ત્યાં રહેલા પ્રકાશિત પદાર્થોને દેખી શકે છે તેમ અનાનુગામિક અવધિજ્ઞાન દ્વારા પ્રકાશિત તે સ્થિર ક્ષેત્રમાં રહીને કે આવીને તે આત્મા ત્યાં રહેલા પદાર્થોને જાણી શકે છે, જોઈ શકે છે. સંવ ના અસંબદ્ધજિ વા :- જેમ જાળીમાંથી પ્રકાશ બહાર નીકળે, તે પ્રકાશની વચ્ચે વચ્ચે અંધકાર હોય છે અર્થાત જાળીમાંથી નીકળતો પ્રકાશ સંલગ્ન હોતો નથી તેમ અવધિજ્ઞાનથી પ્રકાશિત થનાર ક્ષેત્ર પણ જાણી રૂપે અંતરાળવાળું થઈ શકે છે અને અંતરાળ વિનાનું પણ થઈ શકે છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમની વિચિત્રતાથી એમ થઈ શકે છે. સંલગ્ન હોય તેને સંબદ્ધ કહેવાય છે અને અસંલગ્ન હોય તેને અસંબદ્ધ કહેવાય છે. એને વ્યવધાનવાળું અને અવ્યવધાનવાળું અવધિજ્ઞાન પણ કહી શકાય છે. [૩] વર્ધમાન અવધિજ્ઞાન :| ६ से किं तं वड्डमाणयं ओहिणाणं ? वड्डमाणयं ओहिणाणं पसत्थेसु अज्झव- साणट्ठाणेसु वट्टमाणस्स वट्टमाण चरित्तस्स, विसुज्झमाण अज्झवसाणस्स विसुज्झमाण चरित्तस्स सव्वओ समंता ओही वड्डइ । શબ્દાર્થ – પલ્થનું અવસાને વાસ = પ્રશસ્ત અધ્યવસાય સ્થાનોની ઉપસ્થિતિમાં, વ૬ના વરિતાર્સ= ચારિત્ર પરિણામોની હાજરીમાં, વિનુભાઇ સાવલાસ = અધ્યવસાયોની વિશુદ્ધિ થતાં, વિગુફાના વરિરસ = ચારિત્ર પરિણામોની વિશુદ્ધિ થતાં, સવ્વ = સર્વદિશા અને સર્વ વિદિશામાં, સમતા = ચારે બાજુ, ચોદી વ૬૬ = અવધિજ્ઞાન એટલે અવધિજ્ઞાનનું ક્ષેત્ર વૃદ્ધિ પામે છે. ભાવાર્થ :- પ્રશ્ન- વર્ધમાન અવધિજ્ઞાનનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- પ્રશસ્ત અધ્યવસાયસ્થાનો અર્થાત્ વિચારોમાં રહેનાર અને સંયમભાવમાં રહેનાર આત્માના અધ્યવસાયોની વિશુદ્ધિ થતાં ચારિત્ર પરિણામોની પણ વિશુદ્ધિ થતાં તેના અવધિજ્ઞાનની સર્વ દિશાઓમાં, ચારે બાજુ વૃદ્ધિ થાય છે. વિવેચન : જે અવધિજ્ઞાનીના આત્મ પરિણામ વિશુદ્ધથી વિશુદ્ધતર થતા જાય તેનું અવધિજ્ઞાન પણ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતું જાય છે, તેને વર્ધમાન અવધિજ્ઞાન કહે છે. વર્ધમાન અવધિજ્ઞાન સમ્યગુદષ્ટિ, દેશવિરતિ અને સર્વવિરતિને હોય છે, પરંતુ અહીં સૂત્રકારે સર્વવિરતિની જ પ્રમુખતાએ ગ્રહણ કરેલ છે કારણ કે પરિણામોની Page #119 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાન તથા ચારિત્રની વિશુદ્ધિ આ જ્ઞાનમાં અનિવાર્ય છે. મુળપાઠમાં પહેલાં બે શબ્દોમાં પ્રશસ્ત અધ્યવસાયો અને ચારિત્રની ઉપસ્થિતિ આવશ્યકરૂપે સ્વીકાર કરેલ છે. પછીના બે શબ્દોમાં તે અધ્યવસાયો અને ચારિત્ર પરિણામોની વિશેષ વિશુદ્ધિ સ્વીકારેલી છે. આ ચાર વિશેષણોથી સંપન્ન વ્યક્તિને ચોતરફ અવધિજ્ઞાનની વૃદ્ધિ થઈ શકે છે. કેટલીક પ્રતોમાં ત્રીજા શબ્દ"જિસુમન અવસર્સ"ની જગ્યાએ "વિકુમાણસ" એટલો જ પાઠ રહી ગયેલ છે, તે અશુદ્ધ છે. અવધિજ્ઞાનનું જઘન્ય ક્ષેત્ર : जावइया तिसमयाहारगस्स, सुहुमस्स पणगजीवस्स । ओगाहणा जहण्णा, ओहीखेत्त जहण्णं तु ॥ શબ્દાર્થ :- તિ= ત્રણ, સમયાહાર = સમયના આહારક, સુહુનસ = સૂક્ષ્મ નામ કર્મોદય વર્તી, પણ નીવર્સી = વનસ્પતિ વિશેષ,નિગોદીયા જીવની, ગાવડ઼ા = જેટલી, પણ = જઘન્ય, દિપા = અવગાહના હોય છે એટલા પ્રમાણમાં, ઓછી = અવધિજ્ઞાનનું ગvખ તુ = જઘન્ય હેત = ક્ષેત્ર છે. ભાવાર્થ :- સૂક્ષ્મ નિગોદમાં જન્મ ગ્રહણ કર્યાને ત્રણ સમય થયા હોય અને જે જીવ આહારક બની ગયા હોય તે સમયે તે જીવની જેટલી ઓછામાં ઓછી અવગાહના હોય છે,(શરીરની લંબાઈ હોય) ૪ઘન્ય અવધિજ્ઞાનનું ક્ષેત્ર હોય છે. વિવેચન : આગમમાં "Y "શબ્દ લીલફુગ (નિગોદ) માટે આવેલ છે. તેનું શરીર સંસારના સમસ્ત જીવો કરતા નાનું હોય છે. તે સૂક્ષ્મ પનક જીવનું શરીર ત્રીજા સમયે આહાર લીધા પછી જેટલું ક્ષેત્ર અવગાઢ કરે છે એટલું નાનું જઘન્ય અવધિજ્ઞાનનું ક્ષેત્ર હોય છે. નિગોદના બે પ્રકાર છે- (૧) સૂક્ષ્મ (૨) બાદર. પ્રસ્તુત સૂત્રમાં "સૂક્ષ્મનિગોદ" ને ગ્રહણ કરેલ છે. "સુકુમસ વર્ષની વસ" એક શરીરમાં અનંત જીવો હોય તેને સૂમ નિગોદ કહે છે. સૂક્ષ્મ નિગોદના જીવો ચર્મચક્ષુથી દેખાતા નથી. કોઈના મારવાથી તે મરતા નથી. સૂક્ષ્મ નિગોદના એક શરીરમાં રહેતા અનંત જીવો એક અંતર્મુહુર્તથી વધારે આયુષ્ય ભોગવી શકતા નથી, કોઈ કોઈ તો અપર્યાપ્ત અવસ્થામાં જ મરી જાય છે, તો કોઈ પર્યાપ્ત અવસ્થામાં મરે છે. એક આવલિકા અસંખ્યાત સમયની હોય છે. બસો છપ્પન આવલિકાનો એક સ@ી નાનો ભવ થાય છે. જો નિગોદના જીવો અપર્યાપ્ત અવસ્થામાં સહુથી નાનો ભવ પૂરો કરી નિરંતર કાળ કરતા રહે તો એક મુહૂર્તમાં પપ૩૬ વાર જન્મ મરણ કરે છે, આ અવસ્થામાં જ તે જીવોનો ત્યાં અસંખ્યાત કાળ વીતી જાય છે. કલ્પના કરવાથી જાણી શકાય છે કે નિગોદના અનંત જીવ પહેલા સમયમાં જ સૂક્ષ્મ શરીરને યોગ્ય પુગલને ગ્રહણ કરી સર્વ બંધ કરે, બીજા સમયમાં દેશબંધ કરે, ત્રીજા સમયમાં શરીર પ્રમાણે Page #120 -------------------------------------------------------------------------- ________________ | 0 | શ્રી નંદી સૂત્ર ક્ષેત્રને રોકે છે. તે ત્રીજા સમયે તે શરીરની જે અવગાહના થાય છે, તેટલું જ અવધિજ્ઞાનનું જઘન્ય વિષયક્ષેત્ર હોય છે. ચોથા સમયમાં તે શરીર અપેક્ષાકૃત સ્કૂલ બની જાય છે માટે સૂત્રકારે ત્રીજા સમયના આહારક નિગોદના શરીરનો જ ઉલ્લેખ કરેલ છે. આત્મા અસંખ્યાત પ્રદેશ છે. તે પ્રદેશોનો સંકોચ અને વિસ્તાર કાર્પણ કાયયોગથી થાય છે. એ પ્રદેશો એટલા બધા સંકુચિત થઈ જાય છે કે તે સૂક્ષ્મ નિગોદ જીવના શરીરમાં પણ રહી શકે છે અને જ્યારે એ વિસ્તારને પામે છે ત્યારે પૂરા લોકાકાશને વ્યાપ્ત કરી શકે છે. જ્યારે આત્મા કાર્મણ શરીરને છોડીને સિદ્ધત્વને પ્રાપ્ત કરે છે ત્યારે તે પ્રદેશોમાં સંકોચ તથા વિસ્તાર થતો નથી કેમ કે કાશ્મણ શરીરના અભાવમાં કાર્મણ યોગ હોઈ શકે નહીં. આત્મ પ્રદેશોનો સંકોચ અને વિસ્તાર શરીરધારી જીવોમાં થાય છે. બધાથી અધિક સંકોચ સૂક્ષ્મ શરીરી પનક જીવોમાં હોય છે અને સહુથી અધિક વિસ્તાર કેવળજ્ઞાનીને કેવળ સમુઘાતના સમયે હોય છે. અવધિજ્ઞાનનું ઉત્કૃષ્ટ ક્ષેત્ર : सव्वबहु अगणिजीवा, णिरंतरं जत्तियं भरिज्जंसु । खेत्तं सव्वदिसागं, परमोही खेत्त णिद्दिट्ठो ॥ શબ્દાર્થ :- સદ્ભવદુ = સર્વથી અધિક, ઉત્કૃષ્ટ, અભિનવ = અગ્નિના જીવોએ, સવ્વાલા = સર્વદિશાઓમાં, રિંતર = અનુક્રમથી, વરિય = જેટલું રહે = ક્ષેત્ર, મનસુ= અગ્નિથી ભર્યું હોય તેટલું, પરમોહી રવેર forદ્દો = પરમ અવધિજ્ઞાનનું ક્ષેત્ર બતાવેલ છે. ભાવાર્થ :- અગ્નિકાયના સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત સમસ્ત ઉત્કૃષ્ટ–સર્વાધિક જીવો સર્વ દિશાઓમાં નિરંતર ભરવાથી જેટલું ક્ષેત્ર પરિપૂર્ણ કરે છે તેટલું ક્ષેત્ર પરમાવધિજ્ઞાનનું બતાવેલ છે. ८ सव्वबह आ વિવેચન : ઉક્ત ગાથામાં સુત્રકારે અવધિજ્ઞાનનો ઉત્કૃષ્ટ વિષય બતાવેલ છે. પાંચ સ્થાવરમાં સર્વથી ઓછા જીવો તેઉકાયના છે કેમ કે અગ્નિકાયના જીવ સીમિત ક્ષેત્રમાં જ હોય છે. સૂક્ષ્મ અગ્નિકાય સંપૂર્ણ લોકમાં છે અને બાદર અગ્નિકાય અઢી કપ ક્ષેત્રમાં હોય છે. તેઉકાયના જીવો ચાર પ્રકારના છે– (૧) અપર્યાપ્ત સૂક્ષ્મ (૨) પર્યાપ્ત સૂક્ષ્મ (૩) અપર્યાપ્ત બાદર (૪) પર્યાપ્ત બાદર. આ જીવોની ઉત્કૃષ્ટ સંખ્યા જે હોય તે જીવોમાંથી પ્રત્યેક જીવને તેની અવગાહના અનુસાર આકાશપ્રદેશો પર ક્રમશઃ ગોઠવતાં જેટલું ક્ષેત્ર વ્યાપ્ત થાય, તેટલો અવધિજ્ઞાનનો ઉત્કૃષ્ટ વિષય છે. આ રીતે અગ્નિકાયના જીવોને ગોઠવતાં સંપૂર્ણ લોકાકાશ તથા અલોકાકાશમાં પણ લોક જેવડા અસંખ્યાત ખંડો વ્યાપ્ત થાય છે. એ શ્રેણીને ચારે બાજુ ઘુમાવવામાં આવે તો તેની પરિધિમાં જેટલા લોકાકાશ અને અલોકાકાશનો સમાવેશ થશે. તેટલો વિષય પરમ અવધિજ્ઞાનનો છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાન [ ૬૧ ] જો કે સમસ્ત અગ્નિકાયના જીવોને કોઈએ કયારે ય આ રીતે ગોઠવ્યા નથી અને ગોઠવી શકે નહીં. આ તો અસત્કલ્પનાથી સમજાવવાની રીત માત્ર છે. સંખ્યાતીત દ્રવ્ય, ક્ષેત્ર, કાળને સમજાવવા માટે અસત્કલ્પનાના દષ્ટાંતો શાસ્ત્રમાં ઘણી જગ્યાએ છે. તે દષ્ટાંતોથી અગમ્ય–ન સમજી શકાય એવા તત્ત્વો વિષયો પણ સહેલાઈથી સમજી શકાય, માટે શાસ્ત્રકાર એવા દષ્ટાંતો ઠેર ઠેર આપે છે. અલોકાકાશમાં કોઈ મૂર્ત પદાર્થ પણ નથી કે જેને અવધિજ્ઞાની જાણી શકે પરંતુ પરમાવધિજ્ઞાનનું સામર્થ્ય પ્રદર્શિત કરવા માટે તેનો આ ઉત્કૃષ્ટ વિષય બતાવેલ છે. પ્રશ્નઃ-લોક જેટલું ક્ષેત્ર દેખનાર અને અલોક જેટલું ક્ષેત્ર દેખવાની ક્ષમતાવાળા અવધિજ્ઞાનીઓમાં પરસ્પર શું વિશેષતા હોય છે? ઉત્તર :- લોક જેટલું ક્ષેત્ર દેખનાર અવધિજ્ઞાની કરતાં અલોક જેટલું ક્ષેત્ર દેખવાની ક્ષમતાવાળા અવધિજ્ઞાનીનું જ્ઞાન વિશિષ્ટ કે વિશિષ્ટતર હોય છે. તે વધારે સૂક્ષ્મ, સૂક્ષ્મતમ તત્ત્વોને જાણી શકે છે. ભૂત ભવિષ્યકાળની અપેક્ષાએ પણ વધારે જાણે અને પદાર્થોના પર્યાયો પણ વધારે જાણે છે. આમ તેની બહુ વિશેષતાઓ છે. ક્ષયોપશમ પણ તેનો વધારે હોય છે. અવધિજ્ઞાનનું મધ્યમક્ષેત્ર :का अंगुलमावलियाणं, भागमसंखेज्ज दोसु संखेज्जा । अंगुलमावलियतो, आवलिया अंगुलपुहुत्तं ।। શબ્દાર્થ – અંગુત્ત-અંગુલ, સાવલિયાઆવલિકાના, લોલુ = બંનેના, માનવેન્ક = અસંખ્યાતમાં ભાગ, વસુ સવેળા = બંનેના સંખ્યામાં ભાગ,નમાવસિયતો = અંગુલથી કંઈક ન્યૂન હોય તે આવલિકાની અંદર, સાવલયા = પૂર્ણ આવલિકા, મંજુલપુહુર્ત = અનેક અંગુલ. ભાવાર્થ :- જે અવધિજ્ઞાન ક્ષેત્રથી આંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય તે કાળથી આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે. જે ક્ષેત્રથી આંગુલના સંખ્યામાં ભાગ પ્રમાણ હોય તે કાળથી આવલિકાના સંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે. જે ક્ષેત્રથી આંગુલ પ્રમાણ હોય તે કાળથી આવલિકાથી કંઈક ન્યૂન હોય છે અને જે કાળથી સંપૂર્ણ આવલિકા પ્રમાણ હોય તે ક્ષેત્રથી અનેક આંગુલ પ્રમાણ હોય છે. । हत्थम्मि मुहुत्तंतो, दिवसंतो गाउयम्मि बोद्धव्यो । १० __ जोयण दिवसपुहुत्तं, पक्खंतो पण्णवीसाओ ।। શબ્દાર્થ – દગ્નિ = જો ક્ષેત્રથી એક હાથ પ્રમાણમાં, મુહુરંત = અંતર્મુહૂર્ત, હિવતો = દિવસથી કંઈક ન્યૂન, સન્મ = એક કોશમાં, વોલ્વો = એમ જાણવું, ગોળ = એક જોજન, લિવરદત્ત = અનેક(બે–ચાર) દિવસ, પfeતો = કિંચિત્ ન્યૂન એક પક્ષ, પUવતાઓ= પચ્ચીસ જોજન. Page #122 -------------------------------------------------------------------------- ________________ | ૬૨ | શ્રી નંદી સૂત્ર ભાવાર્થ :- જે અવધિજ્ઞાન ક્ષેત્રથી એક હાથ પ્રમાણ હોય તે કાળથી એક મુહૂર્તથી કંઈક ન્યૂન હોય છે. જે ક્ષેત્રથી એક ગાઉ હોય છે, તે કાળથી કંઈક ન્યૂન એક દિવસ હોય છે. જે ક્ષેત્રથી એક યોજન પ્રમાણ હોય તે કાળથી અનેક દિવસ પ્રમાણ હોય છે. જે ક્ષેત્રથી પચ્ચીસ યોજન પ્રમાણ હોય છે તે કાળથી કિંચિત્ જૂન પક્ષ – પંદર દિવસ સુધી હોય છે. भरहम्मि अद्धमासो, जंबुद्दीवम्मि साहिओ मासो । वासं च मणुयलोए, वासपुहुत्तं च रुयगम्मि ॥ શબ્દાર્થ :- પરમ = સંપૂર્ણ ભરતક્ષેત્ર પ્રમાણમાં, સનાતો = અર્ધમાસે, નવુવક = જબૂદ્વીપ પ્રમાણમાં, સદિઓ માણો = એક માસથી કંઈક અધિક, મyયજ્ઞોપ = મનુષ્યલોક પર્વતમાં, વાસં = એક વર્ષ, ગ્નિ = ચકક્ષેત્ર પર્વતમાં, વાસપૂર્વ = અનેક વર્ષ. ભાવાર્થ :- જે અવધિજ્ઞાન ક્ષેત્રથી સંપૂર્ણ ભરતક્ષેત્ર પ્રમાણ હોય તે કાળથી અર્ધમાસ પ્રમાણ હોય છે. જે ક્ષેત્રથી બૂઢીપ પ્રમાણ હોય તે કાળથી એક માસથી કંઈક અધિક હોય છે. જે ક્ષેત્રથી મનુષ્યલોક પ્રમાણ હોય તે કાળથી એક વર્ષ પર્યત હોય છે. જે ક્ષેત્રથી રુચક દ્વીપ પર્યત હોય તે કાળથી અનેક વર્ષ હોય છે. संखेज्जमि उ काले, दीवसमुद्दावि होति संखेज्जा । कालम्मि असंखेज्जे, दीव समुद्दा उ भइयव्वा ॥ શબ્દાર્થ – સંgs #ા = સંખ્યાત કાળમાં, ૩= તો, રીવલમુવિ = દ્વીપ સમુદ્રો પણ, હૃતિ = હોય છે, જેમ અ ન્ના = જે કાળથી અસંખ્યાત કાળ સુધી હોય તે ક્ષેત્રથી, હીંવસમુદી મથક્કા = વિકલ્પથી સંખ્યાત કે અસંખ્યાત દ્વીપ અને સમુદ્રો પર્યત હોય છે. ભાવાર્થ :- જે અવધિજ્ઞાન કાળથી સંખ્યાત કાળનું હોય તે ક્ષેત્રથી સંખ્યાત દ્વીપ સમુદ્ર પર્યતનું હોય છે. જે અવધિજ્ઞાન કાળથી અસંખ્યાત કાળ પ્રમાણ હોય તે ક્ષેત્રથી સંખ્યાત કે અસંખ્યાત દ્વીપ અને સમુદ્રની ભજનાવાળું હોય છે. અર્થાત્ દ્વીપસમુદ્ર ક્યારેક સંખ્યા પણ હોય અને ક્યારેક અસંખ્યાત પણ હોય છે. १३ काले चउण्ह वुड्डी, कालो भइयव्वु खेत्तवुड्डीए । वुड्डीए दव्व-पज्जव, भइयव्वा खेत्त-काला उ ॥ શબ્દાર્થ :- @ાને = કાળની વૃદ્ધિ થવા પર, વડદ = દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ચારેયની, ગુણી = વૃદ્ધિ થાય છે, તેવફા = ક્ષેત્રની વૃદ્ધિ થવા પર, જેનો મચવું = કાળની વૃદ્ધિની ભજના છે, હળપwવ = દ્રવ્ય અને પર્યાયની, પુઠ્ઠી = વૃદ્ધિ થવા પર, હેરાના મળી = ક્ષેત્ર અને કાળ ની વૃદ્ધિમાં ભજના હોય છે, વૃદ્ધિ થાય અથવા ન પણ થાય. Page #123 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાન | ૩ | ભાવાર્થ :- અવધિજ્ઞાનીના કાળની વૃદ્ધિ થવા પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ચારેયની અવશ્ય વૃદ્ધિ થાય છે. ક્ષેત્રની વૃદ્ધિ થવા પર કાળની ભજના હોય છે અર્થાત્ કાળની વૃદ્ધિ થાય અથવા ન પણ થાય. દ્રવ્ય અને પર્યાયની વૃદ્ધિ થવા પર ક્ષેત્ર અને કાળની વૃદ્ધિ થાય કે ન પણ થાય. ४ सुहुमो य होइ कालो, तत्तो सुहुमयरं हवइ खेत्तं । अंगुलसेढीमित्ते ओसप्पिणीओ असंखेज्जा ॥ से तं वड्डमाणयं ओहिणाणं । શબ્દાર્થ - સુહુનો ૩ રોફ વાતો = કાળ સૂક્ષ્મ હોય છે, તો વેત્ત = કાળથી ક્ષેત્ર, સુહુમાં = સૂક્ષ્મતર, દવ = હોય છે, પુલહનને = અંગુલ માત્ર શ્રેણી રૂપ ક્ષેત્રમાં, અસહિષ્કા = અસંખ્યાત ગોળો = અવસર્પિણીઓ. ભાવાર્થ - કાળ સૂક્ષ્મ છે પરંતુ ક્ષેત્ર, કાળથી સૂક્ષ્મતર છે કેમ કે એક અંગુલ પ્રમાણ શ્રેણીરૂપ ક્ષેત્રમાં આકાશના પ્રદેશો અસંખ્યાત અવસર્પિણીના સમય જેટલા હોય છે અર્થાત્ અસંખ્યાત કાળ ચક્ર તેની ગણતરીમાં થાય છે. આ રીતે વર્ધમાન અવધિજ્ઞાનનું વર્ણન છે. વિવેચન : ક્ષેત્ર અને કાળમાં કોણ કોનાથી સૂક્ષ્મ છે એ વાત સૂત્રકાર અહીં બતાવે છે. કાળ સૂક્ષ્મ છે પણ તે ક્ષેત્રની અપેક્ષાએ સ્કૂલ છે. ક્ષેત્ર કાળની અપેક્ષાએ સૂમ છે. કેમ કે અંગુલ પ્રમાણ આકાશ શ્રેણીમાં આકાશ પ્રદેશ એટલા છે કે જો તે પ્રદેશોનું પ્રતિસમયે અપહરણ કરવામાં અર્થાત્ કાઢવામાં આવે તો તેને નિર્લેપ થવામાં અસંખ્યાત અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળ વ્યતીત થઈ જાય છે. તેનાથી દ્રવ્ય સૂક્ષ્મતમ છે કારણ કે ક્ષેત્રના દરેક આકાશ પ્રદેશ પર અનંતપ્રદેશી અનંતસ્કંધ અવસ્થિત છે. દ્રવ્યની અપેક્ષાએ ભાવ સૂક્ષ્મ છે, કેમ કે તેના સ્કંધોમાં અનંત પરમાણુઓ છે અને તે પ્રત્યેક પરમાણુ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની અપેક્ષાએ અનંત પર્યાયથી યુક્ત હોય છે. આ રીતે કાળ, ક્ષેત્ર, દ્રવ્ય અને ભાવ ક્રમશઃ સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે. અવધિજ્ઞાની રૂપી દ્રવ્યોને જ જાણી શકે છે, અરૂપીને તે ન જાણી શકે; માટે મૂળ પાઠમાં જ્યાં ક્ષેત્ર અને કાળને જાણવાનું કહેલ છે ત્યાં એટલા ક્ષેત્ર અને કાળમાં અવસ્થિત રૂપી દ્રવ્યો સમજવાના છે કારણ કે ક્ષેત્ર અને કાળ અરૂપી છે. પરમાવધિજ્ઞાન પરમાણુને પણ જાણી શકે છે. તે કેવળજ્ઞાન થવાના અંતર્મુહૂર્ત પહેલાં ઉત્પન્ન થાય છે. આ રીતે ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનના વિષયનું કથન શાસ્ત્રકારે ક્ષેત્ર અને કાળના સંબંધના માધ્યમથી કર્યું છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૬૪ શ્રી નદી સૂત્ર ક્ષેત્ર-કાળ અપેક્ષાએ અવધિજ્ઞાનના વિષયનો સંબંધ - ક્ષેત્ર કાળ એક અંગુલનો અસંખ્યાતમો ભાગ. એક આવલિકાનો અસંખ્યાતમો ભાગ. અંગુલનો સંખ્યાતમો ભાગ. આવલિકાની સંખ્યાતમો ભાગ. | એક અંગુલ. આવલિકાથી કંઈક ન્યૂન. અનેક અંગુલ. એક આવલિકા. એક હાથ. એક મુહૂર્તથી કંઈક ન્યૂન. એક ગાઉ. એક દિવસથી કંઈક ન્યૂન. | એક જોજન. અનેક દિવસ. પચ્ચીસ જોજન. એક પક્ષથી કંઈક ન્યૂન. ભરતક્ષેત્ર. અદ્ધમાસ. જંબૂદ્વીપ. એક માસથી કંઈક અધિક. ૧૧. અઢી દ્વીપ. એક વર્ષ. રૂચક દ્વીપ. અનેક વર્ષ. સંખ્યાત દ્વીપ. સંખ્યાત કાળ. ૧૪.| સંખ્યાત, અસંખ્યાત દ્વીપસમુદ્રોની ભજના. પલ્યોપમાદિ અસંખ્યાત કાળ. [૪] હીચમાન અવધિજ્ઞાન :| १५ से किं तं हीयमाणयं ओहिणाणं? हीयमाणयं ओहिणाणं अप्पसत्थेहिं अज्झवसायट्ठाणेहिं वट्टमाणस्स, वट्टमाणचरित्तस्स, संकिलिस्समाणस्स, संकिलिस्समाणचरित्तस्स सव्वओ समंता ओही परिहायइ । से तं हीयमाणयं હિના .. શબ્દાર્થ મલ્યહિં અપ્રશસ્ત, અવસાવાહિં અધ્યવસાય સ્થાનોમાં, વાઇલ્સ = વર્તમાન (વર્તતા) અવિરત સમ્યગુદષ્ટિને, વટ્ટમાળ પરિરસ = વર્તમાન વર્તતા દેશ વિરત અને સર્વવિરત ચારિત્રના વિષે, સંજિનિસ્પલ્લિ = ઉત્તરોત્તર સંક્લેશ પામનારને, સંજિનિસ્પણ વરિત = સંક્લેશ યુક્ત ચારિત્રના વિષે, સવ્વો = ચારે બાજુથી, સમતા = સર્વ પ્રકારે, પરિહાયઃ = પૂર્વાવસ્થાથી હાનિને પ્રાપ્ત કરે. ભાવાર્થ :- પ્રશ્ન- હીયમાન(હાસમાન) અવધિજ્ઞાન કેવા પ્રકારનું છે? Page #125 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાન ५ | ઉત્તર– અપ્રશસ્ત વિચારોમાં વર્તતાં અવિરતિ સમ્યગુદષ્ટિ જીવ તથા અપ્રશસ્ત અધ્યવસાયમાં વર્તતા દેશવિરતિ શ્રાવક અને સર્વવિરતિ ચારિત્રવાન સાધુ જ્યારે અશુભ વિચારો વડે સંક્લેશને પ્રાપ્ત થાય છે અને તેના ચારિત્રમાં પણ સંક્લેશ પ્રાપ્ત થાય છે ત્યારે ચારે બાજુથી અને દરેક પ્રકારે તેના અવધિજ્ઞાનની પૂર્વ અવસ્થા ક્ષીણ થતી જાય છે. આ રીતે હાનિને પ્રાપ્ત થનાર અવધિજ્ઞાનને डीयमान(समान) अधिशान छे. विवेयन : જ્યારે સાધકને ચારિત્ર મોહનીય કર્મનો ઉદય થાય છે ત્યારે આત્મામાં અશુભ વિચારો આવે છે. જ્યારે સર્વવિરતિ, દેશવિરતિ અને અવિરત-સમ્યગુદષ્ટિ સંક્લિષ્ટ પરિણામી બની જાય છે કે તેના ચારિત્રમાં હાનિ થઈ જાય છે ત્યારે તેને પ્રાપ્ત થયેલ અવધિજ્ઞાન ક્ષીણ થતું જાય છે. સારાંશ એ છે કે અપ્રશસ્ત આચાર અને સંક્ષિપ્ત પરિણામ આ બન્ને અવધિજ્ઞાનના વિરોધી છે અથવા બાધક છે અર્થાતુ અવધિજ્ઞાનના નષ્ટ–ક્ષીણ થવામાં મુખ્ય કારણ છે. [4] प्रतिपाति अवधिज्ञान :१६ से किं तं पडिवाइ ओहिणाणं ? पडिवाइ ओहिणाणं जण्णं जहण्णेणं अगुलस्स असंखेज्जइभागं वा संखेज्जइभागं वा, वालग्गं वा, वालग्गपुहुत्तं वा, लिक्खं वा लिक्खपुहुत्तं वा, जूयं वा जूयपुहुत्तं वा, जवं वा जवपुहुत्तं वा, अंगुलं वा अंगुलपुहुत्तं वा, पायं वा पायपुहुत्तं वा, वियत्थि वा वियत्थिपुहुत्तं वा, रयणिं वा रयणिपुहुत्तं वा, कुच्छि वा कुच्छिपुहुत्तं वा, धणुयं वा धणुयपुहुत्तं वा, गाउयं वा गाउयपुहुत्तं वा, जोयणं वा जोयणपुहुत्तं वा, जोयणसयं वा जोयणसयपुहुत्तं वा, जोयणसहस्सं वा जोयण सहस्सपुहुत्तं वा, जोयणसयसहस्सं वा जोयणसयसहस्सपुहुत्तं वा, जोयणकोडिं वा जोयणकोडिपुहुत्तं वा, जोयणकोडाकोडिं वा जोयणकोडाकोडिपुहुत्तं वा [जोयण सखिज वा जोयण सखिज पुहुत्तं वा जोयण असखिज्ज वा जोयण असंखेज्ज पुहत्तं वा उक्कोसेणं लोग वा पासित्ता णं पडिवएज्जा । से तं पडिवाइ ओहिणाणं । शार्थ :- पडिवाइ ओहिणाणं = नष्ट थन।२ अवधिज्ञान, जणं जहण्णेणं = हे धन्य३५, अंगुलस्स = अंगुलना, असंखेज्जइ भागं वा = मसंध्यातमा माया , संखेज्जइ भागं वा = संध्यातमा माग अथवा, बालग्गं = वाला , वजनी पडोमा2j, बालग्गपुहुत्तं वा = मने वायु, लिक्खं = दीप, लिक्खपुहुत्तं वा = अने भी2j, जूयं = टूटे(, जवं = ४१, पाय = ५१, विहत्थि = वेंत, रयणि = २त्नी-डाथ प्रभाए, कुच्छि = मुक्षि डाथ Page #126 -------------------------------------------------------------------------- ________________ [ 6 ] શ્રી નદી સૂત્ર = ચાર હાથ, ગાડાં = ગાઉ–કોશ, નોઈ = જોજન, સ = સો, સહજુદુi = અનેક હજાર, ગોવાલય સહસં = લાખ જોજન, ગોવાલય સહસ = અનેક લાખ જોજન, ગોવાજોઉં = એક કરોડ જોજન, રોયોલાવોઉં = ક્રોડાક્રોડી જોજન, ૩રોજ = ઉત્કૃષ્ટરૂપે, તોr = સંપૂર્ણ લોકને, પાલિત્તા = જોઈને, પવિફા = જે જ્ઞાન નષ્ટ થઈ જાય છે, તે નં પડિવાફ ટિળાઈ = આ રીતે પ્રતિપાતિ અવધિજ્ઞાનનું વર્ણન છે. ભાવાર્થ – પ્રશ્ન-પ્રતિપાતિ અવધિજ્ઞાનનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- પ્રતિપાતિ અવધિજ્ઞાનનું સ્વરૂપ આ પ્રમાણે છે- જે અવધિજ્ઞાન જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ અથવા સંખ્યાતમા ભાગ વાલાગ્ર પરિમાણ અથવા અનેક વાલાગ્ર પરિમાણ, લીખ અથવા અનેક લીખ પરિમાણ, જૂ અથવા અનેક જૂ પરિમાણ, જવ અથવા અનેક જવ પરિમાણ, અંગુલ અથવા અનેક અંગુલ પરિમાણ, પગ અથવા અનેક પગ પરિમાણ, વૈત અથવા અનેક વેંત પરિમાણ, હાથ અથવા અનેક હાથ પરિમાણ, કુક્ષિ અથવા અનેક કુક્ષિ પરિમાણ, ધનુષ અથવા અનેક ધનુષ, ગાઉ અથવા અનેક ગાઉ, યોજન અથવા અનેક યોજન, શતયોજન અથવા અનેક શતયોજન, એક હજાર યોજન અથવા અનેક હજાર યોજન, લાખ યોજન અથવા અનેક લાખ યોજન, એક કરોડ યોજન અથવા અનેક કરોડ યોજન, કોટાકોટિ યોજન અથવા અનેક કોટાકોટિ યોજનસંખ્યાત યોજન અથવા અનેક સંખ્યાત યોજન, અસંખ્યાત યોજન અથવા અનેક અસંખ્યાત યોજન, ઉત્કૃષ્ટ સંપૂર્ણ લોકને જોઈને પણ નષ્ટ થઈ જાય છે તેને પ્રતિપાતિ અવધિજ્ઞાન કહે છે. વિવેચન : પ્રતિપાતિનો અર્થ છે પડવું. પતન ત્રણ પ્રકારે થાય છે– સમ્યકત્વથી, ચારિત્રથી અને ઉત્પન્ન થયેલ જ્ઞાનથી. પ્રતિપાતિ અવધિજ્ઞાન જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગને અને ઉત્કૃષ્ટ લોક નાડીને જોઈને નષ્ટ થાય છે. શેષ મધ્યમ પ્રતિપાતિના અનેક ભેદ છે, જે રીતે– એક દીપક ઝગમગી રહ્યો છે. એ દીપક તેલ અને વાટ બન્ને હોવા છતાં વાયુનો ઝપાટો લાગવાથી એકાએક બુઝાઈ જાય છે. એ જ રીતે પ્રતિપાતિ અવધિજ્ઞાન પણ આચાર અને વિચારના વિકૃત થવા પર નષ્ટ થઈ જાય છે. આ જ્ઞાન જીવનની કોઈ પણ ક્ષણમાં ઉત્પન્ન થાય છે અને કોઈ પણ ક્ષણમાં નષ્ટ થઈ જાય છે. અહીં અવધિજ્ઞાનથી પતિત થવાનું પ્રકરણ છે. સુત્રમાં વિસ્તારથી કરેલ વર્ણનનો આશય આ પ્રમાણે છે કે જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગથી લઈને ઉત્કૃષ્ટ આખા લોક જેટલું મોટું અવધિજ્ઞાન થઈ જાય તો પણ તે પ્રતિપાતિ અવધિજ્ઞાન હોય શકે છે અર્થાત્ તે અવધિજ્ઞાન કોઈપણ નિમિત્તથી નષ્ટ થઈ શકે છે. પુદુર - સામાન્ય રીતે પુહુર” શબ્દ બે થી નવના અર્થમાં પ્રચલિત છે પરંતુ અહીં પુહુર' શબ્દ 'અનેકના અર્થમાં પ્રયુક્ત છે. કારણ કે ૧૯૯૯ ધનુષ પણ થy "દત્ત માં સમાવિષ્ટ છે. આ સૂત્રથી સ્પષ્ટ થાય છે કે પુદત્ત શબ્દ વડે શાસ્ત્રકારનો આશય 'અનેકથી છે. એમાં બે થી નવનો એકાંતિક Page #127 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાન આગ્રહ કરવો યોગ્ય નથી. તાત્પર્ય એ છે કે જ્યાં શાસ્ત્રકારને નિશ્ચિત સંખ્યા કહેવાની ન હોય, સંખ્યાનું સ્પષ્ટીકરણ કરવાનું ન હોય ત્યારે પુદુર શબ્દનો પ્રયોગ કરાય છે. સંજ્ઞ, સંવેમ્બyહત્ત - આ પાઠને કોષ્ટકમાં રાખવાનું કારણ એ છે કે આ પાઠ ક્યારેક કલ્પનાથી સૂત્રની સાથે જોડાઈ ગયેલ હોય એવી સંભાવના છે. છતાં અર્વાચીન પ્રતોમાં પ્રચલિત હોવાને કારણે કિંઠસ્થ કરવાની પરંપરામાં વધારે પ્રચલિત થઈ ગયેલ છે. માટે પ્રસ્તુત સંસ્કરણમાં કોષ્ટકમાં દર્શાવેલ છે. આ સંસ્કરણના મૌલિક આધારભૂત બાવરના નંદી સૂત્રમાં, લાડનૂના નંદી સૂત્રમાં અને રાજેન્દ્ર કોશમાં આપેલ મૂળ પાઠમાં આ શબ્દો નથી તથા નંદી સૂત્રની પ્રાચીન ટીકામાં પણ આ શબ્દોનો સંકેત મળતો નથી. [] અપ્રતિપાતિ અવધિજ્ઞાન :| १७ से किं तं अपडिवाइ ओहिणाणं? अपडिवाइ ओहिणाणं जेणं अलोगस्स एगमवि आगासपदेसं जाणइ पासइ तेण परं अपडिवाइ ओहिणाणं । से तं अपडिवाइ ओहिणाण । શબ્દાર્થ – નવાર ગોહિગાનું = અપ્રતિપાતિ અવધિજ્ઞાન, કોનું જે જ્ઞાનથી, મનોકાસ = અલોકના, વાવિ = એકેક-દરેક, આVIણ = આકાશ, પણd = પ્રદેશને, ગાગરૃ = વિશિષ્ટ રૂપે જાણે છે, પાસ અને સામાન્ય રૂપે જુએ છે, તે પ = ત્યારબાદ, તે પછી તેને, અપડવા હિi = અપ્રતિપાતિ અવધિજ્ઞાન કહેવાય છે, ભાવાર્થ :- પ્રશ્ન- અપ્રતિપાતિ અવધિજ્ઞાનનું સ્વરૂપ કેવું છે? ઉત્તર– અપ્રતિપાતિ અવધિજ્ઞાનનું સ્વરૂપ આ પ્રમાણે છે- જે અવધિજ્ઞાન વડે આત્મા અલોકાકાશમાં એક આકાશ પ્રદેશને પણ જાણે અને દેખે છે અર્થાત્ તેવી ક્ષમતા થઈ જાય તો તે અપ્રતિપાતિ અવધિજ્ઞાન થઈ જાય છે. તેને અપ્રતિપાતિ અવધિજ્ઞાન કહેવાય છે. વિવેચન : અપ્રતિપાતિનું તાત્પર્ય એ છે કે આખા ભવ સુધી રહેનાર જ્ઞાન. દેવતા, નારકોનું અવધિજ્ઞાન પણ અપ્રતિપાતિ છે. મનુષ્યમાં પ્રતિપાતિ–અપ્રતિપાતિ બંને પ્રકારનું અવધિજ્ઞાન હોય છે. જે અવધિજ્ઞાનની ક્ષેત્ર વૃદ્ધિ થતાં લોકને પાર કરી જાય પછી તે આખા ભવમાં નષ્ટ થાય નહિ, વર્ધમાન કે અવસ્થિત રહે. વર્ધમાન રહે તો અલોકમાં અસંખ્ય લોક જેટલી ક્ષેત્ર સીમાની વૃદ્ધિ થાય પછી તે પરમાવધિ જ્ઞાન કહેવાય છે. એવી ધારણા પણ છે કે અપડિવાઈ અવધિજ્ઞાન જે મનુષ્યને થાય તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરે પરંતુ તેના માટે શાસ્ત્રનું કોઈ પ્રમાણ નથી. અપડિવાઈના અર્થભ્રમથી એવો અર્થ પ્રચલિત થવાની શક્યતા છે. વાસ્તવમાં અપડિવાઈનો અર્થ એટલો જ છે કે પૂરા ભવ સુધી જે જ્ઞાન ટકી રહે તે અપડિવાઈ જ્ઞાન Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદી સૂત્ર કહેવાય છે. છતાં અડિવાઈ અવધિજ્ઞાન અને વિપુલમતિ મનઃપર્યવ જ્ઞાન માટે નિયમથી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે એમ કહેવાની પરંપરા થઈ ગયેલ છે. १८ આ રીતે અવધિજ્ઞાનના છ ભેદોનું વર્ણન પૂરું થયું. વાસ્તવમાં અલોકમાં અવધિજ્ઞાનનો વિષય થાય એવા કોઈપણ પદાર્થ નથી તોપણ અહીં એની ક્ષમતાની ક્ષેત્રસીમા દર્શાવેલ છે. અવધિજ્ઞાનનો જઘન્ય અને ઉત્કૃષ્ટ વિષય : १८ तं समासओ चडव्विहं पण्णत्तं, तं जहा- दव्वओ खेत्तओ कालओ भावओ। तत्थ दव्वओ णं ओहिणाणी जहण्णेणं अणंताणि रूविदव्वाइं जाणइ पासइ, उक्कोसेणं सव्वाइं रूविदव्वाइं जाणइ पासइ । खेत्तओ णं ओहिणाणी जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं जाणइ पासइ, उक्कोसेणं असंखेज्जाई अलोए लोयप्पमाणमेत्ताइं खंडाई जाणइ पासइ । कालओ णं ओहिणाणी जहण्णेणं आवलियाए असंखेज्जइभागं जाणइ पासइ, उक्कोसेणं असंखेज्जाओ उस्सपिणीओ ओसप्पिणीओ अईयमणागयं च कालं जाणइ पासइ । भावओ णं ओहिणाणी जहण्णेणं अणंते भावे जाणइ पासइ, उक्कोसेण वि अणंते भावे जाणइ पासइ, सव्वभावाणमणंतभागं जाणइ पासइ । = AGEार्थ :- तं समासओ = ते संक्षेपथी, चउव्विहं - यार प्रहारे, दव्वओ, खेत्तओ, कालओ, भावओ = द्रव्यथी, क्षेत्रथी, अणथी अने भावथी, तत्थ दव्वओ णं ओहिणाणी = तेमां द्रव्यथी अवधिज्ञानी, अणंताणि = अनंत, रूविदव्वाइं = ३पी द्रव्योने, खेत्तओ णं = क्षेत्रथी, अलोगे = असोभां लोगप्पमाण मेत्ताइं = सोड ठेवडा, खंडाई = पंडोने, कालओ णं = अणथी, आवलियाए - खेड आवसिडाना, अईयमणागयं चखतीत खने अनागत, कालं = अणभां, उस्सप्पिणीओ = - उत्सर्पिशी अने, ओसप्पिणीओ = अवसर्पिणीने, उक्कोसेणं वि = उत्डृष्टथी पए, सव्वभावाणमणंतभागं सर्व भावो-पर्यायोना अनंतभा भागने. ભાવાર્થ:- અવધિજ્ઞાન સંક્ષિપ્તમાં ચાર પ્રકારે પ્રતિપાદિત કરેલ છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને भावथी. = (૧) દ્રવ્યથી– અવધિજ્ઞાની જઘન્ય–ઓછામાં ઓછું અનંત રૂપી દ્રવ્યોને જાણે છે અને દેખે છે, ઉત્કૃષ્ટ સર્વ રૂપી દ્રવ્યોને જાણે છે અને દેખે છે. (૨) ક્ષેત્રથી– અવધિજ્ઞાની જઘન્યતઃ અંગુલનો અસંખ્યાતમો ભાગ જાણે છે અને દેખે છે, ઉત્કૃષ્ટ અલોકમાં Page #129 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાન લોક પરિમિત અસંખ્યાત ખંડોને જાણે અને દેખે છે. (૩) કાળથી- અવધિજ્ઞાની જઘન્ય આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળને જાણે છે અને દેખે છે, ઉત્કૃષ્ટ અતીત અને અનાગત અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી પ્રમાણ કાળને જાણે અને દેખે (૪) ભાવથી– અવધિજ્ઞાની જઘન્યતઃ અનંતભાવોને જાણે છે અને દેખે છે, ઉત્કૃષ્ટ પણ અનંત ભાવોને જાણે છે અને દેખે છે પરંતુ સર્વ ભાવોના અનંતમા ભાગને જ જાણે અને દેખે છે. વિવેચન : ભાવથી જઘન્ય અને ઉત્કૃષ્ટ અનંત ભાવોને જાણે અને દેખે છે એમ જે કહ્યું એમાં ઉત્કૃષ્ટ પદમાં જઘન્યની અપેક્ષાએ અનંતગુણી પર્યાયોને જાણે અને દેખે છે એમ સમજવાનું છે. તાત્પર્ય એ છે કે અવધિજ્ઞાની પુગલની અનંત પર્યાયોને જાણે પરંતુ સર્વ પર્યાયોને ન જાણે કારણ કે સર્વ પર્યાયો અનંતકાળ ની અપેક્ષા રાખે છે પરંતુ અવધિજ્ઞાનીનો વિષય અસંખ્ય કાળનો જ છે. એમ છતાં તે અવધિજ્ઞાની ઉત્કૃષ્ટની અપેક્ષાએ સર્વ દ્રવ્યોને જાણી શકે છે છે. દરેક પદાર્થની સર્વ પર્યાયોનો કાળ અનંત હોય છે. જ્યારે અવધિજ્ઞાનનો કાળ સંબંધી વિષય અસંખ્ય ઉત્સર્પિણી અને અસંખ્ય અવસર્પિણીનો જ હોય છે માટે સૂત્રમાં જઘન્ય ઉત્કૃષ્ટ અનંત ભાવો જ કહ્યા છે, સર્વ ભાવો કહ્યા નથી. અવધિજ્ઞાનના વિષયનો ઉપસંહાર : ओहीभवपच्चइओ, गुणपच्चइओ य वण्णिओ एसो । तस्स य बहू विगप्पा, दव्वे खेत्ते य काले य ॥१॥ णेरइय-देव-तित्थंकरा य, ओहिस्सऽबाहिरा हुति । पासंति सव्वओ खलु, सेसा देसेण पासंति ॥२॥ से तं ओहिणाणं । શબ્દાર્થ :- મવવો = ભવપ્રત્યયિક, ગુપક્વો = ગુણ પ્રત્યયિક, સુવિદો = બે પ્રકારે, વઘા = કહ્યું છે, તસ્ય = તેના પણ, રબ્બે દ્રવ્ય, તે = ક્ષેત્રમાં, વહૂવિલાપ = ભેદ–પ્રભેદ વગેરે વિકલ્પ ઘણા ભેદ છે. રચનારકી, વ = દેવતા, તિર્થંવાર = તીર્થકર, ઓફિસ-અવધિજ્ઞાનથી, અનાદિરા = અબાહ્ય, હુતિ હોય છે, રહg =નિશ્ચયથી, રેસા = શેષ, લેખ = દેશથી, પતિ = જાણે અને દેખે છે. ભાવાર્થ :- આ અવધિજ્ઞાન ભવપ્રત્યયિક અને ગુણપ્રત્યયિક બે પ્રકારે કહેલ છે અને તેનું પણ દ્રવ્ય, Page #130 -------------------------------------------------------------------------- ________________ [૭૦] શ્રી નદી સૂત્ર ક્ષેત્ર, કાળ અને ભાવરૂપે ઘણા ભેદ પ્રભેદથી વર્ણન કરાયેલ છે. નારક, દેવ અને તીર્થકર અવધિજ્ઞાનથી અબાહ્ય હોય છે એટલે અવધિજ્ઞાનના વિષયક્ષેત્રની વચ્ચમાં જ રહે છે અને તેઓ સર્વ દિશા અને વિદિશાઓમાં દેખે છે. શેષ અર્થાતુ મનુષ્ય અને તિર્યંચ દેશથી એટલે કે એક દિશામાં પણ દેખે છે અને અનેક દિશામાં પણ દેખે છે. આ રીતે પ્રત્યક્ષ અવધિજ્ઞાનનું વર્ણન છે. વિવેચન : નરયિક, દેવ અને તીર્થકરને નિશ્ચયથી અવધિજ્ઞાન હોય છે. એ ત્રણેયનું અવધિજ્ઞાન સર્વ દિશા અને વિદિશાઓ વિષયક હોય છે. શેષ મનુષ્ય અને તિર્યંચને અવધિજ્ઞાન થાય તો એક દિશા વિષયક અથવા અનેક દિશાનું પણ અવધિજ્ઞાન હોય છે. તાત્પર્ય એ છે કે નૈરયિક આદિ ત્રણેયને મધ્યગત અવધિજ્ઞાન હોય છે અને તે નિયમા(નિશ્ચિત રૂપથી) છ દિશાઓમાં જોઈ શકે છે. તિર્યંચ એક, બે ત્રણ દિશામાં જોઈ શકે છે અને મનુષ્ય અવધિજ્ઞાનથી એક, બે કે ત્રણ વાવત છએ ય દિશાઓમાં જોઈ શકે છે. અવધિજ્ઞાન ભવપ્રત્યયિક ક્ષાયોપથમિક (દેવ–નારકોને હોય) (કર્મભૂમિજ સંજ્ઞી મનુષ્યને–સંજ્ઞી તિર્યંચને હોય) અવધિજ્ઞાન અનુગામિક અનાનુગામિક વર્ધમાન હીયમાન પ્રતિપાતિ અપ્રતિપાતિ અંતગત મધ્યગત પુરતઃ માર્ગતઃ પાર્શ્વતઃ છે અવધિજ્ઞાન સંપૂર્ણ Page #131 -------------------------------------------------------------------------- ________________ | મનપર્યવશાન ૧ ( પાંચમું પ્રકરણ ///////////////////// મન:પર્યવજ્ઞાન zzzzzzzzzzzzzzzzzzzzzzz oooooooooo Goooooooooooooooooooooooooooooooo મન:પર્યવજ્ઞાનના અધિકારી :| १ से किं तं मणपज्जवणाणं ? [मणपज्जवणाणं दुविहं पण्णतं तंजहाउजुमइ य विउलमइ य ।] मणपज्जवणाणे [णं भंते !] किं मणुस्साणं उपज्जइ, अमणुस्साणं? [गोयमा ] मणुस्साणं, णो अमणुस्साणं । શબ્દાર્થ -મળપુરાવળને મન:પર્યવજ્ઞાન, ઈ = વાક્યાલંકાર માટે છે, વિંજ = શું, મધુરક્ષામાં = મનુષ્યોને, ૩પન = ઉત્પન્ન થાય છે કે, અણુસા = અમનુષ્યોને, મનુષ્ય સિવાયના જીવોને. ભાવાર્થ :- પ્રશ્ન- મન:પર્યવજ્ઞાનના કેટલા પ્રકાર છે? શું મન:પર્યવજ્ઞાન મનુષ્યને ઉત્પન્ન થાય? કે અમનુષ્યોને દેવને, નારકીને કે તિર્યંચને) ઉત્પન્ન થાય? ઉત્તર– મન:પર્યવજ્ઞાન મનુષ્યોને જ ઉત્પન્ન થાય છે, અમનુષ્યને નહીં અર્થાત્ દેવ, નારકી અને તિર્યંચને ઉત્પન્ન ન થાય. વિવેચન : સૂત્રકારે અવધિજ્ઞાન પછી મન:પર્યવજ્ઞાનના અધિકારી કોણ થઈ શકે તેનું વિવેચન પ્રશ્ન અને ઉત્તર દ્વારા બતાવ્યું છે. અહીં પ્રશ્ન એ થાય છે કે જિન નહીં પણ જિન સમાન ગણધરોમાં મુખ્ય એવા ગૌતમસ્વામીને આ શંકા શા માટે ઉત્પન્ન થઈ હશે? ઉત્તર- શંકા અનેક કારણોથી ઉત્પન્ન થાય છે. જેમ કે જિજ્ઞાસુ શિષ્યોની શંકાનું સમાધાન કરવા માટે, વિવાદ કરવા માટે, જ્ઞાનીજનોની પરીક્ષા કરવા માટે અથવા પોતાની વિદ્વત્તા સિદ્ધ કરવા માટે પરંતુ ગૌતમસ્વામી માટે ઉપર બતાવેલા કોઈ પણ કારણો સંભવી શકે એમ નથી. તેઓ ચાર જ્ઞાનના ધારક, નિરભિમાની અને વિનીત હતા એટલે પ્રશ્ન પૂછવાનું કારણ નીચે મુજબ હોવું જોઈએ. પોતાનો અવગત વિષય સ્પષ્ટ કરવા માટે, અન્ય લોકોની શંકાનું નિરાકરણ કરવા માટે, ઉપસ્થિત શિષ્યોને નવું જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે, જેના મસ્તિકમાં જ્ઞાનની સૂઝબૂઝ ન હોય તેને પણ અનાયાસ જ્ઞાનગુણની પ્રાપ્તિ થાય તેમજ જ્ઞાન પ્રત્યે અભિરુચિ થાય, વિશિષ્ટ પ્રકારે સંયમની સાધના અને તપમાં Page #132 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ] શ્રી નંદી સૂત્ર પ્રીતિ થાય એ દષ્ટિકોણને લક્ષ્યમાં રાખીને ગૌતમસ્વામીએ ભગવાન મહાવીર સ્વામીને પ્રશ્નો પૂછયા કર્યા હોય એમ જણાય છે. આ પ્રશ્નોથી એમ પણ સમજી શકાય છે કે જો જ્ઞાની ગુરુદેવ પ્રત્યક્ષ બિરાજમાન હોય તો શિષ્યએ ગુરુદેવના સાન્નિધ્યમાં રહીને વિનમ્રભાવે જ્ઞાનની વૃદ્ધિ માટે પ્રશ્રની પરંપરા ચાલુ રાખવી જોઈએ. તે લિં વં મળપુજવળ :- નંદી સૂત્રની રચના પદ્ધતિ અનુસાર અવધિજ્ઞાન, કેવળજ્ઞાન, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનાં પ્રકરણોમાં પણ આ જ પ્રશ્ન પ્રારંભમાં કરેલ છે અને તેનો ઉત્તર પણ તે ચારે ય પ્રકરણમાં તેના મુખ્ય ભેદ દર્શાવતાં આપેલ છે. આ વાત દરેક પ્રકરણના પ્રારંભમાં આપણે જોઈ શકીએ છીએ. પ્રસ્તુત મન:પર્યવ જ્ઞાનના પ્રકરણમાં આ પ્રશ્નનો ઉત્તરપાઠ નથી પરંતુ તે પ્રશ્નના ઉત્તર વિના જ નવો પ્રશ્ન અને ઉત્તર ભગવાન અને ગૌતમના નામે શરૂ કરેલ છે. તે પ્રથમ પ્રશ્નનો ઉત્તર નંદી સૂત્રના બીજા પ્રકરણોની સમાન હોવો જોઈએ તે પાઠ પાછળ ઉપસંહાર પાઠની સાથે આવેલ છે. દરેક જ્ઞાનના પ્રકરણમાં ઉપસંહાર રૂપમાં અંતિમ પાઠ તે સમાજ વ્ય€ પmત્ત સંગ- પરંતુ અહીં મન:પર્યવ જ્ઞાનના પ્રકરણમાં તે ઉપસંહાર પાઠની સાથે આ પ્રથમ પ્રશ્નનો ઉત્તર જોડાઈ ગયેલ છે. આમ થવામાં લિપિદોષ હોવાની વિશેષ શક્યતા છે. જે ટીકાકારના પહેલાના સમયથી ચાલ્યો આવે છે. આ વિચારણા અનુસાર પ્રારંભનો મૂળપાઠ આ પ્રકારે હોવો જોઈએ-સે તિ मणपज्जवणाणं? मणपज्जवणाणं दुविहं पण्णत्तं तं जहा- उज्जुमइ य, विउलमइ ય | આ પ્રકારનો પ્રશ્ન અને ઉત્તર સહિત પાઠ આવ્યા પછી આગળનો પ્રશ્ન પાઠ હોવો જોઈએ કેબાપાને છે કિંજમણલ્લા ૩પ્પwફ, અનપુણ ? ઉપસંહાર પાઠની સાથે જોડાયેલ તે મન:પર્યવ જ્ઞાનના બે પ્રકારે ઉત્પન્ન થવાનો પાઠ ન હોવો જોઈએ. ત્યાં બીજા પ્રકરણોની જેમ- તે HIો વર્ષાવિદ પUUત્ત... વગેરે પાઠ હોવો યોગ્ય છે. આ વિચારણાના આધારે પ્રતોમાં ન મળવાને કારણે પ્રસ્તુતમાં ઉક્ત મૂળપાઠ કોષ્ટકમાં રાખવામાં આવેલ છે. જે ત્યાં હોવો જરૂરી પણ છે. નહિતર પાઠકોને પાઠની અપૂર્ણતા જણાય છે. બતે નોયT:- ભગવતી સૂત્ર જેવા પ્રશ્નોત્તરાત્મક આગમમાં પ્રાયઃ પ્રશ્નકર્તા ગૌતમ સ્વામી, અગ્નિભૂતિ આદિ ગણધરો કે અન્ય અણગારો છે, તેમના પ્રશ્નોમાં મતે ના સંબોધનથી પ્રશ્ન કરેલા છે અને ભગવાન ઉત્તર આપે ત્યારે ગોયમા' આદિ સંબોધન દ્વારા ઉત્તરો આપેલા છે. પ્રસ્તુત આગમમાં પાંચજ્ઞાનનું વર્ણન પણ પ્રશ્નોત્તર શૈલીથી કરવામાં આવ્યું છે. તેમા મનઃ પર્યવજ્ઞાન સિવાયના ચારે જ્ઞાનના વર્ણનનાં પ્રશ્નોમાં મતે કે ઉત્તરમાં નયન શબ્દનો પ્રયોગ નથી પરંતુ Page #133 -------------------------------------------------------------------------- ________________ મન:પર્યવજ્ઞાન ૭ ૩ | મન:પર્યવ જ્ઞાનના વર્ણનના આ પ્રથમ સૂત્રના પ્રશ્નમાં મતે અને નયના શબ્દોનો પ્રયોગ છે. આ પ્રકરણના અન્ય સર્વ સુત્રોમાં તે શબ્દનો પ્રયોગ નથી પણ ઉત્તરમાં નવા શબ્દનો પ્રયોગ છે. અન્યત્ર આ પ્રકારનો શબ્દપ્રયોગ ન હોવાથી આ સૂત્રપાઠમાં મતે અને ગોવા બંને શબ્દોને કૌસમાં રાખ્યા છે. | २ जइ मणुस्साणं, किं सम्मुच्छिम मणुस्साणं, गब्भवक्कंतिय मणुस्साणं? [गोयमा] णो सम्मुच्छिम मणुस्साणं, गब्भवक्कतिय मणुस्साणं उपज्जइ । શબ્દાર્થ - = જો, સન્મુમ-અશુચિસ્થાનોમાં ઉત્પન્ન થનાર સમૂર્છાિમ, ભવતિય = ગર્ભજ, માતાપિતાના સંયોગથી ઉત્પન્ન થનાર. ભાવાર્થ :-પ્રશ્ન-મન:પર્યવજ્ઞાન જો મનુષ્યને ઉત્પન્ન થાય છે તો શું સમૂર્છાિમ મનુષ્યને ઉત્પન્ન થાય કે ગર્ભજ મનુષ્યને? ઉત્તર– હેિ ગૌતમ!] સમૂર્છાિમ મનુષ્યને ઉત્પન્ન ન થાય પણ ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે. વિવેચન : જે માતાપિતાના સંયોગથી ઉત્પન્ન થાય છે તેને ગર્ભજ મનુષ્ય કહેવાય છે અને જે ગર્ભજ મનુષ્યનાં મળમૂત્ર આદિ અશુચિ સ્થાનોમાં ઉત્પન્ન થાય તેને સમૃદ્ઘિમ મનુષ્ય કહેવાય છે. તેનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના પહેલા પદમાં છે. સમુશ્કેિમ મનુષ્યની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે. તેવા મનુષ્ય મન રહિત, મિથ્યાદષ્ટિ, અજ્ઞાની અને અપર્યાપ્ત હોય છે. તેનું આયુષ્ય ફક્ત અંતમુહૂતનું જ હોય છે તેથી તેઓ ચારિત્ર ગ્રહણ કરી શકતા નથી અને જે ચારિત્ર ગ્રહણ ન કરે તેને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થતું નથી. | ३ जइ गब्भवक्कंतियमणुस्साणं, किं कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं, अकम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं, अंतरदीवग गब्भवक्कंतिय मणुस्साणं? [गोयमा ] कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं, णो अकम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं णो अंतरदीवग गब्भवक्कतिय मणुस्साणं । શબ્દાર્થ – સ્મૃભૂમિ = પંદર કર્મભૂમિ ક્ષેત્રના ગર્ભજ મનુષ્યને, અનુપૂમિવ = ત્રીસ અકર્મભૂમિ ક્ષેત્રના, તરવીવ= છપ્પન અંતરદ્વીપ ક્ષેત્રના. ભાવાર્થ :- પ્રશ્ન- જો મન:પર્યવજ્ઞાન ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે તો શું કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય કે અકર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય કે અંતરદ્વીપના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હિ ગૌતમ!]કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને જ ઉત્પન્ન થાય છે પરંતુ અકર્મભૂમિના ગર્ભજ મનુષ્યને તથા અંતરદ્વીપના ગર્ભજ મનુષ્યને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન ન થતું નથી. Page #134 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] શ્રી નદી સૂત્ર વિવેચન : કર્મભૂમિ ક્ષેત્રમાં ઉત્પન્ન થનારા ગર્ભજ મનુષ્યને જ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે સિવાય બીજા કોઈપણ ક્ષેત્રમાં ઉત્પન્ન થનારા મનુષ્યને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થતું નથી. કર્મભૂમિ - જ્યાં અસિ, મસિ, કૃષિ, વાણિજ્ય, શિલ્પ આદિ હોય, પુરુષોની ૭ર અને સ્ત્રીઓની ૬૪ કળા હોય અને રાજનીતિ વિદ્યમાન હોય તેમજ સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા ચારે તીર્થ પોતપોતાનું કર્તવ્ય પાલન કરવામાં પ્રવૃત્ત હોય, તેને કર્મભૂમિ કહેવાય છે. તે કર્મભૂમિના ૧૫ ક્ષેત્રો છે. અકર્મભૂમિ - જ્યાં રાજનીતિ, ધર્મનીતિ, કૃષિ, વાણિજ્ય વગેરે ન હોય તેવી ભૂમિને અકર્મભૂમિ કહેવાય છે. અકર્મભૂમિ મનુષ્યોનાં જીવન નિર્વાહ કલ્પવૃક્ષો પર નિર્ભર હોય છે. ૩૦ અકર્મભૂમિ અને પ૬ અંતરદ્વીપના મનુષ્ય અકર્મભૂમિના અથવા ભોગભૂમિના કહેવાય છે. તેનું વિસ્તૃત વર્ણન જીવાભિગમ સૂત્રમાં છે. આ રીતે લોકમાં મનુષ્યોના ૧૫ + ૩૦ + ૫ = ૧૦૧ ક્ષેત્ર છે, ત્યાં જ મનુષ્યો ઉત્પન્ન થાય છે. પંદર કર્મભૂમિ અને ત્રીસ અકર્મભૂમિ અઢીદ્વીપમાં છે અને ૫૬ અંતરદ્વીપ લવણ સમુદ્રમાં આવેલા છે. | ४ जइ कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं, किं संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं असंखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं? [गोयमा ] संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं, णो असंखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं । શબ્દાર્થ - નવાસીડય = સંખ્યાત વર્ષના આયુષ્યવાળા, બાવાસીડય = અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા. ભાવાર્થ - પ્રશ્ન જો કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે તો શું સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને થાય છે કે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને થાય છે? ઉત્તર- હે ગૌતમ!] સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે પણ અસંખ્યાત વર્ષનાં આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થતું નથી. વિવેચન : ગર્ભજ મનુષ્યના બે પ્રકાર છે– ૧. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા અને ૨. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા. મન:પર્યવજ્ઞાન સંખ્યાતવર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને થાય છે પણ Page #135 -------------------------------------------------------------------------- ________________ મન:પર્યવજ્ઞાન અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને થાય નહીં. અહીં સંખ્યાત વર્ષના આયુષ્યવાનની જે વાત કરી છે તેનું તાત્પર્ય એ છે કે જેનું આયુષ્ય જઘન્ય(ઓછામાં ઓછું) ૯ વર્ષનું અને ઉત્કૃષ્ટ(વધારેમાં વધારે) કરોડ પૂર્વનું હોય તે મનુષ્યને જ મન:પર્યવજ્ઞાન થાય છે. તેનાથી અધિક અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય યુગલિક હોવાથી તે મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરી શકે નહીં. | ५ जइ संखेज्जवासाउय-कम्मभूमिय-गब्भवक्कंतिय मणुस्साणं, किं पज्जत्तग सखेज्जवासाउय-कम्मभूमिय-गब्भवक्कतिय मणुस्साण, अपज्जत्तग संखेज्ज वासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं ? [गोयमा ! पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं, णो अपज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं । શબ્દાર્થ :- પmત્ત = પર્યાપ્ત, અપmત્ત = અપર્યાપ્ત. ભાવાર્થ - પ્રશ્ન- જો મન:પર્યવજ્ઞાન સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે તો શું પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને થાય કે અપર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને થાય છે? ઉત્તર– હિ ગૌતમ!] પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થાય છે પણ અપર્યાપ્તને ઉત્પન્ન ન થતું નથી. વિવેચન : સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યના બે પ્રકાર છે– પર્યાપ્ત અને અપર્યાપ્ત. એ બે માંથી પર્યાપ્ત મનુષ્ય જ ચારિત્રનો સ્વીકાર કરી શકે છે, તેથી પર્યાપ્ત મનુષ્યને મન:પર્યવજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. પર્યાપ્ત અને અપર્યાપ્ત – (૧) જે મનુષ્ય સ્વયોગ્ય પર્યાપ્તિને પૂર્ણ કરે તેને પર્યાપ્ત કહેવાય છે. (૨) જે મનુષ્ય સ્વયોગ્ય પર્યાપ્તિને પૂર્ણ ન કરે તેને અપર્યાપ્ત કહેવાય છે. જીવની શક્તિ વિશેષની પૂર્ણતાને પર્યાપ્તિ કહેવાય છે. પર્યાપ્તિ છ પ્રકારની છે– (૧) આહાર પર્યાપ્તિ (૨) શરીરપર્યાપ્તિ (૩) ઈન્દ્રિયપર્યાપ્તિ (૪) શ્વાસોચ્છવાસપર્યાપ્તિ (૫) ભાષાપર્યાપ્તિ (6) મન:પર્યાપ્તિ. (૧) આહારપર્યાપ્તિ - જે શક્તિથી જીવ આહાર યોગ્ય બાહ્ય પુગલોને ગ્રહણ કરીને રસ રૂપે પરિણમન કરી શકે તેની પૂર્ણતાને આહારપર્યાપ્તિ કહેવાય છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૭૬ | શ્રી નંદી સૂત્ર (૨) શરીરપર્યાપ્તિ - જે શક્તિ દ્વારા રસ રૂપમાં પરિણત આહારને અસ્થિ, માંસ, મજ્જા, શુક્ર, શોણિત આદિ ધાતુઓમાં પરિણત કરે છે તેની પૂર્ણતાને શરીરપર્યાપ્તિ કહેવાય છે. (૩) ઈન્દ્રિય પર્યાપ્તિ - પાંચે ઈન્દ્રિયોના યોગ્ય પગલોને ગ્રહણ કરીને તેને ઈન્દ્રિય રૂપમાં પરિણત કરવાની શક્તિની પૂર્ણતાને ઈન્દ્રિયપર્યાપ્તિ કહેવાય છે. (૪) શ્વાસોચ્છવાસપર્યાતિ :- ઉચ્છવાસને યોગ્ય પુદ્ગલો જે શક્તિ દ્વારા ગ્રહણ કરીને છોડવામાં આવે છે તેની પૂર્ણતાને શ્વાસોચ્છવાસપર્યાપ્તિ કહેવાય છે. (૫) ભાષાપતિ - જે શક્તિ દ્વારા આત્મા ભાષાવર્ગણાના પુગલોને ગ્રહણ કરીને ભાષાના રૂપમાં પરિણત કરે છે અને છોડે છે તેની પૂર્ણતાને ભાષાપર્યાપ્તિ કહેવાય છે. () મન:પર્યાપ્તિ - જે શક્તિ દ્વારા મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને તેને મન રૂપે પરિણત કરે છે અને છોડે છે તેની પૂર્ણતાને મન:પર્યાપ્તિ કહે છે. મનોવર્ગણાના પુદ્ગલોનું અવલંબન લઈને જ જીવ મનન, સંકલ્પ, વિકલ્પ કરી શકે છે. આહારપર્યાપ્તિ એક સમયમાં જ પૂર્ણ થઈ જાય છે. એકેન્દ્રિયમાં પ્રથમની ચાર પર્યાપ્તિઓ હોય છે. વિક્લેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયમાં પાંચ પર્યાપ્તિઓ હોય છે પણ મન પર્યાપ્તિ હોતી નથી. સંજ્ઞી, તિર્યંચ અને મનુષ્ય વગેરે પંચેન્દ્રિયમાં છ પર્યાપ્તિ હોય છે. જે જીવને જેટલી પર્યાપ્તિ પ્રાપ્ત થવાની હોય છે તેટલી પર્યાપ્તિની પૂર્ણતા થઈ જાય તેને પર્યાપ્ત કહેવાય છે. જ્યાં સુધી જેટલી પર્યાપ્તિ મળવી જોઈએ તેનાથી ન્યૂન હોય ત્યાં સુધી એ અપર્યાપ્ત કહેવાય છે. પહેલી આહારપર્યાપ્તિને છોડીને શેષ પર્યાપ્તિઓની પ્રાપ્તિ અંતર્મુહૂર્તમાં થાય છે. જે પર્યાપ્ત હોય છે તે જ મનુષ્ય મન:પર્યવજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. | ६ जइ पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं, किं सम्मदिट्ठि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं, मिच्छदिट्ठि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं, सम्मामिच्छदिट्ठि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं? [गोयमा ! सम्मदिट्ठि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं, णो मिच्छदिट्ठि पज्जत्तग संखेज्जवासाउय कम्मभमिय गब्भवक्कतिय मणस्साणं, णो सम्मामिच्छदिट्टि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं । શબ્દાર્થ :- સવિલ પmત્તા = સમ્યગુદષ્ટિ પર્યાપ્ત, મિલિ = મિથ્યાદષ્ટિ, Page #137 -------------------------------------------------------------------------- ________________ મન:પર્યવજ્ઞાન [ ૭ ૭ ] સન્માનિચ્છલિ = મિશ્રદષ્ટિ. ભાવાર્થ :- પ્રશ્ન- જો મન:પર્યવજ્ઞાન પર્યાપ્ત સંખ્યાત વર્ષના કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે, તો શું સમ્યગુદૃષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે કે મિથ્યાદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે કે મિશ્ર દૃષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હિ ગૌતમ! સમ્યગુષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે પણ મિથ્યાષ્ટિ અને મિશ્રદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થતું નથી થાય. વિવેચન : આ સૂત્રમાં દૃષ્ટિની અપેક્ષાએ મન:પર્યવજ્ઞાનના અધિકારીનું કથન કરેલ છે. દષ્ટિ ત્રણ પ્રકારની છે– સમ્યગદૃષ્ટિ, મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિ. (૧) સમ્યગદષ્ટિ – જેની દષ્ટિ આત્માભિમુખ, સત્યાભિમુખ અને જિનેશ્વર પ્રરૂપિત તત્ત્વની અભિમુખ(સન્મુખ) હોય અર્થાત્ જેને જિનેશ્વર કથિત સમસ્ત તત્ત્વો પર સમ્યગૂ શ્રદ્ધા હોય, તે સમ્યગદષ્ટિ કહેવાય છે. (ર) મિથ્યાદષ્ટિ :- જેની દષ્ટિ સમ્યગુદષ્ટિના લક્ષણોથી વિપરીત હોય અર્થાતુ જિનેશ્વર કથિત તો પર જેને શ્રદ્ધા ન હોય તે મિથ્યાદષ્ટિ કહેવાય છે. (૩) મિશ્રદષ્ટિ :- મિશ્ર મોહનીય કર્મના ઉદયથી જેની દષ્ટિ કોઈ પદાર્થનો યથાર્થ નિર્ણય કરવામાં સમર્થ ન હોય, જે સત્યને પણ પૂર્ણ ગ્રહણ ન કરી શકે અને અસત્યનો ત્યાગ પણ ન કરી શકે, જેની દષ્ટિમાં સત્ય અને અસત્ય બન્ને સમાન હોય તે મિશ્રદષ્ટિ કહેવાય છે. જેમ મૂઢ માનવ સોનું અને પીતળને પારખી શકતો નથી તેથી બન્નેને સમાન સમજે છે, એમ અજ્ઞાની મોક્ષના અમોઘ ઉપાય અને બંધના હેતુઓને સમજતો નથી તેથી બન્નેને સમાન સમજે છે. એવા મિશ્રિત ભાવને ધારણ કરનાર જીવનેમિશ્રદષ્ટિ કહે છે. સમ્યગુદષ્ટિ જીવ જ ચારિત્રનો સ્વીકાર કરી શકતા હોવાથી મન:પર્યવજ્ઞાન સમ્યગુદષ્ટિ ગર્ભજ મનુષ્યને થાય છે પણ મિથ્યાદષ્ટિ અથવા મિશ્રદષ્ટિને પ્રાપ્ત થાય નહીં. | ७ जइ सम्मदिट्ठि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं, किं संजय सम्मदिट्ठि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं, असंजय सम्मदिट्ठि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं, संजयासंजय सम्मदिट्ठि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं ? Page #138 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] શ્રી નંદી સૂત્ર [गोयमा!] संजय सम्मदिट्ठि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भ- वक्कंतिय मणुस्साणं, णो असंजय सम्मदिट्ठि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कतिय मणुस्साणं, णो संजयासंजय सम्मदिट्टि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं । શબ્દાર્થ :- સંજય = સંયત, સંયમી, સાધુ, સંજય = અસંયત, અવ્રતી, સંનવીન = શ્રાવક, સંયતાસંયત. ભાવાર્થ :- પ્રશ્ન જો મન:પર્યવજ્ઞાન સમ્યગુદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને થાય છે તો શું સંયત સમ્યગુદૃષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને થાય છે કે અસંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને થાય કે સંયતાસંયત (શ્રાવક) સમ્યગુદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને થાય છે? ઉત્તર- હિ ગૌતમ!] સંયત સમ્યગૃષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને થાય છે પણ અસંયત કે સંયતાસંયત સમ્યગુદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થતું નથી. વિવેચન : આ સુત્રમાં સમ્યગુદષ્ટિ સંયત, અસંયતની અપેક્ષાએ મન:પર્યવજ્ઞાનના અધિકારી કહ્યા છે. સમ્યગુદષ્ટિ મનુષ્ય ત્રણ પ્રકારના છે– સંયત, અસંયત અને સંયતાસંયત. (૧) સંવત :- જે સર્વ પ્રકારથી વિરત છે તથા ચારિત્ર મોહનીય કર્મના ક્ષય અથવા ક્ષયોપશમથી જેને સર્વ વિરતિ ચારિત્રની પ્રાપ્તિ થઈ છે જે સાધુભાવમાં, મુનિભાવમાં છે, તે સંયત કહેવાય છે. (૨) અસંયત :- જેને કોઈ નિયમ પ્રત્યાખ્યાન નથી, જે અવ્રતી છે, ચતુર્થ ગુણસ્થાનમાં અવસ્થિત છે, જેને અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયથી દેશવિરતિ ચારિત્ર પણ નથી, જે મહાવ્રત કે અણુવ્રત ધારણ કરતા નથી તે અસંયત કહેવાય છે. (૩) સંયતાસયત :- સંયતાસંયત સમ્યગુદષ્ટિ મનુષ્ય શ્રાવક હોય છે. તેને પ્રાણાતિપાત આદિ પાંચ આશ્રવનો અંશરૂપથી ત્યાગ હોય છે. તે અણુવ્રત ધારણ કરનાર શ્રમણોપાસક હોય છે. આ ત્રણેયને ક્રમશઃ વિરત, અવિરત અને વિરતાવિરત કહેવાય છે અથવા પચ્ચખાણી, અપચ્ચખાણી અને પચ્ચખાણાપચ્ચખાણી પણ કહેવાય છે. આ ત્રણેયમાંથી સંયત, સર્વવિરતિ મનુષ્યને અર્થાત શ્રમણને જ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થઈ શકે Page #139 -------------------------------------------------------------------------- ________________ મન:પર્યવજ્ઞાન [ ૭૯] છે. શ્રાવક કે અવ્રતીને મન:પર્યવજ્ઞાન થતું નથી. તાત્પર્ય એ છે કે કોઈ પણ ગૃહસ્થને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થાય નહિ, આ એની વિશેષતા છે. કેવળજ્ઞાન સહિત બીજા ચાર જ્ઞાન ગૃહસ્થને થઈ શકે છે પરંતુ મન:પર્યવ જ્ઞાન દીક્ષિત શ્રમણોને જ ચારિત્ર, તપ અને ભાવવિશુદ્ધિ આદિથી ઉત્પન્ન થાય છે. | ८ जइ संजय सम्मदिट्टि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं, किं पमत्तसंजय सम्मदिट्ठि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं किं अपमत्तसंजय सम्मदिट्ठि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं ? [गोयमा ! अपमत्तसंजय सम्मदिट्ठि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कतिय मणुस्साणं, णो पमत्तसंजय सम्मदिट्टि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं । શબ્દાર્થ -પત્તિસંજય = પ્રમત્ત સંયત, છઠ્ઠા ગુણસ્થાનવર્સી સાધુ, સમરસંગ = અપ્રમત્ત સંયત, સાતમા ગુણસ્થાનવર્તી સાધુ. ભાવાર્થ :-પ્રશ્ન-જો મન:પર્યવજ્ઞાન સંતસમ્યગુદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે તો શું પ્રમત્તસંયત સમ્યગુદૃષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે કે અપ્રમત્ત સંયત સમ્યગુદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હિ ગૌતમ!] અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે, પ્રમત્ત સંયતને ઉત્પન્ન થતું નથી. વિવેચન : પ્રમત્ત સંયત :- છઠ્ઠા ગુણસ્થાનવર્તી શ્રમણ પ્રમત્ત સંયત કહેવાય છે. શ્રમણ શરીરના લક્ષ્યમાં કે ઉપકરણોનાં લક્ષ્યમાં પ્રવૃત્ત હોય તે પ્રમાદ છે, ત્યારે તેને છઠ્ઠ ગુણસ્થાન હોય છે. તે શ્રમણ-શ્રમણી પ્રમત્ત સંયત કહેવાય છે. અપ્રમત્ત સંયત :- સાતમા ગુણસ્થાનવર્તી શ્રમણ-શ્રમણી અપ્રમત્ત સંયત કહેવાય છે. જ્યારે શ્રમણ વૈરાગ્યભાવમાં ડૂબી જાય છે, પરિણામોની ધારા દેહાતીત વર્તે છે, ધર્મધ્યાનના કોઈપણ વિષયમાં તલ્લીન થઈ જાય છે, બીજું કોઈ લક્ષ્ય કે ચિંતન તેને સ્પર્શે નહીં ત્યારે તે શ્રમણ-શ્રમણી અપ્રમત્ત સંયત કહેવાય છે. આવી અપ્રમત્ત અવસ્થા જ્યારે હોય ત્યારે જ તે સાતમા ગુણસ્થાનવાળા શ્રમણ શ્રમણીને મન:પર્યવજ્ઞાન થઈ શકે છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ | ૮૦ | શ્રી નદી સૂત્ર આ પ્રકારે સૂત્રમાં વિસ્તૃત રીતે મન:પર્યવજ્ઞાનના અધિકારીનું કથન કરવામાં આવ્યું છે. તેનો સંક્ષેપમાં સાર એ છે કે અપ્રમત્ત શ્રમણ-શ્રમણીને એટલે સાતમા ગુણસ્થાનવાળા સાધુ-સાધ્વીને જ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે. ઉત્પન્ન થયા પછી છઠ્ઠાથી બારમા ગુણસ્થાનવર્તી પ્રમત્ત કે અપ્રમત્ત બંને પ્રકારના શ્રમણોને મન:પર્યવ જ્ઞાન રહી શકે છે. અપ્રમત્ત સંયતમાં કષાયના આવેગ, નિદ્રા, વિકથા, શોક, અરતિ, હાસ્ય, ભય, આર્તધ્યાન આદિ અશુભ પરિણામો હોતા નથી. સંયમભાવો સાથે તપ, ત્યાગ, અનુકંપા, સ્વાધ્યાય, ધ્યાનયોગમાં તે એકરસ થઈ જાય છે. ९ जइ अपमत्तसंजय सम्मदिट्टि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं, किं इड्डिपत्त अपमत्त संजय सम्मदिट्ठि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं, अणिड्डिपत्त अपमत्तसंजय सम्मदिट्ठि पज्जत्तग संखेज्ज- वासाउय कम्मभूमिय गब्भवक्कतिय मणुस्साणं । [गोयमा!] इड्डिपत्त अपमत्तसंजय सम्मदिट्ठि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं, णो अणिड्डिपत्त-अपमत्तसंजय सम्मदिट्ठि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं मणपज्जवणाण समुप्पज्जइ । શબ્દાર્થ – પિત્ત = ઋદ્ધિપ્રાપ્ત, કોઈપણ પ્રકારની લબ્ધિથી યુક્ત, પિત્ત = લબ્ધિરહિત. ભાવાર્થ :- પ્રશ્ન-જો મન:પર્યવજ્ઞાન અપ્રમત્ત સંયત સમ્યગુદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે તો શું લબ્ધિધારી અપ્રમત્તસંયત, સમ્યગુદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને થાય છે કે લબ્ધિરહિત અપ્રમત્ત સંયત સમ્યગુદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે? ઉત્તર હિ ગૌતમ!]લબ્ધિધારી અપ્રમત્તસંયત સમ્યગદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે પણ ઋદ્ધિરહિત અપ્રમત્ત સંયત સમ્યગુદૃષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થતું નથી. વિવેચન : ત્રઢઢિપ્રાપ્તઃ- જે અપ્રમત્ત આત્માર્થી મુનિવરને અવધિજ્ઞાન, પૂર્વગતજ્ઞાન, આહારકલબ્ધિ, વૈક્રિયલબ્ધિ, તેજલબ્ધિ, વિદ્યાચરણ, જંઘાચરણ આદિ લબ્ધિઓ પૈકી કોઈ પણ લબ્ધિ હોય તેને ઋદ્ધિપ્રાપ્ત કહેવાય છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ | મન:પર્યવજ્ઞાન | ८१ એવી વિશિષ્ટ લબ્ધિઓ સંયમ તેમજ કપરૂપી કષ્ટ સાધ્ય સાધનાથી પ્રાપ્ત થાય છે. વિશિષ્ટ લબ્ધિ પ્રાપ્ત તેમજ ઋદ્ધિસંપન્ન મુનિને જ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. અનઢિપ્રાપ્ત :- અપ્રમત્ત હોવા છતાં જે સંયમીને કોઈપણ પ્રકારની વિશિષ્ટ લબ્ધિઓ પ્રાપ્ત ન હોય તેને અવૃદ્ધિપ્રાપ્ત અપ્રમત્ત સંયત કહેવાય છે અર્થાત્ લબ્ધિરહિત અપ્રમત્ત સંયત કહેવાય છે. તેને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય નહીં. મન:પર્યવ જ્ઞાનના ભેદ તથા વિષય :| १० तं च दुविहं उप्पज्जइ, तंजहा- उज्जुमई य विउलमई य । तं समासओ चउव्विहं पण्णत्तं, तं जहा- दव्वओ, खेत्तओ, कालओ, भावओ। तत्थ दव्वओ णं उज्जुमई अणंते अणंतपएसिए खंधे जाणइ पासइ, ते चेव विउलमई अब्भहियतराए, विउलतराए, विसुद्धतराए, वितिमिरतराए जाणइ पासइ । खेत्तओ णं उज्जुमई जहण्णे णं अंगुलस्स असंखेज्जइ भागं, उक्कोसेणं अहे जाव इमीसे रयणप्पभाए पुढवीए उवरिमहेट्ठिल्ले खुड्गपयरे, उड्डे जाव जोइसस्स उवरिमतले, तिरियं जाव अंतोमणुस्सखेत्ते अड्डाइज्जेसु दीवसमुद्देसु, पण्णरससु कम्मभूमिसु, तीसाए अकम्मभूमिसु, छप्पणाए अतरदीवगेसु सण्णिपंचिंदियाणं पज्जत्तयाणं मणोगए भावे जाणइ पासइ, तं चेव विउलमई अड्डाइज्जेहिमंगुलेहिं अब्भहियतरं, विउलतरं विसुद्धतरं वितिमिरतरं खेत्तं जाणइ पासइ । कालओ णं उज्जुमई जहण्णेणं पलिओवमस्स असंखिज्जइ भागं, उक्कोसेण वि पलिओवमस्स असंखेज्जइ भागं अईयमणागयं वा कालं जाणइ पासइ, तं चेव विउलमई अब्भहियतरागं विउलतरागं विसुद्धतरागं, वितिमिरतरागं जाणइ पासइ । भावओ णं उज्जुमई अणंते भावे जाणइ पासइ, सव्वभावाणं अणंतभागं जाणइ पासइ, तं चेव विउलमई अब्भहियतरागं विउलतरागं विसुद्धतरागं वितिमिरतरागं जाणइ पासइ । शार्थ :-तं = ते मनःपर्यशान, उज्जुमई = *मती, विउलमई च = विYखमती, तं = ते मनापर्यवशान, समासओ = संक्षेपथी, तत्थ = तेमां, अणते = अनंत, अणंतपएसिए = अनंत Page #142 -------------------------------------------------------------------------- ________________ | ૮૨ | શ્રી નંદી સૂત્ર પ્રદેશિક, વંધે = સ્કંધને, સં વેવ = તે જ સ્કંધોને, અલ્પવિતરણ = અધિકતર, વિતરણ = વિપુલતર, વિસુતરા = વિશુદ્ધતર, વિનિરતર = ભ્રમરહિત, નિર્મળતર, અ = નીચે, રૂલે = આ, યjમાપ = રત્નપ્રભા, પુઠવીપ = પુથ્વીના, ૩વરિભકિસ્તે = ઉપરિતન–અધસ્તન, પુપિયર = ક્ષુલ્લકપ્રતર, ૩૬ = ઉપર (ઊંચે), નાવ = સુધી, ઠેઠ, નોસ = જ્યોતિષચક્રના, કરિના= ઉપરના તલ સુધી, સિરિય = તિછ લોકમાં, નાવ સંતો-પુસહેજો = મનુષ્યક્ષેત્ર પર્યત, ફિક્કસુ વીવમુક્ષુ = અઢી દ્વીપ અને સમુદ્ર પર્વત, પણ જન્મભૂમિનું = પંદર કર્મભૂમિમાં, તીક્ષા અન્નપૂમિનુ = ત્રીસ અકર્મભૂમિમાં, છપ્પUTE અંતરવીવાસુ = છપ્પન અંતરદ્વીપમાં વર્તતા, સણવિવિયા = સંક્ષીપંચેન્દ્રિય, પન્નાયા = પર્યાપ્તોના, મોગણ = મનોગત, ભાવે = ભાવોને, અ હિં અમુહિં = અઢી અંગુલ, રવેત્ત = ક્ષેત્રને, મમળાવે = અતીત અને અનાગત, સબ્સમાવાઈ = સર્વભાવોના, આતમા = અનંતમા ભાગોને. ભાવાર્થ :- મન:પર્યવજ્ઞાનના બે પ્રકાર છે, જેમ કે– ઋજુમતિ અને વિપુલમતિ. આ મન:પર્યવજ્ઞાનના સ્વરૂપને સંક્ષેપમાં ચાર પ્રકારે કહી શકાય છે. જેમ કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. (૧) દ્રવ્યથી– ૨જુમતિ અનંત, અનંત પ્રાદેશિક સ્કંધોને વિશેષ તથા સામાન્યરૂપથી જાણે અને દેખે છે. વિપલમતિ એ જ સ્કંધોને કંઈક અધિક વિપુલ, વિશુદ્ધ અને તિમિર રહિત, નિર્મળરૂપે જાણે છે અને દેખે છે. (૨) ક્ષેત્રથી– ઋજુમતિ જઘન્ય આંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા ક્ષેત્રને તથા ઉત્કૃષ્ટ રત્નપ્રભા પૃથ્વીના નીચે ક્ષુલ્લક પ્રતરને અને ઊંચે જ્યોતિષચક્રના ઉપરિયલ પર્યત અને તિછલોકમાં મનુષ્ય ક્ષેત્રની અંદર અઢીદ્વિીપ સમુદ્ર પર્યત પંદર કર્મભૂમિ, ત્રીસ અકર્મભૂમિ અને છપ્પન અંતરદ્વીપમાં રહેલા પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોને જાણે છે અને દેખે છે અને એ જ ભાવોનેવિપુલમતિ અઢી અંગુલ અધિક, વિપુલ ક્ષેત્રને વિશુદ્ધ અને નિર્મળતર તિમિર રહિત જાણે છે અને દેખે છે. (૩) કાળથી– ઋજુમતિ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પણ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાલને જાણે છે અને દેખે છે. કાળની અપેક્ષાએ વિપુલમતિ તેનાથી કંઈક અધિક, વિપુલ, વિશુદ્ધ અને સુસ્પષ્ટ જાણે છે અને દેખે છે. (૪) ભાવથી- ભાવની અપેક્ષાએ ઋજુમતિ અનંતભાવોને જાણે છે અને દેખે છે પરંતુ સર્વ ભાવોના અનંતમા ભાગને જાણે છે અને દેખે છે. એ જ ભાવોને વિપુલમતિ કંઈક અધિક વિપુલ, વિશુદ્ધ અને સુસ્પષ્ટ જાણે છે અને દેખે છે. વિવેચન : મન:પર્યવજ્ઞાન વિશિષ્ટ સાધના દ્વારા સ્વતઃ પ્રગટ થાય છે. આ જ્ઞાન ગુણ પ્રત્યયિક છે. અવધિજ્ઞાનની જેમ ભવપ્રત્યયિક નથી. તેના બે પ્રકાર છે Page #143 -------------------------------------------------------------------------- ________________ મન:પર્યવજ્ઞાન [ ૮૭ ] (૧) ઋજુમતિ - પોતાના વિષયને સામાન્યરૂપે જાણે અને દેખે તેને ઋજુમતિ કહે છે. (૨) વિપુલમતિ - પોતાના વિષયને વિશેષરૂપે જાણે અને દેખે તેને વિપુલમતિ કહે છે. નાગ પાસ૬ - જાણે છે – દેખે છે. જ્ઞાન દ્વારા જાણે છે દર્શન દ્વારા દેખે છે. પાંચ જ્ઞાનમાંથી બે જ્ઞાન સાથે જ દર્શન શબ્દનો પ્રયોગ થાય છે, જેમ કે અવધિજ્ઞાન–અવધિદર્શન, કેવળજ્ઞાન-કેવળદર્શન તેમ છતાં પાંચે ય જ્ઞાનનાં વર્ણનમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવની અપેક્ષાએ જાણવાનું અને દેખવાનું કથન શાસ્ત્રમાં આવે છે. તેનું તાત્પર્ય એ છે કે શેષ ત્રણ જ્ઞાનમાં જ્ઞાનથી જાણે અને ચક્ષુ–અચક્ષુ દર્શનથી દેખે છે અથવા પાસ થી સામાન્યરૂપે જાણે અને નપફ થી વિશેષરૂપે જાણે, એમ સમજી લેવું જોઈએ. વિશેષ આવશ્યક ભાષ્યમાં આ વિષયની વિસ્તારપૂર્વક વિચારણા કરેલ છે. પ્રસ્તુત સૂત્રમાં ટીકાકાર આચાર્ય મલયગિરિએ લખ્યું છે કે મન:પર્યવજ્ઞાન મનરૂપ પરિણત પુદ્ગલ સ્કંધોને પ્રત્યક્ષ જાણે છે અને મન દ્વારા ચિંતિત બાહ્ય પદાર્થોને અથવા મનન કરનારને અનુમાનથી "પટ્ટ" દેખે છે. ભાષ્યકાર અને ચૂર્ણિકારનો પણ મત છે કે આ "પાસ" શબ્દનો પ્રયોગ આ અપેક્ષાથી કરેલ છે. ટીકાકારે બીજી રીતે પણ સમાધાન કર્યું છે– વિશિષ્ટતર મનોદ્રવ્યોની પર્યાયોને જાણવાની અપેક્ષાએ "ગામ" શબ્દનો પ્રયોગ છે અને સામાન્ય મનોદ્રવ્યોને જાણવાની અપેક્ષાએ "પાલ" શબ્દનો પ્રયોગ છે. મન:પર્યવજ્ઞાનનો વિષય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ સમજાવવામાં આવ્યો છે. (૧) દ્રવ્યથી - મન:પર્યવજ્ઞાની મનોવણાના અનંતપ્રદેશી ઢંધોથી નિર્મિત સંજ્ઞી જીવોના મનની પર્યાયોને અને તેના દ્વારા ચિંતનીય દ્રવ્ય અર્થાત્ વસ્તુને સ્પષ્ટરૂપે જાણે છે અને દેખે છે. તે મનુષ્ય, તિર્યંચ કે દેવ હોય. તેઓના મનની શું શું પર્યાય છે? કોણ કઈ કઈ વસ્તુઓનું ચિંતન કરે છે? ઈત્યાદિ ઉપયોગપૂર્વક તે સર્વને જાણે છે અને દેખે છે. (ર) ક્ષેત્રથી :- મનઃ પર્યવજ્ઞાની અઢીદ્વીપ ક્ષેત્રમાં રહેલા સંજ્ઞી જીવોની મનની પર્યાયને જાણે છે. મધ્યલોકના અસંખ્યાત દ્વીપ સમુદ્રોમાંથી જંબુદ્વીપ, લવણ સમુદ્ર, ધાતકીખંડ, કાલોદધિ સમુદ્ર અને અર્ધ પુષ્કરદ્વીપ, આ અઢીદ્વીપ અને બે સમુદ્ર છે, તે મનુષ્યક્ષેત્ર અથવા સમયક્ષેત્ર પણ કહેવાય છે. તેની લંબાઈ પહોળાઈ૪૫ લાખ જોજનની છે. મન:પર્યવજ્ઞાની સમયક્ષેત્રમાં રહેનાર સમનસ્ક જીવોના મનની પર્યાયોને જાણે છે અને દેખે છે. તેમજ ઊંચી દિશામાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્રાદિમાં રહેનારા દેવોનાં અને ભદ્રશાલવનમાં રહેનારા સંજ્ઞી જીવોનાં મનની પર્યાયોને પણ પ્રત્યક્ષ જાણે અને દેખે છે, નીચે પુષ્કલાવતી વિજયના અંતર્ગત ગામ નગરોમાં રહેનારા સંજ્ઞી મનુષ્યો અને તિર્યંચોના મનોગત ભાવોને પણ સારી રીતે જાણે છે. મનની પર્યાય જ મન:પર્યવજ્ઞાનનો વિષય છે. (૩) કાળથી:- મન:પર્યવજ્ઞાની કેવળ વર્તમાનને જાણે એમ નહીં પરંતુ અતીતકાળમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ જાણે, એટલું જ નહીં ભવિષ્યકાળને પણ જાણે અર્થાત્ મનની જે જે પર્યાયોને થયા પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ થઈ ગયો છે અને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા કાળ સુધી જે મનની ભવિષ્યકાળની પર્યાયો થશે તેને પણ મન:પર્યવ જ્ઞાની સારી રીતે જાણે છે અને દેખે છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ [ ૮૪ | શ્રી નદી સૂત્ર (૪) ભાવથી - મન:પર્યવજ્ઞાનનું જેટલું ક્ષેત્ર બતાવ્યું છે તેની અંતર્ગત જે સમનસ્ક જીવ છે, તે સંખ્યાત જ છે. તે જીવોના મનની પર્યાયોને મન:પર્યવજ્ઞાની જ પ્રત્યક્ષ રૂપે જાણે છે અને દેખે છે. મનમાં જે વસ્તુનું ચિંતન થઈ રહ્યું હોય તેમાં રહેલ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ તેમજ તે વસ્તુની લંબાઈ, પહોળાઈ, ગોળાકાર, ત્રિકોણ આદિ કોઈ પણ પ્રકારના સંસ્થાનને જાણે તેને ભાવ કહેવાય છે. જે વ્યક્તિનું મન ઔદયિકભાવ, વૈભાવિકભાવ અને વૈકારિકભાવથી વિવિધ પ્રકારના આકાર, પ્રકાર, વિવિધ રંગ–વિરંગ ધારણ કરે છે તે દરેકને મનની પર્યાય કહેવાય છે તે અનંત હોય છે. તેને મન:પર્યવજ્ઞાની સ્પષ્ટ રૂપે જાણે અને દેખે છે. અહીં એક શંકા ઉત્પન્ન થાય છે કે અવધિજ્ઞાનનો વિષય રૂપી છે. તે જ રીતે મન:પર્યવજ્ઞાનનો વિષય પણ રૂપી છે તો અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાનની જેમ મનને તથા મનની પર્યાયોને કેમ જાણી શકતા નથી ? સમાધાન અવધિજ્ઞાની મનને અને મનની પર્યાયોને જાણી શકે છે પરંતુ તેમાં રહેલ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જાણી શકતા નથી. જેમ કે ટેલીગ્રાફનો ટક ટક અવાજ કોઈ પણ કાનવાળી વ્યક્તિ સાંભળી શકે છે પરંતુ તેનો આશય શું છે એ વાતનું રહસ્ય તો ટેલીગ્રાફ પર કામ કરનાર વ્યક્તિ જ જાણી શકે છે, એમ મનની પર્યાયોને મન:પર્યવજ્ઞાની જ સારી રીતે સમજી શકે છે. જે મનોવૈજ્ઞાનિક અનુમાનથી બીજાના મનોગત ભાવોને જાણે છે એ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો વિષય છે, મન:પર્યવજ્ઞાનનો નહીં. મનોવૈજ્ઞાનિક સામે રહેલ વ્યક્તિના હાવ ભાવ ઉપરથી તેના મનની વાત જાણે છે પણ મન:પર્યવજ્ઞાની દૂર દેશમાં રહેલ, પર્વત પર કે નિકટ દિવાલની અંદર ગમે તે સ્થળે સંજ્ઞી જીવો હોય તેના મનની પર્યાયોને જાણી શકે છે. જુમતિ અને વિપુલમતિમાં અંતર : જુમતિ અને વિપુલમતિનું અંતર એક દષ્ટાંતથી સમજી શકાય છે જેમ કે એમ.એ. ની પરીક્ષા આપનાર વ્યક્તિઓમાં કોઈએ પ્રથમ નંબર મેળવ્યો અને કોઈ સામાન્ય નંબરથી પાસ થયો. આ બંનેના જ્ઞાનમાં અંતર હોય છે. પ્રથમ નંબરે પાસ થનારનું જ્ઞાન સામાન્ય નંબરથી પાસ થનાર કરતા વિપુલ અને નિર્મળ હોય છે. તે જ રીતે ૨જુમતિ કરતા વિપુલમતિ મન:પર્યવજ્ઞાનીનું જ્ઞાન વિપુલ અને વિશુદ્ધતર હોય છે. બીજું વિપુલમતિ મન:પર્યવજ્ઞાન અપ્રતિપાતી છે અર્થાત્ આવ્યા પછી પૂરા ભવ સુધી રહે છે. જ્યારે ઋજુમતિ ક્યારેક નષ્ટ પણ થઈ શકે છે અને તે જીવ કોઈ પણ ગતિમાં ચાલ્યો જાય છે, અનંત ભવભ્રમણ કરી શકે છે. વિપુલમતિ નિયમા આરાધક હોય છે. તે વૈમાનિક દેવગતિમાં જ જાય છે. પરંપરામાં તેને માટે તે જ ભવે મોક્ષે જવાનું કથન કરવામાં આવે છે. વાસ્તવમાં અપ્રતિપાતી એટલે ભવ પર્યત સ્થિર રહેનાર જ્ઞાન. જેમ કે દેવતા, નારકીમાં અપ્રતિપાતી અવધિજ્ઞાન હોય છે. મન:પર્યવજ્ઞાની જ્યારે જ્ઞાનનો ઉપયોગ કરે છે ત્યારે સાકાર ઉપયોગ જ હોય છે અનાકાર નહીં. તે સાકાર ઉપયોગના બે પ્રકાર બતાવ્યા છે. સામાન્ય અને વિશેષ. આ બન્ને ભેદ જુમતિ અને વિપુલમતિમાં પણ હોય છે. અહીં સામાન્યનો અર્થ વિશિષ્ટ છે અને વિશેષનો અર્થ વિશિષ્ટતર છે. મન:પર્યવજ્ઞાનમાં Page #145 -------------------------------------------------------------------------- ________________ મન:પર્યવજ્ઞાન જાણવાની અને જોવાની બન્ને ક્રિયા હોય છે. અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનમાં અંતર :(૧) અવધિજ્ઞાનની અપેક્ષા મન:પર્યવજ્ઞાન અધિક વિશુદ્ધ હોય છે. (૨) અવધિજ્ઞાનનું વિષય ક્ષેત્ર ત્રણે ય લોક છે જ્યારે મન:પર્યવજ્ઞાનનું વિષય ક્ષેત્ર કેવળ અઢીદ્વીપ જ છે. (૩) અવધિજ્ઞાનના સ્વામી ચારે ગતિના જીવો હોય છે જ્યારે મન:પર્યવજ્ઞાનના સ્વામી લબ્ધિસંપન્ન સંયમી જ હોઈ શકે છે. (૪) અવધિજ્ઞાનનો વિષય અમુક પર્યાય સહિત સમસ્ત રૂપી દ્રવ્ય છે જ્યારે મન:પર્યવજ્ઞાનનો વિષય પર્યાપ્ત સંજ્ઞી જીવોના માનસિક સંકલ્પ વિકલ્પ જ છે. જે અવધિજ્ઞાનની અપેક્ષાએ અનંતમો ભાગ છે. (૫) અવધિજ્ઞાન મિથ્યાત્વના ઉદયથી વિર્ભાગજ્ઞાન રૂપે પણ પરિણત થઈ શકે છે જ્યારે મન:પર્યવજ્ઞાનમાં મિથ્યાત્વનો ઉદય હોતો જ નથી અર્થાત્ મન:પર્યવજ્ઞાનનું વિપક્ષી કોઈ અજ્ઞાન નથી. (૬) અવધિજ્ઞાન આગામી ભવમાં પણ સાથે જઈ શકે છે જ્યારે મન:પર્યવજ્ઞાન આ ભવ સુધી જ રહે છે જેમ કે સંયમ અને તપ. મન:પર્યવજ્ઞાનનો ઉપસંહાર : मणपज्जवणाणं पुण, जणमण-परिचिंतियत्थ पागडणं । | माणुसखेत्तणिबद्धं, गुणपच्चइयं चरित्तवओ ॥ से तं मणपज्जवणाणं । શબ્દાર્થ – = ફરી માત્ર, મજુત્તળવદ્ધ = મનુષ્ય ક્ષેત્રમાં રહેલ, કમળપરિતિવેલ્થ પહi = પ્રાણીઓના મનમાં ચિંતિત અર્થને પ્રગટ કરનાર, પ = શાંતિ, સંયમ આદિ ગુણ આ જ્ઞાનની ઉત્પત્તિનું કારણ છે તેમજ આ જ્ઞાન, ચરિત્તવો = ચારિત્રસંપન્ન અપ્રમત્ત સંયમીને જ હોય છે. ભાવાર્થ :- આ મન:પર્યવજ્ઞાન માત્ર મનુષ્ય ક્ષેત્રમાં રહેલા પ્રાણીઓના મનમાં પરચિંતિત અર્થને પ્રગટ કરનાર છે શાંતિ, સંયમ આદિ ગુણ આ જ્ઞાનની પ્રાપ્તિનું કારણ છે. આ જ્ઞાન ચારિત્ર યુક્ત અપ્રમત્ત સંયતને જ થાય છે. આ રીતે આ દેશ પ્રત્યક્ષ મન:પર્યવજ્ઞાનનો વિષય થયો. મન:પર્યવજ્ઞાનનું વિવરણ સમાપ્ત થયું. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં જન" શબ્દનો પ્રયોગ કરેલ છે જેમાં મનુષ્ય, તિર્યંચ અને દેવો પણ ગ્રહણ થઈ જાય છે. તેથી મર્યાદિત ક્ષેત્રમાં જે જે સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય, તિર્યંચ અને દેવ રહે છે, તે દરેકના મનમાં જે Page #146 -------------------------------------------------------------------------- ________________ [ ૮૬] શ્રી નદી સૂત્ર સામાન્ય અને વિશેષ સંકલ્પ અને વિકલ્પ ઉઠે છે તે સર્વને મન:પર્યવજ્ઞાની જાણી શકે છે. આ ગાથામાં પવૂ અને વરિત્તવો આ બે પદ મહત્ત્વપૂર્ણ છે. અવધિજ્ઞાન ભવ પ્રત્યયિક અને ગુણ પ્રત્યયિક બે પ્રકારે થાય છે એમ મનઃ૫ર્યવજ્ઞાન ભવપ્રત્યયિક નથી પણ ગુણપ્રત્યયિક જ છે. અવધિજ્ઞાન શ્રાવક અને સંયમીને તથા અસંયમીને પણ થાય છે પરંતુ મન:પર્યવજ્ઞાન ચારિત્રવાન સાધકને જ થાય છે. મન:પર્યવજ્ઞાન (કોને થાય?) મનુષ્ય (Y) અમનુષ્ય (૪) ગર્ભજ(૪) સંભૂમિ (X). કર્મભૂમિજ (૪) અકર્મભૂમિ () અંતરદ્વીપજ (X) સંખ્યાતવર્ષાયુષ્ક (૪) અસંખ્યાતવર્ષાયુ (4) પર્યાપ્ત (7) અપયાખ () સમ્યગદષ્ટિ () મિથ્યાદષ્ટિ (3) મિશ્રદષ્ટિ (૮) સંયત () સંતાસંયત (૪). અસંયત (૪) અપ્રમત્તસંયત (Y) પ્રમત્તસંયત (૪) લબ્ધિપ્રાપ્ત (Y) લબ્ધિરહિત (1) | મન:પર્યવજ્ઞાન સંપૂર્ણ છે Page #147 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાન USUGO છઠ્ઠું પ્રકરણ કેવળજ્ઞાન ८७ Cosososos लवस्थ देवज्ञा : " १ से किं तं केवलणाणं ? केवलणाणं दुविहं पण्णत्तं तं जहा- भवत्थ केवलणाणं च सिद्धकेवलणाणं च । से किं तं भवत्थकेवलणाणं ? भवत्थकेवलणाणं दुविहं पण्णत्तं तं जहा- सजोगि भवत्थकेवलणाणं च अजोगिभवत्थ केवलणाणं च । से किं तं सजोगिभवत्थ केवलणाणं ? सजोगिभवत्थकेवलणाणं दुविहं पण्णत्तं, तं जहा- पढमसमय सजोगिभवत्थ केवलणाणं च, अपढमसमय सजोगिभवत्थ केवलणाणं च । अहवा चरमसमय सजोगिभवत्थ केवलणाणं च, अचरमसमय सजोगिभवत्थ केवलणाणं च । से त्तं सजोगिभवत्थ केवलणाणं । = से किं तं अजोगिभवत्थ केवलणाणं ? अजोगिभवत्थ केवलणाणं दुविहं पण्णत्तं, तं जहा- पढमसमय अजोगिभवत्थ केवलणाणं च, अपढमसमय अजोगिभवत्थ केवलणाणं च । अहवा चरमसमय अजोगिभवत्थकेवलणाणं, अचरमसमय-अजोगिभवत्थ केवलणाणं च । से त्तं भवत्थ केवलणाणं । = शGEार्थं :- भवत्थकेवलणाणं भवस्थ ठेवणज्ञान सिद्धकेवलणाणं = सिद्ध डेवणज्ञान, सजोगिभवत्थ केवलणाणं च = सभेगी भवस्थ देवणज्ञान भने, अजोगीभवत्थ केवलणाणं अभेगी लवस्थ ठेवणज्ञान, पढमसमय = प्रथम सभयवर्ती, भेने उत्पन्न थया प्रथम समय थयो होय, अपढमसमय = अप्रथम समयवर्ती अर्थात् भेने उत्पन्न थया खेड्थी अधि समय थयो होय, चरमसमय = थ२भ समयवर्ती अर्थात् भेने सयोगी अवस्थामा खेड समय शेष रहेस होय ते, अचरमसमय = अय२म समयवर्ती अर्थात् सभेगी अवस्थामा भेने अने समय शेष होय ते. भावार्थ :- प्रश्न - देवणज्ञानना डेटा प्रकार छे ? उत्तर- डेवणज्ञानना जे प्रकार छे, भेभ - (१) भवस्थडेवणज्ञान (२) सिद्धदेवणज्ञान. Page #148 -------------------------------------------------------------------------- ________________ .. શ્રી નંદી સૂત્ર પ્રશ્ન- ભવસ્ય કેવળજ્ઞાનના કેટલા પ્રકાર છે? ઉત્તર– ભવસ્થ કેવળજ્ઞાનના બે પ્રકાર છે, જેમ કે– (૧) સયોગીભવસ્થ કેવળજ્ઞાન (૨) અયોગીભવસ્થ કેવળજ્ઞાન. પ્રશ્ન- સયોગી ભવસ્થ કેવળજ્ઞાન કેટલા પ્રકાર છે ? ઉત્તર- સયોગી ભવસ્થ કેવળજ્ઞાનના બે પ્રકાર છે, જેમ કે પ્રથમ સમયવર્તી સયોગી ભવસ્થ કેવળજ્ઞાન– જેને ઉત્પન્ન થયા પ્રથમ સમય જ થયો હોય (૨) અપ્રથમ સમય સયોગી ભવસ્થ કેવળ જ્ઞાન– જેને ઉત્પન્ન થયા અનેક સમય થયા હોય અથવા બીજી રીતે પણ બે ભેદ છે, જેમ કે– (૧) ચરમ સમય સયોગી ભવસ્થ કેવળજ્ઞાન–સયોગી અવસ્થામાં જેનો તમ સમય શેષ રહે તે (૨) અચરમ સમય સયોગી ભવસ્ય કેવળજ્ઞાન–સયોગી અવસ્થામાં અનેક સમય શેષ રહે તે. આ પ્રમાણે સોગી ભવસ્ય કેવળજ્ઞાનનું વર્ણન છે. પ્રશ્ન- અયોગી મવસ્થ કેવળજ્ઞાનના કેટલા પ્રકાર છે ? ઉત્તર– અયોગી મવસ્થ કેવળજ્ઞાનના બે પ્રકાર છે, જેમ કે– (૧) પ્રથમ સમયવર્તી અયોગી ભવસ્ય કેવળજ્ઞાન (૨) અપ્રથમ સમયવર્તી અયોગી ભવસ્થ કેવળજ્ઞાન અથવા ચરમ સમયવર્તી અયોગી ભવસ્થ કેવળજ્ઞાન, અચરમ સમયવર્તી અયોગી ભવસ્ય કેવળજ્ઞાન. આ રીતે અયોગી ભવસ્થ કેવળજ્ઞાનનું વર્ણન છે. વિવેચન : આ સૂત્રમાં સકલ પ્રત્યક્ષનું વર્ણન છે. અરિહંત ભગવાન અને સિદ્ધ ભગવાન બંનેનું કેવળજ્ઞાન સમાન હોવા છતાં બાજી અવસ્થાની અપેક્ષાએ અહીં તેના બે ભેદ બતાવેલ છે (૧) ભવસ્થ કેવળજ્ઞાન (૨) સિદ્ધ કેવળજ્ઞાન. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર ઘાનીકર્મનો સર્વથા ાય ચવાથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે. આ જ્ઞાન આવરણથી સર્વથા રહિત હોય છે તેમજ પૂર્ણ હોય છે. જેમ રવિમંડળમાં જે પ્રકાશ છે તે અંધકારથી મિશ્રિત નથી. સર્વ રીતે પ્રકાશ જ હોય એમ કેવળજ્ઞાન પણ એકાંત વિશુદ્ધ જ હોય છે અને એકવાર ઉદય થયા પછી ક્યારે ય તેનો અસ્ત થતો નથી. આ જ્ઞાન ઈન્દ્રિય, મન અને બાહ્ય કોઈ વૈજ્ઞાનિક સાધનની સહાયતાની અપેક્ષા રાખતું નથી અને તે સાધનોથી આ જ્ઞાન સંભવ પણ નથી. વિશ્વમાં એવી કોઈ શક્તિ નથી જે કેવળજ્ઞાનની નિઃસીમ વિકાસ જ્યોતિને બુઝાવી શકે. આ જ્ઞાન સાદિ અનંત છે તેમજ સદા એક સરખું જ રહે છે. આ જ્ઞાન મનુષ્યભવમાં જ ઉત્પન્ન થાય છે અન્ય કોઈ ભવમાં ઉત્પન્ન થતું નથી. તેની અવસ્થિતિ સદેહ અને વિદેહ બન્ને અવસ્થામાં હોય છે માટે સૂત્રકારે ભવસ્થ તેમજ સિદ્ધ કેવળજ્ઞાનના બે પ્રકાર કહ્યા છે. મનુષ્ય શરીરમાં અવસ્થિત તેરમા, ચૌદમા, ગુણસ્થાનવર્તી પ્રભુના કેવળજ્ઞાનને ભવસ્ય કેવળજ્ઞાન કહે છે અને દેહરહિત મુક્તાત્માને સિદ્ધ કહેવાય છે Page #149 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાન ** તેના કેવળજ્ઞાનને સિદ્ધ કેવળજ્ઞાન કહે છે. સયોગી :– ભવસ્થ કેવળજ્ઞાનના બે ભેદ છે (૧) સયોગીભવસ્થ કેવળજ્ઞાન (૨) અયોગીભવસ્થ કેવળ જ્ઞાન. આત્મિકશક્તિથી આત્મપ્રદેશોમાં પરિસ્પંદન થાય છે. તેનાથી મન, વચન અને કાયામાં જે વ્યાપાર થાય છે તેને યોગ કહેવાય છે. તે યોગ પહેલા ગુણસ્થાનથી તેરમા ગુણસ્થાન સુધી હોય છે. ચૌદમા ગુણસ્થાનમાં યોગોનું નિરૂધન થવાથી જીવ અયોગી કહે છે. આધ્યાત્મિક વિકાસના ચૌદ સ્થાન- સ્ટેજ છે, તેને ગુણસ્થાન કહે છે. બારમા ગુણસ્થાનમાં વીતરાગ દશા ઉત્પન્ન થઈ જાય છે તો પણ તેમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી. કેવળજ્ઞાન તેરમા ગુણસ્થાનમાં પ્રવેશના પ્રથમ સમયે જ ઉત્પન્ન થાય છે માટે તેના જ્ઞાનને પ્રથમ સમયવર્તી સયોગી ભવસ્થ કેવળજ્ઞાન કહે છે. જેને તેરમા ગુણસ્થાનમાં રહેતા અનેક સમય થઈ ગયા હોય તેના જ્ઞાનને અપ્રથમ સમયવર્તી સયોગી ભવસ્ય કેવળજ્ઞાન કહેવાય છે. તેરમા ગુણસ્થાનમાં અંતિમ સમય સુધી પહોંચી ગયા હોય તેના જ્ઞાનને ચરમ સમયવર્તી સયોગી ભવસ્ય કેવળજ્ઞાન કહેવાય છે. જે તેરમા ગુણસ્થાનના ચરમ સમય સુધી પહોંચ્યા ન હોય તેના જ્ઞાનને અચરમ સમયવર્તી સૌગી ભવસ્થ કેવળજ્ઞાન કહેવાય છે. - અયોગી :યોગ નિરૂધન કર્યા પછી અયોગી આત્માને ચૌદમા ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયેલ આત્માને ચૌદમા ગુણસ્થાનમાં પ્રવેશ કર્યાનો પહેલો જ સમય થયો હોય તેના જ્ઞાનને પ્રથમ સમયવર્તી અયોગી ભવસ્ય કેવળજ્ઞાન કહેવાય છે અને જેને ચૌદમા ગુણસ્થાનમાં પ્રવેશ કર્યો અનેક સમય પસાર થઈ ગયા હોય તેના જ્ઞાનને અપ્રથમ સમયવર્તી અયોગી ભવસ્થ કેવળજ્ઞાન કહેવાય છે. જેને સિદ્ધ થવામાં એક સમય જ શેષ રહેલ છે તેના જ્ઞાનને ચરમ સમયવર્તી ભવસ્ય અયોગી કેવળજ્ઞાન કહેવાય છે. જેને સિદ્ધ બનવામાં અનેક સમય શેષ છે એવા ચૌદમા ગુણસ્થાનના સ્વામીના જ્ઞાનને અચરમ સમયવર્તી અયોગી મવસ્થ કેવળજ્ઞાન કહેવાય છે. ચૌદમા ગુણસ્થાનની સ્થિતિ અ, ઈ, ઉ, TM, ધૃ આ પાંચ અક્ષરોના ઉચ્ચારણમાં જેટલો સમય લાગે એટલી જ છે, ચૌદમા ગુજસ્થાનને બીજા શબ્દોમાં કહીએ તો, શૈલેષી અવસ્થા પણ કહેવાય છે. જે આઠ કર્મોથી સર્વથા વિમુક્ત થઈ જાય તેને સિદ્ધ કહેવાય છે. અજર, અમર, અવિનાશી, પરબ્રહ્મ, પરમાત્મા અને સિદ્ધ એવા પર્યાયવાચી તેના અનેક નામો છે. તે સિદ્ધરાશિ રૂપે સર્વે એક છે અને સંખ્યામાં અનંત છે, તેના કેવળજ્ઞાનને સિદ્ધ કેવળજ્ઞાન કહેવાય છે. સિદ્ધ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે– યો ચેન પેન પરિનિષ્ઠિતો, મૈં પુન: સાધનીય स सिद्ध उच्यते अथवा सितं बद्धं ध्यातं भस्मीकृतमष्टप्रकारं कर्म येन स सिद्धः, सकलकर्मविनिर्मुक्तो मुक्तावस्थामुपगत इत्यर्थः આ વ્યુત્પતિનો ભાવ એ છે કે જે આત્માઓએ આઠ કર્મોને નષ્ટ–ભસ્મીભૂત કરી દીધા છે અથવા જે સકલ કર્મોથી વિમુક્ત થઈ ગયા હોય તેને સિદ્ધ કહેવાય છે. જો કે સિદ્ધ અનેક પ્રકારના થઈ શકે છે, જેમ કે– કર્મસિદ્ધ, શિલ્પસિદ્ધ, વિદ્યાસિદ્ધ, મંત્રસિદ્ધ, યોગસિદ્ધ, આગમસિદ્ધ, અર્થસિદ્ધ, યાત્રાસિદ્ધ, Page #150 -------------------------------------------------------------------------- ________________ ૯૦ શ્રી નંદી સૂત્ર તપ:સિદ્ઘ, કર્મક્ષયસિદ્ધ આદિ. પરંતુ અહીં કર્મક્ષયસિદ્ઘનો જ અધિકાર છે. સિદ્ધસ્થ કેવળજ્ઞાન २ से किं तं सिद्धकेवलणाणं ? सिद्धकेवलणाणं दुविहं पण्णत्तं तं जहाअणंतरसिद्ध केवलणाणं च, परंपरसिद्ध केवलणाणं च । - શબ્દાર્થ:- અનંતરસિદ્ધ જેવતળાનં ૬ = અનંતરસિદ્ધ કેવળજ્ઞાન, પ્રથમ સમયવર્તી સિદ્ધનું જ્ઞાન, પરપરલિન્દવાળાળ = = પરંપરસિદ્ધ કેવળજ્ઞાન, અનેક સમયવર્તી સિદ્ઘનું જ્ઞાન. ભાવાર્થ :- પ્રશ્ન– સિદ્ધ કેવળજ્ઞાનના કેટલા પ્રકાર છે ? ઉત્તર– સિદ્ધ કેવળજ્ઞાનના બે પ્રકાર છે, જેમ કે– (૧) અનંતરસિદ્ધ કેવળજ્ઞાન (૨) પરંપરસિદ્ધ કેવળજ્ઞાન. વિવેચન : જૈનદર્શન પ્રમાણે આત્મા શરીરથી અને કર્મથી સર્વથા મુક્ત થઈ જાય તેને સિદ્ધ કહે છે. સિદ્ધ ભગવાન એક જીવની અપેક્ષાએ સાદિ અનંત છે, અનેક જીવોની અપેક્ષાએ અનાદિ અનંત છે. પ્રસ્તુત સૂત્રમાં સિદ્ધ કેવળજ્ઞાનના બે ભેદ કહ્યા છે– (૧) અનંતરસિદ્ધ કેવળજ્ઞાન જેને સિદ્ધ થયા એક જ સમય થયો હોય તેના જ્ઞાનને અનંતરસિદ્ધ કેવળજ્ઞાન કહે છે. (૨) પરંપરસિદ્ધ કેવળજ્ઞાન– જેને સિદ્ધ થયા એક સમયથી અધિક સમય થયો હોય તેના જ્ઞાનને પરંપરસિદ્ધ કેવળજ્ઞાન કહે છે. વૃત્તિકારે જિજ્ઞાસુઓની જાણકારી માટે સિદ્ધ પ્રાકૃત ગ્રંથના આધારે આઠ દ્વારોથી સિદ્ધ સ્વરૂપનું વર્ણન કરેલ છે. (૧) આસ્તિકદ્વાર– સિદ્ધનો અસ્તિત્વ વિચાર. (૨) દ્રવ્યદ્વાર– જીવ દ્રવ્યનું પ્રમાણ તે એક સમયમાં કેટલા સિદ્ધ થઈ શકે છે ? (૩) ક્ષેત્રદ્વાર– સિદ્ધ કયા ક્ષેત્રમાં બિરાજમાન છે ? તેનું વિશેષ વર્ણન. (૪) સ્પર્શદ્વાર– સિદ્ધ કેટલા ક્ષેત્રની સ્પર્શના કરે ? (૫) કાળદ્વાર– જીવ કેટલા કાળ સુધી નિરંતર સિદ્ધ થાય ? (૬) અંતરદ્વાર– સિદ્ધોનો વિરહકાળ કેટલો છે ? (૭) ભાવદ્વાર– સિદ્ધોમાં કેટલા ભાવ હોય છે ? (૮) અલ્પ બહુત્વદ્વાર– સિદ્ધના જીવો કોનાથી ન્યૂનાધિક છે ? આ આઠ દ્વાર છે. પ્રત્યેક દ્વાર પર પંદર ઉપદ્વાર ઘટાવેલ છે, જેમ કે– (૧) ક્ષેત્ર (૨) કાળ (૩) ગતિ (૪) વેદ (૫) તીર્થ (૬) લિંગ (૭) ચારિત્ર (૮) બુદ્ઘ (૯) જ્ઞાન (૧૦) અવગાહના (૧૧) ઉત્કૃષ્ટ (૧૨) અંતર (૧૩) અનુસમય (૧૪) સંખ્યા (૧૫) અલ્પબહુત્વ. (૧) સત્પદ પ્રરૂપણા (આસ્તિક દ્વાર) :– (૧) ક્ષેત્રદ્વાર :- અઢી દ્વીપની અંતર્ગત ૧૫ કર્મભૂમિથી સિદ્ધ થાય છે. સંહરણની અપેક્ષાએ બે સમુદ્ર, અકર્મભૂમિ, અંતરદ્વીપ, ઊર્ધ્વદિશામાં પંડકવન, અધોદિશામાં અધોગામિની સલિલાવતી વિજયથી પણ જીવ સિદ્ધ થાય છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાન ૯૧ (૨) કાળદ્વાર :– અવસર્પિણી કાળના ત્રીજા આરાના ઉતરતા સમયે એક હજાર વર્ષ ન્યૂન, એક લાખ પૂર્વ અને ત્રણ વર્ષ અને સાડા આઠ માસ અને સંપૂર્ણ ચોથા આરામાં અને પાંચમા આરામાં ૬૪ વર્ષ સુધી સિદ્ધ થાય છે. ઉત્સર્પિણી કાળના ત્રીજા અને ચોથા આરામાં અમુક સમય સુધી સિદ્ધ થાય છે. (૩) ગતિદ્વાર :– કેવળ મનુષ્યગતિથી જ સિદ્ધ થઈ શકે છે, અન્ય ગતિથી નહીં. પહેલી ચાર નરકથી, પૃથ્વી, પાણી, બાદર વનસ્પતિ, સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક, આ ચાર પ્રકારના દેવતાઓ, આ સ્થાનેથી નીકળેલા જીવો મનુષ્ય ગતિમાં આવીને જ સિદ્ધ થાય છે. (૪) વેદદ્વાર :– વર્તમાન કાળની અપેક્ષાએ અપગતવેદી(વેદરહિત) જ સિદ્ધ થાય છે. કેવળ જ્ઞાન થયા પહેલાની અવસ્થામાં તેણે સ્ત્રીવેદ, પુરુષવેદ અથવા નપુંસક વેદમાંથી કોઈ પણ વેદનો અનુભવ કરેલ હોય છે. (૫) તીર્થદ્વાર :– તીર્થંકરના શાસનકાળમાં જ અધિક સિદ્ધ થાય છે. કોઈ કોઈ જીવ અતીર્થમાં પણ સિદ્ધ થાય છે. (૬) લિંગદ્વાર :- દ્રવ્યથી સ્વલિંગી, અન્યલિંગી અને ગૃહલિંગી સિદ્ધ થાય છે પરંતુ ભાવથી સ્વલિંગી જ સિદ્ધ થાય છે. (૭) ચારિત્રદ્વાર :– ચારિત્ર પાંચ છે. કોઈ જીવ સામાયિક, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત ચારિત્રથી એટલે આ ત્રણ ચારિત્રને સ્પર્શીને, કોઈ સામાયિક, છંદોપસ્થાનીય, સૂક્ષ્મસંપરાય અને યયાખ્યાત, ચારિત્ર, આ ચારિત્રને સ્પર્શીને, તો કોઈ પાંચે ય ચારિત્રને સ્પર્શીને સિદ્ધ થાય છે. યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કર્યા વિના કોઈ આત્મા સિદ્ઘ થઈ શકે નહીં. તે ચારિત્ર જ સિદ્ધિનું સાક્ષાત્ કારણ છે. (૮) બુદ્ધદ્વાર – પ્રત્યેકબુદ્ધ, સ્વયંબુદ્ધ અને બુદ્ધોધિત આ ત્રણે ય બુદ્ધ સિદ્ધ થઈ શકે છે. : (૯) શાનદાર :– વર્તમાનની અપેક્ષાએ ફક્ત કેવળજ્ઞાનથી જ સિદ્ધ થાય છે પરંતુ પૂર્વાવસ્થાની અપેક્ષા (૧) કોઈ મતિ, શ્રુત, કેવળજ્ઞાન, એમ ત્રણ જ્ઞાન સ્પર્શીને, (૨) કોઈ મતિ શ્રુત અવધિ અને કેવળજ્ઞાન, એટલે આ ચાર જ્ઞાન સ્પર્શીને, (૩) કોઈ મતિ, શ્રુત, મનઃપર્યવ અને કેવળજ્ઞાન, આ ચાર જ્ઞાન સ્પર્શીને (૪) કોઈ મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યવ અને કેવળજ્ઞાન, આ પાંચ જ્ઞાનને સ્પર્શીને સિદ્ધ થાય છે. (૧૦) અવગાહનાદ્વાર :- જઘન્ય બે હાથ, મધ્યમ સાત હાથ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા જીવો સિદ્ધ થાય છે. (૧૧) ઉત્કૃષ્ટદ્વાર :- કોઈ સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી પ્રતિપાતિ થઈને ઉત્કૃષ્ટ દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તનકાળ વ્યતીત થવા પર સિદ્ધ થાય છે. કોઈ અનંતકાળ પછી સિદ્ધ થાય છે અને કોઈ અસંખ્યાતકાળ તેમજ કોઈ સંખ્યાનકાળ પછી સિદ્ધ થાય છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ | ૯૨ | શ્રી નંદી સૂત્ર (૧૨) અંતરદ્વાર - લોકમાં સિદ્ધ થવાનો વિરહકાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ છે. ઉત્કૃષ્ટ છ માસ પછી અવશ્ય કોઈને કોઈ સિદ્ધ જીવ થાય જ છે. (૧૩) અનુસમયકાર :- નિરંતર સિદ્ધ થવાનો સમય જઘન્ય બે સમય સુધી અને ઉત્કૃષ્ટ આઠ સમય સુધીનો છે. બે સમય કે આઠ સમય સુધી લગાતાર સિદ્ધ થતા જ રહે છે, આઠ સમય પછી અવશ્ય અંતર પડે છે. (૧૪) સંખ્યાકાર:- જઘન્ય એક સમયમાં એક અને ઉત્કૃષ્ટ એકસોને આઠ સિદ્ધ થાય છે તેનાથી અધિક સિદ્ધ એક સમયમાં થાય નહીં. (૧૫) અલ્પબહત્વદ્વાર - એક સમયમાં બે, ત્રણ સાદિ સિદ્ધ થનારા સ્વલ્પ જીવ હોય છે. એક એક સિદ્ધ થનારા તેનાથી સંખ્યાતગણા અધિક છે. (૨) દ્રવ્યદ્વાર :(૧) ક્ષેત્રદ્વાર – ઊર્ધ્વલોકમાં ઉત્કૃષ્ટ એક સમયમાં ચાર સિદ્ધ થાય છે– નિષધપર્વત, મેરુ પર્વત આદિના શિખર અને નંદનવનમાંથી ચાર, નદીનાળામાંથી ત્રણ, સમુદ્રમાં બે, પંડકવનમાં બે, ત્રીસ અકર્મભૂમિના ક્ષેત્રોમાંથી પ્રત્યેકમાં દસ-દસ(સંહરણની અપેક્ષાએ) સિદ્ધ થાય. પ્રત્યેક વિજયમાં ઉત્કૃષ્ટ ૨૦, પંદર કર્મભૂમિના ક્ષેત્રોમાં એક સમયમાં ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ધ થઈ શકે છે. ઉપર્યુક્ત દરેક ક્ષેત્રોમાં જઘન્ય એક સિદ્ધ થાય છે. (૨) કાળધાર – અવસર્પિણી કાળના ત્રીજા અને ચોથા આરામાં એક સમયમાં અલગ અલગ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ ૧૦૮, પાંચમા આરામાં ૨૦ સિદ્ધ થાય છે, તેનાથી અધિક નહીં. ઉત્સર્પિણીકાળના ત્રીજા અને ચોથા આરામાં પણ ૧૦૮ સિદ્ધ થાય છે. શેષ આરામાં સંહરણની અપેક્ષાએ એક સમયમાં દસ-દસ સિદ્ધ થાય છે. (૩) ગતિકાર :- પહેલી ત્રણ નરકમાંથી નીકળેલા દશ જીવો. ચોથી નકરમાંથી નીકળેલા ચાર જીવો એક સમયમાં સિદ્ધ થાય છે. તિર્યચ–ગતિમાં પૃથ્વીકાય અને અપ્લાયથી નીકળેલા ચાર જીવો, વનસ્પતિકાયથી નીકળેલા છ જીવો, સંજ્ઞી તિર્યંચ તથા તિર્યંચાણીથી નીકળેલા દશ જીવો, એક સમયમાં સિદ્ધ થાય છે. ગર્ભજ મનુષ્યમાંથી નીકળેલા દશ જીવો અને મનુષ્યાણીથી નીકળેલા વીસ જીવો એક સમયમાં સિદ્ધ થાય છે. દેવ ગતિમાં ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષી દેવથી નીકળેલા દશ જીવો, તેની દેવીથી નીકળેલા પાંચ જીવો, વૈમાનિક દેવથી નીકળેલા ૧૦૮ જીવો અને તેની દેવીથી નીકળેલા વીસ જીવો એક સમયમાં સિદ્ધ થાય છે. તે સિવાયના સ્થાનથી નીકળેલા જીવો સિદ્ધ થતા નથી. Page #153 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાન (૪) વેદાર - એક સમયમાં સ્ત્રીવેદી ૨૦, પુરુષવેદી ૧૦૮ અને નપુંસકવેદી ૧૦ સિદ્ધ થાય છે. પુરુષ મરીને પુરુષ બને તો ૧૦૮ સિદ્ધ થાય છે. એટલે કે દેવ પુરુષથી આવેલા પુરુષ સિદ્ધ થાય તો ૧૦૮સિદ્ધ થાય છે. (૫) તીર્થંકરદ્વાર – પુરુષ તીર્થકર એક સમયમાં ચાર, સ્ત્રી તીર્થકર એક સમયમાં બે સિદ્ધ થાય છે. () બુદ્ધદ્વાર - એક સમયમાં પ્રત્યેક બુદ્ધ ૧૦, સ્વયંબુદ્ધ ૪, બુદ્ધબોધિત ૧૦૮ સિદ્ધ થાય છે. (૭) લિંગદ્વાર - એક સમયમાં ગૃહલિંગી ૪, અન્યલિંગી ૧૦, સ્વલિંગી ૧૦૮ સિદ્ધ થાય છે. (૮) ચારિત્રકાર :- સામાયિક ચારિત્રની સાથે સૂક્ષ્મ સંપરાય તથા યથાખ્યાત ચારિત્રનું પાલન કરનાર એક સમયમાં ૧૦૮, છેદોષસ્થાનીય સાથે ચાર ચારિત્રનું પાલન કરનાર પણ ૧૦૮ અને પાંચે ચારિત્રનું પાલન કરનારા એક સમયમાં ૧૦ સિદ્ધ થાય છે. (૯) શાનદ્વાર - પૂર્વભાવની અપેક્ષાએ મતિ અને શ્રુતજ્ઞાની ઉત્કૃષ્ટ ચાર; મતિ, શ્રુત અને મન:પર્યવજ્ઞાની દસ; મતિ, શ્રત અને અવધિજ્ઞાની તથા ચાર જ્ઞાનના સ્વામી ૧૦૮ સિદ્ધ થાય છે. (૧૦) અવગાહનાવાર - એક સમયમાં જઘન્ય અવગાહના ધારણ કરનાર ઉત્કૃષ્ટ ૪, મધ્યમ અવગાહનાધારી ઉત્કૃષ્ટ ૧૦૮ અને ઉત્કૃષ્ટ અવગાહનાધારી બે સિદ્ધ થાય છે. (૧૧) ઉત્કૃષ્ટદ્વાર – અનંતકાળના પ્રતિપાતિ જો ફરી સમ્યકત્વ પ્રાપ્ત કરે તો એક સમયમાં એકસો આઠ; અસંખ્યાતકાળ અને સંખ્યાતકાળના પ્રતિપાતી એક સમયમાં દસ-દસ સિદ્ધ થાય. અપ્રતિપાતિ સમ્યકત્વી ચાર સિદ્ધ થાય છે. (૧૨) અંતરદ્વાર :- એક સમયનું અંતર પામીને અથવા બે સમય, ત્રણ સમય અને ચાર સમયનું અંતર પામીને સિદ્ધ થાય છે. (૧૩) અનુસમયદ્વાર – જો આઠ સમય સુધી નિરંતર સિદ્ધ થતાં જ રહે તો પહેલા સમયમાં જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ બત્રીસ; આ જ ક્રમથી બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા અને આઠમા સમયમાં સમજવું. ત્યારપછી નવમાં સમયમાં અવશ્ય અંતર પડે. જો ૩૩ થી લઈને ૪૮ પર્યત નિરંતર સિદ્ધ થાય તો સાત સમય પર્યત જ સિદ્ધ થાય, આઠમા સમયમાં અવશ્ય અંતર પડે છે. જો ૪૯ થી લઈને 60 પર્યત નિરંતર સિદ્ધ થાય તો છ સમય સુધી સિદ્ધ થાય છે. સાતમા સમયમાં અંતર પડે છે. જો ૧ થી લઈને ૭ર પર્યત નિરંતર સિદ્ધ થાય તો ઉત્કૃષ્ટ પાંચ સમય સુધી જ સિદ્ધ થાય છે, પછી અવશ્ય વિરહ પડે છે. જો ૭૨ થી લઈને ૮૪ પર્યત સિદ્ધ થાય તો ચાર સમય સુધી સિદ્ધ થઈ શકે છે, પાંચમા સમયમાં અવશ્ય અંતર પડે છે. જો ૮૫ થી લઈને ૯૬ સુધી સિદ્ધ થાય તો ત્રણ સમય સુધી સિદ્ધ થઈ શકે છે પછી અવશ્ય અંતર પડે. જો ૯૭ થી લઈને ૧૦૨ સિદ્ધ થાય તો બે સમય સુધી સિદ્ધ થઈ શકે છે પછી અવશ્ય અંતર પડે છે. જો પહેલા સમયમાં જ ૧૦૩ થી ૧૦૦ સિદ્ધ થાય તો બીજા સમયમાં અવશ્ય અંતર પડે છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ [ ૯૪_| શ્રી નદી સૂત્ર (૧૪) સંખ્યાહાર - એક સમયમાં જઘન્ય એક અને ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ધ થાય છે. (૧૫) અલ્પબદુત્વવાર – પૂર્વોક્ત પ્રમાણે જાણવો. (૩) ક્ષેત્રવાર – માનુષોત્તર પર્વત જે કંડલાકારે છે તેની અંતર્ગત અઢીદ્વીપ, લવણ સમુદ્ર અને કાલોદધિ સમુદ્ર છે. કોઈ પણ જીવ સિદ્ધ થાય છે તે ઉપર્યુક્ત દ્વીપ અને સમુદ્રથી જ થાય છે. અઢીદ્વીપની બહાર જંઘાચરણ અને વિદ્યાચારણ લબ્ધિથી જઈ શકાય છે પરંતુ ત્યાં રહેનાર જીવ ક્ષપકશ્રેણીમાં આરૂઢ થઈ શકતા નથી. ક્ષપકશ્રેણી વિના કેવળજ્ઞાન થઈ શકે નહીં અને કેવળજ્ઞાન વિના સિદ્ધગતિ પ્રાપ્ત થાય નહીં. અહીં પણ પંદર ઉપદ્વાર પૂર્વવત્ જાણવા. (૪) સ્પર્શનાદ્વાર – જે કોઈ સિદ્ધ થયા છે, થઈ રહ્યા છે અને ભવિષ્યમાં થશે તે દરેક આત્મપ્રદેશોથી પરસ્પર મળેલા છે. જ્યાં એક છે ત્યાં અનંત છે. પ્રદેશોથી તે એકબીજા સાથે રહે છે. જેમ હજારો અને લાખો દીવાનો પ્રકાશ એકીભૂત હોવા છતાં એક બીજાને બાધારૂપ થતો નથી એ જ રીતે સિદ્ધોના વિષયમાં પણ સમજવું. અહીં પણ પંદર ઉપદ્વાર પૂર્વવત્ જાણવા. (૫) કાલદ્વાર : જે ક્ષેત્રોથી એક સમયમાં ૧૦૮ સિદ્ધ થાય છે ત્યાં અંતર રહિત આઠ સમય સુધી સિદ્ધ થાય છે. જે ક્ષેત્રમાં ૧૦ અથવા ૨૦ સિદ્ધ થાય છે ત્યાં ચાર સમય સુધી નિરંતર સિદ્ધ થાય છે. જે ક્ષેત્રમાં ૨, ૩, ૪ સિદ્ધ થાય છે ત્યાં બે સમય સુધી નિરંતર સિદ્ધ થાય છે. ક્ષેત્રાદિ ઉપદ્વારથી વર્ણન આ પ્રમાણે છે. (૧) ક્ષેત્રદ્વાર - એક સમયમાં ૧૫ કર્મભૂમિમાં ૧૦૮ ઉત્કૃષ્ટ સિદ્ધ થઈ શકે છે. ત્યાં અંતર રહિત આઠ સમય સુધી સિદ્ધ થાય છે. અકર્મભૂમિ તથા અધોલોકમાં ચાર સમય સુધી, નંદનવન, પંડકવન અને લવણ સમુદ્રમાં નિરંતર બે સમય સુધી અને ઊર્ધ્વલોકમાં નિરંતર ચાર સમય સુધી સિદ્ધ થઈ શકે છે. (ર) કાળધાર :- પ્રત્યેક અવસર્પિણી અને ઉત્સર્પિણીના ત્રીજા અને ચોથા આરામાં નિરંતર આઠ સમય સુધી અને શેષ આરામાં ચાર-ચાર સમય સુધી નિરંતર સિદ્ધ થઈ શકે છે. (૩) ગતિકાર :- દેવગતિથી આવેલા જીવો ઉત્કૃષ્ટ આઠ સમય સુધી અને શેષ ત્રણ ગતિમાંથી આવેલા ચાર–ચાર સમય સુધી નિરંતર સિદ્ધ થઈ શકે છે. (૪) વેદદ્વારઃ-જે પૂર્વ જન્મમાં પુરુષ હતા અને આ જન્મમાં પણ પુરુષ હોય તે ઉત્કૃષ્ટ આઠ સમય સુધી અને શેષ ભાંગાવાળા ચાર સમય સુધી નિરંતર સિદ્ધ થાય છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ કેવળદાન ૯૫ (૫) તીર્થતાર – કોઈ પણ તીર્થંકરના શાસનમાં ઉત્કૃષ્ટ આઠ સમય સુધી અને પુરુષ તીર્થંકર તથા સ્ત્રી તીર્થંકર નિરંતર બે સમય સુધી સિદ્ધ થઈ શકે છે, અધિક નહિ. (૬) લિંગદ્વાર :- સ્વલિંગમાં આઠ સમય સુધી, અન્ય લિંગમાં ચાર સમય સુધી, ગૃહલિંગમાં નિરંતર બે સમય સુધી સિદ્ધ થાય છે. (૭) ચારિત્રદ્વાર :– જેઓએ ક્રમશઃ પાંચે ચારિત્રનું પાલન કર્યું હોય તેઓ ચાર સમય સુધી, શેષ ત્રણ અથવા ચાર ચારિત્રધારી ઉત્કૃષ્ટ આઠ સમય સુધી લગાતાર સિદ્ધ થઈ શકે છે. (૮) બુદ્ધદ્વાર :– બુદ્ધોધિત આઠ સમય સુધી, સ્વયંબુદ્ધ બે સમય સુધી, સામાન્ય સાધુ અથવા સાધ્વી દ્વારા પ્રતિબુદ્ઘ થયેલ ચાર સમય સુધી નિરંતર સિદ્ધ થાય છે. (૯) શાનદ્વાર :– પ્રથમ બે જ્ઞાનથી(મતિ શ્રુત) કેવળી થયેલ બે સમય સુધી; મતિ, શ્રુત અને મનઃ પર્યવજ્ઞાનથી કેવળી થયેલ ચાર સમય સુધી તથા મતિ, શ્રુત, અવધિજ્ઞાનથી અને ચારે જ્ઞાનપૂર્વક કેવળી થયેલ આઠ સમય સુધી સિદ્ધ થાય છે. (૧૦) અવગાહનાદ્વાર ઃ– ઉત્કૃષ્ટ અવગાહનાવાળા બે સમય સુધી, મધ્યમ અવગાહનાવાળા નિરંતર આઠ સમય સુધી, જઘન્ય અવગાહનાવાળા બે સમય સુધી નિરંતર સિદ્ધ થાય છે. (૧૧) ઉત્કૃષ્ટદ્વાર ઃ– :– અપ્રતિપાતિ સમ્યક્ત્વી બે સમય સુધી, સંખ્યાત અને અસંખ્યાત કાળ સુધીના પ્રતિપાતિ ઉત્કૃષ્ટ ચાર સમય સુધી, અનંતકાળ પ્રતિપાતિ સમ્યક્ત્વી ઉત્કૃષ્ટ આઠ સમય સુધી સિદ્ધ થઈ શકે છે. નોંધઃ- શેષ ચાર ઉપકાર ઘટિત થતા નથી. (૬) અંતરદ્વાર : જેટલા સમય સુધી એક પણ જીવ સિદ્ધ ન થાય એટલા સમયના અંતરાલ કાળને વિરહકાળ કહેવાય છે. એ વિરહકાળ અહીં વિભિન્ન તારોથી બતાવેલ છે. (૧) શેત્રદ્વાર :– સમુચ્ચય અઢીદ્વીપમાં જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ સુધી વિરહ પડે છે. જંબૂઢીપના મહાવિદેહ ક્ષેત્ર અને ધાતકીખંડના મહાવિદેહમાં ઉત્કૃષ્ટ પૃથ – અનેક વર્ષનો, પુષ્કરાá દ્વીપમાં એક વર્ષથી કંઈક અધિક કાળ સુધીનો વિરહ પડે છે. (૨) કાળદ્વાર – જન્મની અપેક્ષાએ પાંચ ભરત ક્ષેત્ર અને પાંચ ઐરાવત ક્ષેત્ર ૧૮ ક્રોડાકોડી સાગરોપમથી કંઈક ન્યૂન સમયનું અંતર પડે છે કારણ કે ઉત્સર્પિણી કાળનો ચોથો આરો બે ક્રોડાકોડી સાગરોપમ, પાંચમો આરો ત્રણ ક્રોડાકોડી સાગરોપમ, છઠ્ઠો આરો ચાર ક્રોડાકોડી સાગરોપમનો હોય છે. અવસર્પિણી કાળનો પહેલો આરો ચાર ક્રોડાકોડી સાગરોપમ, બીજો આરો ત્રણ અને ત્રીજો આરો બે કોડાકોડી Page #156 -------------------------------------------------------------------------- ________________ [ ૯૬] શ્રી નદી સૂત્ર સાગરોપમનો હોય છે. આ રીતે સર્વ મળીને ૧૮ ક્રોડાક્રોડી સાગરોપમ થાય છે. એમાં ઉત્સર્પિણી કાળના ચોથા આરાની આદિમાં ૨૪મા તીર્થંકરનું શાસન સંખ્યાત કાળ સુધી ચાલે છે ત્યાર પછી વિચ્છેદ જાય છે. અવસર્પિણીકાળના ત્રીજા આરાના અંતિમ ભાગમાં પહેલા તીર્થકરનો જન્મ થાય છે. તેનું શાસન ત્રીજા આરામાં એક લાખ પૂર્વ સુધી ચાલે છે. આ રીતે અઢાર ક્રોડાકોડીથી કંઈક ન્યૂન કહેલ છે. તે શાસનમાંથી સિદ્ધ થઈ શકે છે. તેનો વ્યવચ્છેદ થવા પર તે ક્ષેત્રમાં જેનો જન્મ થયો હોય તે પણ સિદ્ધ થઈ ન શકે. સંહરણની અપેક્ષાએ બધા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ અંતર સંખ્યાત હજાર વર્ષનું છે. (૩) ગતિવાર - નરકગતિમાંથી નીકળેલા સિદ્ધ થાય, તો તેનું ઉત્કૃષ્ટ અંતર અનેક હજાર વર્ષ, તિર્યંચગતિમાંથી નીકળેલા સિદ્ધ થાય તો તેનું ઉત્કૃષ્ટ અંતર અનેક 100 વર્ષનું, તિર્યંચાણી અને સૌધર્મ તથા ઈશાન દેવલોકના દેવો છોડીને શેષ સર્વ દેવોથી અને દેવી, મનુષ્ય, મનુષ્યાણી, તિર્યંચાણીથી આવેલા સિદ્ધોનું અંતર ઉત્કૃષ્ટ ૧ વર્ષથી કંઈક અધિક હોય છે. પૃથ્વી, પાણી, વનસ્પતિ, સૌધર્મ–ઈશાન દેવલોકના દેવ અને બીજી નરકભૂમિમાંથી નીકળેલા સિદ્ધોનું ઉત્કૃષ્ટ અંતર સંખ્યાત હજાર વર્ષનું હોય છે. સર્વ સ્થાનોમાં જઘન્ય એક સમયનું અંતર જાણવું જોઈએ. (૪) વેદવાર :- પુરુષવેદીથી અવેદી થઈને સિદ્ધ થયેલનો ઉત્કૃષ્ટ વિરહ એક વર્ષથી કંઈક અધિક, સ્ત્રીવેદી અને નપુંસકવેદીથી અવેદી થઈને સિદ્ધ થનારનો ઉત્કૃષ્ટ વિરહ સંખ્યાત હજાર વર્ષનો છે. પુરુષ મરીને ફરી પુરુષ બને તેની સિદ્ધિ પ્રાપ્તિનું ઉત્કૃષ્ટ અંતર એક વર્ષથી કંઈક અધિક છે. શેષ આઠ ભંગોના પ્રત્યેક ભંગમાં સંખ્યાત હજાર વર્ષનું અંતર છે. પ્રત્યેક બુદ્ધનું પણ એટલું જ અંતર હોય છે. જઘન્ય અંતર સર્વ સ્થાનોમાં એક સમયનું છે. (૫) તીર્થંકરદ્વાર - તીર્થંકરપણે સિદ્ધ થનારા જીવોનું ઉત્કૃષ્ટ અંતર અનેક હજાર પૂર્વ અને સ્ત્રી તીર્થકરનું ઉત્કૃષ્ટ અંતર અનંતકાળ, અતીર્થકરોનો ઉત્કૃષ્ટ વિરહ એક વર્ષથી કંઈક અધિક, નોતીર્થસિદ્ધો(પ્રત્યેક બુદ્ધ)નું અંતર સંખ્યાત હજાર વર્ષનું અને જઘન્ય દરેકનો એક સમય વિરહ પડે છે. () લિંગદ્વાર - સ્વલિંગી સિદ્ધ થનારનું જઘન્ય અંતર એક સમય, ઉત્કૃષ્ટ એક વર્ષથી કંઈક અધિક, અન્યલિંગી અને ગૃહલિંગીનું ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષનું અંતર પડે છે. (૭) ચારિત્રદ્વાર - પૂર્વભાવની અપેક્ષાથી સામાયિક, સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત ચારિત્રનું પાલન કરીને સિદ્ધ થનારનું પડે તો એક વર્ષથી કંઈક અધિક કાળનું. છેદોપસ્થાપનીય અને પરિહાર વિશુદ્ધ ચારિત્રનું ૧૮ ક્રોડાકોડી સાગરોપમથી કંઈક અધિક અંતર પડે છે. આ બન્ને ચારિત્ર ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં પહેલા અને અંતિમ તીર્થકરના સમયમાં હોય છે. (૮) બુદ્ધહાર - બુદ્ધબોધિત થયેલ સિદ્ધોનું અંતર ઉત્કૃષ્ટ એક વર્ષથી કંઈક અધિક અંતર પડે છે. પ્રત્યેક બુદ્ધ તથા સાધ્વીથી પ્રતિબોધિત થયેલ સિદ્ધોનું અંતર સંખ્યાત હજાર વર્ષનું અને સ્વયંબુદ્ધનું અનેક હજાર પૂર્વનું અંતર હોય છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાન (૯) શાનદાર:- મતિ-શ્રુત જ્ઞાનપૂર્વક કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ થનારનું અંતર પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણનું છે. મતિ, શ્રુત અને અવધિજ્ઞાનથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ થનારાનું અંતર વર્ષથી કંઈક અધિક હોય છે. મતિ, શ્રત મન:પર્યવ જ્ઞાનથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ થયેલાનું ઉત્કૃષ્ટ અંતર સંખ્યાતા (હજારો) વર્ષનું જાણવું. (૧૦) અવગાહનાકાર :- અસત્ કલ્પનાથી ૧૪ રન્નુ પ્રમાણ લોકને ઘન બનાવવામાં આવે તો ૭ રજ્જુ પ્રમાણ બને છે તેમાંથી એક પ્રદેશની શ્રેણી સાત રાજુ લાંબી છે. તેના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશ પ્રદેશ છે તેમાંથી એક એક સમયમાં એક એક આકાશ પ્રદેશનું અપહરણ કરે તો તેને જેટલો કાળ લાગે એટલું ઉત્કૃષ્ટ અવગાહના- વાળાનું ઉત્કૃષ્ટ અંતર હોય છે. મધ્યમ અવગાહનાવાળાનું ઉત્કૃષ્ટ અંતર એક વર્ષથી કંઈક અધિક છે. જઘન્ય અંતર સર્વસ્થાનોમાં એક સમયનું છે. (૧૧) ઉ દ્ધાર:- સમ્યગુદર્શનથી કે ચારિત્રથી પતિત થયા વિના જ સિદ્ધ થાય છે તેવા અપ્રતિપાતી સિદ્ધોનું અંતર સાગરોપમનો અસંખ્યાતમો ભાગ, સંખ્યાત કાળ અને અસંખ્યાતકાળના પ્રતિપાતી થયેલા સિદ્ધોનું અંતર ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષનું તથા અનંતકાળના પ્રતિપાતી થયેલા સિદ્ધોનું અંતર ૧ વર્ષથી કિંઈક અધિક છે. જઘન્ય અંતર સર્વ સ્થાનોમાં એક સમયનું છે. (૧ર) અનુસમયદ્વાર - બે સમયથી લઈને આઠ સમય સુધી નિરંતર સિદ્ધ થાય છે. (૧૩) ગણનાહાર - એક અથવા અનેક સિદ્ધોનું અંતર ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષનું છે. (૧૪) અલ્પબહુવૈદ્ધાર – પૂર્વવત્ જાણવો. (૭) ભાવઢાર – ભાવ છ છે. ઔદયિક, ઔપથમિક, ક્ષાયોપથમિક, ક્ષાયિક, પારિણામિક અને સન્નિપાતિક. ક્ષાયિકભાવથી જ સર્વે જીવો સિદ્ધ થાય છે. આ દ્વારમાં ૧૫ ઉપધારોનું વિવરણ પૂર્વવત્ જાણવું. (૮) અલ્પબહત્વતાર: ઉર્ધ્વલોકથી સર્વથી થોડા ૪ સિદ્ધ થાય છે. અકર્મભૂમિના ક્ષેત્રોમાં ૧૦ સિદ્ધ થાય છે, માટે તે તેનાથી સંખ્યાત ગુણા છે. સ્ત્રી આદિથી (પૃથક્ પૃથક વિજયોમાં અને અધોલોકમાં) ૨૦ સિદ્ધ થાય છે માટે તે તેનાથી સંખ્યાતણા છે. તિર્યશ્લોકમાંથી ૧૦૦ સિદ્ધ થાય છે તે માટે તે તેનાથી સંખ્યાતગુણા અધિક છે. અનંતર સિદ્ધ કેવળજ્ઞાન :| ३ से किं तं अणंतरसिद्धकेवलणाणं ? अणंतरसिद्धकेवलणाणं Page #158 -------------------------------------------------------------------------- ________________ [ ૯૮] શ્રી નદી સૂત્ર पण्णरसविहं पण्णत्तं, तं जहा- तित्थसिद्धा, अतित्थसिद्धा, तित्थयरसिद्धा, अतित्थरयरसिद्धा, सयंबुद्धसिद्धा, पत्तेयबुद्धसिद्धा, बुद्धबोहियसिद्धा, इथिलिंगसिद्धा, पुरिसलिंगसिद्धा, णपुंसगलिंगसिद्धा, सलिंगसिद्धा, अण्णलिंगसिद्धा, गिहिलिंगसिद्धा, एगसिद्धा, अणेगसिद्धा । से त्तं अणंतर સિવિતાd I. ભાવાર્થ :- પ્રશ્ન- અનંતર સિદ્ધ કેવળજ્ઞાનના કેટલા ભેદ છે? ઉત્તર- અનંતર સિદ્ધ કેવળજ્ઞાનના પંદર ભેદ છે, જેમ કે- (૧) તીર્થસિદ્ધ (૨) અતીર્થસિદ્ધ (૩) તીર્થંકરસિદ્ધ (૪) અતીર્થકરસિદ્ધ (૫) સ્વયંબુદ્ધસિદ્ધ () પ્રત્યેકબુદ્ધસિદ્ધ (૭) બુદ્ધબોધિતસિદ્ધ (૮) સ્ત્રીલિંગસિદ્ધ (૯) પુરુષલિંગસિદ્ધ (૧૦) નપુંસકલિંગસિદ્ધ (૧૧) સ્વલિંગસિદ્ધ (૧૨) અન્યલિંગસિદ્ધ (૧૩) ગૃહસ્થલિંગસિદ્ધ (૧૪) એકસિદ્ધ (૧૫) અનેકસિદ્ધ. આ રીતે અનંતરસિદ્ધ કેવળજ્ઞાનના પંદર પ્રકાર છે. વિવેચન : જે આત્માઓને સિદ્ધ થયાને એક જ સમય થયો હોય તેને અનંતર સિદ્ધ કહેવાય છે– અનંતરસિદ્ધ કેવળજ્ઞાનીના પૂર્વ ભાવની અપેક્ષાએ પંદર પ્રકાર છે. (૧) તીર્થસિદ્ધઃ- જેના દ્વારા સંસાર તરી શકાય તેને તીર્થ કહેવાય છે. ચતુર્વિધ શ્રી સંઘનું નામ તીર્થ છે. તીર્થની સ્થાપના થયા પછી જે સિદ્ધ થાય છે, તેને તીર્થસિદ્ધ કહે છે. તીર્થની સ્થાપના તીર્થકર કરે છે. (૨) અતીર્થસિદ્ધ :- તીર્થની સ્થાપના થયા પહેલાં અથવા તીર્થ વ્યવચ્છેદ થયા પછી, જે સિદ્ધ ગતિ પ્રાપ્ત કરે છે તેને અતીર્થ સિદ્ધ કહેવાય છે. જેમ કે- માતા મરુદેવીએ તીર્થની સ્થાપના થયા પહેલાં સિદ્ધગતિ પ્રાપ્ત કરી હતી. ભગવાન સુવિધિનાથથી લઈને શાંતિનાથ ભગવાનના શાસન સુધી વચ્ચેના આઠ તીર્થકરોના સાત અંતરોમાં તીર્થનો વ્યવચ્છેદ થયો હતો. તે સમયે જાતિ સ્મરણ આદિ જ્ઞાનથી જે સિદ્ધ થાય તેને પણ અતીર્થ સિદ્ધ કહે છે. (૩) તીર્થંકરસિહ - જે તીર્થંકર પદ પ્રાપ્ત કરીને સિદ્ધ થાય છે તેને તીર્થકર સિદ્ધ કહેવાય છે. (૪) અતીર્થંકરસિદ્ધ – તીર્થકર સિવાય અન્ય કેટલા લૌકિક પદવીધર, ચક્રવર્તી, બળદેવ, માંડલિક, સમ્રાટ અને લોકોત્તર આચાર્ય, ઉપાધ્યાય, ગણધર, અંતકૃત કેવળી અને સામાન્ય કેવળી થઈને જે જે સિદ્ધ થયા છે તેને અતીર્થકર સિદ્ધ કહે છે. (૫) સ્વયંબદ્ધસિદ્ધ:- જે બાહ્ય નિમિત્ત વિના, કોઈનો ઉપદેશ અથવા પ્રવચન સાંભળ્યા વિના જ જાતિસ્મરણજ્ઞાન, અવધિજ્ઞાન દ્વારા સ્વયં વિષય કષાયથી વિરક્ત થઈ જાય, તેને સ્વયંબુદ્ધ કહે છે અર્થાત્ જે સ્વયં બોધ પ્રાપ્ત કરે છે તેને સ્વયંબુદ્ધ કહેવાય છે. જે સ્વયંબુદ્ધ થઈને સિદ્ધ થાય તે સ્વયંબુદ્ધ સિદ્ધ Page #159 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાન ૯૯ કહેવાય છે. (૬) પ્રત્યેકબુદ્ધસિદ્ધ :– જે ઉપદેશ સાંભળ્યા વિના, બાહ્ય કોઈ પણ નિમિત્તથી બોધ પ્રાપ્ત કરીને સિદ્ધ થાય તેને પ્રત્યેક બુદ્ધ કહે છે, જેમ કે– કરકંડુ, નમિરાજર્ષિ વગેરે. આવા પ્રત્યેક બુદ્ધ થઈને સિદ્ધ થાય તે પ્રત્યેકબુદ્ધ સિદ્ધ કહેવાય છે. (૭) બુદ્ધબોધિતસિદ્ધ :- આચાર્ય આદિ દ્વારા પ્રતિબોધિત થઈને સિદ્ધ થાય તેને બુદ્ધુબોધિત સિદ્ધ કહેવાય છે, જેમ કે— ચંદનબાળા, જંબૂકુમાર તેમજ અતિમુક્તકુમાર વગેરે. (૮) સ્ત્રીલિંગસિદ્ધ – અહીં સ્ત્રીલિંગ શબ્દ સ્ત્રીત્વનું સૂચન કરે છે. તેના ત્રણ ભેદ છે– (૧) મોહનીય કર્મજન્ય સ્ત્રી વેદ (૨) નિવૃત્તિ− સ્ત્રી શરીરની રચના (૩) સ્ત્રી વેશ— સ્ત્રી વેદના ઉદયથી અને વેશથી મોક્ષ સંભવ નથી. કેવળ શરીર રચનાથી જ સિદ્ધ થઈ શકે છે જે સ્ત્રી શરીરથી મુક્ત થાય છે તેને સ્ત્રીલિંગ સિદ્ધ કહેવાય છે. (૯) પુરુષલિંગસિદ્ધ :– પુરુષની આકૃતિમાં રહેતાં મોક્ષની પ્રાપ્તિ કરે તેને પુરુષલિંગસિદ્ધ કહેવાય છે. (૧૦) નપુંસકલિંગસિદ્ધ ઃ– નપુંસક બે પ્રકારના છે. સ્ત્રી નપુંસક અને પુરુષ નપુંસક. એમાં પુરુષ નપુંસક સિદ્ધ થાય છે તેને નપુંસકલિંગ સિદ્ઘ કહેવાયછે. (૧૧) સ્વલિંગસિદ્ધ :– સાધુની મુખવસ્ત્રિકા, રજોહરણ આદિ જે શ્રમણ નિગ્રંથોનો વેષ હોય તેને લિંગ કહે છે. જે સ્વલિંગથી સિદ્ધ થાય તેને સ્વલિંગસિદ્ધ કહેવાય છે. (૧૨) અન્યલિંગસિદ્ધ :– જેનો બાહ્ય વેષ પરિવ્રાજકનો હોય પરંતુ આગમ અનુસાર ક્રિયા કરીને જે સિદ્ધ બને તેને અન્યલિંગસિદ્ધ કહે છે. (૧૩) ગૃહસ્થલિંગસિદ્ધ :– ગૃહસ્થ વેષથી મોક્ષ પ્રાપ્ત કરનારને ગૃહસ્થલિંગસિદ્ઘ કહે છે, જેમ કે– મરુદેવી માતા. (૧૪) એકસિદ્ધ :– એક સમયમાં એક–એક સિદ્ધ થાય તેને એકસિદ્ધ કહે છે. (૧૫) અનેકસિદ્ધ :– એક સમયમાં બે થી લઈને ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ઘ થનારને અનેકસિદ્ઘ કહે છે. પરંપરસિદ્ધ કેવળજ્ઞાન : ४ से किं तं परंपरसिद्ध केवलणाणं ? परंपरसिद्ध केवलणाणं अणेगविहं પળાં, સંગહા- અપઢમસમયસિદ્ધા, જુસમયસિદ્ધા, તિસમયસિદ્ધા, વડલમयसिद्धा जावदससमयसिद्धा, संखिज्जसमय - सिद्धा, असंखिज्ज - समयसिद्धा, अणंतसमयसिद्धा । से त्तं परंपरसिद्ध केवलणाणं । से त्तं सिद्ध केवलणाणं । Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ] શ્રી નંદી સૂત્ર શબ્દાર્થ - અપરિસિદ્ધ = પ્રથમ સમય સિવાય શેષ સમયના સિદ્ધ, કુલના સિદ્ધા = દ્વિસમયના સિદ્ધ. ભાવાર્થ :- પ્રશ્ન- તે પરંપરસિદ્ધ કેવળજ્ઞાનના કેટલા પ્રકાર છે? ઉત્તર-પરંપરસિદ્ધ કેવળજ્ઞાનના અનેક પ્રકાર છે, જેમ કે– અપ્રથમસમયસિદ્ધ, અર્થાત્ પહેલા સમયને છોડી શેષ સમયના સિદ્ધ, ક્રિસમયસિદ્ધ અર્થાત્ જેનો સિદ્ધ થયાનો બીજો સમય છે. ત્રિસમયસિદ્ધ, ચારસમયસિદ્ધ, આગળ વધતાં યાવતું દસમયસિદ્ધ, સંખ્યાત સમય સિદ્ધ, અસંખ્યાતસમયસિદ્ધ અને અનંતસમયસિદ્ધ. આ પ્રમાણે પરંપરસિદ્ધ કેવળજ્ઞાનનું વર્ણન છે. તાત્પર્ય એ છે કે પરંપરસિદ્ધોના સૂત્રોક્ત ભેદોના અનુરૂપ જ કેવળજ્ઞાનના ભેદો થાય છે. આ પ્રકારે સિદ્ધ કેવળજ્ઞાનનું વર્ણન છે. વિવેચન : સિદ્ધોના સ્વરૂપમાં કોઈ પણ પ્રકારની ભિન્નતા અર્થાત્ તરતમતા નથી. સિદ્ધોમાં જે ભેદો બતાવેલ છે તે પૂર્વોપાધિ અને કાળની અપેક્ષાએ છે. કેવળજ્ઞાનમાં માત્ર સ્વામીની અપેક્ષાએ ભેદ બતાવેલ છે અર્થાત અનંતર સિદ્ધમાં પૂર્વ અવસ્થાની અપેક્ષાએ અને પરંપરસિદ્ધમાં સમયની અપેક્ષાએ ભેદો કહેલ છે. કેવળજ્ઞાનનો વિષય :| ५ |तं समासओ चउव्विहं पण्णत्तं, तंजहा- दव्वओ, खेत्तओ, कालओ, भावओ। तत्थ दव्वओ णं केवलणाणी सव्वदव्वाइं जाणइ पासइ । खेत्तओ णं केवलणाणी सव्वं खेत्तं जाणइ पासइ । कालओ णं केवलणाणी सव्वं कालं जाणइ पासइ । भावओ णं केवलणाणी सव्वे भावे जाणइ पासइ । ભાવાર્થ :- સંક્ષેપમાં તેના ચાર પ્રકાર છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. (૧) દ્રવ્યથી કેવળજ્ઞાની સર્વદ્રવ્યોને જાણે છે અને દેખે છે. (૨) ક્ષેત્રથી કેવળજ્ઞાની સર્વ લોકાલોક ક્ષેત્રને જાણે છે અને દેખે છે. (૩) કાળથી કેવળજ્ઞાની ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણે ય કાળને જાણે છે અને દેખે છે. (૪) ભાવથી કેવળજ્ઞાની સર્વ દ્રવ્યોના સર્વભાવો-પર્યાયોને જાણે છે અને દેખે છે. વિવેચન : આ સૂત્રનું તાત્પર્ય મૂળ પાઠ અને ભાવાર્થથી જ સ્પષ્ટ છે કે કેવળજ્ઞાની સર્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને સ્પષ્ટરૂપે જાણે અને જુએ છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાન જૈનદર્શને પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દર્શન, આ રીતે ઉપયોગના બાર પ્રકાર કહ્યા છે. જ્ઞાન કે દર્શનનો વ્યાપાર કરવો અર્થાત્ જ્ઞાન કે દર્શન દ્વારા જાણવા કે જોવાની ક્રિયા કરવી, તેને ઉપયોગ કહેવાય છે. કેવળજ્ઞાન અને કેવળદર્શન સિવાયના ૧૦ ઉપયોગ છવા જીવોને હોય છે. મિધ્યાદષ્ટિમાં ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન હોય છે અને છવાસ્ય સમ્યગદષ્ટિમાં ચાર જ્ઞાન અને ત્રણ દર્શન એમ સાત ઉપયોગ હોય શકે છે. કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બે ઉપયોગ અનાવૃત્ત છે. તેને કર્મક્ષયજન્ય ઉપયોગ પણ કહેવાય છે. શેષ દસ ઉપયોગ શાોપરામિક છાસ્થિક આવુતાનાવૃત સંજ્ઞક છે. એમાં હ્રાસ, વિકાસ અને ન્યૂનાધિકતા હોય છે પરંતુ કેવળજ્ઞાન અને કેવળદર્શનમાં હ્રાસ–વિકાસ અને ન્યુનાધિકતા ન હોય, તે પ્રગટ થયા પછી અસ્ત થાય નહીં માટે તેને સાદિ અનંત કહેવાય છે, દરેક જીવનો ઉપયોગ ક્રમભાવી છે અર્થાત્ એક સમયમાં એક જ ઉપયોગ હોય છે, એક સમયમાં બે ઉપયોગ હોતા નથી, બે ઉપયોગ હોવાનું માનવું મિથ્યા છે. ભગવતી સૂત્રમાં આવો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. પ્રથમ સમય અથવા ચરમ સમય સયોગી ભવસ્થ કેવળજ્ઞાન અયોગી (સયોગીવત્) અપ્રથમ સમય અથવા અચરમ સમય સિદ્ધસ્ય અનંતરિક ૧૫ ભેદ ૧. તીર્થસિદ્ધ ૨. અતીપસિહ ૩. તીર્થંકરસિહ ૪. તીર્થંકરસન ૫. સ્વયંબુદ્ધસિદ્ધ ૬. પ્રત્યેકબુદ્ધસિદ્ધ ૧૦૧ ૭. બુદ્ધ બોધિતસિદ્ધ ૮. સ્ત્રીલિંગસિદ્ધ ૯. પુરુષલિંગસિદ્ધ ૧૦. નપુંસકલિંગસિદ્ધ ૧૧. સ્વયંસિદ્ધ ૧૨. અન્યાિસિક ૧૩. ગૃહાલિંગ સિદ્ધ ૧૪. એક સિદ્ધ ૧૫. એનક સિદ્ધ પરંપરિત્રક અનેક ભેદ અપ્રથમ સમયસિદ્ધ સમય સિદ્ધ બિસમથ સિંહ યાવત્ દશસમાસ ત સંખ્યાત સમયસિદ્ધ અસંખ્યાત સયમસિદ્ધ અનંત સમસિદ્ધ Page #162 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૨] શ્રી નદી સૂત્ર કેવળજ્ઞાનનો ઉપસંહાર : अह सव्वदव्व-परिणाम-भाव-विण्णत्तिकारणमणंतं । सासयमप्पडिवाई, एगविहं केवलं णाणं ॥ શબ્દાર્થ :- શ્રદ = વાક્યાલંકાર માટે આ પ્રયોગ છે, સળવળ = સંપૂર્ણ દ્રવ્ય, પરિણામ = સર્વ પરિણામ, ભાવ = ઔદયિક આદિ ભાવોને અથવા વર્ણ, ગંધ, રસાદિને, વિપત્તિર = જાણવાનું કારણ, જ્ઞાન કરાવનાર, અતિ = તે અનંત છે, સાલય = શાશ્વત, અખંડવા = અપ્રતિપાતિ છે, ૫ વ૮ = એક પ્રકારનું જ, હેવન્ન = કેવળ, નાઈ = જ્ઞાન છે. ભાવાર્થ :- આ કેવળજ્ઞાન સંપૂર્ણ દ્રવ્યપરિણામનું ઔદયિક આદિ સર્વ ભાવોનું અથવા વર્ણ, ગંધ, રસ આદિ સર્વ ગુણોનું જ્ઞાન કરાવનાર છે, અંત રહિત છે, શાશ્વત–સદાકાળ સ્થાયી છે અને અપ્રતિપાતી છે. એવું આ કેવળજ્ઞાન એક પ્રકારનું જ છે. વિવેચન : ગરઃ- (૧) આ શબ્દનો અનંતર અર્થમાં પ્રયોગ થાય છે. અહીં મન:પર્યવજ્ઞાનના અનંતર કેવળજ્ઞાનનું નિરૂપણ કરેલ છે. (૨) આ શબ્દનો પ્રયોગ ગાથામાં શબ્દોની પૂર્તિ માટે કે વાક્યાલંકાર માટે પણ થાય છે. (૩) આ ગાથામાં કેવળજ્ઞાનના વિષયનો ઉપસંહાર કરેલ છે. સાથે કેવળજ્ઞાનનું આંતરિક સ્વરૂપ પણ બતાવેલ છે. સૂત્રકારે કેવળજ્ઞાનને પાંચ વિશેષણો આપીને આ વિષયને સ્પષ્ટ કરેલ છે. (૧) ધ્વષ્ય-પરિણામ-ભાવવિપત્તિજાર :- સર્વ દ્રવ્ય અને તેની સર્વ પર્યાયોને તેમજ ઔદયિક આદિ ભાવોને જાણનાર. (૨) ગત :- તે અનંત છે કેમ કે શેય અનંત છે અને કેવળજ્ઞાન તે સર્વને વિષયભૂત કરે છે તેથી તે અનંત છે. (૩) સાથે:- કાળની અપેક્ષાએ સાદિ અનંત હોવાથી કેવળજ્ઞાન શાશ્વત છે. (૪) Mડિવા :- આ જ્ઞાન ક્યારે ય પણ પ્રતિપાતિ થાય નહીં અર્થાતુ જેની મહાજ્યોત કોઈ પણ ક્ષેત્ર અને કાળમાં બુઝાતી નથી. અહીં શંકા ઉત્પન્ન થાય છે કે જો શાશ્વત કહેવાથી કેવળજ્ઞાનની નિત્યતા થતી હોય તો પછી અપ્રતિપાતિ વિશેષણ પૃથક્ શા માટે આપેલ છે? સમાધાન :- જે જ્ઞાન શાશ્વત હોય તે અપ્રતિપાતિ હોય જ પરંતુ જે અપ્રતિપાતિ હોય છે તે શાશ્વત હોય અથવા ન હોય પણ માટે અપ્રતિપાતિ વિશેષણ આપેલ છે. ગાથાના કારણે ક્રમ ભેદ થવાનો સંભવ છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ | કેવળજ્ઞાન ૧૦૩ | (૫) વિદ– જે જ્ઞાન ભેદ પ્રભેદથી રહિત છે, સર્વ પ્રકારની તરતમતા અને વિસદશતાથી રહિત છે તેમજ સદાકાળ અને સર્વદેશમાં એક સરખું જ રહે છે માટે તે કેવળજ્ઞાન એક પ્રકારનું જ હોય છે. વાગ્યોગ અને શ્રુત : केवलणाणेणऽत्थे, णाउं जे तत्थ पण्णवणजोग्गे । ते भासइ तित्थयरो, वइजोगसुयं हवइऽसेसं ॥ से तं केवलणाणं । से तं णोइंदियपच्चक्खं । શબ્દાર્થ :- વનનrળsધે - કેવળજ્ઞાન દ્વારા સર્વ પદાર્થોને, નાકં = જાણીને, તલ્થ = ત્યાં, તેમાં, 9 = જે પદાર્થ, પUવાનોને = વર્ણન કરવા યોગ્ય છે. તે = તેને, તિસ્થયરી = તીર્થકર દેવ, માસ = કહે છે, કથન કરે છે, અને તે સંપૂર્ણ, ફળોન = વચનયોગ, સુગં = શ્રુતરૂપ, દવ = હોય છે, તે = તે, વળવું = કેવળજ્ઞાન છે, ગોવિપશ્વર્ણ = નો ઈન્દ્રિય પ્રત્યક્ષજ્ઞાન છે. ભાવાર્થ - કેવળજ્ઞાન દ્વારા સર્વ પદાર્થોને જાણીને તેમાં જે પદાર્થ વર્ણન કરવા યોગ્ય હોય તેને તીર્થકર દેવ પોતાના પ્રવચનોમાં પ્રતિપાદિત કરે છે. તીર્થકર દેવનો તે સંપૂર્ણ વચનયોગ શ્રુત કહેવાય છે અર્થાત્ કેવળજ્ઞાનથી જાણીને કહેવાયેલ વચનો સાંભળનાર માટે શ્રુતજ્ઞાનરૂપ થાય છે. આ રીતે કેવળજ્ઞાનનું વર્ણન પૂર્ણ થયું. તેમજ નોઈદ્રિયપ્રત્યક્ષજ્ઞાનનું પ્રકરણ પૂર્ણ થયું. વિવેચન : આ ગાળામાં સૂત્રકારે સ્પષ્ટ કહ્યું છે કે તીર્થકર ભગવાન કેવળજ્ઞાન દ્વારા જેટલા પદાર્થોને જાણે છે તેમાં પણ જેટલું કથનીય છે એ જ કહે છે. દરેક પદાર્થોનું કે સર્વ પર્યાયનું વર્ણન કથન કરવા યોગ્ય હોતું નથી તેમજ તેમને જરૂરી લાગતું નથી. જીભ એક છે, આયુષ્ય પરિમિત છે, પદાર્થો અનંત છે, તેના ગુણ, ધર્મ, પર્યાય અનંતાનંત છે, માટે તીર્થકર પ્રભુ પદાર્થોનો અનંતમો ભાગ જ કહી શકે છે. તેનાથી અતિરિક્ત અર્થ વાણીથી અવર્ણનીય છે. કેવળજ્ઞાની જે પ્રવચન કરે છે તે વચન યોગથી કરે છે પણ શ્રુતજ્ઞાનથી નહીં અર્થાત્ ભાષા પર્યાપ્તિ નામકર્મના ઉદયથી કરે છે. તેઓશ્રીનું પ્રવચન સાંભળનાર માટે શ્રુતનું કારણ બને છે– તેથી એમ સિદ્ધ થાય છે કે તીર્થકર ભગવાનનો વચનયોગ શ્રુતજ્ઞાનનું નિમિત્ત હોવાને કારણે દ્રવ્યશ્રત છે. તે કેવળજ્ઞાનપૂર્વક વચન પ્રયોગ છે. વર્તમાન કાળમાં જે આગમજ્ઞાન કરાય છે તે ભાવકૃત છે અને પુસ્તકોમાં લિપિબદ્ધ જે હોય તે પણ ભાવૠતનું નિમિત્ત કારણ હોવાથી દ્રવ્યશ્રુત છે. ગણધરોને જે શ્રુતજ્ઞાન થાય છે તે ભગવાનના વચનયોગ રૂપ દ્રવ્યશ્રુતથી થાય છે. કારણ કે તેઓને શ્રુતજ્ઞાન ઉત્પન્ન Page #164 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૪] શ્રી નદી સૂત્ર થવાનું નિમિત્ત ભગવાનના મુખ્ય વચનો જ હોય છે. વગોગાસુયં વડલેસ - ગાથાના આ ચરણમાં લિપિદોષથી કે ગેરસમજથી જુદાજુદા પાઠ મળે છે અને તેના કારણે સુત્રાર્થ અને તાત્પર્યાર્થ કરવામાં પણ ભિન્નતા દેખાય છે છતાં પ્રસ્તુત પ્રકરણમાં તેલ શબ્દના સ્થાને સં શબ્દ સ્વીકાર કરીને સરળ સુગમ અર્થ કરવામાં આવ્યો છે કે કેવળજ્ઞાનથી જાણીને તીર્થકર પ્રભુ જે પ્રજ્ઞાપના યોગ્ય હોય તેની પ્રરૂપણા કરે છે. તેઓશ્રીનો સં = સમસ્ત સંપૂર્ણ વચનયોગ શ્રોતાઓને માટે શ્રુતરૂપ થઈ જાય છે. અહીં અર્ધમાગધી ભાષા અને ગાથાના કારણે અસં ના અ નો લોપ થઈ જવાથી પણ પાઠભેદ થઈ ગયો હોય એવી શક્યતા છે. પાઠભેદની માહિતી માટે લાડનૂથી પ્રકાશિત નંદી સૂત્રનું અવલોકન કરવું જોઈએ. . કેવળજ્ઞાન સંપૂર્ણ છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૦૫ A સાતમું પ્રકરણ : મતિજ્ઞાન zzzzzzzzzzzzzzzzzzzzz, OOOOOOOOOOO BOXoxoxoxooooooooooooooooooooooooooo પરોક્ષજ્ઞાનના ભેદ :| १ से किं तं परोक्खणाणं ? परोक्खणाणं दुविहं पण्णत्तं, तं जहाआभिणिबोहियणाण परोक्खं च, सुयणाण परोक्खं च । जत्थ आभिणिबोहियणाणं तत्थ सुयणाणं, जत्थ सुयणाणं तत्थ आभिणिबोहियणाणं दोवि एयाई अण्णमण्णमणुगयाइं तहवि पुण इत्थ आयरिया णाणत्तं पण्णवयंति अभिणिबुज्झइ ति आभिणिबोहियणाणं, सुणेइ ति सुयं, मइपुव्वं जेण सुयं, ण मई सुयपुव्विया । શબ્દાર્થ :- પરોકgTM = પરોક્ષજ્ઞાન, ઈન્દ્રિય અને મનની સહાયથી થનાર જ્ઞાન, મ હિયTM પરોવવું = અભિનિબોધિક પરોક્ષજ્ઞાન, બુદ્ધિથી થનાર જ્ઞાન, મતિજ્ઞાન, સુયાણપરો વર શ્રુતજ્ઞાન પરોક્ષ, ગલ્થ = જ્યાં, તQ = ત્યાં, જીવ = બન્ને, પથારું = એ, પણ મyયારું = અન્યોન્ય અનુગત છે, એકબીજાની સાથે જ રહેનાર છે, તeવિ = તો પણ, પુખ = પરસ્પર અનુગત હોવા છતાં, રૂત્થ = અહીં, મારિયા = આચાર્ય, તીર્થકર, પત્ત = વિશેષતા, પાવતિ = પ્રતિપાદિત કરે છે, મળવુત્તિ = જે સન્મુખ આવેલ પદાર્થને પ્રમાણપૂર્વક અભિગત કરે છે તેને, સુખે ત્તિ = જે સાંભળવામાં આવે છે તેને, હુયે = શ્રુતજ્ઞાન, મરૂપુષ્ય = મતિપૂર્વક છે, ને જેથી, મ = મતિજ્ઞાન, સુયપુષ્યિમા = શ્રુતપૂર્વક. ભાવાર્થ :- પ્રશ્ન- પરોક્ષજ્ઞાનના કેટલા પ્રકાર છે? ઉત્તર- પરોક્ષજ્ઞાના બે પ્રકાર છે, જેમ કે– (૧) આભિનિબોધિક જ્ઞાન પરોક્ષ(મતિજ્ઞાન) (૨) શ્રુતજ્ઞાન પરોક્ષ. જ્યાં આભિનિબોધિક જ્ઞાન હોય ત્યાં શ્રુતજ્ઞાન પણ હોય છે અને જ્યાં શ્રુતજ્ઞાન હોય ત્યાં આભિનિબોધિક જ્ઞાન હોય છે. એ બન્ને જ્ઞાન સાથે જ રહેનારા છે, અન્યોન્ય અનુગત છે, તો પણ એ બન્નેમાં તીર્થકરોએ આ પ્રમાણે વિશેષતા ફરમાવેલ છે– (૧) સન્મુખ આવેલા પદાર્થોને જે પ્રમાણપૂર્વક અભિગત કરે, જાણે તેને આભિનિબોધિક જ્ઞાન કહેવાય, સાંભળવામાં આવે તેને શ્રુતજ્ઞાન કહેવાય અર્થાત્ શ્રુતજ્ઞાન એ શ્રવણનો વિષય છે. (૨) શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક જ હોય છે પરંતુ મતિજ્ઞાન શ્રુતપૂર્વક જ હોય એવો નિયમ નથી. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૦ | શ્રી નદી સૂત્ર વિવેચન : આ સૂત્રમાં પરોક્ષજ્ઞાન વિષે પૃચ્છા કરેલ છે. પરોક્ષ જ્ઞાનના બે ભેદ છે. (૧) આભિનિબોધિક જ્ઞાન અને (૨) શ્રુતજ્ઞાન, જ્યાં આભિનિબોધિક જ્ઞાન હોય ત્યાં શ્રુતજ્ઞાન પણ હોય છે. આ બન્ને જ્ઞાન એક બીજાની સાથે રહે છે. આ બન્ને જ્ઞાન અન્યોન્ય અનુગત(સાથે જ રહેનારા) છે છતાં આ બન્નેમાં સ્વરૂપની અપેક્ષાએ ભિન્નતા છે. પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠું મન, એના માધ્યમથી થનાર જ્ઞાનને પરોક્ષજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાનના બે ભેદ છે– અભિસન્મુખ રહેલા, નિનિશ્ચયપણે બોધ-જાણવું. ઈન્દ્રિય અને મનની સહાયતાથી સન્મુખ રહેલા પદાર્થોને નિશ્ચિતપણે જાણવા, તેને આભભિનિબોવિક જ્ઞાન કહે છે. મતિ શબ્દનો પ્રયોગ આગમમાં જ્ઞાન અને અજ્ઞાન બન્ને માટે કરેલ છે પરંતુ આભિનિબોધિક શબ્દનો પ્રયોગ ફક્ત જ્ઞાન માટે જ કરેલ છે. શબ્દ સાંભળીને વાચ્ય પદાર્થનું જે જ્ઞાન થાય છે તેને શ્રુતજ્ઞાન કહે છે. આ બન્નેનો પરસ્પર અવિનાભાવ સંબંધ છે અર્થાતુ એ બન્ને એકબીજા વગર રહી શકતા નથી. જેમ કે તૈજસ અને કાર્મણ શરીર સદા સાથે જ રહે છે. પુષ્ય ને સુય, પ મ સુપુમ્બિયા :- શ્રુતજ્ઞાન મતિપૂર્વક હોય છે પરંતુ શ્રુતપૂર્વક મતિ હોતી નથી. જેમ વસ્ત્રમાં તાણા અને વાણા સાથે જ હોય છે તોપણ તાણાને પહેલા ગોઠવાય છે. તાણા વ્યવસ્થિત થાય પછી જ વાણા કામ લાગે છે. વસ્ત્રમાં જ્યાં તાણા હોય છે ત્યાં વાણા પણ હોય છે અને જ્યાં વાણા હોય છે ત્યાં તાણા પણ હોય જ છે. તાત્પર્ય એ છે કે લબ્ધિરૂપે મતિ અને શ્રુત બન્ને સહચર છે. ઉપયોગરૂપે પ્રથમ મતિજ્ઞાન છે. મતિપૂર્વક જ શ્રુતનો વ્યાપાર થાય છે. તાત્પર્ય એ છે કે શ્રુતજ્ઞાનની પ્રાપ્તિમાં કે ઉપયોગમાં મતિની આવશ્યકતા હોય છે અર્થાતુ મતિજ્ઞાનની સહાયતા જરૂરી છે, જ્યારે મતિજ્ઞાનના ઉપયોગમાં શ્રુતજ્ઞાનની સહાયકતા હોવી જરૂરી નથી. મતિ અને શ્રુતના બે રૂપ :| २ अविसेसिया मई मइणाणं च मइअण्णाणं च । विसेसिया सम्मदिट्ठिस्स मई मइणाणं, मिच्छदिट्ठिस्स मई मइअण्णाणं । अविसेसियं सुयं सुयणाणं च सुयअण्णाणं च । विसेसियं सुयं सम्मदिट्ठिस्स सुयं सुयणाणं, मिच्छदिट्ठिस्स सुयं सुयअण्णाणं। શબ્દાર્થ – અવસિ મ = સામાન્ય રૂપે મતિ, વિજેસિકા = વિશેષરૂપે, સમ્માફિક્સ = સમ્યગુર્દષ્ટિની, મચ્છવાસ = મિથ્યાષ્ટિની મતિ. ભાવાર્થ :- વિશેષતા રહિત સામાન્ય રૂપે મતિ–મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન બન્ને પ્રકારે છે પરંતુ વિશેષરૂપે સમ્યગુદષ્ટિની મતિ તે મતિજ્ઞાન અને મિથ્યાદષ્ટિની મતિ તે મતિ અજ્ઞાન છે. એ જ રીતે વિશેષતા રહિત શ્રુત-શ્રુતજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન બન્ને પ્રકારે છે. વિશેષતા પ્રાપ્ત સમ્યગૃષ્ટિનું શ્રુત એ Page #167 -------------------------------------------------------------------------- ________________ મનિશાન ૧૦૭. શ્રુતજ્ઞાન છે અને મિથ્યાદષ્ટિનું શ્રુત એ શ્રુતઅજ્ઞાન છે. વિવેચન : આ સૂત્રમાં સૂત્રકારે સામાન્ય, વિશેષ, જ્ઞાન, અજ્ઞાન અને સમ્યગુદષ્ટિ તેમજ મિથ્યાદષ્ટિ વિષે ઉલ્લેખ કરેલ છે, જેમ કે– સામાન્ય રૂપે મતિ શબ્દનો જ્ઞાન અને અજ્ઞાન બન્નેમાં પ્રયોગ કરેલ છે. સામાન્યનું આ લક્ષણ છે જેમ કે કોઈએ ફળ શબ્દ કહ્યો, ફળમાં દરેક ફળોનો સમાવેશ થાય છે. કોઈએ દ્રવ્ય શબ્દ કહ્યો તો દ્રવ્યમાં દરેક દ્રવ્યનો સમાવેશ થાય છે. કોઈએ મનુષ્ય શબ્દ કહ્યો તો મનુષ્યમાં દરેક મનુષ્યનો સમાવેશ થાય છે પરંતુ આમ્રફળ, જીવદ્રવ્ય, મુનિવર એમ કહેવાથી વિશેષનું ગ્રહણ થાય છે. એ જ રીતે સ્વામી વિના મતિ શબ્દ જ્ઞાન અને અજ્ઞાન બન્ને માટે પ્રયુક્ત થાય છે પરંતુ જ્યારે વિશેષરૂપે ગ્રહણ કરાય છે ત્યારે સમ્યગુદષ્ટિની મતિને મતિજ્ઞાન કહેવાય છે. મિથ્યાદષ્ટિની મતિને મતિ અજ્ઞાન કહેવાય છે. કેમ કે સમ્યગુદૃષ્ટિ સ્યાદ્વાદ, અનેકાંતવાદ, પ્રમાણ અને નયની અપેક્ષાએ પ્રત્યેક પદાર્થના સ્વરૂપનું નિરીક્ષણ કરીને સત્યાંશને ગ્રહણ કરે છે અને અસત્યાંશનો પરિત્યાગ કરે છે. સમ્યગુદૃષ્ટિની મતિ આત્મોત્થાન અને પરોપકાર તરફ પ્રવૃત્ત હોય છે જ્યારે મિથ્યાદષ્ટિની મતિ અનંતધર્માત્મક વસ્તુમાં એક ધર્મના અસ્તિત્વનો સ્વીકાર કરે છે, શેષનો નિષેધ કરે છે અથવા કોઈનો સ્વીકાર કરે, કોઈનો નિષેધ કરે. સામાન્યતયા શ્રત પણ જ્ઞાન અને અજ્ઞાન બન્ને પ્રકારનું હોય છે. વિશેષરૂપે જો શ્રતના સ્વામી સમ્યગ્દષ્ટિ હોય તો તેનું શ્રત, શ્રુતજ્ઞાન કહેવાય છે અને જો શ્રતના સ્વામી મિથ્યાદષ્ટિ હોય તો તેનું શ્રુત, શ્રુત અજ્ઞાન કહેવાય છે. સમ્યગૃષ્ટિનું શ્રુત આત્મકલ્યાણ અને પરોન્નતિમાં પ્રવૃત્ત હોય છે. મિથ્યાષ્ટિનું શ્રુત આત્મપતન અને પરાવનતિમાં પ્રવૃત્ત હોય છે. સમ્યગુદષ્ટિ પોતાના શ્રુતજ્ઞાન દ્વારા મિથ્યાશ્રુતને પણ સમ્યગુશ્રુત રૂપે પરિણત કરે છે અને મિથ્યાદષ્ટિ સમ્યગુશ્રુતને પણ મિથ્યાશ્રુત રૂપે પરિણત કરે છે. તે મિથ્યાશ્રુત દ્વારા સંસાર ચક્રમાં પરિભ્રમણ કરાવનારી સામગ્રીને એકઠી કરે છે. સારાંશ એ છે કે જ્ઞાનનું ફળ અજ્ઞાનની નિવૃત્તિ છે. સમ્યગુદષ્ટિ આધ્યાત્મિક આનંદની અનુભૂતિ તેમજ નિર્વાણ પદની પ્રાપ્તિ કરી શકે છે. સમ્યગુદષ્ટિ જીવની બુદ્ધિ અને તેનું શબ્દજ્ઞાન બન્ને માર્ગદર્શક હોય છે જ્યારે મિથ્યાદષ્ટિની મતિ અને તેનું શબ્દજ્ઞાન બન્ને વિવાદ, વિકથા, જીવનભ્રષ્ટ, પથભ્રષ્ટ તેમજ પતનનું કારણ બને છે તેમજ સ્વ અને પર બન્નેનું અહિત કરે છે. પ્રશ્ન- જો મતિજ્ઞાન અને મતિઅજ્ઞાન બન્ને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે તો બન્નેમાં સમ્યક અને મિથ્યાનો ભેદ કયા કારણથી કહેલ છે? ઉત્તર- જ્ઞાનાવરણના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ જ્ઞાન મિથ્યાત્વમોહનીયના ઉદયથી મિથ્યા બની જાય છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૮ ] શ્રી નદી સૂત્ર ચાર પ્રકારની બુદ્ધિ અશ્રુતનિશ્રિત આભિનિબોધિક(મતિ) જ્ઞાન :| ३ से किं तं आभिणिबोहियणाणं ? आभिणिबोहियणाणं दुविहं पण्णत्तं, तं जहा- सुयणिस्सियं च असुयणिस्सियं च । से किं तं असुयणिस्सियं ? असुयणिस्सियं चउव्विहं पण्णत्तं, तं जहाउप्पत्तिया वेणइया, कम्मया पारिणामिया । बुद्धी चउव्विहा वुत्ता, पंचमा णोवलब्भइ । શબ્દાર્થ – સુસિયં = કૃતનિશ્રિત, શ્રુતને આધારિત, અણુ == શ્રુતાધાર રહિત, અશ્રુતનિશ્રિત, ૩રયા = ઔત્પાતિકી, વેગવા = વનયકી, વમવા = કર્મજા અને, પરિણામ = પારિણામિકી, વુક્કી = બુદ્ધિ, વલ્વર = ચાર પ્રકારની, પુત્તા = કહેલ છે, પવમાં = પાંચમી, ગોવનભટ્ટ = ઉપલબ્ધ નથી, હોતી નથી. ભાવાર્થ :- પ્રશ્ન:- આભિનિબોધિક જ્ઞાનના કેટલા પ્રકાર છે? ઉત્તર- આભિનિબોધિક જ્ઞાનના બે પ્રકાર છે, જેમ કે– (૧) શ્રુતનિશ્રિત (૨) અશ્રુતનિશ્રિત. પ્રશ્ન :- અશ્રુત નિશ્રિતના કેટલા પ્રકાર છે? ઉત્તર- અશ્રુત નિશ્રિતના ચાર પ્રકાર છે, જેમ કે– (૧) ઔત્પાતિકી (૨) વૈયિકી (૩) કર્મજા (૪) પરિણામિકી. આ ચાર પ્રકારની બુદ્ધિ શાસ્ત્રકારોએ બતાવી છે. પાંચમો ભેદ ઉપલબ્ધ નથી એટલે હોતો જ નથી. વિવેચન : આ સૂત્રમાં આભિનિબોધિક જ્ઞાનના બે પ્રકારના કહ્યા છે. ૧. શ્રુતનિશ્રિત અને ૨. અશ્રુતનિશ્રિત. જે શ્રતજ્ઞાનથી સંબંધિત મતિજ્ઞાન છે તેને શ્રતનિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે અને જે તથાવિધ ક્ષયોપશમ ભાવથી ઉત્પન્ન થાય છે તેને અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન કહે છે. આ વિષયમાં ભાષ્યકાર લખે છે કે પહેલા શ્રુતનિશ્રિત મતિજ્ઞાનનું વર્ણન કરવું જોઈએ તો પણ સૂચીકટક ન્યાયથી અશ્રુતનિશ્રિત મતિજ્ઞાનનું વર્ણન પહેલા કરેલ છે અર્થાત્ તે અલ્પતર છે માટે તેને પ્રથમ કહેલ છે. તેના ચાર ભેદ છે(૧) ઔત્પાતિકી બુદ્ધિ – (હાજર જવાબી બુદ્ધિ) ક્ષયોપશમ ભાવના કારણે શાસ્ત્ર અભ્યાસ વિના સહસા જેની ઉત્પત્તિ થાય, જેનાથી એટલી સુંદર યુક્તિ સુઝે કે તેના સમાધાનથી પ્રશ્રકારને સંતોષ થઈ Page #169 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન [ ૧૦૯ ] જાય, જનતા પર બહુ સુંદર પ્રભાવ પડે, રાજ્યમાં સન્માન મળે અને બુદ્ધિમાનોના પૂજ્ય બની જાય, એવી બુદ્ધિને ઔત્પાતિકી બુદ્ધિ કહે છે. (૨) વૈનાયિકી બતિ - માતાપિતા, ગુરુ, આચાર્ય આદિની વિનય ભક્તિ કરવાથી, ઉત્પન્ન થનાર બુદ્ધિને વૈનયિકી બુદ્ધિ કહે છે. (૩) કર્મજા બુદ્ધિ - શિલ્પ, હુન્નર, કલા, નિરંતર અભ્યાસ અને વિવિધ પ્રકારનાં કાર્યો કરવાથી જે બુદ્ધિ ઉત્પન્ન થાય તે કર્મજા બુદ્ધિ કહે છે. (૪) પારિણામિકી બુદ્ધિ :- ચિરકાળ સુધી પૂર્વાપર પર્યાલોચનથી, પરિપક્વ ઉંમરના અનુભવથી જે બુદ્ધિ ઉત્પન્ન થાય તેને પરિણામિકી બુદ્ધિ કહે છે. શાસ્ત્રકારોએ અમૃતનિશ્રિત મતિજ્ઞાનનું ઉક્ત ચાર પ્રકારની બુદ્ધિ દ્વારા વર્ણન કરેલ છે, બુદ્ધિ આ ચાર પ્રકારની જ હોય છે. પાંચમો ભેદ હોતો નથી અર્થાતુ કોઈને પાંચમા પ્રકારની બુદ્ધિ હોતી નથી. ચાર પ્રકારમાં જ બધાની બુદ્ધિનો સમાવેશ થઈ જાય છે. ઔત્પાતિકીબુદ્ધિ :| पुव्वमदिट्ठ-मस्सुय-मवेइय, तक्खणविसुद्धगहियत्था । अव्वाहय-फलजोगा, बुद्धी उप्पत्तिया णाम ॥ શબ્દાર્થ :- પુષ્ય ૬ = પહેલાં દેખ્યા વગર, સુયં = પહેલાં સાંભળ્યા વગર, વેફર્ચ = જાણ્યા વગર, ત = તત્કાળ, વિલુપ્તાહિયત્થા = પદાર્થના વિશુદ્ધ અર્થને અર્થાત્ અભિપ્રાયને ગ્રહણ કરનારી, અબ્રાદય-નનો = અવ્યાહત ફળ યોગ્ય, બાધારહિત પરિણામવાળી, વુક્કી = એવી બુદ્ધિ, ૩ખત્તિયાગામ = ઔત્પાતિકી બુદ્ધિ કહેવાય છે. ભાવાર્થ :- જે બુદ્ધિ વડે પૂર્વે નહિ સાંભળેલ, નહિ દેખેલ અને નહિ જાણેલ પદાર્થના કે તત્ત્વના વિષયમાં તત્કાળ વિશુદ્ધ ભાવને ગ્રહણ કરનારી અને બાધારહિત સુંદર પરિણામવાળી બુદ્ધિ ઔત્પાતિકી બુદ્ધિ કહેવાય છે. ઔત્પાતિકીબુદ્ધિના દષ્ટાંતો : भरहसिल मिंढ कुक्कुड, तिल वालुय हत्थि अगड वणसंडे । पायस अइया पत्ते, खाडहिला पंचपियरो य ॥१॥ भरहसिल पणिय रुक्खे, खुड्डग पड सरड काय उच्चारे । गय घयण गोल खंभे, खुड्डग मग्गित्थि पइ पुत्ते ॥२॥ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી નંદી સૂત્ર महुसित्थ मुद्दि अंके, णाणए भिक्खु चेडगणिहाणे | सिक्खा य अत्थसत्थे, इच्छा य महं सयसहस्से ॥३॥ ભાવાર્થ :- (૧) ભરત (૨) શિલા (૩) ઘેટું (૪) કૂકડો (૫) તલ (૬) રેતી(૭) હાથી (૮) કૂવો (૯) વનખંડ (૧૦) ખીર (૧૧) અતિગ (૧૨) પાંદડા (૧૩) ખીલખોડી(ખિસકોલી) (૧૪) પાંચ પિતા. (૧) ભરતશિલ (૨) કાકડી(પ્રતિજ્ઞા, શરત) (૩) વૃક્ષ (૪) વીંટી (૫) વસ્ત્ર (૬) કાકીડો (૭) કાગડા (૮) શૌચ(મલપરીક્ષા) (૯) હાથી (૧૦) ભાંડ (૧૧) ગોળી (૧૨) થાંભલો (૧૩) પરિવ્રાજક (૧૪) માર્ગ (૧૫) સ્ત્રી (૧૬) પતિ (૧૭) પુત્ર (૧૮) મધુછત્ર (૧૯) મુદ્રાઓ (૨૦) વાંસળી (૨૧) પૈસાની થેલી (૨૨) ભિક્ષુ (૨૩) ચેટકનિધાન (૨૪) શિક્ષા–ધનુર્વેદ (૨૫) અર્થશાસ્ત્ર—નીતિશાસ્ત્ર (૨૬) ઈચ્છામુજબ (૨૭) શતસહસ્ર (લાખ). આ ઔત્પાતિકી બુદ્ધિના દષ્ટાંતો છે. વિવેચન : અહીં ત્રણ ગાથાનો સંબંધ સાથે છે. પહેલી ગાથામાં ભરતપુત્ર રોહકની બુદ્ધિની ચૌદ કથાઓ છે. પછીની બે ગાથાઓમાં તે ચૌદને એક 'ભરહ–સિલ' શબ્દથી કહીને બીજી છવ્વીસ કથાઓના સંકેતનામ કહેલ છે. આમ કુલ ૪૦ દષ્ટાંતો થાય છે. જે વ્યક્તિ કોઈ પણ મૂંઝવણનો ઉકેલ અને ગંભીર પ્રશ્નનું સમાધાન તત્કાળ કરી દે છે, તે વ્યક્તિ ઔત્પાતિકી બુદ્ધિવાળો કહેવાય છે. આ બુદ્ધિશાળી વ્યક્તિ ક્યારે ય નહિ જાણેલ, ક્યારે ય નહિ જોયેલ, નહિ સાંભળેલ અને ક્યારે ય ન વિચારેલ વિષયમાં પણ તત્કાળ ઉકેલ કાઢી, સમાધાન આપી શકે છે. આ બુદ્ધિથી અશક્ય કે દુઃશક્ય લાગતાં કાર્યો પણ બહુ ઝડપથી સફળ થઈ જાય છે. કે પૂર્વકાળમાં જેઓએ ઔત્પાતિકી બુદ્ધિ વડે મહત્વપૂર્ણ વાતોથી, અદ્ભુત કૃત્યોથી જનતાને પ્રભાવિત કરેલ છે, તે રાજા, બાદશાહ, મંત્રી, ન્યાયાધીશ, મહાપુરુષ, ગુરુ, શિષ્ય, કિસાન, પરિવ્રાજક, કલાકાર, બાલક, નર તેમજ નારીઓનું વર્ણન વિશેષ ઉલ્લેખનીય અને મનનીય હોય છે. તેઓનું વર્ણન ઈતિહાસ, કથાનક, દૃષ્ટાંત, ઉદાહરણ અને રૂપક આદિ રૂપે મળે છે. એકાર્થક સરીખા લાગતા આ શબ્દોના ભાવમાં કંઈક અંતર હોય છે અને વ્યવહારમાં આ શબ્દો પર્યાયવાચી શબ્દના રૂપમાં વપરાતા જોવાય છે. વર્તમાનમાં આવા અનેક દષ્ટાંતો જોવા મળે છે, જે ઔત્પાતિકી, વૈનયિકી, કર્મજા અને પારિણામિકી બુદ્ધિથી સંબંધિત હોય છે પરંતુ અહીં સૂત્રગત દષ્ટાંતોનો જ ઉલ્લેખ કરવામાં આવે છે. ગાથાઓમાં તે દષ્ટાંતોના સંકેતરૂપે માત્ર નામ જ કહેલ છે. તેને જ વ્યાખ્યામાં સ્પષ્ટ કરેલ છે. તે આ પ્રમાણે છે– (૧) ભરત :– ઉજ્જયિની નગરીની નિકટ એક નટલોકોનું ગામ હતું. તેમાં ભરત નામનો એક નટ રહેતો હતો. તેની ધર્મપત્નીનું કોઈ અસાધ્ય રોગથી મૃત્યુ થયું. તેને એક રોહક નામનો દીકરો હતો. તે બહુ જ Page #171 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૧૧ નાનો હતો. તેથી ભરતનટે પોતાની અને રોહકની સંભાળ માટે પુનઃ લગ્ન કર્યા. રોહક નાનો હોવા છતાં કુદરતી રીતે બુદ્ધિમાન તથા પુણ્યવાન હતો. રોહકની વિમાતા દુષ્ટ સ્વભાવની હતી. તે રોહક પર પ્રેમ રાખતી ન હતી, વારંવાર ચિડાયા કરતી હતી. એક દિવસ રોહકે તેની વિમાતાને કહ્યું– માતાજી ! આપ મારી સાથે પ્રેમથી વાત કેમ કરતા નથી ? દરરોજ કંઈક ને કંઈક કટકટ ચાલુ જ હોય છે, આ શું આપના માટે ઉચિત છે ? રોહકના એ શબ્દો સાંભળીને વિમાતા સળગી ઉઠી અને ક્રોધાવેશમાં આવીને બોલી– દુષ્ટ ! નાના મોઢે મોટી વાત કરે છે ? જા, તારાથી થાય એ કરી લે, મારે તારી કોઈ જરૂર નથી. એમ કહીને વિમાતા પોતાના કાર્યમાં લાગી ગઈ. રોહકે વિમાતાના કડવા શબ્દો સાંભળીને તેનો બદલો લેવાનો નિર્ણય કર્યો અને સમયની રાહ જોવા લાગ્યો. થોડા દિવસ બાદ રોહક પોતાના પિતા પાસે રાત્રે સૂતો હતો. અર્ધી રાતના અચાનક તેની નિદ્રા ઊડી ગઈ. જાગીને તે કહેવા લાગ્યો— પિતાજી ! પિતાજી ! અહીંથી કોઈ અન્ય પુરુષ દોડીને જઈ રહ્યો છે. બાળકની આ વાત સાંભળીને ભરતનટે વિચાર્યું કે મારી આ પત્ની સદાચારિણી લાગતી નથી. પરિણામ એ આવ્યું કે ભરતનટ પોતાની પત્નીથી વિરુદ્ધ થઈ ગયો, તેની સાથે વાર્તાલાપ પણ બંધ કર્યો અને રાત્રે રોહકને લઈને બીજા રૂમમાં સૂવાનું તેણે શરૂ કર્યું. પતિની રીતભાત જોઈને રોહકની વિમાતા સમજી ગઈ કે કોઈ પણ કારણે રોહકે પોતાના પિતાને મારી વિરુદ્ધ કાન ભંભેરણી કરી છે. હવે રોહકને અનુકૂળ થયા વગર મારા પતિદેવ સંતુષ્ટ નહીં થાય, પતિ રુષ્ટ રહેવાથી મારું જીવન નિરસ બની જશે. એમ વિચારીને તેણીએ રોહકને પ્રેમથી બોલાવ્યો અને કહ્યું – બેટા ! મારી ભૂલ થઈ ગઈ. હું આજથી ભવિષ્યમાં ક્યારે ય પણ તારી સાથે ખરાબ વ્યવહાર નહીં કરું. હંમેશાં હું તારી સાથે પ્રેમથી વાત કરીશ. એમ વિશ્વાસ પમાડતાં રોહક સંતુષ્ટ થઈ ગયો. રોહકનો ક્રોધ શાંત થઈ ગયો. તે પોતાના પિતાનો ભ્રમ દૂર કરવા માટે અવસરની રાહ જોવા લાગ્યો. એક વખત ચાંદની રાત હતી. અહીં રાતના તે પોતાના પિતાને પોતાની આંગળીનો પડછાયો દેખાડીને કહેવા લાગ્યો, પિતાજી ! જુઓ તે પુરુષ ભાગી રહ્યો છે. ભરતનટે વિચાર્યું જે પુરુષ મારા ઘરમાં આવે છે તે જઈ રહ્યો લાગે છે એમ વિચારીને તેણે મ્યાનમાંથી તલવાર કાઢી અને કહ્યું– રોહક ક્યાં છે તે લંપટ પુરુષ ! હમણાં જ હું તેની જીવનલીલાને ખતમ કરીશ. રોહકે પોતાની આંગળીનો પડછાયો દેખાડીને કહ્યું– પિતાજી ! આ જ પહેલો પુરુષ છે, તે મારી આંગળીનું હલનચલન થવાથી ભાગી જાય છે. બાળકની બાલચેષ્ટાથી ભરત નટ લજ્જિત ઘઈને વિચારવા લાગ્યો કે મેં બાળકની વાત સાંભળીને મારી પત્ની સાથે દુર્વ્યવહાર કર્યો, મેં તેને દુરાચારિણી સમજીને છોડી દીધી. મે ભયંકર ભૂલ કરી છે. પછી તે પોતાની પત્ની સાથે સારો વ્યવહાર કરવા લાગ્યો. બુદ્ધિમાન રોહકે વિચાર કર્યો કે મારા દ્વારા પિતાએ વિમાના સાથે દુર્વ્યવહાર કર્યો તેથી તે અપ્રસન્ન રહી, હવે પ્રસન્ન છે છતાં વિમાતા તો વિમાતા જ હોય, ક્યારેક તે મને વિષ ખવડાવીને મારી નાંખશે. માટે આજથી ક્યારે ય એકલા ભોજન કરવું નહીં. દરરોજ તે પિતાની સાથે જ ભોજન કરતો, દરેક કાર્ય તે Page #172 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૨] શ્રી નદી સૂત્ર પિતાની સાથે કરવા લાગ્યો. પિતાથી અલગ તે ક્યારે ય થતો નહીં. એક દિવસ કોઈ કામ માટે ભરત નટને ઉજ્જયિની જવાનું થયું. રોહક પણ પિતાની સાથે ઉજ્જયિની ગયો. તે નગરી વૈભવથી સમદ્ધ અને સૌંદર્યપર્ણ હતી. તેને જોઈને રોહક તેમાં મગ્ધ બની ગયો. નગરીની ચારે તરફ ફરીને પોતાના મનરૂપી કેમેરામાં તેણે નગરીનો નકશો ઉતારી લીધો. થોડા સમય બાદ પિતાની સાથે તે પોતાના ગામ તરફ રવાના થયો. ઉજ્જયિની નગરીની બહાર નીકળતી વખતે ભરતને એક ભૂલાઈ ગયેલી ચીજ યાદ આવી તેથી રોહકને ક્ષિપ્રા નદીના કિનારે બેસાડીને તે એકલો ફરી ઉજ્જયિની ગયો. અહીં રોહક નદીના કિનારા પર બેસીને રેતીથી રમતો હતો. એકાએક તેને રેતીમાં ઉજ્જયિની નગરીનો નકશો બનાવવાનું મન થયું. અલ્પ સમયમાં તેણે સફેદ રેતી પર ઉજ્જયિની નગરીનો આબેહૂબ નકશો તૈયાર કર્યો. રાજમહેલ, નગરીને ફરતો કિલ્લો, કોઠા, કાંગરા, રાજધાની વગેરે દરેક દશ્ય બહુ સુંદર ચિતર્યુ. સંયોગવશ તે નગરીના રાજા તે સમયે નદી કિનારે આવ્યા. ચાલતાં ચાલતાં તે રોહકે બનાવેલા નગરીના નકશા પાસે આવ્યા અને તેના પર ચાલવા લાગ્યા તે જ ક્ષણે રોહકે તેને રોકી દીધા અને કહ્યું મહાશય ! આપ આ માર્ગથી ન જાઓ. આ શબ્દ સાંભળતા જ આશ્ચર્યચકિત થઈને રાજાએ કહ્યું- શું વાત છે બેટા ! રોહકે કહ્યું– આ રાજભવન છે, એમાં કોઈ આજ્ઞા વગર પ્રવેશ કરી ન શકે. રાજાએ શબ્દ સાંભળતા જ કુતૂહલપૂર્વક રોહકે બનાવેલ પોતાની નગરીનો નકશો નીરખીને જોયો. તેઓ મનોમન વિચારવા લાગ્યા- આ નાનો બાળક કેટલો બુદ્ધિમાન છે. જેણે એક જ વાર નગરીમાં ફરીને કેટલો સુંદર અને આબેહૂબ સાચો નકશો બનાવી લીધો. તે જ ક્ષણે રાજાના મનમાં એક વિચાર આવ્યો કે મારા રાજ્યમાં ચાર સો નવ્વાણુ (૪૯૯) મંત્રી છે એની ઉપર આ બાળક જેવો અતિ કુશાગ્ર બુદ્ધિમાન કોઈ મહામંત્રી હોય તો મારું રાજ્ય કેટલું સુંદર ઢંગથી ચાલે! અન્ય બળ ન્યૂન હોય તો પણ તેની બુદ્ધિ દ્વારા હું નિષ્કટક રાજ્ય ચલાવી શકીશ અને શત્રુ રાજા પર વિજય મેળવી શકીશ પરંતુ એ પહેલા બાળકની પરીક્ષા કરવી જોઈએ. એમ વિચારીને રાજાએ તે બાળકનું નામ અને ગામ પૂછ્યું. બાળકે કહ્યું– મારું નામ રોહક છે હું આ નગરીની નજીક નટોના ગામમાં રહું છું. રાજાએ પૂછ્યું- તારા પિતાનું નામ શું છે? રોહકે કહ્યું– ભરત નટ. એટલી વાત થઈ ત્યાં રોહકના પિતા આવી ગયા તેથી રોહક તેની સાથે પોતાના ગામ તરફ રવાના થયો. રાજા પણ પોતાની નગરી તરફ રવાના થયા. રાજા પોતાના રાજ્યમાં ગયા પણ રોહક તેની નજરમાં વસી ગયો હતો. થોડા સમયબાદ રાજાએ રોહકની પરીક્ષા લેવાની શરૂઆત કરી. (૨) શિલા - રાજાએ સર્વ પ્રથમ રોહકના ગ્રામવાસીઓને બોલાવીને કહ્યું– તમે બધા લોકો મળીને એક એવો સુંદર મંડપ બનાવો, જે રાજાને યોગ્ય હોય. તમારા ગામની બહાર જે મહાશિલા છે તેને ત્યાંથી ખસેડ્યા વિના અને આઘીપાછી કર્યા વિના એ જ શિલા મંડપની છત બની જવી જોઈએ. Page #173 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૧૩ રાજાની આજ્ઞા સાંભળીને ગ્રામવાસી નટ લોકો બહુ ચિંતામાં પડી ગયા. તેઓ બધા પંચાયત ઘરમાં એકત્રિત થયા. રોહકના પિતા ભરત પણ તેની સાથે હતા. સર્વે મળીને પરસ્પર વિચારવિમર્શ કરવા લાગ્યા. હવે આપણે શું કરવું? રાજાની આજ્ઞાનું પાલન પણ કરવું જોઈએ. જો આપણે રાજાના આદેશનું પાલન નહીં કરીએ તો રાજા અવશ્ય દંડ કરશે. આ રીતે વિચારણા કરતાં કરતાં મધ્યાહ્ન સમય થઈ ગયો. બીજી બાજુ રોહક તેના પિતા વગર ભોજન કરતો ન હતો તેમજ પાણી પણ પીતો ન હતો. મોડું થવાથી તેને બહુ જ ભૂખ લાગી તેથી રોહક ભૂખથી વ્યાકુળ બનીને પંચાયત સભામાં પિતાની પાસે આવીને બોલ્યો- પિતાજી મને બહુ જ ભૂખ લાગી છે માટે જલ્દી ઘરે ચાલો. પિતાએ કહ્યું- બેટા! ધીરજ રાખ, ગ્રામવાસીઓ પર બહુ કષ્ટ આવી પડ્યું છે, એ વાત તું જાણતો નથી. રોહકે કહ્યું – પિતાજી! ગ્રામવાસીઓ પર શું કષ્ટ આવ્યું છે? ભરત નટે રાજાની આજ્ઞા વિષેની મુશ્કેલી બતાવી. પિતાની વાત સાંભળીને રોહક સ્મિત, કરતાં કહ્યું– આ કામમાં શું સંકટ છે? આ કષ્ટને હું હમણા જ દૂર કરી દઈશ. આમાં ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. નાના એવા રોહકની વાત પર લોકોને વિશ્વાસ શી રીતે આવે? રોહકે કહ્યું– આપ લોકો મંડપ બનાવવા માટે એ મહાશિલાની ચારે તરફ જમીન ખોદો. પછી તેની ચારેય બાજુ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં થાંભલાઓ લગાવી દો. પછી મધ્યભાગની જમીનને ખોદો. ત્યારબાદ ચારે ય બાજુ સુંદર મજાની કોતરણી યુક્ત દિવાલો બનાવી દો. આ રીતે કરવાથી અતિ સુંદર મંડપ બની જશે. આ છે રાજાની આજ્ઞા પાલનનો શ્રેષ્ઠ ઉપાય. મંડપ બનાવવાનો સહજ ઉપાય રોહકે બતાવ્યો. તે બધા લોકોને ગમી ગયો. ઉપાય મળી ગયા પછી ભરત, રોહક તેમજ ગ્રામવાસીઓ બધા પોતપોતાના ઘરે ગયાં. ભોજન કર્યા બાદ લોકો ગામની બહાર જ્યાં મહાશિલા હતી ત્યાં આવ્યા અને ચારે બાજુ ખોદકામ શરૂ કરીને થાંભલાઓ મૂકી દીધા પછી વચ્ચેની જમીન ખોદીને સાફ કરી. પછી મહાશિલાની ચારે બાજુ દિવાલો ચણી દીધી. આમ કરવાથી મહાશિલા તે મંડપની છત બની ગઈ. ત્યાર બાદ ગ્રામીણ લોકો રાજાની પાસે ગયા અને નિવેદન કર્યું– મહારાજ ! આપશ્રીએ અમોને આજ્ઞા કરી હતી તે પ્રમાણે અમે મહાશિલાને ત્યાંથી હટાવ્યા વગર જ મંડપ તૈયાર કરેલ છે, તો પછી આપશ્રી કૃપા કરીને તેનું નિરીક્ષણ કરવા માટે પધારો. રાજાએ સ્વયં આવીને મંડપને જોયો કે તરત જ તેનું મન ખુશ થઈ ગયું. પછી રાજાએ તેઓને પૂછયું. આ રીતે મંડપ બનાવવાનો ઉપાય તમને કોણે બતાવ્યો? ગ્રામીણ લોકોએ એકી અવાજે કહ્યુંમહારાજાધિરાજ ! આ ઉપાય અમને ભરતનટના નાનકડા બાળક રોહકે બતાવ્યો. તેની બુદ્ધિનો આ ચમત્કાર છે. તેની બુદ્ધિથી અમે આપની આજ્ઞાનું પાલન કરી શક્યા છીએ. રોહકની હાજર જવાબી બુદ્ધિ તેમજ તેની સૂઝબૂઝ યુક્ત મતિ જોઈને રાજા અતિ સંતુષ્ટ થયા. રોહક રાજાની એક પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી નંદી સૂત્ર ગયો. રાજા પ્રસન્ન થતાં થતાં પોતાના ગામ તરફ રવાના થયા. (૩) ઘેટું – રાજાએ બીજીવાર રોહકની પરીક્ષા કરવા માટે તે ગ્રામીણ લોકોની પાસે એક ઘેટું મોકલ્યું અને સાથે કહેવડાવ્યું કે પંદર દિવસ પછી આ ઘેટાને રાજા પાસે મોકલી દેજો પણ હા, રાજાની એક શરત છે, આ ઘેટાનું અત્યારે જેટલું વજન છે એટલું જ રહેવું જોઈએ, એક પખવાડીયામાં વધવું પણ ન જોઈએ અને ઘટવું પણ ન જોઈએ. જેમ છે એમ જ પાછું સોંપી દેજો. રાજાની ઉપર્યુક્ત આજ્ઞા મળતા ગ્રામીણ લોકો ચિંતાતુર બની ગયા. લોકોએ વિચાર્યું કે જો એને સારું ખવડાવશું તો પંદર દિવસમાં આ ઘેટાનું વજન વધી જશે અને જો એને ભૂખ્યું રાખશું તો એક પક્ષમાં તેનું વજન ઘટી જશે. આ વિકટ સમસ્યાને ઉકેલવા માટે તેઓએ ભરતના પુત્ર રોહકને બોલાવ્યો અને રાજાની ઘેટા વિષેની જે આજ્ઞા હતી તે રોહકને તેઓએ અથ થી ઇતિ સુધી કહી સંભળાવી. રોહકે પોતાની તીક્ષ્ણ બુદ્ધિથી એવો માર્ગ કાઢ્યો કે એક પક્ષમાં તો શું ? અનેક પક્ષ સુધી રાજા આ ઘેટાને અહીં રાખે તો પણ વજન વધે પણ નહીં અને ઘટે પણ નહીં. અત્યારે તેનું વજન જેટલું છે એટલું જ રહેશે. રોહકે ગ્રામીણ લોકોને કહ્યું– આ રાજાનું ઘેટું છે માટે પ્રતિદિન તેને સારું સારું ખવડાવો અને તેની સામે જ બંધ પાંજરામાં એક વાઘને રાખો. સારું સારું ખાવાથી ઘેટાનું વજન વધી જશે પણ વાઘના ભયથી ફરી તેનું વજન ઘટી જશે અને જેમ છે તેમ જ રહેશે. ગ્રામીણ લોકો રોહકના કહેવા મુજબ ઘેટાને સારું સારું ખવડાવવા લાગ્યા અને તેઓએ તેની સામે એક વાઘ પૂરેલ બંધ પાંજરુ રાખી દીધું. ભોજનની પર્યાપ્ત માત્રાથી તથા વાઘના ભયથી ઘેટાનું વજન વધ્યું પણ નહીં અને ઘટયું પણ નહીં. એક પક્ષ વ્યતીત થયા બાદ ગ્રામીણ લોકોએ પેલા ઘેટાને રાજાને સોંપી દીધો. રાજાએ એ ઘેટાનું વજન કરાવ્યું તો જેટલું હતું એટલું જ થયું. રાજા આ વખતે પણ રોહકની ચતુરાઈ જોઈને બહુ ખુશ થયા. (૪) કૂકડો :– | :– થોડા દિવસ પછી રાજાએ રોહકની ઔત્પાતિકી બુદ્ધિની પરીક્ષા કરવા માટે તે ગ્રામીણ લોકોની પાસે એક નાનાકડા ફૂકડાને મોકલ્યો અને સાથે કહેવડાવ્યું કે આ કડાને બીજા કૂકડાની સાથે નહીં પણ એકલો જ રાખીને લડી શકે એવો લડાયક બનાવીને પછી અહીં મોકલી દેજો. રાજાની આ આજ્ઞા સાંભળીને ગ્રામીણ લોકો મૂંઝાયા અને તેઓ રોહકની પાસે ગયા અને રાજાની આજ્ઞા વિષેની વાત કહી સંભળાવી. ગ્રામીણ લોકોએ કહ્યું- રોહક, એકલો ફૂંકડો કોઈ દિવસ લડતા શીખે નહીં, હવે કરવું શું ? રોહકે કહ્યું તમે કોઈ મૂંઝાશો નહીં, એનો ઉપાય હું હમણાં જ બતાવું છું. એમ કહીને તેણે ગ્રામીણજનોને કહ્યું કે તમે એક મોટો અને મજબૂત અરીસો મંગાવીને, આ કૂકડાને તે અરીસાની સામે રાખો એટલે તે ઘીરે ધીરે લડતા શીખી જશે. ગ્રામીણવાસીઓએ રોહકના કહેવા મુજબ દિવસમાં ચાર પાંચ વાર કૂકડાને અરીસાની સામે રાખ્યો. કૂકડો પોતાનું પ્રતિબિંબ જોઈને તેને પોતાનો પ્રતિદ્વંદ્વી સમજીને ધીરે ધીરે તેની સાથે લડવા માટે Page #175 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૧૫ પ્રયત્ન કરવા લાગ્યો. થોડા દિવસોમાં કૂકડો પોતાના પ્રતિબિંબની સાથે લડાઈ કરતા શીખી ગયો. થોડા દિવસો બાદ ગ્રામીણ લોકોએ તે કૂકડાને રાજાને સોંપી દીધો અને આ કૂકડો એકલો લડી શકે છે તેની વિગત બતાવી. રાજા એકલા કૂકડાને અરીસા સાથે લડતો જોઈ ખૂબ જ ખુશ થયા અને રોહકની બુદ્ધિ પર અતિ પ્રસન્ન થયા. (૫) તલ :– અન્ય કેટલાક દિવસો પછી ફરી રાજાને રોહકની બુદ્ધિની પરીક્ષા કરવાનું મન થયું. રોહકના ગામના લોકોને રાજાએ પોતાના દરબારમાં બોલાવ્યા અને કહ્યું– તમારી સામે જ તલનો ઢગલો છે તેને ગણ્યા વગર બતાવો કે આ ઢગલામાં કેટલા તલ છે ? અને સંખ્યા બતાવવામાં બહુ વિલંબ કરવો નહીં. રાજાની વાત સાંભળીને ગ્રામીણ લોકો કિંકર્તવ્યમૂઢ બનીને રોહકની પાસે આવ્યા અને રાજાની આજ્ઞા વિષેનો સર્વ વૃતાંત કહી સંભળાવ્યો. રોહકે કહ્યું- તમે રાજાની પાસે જઈને કહો રાજ ! અમે ગણિત શાસ્ત્રી તો નથી છતાં આપની આજ્ઞા શિરોમાન્ય કરીને આ મહારાશિમાં તલની સંખ્યા કેટલી છે તે અમે આપને ઉપમા દ્વારા બતાવીશું. આ ઉજ્જયિની નગરીની ઉપર આકાશમાં જેટલા તારા છે એટલી જ સંખ્યા આ ઢગલામાં તલોની છે. ગ્રામીણજનો હર્ષાન્વિત થઈને રાજાની પાસે ગયા અને ત્યાં જઈને રોહકના કહેવા મુજબ તલ વિષે બધી વાત કહી સંભળાવી. રાજાજી રોહકની બુદ્ધિ જોઈને મનમાં અતિ ખુશ થયા. (૬) રેતી :– કોઈ એક દિવસ રાજાએ ફરી રોહકની પરીક્ષા કરવા માટે ગ્રામીણ લોકોને આદેશ આપ્યો કે તમારા ગામની આસપાસ બહુ કિંમતી રેતી છે તેનું એક દોરડું બનાવીને મોકલો. બિચારા નટ લોકો ગભરાયા કે રેતીનું દોરડું વણી કેમ શકાય ? તેઓ રોહકની પાસે ગયા અને રાજાનો આદેશ કહી સંભળાવ્યો. રોહકે ગ્રામીણવાસીઓને કહ્યું તમે રાજાની પાસે જઈને કહો અમે સર્વ નટ છીએ તેથી નૃત્ય કળા તથા વાંસ પર નાચવાનું જાણીએ છીએ. દોરડું બનાવવાનો ધંધો અમારો નથી તો પણ આપશ્રીનો આદેશ છે, તેનું પાલન કરવું એ અમારું કર્તવ્ય છે. અમારી આપને એક નમ્ર પ્રાર્થના છે. જો આપના ભંડારમાંથી અથવા અજાયબ ઘરમાંથી નમૂનારૂપે રેતીનું જૂનું દોરડું હોય તો તે આપો. અમે એ નમૂનો જોઈને રેતીનું દોરડું બનાવીશુ અને આપની સેવામાં મોકલી આપશું. ગ્રામીણ લોકો રાજાની પાસે ગયા. ત્યાં જઈને નમ્રતાપૂર્વક રોહકે જેમ કહ્યું હતું એમ જ કહ્યું અર્થાત્ રેતીના દોરડાનો કોઈ નમૂનો હોય તો આપવાની માગણી કરી. રોકની ચમત્કારયુક્ત બુદ્ધિ જોઈને રાજા નિરુત્તર બની ગયા. (૭) હાથી :– કોઈ એક દિવસે રાજાએ ફરી રોહકની પરીક્ષા માટે ગ્રામીણ લોકો પાસે એક વૃદ્ધ મરણાસન્ન હાથી મોકલ્યો અને કહેવડાવ્યું કે આ હાથીની બરાબર સેવા કરો અને પ્રતિદિન તેના સમાચાર મને Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદી સૂત્ર મોકલતા રહો પણ ક્યારે ય એવું કહેવડાવશો નહીં કે હાથી મરી ગયો. જો એવો સંદેશો તમે કહેવડાવશો તો તમને દંડ દેવામાં આવશે. ૧૬ આ પ્રમાણે સમાચાર આવવાથી ગ્રામીણલોકો મૂંઝાયા, તેઓ તરત જ રોહકની પાસે ગયા અને રાજાની આજ્ઞા કહી સંભળાવી, રોહકે શીઘ્ર તેનો ઉપાય બતાવ્યો– આ હાથીને સારો સારો ખોરાક ખવડાવો પછી જે કાંઈ થશે તે હું સંભાળી લઈશ. ગ્રામીણ લોકોએ રોહકના કહેવા મુજબ હાથીને અનુકૂળ આવે એવો સારો ખોરાક આપ્યો પરંતુ હાથી તે જ રાત્રે મરી ગયો. ગ્રામીણલોકો ગભરાયા કે રાજાને હવે શું જવાબ આપીશું ? પરંતુ રોહકે તેમને શીખડાવ્યું એ જ રીતે ગ્રામીણવાસીઓએ રાજાને કહ્યું– હે નરદેવ ! આજ હાથી ઊઠતો નથી, બેસતો નથી, ખાતો નથી, પીતો નથી, શ્વાસ લેતો નથી. કોઈપણ પ્રકારની ચેષ્ટા પણ કરતો નથી. અર્ધી રાતથી એકદમ નિષ્ક્રિય પર્યો છે. રાજાએ કુપિત થઈને કહ્યું તો શું હાથી મરી ગયો ? ગ્રામીણ લોકોએ કહ્યું– પ્રભુ એમ અમે શી રીતે કહી શકીએ ? એવું તો આપ જ કહી શકો છો. રાજા રોહકની ચતુરાઈ પર બહુ જ ખુશ થયા. ગ્રામવાસીઓ પોતાના જાન બચાવીને સહર્ષ પોત પોતાના ઘરે ગયા. ધન્ય છે રોહકની ઔત્પાતિકી બુદ્ધિને ! (૮) અગડકૂપ (કૂવો) – એકવાર રાજાએ રોહકની પરીક્ષા કરવા માટે ગ્રામીણ લોકોને એક સંદેશો મોકલ્યો કે તમારા ગામમાં સુસ્વાદુ–શીતલ, પથ્ય જળથી પૂર્ણ ભરેલ કૂવો છે તેને જેમ બને તેમ જલ્દીથી જલ્દી અમારે ત્યાં મોકલી દો, નહિ મોકલો તો તમને દંડ દેવામાં આવશે. રાજાનો આ આદેશ સાંભળીને લોકો ચિંતાગ્રસ્ત બનીને રોકની પાસે ગયા અને તેનો ઉપાય પૂછ્યો. બીજું તો ઠીક કૂવો કોઈ દિવસ ચાલીને બીજે ગામ જતો હશે ? હે બુદ્ધિમાન ! આનો ઉપાય આપ જ બતાવી શકશો. રોહકે કહ્યું– રાજાની પાસે જઈને એમ કહો કે અમારો ગામડાનો કૂવો સ્વભાવથી જ ડરપોક છે. એ એકલો ક્યાં ય જતો નથી. કોઈના પર તેને વિશ્વાસ આવતો નથી. માટે આપ ત્યાંના એક કૂવાને મોકલો, જેથી તેની સાથે અમારો કૂવો ત્યાં આવી જશે. રોહકના કહેવા મુજબ ગ્રામીણ લોકોએ રાજાને જઈને વાત કરી કે અમારો કૂવો એકલો નહીં આવે, ત્યાંથી તમારા એક કૂવાને મોકલો તો તેની સાથે અમારો કૂવો આવી જશે. રોહકની બુદ્ધિ પર રાજા પ્રસન્ન થઈ ગયા. (૯) વનખંડ :– થોડા દિવસો વ્યતીત થયા પછી રાજાએ ગ્રામીણ લોકોને સંદેશો કહેવડાવ્યો કે તમારા ગામમાં પૂર્વદેશામાં જે વનખંડ છે તેને પશ્ચિમ દિશામાં કરી દો. Page #177 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન | ૧૧૭ | ગ્રામીણ લોકો ચિંતામગ્ન બનીને રોહકની પાસે ગયા અને રાજાના આદેશની વાત કરી. રોહકે ઔત્પાતિકી બુદ્ધિ વડે કહ્યું– મહારાજને જઈને કહો કે આપ આ ગામને જ પૂર્વ દિશામાં વસાવી દો એટલે અમારું વનખંડ આપોઆપ પશ્ચિમ દિશામાં આવી જશે. ગ્રામીણ લોકોએ રોહકના કહેવા મુજબ મહારાજાને કહ્યું – આપ આ નગરને પૂર્વ દિશામાં વસાવી દો એટલે અમારું વનખંડ સ્વયં પશ્ચિમ દિશામાં આવી જશે. રાજાએ કહ્યું– આ કોની બુદ્ધિનો ચમત્કાર છે? ગ્રામવાસીઓએ કહ્યું–રોહકની બુદ્ધિનો ચમત્કાર છે. રાજા રોહકની બુદ્ધિ પર અત્યંત ખુશ થયા. (૧૦) પાયસ (ખીર):- એક દિવસ રાજાએ અચાનક નટ લોકોને આજ્ઞા કરી કે તમે લોકો અગ્નિ વિના ખીર પકાવીને અહીં મોકલી દો. નટ લોકો ફરી હેરાન થઈ ગયા. રાજા જે જે આજ્ઞા કરે છે તે વાત આપણી બુદ્ધિમાં આવતી નથી. તેઓ તરત જ રોહક પાસે ગયા. રોહકે પોતાની ઔત્પાતિકી બુદ્ધિ દ્વારા તરત જ ઉપાય બતાવ્યો કે તમે પહેલા ચોખાને પાણીમાં પલાળી દો. એકદમ નરમ થઈ જાય પછી એ ચોખાને દૂધથી ભરેલી દેગડીમાં નાખી દો. એમાં થોડીક સાકર નાખી દો, પછી એ દેગડીને ચૂનાના ઢગલા પર રાખી દો. ચૂનાના ઢગલામાં થોડુંક પાણી નાખી દો જેથી ચૂનો ગરમ થઈ જશે. ચૂનાની તીવ્ર ગરમીથી ખીર પાકી જશે, પછી રાજાને જઈને દઈ આવજો. ગ્રામીણ લોકોએ રોહકના કહેવા મુજબ ખીર પકાવીને તે દેગડી રાજાને પહોંચાડી દીધી અને અગ્નિ વગર ખીર કેવી રીતે તૈયાર કરી તે વાત રાજાને કહી સંભળાવી. રાજા રોહકની અલૌકિક બુદ્ધિનો ચમત્કાર સાંભળીને આનંદ વિભોર બની ગયા. (૧૧) અતિગ :- થોડા દિવસ પછી રાજાએ રોહકને પોતાની પાસે બોલાવવા માટે માણસોને મોકલ્યા. અને તેની શરતો કહેવડાવી. રોહક જ્યારે મારી પાસે આવે ત્યારે શુક્લ પક્ષમાં ન આવે, કૃષ્ણપક્ષમાં ન આવે, દિવસના ના આવે, રાત્રિના ન આવે, છાયામાં ન આવે, તડકામાં ન આવે, આકાશમાર્ગથી ન આવે, ભૂમિ પર ચાલીને પણ ન આવે, માર્ગથી ન આવે, ઉન્માર્ગથી ન આવે, સ્નાન કરીને ન આવે, સ્નાન કર્યા વગર પણ ન આવે પરંતુ રોહકને રાજા પાસે અવશ્ય આવવાનું છે. રાજાની એવી નિરાલી આજ્ઞા સાંભળીને રોહકની પાસે ઊભેલા માણસોના શ્વાસ અદ્ધર ચડી ગયા. સૌ વિચારમાં પડી ગયા કે આવી કઠિન શરતો શી રીતે પૂરી થશે? પરંતુ રોહક કાંઈ હારે એમ ન હતો. રોહકે રાજદરબારમાં જવાની તૈયારી કરી. સુઅવસર જોઈને રોહકે ગળા સુધી સ્નાન કર્યું, અમાવસ્યા અને એકમની સંધિમાં સંધ્યા સમયે, શિર પર ચાયણીનું છત્ર ધારણ કરીને, બકરી પર બેસીને ગાડીના પૈડાના ચિલાનો રસ્તો છોડીને વચલા રસ્તેથી રાજાની પાસે ગયો. રાજદર્શન, દેવદર્શન અને ગુરુદર્શને ખાલી હાથે ન જવાય એ નીતિ વચનને Page #178 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૮ ] શ્રી નદી સૂત્ર ધ્યાનમાં રાખીને રોહને હાથમાં એક માટીનું ઢેફ સાથે લીધું હતું. રાજાની સેવામાં પહોંચીને રોહકે યોગ્ય રીતે વિનયપૂર્વક નમસ્કાર કર્યા. પછી માટીનું ઢેફ રાજાની સમક્ષ રાખી દીધું. રાજાએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું– આ શું છે? રોહકે નમ્રભાવે ઉત્તર આપ્યો, દેવ! આપ પૃથ્વીપતિ છો એટલે હું આપના ચરણે ધરવા માટે પૃથ્વી લાવ્યો છું. પ્રથમ દર્શને જ એવા પ્રકારનું માંગલિક વચન સાંભળીને રાજા અતિ પ્રમુદિત થયા. રોહકની સાથે આવનાર ગ્રામીણ લોકો રોમાંચિત થઈ ગયા. રોહકે આજ્ઞાનું પાલન કર્યું તેથી રાજાએ ગ્રામીણ લોકોને મોકલી દીધા પણ રોહકને પોતાની પાસે રાખી લીધો. રાત્રે રાજાએ રોહકને પોતાની પાસે સૂવડાવ્યો. રાત્રિના બીજા પહોરે રાજાએ રોહકને સંબોધન કરીને કહ્યું–રોહક! તું જાગે છે કે ઊંઘે છે? રોહકે જવાબ આપ્યો- જાણું મહારાજ. રાજાએ પૂછ્યું– જાગીને તું શું વિચારે છે? રોહકે કહ્યું– હું વિચારું છું કે બકરીના પેટમાં ગોળ ગોળ લીંડીઓ કેમ બનતી હશે? રોહકની આશ્ચર્યચકિત વાત સાંભળીને રાજા પણ વિચારમાં પડી ગયા પણ રાજાને ઉત્તર સૂઝયો નહીં. તેણે ફરી રોહકને પૂછયું- જો તું એ જવાબ જાણતો હો તો મને બતાવ. રોહકે કહ્યું- દેવ! બકરીના પેટમાં સંવર્તક નામનો વાયુ વિશેષ હોય છે, તેથી તેની લીંડીઓ ગોળ ગોળ બનીને બહાર આવે છે. એમ કહીને થોડી વારમાં જ રોહક ઊંઘી ગયો. (૧ર) પત્ર :- રાત્રિના ત્રીજા પહોરે રાજાએ કહ્યું – રોહક ! જાગે છે કે ઊંઘે છે? રોહકે શીધ્ર જવાબ આપ્યો-જાગું સ્વામી ! રાજાએ ફરી કહ્યું– રોહક! તું શું વિચારે છે? રોહકે કહ્યું- હું એમ વિચારું છું કે પિપળાના પાંદડાની ડાંડલી મોટી હોય કે તેની શિખા? આ વાત સાંભળીને રાજા સંશયમાં પડી ગયા. પછી તેણે રોહકને પૂછ્યું– બેટા તું આ વિષે શું જાણે છે? રોહકે કહ્યું– દેવ! જ્યાં લગી શિખાનો અગ્રભાગ સૂકાય ન જાય ત્યાં સુધી બન્ને તુલ્ય હોય છે. પછી રાજા ઊંઘી ગયા અને રોહક પણ ઊંઘી ગયો. રાજાએ કોઈ અનુભવીને પૂછ્યું- ત્યારે તેણે કહ્યું કે રોહકની વાત સાચી છે. (૧૩) ખાડહિલા (ખિસકોલી) :- રાત્રિનો ચોથો પ્રહર ચાલતો હતો. તે સમયે અચાનક રાજાએ રોહકને પૂછ્યું- તું જાગે છે કે ઊંઘે છે? રોહકે કહ્યું – જાગું છું સ્વામી ! રાજાએ કહ્યું – તું શું વિચારે છે! રોહકે કહ્યું- હું વિચારું છું કે ખિસકોલીની પૂંછડી એના શરીરથી મોટી હશે કે નાની ? રોહકની વાત સાંભળીને રાજા ખુદ વિચારમગ્ન બની ગયા. જ્યારે તે કોઈ નિર્ણય ન કરી શક્યા ત્યારે તેણે રોહકને પૂછ્યું- બેટા! તું આ વિષે શું જાણે છે? રોહકે કહ્યું–દેવ! ખિસકોલીનું શરીર અને પૂંછ બન્ને બરાબર હોય છે. એમ કહીને રોહક ફરી ઊંઘી ગયો. (૧૪) પંચપિયરો (પાંચ પિતા) - રાત્રિ વ્યતીત થઈ ગઈ. સૂર્યોદયથી પહેલા જ્યારે મંગલ વાજિંત્રો વગાડવામાં આવ્યા ત્યારે રાજા જાગ્યા પરંતુ રોહક ગાઢ નિદ્રામાં સૂતો હતો. રાજાએ રોહકને અવાજ દીધો Page #179 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન | ૧૧૯ | પરંતુ રોહક જાગ્યો નહીં તેથી રાજાએ પોતાની છડી જરાક રોહકના શરીરને અડાડી, તેથી રોહક તરત જ જાગી ગયો. રાજાએ કુતૂહલપૂર્વક પૂછ્યું– રોહક તું શું વિચાર કરતો હતો? રોહકે કહ્યું- વિચારતો હતો કે આપને પિતા કેટલા છે? રોહકની વાત સાંભળીને રાજા ચક્કરમાં પડી ગયા પરંતુ તેની બુદ્ધિ પ્રબળ હોવાના કારણે ક્રોધને શાંત કરીને કહ્યું- બેટા ! તું જ બતાવ કે હું કેટલા પિતાનો પુત્ર છું? રોહકે કહ્યું– મહારાજ ! આપ પાંચ પિતાથી ઉત્પન્ન થયા છો. એક તો વૈશ્રમણથી કેમ કે આપ કુબેર સમાન ઉદાર છો. બીજા ચાંડાલથી, કેમ કે દુશ્મનો માટે આપ ચાંડાલ સમાન કૂર છો. ત્રીજા ધોબીથી, ધોબી જેમ ભીના કપડાને ખૂબ નીચોવીને બધું પાણી તેમાંથી કાઢી નાંખે છે એ જ રીતે આપ પણ દેશદ્રોહી અને રાજદ્રોહીનું સર્વસ્વ લૂંટી લો છો. ચોથા વિંછીથી, જેમ વિંછી ડંખ મારીને બીજાને પીડા પહોંચાડે છે એ જ રીતે મારા જેવા નિદ્રાધીન બાળકને છડીના અગ્રભાગથી જગાડીને વિંછીની જેમ કષ્ટ પહોંચાડ્યું છે. પાંચમા આપના પિતાશ્રી કેમ કે આપ આપના પિતા સમાન ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરો છો. રોહકની ઉપર્યુક્ત વાત સાંભળીને રાજા અવાક બની ગયા. પ્રાતઃકાળે શૌચ-સ્નાનાદિથી નિવૃત્ત થઈને રાજા પોતાની માતાને પ્રણામ કરવા માટે ગયા. પ્રણામ કરીને રોહકે બતાવેલી પાંચ પિતાની વાત તેણે માતાને કહી સંભળાવી અને પછી કહ્યું– માતાજી! આ વાત કેટલી સત્ય છે? રાજમાતાએ કહ્યું પુત્ર ! વિકારી ઈચ્છાથી જોવું એ જ જો તારા સંસ્કારનું કારણ હોય તો એવું અવશ્ય બન્યું છે. જ્યારે તું ગર્ભમાં હતો ત્યારે હું એક દિવસ કુબેરની પૂજા કરવા માટે ગઈ હતી. કુબેરની સુંદર મૂર્તિને જોઈને મારી ભાવના વિકૃત થઈ હતી, પાછા ફરતી વખતે એક ધોબી અને એક ચાંડાલ યુવકને જોઈને મારી ભાવના વિકૃત થઈ હતી. ત્યાર બાદ ઘર તરફ આવતી વખતે એક વિંછી યુગલને રતિ ક્રીડા કરતાં જોઈને મારા મનમાં પણ કંઈક વિકારી ભાવના ઉત્પન્ન થઈ હતી. વસ્તુતઃ તો તારા જનક જગતું પ્રસિદ્ધ એક જ પિતા છે. માતા પાસેથી સર્વ વાત જાણીને, રોહકની ઔત્પાતિકી અલૌકિક બુદ્ધિનો ચમત્કાર જોઈને, રાજા આશ્ચર્યચકિત બની ગયા. માતાને પ્રણામ કરીને રાજા પોતાના મહેલમાં ગયા અને રાજદરબારનો સમય થવા પર રાજા રાજ સિંહાસન પર વિરાજિત થયા. પછી પ્રજાજનોની સમક્ષ રોહકને મુખ્યમંત્રીના પદ પર નિયુક્ત કરી દીધો. આ ચૌદ ઉદાહરણ રોહકની ઔત્પાતિકી બુદ્ધિના છે. હવે પછી શાસ્ત્રકાર જુદી જુદી વ્યક્તિના ૨૭ ઉદાહરણ ઔત્પાતિકી બુદ્ધિના આપે છે. (૧) ભરતશિલા :- પહેલી ગાથાથી કહેલ ભરત નટપુત્ર રોહકની બુદ્ધિની પરીક્ષાના ચૌદ દષ્ટાંતો આ 'મરદક્ષિ' શબ્દમાં પુનઃ સંકલન કરી તેને એક જ ગણેલ છે. પછી બીજા છવ્વીસ દાંત નવા કહ્યા છે. (૨) પ્રતિશા-શરત :- કોઈ એક ભોળો ગામડાનો ખેડૂત પોતાના ગામથી કાકડીની ગાડી ભરીને શહેરમાં વેચવા માટે ગયો. નગરના દરવાજા પાસે પહોંચતાં જ તેને એક ધૂર્ત મળી ગયો. તેણે ખેડૂતને Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદી સૂત્ર કહ્યું– હું તમારી આ બધી કાકડી ખાઈ જાઉં તો તું મને શું આપે ? ખેડૂતે કહ્યું– તો હું તને એક એવો મોટો લાડવો આપું કે જે દરવાજાની બહાર ન જઈ શકે. બન્નેની શરત નક્કી થઈ ગઈ, પાસે ઊભેલા લોકોને તેણે સાક્ષીમાં રાખી લીધા. ૧૨૦ ધૂર્ત નાગરિકે પહેલાં ખેડૂતની દરેક કાકડી થોડી થોડી ખાઈ લીધી, કાકડીને એઠી કરી નાંખી પછી કહે, "લો ભાઈ મેં તમારી બધી કાકડી ખાઈ લીધી છે." ખેડૂતે કહ્યું એમ ન ચાલે. ત્યારે નાગરિક ગ્રાહકોને બોલાવી લાવ્યો. ગ્રાહકોએ કહ્યું બધી કાકડી ખાધેલી છે માટે અમે નહીં લઈએ. નાગરિકે ખેડૂતને કહ્યું– મારી શરત પ્રમાણે તમે મને લાડુ આપી દો. પહેલાએ કહ્યું– તને હું એક બે, ત્રણ, ચાર, પાંચ રૂપિયા આપું છેવટે વધતાં વધતાં સો રૂપિયા આપું એમ કહ્યું પણ ધૂર્ત નાગરિક માન્યો નહીં, તેણે કહ્યું મને શરત પ્રમાણે લાડુ જ જોઈએ. ખેડૂતે કહ્યું– ત્રણ દિવસમાં હું તમારી શરત પૂર્ણ કરીશ. ત્રણ દિવસમાં ખેડૂતે એક બીજા ધૂર્તને શોધી લીધો. તેના કહેવા મુજબ ખેડૂતે ગામમાંથી એક નાનકડા લાડવાની ખરીદી કરી, પછી એ લાડવાને તેણે નગરના દરવાજા પાસે રાખીને કહ્યું– લાડુ ! તું દરવાજાની બહાર ચાલ્યો જા. પણ લાડવો ત્યાંથી ખસ્યો નહીં. ખેડૂતે ધૂર્ત નાગરિકને કહ્યું– મેં તમને દરવાજાની બહાર ન જઈ શકે એવો લાડવો આપી દીધો છે. સાક્ષીમાં રહેલા લોકોએ કહ્યું– બરાબર છે. બન્નેની શરત પૂર્ણ થઈ ગઈ. અહીં ધૂર્તની ઔત્પાતિકી બુદ્ધિથી કાર્ય પૂર્ણ થયું. (૩) વૃક્ષ :– કોઈ એક સમયે થોડાક યાત્રિકો એક સ્થાનથી બીજા સ્થાને જતાં રસ્તામાં એક સઘન આંબાના વૃક્ષ નીચે વિસામો લેવા બેઠા. આંબામાં પાકેલી કેરીઓ જોઈને તેઓના મોઢામાં પાણી આવી ગયું. તેઓ કેરી લેવાનો ઉપાય શોધવા લાગ્યા. આંબાના વૃક્ષ પર વાંદરાઓ બેઠા હતા તેથી વૃક્ષ પર ચડીને કેરી લેવી મુશ્કેલ હતી. અંતે એક ઔત્પાતિકી બુદ્ધિમાને કહ્યું– પથ્થર લઈને વાંદરાઓ તરફ ફેંકો. વાંદરાઓ ચંચળ અને નકલ કરનારા હોય છે તેથી તે પથ્થરના બદલે કેરીઓ ફેંકશે. તેની સલાહ પ્રમાણે કરતાં વાંદરાઓ પથ્થરોને બદલે પાકી કેરીઓ તોડી તોડીને તેઓની તરફ ફેંકવા લાગ્યા. પચિકોને તો કેરી જ જોઈતી હતી. તેઓએ પેટ ભરીને કેરી ખાધી પછી ત્યાંથી રવાના થઈ ગયા. (૪) ખુફુગ (વીંટી) – રાજગૃહનગરમાં પ્રસેનજિત રાજાએ પોતાની ન્યાયપ્રિયતા અને બુદ્ધિબળથી સમસ્ત શત્રુઓ પર વિજય પ્રાપ્ત કર્યો હતો. તે નિષ્કંટક રાજ્ય કરી રહ્યા હતા. તે પ્રતાપી રાજાને ઘણા પુત્રો હતા. તેમાં એક શ્રેણિક નામનો રાજકુમાર સમસ્ત રાજ્ય ગુણોથી યુક્ત હતો અને તે રાજાનો પ્રેમ પાત્ર હતો. રાજા પ્રગટ રૂપે તેના પર પોતાનો પ્રેમ પ્રદર્શિત કરતા ન હતા. રાજાને ડર હતો કે પિતાનો પ્રેમ પાત્ર જાણીને તેના બીજા ભાઈઓ ઈર્ષ્યાવશ શ્રેણિકને મારી ન નાંખે તેની ખાત્રી શું ? પરંતુ શ્રેણિક બુદ્ધિમાન Page #181 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૨૧ | હોવા છતાં પિતાનો પ્રેમ નહિ મળવાથી મનોમન દુઃખી અને ક્રોધિત થઈને તેણે ઘર છોડવાનો નિશ્ચય કર્યો. એક દિવસ તે પોતાની યોજના પ્રમાણે ચુપચાપ મહેલથી નીકળીને અન્ય દેશમાં જવા માટે રવાના થયો. ચાલતાં ચાલતાં તે બેનાતટ નામના નગરમાં પહોંચ્યો અને કોઈ વ્યાપારીની દુકાને વિસામો લેવા બેઠો. પોતાના દુર્ભાગ્યથી તે વ્યાપારીનો ધંધો બંધ થઈ ગયો હતો પરંતુ શ્રેણિક એની દુકાને બેઠો કે તરત જ તેનો સંચિત કરેલો માલ બહુ ઊંચા ભાવથી વેચાઈ ગયો. વિદેશથી વ્યાપારીઓ રત્નો લાવ્યા હતા, તે તેને અલ્પ મૂલ્યમાં મળી ગયા. એવો અચિંત્ય લાભ મળવાથી વ્યાપારીએ વિચાર્યું– આજે મને જે લાભ મળ્યો છે તે આ પુણ્યવાન વ્યક્તિના ભાગ્યથી મળ્યો છે. એ મારી દુકાને આવીને બેઠો કે તરત જ મને લાભ મળી ગયો. કોઈ મહાન આત્મા લાગે છે. વળી તે કેટલો સુંદર અને તેજસ્વી દેખાય છે? આગલી રાત્રે શેઠને સ્વપ્ન આવ્યું હતું કે પોતાની પુત્રીના લગ્ન એક "રત્નાકર"ની સાથે થઈ રહ્યા છે. તે જ દિવસે શ્રેણિક તેની દુકાન પર જઈને બેઠો અને દિવસભર શેઠને પુષ્કળ લાભ થયો તેથી શેઠને લાગ્યું કે આ જ 'રત્નાકર' હશે. મનોમન પ્રમુદિત થઈને વ્યાપારીએ શ્રેણિકને પૂછ્યું- આપ અહીં કોના ઘરમાં અતિથિ બનીને આવ્યા છો? શ્રેણિકે વિનમ્રભાવે મીઠી ભાષામાં કહ્યું– શ્રીમાનું ! હું આપનો જ અતિથિ છું. એવો મીઠો અને આત્મીયતાપૂર્ણ ઉત્તર સાંભળીને શેઠનું હૃદય પ્રફુલ્લિત થઈ ગયું. તે બહુ જ પ્રેમથી શ્રેણિકને પોતાના ઘરે લઈ ગયો અને ઉત્તમોત્તમ વસ્ત્ર તેમજ ભોજન આદિથી તેનો સત્કાર કર્યો. તેણે પોતાના ઘરે જ રહેવાનું શ્રેણિકને કહ્યું. શ્રેણિકને તો ત્યાં જ રહેવાનું હતું એટલે તે આનંદપૂર્વક રહેવા લાગ્યો. શ્રેણિકના પુણ્યથી શેઠની સંપત્તિમાં દિન પ્રતિદિન વૃદ્ધિ થવા લાગી તેથી શેઠની પ્રતિષ્ઠા વધી ગઈ. આ રીતે કેટલાક દિવસો વ્યતીત થઈ ગયા. શેઠે ધીરે ધીરે વાતચીત કરીને પોતાની પુત્રી નંદાના લગ્ન શુભદિવસે અને શુભ મુહૂર્ત શ્રેણિકની સાથે કરી આપ્યા. શ્રેણિક સ્વસુરગૃહે પોતાની પત્નીની સાથે રહેવા લાગ્યા. થોડા સમય બાદ નંદાદેવી ગર્ભવતી બની અને યથાવિધિ ગર્ભનું પાલન કરવા લાગી. બીજી બાજુ રાજકુમાર શ્રેણિક કહ્યા વગર ચાલ્યા ગયા હોવાથી રાજા પ્રસેનજિત બહુ ચિંતાગ્રસ્ત બની ગયા. તેણે ચારે દિશામાં શ્રેણિકની શોધ કરવા માટે માણસોને મોકલ્યા. થોડા દિવસ બાદ શોધ કરતાં કરતાં થોડાક માણસો બેનાતટ આવ્યા. ત્યાં પહોંચતા તેઓને શ્રેણિકની ખબર મળી જતાં તેઓ શ્રેણિક પાસે પહોંચી ગયા અને શ્રેણિકને પ્રાર્થના કરી કે મહારાજા આપના વિયોગથી બહુ જ દુઃખી છે, કૃપા કરીને આપ શીધ્ર રાજગૃહ પધારો. શ્રેણિકે રાજપુરુષોની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને રાજગૃહ જવા માટે નિશ્ચય કર્યો. પોતાની પત્ની નંદાને વાકેફ કરી, તેની સંમતિ લઈને પોતાનો પરિચય લખીને આપ્યો, પછી તેમણે રાજગૃહ તરફ પ્રસ્થાન કર્યું. રાજગૃહ પહોંચતા પ્રસેનજિત રાજાએ શ્રેણિકને રાજ્યપદ આપ્યું. આ બાજુ નંદાના ગર્ભમાં દેવલોકથી ચ્યવીને આવેલા જીવના પુણ્યપ્રભાવથી નંદા દેવીને એક Page #182 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૨] શ્રી નંદી સૂત્ર દોહદ ઉત્પન્ન થયો. હું એક મોટા હાથી પર આરૂઢ થઈને ધન દાન તથા અભયદાન આપું. એવા તેના મનમાં વિચારો આવ્યા. પછી તેણીએ પોતાના પિતાને પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરી. પિતાએ સહર્ષ પોતાની પુત્રીનો દોહદ પૂર્ણ કર્યો. સમય વીતતાં સવા નવ માસે પુત્રરત્નનો જન્મ થયો. પિતાએ પ્રાતઃકાલીન સુર્ય સમાન તેજસ્વી અને દશે દિશાઓને પ્રકાશિત કરનાર બાળકનો જન્મ મહોત્સવ મનાવ્યો. પછી દોહદાનુસાર તેનું નામ "અભયકુમાર" રાખ્યું. તે સુકુમાર બાળક દિન પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યો. સમય પસાર થવા પર તેને શાળાએ મોકલ્યો. પ્રારંભિક જ્ઞાનથી લઈને અનેક શાસ્ત્રનો અભ્યાસ કરીને ૭૨ કળાઓમાં તે પ્રવીણ થયો. એક દિવસ અકસ્માત અભયકુમારે તેની માતાને પૂછ્યું– મા, મારા પિતાજી કોણ છે અને તે ક્યાં રહે છે? પુત્રના આ પ્રશ્નથી માતાએ તેના પિતા વિષેની સર્વ વાત કરી અને શ્રેણિકે લખેલ વિગતનો પત્ર પણ વંચાવ્યો. માતાની વાત સાંભળીને તેમજ પોતાના પિતાએ લખેલો પરિચય પત્ર વાંચીને તેણે જાણ્યું કે મારા પિતા રાજગૃહના રાજા છે. તે જાણીને અભયકુમારને અતિ પ્રસન્નતા થઈ. પછી તેણે પોતાની માતાને કહ્યું- માતાજી ! આપ આજ્ઞા આપો તો હું સાથીદારોને લઈને રાજગૃહ જાઉં? માતાએ કહ્યું- જો તું કહે તો હું પણ તારી સાથે આવું. અભયકુમારે હા પાડી તેથી માતા અને પુત્ર તેમજ સાથીદારો બધાં રાજગૃહ તરફ રવાનાં થયાં. ચાલતાં ચાલતાં તેઓ રાજગૃહ નગરની બહાર પહોંચ્યા. પોતાની માતાને સાથીદારોની પાસે એક સુંદર સ્થાન પર રાખીને અભયકુમાર નગરમાં ગયો. ત્યાંનું વાતાવરણ કેવું હશે ? રાજાજીના મને દર્શન કેવી રીતે થશે? વગેરે વિચાર કરતો કરતો તે ચાલ્યો જતો હતો. ત્યાં નગરની અંદર એક જળરહિત કૂવાની આસપાસ માણસોની ભીડ દેખી. અભયકુમારે કોઈ એક વ્યક્તિને પૂછ્યું– બધા કૂવાના કાંઠે શા માટે ભેગા થયા છો? તેણે કહ્યું પાણી વગરના આ સૂકા કૂવામાં અમારા રાજાની સુવર્ણ મુદ્રિકા(વીંટી) પડી ગઈ છે. રાજાએ ઘોષણા કરી છે જે કોઈ માણસ કૂવામાં ઊતર્યા વગર અને કૂવાના કાંઠે જ ઊભા રહીને પોતાના હાથથી વીંટી કાઢી આપશે તેને મહારાજ બહુ સુંદર પારિતોષિક આપશે પરંતુ અહીં ઊભેલાઓમાંથી કોઈને પણ વીંટી કાઢવાનો ઉપાય સૂઝતો નથી. અભયકુમારે તે જ ક્ષણે કહ્યું– જો તમે મને અનુમતિ આપો તો હું વીંટી કાઢી આપું. આ વાત જાણીને રાજના કર્મચારીઓએ અભયકુમારને વીંટી કાઢી આપવાનો અનુરોધ કર્યો અર્થાત્ હા પાડી. અભયકુમારે સર્વપ્રથમ કૂવાના કાંઠા પર રહીને એકવાર વીંટીને બરાબર જોઈ લીધી. ત્યારબાદ થોડેક દૂર રહેલા છાણને તે લઈ આવ્યો પછી કુવામાં પડેલી વીંટી પર તે છાણ તેણે નાંખી દીધું. વીંટી છાણમાં ચોંટી ગઈ. બે ચાર કલાક પછી છાણ સુકાઈ ગયા બાદ તેણે કૂવામાં પાણી ભરાવ્યું. કૂવો પાણીથી છલોછલ ભરાઈ જવાથી પેલું સુકાઈ ગયેલું છાણ ઉપર આવતાં કૂવાના કાંઠે ઊભા રહીને તેણે હાથ વડે લઈ લીધું, પછી તેમાંથી સોનાની વીંટી કાઢી લીધી. ત્યાં ઊભેલા લોકો આ યુવકની કળા જોઈને આશ્ચર્યચકિત બની ગયા. વીંટી બહાર નીકળી ગયાના સમાચાર રાજા સુધી પહોંચી ગયા. રાજાએ અભયકુમારને રાજમહેલમાં બોલાવ્યો અને પૂછ્યું– બેટા! તું કોણ છો? અભયકુમારે રાજાના હાથમાં વીંટી આપીને કહ્યું હું આપનો Page #183 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન | ૧૨૩ ] પુત્ર છું. રાજાએ પૂછ્યું કેવી રીતે? ત્યારે અભયકુમારે બધો વૃત્તાંત કહી સંભળાવ્યો. એ સાંભળીને રાજા અત્યંત ખુશ થયા. તરત જ તેણે પોતાના પુત્રને વાત્સલ્ય આપીને મસ્તક પર હાથ ફેરવ્યો અને પૂછ્યુંબેટા ! તારી માતા ક્યાં છે? પુત્રે કહ્યું તે નગરની બહાર મારા સાથીઓ સાથે છે. અભયકુમારની વાત સાંભળીને રાજા ખુદ પોતાના પરિજનોની સાથે રાણી નંદાને લેવા માટે ગયા. રાજા પહોંચે તેની પહેલા અભયકુમારે સંપૂર્ણ વૃત્તાંત માતાને કહી સંભળાવ્યો અને એમ પણ કહ્યુંરાજાજી ખુદ આપને રાજમહેલમાં લેવા માટે પધારે છે. એ સમાચાર સાંભળીને રાણી નંદા ખૂબ જ હર્ષઘેલી બની ગઈ. એટલામાં મહારાજા શ્રેણિક ત્યાં આવી પહોંચ્યા. સમગ્ર જનતા રાણીના દર્શન કરીને હર્ષવિભોર બની ગઈ. રાજાજી રાણીને ઉત્સાહ અને સમારોહપૂર્વક અર્થાત્ વાજતે ગાજતે રાજમહેલમાં લઈ ગયા. રાજાએ ઔત્પાતિકી બુદ્ધિના ધણી પોતાના પુત્ર અભયકુમારને મંત્રીપદે સ્થાપિત કર્યો, પછી લોકો આનંદ પૂર્વક દિવસો વ્યતીત કરવા લાગ્યા. (૫) પટઃ- એક સમયની વાત છે. બે વ્યક્તિ કોઈ સ્થળે જઈ રહી હતી. રસ્તામાં એક સુંદર મોટું સરોવર આવ્યું. તેનું ઠંડુ પાણી જોઈને તેઓને સરોવરમાં સ્નાન કરવાનું મન થયું. બન્નેએ પોતપોતાનાં વસ્ત્રો ઉતારીને સરોવરના કાંઠે રાખી દીધા. પછી સ્નાન કરવા માટે સરોવરમાં ગયા. સરોવરમાં સ્નાન કરીને એક માણસ જલ્દી બહાર આવી ગયો. તે પોતાના સાથીની ઉનની કાંબળી ઓઢીને ચાલતો થયો. જ્યારે બીજા માણસે આ દશ્ય જોયું ત્યારે તેણે જોરથી કહ્યું– અરે ! તું મારી કાંબળી લઈને કેમ લાગે છે? પણ પેલાએ કાંઈ જવાબ ન આપ્યો. કાંબળીનો માલિક સરોવરની બહાર નીકળીને જલ્દી તેની પાછળ દોડ્યો અને કહ્યું – ભાઈ ! મારી કાંબળી તું મને આપી દે પણ પેલાએ કાંબળી આપી નહીં તેથી પરસ્પર ઝગડો વધી ગયો. અંતે તે ઝગડો ન્યાયાલયમાં ગયો. બન્નેએ પોતપોતાની કાંબળી માટેની વાત કરી. કાંબળી પર કોઈનું નામ ન હતું તેમજ કોઈ સાક્ષી ન હોવાથી ન્યાયાધીશની સમજમાં આવ્યું નહીં કે આ કાંબળી કોની છે. થોડીવાર વિચારીને ઔત્પાતિકી બુદ્ધિના ધારક એવા ન્યાયાધીશે બે કાંગસી(કાંસકી) મંગાવી. પછી બન્નેના માથાના વાળ માણસો દ્વારા ઓળાવ્યા. એકના માથામાંથી ઉનના રૂંછડા નીકળ્યા. બીજાના મસ્તકમાંથી સૂતરના તંતુ નીકળ્યા. ન્યાયાધીશે જેના મસ્તકમાંથી ઉનના રૂંછડા નીકળ્યા તેને ઉનની કાંબળી આપી દીધી અને જે માણસ ઉનની કાંબળી લઈ ગયો હતો તેને દંડ આપ્યો. () સરટ(કાકીડો) – એકવાર એક માણસ જંગલમાં જઈ રહ્યો હતો. રસ્તામાં તેને શૌચ જવાની હાજત થઈ. તે ઉતાવળમાં કોઈ એક બિલના મુખ પર બેસી ગયો. અકસ્માત ત્યાં એક કાકીડો આવ્યો, તેણે પોતાની પૂંછડી વડે પેલા માણસના ગુદાના ભાગનો સ્પર્શ કર્યો, પછી તરત જ તે બિલમાં ઘૂસી ગયો. શૌચ બેઠેલા માણસના મનમાં એવો વહેમ પડ્યો કે કાકીડો અધોમાર્ગથી મારા શરીરમાં પ્રવેશ કરી ગયો છે. એ ચિંતામાં તે દિન-પ્રતિદિન દૂબળો થવા લાગ્યો. તેણે બહુ જ ઉપચારો કરાવ્યા પણ બધા નિષ્ફળ ગયા. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪] શ્રી નંદી સૂત્ર એક દિવસ તે કોઈ વૈધની પાસે ગયો અને કહ્યું – મારું સ્વાથ્ય દિનપ્રતિદિન બગડી રહ્યું છે. આપ એનો ઉપાય બતાવો જેથી હું સ્વસ્થ બની જાઉં. વૈદરાજે તેની નાડી તપાસી, દરેક રીતે તેના શરીરને તપાસ્યું પરંતુ કોઈ બીમારી પ્રતીત ન થઈ. પછી વૈદરાજે પેલા માણસને પૂછ્યું- તમને આ બીમારી ક્યારથી લાગુ પડી છે? તેણે પહેલેથી છેલ્લે સુધી બધી વાત કરી. વૈદરાજે જાણી લીધું કે આ માણસની બીમારીનું કારણ ભ્રમ છે છતાં વૈદરાજે રોગીને કહ્યું– તમારી બિમારીનું કારણ હું સમજી ગયો છું. વૈદરાજની બુદ્ધિ ઔત્પાતિકી હતી તેથી તેણે તે વ્યક્તિના રોગનો ઈલાજ તરત જ શોધી કાઢ્યો. વિદરાજે ક્યાંકથી એક કાકીડો મંગાવ્યો. તેને લાક્ષારસથી અલિપ્ત કરીને એક માટીના વાસણમાં નાંખી દીધો. ત્યાર બાદ રોગીને વિરેચની ઔષધિ આપી પછી તેણે રોગીને કહ્યું – તમારે આ માટીના વાસણમાં શૌચ જવાનું છે. પેલા માણસે તેમજ કર્યું. વૈદરાજ તે માટીના વાસણને પ્રકાશમાં લાવ્યા પછી તેણે કહ્યું– "જુઓ ભાઈ! તમારા પેટમાંથી આ કાકીડો નીકળી ગયો. પેલા માણસને સંતોષ થઈ ગયો કે મારા પેટમાં કાકીડો પ્રવેશ કરી ગયો હતો એટલે જ હું બીમાર રહેતો હતો પણ વૈદરાજ હોંશિયાર છે. તેણે કાકીડો કાઢી આપ્યો. હવે આજથી મારી બીમારી ગઈ. પછી તે શીધ્ર સ્વસ્થ અને નીરોગી બની ગયો. (૭) કાક:- બેનાતટ નગરમાં ભિક્ષા લેવા માટે નીકળેલા જૈનમુનિનો બૌદ્ધ ભિક્ષુએ ઉપહાસ કરતા કહ્યું– મુનિરાજ ! તમારા અરિહંત સર્વજ્ઞ છે અને તમે એના સંતાન છો તો બતાવો આ નગરમાં કાગડા કેટલા છે? જૈન મુનિ બૌદ્ધ ભિક્ષુની ધૂર્તતા સમજી ગયા. તેને શિક્ષા દેવા માટે પોતાની ઓત્પાતિકી બુદ્ધિનો પ્રયોગ કરતા કહ્યું– ભિક્ષુરાજ ! આ નગરમાં સાઠ હજાર કાગડાઓ છે. તમે ગણી લો. જો ઓછા હોય તો સમજજો કે તેઓ બહારગામ મહેમાન થઈને ગયા છે અને જો અધિક હોય તો સમજજો કે બહારગામથી મહેમાન થઈને અહીં આવ્યા છે. જૈન મુનિની બુદ્ધિમત્તા જોઈને બૌદ્ધ ભિક્ષુ શરમાઈને ત્યાંથી ચાલ્યા ગયા. (૮) ઉચ્ચાર–મલ પરીક્ષા - એક વાર એક માણસ પોતાની નવપરણેતર સુંદર પત્નીની સાથે કોઈ સ્થળે જઈ રહ્યો હતો. રસ્તામાં તેને એક ધૂર્ત મળ્યો. તેની સાથે વાર્તાલાપ કરતાં કરતાં નવવધૂ તે ધૂર્ત પર આસક્ત થઈ ગઈ અને તેની સાથે જવા માટે તૈયાર થઈ ગઈ. ધૂર્ત કહેવા લાગ્યો કે આ મારી સ્ત્રી છે. પછી બંનેનો ઝગડો શરૂ થઈ ગયો. અંતમાં વિવાદ કરતાં કરતાં તેઓ ન્યાયાલયમાં પહોંચી ગયા. ન્યાયાધીશની પાસે જઈને જેની પત્ની હતી તેણે કહ્યું કે આ મારી સ્ત્રી છે. પેલા ધૂર્તે કહ્યું કે આ મારી સ્ત્રી છે. બન્ને જણા પેલી સ્ત્રી પર પોતાનો અધિકાર બતાવી રહ્યા હતા. બન્નેની વાત સાંભળીને ન્યાયાધીશે. સૌ પ્રથમ ત્રણેયને અલગ અલગ રાખી દીધા. ત્યાર બાદ જેની સ્ત્રી હતી તેને ન્યાયાધીશે પૂછયું– કાલે તમે શું ખાધું હતું? પેલી સ્ત્રીના પતિએ કહ્યું–કાલે અને મારી પત્ની બન્નેએ તલનો લાડવો ખાધો હતો. પછી ન્યાયાધીશે ધૂર્તને પૂછ્યું– કાલે તેં શું ખાધું હતું? તેણે કહ્યું– કાલે મેં જુદી જુદી વાનગી તલ વગેરે ખાધી હતી. Page #185 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૨૫ ] ન્યાયાધીશે પહેલી સ્ત્રી અને ધૂર્ત બન્નેને વિરેચન આપ્યું પછી તપાસ કરાવી તો સ્ત્રીના મળમાં તલના દાણા દેખાયા પરંતુ ધૂર્તના મળમાં તલ દેખાયા નહીં. ઔત્પાતિકી બુદ્ધિના ધારક ન્યાયાધીશ ન્યાય કરી આપ્યો કે આ સ્ત્રી પેલા પુરુષની જ છે તેથી તેને તેની પત્ની સોંપી દીધી અને ધૂર્તને યોગ્ય દંડ આપ્યો. (૯) ગજ :- એક સમયની વાત છે. કોઈ એક રાજાને એક બુદ્ધિમાન મંત્રીની જરૂર હતી તેથી તે અતિશય મેધાવી તથા ઔત્પાતિકી બુદ્ધિના ધારક એવી વ્યક્તિની ખોજ કરી રહ્યો હતો. પરીક્ષા કરવા માટે રાજાએ એક બળવાન હાથીને ચાર રસ્તા પર બાંધી દીધો. પછી ઘોષણા કરાવી- જે વ્યક્તિ આ હાથીનું વગર તોલે વજન કરી દેશે, તેને રાજા બહુ મોટું ઈનામ આપશે. આ ઘોષણાને સાંભળીને કોઈ એક માણસે એક નાવને પાણીમાં તરતી મૂકી, પછી એ નાવ પર પેલા હાથીને ચડાવી દીધો. પછી નાવ પાણીમાં કેટલી ડૂબી એ તપાસ કરીને તેણે નાવ પર એક ચિહ્ન કરી લીધું. ત્યાર બાદ હાથીને નાવથી ઉતારીને તેણે એ નાવમાં પથ્થર ભરી દીધા. ચિહ્ન સુધી પાણી આવી ગયું એટલે એણે નાવમાંથી પથ્થર કાઢીને તેનું વજન કરીને રાજાને બતાવ્યું કે હાથીનું વજન અમુક પલ પરિમાણનું છે. રાજાએ પૂછ્યું- તમે કેવી રીતે જાણ્યું? પેલા માણસે હાથીનું વજન વગર તોલાએ જે રીતે કર્યું તે પ્રક્રિયા રાજાને બતાવી દીધી. રાજા તેની પ્રક્રિયા સાંભળીને ખૂબ જ પ્રસન્ન થયા અને તે માણસને મુખ્યમંત્રીનું પદ આપ્યું. આ તે પુરુષની ઔત્પાતિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૧) ઘયણ–ભાંડઃ- કોઈ એક રાજાના દરબારમાં એક ભાંડ રહેતો હતો. રાજા તેના પર બહુ પ્રેમ રાખતા હતા. તેથી તે બહુ મોઢે ચડી ગયો હતો. રાજા તે મોઢે ચડાવેલા ભાંડની સમક્ષ પોતાની મહારાણીની સદૈવ પ્રશંસા કર્યા કરતા અને કહેતા કે મારી રાણી બહુ આજ્ઞાકારી છે પરંતુ ભાંડ રાજાને કહેતો કે આપની રાણી સ્વાર્થ ખાતર આપશ્રીની આજ્ઞાનું પાલન કરે છે. જો આપને વિશ્વાસ ન હોય તો પરીક્ષા કરી લેજો. રાજાએ ભાંડના કહેવા મુજબ એક દિવસ રાણીને કહ્યું– દેવી ! મારી ઈચ્છા બીજા લગ્ન કરવાની છે અને તેનાથી જે પુત્ર થાય તેનો રાજ્યાભિષેક કરીશ. રાજાની વાત સાંભળીને રાણીએ કહ્યું– મહારાજ આપ ભલે બીજીવાર લગ્ન કરો પરંતુ રાજ્યનો અધિકાર પરંપરાગત પહેલા જ રાજકુમારને આપી શકાશે. રાજાને ભાંડની વાત યાદ આવી તેથી રાણીની સામે સ્મિત કર્યું. રાણીએ હાસ્યનું કારણ પૂછ્યું તો રાજા જોરથી હસ્યા. રાણીએ બીજીવાર, ત્રીજીવાર રાજાને હસવાનું કારણ પૂછ્યું ત્યારે રાજાએ ભાડે કહેલી વાત કરી બતાવી. એ સાંભળીને રાણી ક્રોધથી ધમધમી ઊઠી અને રાજાને કહ્યું- ભાંડને દેશ પરિત્યાગ કરવાની આજ્ઞા આપો. રાજાએ રાણીના કહેવા મુજબ ભાંડને દેશ પરિત્યાગની આજ્ઞા આપી. એ વાત સાંભળીને ભાંડે ઘણા બધા જૂતા(જોડા) ભેગા કરીને એક મોટી ગાંસડી વાળી. તે ગાંસડી શિર પર લઈને ભાંડ રાણીના ભવનમાં ગયો. પહેરગીરની આજ્ઞા માંગીને તે રાણીના દર્શનાર્થ ગયો. રાણીએ પૂછ્યું- આ શિર પર ગાંસડીમાં શું લીધું છે? ભાડે કહ્યું– માતાજી! આ ગાંસડીમાં ઘણા જૂતા લીધા છે. આ જૂતાને પહેરીને હું Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ] શ્રી નદી સૂત્ર જેટલા દેશમાં જઈશ તે દરેક સ્થળે હું આપનો અપયશ ગાઈશ.ભાંડના મુખેથી રાણીએ પોતાના અપયશની વાત સાંભળીને ભાંડને દેશ પરિત્યાગની જે આજ્ઞા આપી હતી તે પાછી ખેંચાવી લીધી. પછી ભાંડ પહેલાની જેમ રાજાની સાથે આનંદથી રહેવા લાગ્યો. આ ભાંડની ઔત્પાતિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૧૧) ગોલક–લાખની ગોળી - એકવાર કોઈ એક બાળકે રમતાં રમતાં કુતૂહલવશ એક લાખની ગોળી નાકમાં નાખી દીધી. એ ગોળી અંદર જઈને શ્વાસનાડીમાં ફસાઈ ગઈ તેથી તે બાળકને શ્વાસ લેવામાં બહુ તકલીફ થવા લાગી. આ દશ્ય જોઈને પેલા બાળકના માતા-પિતા ગભરાઈ ગયા. તેઓ બન્ને દોડીને એક સોનીને બોલાવી લાવ્યા. સોનીએ પોતાની બુદ્ધિથી એક બારીક લોઢાની સળીના અગ્રભાગને ગરમ કરીને સાવધાનીપૂર્વક બાળકના નાકમાં નાંખી. ગરમ સળીની સાથે તે લાખની ગોળી ચોંટી ગઈ પછી તેણે ખેંચીને ગોળી બહાર કાઢી. આ સુવર્ણકારની ઔત્પાતિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૧૨) ખંભ-થાંભલો – કોઈ એક રાજાને બુદ્ધિમાન મંત્રીની જરૂર હતી. બુદ્ધિમાનની પરીક્ષા કરવા માટે એક વિશાળ અને ઊંડા તળાવમાં એક ઊંચો થાંભલો ખોડી દીધો. ત્યાર પછી ઘોષણા કરાવી કે જે માણસ પાણીમાં ઊતર્યા વગર કિનારા પર ઊભા રહીને જ આ થાંભલાને રસ્સીથી બાંધી દેશે તેને એક લાખ રૂપિયા ઈનામ આપવામાં આવશે. આ ઘોષણા સાંભળીને એક માણસ ત્યાં આવ્યો. તેણે બીડું ઝડપ્યું કે હું કિનારા પર રહીને થાંભલાને દોરીથી બાંધી દઈશ. પછી તેણે કિનારા પર એક ઊંડો થાંભલો ખોડ્યો, તેના પર દોરીનો એક છેડો મજબૂત બાંધ્યો. પછી બીજો છેડો લઈને તળાવની ચારે બાજુ ફરતો ગયો. જેમ જેમ ફરતો ગયો તેમ તેમ તળાવમાં રહેલો થાંભલો બંધાતો ગયો. આ સમાચાર રાજપુરુષોએ રાજાને આપ્યા. રાજા તેની બુદ્ધિ પર ખુશ થયા. રાજાએ તેને એક લાખ રૂપિયા ઈનામ આપીને મંત્રી પદ પર સ્થાપિત કર્યો. આ તે વ્યક્તિની ઔત્પાતિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૧૩) લક:- ઘણા વર્ષો પહેલાની એક વાત છે. કોઈ એક ગામમાં એક સંન્યાસિણી રહેતી હતી. તેને પોતાના આચાર વિચારનો બહુ ગર્વ હતો. એક વાર રાજસભામાં જઈને તેણીએ કહ્યું– મહારાજ ! આ નગરમાં કોઈ એવો માણસ છે કે મને પરાસ્ત કરી શકે? સંન્યાસિણીની અભિમાન યુક્ત વાત સાંભળીને રાજાએ તરત જ નગરમાં ઘોષણા કરાવી દીધી કે જે કોઈ આ સંન્યાસિણીને પરાસ્ત કરશે તેને રાજા સારું પારિતોષિક આપશે. ઘોષણા સાંભળીને નગરના કોઈ લોકો ન આવ્યા પરંતુ એક ક્ષુલ્લક સભામાં આવ્યો. તેણે કહ્યું – મહારાજ ! હું તે સંન્યાસિણીને પરાસ્ત કરી દઈશ. રાજાએ ક્ષુલ્લકને આજ્ઞા આપી. સંન્યાસિણી ક્ષુલ્લકને જોઈને હસી પડી અને બોલી આ મુંડિત મારી સાથે શું મુકાબલો કરી શકશે? ક્ષુલ્લક ગંભીર હતો. તે સંન્યાસિણીની ધૂર્તતાને સમજી ગયો તેથી ક્ષુલ્લકે પરિવ્રાજિકાને કહ્યું હું જેમ કરું તેમ તમારે કરવાનું, જો એમ નહીં કરો તો તમે પરાસ્ત બની જશો. પરિવ્રાજિકાએ કહ્યું– એ વાત Page #187 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૨૭ મને મંજૂર છે. સભાજનો સમક્ષ ક્ષુલ્લકે પોતાના કપડાં ઉતારીને પરિવ્રાજિકાને ઓઢાડી દીધા પછી કહ્યું– હવે તમે પણ તમારા કપડા ઉતારીને મારી પર ફેંકી દો. પરિવ્રાજિકા સભા સમક્ષ કપડાં ઉતારી ન શકી તેથી તે પરાસ્ત થઈને ત્યાંથી ચાલી ગઈ. આ ક્ષુલ્લકની ઔત્પાતિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૧૪) માર્ગ :– એક પુરુષ પોતાની પત્નીની સાથે રથમાં બેસીને બીજે ગામ જઈ રહ્યો હતો. રસ્તામાં એક જગ્યાએ રથ ઊભો રખાવીને તેની પત્ની લઘુશંકા નિવારણ માટે કોઈ ઝાડની પાછળ ગઈ. પેલો પુરુષ જ્યાં હતો ત્યાં એક વૃક્ષ પર કોઈ વ્યંતરી રહેતી હતી. તે વ્યંતરી પેલા પુરુષ પર મોહિત થઈ ગઈ. તેણે તરત જ પેલી સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને રથમાં આવીને બેસી ગઈ. પછી તેણીએ રથ ચાલુ કરવાનું કહ્યું. રથ રવાના થયો ત્યાર પછી પેલી સ્ત્રી લઘુશંકા નિવારીને આવી તો રથ ચાલતો થઈ ગયો હતો. પરંતુ પેલી સ્ત્રી તીવ્ર ગતિએ ચાલીને રથ પાસે પહોંચી ગઈ, તેને જોઈને રથમાં બેઠેલી પેલી સ્ત્રીએ કહ્યું– જે બાઈ ચાલી આવી છે એ વ્યંતરી છે, તેણે મારા જેવું રૂપ ધારણ કર્યું છે માટે તમે રથ શીઘ્ર ચલાવો. પેલા પુરુષે રથની ગતિ વધારી તો પણ પેલી સ્ત્રી રથ પાસે દોડતી દોડતી આવી અને રડતી રડતી કહેવા લાગી, હે સ્વામી ! તમે રથને રોકો આપની પાસે જે સ્ત્રી બેઠી છે તે વ્યંતરી છે. એની વાત સાંભળીને પેલો પુરુષ એક નજરે જોવા લાગ્યો. તે સમજી ન શક્યો કે આમાં મારી પત્ની કોણ છે. પણ તેણે રથની ગતિ ધીમી કરી નાખી. એટલામાં ગામ આવ્યું. બન્ને સ્ત્રીઓનો ઝગડો ગ્રામપંચાયતમાં પહોંચ્યો. ન્યાયાધીશે બન્નેની વાત સાંભળીને પોતાની બુદ્ધિથી બન્ને સ્ત્રીઓને તેના પતિથી દૂર દૂર એકને ડાબી બાજુ અને બીજીને જમણી બાજુ ઊભી રાખી દીધી પછી કહ્યું– જે સ્ત્રી પહેલાં આ પુરુષને અડશે તેને એ પુરુષની પત્ની માનવામાં આવશે. ન્યાયાધીશની વાત સાંભળીને અસલી સ્ત્રી દોડીને પતિને અડવા જાય તેની પહેલા વ્યંતરીએ વૈક્રિય શક્તિ દ્વારા પોતાના સ્થાનેથી લાંબા હાથ બનાવીને પેલા પુરુષને અડી ગઈ. ન્યાયાધીશ તેણીના લાંબા હાથ જોઈને સમજી ગયો કે આ સ્ત્રી જ વ્યંતરી છે પછી તેણે અસલી સ્ત્રી તેના પતિને સોંપી દીધી અને વ્યંતરીને ભગાડી મૂકી. આ છે ન્યાયાધીશની ઔત્પાતિકી બુદ્ધિનું ઉદાહરણ. (૧૫) સ્ત્રી :– એક વખત મૂળદેવ અને પુંડરીક બન્ને મિત્રો અન્ય સ્થળે જઈ રહ્યા હતાં. એ જ માર્ગમાં કોઈ બીજો પુરુષ પોતાની પત્નીની સાથે જઈ રહ્યો હતો. પુંડરીક તે સ્ત્રીને જોઈને તેના પર મોહિત થઈ ગયો. પછી પોતાના મિત્ર મૂળદેવને તેણે કહ્યું– જો આ સ્ત્રી મને મળશે તો જ હું જીવિત રહીશ અન્યથા મારું મૃત્યુ નિશ્ચિત છે, ત્યારે કામાસક્ત પુંડરીકને મૂળદેવે કહ્યું– તું આતુર ન બન. હું એક એવો ઉપાય કરીશ જેથી તે સ્ત્રી તને મળી જશે. મૂળદેવે પુંડરીકને એક વનકુંજમાં બેસાડી દીધો. પછી તે પેલું યુગલ ચાલ્યું જતું હતું ત્યાં ગયો. ત્યાં જઈને મૂળદેવે પેલા પુરુષને કહ્યું– અત્યારે હું એક મુસીબતમાં આવી ગયો છું. આ બાજુની ઝાડીમાં મારી પત્નીએ બાળકને જન્મ આપ્યો છે તેને જોવા માટે આપની સ્ત્રીને થોડીવાર મોકલો. પેલા પુરુષે Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદી સૂત્ર ૧૨૮ દયા લાવીને પોતાની પત્નીને થોડીવાર માટે મૂળદેવની સાથે મોકલી. મૂળદેવે કહ્યું– આ વનકુંજમાં મારી પત્ની છે ત્યાં તું જા. પેલી પત્ની વનકુંજમાં ગઈ તો તેણીએ પુંડરીકને જોયો તેથી તેણી તરત જ ત્યાંથી પાછી ફરી અને મૂળદેવને હસતા હસતા કહેતી ગઈ "આપને વધાઈ, બહુ સુંદર બાળકનો જન્મ થયો છે હો” આ કટાક્ષ સાંભળીને મૂળદેવ શરમાઈ ગયો. પેલી સ્ત્રી તેના પતિ પાસે ચાલી ગઈ અને મૂળદેવ ત્યાંથી ભાગી ગયો. આ છે મૂળદેવ અને પેલી સ્ત્રીની ઔત્પાતિકી બુદ્ધિનું ઉદાહરણ. (૧૬) પતિ :– કોઈ એક ગામમાં બે ભાઈઓ રહેતા હતા. તે બન્નેની પત્ની એક જ હતી. તેની પત્ની બહુ ચતુર હતી. એ ક્યારે ય કોઈને ખબર પડવા દેતી ન હતી કે બન્ને પતિમાંથી એક પર તેને અધિક અનુરાગ છે. લોકો વારંવાર તેની પ્રશંસા કરતા હતા. ઘીરે ઘીરે આ વાત રાજાના કાન સુધી પહોંચીગઈ. રાજાએ વિસ્મિત થઈને મંત્રીને કહ્યું- આ વાત સાચી છે ? મંત્રીએ કહ્યું– મહારાજ ! એવું બની શકે નહીં. એ સ્ત્રીને બે માંથી એક પર વધારે અનુરાગ હશે જ. રાજાએ કહ્યું– એ કેમ જાણી શકાય ? મંત્રીએ કહ્યું– હું તેનો ઉપાય કરીશ, જેથી જાણવા મળી જશે. એક દિવસ મંત્રીએ પેલી સ્ત્રી પર એક સંદેશ લખીને મોકલ્યો- તું તારા બન્ને પતિને જુદા જુદા ગામ મોકલી છે. એકને પૂર્વદિશામાં અને બીજાને પશ્ચિમ દિશામાં મોકલજે પણ સાંજે બન્ને ઘરે આવી જવા જોઈએ. પેલી પત્નીએ જેના પર ઓછો અનુરાગ હતો તેને પૂર્વ દિશામાં મોકલ્યો અને જેના પર અધિક રાગ હતો તેને પશ્ચિમ દિશામાં મોકલ્યો. જેને પૂર્વ દિશામાં મોકલ્યો હતો તેને જતાં અને આવતાં બન્ને વખત સૂર્યનો તાપ સામે રહ્યો જેથી તેને કષ્ટ પડયું. જેને પશ્ચિમદિશામાં મોકલ્યો હતો તેને જતાં અને આવતાં સૂર્ય પીઠ પાછળ રહ્યો તેથી જરાય કષ્ટ ન પડ્યું. સાંજે તેઓ બન્ને ઘરે આવી ગયા. મંત્રીએ રાજાને કહ્યું– પેલી સ્ત્રીને પશ્ચિમ તરફ જનાર પતિ પર અધિક પ્રેમ છે. રાજાએ કહ્યું– એ વાત મને માનવામાં આવતી નથી. આપણે જ એકને પૂર્વ તરફ અને બીજાને પશ્ચિમ તરફ જવાનું કહ્યું હતું. આ વાત બરાબર નથી. મંત્રીએ બીજો ઉપાય શોધ્યો. એક દિવસ ફરી મંત્રીએ પેલી પત્ની પર સંદેશો મોકલ્યો કે તું તારા બન્ને પતિને આજે એક જ સમયે પૂર્વ અને પશ્ચિમ દિશામાં મોકલજે. પત્નીએ પૂર્વવત્ કર્યું. થોડીવાર પછી મંત્રીએ પેલી પત્ની પાસે બે માણસો મોકલ્યા. તેઓએ આવીને કહ્યું– તમારા બન્ને પતિના શરીરમાં કોઈ વ્યાધિ થયો છે માટે તમે પ્રથમ પૂર્વદિશામાં જાઓ. પેલી પત્નીએ કહ્યું– પૂર્વ દિશામાં જનાર મારા પતિ સદાય બીમાર જ હોય છે, એની પાસે જવા કરતા મને પશ્ચિમ દિશામાં ગયેલા મારા પતિ પાસે જવા દો. તેણી પશ્ચિમ દિશામાં જ ગઈ. પછી મંત્રીએ રાજાને સર્વ વાત કરીને નિવેદન કર્યું. રાજા મંત્રીની વાત સાંભળીને અત્યંત ખુશ થયા. મંત્રીની ઔત્પાતિકી બુદ્ધિનું આ ઉદાહરણ છે. (૧૭) પુત્ર :– કોઈ એક નગરમાં એક વ્યાપારી રહેતો હતો. તેને બે પત્ની હતી. એક સ્ત્રીને એક પુત્ર હતો. બીજી સ્ત્રી વંધ્યા હતી પરંતુ તે પણ બાળક પર અત્યંત પ્રેમ રાખતી હતી તેથી બાળકને ખબર ન પડી કે મારી અસલી માતા કોણ છે એક વાર વ્યાપારી બન્ને પત્ની તથા બાળકને લઈને પરદેશ જવા નીકળ્યો. રસ્તામાં તેનું મૃત્યુ થઈ ગયું. ત્યારબાદ બન્ને સ્ત્રીઓ પુત્ર માટે વિવાદ કરવા લાગી. એક કહે કે Page #189 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૨૯ આ દીકરો મારો છે તેથી ઘરની સર્વ સંપત્તિની હું માલિક થઈશ. બીજી કહે દીકરો મારો છે તેથી પતિની સર્વ સંપત્તિ પર મારો હક્ક રહેશે. વાત વાતમાં ઝગડો બહુ વધી ગયો. છેવટે બન્ને સ્ત્રીઓ ન્યાયાલયમાં પહોંચી ગઈ. તેઓએ ન્યાયાધીશને પોતાની વાત કરી. ન્યાયાધીશ ચિંતામાં પડી ગયા કે આ બાળકની અસલી માતા કોણ હશે? ન્યાયાધીશે પ્રથમ કર્મચારીઓને કહ્યું – તમે આ બન્ને સ્ત્રીઓના ઘરે જઈને તેની સંપત્તિનો સરખો ભાગ પાડી દો પછી આ બાળકને છરીથી કાપીને બન્નેને અર્ધા અર્ધા આપી દો. ન્યાયાધીશનો આ આદેશ સાંભળીને એક સ્ત્રી મૌન રહી પરંતુ બીજી સ્ત્રીનું હૃદય વિંધાઈ ગયું. તેણીએ કકળતા હૃદયે કહ્યું– સાહેબ આ બાળક પેલી સ્ત્રીનો છે તેને આપી દો. મારા ધણીની બધી સંપત્તિ પણ તેને આપી દો. હું દરિદ્ર અવસ્થામાં રહીશ પણ આ બાકળને જીવિત જોઈને આનંદપૂર્વક દિવસો વ્યતીત કરીશ. ન્યાયાધીશે પેલી સ્ત્રીનું દુઃખિત હૃદય જોઈને જાણી લીધું કે બાળકની અસલી માતા આ જ છે, માટે તે ધનસંપત્તિ જતી કરીને પણ પોતાના બાળકને જીવિત રાખવા ઈચ્છે છે. પછી ન્યાયાધીશે દીકરો તથા વ્યાપારીની સંપત્તિ બધી અસલી માતાને સુપ્રત કરી અને વંધ્યા સ્ત્રીને તેની ધૂર્તતા માટે કાંઈ આપ્યું નહીં. આ છે ન્યાયાધીશની ઔત્પાતિકી બુદ્ધિનું ઉદાહરણ. (૧૮) મધ સિત્થ–મધપૂડો - એક ગામમાં એક વણકર રહેતો હતો. તેની પત્નીનું આચરણ સારું ન હતું. એક વખત વણકર કોઈ અન્ય ગામ ગયો, પાછળથી તેની પત્નીએ કોઈ અન્ય પુરુષની સાથે ખોટો સંબંધ બાંધી દીધો. પત્ની અન્ય પુરુષની સાથે જ્યાં ગઈ હતી ત્યાં તેણે જાળ બિછાવેલા વૃક્ષની મધ્યમાં એક મધપૂડો જોયો પરંતુ તેના તરફ તેણીએ બહુ ધ્યાન આપ્યું નહી અને તે પોતાના ઘરે ચાલી ગઈ. તેનો પતિ પણ બહારગામથી ઘરે આવી ગયો હતો. એકવાર વણકર મધ લેવા માટે બજારમાં જતો હતો પણ તેની પત્નીએ કહ્યું – તમે મધ લેવા બજારમાં શા માટે જાઓ છો? મેં આ બાજુમાં રહેલી વૃક્ષની સઘન ઝાડીમાં એક મોટો મધપૂડો જોયો છે, ચાલો, હું તમને બતાવું. એમ કહીને તેણી પોતાના પતિને પેલા જાળ બિછાવેલા વૃક્ષની પાસે લઈ ગઈ પણ ત્યાં તેને મધપૂડો દેખાયો નહીં તેથી તે સઘન વૃક્ષની ઝાડીમાં તેના પતિને લઈ ગઈ, આગલા દિવસે જ્યાં તેણીએ અનાચારનું સેવન કર્યું હતું ત્યાં મોટો મધપૂડો હતો. પતિએ તેની ઔત્પાતિકી બુદ્ધિથી જાણી લીધું કે મારી પત્ની આ સ્થાન પર નિરર્થક અહીં આવી ન શકે નિશ્ચય તે કોઈ અન્ય પુરુષ સાથે દુરાચારનું સેવન કરતી હશે. (૧૯) મદ્રાઓઃ- કોઈ એક નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તે સત્યવાદી હતો. જનતામાં એવી છાપ હતી કે આ પુરોહિતને ત્યાં થાપણ રાખવામાં આવે તો તે ગમે તેટલો સમય વ્યતીત થઈ ગયો હોય તો પણ પાછી આપે છે. આ વાત સાંભળીને એક ગરીબ ભીખારી પોતાની હજાર સોનામહોર એક વાંસળીમાં ભરીને પુરોહિતના ઘરે આવ્યો અને તેણે પુરોહિતને પોતાની થાપણ સાચવવાનું કહ્યું. પુરોહિતે તે Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ | શ્રી નદી સૂત્ર વાંસળીને સાચવીને મૂકી દીધી. ભીખારી ત્યાંથી દેશાંતર ચાલ્યો ગયો. ઘણો સમય વ્યતીત થવા પર તે ગરીબ ભિખારી પોતાના સ્વઘરે આવ્યો અને પુરોહિત પાસે પોતાની થાપણ લેવા ગયો પરંતુ પુરોહિતે કહ્યું- હું તારી વાંસળી વિષે કિંઈ જાણતો નથી. તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? તારી થાપણ મારે ત્યાં છે જ નહીં, એમ કહીને ભીખારીને ત્યાંથી તેણે રવાના કર્યો. ભિખારીને પોતાની સંપત્તિ ન મળવાથી તે પાગલ બની ગયો. ગામમાં તે ચારે બાજુ ફરતાં ફરતાં બોલ્યા કરતો હતો કે "હજાર સોનામહોરની વાંસળી." વારંવાર આ શબ્દનો જ ઉચ્ચાર કરતો હતો. એક દિવસ તે ગરીબ મંત્રીને રસ્તામાં જતાં જોયા અને કહ્યું– પુરોહિતજી મારી હજાર રૂપિયાની વાંસળી તમારે ત્યાં થાપણ રૂપે રાખી છે તે પાછી આપોને? આ વાત સાંભળીને મંત્રીને દયા આવી, તેણે પેલા ભિખારીની વાત રાજાને કરી. રાજાએ પુરોહિતને બોલાવીને કહ્યું– પેલા ભિખારીની થાપણ તું પાછી આપી દે. પુરોહિતે કહ્યું– મારા ઘરે ભિખારીની થાપણ છે જ નહીં. એમ કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો. પછી રાજાએ ભિખારીને એકાંતમાં બોલાવ્યો અને કહ્યું – તે થાપણ ખરેખર પુરોહિતને ત્યાં રાખી છે? ભિખારીએ દિવસ, તિથિ, મુહૂર્ત, ચોઘડીયું તેમજ સાથીદારોની હાજરી વગેરે બતાવ્યું. એક દિવસે રાજાએ ફરી પુરોહિતને બોલાવ્યો. રાજા તેની સાથે રમત ગમતમાં મગ્ન બની ગયા પછી રમતાં રમતાં એક બીજાએ વીંટી બદલાવી લીધી. પછી પોતાના ગુપ્તચરને રાજાએ કહ્યું તમે આ વીંટી લઈને પુરોહિતના ઘેર જાઓ અને તેની પત્નીને પુરોહિતની વીંટી બતાવીને કહો કે પુરોહિતે મને પેલા ભિખારીની એક હજાર સોનામહોરની વાંસળી આપવાનું કહ્યું છે. વીંટીની સાક્ષી જોઈને પુરોહિતની પત્નીએ પેલા ભિખારીની થાપણ રાજાના કર્મચારીઓને આપી દીધી. કર્મચારીઓએ રાજાને ભિખારીની વાંસળી આપીને સર્વ વૃત્તાંત કહ્યો. રાજાએ ઘણી વાંસળીની વચ્ચે પેલા ભિખારીની વાંસળી પણ રાખી દીધી. રાજાએ પુરોહિત તથા ભિખારી બન્નેને પોતાની બેઠકમાં બેસાડ્યા. ભિખારી વાંસળીના ઢગલામાં પોતાની વાંસળીને જોઈને અત્યંત ખુશ થયો. પછી રાજાને તેણે કહ્યું– મહારાજ ! આ આકૃતિવાળી મારી વાંસળી છે. રાજાએ પ્રેમથી તેની વાંસળી તેને આપી દીધી. વાંસળી મળી જવાથી ભિખારીનું પાગલપણું ચાલ્યું ગયું. રાજાએ પોતાની ઔત્પાતિકી બુદ્ધિ વડે પુરોહિત પાસેથી થાપણ મેળવીને પુરોહિતને યથા યોગ્ય દંડ આપ્યો. (૨૦) અંક - એક વખત કોઈ માણસે એક શાહૂકારને એક હજાર રૂપિયાની વાંસળી થાપણ રૂપે આપી. પછી તે દેશાંતર ફરવા ગયો. તેના ગયા પછી શાહૂકારે વાંસળી નીચે એક કાણું કરીને હજાર રૂપિયા કાઢી લીધા તેમાં ખોટા રૂપિયા ભરીને તેણે વાંસળીની સિલાઈ કરી લીધી. થોડા સમય પછી વાંસળીનો માલિક પોતાના ઘરે આવીને શાહૂકાર પાસે વાંસળી લેવા ગયો. શાહુકારે તેની વાંસળી આપી દીધી. તે લઈને વાંસળીનો માલિક પોતાના ઘરે ગયો. ત્યાં જઈને જોયું તો વાંસળીમાંથી ખોટા રૂપિયા નીકળ્યાં. જોઈને પેલો માણસ ગભરાયો. પછી તે ન્યાયાધીશ પાસે ગયો અને Page #191 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન [ ૧૩૧] વાંસળી માંહેના ખોટા રૂપિયા વિષેની વાત કરી. ન્યાયાધીશે તેને પૂછ્યું-તારી વાંસળીમાં કેટલા રૂપિયા હતા. તેણે કહ્યું એક હજાર હતાં. ન્યાયાધીશે ખોટા રૂપિયા તેમાંથી કાઢીને સાચા રૂપિયા ભર્યા પણ પાંચ દસ રૂપિયા વાંસળીમાં સમાયા નહીં કેમ કે વાંસળીને કાપીને સિલાઈ કરી હતી. તે જોઈને ન્યાયાધીશે અનુમાન કર્યું કે ખરેખર શાહૂકારે આ વાંસળી કાપીને સાચા રૂપિયા લઈને ખોટા ભરી દીધા છે. પછી ન્યાયાધીશે શાહુકારને બોલાવીને કહ્યું- આ માણસના તે હજાર રૂપિયા લઈ લીધા છે તે પાછા દઈ દે નહીંતર તને દંડ દેવામાં આવશે. શાહુકારે દંડથી ડરીને એક હજાર રૂપિયા વાંસળીના માલિકને આપી દીધા. આ છે ન્યાયાધીશની ઔત્પાતિકી બુદ્ધિનું ઉદાહરણ. (ર૧) નાણક – એક માણસે એક શેઠને ત્યાં એક હજાર સુવર્ણમહોરોની ભરેલી થેલી અંકિત કરીને થાપણ રૂપે રાખીને તે દેશાંતર ગયો. થોડો સમય વીત્યા બાદ શેઠે તે થેલીમાંથી સોનાની મહોરો કાઢી લીધી અને તેમાં નકલી મહોરો ભરીને થેલીને સીવી લીધી. કેટલાક વર્ષો પછી થેલીનો માલિક શેઠની પાસે આવ્યો. તેણે પોતાની થેલી માંગી. શેઠે તેના નામવાળી થેલી તેને આપી. તે પોતાની થેલી લઈને ઘેર ગયો. ઘેર જઈને મહોરોની તપાસ કરી તો અસલી મહોરોને બદલે નકલી મહોરો નીકળી. તરત જ તે શેઠની પાસે ગયો અને કહ્યું – શેઠજી! આ થેલીમાં મારી અસલી મહોરોને બદલે નકલી મહોરો છે. શેઠે કહ્યું– હું અસલી નકલી કંઈ જાણતો નથી. મેં તો તમારી થેલી જેવી હતી એવી પાછી આપી છે. તેની અસલી સોનામહોર નહીં મળતા તે ન્યાયાલયમાં ગયો. ન્યાયાધીશને તેણે પોતાની થેલી વિષે વાત કરી. ન્યાયાધીશે શેઠને તથા થેલીના માલિકને બોલાવ્યા. ન્યાયાધીશે થેલીના માલિકને પૂછ્યું– તમે કેટલા વર્ષ પહેલા શેઠને ત્યાં થેલી રાખી હતી? તેણે પોતાનાં વર્ષ અને દિવસો બતાવી દીધા. મહોરોની તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે તે મહોરો તો નવી તાજેતરમાં બની હતી. ન્યાયાધીશે સમજી લીધું કે મહોરો બદલાઈ ગયેલ છે. તેઓએ શેઠને બોલાવીને કહ્યું– શેઠજી ! આ મહોરો ખરેખર તમારે ત્યાં બદલાઈ ગઈ છે માટે સાચી મહોરો તેને આપી દો, નહીંતર તમને દંડ દેવામાં આવશે. શેઠે પેલા માણસની સાચી મહોર પાછી આપી દીધી. આ છે ન્યાયાધીશની ઔત્પાતિકી બુદ્ધિનું ઉદાહરણ. (૨૨) સોનામહોર - કોઈ એક માણસ એક સંન્યાસીને ત્યાં એક હજાર સોનામહોરની થાપણ રાખીને વિદેશ ગયો. થોડા સમય બાદ પોતાના ઘરે આવીને પછી તે સંન્યાસી પાસે પોતાની થાપણ લેવા ગયો. પેલો સંન્યાસી આજે દઈશ, કાલે દઈશ એમ કહેતો, પણ તેની થાપણ આપતો નહીં. પેલો માણસ ચિંતામાં રહેતો કે આ સંન્યાસી પાસેથી મારી થાપણ કેવી રીતે કઢાવવી. સંયોગવશ એક દિવસ તેને એક જુગારી મળ્યો. વાતચીત કરતાં કરતાં તેણે પોતાની સોનામહોર વિષે વાત કરી. જુગારીએ કહ્યું- હું તમારી સોનામહોર તેની પાસેથી કઢાવી આપીશ. પછી તે કંઈક સંકેત કરીને ચાલ્યો ગયો. બીજા દિવસે જુગારી ગેરૂ રંગના કપડા પહેરીને સંન્યાસીનો વેશ ધારણ કરીને પેલા Page #192 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩ર | શ્રી નંદી સૂત્ર ભિક્ષુની પાસે ગયો. ત્યાં જઈને તેણે ભિક્ષુને કહ્યું– મારી પાસે થોડીક સોનાની ખીંટીઓ છે તે આપ મારી થાપણ રૂપે રાખો. હું વિદેશથી આવીને પાછી લઈ જઈશ. આપ સત્યવાદી મહાત્મા છો એટલે હું આપની પાસે મારી આ થાપણ રાખવા ઈચ્છું છું. એવી વાત કરતા હતા ત્યાં પેલા માણસે જુગારીના સંકેતાનુસાર સંન્યાસી પાસે આવીને કહ્યું- મહાત્માજી મારી હજાર સોનામહોરની થેલી મને આપો મારે આજે જોઈએ ભિક્ષ પેલી સોનાની ખીંટીઓના લોભે અને સંન્યાસી પાસે અપયશ ન ફેલાય એટલા ખાતર ઘરમાં જઈને હજાર સોનામહોરની થેલી લઈ આવ્યો અને થેલીના માલિકને તેણે આપી દીધી. ત્યારબાદ વેશધારી સંન્યાસીએ પેલા ભિક્ષુને કહ્યું– થોડીવાર ખમો, મારે એક જરૂરી કામ માટે અત્યારે જવું પડશે. હું મારું કામ કરીને પછી આ સોનાની ખીંટીઓ આપને ત્યાં મૂકવા આવીશ. એમ કહીને વેષધારી સંન્યાસી ત્યાંથી ચાલ્યો ગયો. વેષધારી સંન્યાસી જુગારીની ઔત્પાતિકી બુદ્ધિના કારણે પેલાની હજાર સોનામહોર મળી ગઈ. (૨૩) ચેટકનિધાનઃ- એક ગામમાં બે મિત્રો રહેતા હતા. પરસ્પર બન્નેનો ગાઢ પ્રેમ હતો. એક વાર બન્ને મિત્રો ગામની બહાર જંગલમાં ગયા. ત્યાં એક ઝાડ નીચે બેઠા હતા. ઓચિંતાની તેઓની નજર એક ખાડા પર પડી. ત્યાં તેઓએ સુવર્ણથી ભરેલ એક ચરુ જોયો. બન્નેએ ખાડો ખોદીને ચરુ બહાર કાઢયો. તેઓ બન્ને કહેવા લાગ્યા કે આપણે કેવા ભાગ્યશાળી છીએ કે આપણને અચાનક પુષ્કળ ધન મળી ગયું. પણ એક માયાવી મિત્રે કહ્યું, આપણે આ ધનને આજે અહીં જ દાટી દઈએ. કાલે શુભ દિવસ અને શુભ નક્ષત્ર છે માટે આપણે બન્ને કાલે અહીં આવીને આ ધન લઈ જઈશું. પેલો મિત્ર સરળ હતો. તેણે કહ્યું, ભલે. પછી બન્ને મિત્રો ધન દાટીને પોતાના ઘરે ગયા. માયાવી મિત્ર તે જ રાતના જંગલમાં જ્યાં ધન દાટયું હતું ત્યાં ગયો. તેણે ખાડો ખોદીને બધું ધન કાઢી લીધું અને ચરુમાં કોલસા ભરીને ફરી ત્યાં દાટી દીધો. બધું ધન લઈને પોતાના ઘરમાં મૂકી દીધું. બીજા દિવસે બન્ને મિત્રો મળીને જંગલમાં ધન લેવા ગયા, ખાડો ખોદીને ચરુ કાઢયો તો અંદરથી કોલસા નીકળ્યાં. કપટી મિત્ર કોલસાને જોઈને છાતીફાટ રુદન કરવા લાગ્યો અને બોલવા લાગ્યો આપણે કેવા કમનસીબ? દેવે આપણને દ્રવ્ય આપ્યું અને પાછું છીનવી લીધું. એમ વારંવાર કહેતો કહેતો જીણી નજરે તે સરળ મિત્ર સામુ જોતો હતો. સરળ મિત્રે કહ્યું– આમ રોવાથી ધન નહીં મળે. સરળ મિત્ર સમજી ગયો હતો કે આ કપટીએ જ ધન કાઢીને એમાં કોલસા ભરી દીધા છે. છતાં તેને સમજાવીને બન્ને પોતપોતાના ઘરે ગયા. થોડા દિવસ પછી સરળ મિત્રે કપટી મિત્રની એક મૂર્તિ બનાવી. પછી એ મૂર્તિ પોતાના ઘરે રાખી. ત્યાર બાદ તેણે બે વાંદરા પાળ્યા. પછી એ વાંદરાઓને ખાવા યોગ્ય પદાર્થોની થેલી મૂર્તિના મસ્તક પર, ખંભા પર, હાથ પર, પગ પર રાખી દેતો હતો. વાંદરાઓ મૂર્તિ પરથી પોતાનો ખોરાક ખાઈને તે પ્રતિમા પર નાચ-કૂદ વગેરે ક્રિયા કરતા હતા. એ પ્રતિમાની સકલથી બન્ને વાંદરાઓ જાણીતા થઈ ગયા. એક દિવસ તહેવારના દિવસે સરળ મિત્રે કપટી મિત્રના બન્ને દીકરાને જમવાનું કહ્યું. કપટી મિત્રે તેનું આમંત્રણ સ્વીકારીને બન્ને દીકરાઓને તેના ઘરે જમવા મોકલ્યા. સરળ મિત્રે બન્નેને ખૂબ પ્રેમથી Page #193 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૩૩ જમાડ્યા પછી અન્ય સ્થાન પર સુખપૂર્વક સંતાડી દીધા. સાંજનો સમય થતાં કપટી મિત્ર પોતાના બન્ને બાળકોને લેવા માટે આવ્યો, તેને આવતો જોઈને ભોળા મિત્રે જે જગ્યાએ પેલાની મૂર્તિ રાખી હતી એ ત્યાંથી લઈ લીધી અને એ જ જગ્યાએ શેત્રુંજી પાથરીને તેને ત્યાં બેસાડ્યો. પછી ઘરમાં જઈને બન્ને વાંદરાઓને તેણે છૂટા કર્યા. બન્ને વાંદરાઓ સીધા કપટી મિત્રના મસ્તક પર, હાથ પર, પીઠ પર, પગ પર ચડીને મસ્તી કરવા લાગ્યા. કપટી મિત્રે કહ્યું, આ વાંદરાઓ મારા પર અત્યંત પ્રેમ કેમ કરે છે? સરળ મિત્રે કહ્યું– એ બન્ને આપના પુત્રો છે. મારા ઘેર આવીને જમ્યા પછી એ બન્ને વાંદરાઓ બની ગયા છે. એ આપના પુત્રો હોવાથી પરિચિત છે માટે આપના શરીર પર નાચ-કૂદ કરે છે. માયાવીએ કહ્યું- શું મનુષ્ય પણ વાંદરા બની શકે? ભોળા મિત્રે કહ્યું- જો સુવર્ણ કોલસા બની શકે તો માણસ પણ વાંદરા બની શકે છે. માયાવીએ વિચાર્યું કે મારા આ ભોળા મિત્રને મારી ચાલની ખબર પડી ગઈ છે. જો હું શોર મચાવીશ તો તે રાજાને કહી દેશે. રાજા મને પકડી લેશે, દંડ કરશે, બધું ધન લઈ જશે અને મારા દીકરાઓ પણ ફરી મનુષ્ય નહીં થાય. એમ વિચારીને તેણે પોતાના મિત્રને બધી સત્ય વાત કરી દીધી અને ધનનો અર્ધો ભાગ પણ તેને આપી દીધો. સરળ મિત્રે બન્ને વાંદરાઓને ઘરમાં જઈને બાંધી દીધા અને જે સ્થળે કપટી મિત્રના બે પુત્રો રાખ્યા હતા ત્યાંથી લાવીને તેને સોંપી દીધા. આ સરળ મિત્રની ઔત્પાતિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૨૪) શિક્ષા–ધનુર્વેદ - કોઈ એક ગામમાં એક માણસ ધનુષ્ય વિદ્યામાં બહુ નિપુણ હતો. એક વખત ચાલતાં ચાલતાં તે કોઈ એક શહેરમાં પહોંચ્યો. ત્યાંના લોકોને તેની કળા તથા હોંશિયારીની ખબર પડી. એટલે ઘણા શ્રીમંત લોકોના દીકરાઓ તેની પાસે ધનુર્વિદ્યા શીખવા માટે આવ્યાં. કલાચાર્યે તે બધાને પ્રેમપૂર્વક ધનુર્વિદ્યા શીખડાવી. વિદ્યા શીખી લીધા પછી બધા ધનિક પુત્રોએ કલાચાર્યને ઘણું ધન દક્ષિણામાં આપ્યું. વિદ્યાર્થીઓના પારિવારિકજનોને આ વાતની જાણ થતાં, તેઓને ક્રોધ આવ્યો. તેઓએ મળીને નક્કી કર્યું કે કલાચાર્ય જ્યારે અહીંથી તેના ઘરે જવા માટે નીકળે ત્યારે આપણે તેને માર મારીને બધું ધન લઈ લેશું. આ વાતની કોઈપણ પ્રકારે ધનુર્વિદ્યાના ધારક કલાચાર્યને ખબર પડી ગઈ. પછી તેણે એક યોજના બનાવી. પ્રથમ તેમણે પોતાના ગામમાં રહેનાર બંધુઓને સમાચાર મોકલ્યા કે હું અમુક દિવસે અથવા અમુક રાત્રે થોડાક છાણના ગોળ ગોળ પિંડાઓ નદીમાં રવાના કરીશ. તમે તેને કાઢીને ઘરમાં રાખી દેજો. ત્યાર બાદ તેમણે પોતાનું સઘળું દ્રવ્ય છાણમાં નાખીને થોડાક પિંડો બનાવ્યા. પછી તેને સુકવીને રાખી દીધા. એક દિવસ તેણે વિદ્યાર્થીઓને બોલાવીને કહ્યું– અમારા કુળની એવી પરંપરા છે કે જ્યારે શિક્ષા સમાપ્ત થઈ જાય ત્યારે કોઈ પર્વના શુભ દિવસે સ્નાન કરીને મંત્ર ઉચ્ચારણ કરતાં કરતાં છાણના સૂકા પિંડને નદીમાં પ્રવાહિત કરવામાં આવે એ માટે અમુક રાત્રિના આ કાર્ય કરવામાં આવશે. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ | શ્રી નદી સૂત્ર નિશ્ચિત કરેલી રાત્રિએ કલાચાર્યો અને સર્વે વિધાર્થીઓએ મંત્રોચ્ચારણ કરતાં કરતાં સૂકા છાણના પિંડોને નદીમાં રવાના કરી દીધા. એ પિંડાઓ નિશ્ચિત સ્થાન પર પહોંચ્યા એટલે કલાચાર્યના બંધુજનોએ તેને સુરક્ષિત રીતે કાઢીને પોતાના ઘરમાં રાખી દીધા. થોડો સમય વ્યતીત થયા બાદ એક દિવસ કલાચાર્યે વિદ્યાર્થીઓને તથા તેના સંબંધીઓને કહ્યુંઆજે હું મારા ઘરે જવા માટે રવાના થાઉં છું. કલાચાર્યના શરીર પર ફક્ત એક જ વસ્ત્ર જોઈને વિદ્યાર્થીઓના અભિભાવકોએ વિચાર્યું કે તેમની પાસે કાંઈ છે નહીં માટે તેને લૂંટવા કે મારવા જેવું કાંઈ છે નહીં. કલાચાર્ય પોતાની ઔત્પાતિકી બુદ્ધિના પ્રભાવે સકુશળ પોતાના ઘરે પહોંચી ગયા. તેમણે ઘેર જઈને પેલા છાણના પિંડીનો ભૂકો કરીને જોયું તો પોતાનું ધન બરાબર નીકળ્યું. (૨૫) અર્થશાસ્ત્ર નીતિશાસ્ત્ર - એક વણિકને બે પત્ની હતી. એકને એક પુત્ર હતો અને બીજી સ્ત્રી વંધ્યા હતી. બન્ને માતાઓ પુત્રનું પાલન પોષણ બરાબર કરતી હતી. તેથી બાળકને ખબર ન હતી કે મારી સગી માતા કોણ છે? એકવાર વણિક પોતાની બન્ને પત્ની તથા બાળકને લઈને ભગવાન સુમતિનાથના નગરમાં ગયા પરંતુ ત્યાં ગયા પછી વણિકનું મૃત્યુ થઈ ગયું તેથી બન્ને પત્નીઓમાં સંપૂર્ણ ધન વૈભવ તથા પુત્ર માટે વિવાદ થવા લાગ્યો. કેમ કે જેનો પુત્ર હતો એ જ માતાનો સંપૂર્ણ વૈભવ તથા બાળક પર અધિકાર હતો પણ વંધ્યા તેને દેવા ઈચ્છતી નહતી. તેઓ બન્ને સ્ત્રીઓનો વિવાદ આગળ વધતાં વધતાં રાજ દરબારમાં પહોંચ્યો પણ કાંઈ ફેંસલો ન થયો પરંતુ એ વિવાદ મહારાણી સુમંગલાએ સાંભળ્યો. એ સમયે તે ગર્ભવતી હતી. તેણીએ બન્ને વણિક પત્નીઓને પોતાની પાસે બોલાવીને કહ્યું– થોડા સમય બાદ મારા ઉદરમાંથી પુત્રનો જન્મ થશે તે અમુક અશોક વૃક્ષની નીચે બેસીને તમારો વિવાદ દૂર કરશે. ત્યાં સુધી તમે બન્ને આનંદપૂર્વક અહીં રહો. ભગવાન સુમતિનાથની માતા સુમંગલાની વાત સાંભળીને વણિકની વંધ્યા સ્ત્રીએ વિચાર્યું કે "હજુ તો મહારાણીએ પુત્રનો જન્મ પણ નથી આપ્યો, પુત્રનો જન્મ થશે પછી એ મોટો થશે. ત્યાં સુધી તો અહીં આનંદથી રહી શકાશે. પછી જે થશે તે જોઈશું." આમ વિચારીને તેણીએ તરત જ સુમંગલાની વાતનો સ્વીકાર કરી લીધો. તેની મુખાકૃતિ જોઈને મહારાણી સુમંગલાએ જાણી લીધું કે બાળકની માતા આ નથી. પછી તે વંધ્યા સ્ત્રીને તિરસ્કૃત કરીને ત્યાંથી કાઢી મૂકી અને બાળક અસલી માતાને સોંપી, તેણીને ગૃહસ્વામિની બનાવી દીધી. આ ઉદાહરણ માતા સુમંગલાદેવીની અર્થશાસ્ત્ર વિષયક ઔત્પાતિક બુદ્ધિનું છે. (૨૬) ઈચ્છાયમહ - કોઈ એક નગરમાં એક શેઠ રહેતા હતા. અચાનક તેનું મૃત્યુ થયું, તેથી શેઠાણી બહુ પરેશાન થઈ ગઈ. કેમ કે શેઠ દ્વારા વ્યાજે આપેલી રકમ તે વસુલ કરી શકતી ન હતી. એકવાર તેણીએ શેઠના મિત્રને બોલાવીને કહ્યું- મહાનુભાવ ! કૃપા કરીને આપ શેઠે આપેલી વ્યાજ આદિની રકમ મને વસુલ કરી આપો. શેઠનો મિત્ર બહુ સ્વાર્થી હતો. તેણે કહ્યું હું શેઠનું ધન વસુલ કરી દઉં તો તમે મને કેટલું ધન આપશો? શેઠાણીએ કહ્યું- તમે જે ઈચ્છો તે મને આપજો. ત્યારબાદ શેઠના મિત્રે શેઠના Page #195 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૩૫ | રૂપિયા વગેરે બધી રકમ વસૂલ કરી લીધી પરંતુ તે શેઠાણીને ઓછું દેવા ઈચ્છતો હતો અને પોતાને વધારે રકમ જોઈતી હતી. આ વાતની શેઠાણીને ખબર પડી એટલે બન્ને વચ્ચે વિવાદ શરૂ થયો. છેવટે ન્યાયાલયમાં એ વિવાદ પહોંચ્યો. ન્યાયાધીશે બન્નેની વાત સાંભળીને શેઠના મિત્રને હુકમ કર્યો કે તમે બધુ ધન અહીં લઈ આવો. પછી ન્યાયાધીશે તેના બે ઢગલા તૈયાર કરાવ્યા. એક ઢગલો મોટો બનાવ્યો અને બીજો ઢગલો નાનો બનાવ્યો. ત્યારબાદ ન્યાયાધીશે શેઠના મિત્રને પૂછયું- આ બે ઢગલામાંથી તમે કયો ઢગલો લેવા ઈચ્છો છો ? મિત્ર શેઠે તુરત જવાબ આપ્યો- હું મોટો ભાગ(ઢગલો) લેવા ઈચ્છું છું. ન્યાયાધીશે શેઠના મિત્રની વાતને પકડી લીધી અને કહ્યું – શેઠાણીએ તમને શું કહ્યું હતું? તમે જે ચાહો તે મને આપજો. શેઠાણીના શબ્દો પ્રમાણે તમે મોટા ઢગલાને ચાહો છો એ રકમ શેઠાણીને આપવામાં આવે છે અને નાનો ઢગલો તમારે લેવાનો છે. શેઠનો મિત્ર માથું કૂટતો નાનો ઢગલો લઈને ચુપચાપ ચાલ્યો ગયો. ન્યાયાધીશની ત્પાતિકી બુદ્ધિનું આ ઉદાહરણ છે. (૨૭) શતસહસ – એક ગામમાં એક પરિવ્રાજક રહેતો હતો. તેની પાસે એક મોટું ચાંદીનું વાસણ હતું. એ વાસણનું નામ તેણે "ખોરક" રાખ્યું હતું. એ પરિવ્રાજક બહુ બુદ્ધિમાન હતો. તે જે કોઈ વાત એકવાર સાંભળે તે પોતાની કુશાગ્ર બુદ્ધિથી અક્ષરશઃ યાદ રાખતો હતો. પોતાની પ્રજ્ઞાના અભિમાનથી તેણે સર્વજનોની સમક્ષ પ્રતિજ્ઞા કરી કે જે વ્યક્તિ મને અશ્રુતપૂર્વ અર્થાતુ પહેલાં નહિ સાંભળેલી વાત સંભળાવશે તો, તેને હું મારું આ ચાંદીનું વાસણ આપી દઈશ. પરિવ્રાજકની આ પ્રતિજ્ઞા સાંભળીને ચાંદીના વાસણના લોભે ઘણા માણસો તેની પાસે આવ્યા. તે દરેકે નવી નવી વાતો સંભળાવી પરંતુ આગંતુક જે વાત સંભળાવે તે પરિવ્રાજક અક્ષરશઃ અનુવાદ કરીને તે જ સમયે સંભળાવી દેતો અને કહેતો કે આ વાત મેં સાંભળી છે. જો મેં સાંભળી ન હોય તો હું તમને અક્ષરશઃ કેવી રીતે બતાવી શકું? લોકોમાં પ્રસિદ્ધિ થઈ કે આવી કુશાગ્ર બુદ્ધિ અમે કોઈનામાં જોઈ નથી. પરિવ્રાજકની બુદ્ધિની ચારે બાજુ પ્રશંસા થવા લાગી. આ વાત એક સિદ્ધપુત્રે સાંભળી. તેણે કહ્યું– હું પરિવ્રાજકને એક વાત એવી કહીશ જે વાત તેણે ક્યારે ય પણ સાંભળી નહીં હોય. સિદ્ધપુત્રની વાત સાંભળીને રાજાએ પોતાના દરબારમાં સભાજનોને બોલાવ્યા. પરિવ્રાજકને પણ ત્યાં બોલાવ્યો. પરિવ્રાજકની સામે સિદ્ધપુત્રે વાત કરવાની શરૂઆત કરી. तुज्झ पिया मह पिउणो, धारेइ अणूणगं सयसहस्सं । जइ सुयपुव्वं दिज्जउ, अह ण सुयं खोरयं देसु ॥ અર્થ : તમારા પિતાને મારા પિતાએ પૂરા એક લાખ રૂપિયા આપ્યા હતા. જો આ વાત તમે પહેલા સાંભળી હોય તો તમારા પિતાનું એક લાખ રૂપિયાનું કરજ ચૂકવી દો અને જો વાત ન સાંભળી હોય તો Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ] શ્રી નદી સૂત્ર આપની પ્રતિજ્ઞા અનુસાર ચાંદીનું વાસણ(ખોરક) મને આપી દો. બિચારો પરિવ્રાજક પોતાની ફેલાવેલી જાળમાં પોતે જ ફસાઈ ગયો. તે એમ કહે કે મેં આ વાત પહેલાં સાંભળી છે તો તેને લાખ રૂપિયા આપવા પડે. તેને લાખ રૂપિયા તો આપવા ન હતા તેથી તેણે પોતાનો પરાજય સ્વીકારી લીધો અને ચાંદીનું વાસણ સિદ્ધપુત્રને આપી દીધું. આ છે સિદ્ધપુત્રની ઔત્પાતિકી બુદ્ધિનું અનુપમ ઉદાહરણ. ત્પાતિકી બુદ્ધિના આ ૨૭ દષ્ટાંતો મૂળ પાઠ પ્રમાણે પુરા થયા. અપેક્ષાએ (૪૦)દણતો પૂરા થયા. વૈનચિકીબુદ્ધિ : भरणित्थरण-समत्था, तिवग्ग-सुत्तत्थ-गहिय-पेयाला । उभओ लोग फलवई, विणयसमुत्था हवइ बुद्धी । શબ્દાર્થ :-વિષયસમુત્થા = વિનયથી ઉત્પન્ન, નર = કાર્યભાર, fપત્થરળ = નિર્વાહ કરવા માટે, સમલ્થિ = સમર્થ, તિવા = ત્રણ વર્ગનું વર્ણન કરવામાં, સુરલ્થિ = સૂત્ર અને અર્થને, હય = ગ્રહણ કરવામાં, પેથાણા = પ્રધાન સાર, ૩મો = બંને લોકમાં, વર્ડ = ફલવતી, હવફા = હોય છે. ભાવાર્થ :- વિનયથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ કાર્યભારના વિસ્તરણ અર્થાત્ વહન કરવામાં સમર્થ હોય છે. ત્રિવર્ગ એટલે ધર્મ, અર્થ, કામનું પ્રતિપાદન કરનાર, સૂત્ર તથા અર્થને ગ્રહણ કરવામાં પ્રધાન–કુશળ તેમજ આ લોક અને પરલોકમાં સુંદર ફળ દેનારી વૈયિકી બુદ્ધિ હોય છે. णिमित्ते-अत्थसत्थे य, लेहे गणिए य कूव अस्से य । गद्दभ-लक्खण गंठी, अगए रहिए य गणिया य ॥ सीआ साडी दीहं च तणं, अवसव्वयं च कुंचस्स । णिव्वोदए य गोणे, घोडग पडणं च रुक्खाओ । શબ્દાર્થ – નિમિત્તે = નિમિત્તશાસ્ત્ર, અત્થરત્યે = અર્થશાસ્ત્ર, તે = લેખ, = ગણિત, સૂત્ર = કૂવો, અસ્તે = અશ્વ, રામ = ગધેડો, નવકુળ = લક્ષણ, ડી= ગાંઠ, ગા= કૂવો, રહણ = રથિક, પિયા = ગણિકા, સીમા = ભીની, સાડી = શાટિકા, રીદ વ ત = લાંબુ ઘાસ, વસ્ત્ર = કૌંચપક્ષી, અવળવે = આંટા મારવું, ગળોવા = નીદ્રોદક, શોને બળદની ચોરી, ઘોડા = ઘોડાનું મરણ, પણ ૨ જાઓ= વૃક્ષથી પડવું. ભાવાર્થ :- (૧) નિમિત્ત (૨) અર્થશાસ્ત્ર (૩) લેખ (૪) ગણિત (૫) કૂવો (૬) અશ્વ (૭) ગધેડો (૮) લક્ષણ (૯) ગ્રંથિ (૧૦) અગડ, કૂવો (૧૧) રથિક (૧૨) ગણિકા (૧૩) શીતાશાટી-ભીનું ધોતિયું (૧૪) Page #197 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૩૭. નીદ્રોદક (૧૫) બળદોની ચોરી, અશ્વનું મરણ, વૃક્ષથી પડવું એ વૈનાયિકી બુદ્ધિના ઉદાહરણ છે. વિવેચન : (૧) નિમિત્તઃ- કોઈ એક નગરમાં એક સિદ્ધ પુરુષ રહેતા હતા. તેને બે શિષ્યો હતા. સિદ્ધ પુરુષે તે બન્નેને એક સરખો નિમિત્ત શાસ્ત્રનો અભ્યાસ કરાવ્યો. બે શિષ્યમાંથી એક શિષ્ય બહુ વિનયવાન હતો. ગુરુ જે આજ્ઞા કરે તેનું તે યથાવત્ પાલન કરતો હતો. તેમજ ગુરુ જે કાંઈ શીખવાડે તેના પર તે નિરંતર ચિંતન મનન કરતો હતો. ચિંતન કરતાં કરતાં તેને જે વિષયમાં શંકા ઉત્પન્ન થતી તેને સમજવા માટે પોતાના ગુરુની સમક્ષ ઉપસ્થિત થતો અને વિનયપૂર્વક વંદન નમસ્કાર કરીને શંકાનું સમાધાન કરતો હતો. પરંતુ બીજો શિષ્ય અવિનીત હતો. તે વારંવાર ગુરુને પૂછવામાં પણ પોતાનું અપમાન સમજતો હતો. પ્રમાદના કારણે તે ભણેલ વિષયનું ચિંતન પણ કરતો નહીં, તેથી તેનો અભ્યાસ અપૂર્ણ અને દોષપૂર્ણ રહી ગયો જ્યારે વિનીત શિષ્ય સર્વગુણ સંપન્ન તેમજ નિમિત્ત શાસ્ત્રમાં પારંગત થઈ ગયો. એક વાર ગુરુની આજ્ઞાથી બન્ને શિષ્યો કોઈ એક ગામમાં જઈ રહ્યા હતા. માર્ગમાં તેઓએ મોટા મોટા પગના ચિહ્નો જોયા. અવિનીત શિષ્ય પોતાના ગુરુભાઈને કહ્યું – લાગે છે કે આ પગના ચિહ્ન કોઈ હાથીના હોય. ઉત્તર દેતા બીજો શિષ્ય બોલ્યો- ના, એ પગના ચિહ્ન હાથણીના છે. એ હાથણી ડાબી આંખે કાણી હશે એટલું જ નહીં એ હાથણી પર કોઈ રાણી સવારી કરતી હશે. એ રાણી સૌભાગ્યવતી હશે તેમજ ગર્ભવતી હશે. એ રાણી એક બે દિવસમાં જ પુત્રને જન્મ આપશે. ફક્ત પગનો આકાર જોઈને આટલી બધી વાત કહી શકે? અવિનીત શિષ્યની આંખો કપાળ પર ચઢી ગઈ. તેમણે વિનીત શિષ્યને પૂછ્યું– આટલી બધી વાતો તમે શેના આધારે કહી શકો છો? વિનીત શિષ્ય કહ્યું– ભાઈ! થોડું આગળ ચાલવાથી તને સ્પષ્ટ સમજાય જશે. એ સાંભળીને અવિનીત શિષ્ય ચૂપ થઈ ગયો. બન્ને ચાલતાં ચાલતાં થોડા સમયમાં નિર્ણય કરેલા ગામ સુધી પહોંચી ગયા. ત્યાં તેઓએ જોયું તો ગામની બહાર એક વિશાળ સરોવરના કાંઠા પર સુખી સંપન્ન વ્યક્તિનો પડાવ હતો. તંબૂઓની એક બાજુ ડાબી આંખથી કાણી એક હાથણી બાંધેલી હતી. એ જ વખતે બન્ને શિષ્યોએ એ પણ જોયું કે એક દાસી તંબૂમાંથી બહાર નીકળી, તેણે એક પ્રભાવશાળી વ્યક્તિને કહ્યું– મંત્રીવર! મહારાજાને જઈને વધાઈ આપો કે રાણીએ રાજકુમારને જન્મ આપ્યો છે. આ બધું જોઈને વિનીત શિષ્ય કહ્યું– જોયું ને? ડાબી આંખે કાણી હાથણી અહીં બાંધી છે. સૌભાગ્યવતી અને ગર્ભવતી રાણીએ રાજકુમારને જન્મ આપ્યો છે. એ જ રાણી આ હાથણી પર સવાર બની હતી અને તેણી જમીન પર હાથનો ટેકો દઈને ઊભી થઈ હતી. અવિનીત શિષ્ય વ્યંગમાં વિનીતને કહ્યું– હા, તારું જ્ઞાન સાચું છે. ત્યાર બાદ બન્ને જણા તળાવમાં હાથ પગ ધોઈને એક વડલાના ઝાડ નીચે વિસામો લેવા બેઠા. એ જ વખતે એક વૃદ્ધા મસ્તક પર પાણીનો ઘડો રાખીને તેઓની સામે ઊભી રહી. ત્યાં ઊભીને વૃદ્ધા વિચારે છે– આ બન્ને વિદ્વાન હોય એવું લાગે છે. માટે હું મારા પુત્ર વિષે આ પંડિતોને પ્રશ્ન પૂછીશ. એમ વિચારીને વૃદ્ધાએ પ્રશ્ન પૂછ્યો કે મારો પુત્ર વિદેશ ગયો છે તે ક્યારે આવશે? પ્રશ્ન Page #198 -------------------------------------------------------------------------- ________________ | ૧૩૮ | શ્રી નદી સૂત્ર પૂછયો કે તરત જ વૃદ્ધાના શિર પર રહેલો પાણીનો ઘડો નીચે પડી ગયો. ઘડો જમીન પર પડ્યો કે તરત જ ઘડાના ટુકડે ટુકડા થઈ ગયા અને પાણી માટીમાં મળી ગયું. એ જ વખતે અવિનીત શિષ્ય કહ્યું – બુઢિયા ! તારો પુત્ર ઘડાની જેમ મૃત્યુ પામ્યો છે. એ સાંભળીને વૃદ્ધાનો જીવ અદ્ધર ચડી ગયો. ત્યારે વિનીત શિષ્ય કહ્યું–માજી ! તમે ચિંતા ન કરો. તમારો પુત્ર ઘરે આવી ગયો છે, એ તમારી રાહ જુએ છે, માટે તમે શીધ્ર ઘરે જાઓ. વિનીત શિષ્યની વાત સાંભળીને માજીના શરીરમાં પ્રાણ આવ્યા. તે તરત જ ઘરે ગયા. ત્યાં તેનો દીકરો ખરેખર રાહ જોતો હતો. પુત્રે માતાના ચરણમાં નમસ્કાર કર્યા. માતા પુત્રને ભેટી પડી. પછી તેણીએ વિનીત શિષ્ય બતાવેલી વાત કરી. ત્યાર બાદ માતા પુત્રને લઈને વિનીત શિષ્યની પાસે ગઈ અને તેના ચરણમાં અમુક રૂપિયા તથા વસ્ત્રયુગલ ભેટ રૂપે અર્પણ કર્યા તેમજ શતશઃ આશીર્વાદ આપ્યા. અવિનીત શિષ્ય પોતાના ગુરુભાઈની વાત સાચી પડી, તેથી ક્રોધિત થયો અને મનમાં વિચારવા લાગ્યો. આ બધું ગુરુજીના પક્ષપાતનું કારણ છે. ગુરુજીએ મને દિલ દઈને જ્ઞાન આપ્યું નથી. પછી જે કામ માટે ગુરુજીએ તેઓને મોકલ્યા હતા એ કામ પૂર્ણ થતાં તેઓ બન્ને ફરી ગુરુજીની પાસે આવ્યા. ત્યાં જઈને વિનીત શિષ્ય આનંદાશ્રુ વહાવતો ગદ્ગદ્ ભાવથી ગુરુના ચરણોમાં ઝૂકી ગયો પરંતુ અવિનીત શિષ્ય પૂંઠાની જેમ ઊભો રહ્યો. એ જોઈને ગુરુદેવે તેના સામું જોઈને પૂછ્યું- તને શું થયું છે? અવિનીત શિષ્ય કહ્યું– આપે મને બરાબર ભણાવ્યો નથી એટલે મારી વાત ખોટી પડે છે અને આને તમે દિલ દઈને ભણાવ્યો છે એટલે તેની વાત સાચી પડે છે. આપે પક્ષપાત કર્યો છે. ગુરુજી તેની વાત સાંભળીને ચકિત થઈ ગયા પણ કાંઈ સમજ ન પડવાથી તેણે વિનીત શિષ્યને પૂછયું– વત્સ ! શું વાત છે? કઈ ઘટનાથી તારા ગુરુભાઈના મનમાં આવો વિચાર આવ્યો છે ? વિનીત શિષ્ય માર્ગમાં જે જે ઘટના બની તે કહી સંભળાવી. ગુરુએ વિનીત શિષ્યને પૂછ્યું- એ બન્ને વાતની જાણકારી તને કેવી રીતે થઈ? શિષ્ય કહ્યું– ગુરુદેવ! આપના ચરણની કૃપાથી જ મેં વાત બતાવી હતી. રસ્તામાં એ પ્રાણીએ પેશાબ કર્યો હતો તેની આકૃતિથી મેં જાણ્યું કે હાથી નહીં પણ હાથણી હશે, માર્ગમાં જમણી બાજુ ઘાસ પત્રાદિ ખાધેલાં હતાં, ડાબી બાજુ ખાધેલાં ન હતાં, તેથી મેં કહ્યું એ હાથણી ડાબી બાજુ કાણી હશે. ઘણા જનસમૂહની સાથે આરૂઢ થઈને જનાર વ્યક્તિ રાજકીય જ હોય શકે. એ જાણ્યા પછી હાથી પરથી ઉતરીને લઘુશંકા જનાર વ્યક્તિના પગના ચિહ્ન જોઈને મેં વિચાર્યું કે રાણી હશે તેમજ જમણો હાથ ભૂમિ પર ટેકાવીને એ ઊભી થઈ હશે તેથી મેં જાણ્યું એ ગર્ભવતી હશે. ત્યાંના ઝાડની ડાળી પર રેશમી લાલ તંતુ ફસાઈ ગયેલા જોઈને મેં વિચાર્યું એ સૌભાગ્યવતી હશે. તેના જમણા પગની આકૃતિ થોડીક વજનયુક્ત જોઈને મેં કહ્યું– તે રાણી ટૂંક સમયમાં જ પુત્રનો જન્મ આપશે. અમે થોડેક દૂર ગયા ત્યાં એક હાથણી બાંધેલી હતી. તે ડાબી આંખે કાણી હતી. તંબુમાંથી એક દાસી મંત્રીને સમાચાર આપતી હતી કે રાજાજીને વધાઈ આપો કે રાણીબાએ પુત્રને જન્મ આપ્યો છે. આ રીતે આપશ્રીના આશીર્વાદથી મારી દરેક વાત સાચી પડી છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૩૯ | બીજી વાત એક વૃદ્ધા સ્ત્રીની હતી. તે વૃદ્ધાએ અમને પ્રશ્ન કર્યો કે મારો પરદેશ ગયેલો દીકરો ફરી ક્યારે આવશે? એ જ સમયે તેના મસ્તક પરથી પાણીનો ભરેલો ઘડો ભૂમિ પર પડી ગયો. ઘડાના સેંકડો ટુકડા થઈ ગયા અને પાણી બધું એ માટીમાં સમાઈ ગયું. આ પ્રસંગ પરથી મેં વિચાર્યું કે માટીથી માટલી બની હતી અને માટીમાં ફરી મળી ગઈ તેથી મેં જાણ્યું કે જે માતાએ પુત્રને જન્મ આપ્યો હતો તે માતાને પુત્ર મળી જશે. માજી ઘરે ગયા તો ખરેખર તેનો પુત્ર તેની રાહ જોતો હતો. આપની કૃપાથી આ વાત પણ મારી સાચી પડી. શિષ્યની વાત સાંભળીને ગુરુજી અત્યંત ખુશ થયાં અને તેની પ્રશંસા કરી કે આ વિનીત શિષ્ય જ્ઞાનને પચાવ્યું છે. અવિનીત શિષ્યને ગુરુએ કહ્યું- તું મારી આજ્ઞાનું પાલન કરતો નથી તેમજ શીખેલ અધ્યયન વિષે ચિંતન-મનન પણ કરતો નથી, પછી તને સમ્યગુજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? હું તો તમો બન્નેને સદા સાથે બેસીને જ શીખડાવું છું. મારી કોઈ કચાશ નથી પણ વિદ્યા વિનયન શોભતે વિધા વિનયથી શોભે છે અર્થાત્ વૃદ્ધિ પામે છે. જીવનયાત્ યાતિ પાત્રતા વિનયથી પાત્રતા, સુયોગ્યતા વગેરે ગુણો પ્રાપ્ત થાય છે. તારામાં વિનયનો અભાવ છે એટલે તારું જ્ઞાન ખોટું પડે છે. ગુરુની હિત શિક્ષા સાંભળીને અવિનીત શિષ્ય લજ્જિત થઈને મૌન રહ્યો. આ ઉદાહરણ વિનીત શિષ્યની વૈયિકી બુદ્ધિનું છે. (૨) અFસત્ય - અર્થશાસ્ત્ર પર કલ્પક મંત્રીનું ઉદાહરણ છે. ટીકાકારે ફક્ત તેનું નામ જ આપેલ છે. તેનું વિવરણ ઉપલબ્ધ નથી. (૩) લેખ - લિપિનું જ્ઞાન પણ વિનયવાન શિષ્યને જ હોય છે. આ પણ વનયિકી બુદ્ધિનું ઉદાહરણ છે પણ તેનું દષ્ટાંત ઉપલબ્ધ નથી. (૪) ગણિત - ગણિતમાં પ્રવીણતા એ પણ વનયિકી બુદ્ધિનો ચમત્કાર છે. (૫) કપઃ- એક ભવેત્તા પોતાના ગુરુજીની પાસે જમીન સંબંધી અધ્યયન કરતો હતો. તેણે ગુરુજીની પ્રત્યેક આજ્ઞાને તેમજ તેના શિક્ષણને વિનયપૂર્વક સ્વીકાર્યા હતાં. તે પોતાના વિષયમાં પૂર્ણ પારંગત થયો. ત્યારબાદ પોતાની વનયિકી બુદ્ધિ વડે પ્રત્યેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરતો હતો. એક વાર કોઈ ખેડૂતે તેને પૂછ્યું– મારે મારા ખેતરમાં કૂવો બનાવવો છે તો કેટલું ઊંડું ખોદવાથી પાણી નીકળશે? ભૂવેત્તાએ તેનું માપ બતાવ્યું. ખેડૂતે ભૂવેરાના કહેવા મુજબ જમીન ખોદીને કૂવો બનાવ્યો. પરંતુ પાણી નીકળ્યું નહીં. ખેડૂતે ફરી ભૂવેત્તાની પાસે જઈને કહ્યું– આપના નિર્દેશાનુસાર મેં કૂવો ખોદ્યો પણ પાણી નીકળ્યું નહીં. ભૂમિ પરીક્ષકે કૂવાની પાસે જઈ બારીકાઈથી નિરીક્ષણ કર્યું ત્યારબાદ ખેડૂતને તેણે કહ્યું- તમે જ્યાં ખોધું છે તેની બાજુના ભાગમાં તમારી એડીથી પ્રહાર કરો એટલે પાણી નીકળશે. કિસાને એમ કર્યું. એડીનો સ્પર્શ થયો કે તરત જ જાણે ડેમ તૂટે ને પાણી નીકળે એટલું પુષ્કળ પાણી નીકળ્યું. ખેડૂતે ભૂવેત્તાની વૈનયિકી બુદ્ધિનો ચમત્કાર જોઈને, તેની ખૂબ જ પ્રશંસા કરી અને સારી એવી રકમ તેણે ભૂવેત્તાને આપી. () અશ્વ - એક વાર ઘણા વ્યાપારીઓ દ્વારકા નગરીમાં પોતાના ઘોડા વેંચવા માટે ગયા. કેટલાક Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ | શ્રી નંદી સૂત્ર રાજકુમારોએ મોટા મોટા ભરાવદાર ઘોડાની ખરીદી કરી પરંતુ ઘોડાની પરીક્ષામાં પ્રવીણ એવા વાસુદેવ નામના એક યુવકે દુબળા-પાતળા ઘોડાની ખરીદી કરી. આશ્ચર્યની વાત એ હતી કે જ્યારે ઘોડાની દોડ હોય ત્યારે વાસુદેવનો જ ઘોડો બધાથી આગળ રહીને પારિતોષિક પ્રાપ્ત કરતો હતો. બાકીના બધા મોટા મોટા અલમસ્તાન ઘોડાઓ પાછળ રહી જતાં હતાં. વાસુદેવે અશ્વપરીક્ષાની વિદ્યા તેના કલાચાર્ય પાસેથી વિનયપૂર્વક શીખી હતી. વિનયથી બુદ્ધિ તીક્ષ્ણ બને છે અને વિનયથી શીખેલું જ્ઞાન પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. આ ઉદાહરણ વનયિકી બુદ્ધિનું છે. (૭) ગર્દભ - કોઈ એક નગરમાં એક યુવાન રાજા રાજ્ય કરતા હતા. તેના મનમાં એક વાત ઠસાઈ ગઈ હતી કે યુવાવસ્થા જ શ્રેષ્ઠ છે. યુવક અધિક પરિશ્રમ કરી શકે છે. એમ વિચારીને તેણે પોતાની સેનાના દરેક અનુભવી તેમજ વૃદ્ધ યોદ્ધાઓને હટાવીને તરુણ યુવકોને પોતાની સેનામાં દાખલ કર્યા. એકવાર તે રાજા પોતાની જવાન સેનાની સાથે કોઈ એક રાજ્ય પર આક્રમણ કરવા માટે જઈ રહ્યાં હતાં. ચાલતાં ચાલતાં તેઓ માર્ગ ભૂલી ગયા, એક બિહામણા જંગલમાં ફસાઈ ગયા. ઘણી તપાસ કરી પણ તેમને ક્યાંય રસ્તો મળ્યો નહીં. સૈનિકોને ખૂબ જ તૃષા લાગવાથી જમીન પર આળોટવા લાગ્યાં. તેમને પાણી ક્યાંયથી મળ્યું નહીં. ત્યારે કોઈ એક વ્યક્તિએ રાજાને પ્રાર્થના કરી- મહારાજ અમને આ વિપત્તિમાંથી ઉગરવાનો કોઈ માર્ગ સૂઝતો નથી. કોઈ અનુભવી કે વયોવૃદ્ધ હોય તો આ સંકટમાંથી બચાવી શકે. તેની વાત સાંભળીને રાજાએ એ જ વખતે ઘોષણા કરાવી- આ સૈન્યમાં કોઈ અનુભવી વ્યક્તિ હોય તો તે અમારી સમક્ષ આવીને અમને સલાહ પ્રદાન કરે. સૌભાગ્યવશ સેનામાં એક વયોવૃદ્ધ યોદ્ધો છપાવેશમાં આવ્યો હતો. તેને તેનો પિતૃભક્ત પત્ર સૈનિક લાવ્યો હતો. તે રાજાની પાસે આવ્યો. રાજાએ તેને પૂછ્યું–મહાનુભાવ! મારી સેનાને જળ પ્રાપ્ત થાય એવો ઉપાય બતાવો. વૃદ્ધ પુરુષે થોડીકવાર વિચારીને કહ્યું- મહારાજ ! ગધેડાને છૂટા કરો. તેઓ જે ભૂમિને સુંઘે એ ભૂમિમાંથી પાણી નીકળશે. રાજાએ અનુભવીના કહેવા પ્રમાણે કર્યું. ગધેડાએ ભૂમિને જે જગ્યાએ સુંઘી, ત્યાં રાજાએ તરત જ ખોદાવ્યું તો પુષ્કળ પાણી નીકળ્યું. સૈનિકોએ ત્યાં જઈને પાણી પીધું કે તરત જ શરીરમાં ચેતના આવી ગઈ. રાજા અનુભવની વૈનાયિકી બુદ્ધિ પર ખુશ થયાં. ત્યાંથી સૈન્યને લઈને રાજા જ્યાં જવું હતું ત્યાં ગયા. (૮) લક્ષણ :- એક વ્યાપારીએ પોતાના ઘોડાઓની રક્ષા માટે એક વ્યક્તિને રાખેલ અને તેને કહ્યું- તું મારા ઘોડાની રક્ષા કરીશ તો હું તને તારા વેતનમાં બે ઘોડા આપીશ. પેલાએ કબૂલ કર્યું. પ્રતિદિન તે ઘોડાઓની સાર-સંભાળ લેતો હતો. થોડો સમય વ્યતીત થયા બાદ તેને વ્યાપારીની દીકરી સાથે સ્નેહસંબંધ જોડાઈ ગયો. સેવક ચતુર હતો તેથી તેણે કન્યાને પૂછી લીધું કે આ બધા ઘોડામાં કયા કયા શ્રેષ્ઠ છે? કન્યાએ કહ્યું– આ બધા ઘોડા ઉત્તમ જાતિના છે પરંતુ પથ્થરોથી ભરેલ કૂપીઓને વૃક્ષ પરથી નીચે ફેંકવામાં આવે અને તેનો અવાજ સાંભળીને જે ઘોડા ભયભીત ન થાય તે શ્રેષ્ઠ લક્ષણવાન હોય છે. એવા ઘોડા ભાગ્યે જ જોવા મળે છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૪૧ | કન્યાના કહેવા મુજબ સેવકે ઉક્ત વિધિ પ્રમાણે દરેક ઘોડાઓની પરીક્ષા કરી તો તેમાંથી બે ઘોડા એવા શ્રેષ્ઠ નીકળ્યાં. સેવકે એ બન્ને ઘોડાની નિશાની યાદ રાખી લીધી. જ્યારે વેતન લેવાનો સમય આવ્યો ત્યારે સેવકે તે વ્યાપારી પાસે પેલા બે ઘોડાની માંગણી કરી. ઘોડાઓનો માલિક સેવકની વાત સાંભળીને મનમાં મૂંઝાવા લાગ્યો. આ સેવક મારા સર્વ શ્રેષ્ઠ લક્ષણયુક્ત ઘોડાઓને લઈ જશે. તેણે કહ્યું– ભાઈ આ ઘોડા કરતા બીજા રુષ્ટ પુષ્ટ અને અધિક સુંદર ઘોડા છે તે તું લઈ જા. પણ સેવક માન્યો નહીં ત્યારે ગૃહસ્વામીએ અંદર જઈને પોતાની પત્નીને વાત કરી. "દેવી ! આ સેવક તો બહુ ચતુર નીકળ્યો. ન જાણે તેને કેવી રીતે આપણા બે પાણીદાર ઘોડાને ઓળખી લીધા! એને વેતનમાં મેં બે ઘોડા આપવાનું કહ્યું છે એટલે મારાથી ના પણ નહીં કહેવાય. જો તું હા પાડે તો આપણે એને ઘરજમાઈ બનાવી લઈએ." પોતાના સ્વામીની એ વાત સાંભળીને સ્ત્રી નારાજ થઈને કહેવા લાગી. શું તમારું માથું તો નથી ફરી ગયું ને? નોકરને જમાઈ બનાવવાની વાત કરો છો ? ત્યારે વેપારીએ પોતાની પત્નીને સમજાવી. જો આ સર્વલક્ષણ સંપન્ન બન્ને ઘોડા ચાલ્યા જશે તો આપણને દરેક પ્રકારે નુકશાની થશે. આપણે પણ સેવક બનવાનો વખત આવશે. પરંતુ તેને જમાઈ બનાવી લઈએ તો એ બંને ઘોડા અહીં જ રહેશે અને તે પોતાની કળાથી બીજા ઘોડાઓને પણ ગુણયુક્ત બનાવશે. આ રીતે આપણને દરેક પ્રકારે લાભ થશે. બીજી વાત એ છે- આ અશ્વરક્ષક યુવક સુંદર અને ગુણવાન તો છે જ. વ્યાપારીની પત્ની પોતાના પતિની વાત સાંભળીને સહમત થઈ ગઈ. અશ્વના સ્વામીએ ઘરમાંથી બહાર આવીને સેવકને કહ્યું– હું તારી બુદ્ધિ પર પ્રસન્ન થઈને મારી દીકરી સાથે તારા લગ્ન કરવા ઈચ્છું છું. સેવકને જોઈતું હતું તે મળી ગયું. વ્યાપારીની કન્યા સાથે તેના લગ્ન થઈ ગયા. વ્યાપારીએ તેને ઘરજમાઈ રાખી લીધો. જેથી શ્રેષ્ઠ ઘોડાઓ પણ રહ્યા અને ચતુર સેવક પણ રહ્યો. આ ઉદાહરણ વ્યાપારીની વૈયિકી બુદ્ધિનું છે. (૯) ગ્રન્યિ - એક વખત પાટલિપુત્ર નગરમાં મુસંડ નામના રાજા રાજ્ય કરતા હતા. કોઈ એક દિવસે અન્ય રાજાએ તેના રાજ્યમાં ત્રણ વિચિત્ર વસ્તુઓ મોકલી. એક સૂતર મોકલ્યું પણ એનો છેડો ન હતો. બીજી એવી લાકડી મોકલી કે જેમાં ગાંઠ ન હતી. ત્રીજો એવો ડબ્બો મોકલ્યો જેમાં ઢાંકણું ન હતું. આ ત્રણે ય ચીજ પર લાખ એવી રીતે લગાડાયેલ હતી કે કોઈને ખબર ન પડે. રાજાએ રાજસભાને ત્રણે ય વસ્તુ દેખાડી પણ કોઈને સમજ ન પડી. રાજાએ પાદલિપ્ત આચાર્યને સભામાં બોલાવ્યા અને તેને પૂછ્યું– ભગવન્! આપ આ ત્રણ વસ્તુનું સ્વરૂપ બતાવી આપશો? આચાર્યે કહ્યું– હા. એમ સ્વીકૃતિ આપીને આચાર્યે સભા સમક્ષ ગરમ પાણી મંગાવ્યું તેમાં એમણે સૂતરને ડૂબાડી દીધું તેથી સૂતર પર રહેલી લાખ ઓગળી ગઈ અને સૂતરનો છેડો દેખાવા લાગ્યો. બીજીવાર આચાર્યે ગરમ પાણીમાં લાકડી નાંખી એટલે ગાંઠવાળો ભાગ પાણીમાં ડુબી ગયો અને તેના પર રહેલી લાખ ઓગળી ગઈ. ત્રીજીવાર ગરમ પાણીમાં આચાર્યે ડબ્બો નાખ્યો એટલે લાખ ઓગળી જતાં ડબ્બાનું ઢાંકણ દેખાવા લાગ્યું. સભાજનોએ એકી અવાજે આચાર્યની પ્રશંસા કરી. Page #202 -------------------------------------------------------------------------- ________________ | ૧૪૨ | શ્રી નંદી સૂત્ર ત્યારબાદ રાજા મુરુડે પાદલિપ્ત આચાર્યને પ્રાર્થના કરી– આપ પણ આવી કૌતુકપૂર્ણ વસ્તુ તૈયાર કરો, તેને હું જ્યાંથી આ ત્રણ ચીજ આવી છે તેનાં રાજ્યમાં મોકલી શકું. આચાર્યે એક તુંબડાને બહુ સાવધાનીપૂર્વક કાપ્યું અને તેની અંદર રત્ન ભરીને તેને એવી કળાથી સાંધી લીધું કે કોઈને ખબર જ ન પડે. આચાર્યે આ તુંબડું તૈયાર કરીને રાજાને આપ્યું. રાજાએ બીજા દેશથી આવેલા માણસોને કહ્યું– આ તુંબડાને તોડ્યા વગર તેની અંદરથી રત્ન કાઢવાના છે. આવેલા માણસો પેલા તુંબડાને તેના રાજ્યમાં લઈ ગયા પરંતુ ત્યાંના લોકો તુંબડાને તોડ્યા વગર રત્નને કાઢી ન શક્યા. ફરી તુંબડું તેઓને પાછું મોકલ્યું. રાજાએ ફરી સભા ભરીને સભા સમક્ષ આચાર્યની વૈનયિકી બુદ્ધિના વખાણ કર્યા. (૧૦) અગદ – એક નગરના રાજાની પાસે સૈન્યદળ બહુ ઓછું હતું. એક વખત શત્રુરાજાએ તેના રાજ્યને ચારે બાજુથી ઘેરી લીધું. રાજાએ નગરજનોને કહ્યું – જેની પાસે વિષ હોય તે લઈ આવો. ઘણા માણસો રાજાની આજ્ઞા અનુસાર વિષ લઈ આવ્યા. રાજાએ નગરની બહાર રહેલા કૂવાના પાણીમાં એ વિષ નંખાવી દીધું જેથી એ કૂવાનું બધું પાણી વિષયુક્ત થઈ ગયું. એ કૂવાનું પાણી શત્રુના સૈન્યદળને મળતું હતું. એ ગામમાં એક વૈદરાજ રહેતા હતા તે બહુ અલ્પ માત્રામાં વિષ લઈને રાજાની પાસે આવ્યા. રાજા અતિ અલ્પ માત્રામાં વિષ લાવનાર વૈદરાજ પર બહુ જ ગુસ્સે થયા પરંતુ વૈદરાજે કહ્યું– મહારાજ! આપ ક્રોધ ન કરો, આ સહસવેધી વિષ છે. અત્યાર સુધી જેટલા માણસો વિષ લાવ્યાં તેનાથી જેટલા લોકો મરશે તેના કરતા અધિક માણસો આ અલ્પ વિષથી મરશે. રાજાએ આશ્ચર્યથી પૂછ્યું- એમ કેમ બની શકે? શું આપ એનું પ્રમાણ બતાવી શકો છો? વૈદરાજે એ જ વખતે એક વૃદ્ધ હાથીને મંગાવ્યો અને તેની પૂંછડીનો એક વાળ કાઢીને એ જ જગ્યાએ સોયની અણીથી વિષ લગાવ્યું. જેમ જેમ વિષ શરીરમાં આગળ વધતું ગયું તેમ તેમ હાથી વિષયુક્ત બનતો ગયો અર્થાત્ હાથીનું શરીર જડ જેવું બની ગયું એટલે વૈદરાજે કહ્યું- મહારાજ ! જુઓ આ હાથી વિષમય બની ગયો. એને જે કોઈ ખાશે તે વિષમય બની જશે. માટે આ વિષને સહસવેધી વિષ કહેવાય છે. રાજાને વૈદની વાત પર વિશ્વાસ બેસી ગયો પરંત હાથીની હાલત મરણ જેવી જોઈને રાજાએ કહ્યું– વૈદરાજ ! શું આ હાથી ફરી સ્વસ્થ નહીં થઈ શકે? વૈદરાજે કહ્યું– જરૂર સ્વસ્થ થઈ શકશે. વૈદરાજે પંછના જે ભાગમાંથી એક વાળ કાઢયો હતો એ જ જગ્યા પર અન્ય કોઈ ઔષધિ લગાડી કે હાથી તરત જ સચેતન બની ગયો. વૈદરાજની વૈનાયિકી બુદ્ધિનો ચમત્કાર જોઈને રાજા ખૂબ ખુશ થયા અને વૈદરાજને સારો એવો પુરસ્કાર આપ્યો. (૧૧) રથિક અને (૧૨) ગણિકા – રથિક અર્થાત્ રથ ચલાવનારનું ઉદાહરણ તથા ગણિકા– વેશ્યાનું ઉદાહરણ સ્થૂલભદ્રની કથામાં આવે છે. આ બન્ને દષ્ટાંત વૈનયિકી બુદ્ધિના છે. (૧૩) શાટિકા તૂ તથા ડૉચઃ- તૃણ તથા ક્રૌંચ- કોઈ એક નગરમાં અત્યંત લોભી રાજા રાજ્ય કરતા હતા. તેના રાજકુમારો એક વિદ્વાન આચાર્ય પાસે શિક્ષા પ્રાપ્ત કરતા હતા. દરેક રાજકુમાર પોતાના પિતા કરતા ઉદાર અને વિનયવાન હતા તેથી આચાર્યે એ બધા શિષ્યોને ખૂબ જ ખંતથી અભ્યાસ કરાવ્યો. Page #203 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૪૯. | શિક્ષા સમાપ્ત થવા પર રાજકુમારોએ પોતાના શિક્ષાગુરુને પ્રચુરધન ગુરુદક્ષિણા રૂપે આપ્યું. રાજાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે કલાચાર્યને માર મારીને બધું ધન તેની પાસેથી પડાવી લેવાનો તેણે વિચાર કર્યો. રાજકુમારોને કોઈ પણ હિસાબે પોતાના પિતાના વિચારોની ખબર પડી ગઈ. પોતાના શિક્ષાગુરુ પ્રત્યે રાજકુમારોને અત્યંત પ્રેમ તથા શ્રદ્ધા હતી માટે તેઓએ પોતાના શિક્ષાગુરુના પ્રાણ બચાવવાનો નિર્ણય કર્યો. રાજકુમારો આચાર્યની પાસે ગયા. તે વખતે શિક્ષાગુરુ ભોજનની પહેલા સ્નાન કરવાની તૈયારીમાં હતા. રાજકુમારો પાસે ગુરુએ પહેરવા માટે સૂકાઈ ગયેલું ધોતિયું માંગ્યું પણ રાજકુમારોએ કહ્યું– શાટિકા ભીની છે એટલું જ નહીં તેઓ હાથમાં તૃણ લઈને બોલ્યા- તૃણ લાંબા છે. તેમજ તેઓએ કહ્યું– પહેલા ક્રૌંચ પક્ષી સદા પ્રદક્ષિણા કરતાં હતાં. હવે તે જમણી બાજુ આંટા મારે છે. કલાચાર્ય રાજકુમારોની અટપટી વાતો સાંભળીને સાવધાન થયા, તે સમજી ગયા કે મારું ધન જોઈને કોઈ મારો દુશ્મન બન્યો હોય એવું લાગે છે. મારા પ્રિય શિષ્યો મને શાટિકાના બહાને ચેતવણી આપી રહ્યા લાગે છે. એવું જ્ઞાન થતાં તેમણે જે તિથિ પ્રસ્થાન માટે નક્કી કરી હતી તેનાથી પહેલા રાજકુમારો પાસે વિદાય લઈને તેઓ ચુપચાપ પોતાના ઘર તરફ રવાના થઈ ગયા. આ રાજકુમારો તથા કલાચાર્યની વૈયિકી બુદ્ધિનું ઉત્તમ ઉદાહરણ છે. (૧૪) નીદ્રોદક - કોઈ એક વ્યાપારી ઘણા વર્ષોથી પરદેશ રહેતો હતો. તેની પત્નીએ પોતાની કામવાસનાને તૃપ્ત કરવા માટે પોતાની નોકરાણી પાસે કોઈ એક પુરુષને બોલાવ્યો. એ પુરુષ આવ્યો. પછી એક વાણંદને બોલાવ્યો. તેની પાસે આગંતુક પુરુષના નખ અને કેશ કપાવ્યા. પછી સ્નાનાદિ કરાવીને સારા વસ્ત્ર પહેરાવ્યા. દિવસભર તેની સેવા કરી રાત્રિના તેને શેઠાણી પાસે મોકલ્યો. એ રાત્રિમાં મુશળધાર વરસાદ વરસતો હતો. આગંતુકને ખૂબ જ તરસ લાગવાથી છાજા પરથી નીચે પડતું પાણી તેણે ખોબાથી પી લીધું. પણ બન્યું એવું કે છાજાના ઉપરના ભાગમાં એક મરેલા સર્પનું ક્લેવર પડ્યું હતું. તેના પરથી થઈને આવતું પાણી વિષ મિશ્રિત થઈ ગયું હતું. એવું પાણી પીતા જ તે દુરાચારી પુરુષનું ત્યાં જ મૃત્યુ થયું. પેલા પુરુષનું મૃત્યુ જોઈને વણિકની પત્ની ગભરાઈ ગઈ. તેણીએ સેવકો દ્વારા તે જ સમયે મૃત માણસને શૂન્ય દેવકુલિકામાં ફેંકાવી દીધો. પ્રાતઃકાળ થતાં લોકોને મરેલા માણસની ખબર પડી. એ વાત રાજદરબારમાં ગઈ. રાજાના માણસોએ તેનું મૃત્યુ કેમ થયું હશે ? એનું કારણ શોધવાની શરૂઆત કરી. મૃતકને નિરખીને જોયો તો તેના નખ અને કેશ ટૂંક સમયમાં કાપ્યા હોય એવું લાગ્યું. નખ અને કેશ કાપનાર તો હજામ જ હોય એવું વિચારીને રાજાના સેવકોએ શહેરમાં રહેલ દરેક હજામને બોલાવ્યાં. બોલાવીને દરેકને અલગ અલગ પૂછયું- આ વ્યક્તિના નખ અને કેશ કોણે કાપ્યા છે? એમાંથી એક હજાએ કહ્યું- અમુક વણિક પત્નીની દાસી મને બોલાવવા આવી હતી. તેણીના કહેવાથી મેં એના નખ અને કેશ ગઈ રાત્રિના કાપી આપ્યા હતા. રાજપુરુષોએ તરત જ દાસીને પકડી લીધી. ગભરાઈ ગયેલી દાસીએ ભયભીત થઈને શેઠની પત્નીની સંપૂર્ણ વાત બતાવી દીધી. આ ઉદાહરણ રાજાના કર્મચારીઓની વૈયિકી બુદ્ધિનું છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ | ૧૪૪ | શ્રી નદી સૂત્ર (૧૫) બળદોની ચોરી(ઘોડાનું મૃત્યુ અને વૃક્ષથી પડવું) - ઘોડાનું મૃત્યુ અને વૃક્ષથી પડવું. એક ગામમાં એક વ્યક્તિ અત્યંત પુણ્યહીન હતી. એ જે કાંઈ કરે એમાં એને સંકટ આવ્યા વગર રહેતું જ નહીં. એકવાર તેણે પોતાના મિત્ર પાસે હળ ચલાવવા માટે બળદો માંગ્યા. મિત્રે આપ્યાં. તેનું કાર્ય સમાપ્ત થતાં એ બળદોને પાછા મિત્રના વાડામાં મૂકી આવ્યો. એ સમયે તેનો મિત્ર ભોજન કરતો હતો. તેથી તે તેની પાસે ન ગયો પણ તેના મિત્રની સામે જ એ બળદોને વાડામાં મૂકીને ચાલ્યો ગયો. દુર્ભાગ્યવશ બળદો કોઈ પણ પ્રકારે વાડાની બહાર નીકળી ગયાં અને ચોર લોકો બળદોની ચોરી કરી ગયા. બળદનો માલિક વાડામાં પોતાના બળદોને ન જોવાથી તે પુણ્યહીનની પાસે આવીને બોલ્યોમારા બળદો મને આપી દે. પેલો બિચારો ક્યાંથી દે? તેના પર તેનો મિત્ર ક્રોધિત થઈને, તેને પકડીને રાજા પાસે લઈ જવા લાગ્યો. માર્ગમાં એક ઘોડેસ્વાર સામેથી આવી રહ્યો હતો. તેનો ઘોડો ભડકીને સવારને નીચે પછાડીને ભાગી ગયો. તેનો સવાર તાડુકીને બોલ્યો- અરે! ભાઈઓ! ઘોડાને દંડો મારીને રોકો. પુણ્યહીન વ્યક્તિના હાથમાં એક લાકડી હતી. ઘોડેસવારને સહાયતા કરવા માટે તેણે સામેથી દોડી આવતા ઘોડાને એક લાકડી મારી. પરંતુ તેના દુર્ભાગ્યને કારણે લાકડી ઘોડાને તેના મર્મસ્થાન પર લાગી અને ઘોડો ત્યાં જ મરી ગયો ઘોડાનો સ્વામી ઘોડાને મરી ગયેલો જોઈને બહુ ક્રોધિત થયો અને તેને રાજા પાસે દંડ આપવા માટે લઈ જવા લાગ્યો. આ રીતે અપરાધી એક અને સજા અપાવનાર બે, એમ ત્રણે ય જણા રાજદરબાર તરફ ચાલ્યા જવા લાગ્યા. ચાલતાં ચાલતાં રાત થઈ ગઈ અને નગરના દરવાજા બંધ થઈ ગયા તેથી તેઓ નગરની બહાર જ એક સઘન વૃક્ષની નીચે સૂઈ ગયા. તેમણે વિચાર્યું કે સવારે દરવાજો ખૂલશે ત્યારે પ્રવેશ કરશું પરંતુ પુણ્યહીન અપરાધીને નિદ્રા ન આવી. તેમણે વિચાર્યું કે હું ગમે તેટલું સારું કામ કરવા જાઉં છું તોપણ સારાને બદલે ખરાબ જ થાય છે, ખરેખર મારું ભાગ્ય મને સાથ આપતું નથી. આવા જીવનથી મને શું લાભ છે? માટે મરી જવું જોઈએ. જો હું મરી જઈશ તો દરેક વિપત્તિઓથી છૂટી જઈશ, અન્યથા ન જાણે કયા ક્યા કષ્ટ મારે ભોગવવા પડશે? એવો વિચાર કરીને તેણે મરવાનો નિશ્ચય કર્યો. તેણે પોતાના દુપટ્ટાનો એક છેડો ડાળી પર બાંધી દીધો અને બીજા છેડાનો ગાળીયો બનાવીને પોતાના ગળામાં નાંખીને લટકી ગયો પરંતુ દુર્ભાગ્યવશ મૃત્યુએ પણ તેને સાથ ન આપ્યો. દુપટ્ટો જીર્ણ હોવાના કારણે તેનો ભાર ઝીલી ન શક્યો. દુપટ્ટો ફાટી ગયો અને તે ધડ કરતો નીચે પડ્યો. એ વૃક્ષની નીચે નટ લોકોનો અગ્રણી સરદાર સૂતો હતો. તેના પર પડવાથી નટ લોકોનો સરદાર મરી ગયો. નટ લોકોમાં હાહાકાર મચી ગયો. સરદારના મોતનું કારણ પેલો પુણ્યહીન છે એવું જાણીને, તેના પર ગુસ્સે થઈને સવાર થતાં એ લોકો પણ તેને રાજદરબારમાં લઈ જવા લાગ્યા. રાજદરબારમાં જ્યારે આ કાફલો પહોંચ્યો ત્યારે બધા માણસો ચકિત થઈને તેને જોવા લાગ્યા. રાજાએ તેઓને આવવાનું કારણ પૂછ્યું. દરેકે પુણ્યહીન માણસની ભૂલ બતાવી. એ ત્રણેયની વાત સાંભળીને રાજાએ પુણ્યહીનને તે અંગે પૂછ્યું. તેણે નિરાશાપૂર્વક દરેક ઘટના બતાવતાં કહ્યું– મહારાજ ! Page #205 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૪૫ મેં જાણીબૂઝીને કોઈ અપરાધ કર્યો નથી, મારું દુર્ભાગ્ય જ પ્રબળ છે. દરેક કાર્ય હું સારું કરવા જાઉં છું તો પણ તે ઉલટું જ થાય છે. આ લોકો જે બતાવે છે તે સત્ય છે. હું દંડ ભોગવવા માટે તૈયાર છું. રાજા બહુ જ વિચારશીલ હતા.દરેકની વાત સાંભળીને તેણે વિચાર્યું– આબિચારાએ કોઈ અપરાધ જાણી જોઈને કર્યો નથી. તેને દયા આવી એટલે ચતુરાઈથી ફેંસલો કરવાનો નિર્ણય કર્યો. સર્વપ્રથમ બળદના માલિકને બોલાવ્યો. તેને રાજાએ કહ્યું – ભાઈ! તમારે જો બળદો જોઈતા હોય તો પહેલા તમારી આંખો કાઢીને પુણ્યહીનને આપી દો કેમ કે તેણે તમારા વાડામાં બળદો મૂક્યાં એ તમે તમારી આંખોથી જોયા હતા. ત્યારબાદ રાજાએ ઘોડેસવારને બોલાવીને કહ્યું– જો તમારે ઘોડો જોઈતો હોય તો પહેલા તમારી જીભ કાપીને ગુન્હેગારને આપી દો કેમ કે તમારી જીભ દોષિત છે. તમારી જીભે જ ઘોડાને લાકડીના પ્રહાર કરવાનું ગુન્હેગારને કહ્યું હતું. આને દંડ મળે અને તમારી જીભ બચી જાય એ ન્યાયસંગત નથી. માટે તમે પણ પહેલા તમારી જીભ એને આપી દો પછી તેની પાસેથી હું ઘોડો અપાવીશ. ત્યાર બાદ નટ લોકોને બોલાવ્યાં. રાજાએ કહ્યું- આ દીન વ્યક્તિ પાસે છે શું કે હું તમને અપાવું? જો તમારે બદલો લેવો જ હોય તો આ ગુન્હેગારને એ વૃક્ષની નીચે સુવડાવી દો અને તમારા નવા બનેલા સરદારને કહો કે તે પણ આ માણસની જેમ ગળામાં ફાસો નાખીને તે ડાળી પર લટકી જાય અને આ માણસની ઉપર પડી જાય. રાજાનો ફેંસલો સાંભળીને ત્રણે ય અભિયોગી (ફરિયાદી) મૌન રહીને ત્યાંથી ચાલતા થઈ ગયા. રાજાની વનયિકી બુદ્ધિએ તે અભાગી વ્યક્તિના પ્રાણ બચાવી લીધા. આ પ્રકારે આ પંદર દષ્ટાંતો વૈયિકી બુદ્ધિ માટે વર્ણવેલ છે. કર્મના બુદ્ધિ : उवओगदिवसारा कम्मपसंगपरिघोलणविसाला । साहुक्कारफलवई कम्मसमुत्था हवइ बुद्धी ॥ हेरण्णिए करिसय, कोलिय डोवे य मुत्ति घय पवए । तुण्णाग वड्डई य, पूयई घड चित्तकारे य ॥ શબ્દાર્થ :- ૩વન = ઉપયોગથી, વિસા = પરિણામને દેખનાર, પર્સન = કાર્યના અભ્યાસથી, પરિયોન = ચિંતનથી, વિસા = વિશાળ, સાદુવFol૨ = સાધુવાદ, સુંદર, સફળ, પરવર્ડ = ફળ દેનારી, મલમુત્થા = કાર્ય કરવાથી ઉત્પન્ન. ભાવાર્થ :- ઉપયોગથી જેનો સાર–પરમાર્થ જાણી શકાય છે, અભ્યાસ અને વિચારથી જે વિસ્તૃત બને છે અને જેનાથી શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થાય છે અથવા પ્રશંસા પ્રાપ્ત થાય છે તે કર્મજા બુદ્ધિ કહેવાય છે. કાર્ય Page #206 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૬ ] શ્રી નદી સૂત્ર કરતાં કરતાં ઉત્પન્ન થયેલી બુદ્ધિના ઉદાહરણ આ પ્રકારે છે. (૧) સુવર્ણકાર (૨) ખેડૂત (૩) વણકર (૪) દર્વીકાર (૫) મોતી (૬) ઘી (૭) નટ (૮) દરજી (૯) સુથાર (૧૦) કંદોઈ (૧૧) ઘડો (૧૨) ચિત્રકાર. આ બાર કર્મજા બુદ્ધિના દષ્ટાંતો છે. વિવેચન : (૧) સુવર્ણIR :- સુવર્ણકાર એવો કુશળ કલાકાર હતો કે પોતાના કાર્યના જ્ઞાનથી ઘોર અંધકારમાં પણ હાથના સ્પર્શથી જ સોનું અને ચાંદીની પરીક્ષા બહુ જ સરસ રીતે કરી શકતો હતો. (૨) વર્ષ :- ખેડૂત. એક ચોર કોઈ વણિકના ઘરે ચોરી કરવા ગયો. ત્યાં તેણે દીવાલમાં એક બાકોરું પાડ્યું. તેમાં કમળની આકૃત્તિ બની ગઈ. પ્રાતઃકાળે જ્યારે લોકોએ તે બાકોરાની કળાકૃતિ જોઈ ત્યારે ચોરી કેટલી થઈ એ વાત ભૂલીને તેઓ ચોરની કળાકૃતિની પ્રશંસા કરવા લાગ્યાં. એ જનસમૂહમાં ચોર પણ છૂપા વેષમાં હતો. તે પોતાની ચતુરાઈની પ્રશંસા સાંભળીને ખુશ થઈ રહ્યો હતો. એક ખેડૂત પણ ત્યાં હતો. તેણે પ્રશંસા કરવાને બદલે કહ્યું– ભાઈઓ ! એની આટલી પ્રશંસા ? અને એમાં અચંબાની શું વાત છે? પોતાના કામમાં દરેક વ્યક્તિ કુશળ હોય છે ખેડૂતની વાત સાંભળીને ચોરને બહુ ક્રોધ આવ્યો. એક દિવસ તે છરી લઈને ખેડૂતને મારવા માટે તેના ખેતરમાં ગયો. જ્યારે છરી લઈને ખેડૂતની તરફ ગયો ત્યારે પાછળ પાછળ હટતા ખેડૂતે કહ્યું- તમે કોણ છો? મને શા માટે મારવા ઈચ્છો છો? ચોરે કહ્યું– તે તે દિવસે મેં બનાવેલા બાકોરાની પ્રશંસા કેમી કરી ન હતી ? ખેડૂત સમજી ગયો કે આ તે જ ચોર છે. ખેડૂતે કહ્યું મેં તમારી બૂરાઈ તો નથી કરીને? એમ જ કહ્યું હતું કે જે માણસ જે કાર્ય કરતો હોય, તેમાં પોતાના અભ્યાસના કારણે કુશળ જ હોય છે? જો તમને વિશ્વાસ ન હોય તો હું તને મારી કળા દેખાડીને વિશ્વસ્ત બનાવી દઉં. જુઓ મારા હાથમાં મગના આ દાણા છે. તમે કહો તો હું આ બધાને એક સાથે અધોમુખ, ઊર્ધ્વમુખ અથવા પડખે ફેંકી શકું છું. ચોર તેની વાત સાંભળીને ચકિત થઈ ગયો. તેને ખેડૂતની વાત પર વિશ્વાસ ન આવ્યો. તો પણ ખેડૂતની ચાલાકી જોવા માટે ચોરે કહ્યું – તું આ બધા મગના દાણાને ઉંધા પાડીને મને બતાવ. ખેડૂતે તે જ વખતે પૃથ્વી પર એક ચાદર બિછાવી દીધી અને મગના બધા દાણાને એવી ચાલાકીથી એ ચાદર પર ફેંક્યા કે બધા દાણા અધોમુખ એટલે ઉંધા જ પડ્યાં. ચોરે ધ્યાન દઈને દરેક દાણાની તપાસ કરી તો ખરેખર બધા દાણા ઉંધા જ પડ્યા હતા. એ જોઈને ચોરે કહ્યું – ભાઈ! તું તારા કાર્યમાં મારાથી પણ કુશળ છો. એમ કહીને વારંવાર તેની પ્રશંસા કરી. ચોર જતાં જતાં એટલું કહેતો ગયો કે જો તારા મગ ઉંધા ન પડ્યા હોત તો હું તને ચોક્કસ મારી નાખત. આ કર્ષક અને તસ્કર બન્નેની કર્મજા બુદ્ધિનું ઉદાહરણ છે. (૩) તિવા :- એક ગામમાં એક વણકર રહેતો હતો. તે પોતાના હાથમાં સૂતરના દોરાઓને લઈને Page #207 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૪૭ ચોકસાઈપૂર્વક બતાવી શકતો હતો કે આટલી સંખ્યાના સૂતરના ફાળકાથી આ વસ્ત્ર તૈયાર થઈ જશે. આ વણકરની કર્મજા બુદ્ધિનું ઉદાહરણ છે. (૪) કોવ :- કડછી– એક ઘાર અનુમાનથી જ કહી દેતો કે આ કડછીમાં આટલી માત્રામાં વસ્તુ સમાય શકશે. તેને કર્મજા બુદ્ધિ પ્રાપ્ત થઈ હતી. (૫) મોતી :- સિદ્ધહસ્ત મણિકાર મોતીઓને એવી રીતે યત્નાપૂર્વક ઉછાળતો કે નીચે રાખેલા સૂવરના વાળમાં જઈને પરોવાઈ જતા. આ સિદ્ધહસ્ત મણિકારની કર્મજા બુદ્ધિનું ઉદાહરણ છે. (૬) વૃત્ત :- કોઈ કોઈ ઘીના વ્યાપારી પણ એટલા કુશળ હોય છે કે તેઓ ગાડામાં અથવા રથમાં બેઠા બેઠા જ નીચે રહેલ કુંડીમાં એક ટીપું પણ ઢોળાયા વગર થી ભરી શકે છે. આ તેની કર્મજા બુદ્ધિનું ઉદાહરણ છે. (૭) વિ(નટ) :-નટ લોકોની ચતુરાઈ જગ પ્રસિદ્ધ છે. તેઓ દોરી પર અદ્ધર ચડીને અનેક પ્રકારના ખેલ કરે છે, તોપણ નીચે પડતા નથી. એ નટ લોકોની કર્મજા બુદ્ધિની ચતુરાઈ છે. (૮) તુળ (દરજી) :- કુશળ દરજી કપડાની એવી સફાઈથી સિલાઈ કરે છે કે તેણે કઈ જગ્યાએ સિલાઈ કરી છે એ પણ દેખાવા ન દે. આ દરજીની કર્મજા બુદ્ધિની ચતુરાઈ છે. (૯) વ૪૫ :- ચાર લાકડા પર સુંદર કોતરણી કરી શકે છે. તેમજ તેની ઉપર ભિન્ન ભિન્ન પ્રકારની સુંદર આકૃતિ બનાવી શકે છે. જાણે કે તે સજીવ આકૃતિ ન હોય ? તેવી લાગે છે. તેઓ પોતાની કળામાં એવા પ્રવીણ હોય છે. અમુક મકાન, રથ, આદિમાં કેટલું લાકડું જોઈશે તે ગણતરી કર્યા વગર બતાવી શકે છે. એ તેની કર્મજા બુદ્ધિની કળા છે. (૧૦) આપૂપિયા :- ચતુર કંદોઈ વિવિધ પ્રકારની મીઠાઈઓ બનાવે છે. તેને માપ્યા વિના જ કેટલી ચીજ કેટલા વજનની જોઈએ તેનું અનુમાન કરી લે છે. કોઈ કોઈ પુરુષ પોતાની કળામાં એટલા પ્રસિદ્ધ થઈ જાય છે કે દૂર–દૂરના દેશો સુધી તેની કીર્તિ ફેલાય જાય છે. એ તેની કર્મજા બુદ્ધિની કળા છે. (૧૧) ઘટ :- કુંભકારો ઘડો બનાવવામાં એટલા ચતુર હોય છે કે ચાલતા ચાકડા પર જલ્દી જલ્દી રાખવા માટે માટીનો પિંડ એટલો જ લે છે કે જેનાથી ઘડો બરાબર બની જાય છે. આ તેની કર્મજા બુદ્ધિની કળા છે. (૧૨) ચિત્રાર :- કુશળ ચિત્રકાર પોતાની કળાથી ફૂલ, પાંદડા, ઝાડ, નદી, ઝરણા, મૂર્તિ આદિના એવા ચિત્રો બનાવી આપે છે કે તેમાં અસલી, નકલીનો ભેદ કરવો કઠિન થઈ પડે છે. તે પશુ, પક્ષી, દેવ અથવા માનવના જીવંત ચિત્રો બનાવે છે અને ક્રોધ, ભય, હાસ્ય તથા ઘૃણા આદિના ભાવો તેના ચહેરા પર એવા અંકિત કરે છે કે જોનાર થંભી જાય છે. ઉપરના બારે ઉદાહરણ કાર્ય કરતાં, તેના અભ્યાસથી ઉત્પન્ન થયેલ કર્મજા બુદ્ધિના છે. આવી બુદ્ધિ માનવને પોતાના વ્યવસાય કાર્યમાં દશ બનાવે છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૮] શ્રી નદી સૂત્ર પારિણામિકીબુદ્ધિ : अणुमाण-हेउ-दिटुंतसाहिआ, वय-विवाग-परिणामा । हिय-णिस्सेयस फलवई, बुद्धी परिणामिया णाम ॥ શબ્દાર્થ :- પુના = અનુમાન, ૩ = હેતુ, હિત = દષ્ટાંતથી, = કાર્યને સિદ્ધ કરનારી, વય = ઉંમર, વિવાન = વિપાકના, પરિણામ = પરિણામવાળી, હિય = આત્મહિત, fસ્તેયસ = મોક્ષ, નવ = ફળ દેનારી, પરિણાકિયા = પારિણામિકી. ભાવાર્થ :- અનુમાન, હેતુ અને દષ્ટાંતથી કાર્યને સિદ્ધ કરનારી, ઉંમર પરિપક્વ થવા પર પ્રાપ્ત થનારી આત્મહિતકારી તથા મોક્ષ ફળને પ્રદાન કરનારી બુદ્ધિ પારિણામિકી બુદ્ધિ કહેવાય છે. अभए सिट्ठी कुमारे, देवी उदियोदए हवइ राया । साहू य णंदिसेणे, धणदत्ते सावग अमच्चे ॥ खमए अमच्चपुत्ते चाणक्के चेव थूलभद्दे य । णासिक्क सुदरीणदे, वइरे परिणाम बुद्धीए ॥ चलणाहण आमंडे, मणी य सप्पे य खग्गिथूभिंदे । परिणामिय-बुद्धीए, एवमाई उदाहरणा ॥ से त्तं अस्सुयणिस्सियं । ભાવાર્થ :- (૧) અભયકુમાર (ર) શેઠ (૩) કુમાર (૪) દેવી (૫) ઉદિતોદય રાજા (૬) સાધુ અને નંદિષેણ (૭) ધનદત્ત (૮) શ્રાવક (૯) અમાત્ય (૧૦) ક્ષપક (૧૧) અમાત્યપુત્ર (૧૨) ચાણક્ય (૧૩) સ્થૂલિભદ્ર (૧૪) નાસિકના સુંદરીનંદ (૧૫) વજસ્વામી (૧૬) ચરણાહત (૧૭) આંબળા (૧૮) મણિ (૧૯) સર્પ (૨૦) ગેંડા (૨૧) સ્તૂપ–ભેદન ઈત્યાદિ પારિણામિકીબુદ્ધિના ઉદાહરણ છે. આ રીતે અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાનનું વર્ણન પૂર્ણ થયું. (૧) ભાર :- માલવદેશમાં ઉજ્જયિની નામની નગરી હતી. ત્યાં ચંદ્રપ્રદ્યોતન રાજા રાજ્ય કરતા હતા. એક વાર તેણે પોતાના સાઢુભાઈ રાજગૃહના રાજા શ્રેણિકને દૂત દ્વારા કહેવડાવ્યું કે- જો તમે તમારું અને તમારા રાજ્યનું ભલું ઈચ્છતા હો તો અનુપમ વંકચૂડ હાર, સેચનક હાથી, અભયકુમાર પુત્ર અને રાણી ચેલણાને વિલંબ કર્યા વગર મારી પાસે મોકલી દો. દૂત દ્વારા ચંદ્રપ્રદ્યોતનનો આ સંદેશ સાંભળીને શ્રેણિક રાજા ક્રોધથી ધમધમાયમાન બન્યા. તેમણે દૂતને કહ્યું– દૂત અવધ્ય હોય છે માટે તમને હું છોડી દઉં છું. તમે તમારા રાજાને જઈને કહેજો કે જો તમે Page #209 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૪૯ | તમારી કુશળતા ઈચ્છતા હો તો અગ્નિરથ, અનિલગિરિ હસ્તી, વજજંઘ દૂત અને શિવાદેવી રાણી એ ચારેયને મારી પાસે શીધ્રાતિશીધ્ર મોકલી દો. મહારાજા શ્રેણિકની આજ્ઞા દૂતે ચંદ્રપ્રદ્યોતન રાજાને કહી સંભળાવી. તેની વાત સાંભળીને રાજાને બહુ ક્રોધ આવ્યો અને પોતાના અપમાનનો બદલો લેવા માટે રાજગૃહ પર મોટી સેના લઈને ચડાઈ કરી અને રાજગૃહને ચારે બાજુથી ઘેરી લીધું. શ્રેણિક રાજાએ પણ યુદ્ધ કરવાની તૈયારી કરી લીધી હતી. સેના સુસજ્જિત થઈ ગઈ. યુદ્ધની તૈયારી જોઈને તેનો પુત્ર અભયકુમાર પિતાજી પાસે આવ્યો અને કહ્યુંમહારાજ ! હમણા આપ યુદ્ધ કરવાની આજ્ઞા આપશો નહીં. હું કંઈક એવો ઉપાય કરીશ કે 'સાપ પણ મરે નહીં અને લાકડી પણ ભાંગે નહીં અર્થાત્ મારા માસા ચંદ્રપ્રદ્યોતન સ્વયં ભાગી જશે અને આપણી સેના પણ નષ્ટ થશે નહીં. રાજા શ્રેણિકને પોતાના પુત્ર પર વિશ્વાસ હતો તેથી તેમણે અભયકુમારની વાત માન્ય રાખી. આ બાજુ રાત્રિના જ અભયકુમાર પુષ્કળ ધન લઈને નગરમાંથી બહાર ગયો અને ચંદ્રપ્રદ્યોતને જ્યાં પડાવ નાંખ્યો હતો તેની પાછળની ભૂમિમાં એક ઊંડો ખાડો ખોદીને તેમાં બધું ધન દાટી દીધું. ત્યાર પછી તે રાજા ચંદ્રપ્રદ્યોતનની પાસે ગયો. ત્યાં જઈને તેણે કહ્યું માસા ! આપ અને મારા પિતાજી બન્ને મારા માટે આદરણીય છો એટલે હું આપના હિતની એક વાત કરવા ઈચ્છું છું. આપ અંધારામાં રહી જાવ એવું હું ઈચ્છતો નથી. રાજા ચંદ્રપ્રદ્યોતેને ઉત્સુકતાથી પૂછ્યું-વત્સ! વાત છે તે મને શીઘ્ર કહે. અભયકુમારે કહ્યું– મારા પિતાજીએ આપના શ્રેષ્ઠ સેનાધિપતિઓ અને અધિકારીઓને લાંચ-રૂશ્વત આપી પોતાના વશમાં કરી લીધા છે. તેઓ પ્રાતઃકાળ થતાં જ આપને બંદી બનાવીને પિતાજીની પાસે લઈ જશે. જો આપને વિશ્વાસ ન આવે તો તેઓની પાસે આવેલું ધન આપના પડાવની બાજુના ભાગમાં જ દાટેલું છે. જો આપને જોવું હોય તો દેખાડું? આમ કહીને અભયકુમાર ચંદ્રપ્રદ્યોતનને પોતાની સાથે લઈ ગયો અને પોતે દાટેલું ધન ખોદીને તેને દેખાડ્યું. એ જોઈને રાજાને વિશ્વાસ આવી ગયો અને તે શીઘ્રતાથી રાતોરાત ઘોડા પર બેસીને ઉજ્જયિની તરફ પાછો ફર્યો. પ્રાતઃકાળ થતાં જ જ્યારે સેનાધિપતિ અને મુખ્યાધિકારીઓને આ વાતની જાણ થઈ કે રાજા ભાગીને ત્યાંથી ઉજ્જયિની ચાલ્યા ગયા ત્યારે તેઓને આશ્ચર્ય થયું કે રાજા શા માટે ચાલ્યા ગયા હશે ? "નાયક વિના સેના લડી ન શકે" વર વગરની જાનની જેમ સેના ત્યાં શું કરે. તેઓ બધું સમેટીને ઉજ્જયિની આવી ગયા. ત્યાં આવ્યા પછી તેઓ જ્યારે રાજાને મળવા ગયાં ત્યારે રાજાએ કહ્યું- આવા દગાબાજ લોકોને હું મળવા માંગતો નથી. બહુ જ પ્રાર્થના કરવા પર અને દયનીયતા પ્રદર્શિત કરવા પર રાજા તેઓને મળ્યાં. તમો તેની લાલચમાં શા માટે લપેટાયા? રાજાએ તેઓને ખૂબ જ ઠપકો દીધો. બિચારા પદાધિકારીઓ આશ્ચર્યમાં પડી ગયા. લાંચ કેવી ને વાત કેવી. આપણે કાંઈ જાણતા નથી. અંતમાં વિનમ્રભાવે એક સેવકે કહ્યું– દેવ! વર્ષોથી અમે આપનું નમક ખાઈએ છીએ. ભલા, અમે આપની સાથે આ પ્રકારે કપટ કરી શકીએ ખરા? આ ચાલબાજી અભયકુમારની જ છે. તેણે જ આપણી સાથે કપટ કર્યું છે. તેણે જ આપને ભૂલ ભૂલવણીમાં નાખીને તેના પિતાનું અને રાજ્યનું રક્ષણ કર્યું છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદી સૂત્ર ચંદ્રપ્રધોતનને તેમના સેવકોની વાત સમજાઈ ગઈ. તેને અભયકુમાર પર બહુ ક્રોધ આવ્યો. તેણે નગરમાં ઢંઢેરો પિટાવ્યો કે જે કોઈ માણસ અભયકુમારને પકડીને મારી પાસે લઈ આવશે તેને બહુમૂલ્ય પુરસ્કાર આપવામાં આવશે. ૧૫૦ નગરમાં ઘોષણા તો થઈ પરંતુ બિલાડીના ગળામાં ઘંટી બાંધવા જાય કોણ ? રાજાના મંત્રીઓ, સેનાપતિઓ આદિથી લઈને સાધારણ વ્યક્તિ સુધી દરેકને આ વાત પહોંચાડી પણ કોઈની હિંમત ચાલી નહીં. અંતે એક વેશ્યાએ આ કાર્ય કરવાની હામ ભરી. તે રાજગૃહ ગઈ. ત્યાં જઈને આદર્શ શ્રાવિકા જેવી ધર્મ કરણી કરવા લાગી. ક્યારેક ક્યારેક તે અભયકુમારને પણ મળતી. થોડો સમય વીત્યા બાદ તે પાખંડી શ્રાવિકાએ એક દિવસ અભયકુમારને પોતાને ત્યાં ભોજન કરવા નિમંત્રણ મોકલ્યું. શ્રાવિકા સમજીને અભયકુમારે નોતરુ સ્વીકારી લીધું. વેશ્યાએ ખાવાલાયક દરેક વસ્તુઓમાં નશો ચડે એવો પદાર્થ નાંખ્યો હતો. તે વસ્તુને આરોગતાં આરોગતાં જ અભયકુમાર મૂર્છિત થઈ ગયો. ગણિકા આ પળની જ રાહ જોઈ રહી હતી. તેણીએ વિલંબ કર્યા વગર અભયકુમારને પોતાના રથમાં નાંખીને, ઉજ્જયિની જઈને ચંદ્રપ્રદ્યોત રાજાને સોંપી દીધો. અભયકુમારને જોઈને રાજા હર્ષિત થયો. અભયકુમાર જ્યારે હોંશમાં આવ્યો ત્યારે વ્યંગમાં પરિહાસપૂર્વક રાજાએ કહ્યું– કેમ બેટા ! કપટનું ફળ મળી ગયુંને ? અભયકુમારે જરા પણ ગભરાયા વગર નિર્ભયતાપૂર્વક કહ્યું– માસા ! આપે તો મને બેહોશીમાં રથમાં નાંખીને અહીં મંગાવ્યો છે પરંતુ હું તો આપને હોશપૂર્વક રથમાં બેસાડીને જૂતાનો માર મારતો મારતો રાજગૃહમાં લઈ જઈશ. રાજાએ અભયકુમારની વાતને ઉપહાસ સમજીને ટાળી નાંખી અને અભયકુમારને ત્યાં જ રાખી લીધો. પરંતુ અભયકુમારે બદલો લેવાનો નિર્ણય કર્યો હતો. તે તકની રાહ જોતો હતો. થોડા દિવસ વ્યતીત થવા પર અભયકુમારે એક યોજના બનાવી. યોજના અનુસાર એક એવી વ્યક્તિની ખોજ કરી કે જેનો અવાજ બિલકુલ ચંદ્રપ્રધોતન રાજા જેવો જ હતો. એવી ગરીબ વ્યક્તિને બહુ મોટા ઈનામની લાલચ આપીને પોતાની પાસે રાખી લીધો અને પોતાની યોજના તે માણસને અભયકુમારે સમજાવી દીધી. એક દિવસ એ ગરીબ માણસને અભયકુમારે રથમાં બેસાડ્યો અને નગરના મધ્યભાગમાં તેનાં મસ્તક પર જૂતાનો માર મારતો મારતો અભયકુમાર નીકળ્યો. જૂતાનો માર ખાનાર બૂમાબૂમ કરતો હતો કે અભયકુમાર મને જૂતાથી મારે છે માટે મને બચાવો..બચાવો.. પોતાના રાજા જેવો અવાજ સાંભળીને લોકો દોડીને પેલા માણસને છોડાવવા માટે ત્યાં આવ્યા. તેઓને જોઈને જૂતા મારનાર અને જૂતા ખાનાર બન્ને ખડખડાટ હસી પડ્યા. અભયકુમારનો ખેલ જોઈને લોકો ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા. અભયકુમારે નિરંતર પાંચ દિવસ સુધી આ પ્રક્રિયા કરી, તેથી ત્યાર પછી બજારના લોકો કુમારની આ ક્રીડા સમજીને હસતા હતા પરંતુ કોઈ પણ માણસ તેને છોડાવવા માટે જતા નહીં. છઠ્ઠા દિવસે મોકો જોઈને અભયકુમારે રાજા ચંદ્રપ્રધોતનને બાંધી લીધા અને બળપૂર્વક રથમાં બેસાડીને તેના મસ્તક પર જૂતા મારતો મારતો તે મધ્ય બજારથી નીકળ્યો. રાજા બૂમાબૂમ કરવા લાગ્યો Page #211 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૫૧ | છે– "અરે! દોડો! દોડો! પકડો! અભયકુમાર મને જૂતા મારતો મારતો લઈ જાય છે." લોકોએ જોયું પણ પ્રતિદિનની જેમ અભયકુમારનું મનોરંજન સમજીને હસતા હતા. કોઈ પણ રાજાને છોડાવવા ન ગયા. એ રીતે નગરની બહાર નીકળીને અભયકુમારે પવનવેગે રથને દોડાવ્યો. રાજગૃહ આવીને જ થંભાવ્યો. યથાસમયે તે પોતાના પિતાની સમક્ષ ચંદ્રપ્રદ્યોતનને ઉપસ્થિત કર્યો. ચંદ્રપ્રદ્યોતન અભયકુમારના ચાતુર્યથી માર ખાઈને અત્યંત લજ્જિત થયો. લજ્જિત વદને તે શ્રેણિકરાજાના પગમાં પડ્યો અને પોતે કરેલા અપરાધની તેણે ક્ષમા માગી. રાજા શ્રેણિકે તે જ ક્ષણે ચંદ્રપ્રદ્યોતનને ક્ષમા આપી, પછી રાજસી સન્માન પ્રદાન કરીને ફરી ઉજ્જયિનીમાં પહોંચાડી દીધો. ત્યાં તે પોતાનું રાજ્ય ન્યાયપૂર્વક કરવા લાગ્યો. રાજગૃહનગરના લોકોએ અભયકુમારની મુક્ત કંઠે પ્રશંસા કરી. આ અભયકુમારની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૨) શેઠ :- એક શેઠની પત્ની દુરાચારીણી હતી. પત્નીના અનાચારથી દુઃખિત થઈને તેણે પ્રવ્રજ્યા ગ્રહણ કરવાની ભાવના પ્રગટ કરી. પોતાના પુત્રને કુટુંબનો ભાર સોંપીને શેઠ દીક્ષિત બની ગયા. સંયમ ગ્રહણ કરીને મુનિ ત્યાંથી વિહાર કરી ગયા. ત્યારબાદ જનતાએ શેઠના પુત્રને તે નગરનો રાજા બનાવી દીધો. તે બરાબર રાજ્યનું પાલન કરતો હતો. કેટલાક સમય પછી મુનિ વિહાર કરતાં કરતાં એ જ નગરમાં આવ્યા. રાજાની પ્રાર્થના તથા વિનંતીને માન આપીને મુનિએ ત્યાં ચાતુર્માસ કર્યું. મુનિના ઉપદેશથી જનતા બહુ જ પ્રભાવિત થઈ. શાસનની રૂડી પ્રભાવના શાસન વિરોધીઓ સહન કરી શક્યા નહીં. તેઓએ એક પયંત્રની રચના કરી. જ્યારે ચાતુર્માસ કાળ સમાપ્ત થયો ત્યારે મુનિએ વિહાર કરવાની તૈયારી કરી. ત્યારે વિરોધીઓ દ્વારા શિખડાવવામાં આવેલી એક ગર્ભવતી દાસી, મુનિની પાસે આવીને કહેવા લાગી- મુનિરાજ! આપ વિહાર કરીને ક્યાં જશો? હું નિકટના ભવિષ્યમાં તમારા બાળકની મા બનવાની છું અને તમે મને છોડીને અન્યત્ર જઈ રહ્યાં છો તો પાછળથી મારું શું થશે ? મુનિ વિચારવા લાગ્યાહું સર્વથા નિષ્કલંક છું પણ આ સમયમાં જો હું વિહાર કરીને જઈશ તો શાસનની અપકીર્તિ થશે અને ધર્મની હાનિ થશે. મુનિ એક શક્તિ સંપન્ન સાધક હતા. દાસીની ખોટી વાત સાંભળીને તેનું નિવારણ કરવા માટે મુનિએ તરત જ કહ્યું– જો આ ગર્ભ મારો હશે તો પ્રસવ સ્વાભાવિક થશે, અન્યથા તે તારું પેટ ફાડીને નીકળશે. દાસી આસન્ન પ્રસવા હતી પરંતુ મુનિ પર જૂઠું કલંક લગાડવાથી પ્રસવ થતો ન હતો. અસહ્ય વેદના થવા લાગી. પછી તેને મુનિની સમક્ષ લઈ ગયા. ત્યાં જઈને દાસીએ કહ્યું- મહારાજ! મને બચાવો. આપના વિરોધીઓના કહેવાથી મેં તમારા પર જૂઠું કલંક ચડાવ્યું હતું. સભા સમક્ષ દાસીએ કહ્યું- મહારાજ! કૃપા કરીને મને આ સંકટથી મુક્ત કરો. મુનિના હૃદયમાં લેશ માત્ર કષાય ન હતો. તે ક્ષમાના સાગર હતા. તરત જ તેમણે દાસીને ક્ષમા આપી. દાસીનો પ્રસવ કુશળતાપૂર્વક થઈ ગયો. વિરોધીઓ મુનિનો પ્રભાવ જોઈને બોલતા બંધ થઈ ગયાં. મુનિરાજનો યશ ચારે ય બાજુ ફેલાઈ ગયો. આ મુનિરાજની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૩) મીર:- એક રાજકુમાર હતો. તેને બાલ્યકાળથી જ લાડુ બહુ પ્રિય હતા. ઉંમરલાયક થતાં તેના Page #212 -------------------------------------------------------------------------- ________________ | ૧૫ર | શ્રી નંદી સૂત્ર લગ્ન થયા. એક વખત કોઈ ઉત્સવનો પ્રસંગ આવ્યો. ઉત્સવના દિવસે રાજકુમારે સ્વાદિષ્ટ પકવાન, લાડુ આદિ ઉત્તમ પ્રકારના મિષ્ટાનો કરાવ્યા. પોતાના સાથીઓ સાથે આનંદમાં આવીને રાજકુમારે ખૂબ જ ખાધું. તેનું પરિણામ ખરાબ આવ્યું. અજીર્ણના કારણે તેના શરીરમાંથી દુર્ગધ આવવા લાગી તેથી તે બહુ દુઃખી થઈ ગયો. રાજકુમાર વિચારવા લાગ્યો- અહો! આટલા સુંદર અને સ્વાદિષ્ટ ભક્ષ્ય પદાર્થ શરીરના સંસર્ગ માત્રથી દુર્ગધમય બની જાય? ખરેખર આ શરીર અશુચિ પદાર્થોથી બનેલ છે. તેના સંસર્ગમાં આવનાર પ્રત્યેક પદાર્થ ખરાબ થઈ જાય છે. માટે ધિક્કાર છે આ શરીરને, જેના માટે મનુષ્ય પાપનું આચરણ કરે છે. આ રીતે અશુચિ ભાવનાનું અનુસરણ કરતાં કરતાં તેના અધ્યવસાયો ઉત્તરોત્તર શુભ, શુભતર થતા ગયા અને એક અંતર્મુહૂર્તમાં તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. આ રાજકુમારની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૪) જેવી :- ઘણાં વર્ષો પહેલાની એક વાત છે. એ સમયે પૂર્ણભદ્ર નામનું એક નગર હતું. ત્યાં પુષ્પકેતુ નામના રાજા રાજ્ય કરતા હતા. તેને પુષ્પાવતી નામની રાણી હતી. રાજાને એક દીકરો અને એક દીકરી હતા. દીકરાનું નામ પુષ્પચૂલ હતું અને દીકરીનું નામ પુષ્પચૂલા હતું. ભાઈ બહેનનો પરસ્પર અત્યંત સ્નેહ હતો. બન્ને યુવાન થયાં ત્યારે તેની માતાનો સ્વર્ગવાસ થયો. દેવલોકમાં તેણી પુષ્પવતી નામની દેવીરૂપે ઉત્પન્ન થઈ. પુષ્પવતીએ દેવીના ભવમાં અવધિજ્ઞાનથી પોતાનો પૂર્વભવ જોયો. પોતાના પરિવારને પણ જોયો. તેના મનમાં વિચાર આવ્યો કે મારી પુત્રી પુષ્પચૂલા આત્મકલ્યાણના પથને ભૂલી ન જાય તે માટે તેને પ્રતિબોધદેવો જોઈએ. એમ વિચારીને પુષ્પવતી દેવીએ પોતાની પૂર્વભવની પુત્રી પુષ્પચૂલાને રાત્રિમાં નરક અને સ્વર્ગનું સ્વપ્ન દેખાડ્યું. સ્વપ્ન જોઈને પુષ્પચૂલાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. સંસારી ઝંઝટને છોડીને તેણે સંયમ ગ્રહણ કર્યો. તપ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાન આદિની સાથે તે અન્ય સાધ્વીઓની વૈયાવચ્ચમાં પણ રસ લેતી હતી. આત્મભાવમાં રહેતાં રહેતાં ઘાતી કર્મનો ક્ષય કરીને તેણે કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કર્યું. તે સાધ્વીએ ઘણા વર્ષ સુધી દીક્ષા પર્યાયનું પાલન કરીને નિર્વાણ પદ પ્રાપ્ત કર્યું. પુષ્પચૂલાને પ્રતિબોધ પમાડવો એ પુષ્પવતી દેવીની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૫) ડિતો :- પુરિમતાલપુર નામના નગરમાં ઉદિતોદય નામના રાજા રાજ્ય કરતા હતા. શ્રી કાંતા નામની તેને રૂપ યૌવન સંપન્ન રાણી હતી. બન્ને ધર્મિષ્ઠ હતા એટલે બન્નેએ શ્રાવક-શ્રાવિકાના વ્રત ધારણ કર્યા હતા. આ રીતે તેઓ સુખપૂર્વક ધર્મમય જીવન વ્યતીત કરી રહ્યા હતા. એકવાર અંતઃપુરમાં એક પરિવ્રાજિકા આવી. તેણે રાણીને શુચિ ધર્મનો ઉપદેશ આપ્યો પરંતુ રાણીએ તેના તરફ ધ્યાન ન આપ્યું. પરિવ્રાજિકા પોતાનો અનાદર સમજીને ત્યાંથી કુપિત થઈને ચાલી ગઈ. રાણી દ્વારા પોતાના અપમાનનો બદલો લેવા માટે તેણીએ વારાણસીના રાજા ધર્મરૂચિની પાસે શ્રીકાંતા રાણીના રૂ૫ અને અનુપમ યૌવનની પ્રશંસા કરી. શ્રીકાંતાના રૂપની વાત સાંભળીને ધર્મરુચિ Page #213 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૫૩. રાજાએ પુરિમતાલપુર પર ચઢાઈ કરી અને નગરની ચારે તરફ ઘેરો ઘાલ્યો. રાત્રિના સમયે ઉદિતોદય રાજાએ વિચાર્યું– જો યુદ્ધ કરીશ તો સંખ્યાબંધ માણસોનો સંહાર થશે માટે બીજો કોઈ ઉપાય કરવો જોઈએ. જનસંહાર અટકાવવા માટે રાજાએ વૈશ્રમણ દેવની આરાધના કરવા માટે અઠમતપ કર્યો. ત્રીજા દિવસે દેવ પ્રગટ થયો. રાજાએ દેવને પોતાની ઈચ્છા બતાવી. દેવે કહ્યું – તથાસ્તુ. વૈશ્રમણ દેવે રાતોરાત પોતાની વૈક્રિય શક્તિથી સંપૂર્ણ નગરને અન્ય સ્થાન પર સંહરણ કરી દીધું. વારાણસીના રાજાએ બીજા દિવસે ત્યાં જોયું તો નગરને બદલે સાફ મેદાન દેખાયું. એ જોઈને તે પોતાના નગર તરફ પાછો ગયો. રાજા ઉદિતોદયે પોતાની પારિણામિકી બુદ્ધિથી પોતાની અને જનતાની રક્ષા કરી. (s) સાધુ-વિલેજ :- નંદિષેણ રાજગૃહના રાજા શ્રેણિકનો પુત્ર હતો. તે યુવાન થયો એટલે રાજાએ અનેક રાજકુમારીઓ સાથે તેનું પાણિગ્રહણ કરાવ્યું. એ નવોઢાઓ પોતાના રૂપ અને યૌવનથી અપ્સરાઓને પણ પરાજિત કરતી હતી. નંદિષેણ તેની સાથે સાંસારિક સુખ ભોગવતાં સમય વ્યતીત કરતા હતા. તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી રાજગૃહ નગરમાં પધાર્યા. મહાવીર પ્રભુના આગમનના સમાચાર શ્રેણિક મહારાજાને મળ્યા. ત્યારબાદ તે અંતઃપુર સહિત ભગવાનના દર્શન માટે ગયા. નંદિષેણ પણ એ સમાચાર સાંભળીને પોતાની પત્નીઓ સાથે દર્શનાર્થે ગયો. ઉપસ્થિત જનતાને ભગવાને ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળીને નંદિષેણને વૈરાગ્ય ઉત્પન્ન થયો. ત્યાંથી તે રાજભવનમાં ગયો. ત્યાં જઈને માતાપિતા તથા દરેક પત્નીની અનુમતિ મેળવીને તેણે સંયમ અંગીકાર કર્યો. સંયમી બન્યા પછી જ્ઞાન અભ્યાસમાં તલ્લીન બની ગયા. અત્યંત તીવ્ર બુદ્ધિના કારણે તેણે અલ્પકાળમાં જ શાસ્ત્રોનો અભ્યાસ પૂર્ણ કર્યો. નંદિષેણ મનિના ઉપદેશથી અનેક ભવ્યાત્માઓ પ્રતિબોધિત થઈને સંયમ અંગીકાર કરતા હતા. ભગવાન મહાવીરની આજ્ઞા લઈને પોતાના શિષ્ય પરિવાર સહિત નંદિષેણ મુનિએ રાજગૃહથી અન્યત્ર વિહાર શરૂ કર્યો. ઘણો સમય વ્યતીત થયા બાદ ગ્રામાનુગામ વિહાર કરતા કરતા એકવાર નંદિષેણ મુનિને જ્ઞાનમાં જાણવા મળ્યું કે મારો એક શિષ્ય સંયમ પ્રત્યે અરુચિ રાખે છે અને ફરી સાંસારિક સુખ ભોગવવાની ઈચ્છા રાખે છે. તેને સંયમમાં સ્થિર કરવા માટે નંદિષેણ મુનિએ ફરી રાજગૃહ તરફ વિહાર કર્યો. નંદિપેણ મુનિના રાજગૃહ પધારવાના સમાચાર સાંભળીને મહારાજા શ્રેણિક પોતાના અંતઃપુર સહિત તેમજ નંદિષેણ કુમારની પત્નીઓને સાથે લઈને દર્શનાર્થે ગયા. રાજા શ્રેણિકને, તેની રાણીઓને તથા પોતાના ગુરુ નંદિષણની અનુપમ રૂપવતી પત્નીઓને જોઈને મુનિપણામાં શિથિલ થઈ ગયેલ સાધુએ વિચાર્યું કે– અરે ! મારા ગુરુએ તો અપ્સરાને શરમાવે એવી રૂપવતી સ્ત્રીઓનો ત્યાગ કરીને સંયમ ગ્રહણ કરેલ છે અને મન, વચન, કાયાથી સારી રીતે સંયમનું પાલન કરે છે અને હું વમન કરેલા વિષય ભોગોનું ફરી સેવન કરવા ઈચ્છું છું. ધિક્કાર છે મને ! આ રીતે વિચલિત થયાનું મારે પ્રાયશ્ચિત કરવું જોઈએ. એવો વિચાર કરીને તે પુનઃ સંયમી જીવનમાં દઢ બની ગયા અને આત્મ કલ્યાણના માર્ગમાં અધિક તન્મયતાથી પ્રવૃત્ત થયા. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪] શ્રી નદી સૂત્ર નંદિષેણ મુનિની પારિણામિકી બુદ્ધિના ઉપાય વડે શિથિલ થયેલા મુનિ સંયમમાં સ્થિર થયા. () અનવર :- ધનદાન ઉદાહરણ શ્રી જ્ઞાતાધર્મકથા સત્રના અઢારમા અધ્યયનમાં વિસ્તારપૂર્વક વર્ણન કરેલ છે માટે ત્યાંથી જાણી લેવું. ધનદત્તનું ઉદાહરણ પરિણામિક બુદ્ધિ વિષે છે. (૮) શ્રાવ :- એક ગામમાં એક ગૃહસ્થ પોતાના ગુરુ પાસે શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા. તેઓ સ્વદાર સંતોષ વ્રતનું બરાબર પાલન કરતા હતા. ઘણા વર્ષો સુધી પોતાના વ્રતોનું પાલન કરતા રહ્યાં પરંતુ કર્મના ઉદયથી એક વાર તેણે પોતાની પત્નીની સખીને જોઈ. જોતાં જ તેમાં તે આસક્ત થયાં. આસક્તિના કારણે તે ચિંતિત રહેવા લાગ્યાં. લજ્જાવશ તે પોતાની ભાવના કોઈ પણ પ્રકારે પ્રગટ કરી શકતા ન હતાં. ચિંતાના કારણે તે દુબળા થવા લાગ્યાં, ત્યારે તેની પત્નીએ આગ્રહપૂર્વક પૂછ્યું- નાથ ! તમને શું થયું છે? તમારું શરીર કેમ ઘસાતું જાય છે? પત્નીએ પૂછ્યું એટલે પતિએ પોતાની ઈચ્છા પ્રગટ કરી. વ્રતધારી પોતાના પતિની વાત સાંભળીને તેની સ્ત્રીએ વિચાર્યું તેણે સ્વદાર સંતોષ વ્રત ગ્રહણ કર્યું છે છતાં મોહના કારણે એવી દુર્ભાવના ઉત્પન્ન થયેલ છે. જો આ રીતે કલુષિત વિચારોમાં તેમનું મૃત્યુ થશે તો અવશ્ય તેની દુર્ગતિ થશે માટે પતિના વિચાર દૂર થાય અને વ્રત પણ ન ભાંગે એવો કોઈ ઉપાય શોધું. વિચારીને તેણીએ તેના પતિને કહ્યું– સ્વામી ! આપ નિશ્ચિત રહો. હું આપની ભાવનાને પૂર્ણ કરીશ. એ તો મારી સખી છે. મારી વાતને તે ટાળી નહિ શકે. એ આજે જ આપની સેવામાં ઉપસ્થિત થશે. એમ કહીને તેણી પોતાની સહેલી પાસે ગઈ. સખીની સાથે વાર્તાલાપ કરીને તેણીએ કહ્યું- તારા દાગીના અને વસ્ત્ર મને આપ. તે મારે પહેરવા છે. તેની સખીએ વસ્ત્ર તથા આભૂષણો આપ્યાં. તે લઈને પોતાના ઘરે આવી. રાત્રિના તે શ્રાવકની પત્નીએ એ જ આભૂષણો અને એ જ વસ્ત્રો પહેર્યા. તૈયાર થઈને તે પોતાના પતિ પાસે ગઈ અને તેની ઈચ્છા પૂર્ણ કરી. બીજા દિવસે તેના પતિએ કહ્યું– મેં બહુ અનર્થ કરી નાંખ્યો. મારા વ્રતનો મેં ભંગ કર્યો. તે બહુ જ પશ્ચાતાપ કરવા લાગ્યા. ત્યારે તેની પત્નીએ દરેક વાત સ્પષ્ટ કરીને કહ્યું– તમારું વ્રત ભાંગવા દીધું નથી. શ્રાવક આ વાત સાંભળીને બહુ ખુશ થયા. પછી પોતાના ધર્મગુરુની પાસે જઈને આલોચના કરી પ્રાયશ્ચિત કરીને શુદ્ધિકરણ કર્યું. તેની સ્ત્રીએ પોતાના પતિના વ્રતની રક્ષા કરી, આ તે શ્રાવિકાની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૯) અમાત્ય :- કપિલપુર નગરમાં બ્રહ્મ નામના રાજા રાજ્ય કરતા હતા. તેની રાણીનું નામ ચલણી હતું. એક વાર સુખ શય્યામાં પોઢેલી રાણીએ ચક્રવર્તીના જન્મ સૂચક એવા ચૌદ સ્વપ્ના જોયાં. ત્યારબાદ સમય થવા પર રાણીએ એક પરમ પ્રતાપી સુકુમાર પુત્રને જન્મ આપ્યો. તેનું નામ બ્રહ્મદત્ત રાખ્યું. બ્રહ્મદત્તના પિતા બ્રહ્મનો દેહાંત થયો ત્યારે બ્રહ્મદત્તનો હજુ બાલ્યકાળ જ હતો તેથી બ્રહ્મદત્ત ઉંમરલાયક થાય ત્યાં સુધી રાજાના મિત્ર દીર્ઘપૃષ્ઠને રાજગાદી પર બેસાડ્યો. દીર્ઘપૃષ્ઠ ચરિત્રહીન હતો. તે વારંવાર અંતઃપુરમાં આવ-જા કરતો હતો. જેના પરિણામે રાણીની સાથે તેનો અનુચિત સંબંધ થઈ ગયો. તેઓ બન્ને વૈષયિક સુખ ભોગવવા લાગ્યાં. Page #215 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૫૫ | રાજા બ્રહ્મના મંત્રીનું નામ ધનુ હતું. તે રાજાનો હિતેષી હતો. રાજાના મૃત્યુ બાદ મંત્રી રાજકુમારની સર્વ પ્રકારે સાર-સંભાળ રાખતો હતો. બ્રહ્મદત્ત યુવાન થયો ત્યારે મંત્રીએ બ્રહ્મદત્તને દીર્ઘપુષ્ઠ મિત્ર અને રાણીના અનુચિત સંબંધ વિષયક વાત કરી. યુવા રાજકુમારને માતાના અનાચાર પ્રત્યે બહુ ક્રોધ આવ્યો. રાજકુમારે માતાને સમજાવવા માટે એક ઉપાય શોધ્યો. એક વાર તે એક કાગડાને અને એક કોયલને લઈ આવ્યો અને તે અંતઃપુરમાં જઈને કહેવા લાગ્યો- આ પક્ષીઓની જેમ જે વર્ણશંકરપણુ કરશે તેને હું ચોક્કસ દંડ આપીશ. રાણી પુત્રની વાત સાંભળીને ગભરાઈ ગઈ પણ દીર્ઘપૃષ્ઠ તેણીને સમજાવી દીધી કે એ તો બાળક છે તેની વાત પર ધ્યાન દેવું નહીં. એકવાર રાજકુમારે શ્રેષ્ઠ હાથણીની સાથે નિકૃષ્ટ હાથીને જોયો, જોઈને તેણે રાણી અને દીર્ઘપૃષ્ઠને બંગભાષામાં ધમકી આપી. ત્રીજીવાર એક હંસી અને એક બગલાને લઈ આવ્યો અને અંતઃપુરમાં જઈને તેને મોટા અવાજે કહ્યું- આ રાજ્યમાં જે કોઈ આની જેમ રમણ કરશે તેને હું મૃત્યુનો દંડ આપીશ. ત્રણવાર આ રીતે રાજકુમારની ધમકી સાંભળીને દીર્ઘપૃષ્ઠ સાવધાન થઈ ગયો. તેણે રાણીને કહ્યું– આ કુમાર જે કહી રહ્યો છે તે પ્રમાણે અવશ્ય દંડિત કરશે. નીતિ શાસ્ત્ર અનુસાર વિષવૃક્ષને વધવા દેવું જોઈએ નહીં. રાણીએ પણ તેની વાતનું સમર્થન કર્યું. રાણીએ કહ્યું– એવો ઉપાય કરવો કે આપણું કાર્ય સિદ્ધ થઈ જાય અને લોકોમાં નિંદા પણ ન થાય. આ માટે તેમણે એક યોજના બનાવી કે સૌ પ્રથમ રાજકુમારના લગ્ન કરાવી દઈએ. કુમારને રહેવા માટે એક લાક્ષાગૃહ બનાવવું. લાક્ષાગૃહમાં કુમાર તેની પત્ની સાથે આનંદ વિનોદ કરતો હોય તે સમયે લાક્ષાગૃહમાં આગ લગાડી દેવી. "કામાંધ માણસ શું ન કરી શકે ?" રાણી માતા હોવા છતાં પોતાના પુત્રની હત્યા કરવા માટે તૈયાર થઈ ગઈ. રાજકુમારના લગ્ન રાજા પુષ્પચૂલની કન્યા સાથે ધામધૂમથી કર્યા. બીજી બાજુ સુંદર લાક્ષાગૃહ પણ બની ગયું. મંત્રી ધનુને દીર્ઘપૃષ્ઠ તથા રાણીના જયંત્રની ખબર પડી ગઈ હતી. એક દિવસ તે દીર્ઘપૃષ્ઠની પાસે ગયો. ત્યાં જઈને તેણે કહ્યું– 'મહારાજ ! હવે હું વૃદ્ધ થઈ ગયો છું. હવે કામ કરવાની શક્તિ પણ રહી નથી માટે શેષ જીવન હું ભગવાનના ભજનમાં વ્યતીત કરવા ઈચ્છું છું. મારો પુત્ર વરધનુ ઉંમરલાયક તથા બુદ્ધિમાન બની ગયો છે માટે રાજ્યની સેવા હવે તે કરશે." આ પ્રમાણે દીર્ઘપૃષ્ઠની આજ્ઞા લઈને મંત્રી ધનુ ત્યાંથી રવાના થઈને ગંગાનદીના કિનારે એક દાન શાળા ખોલીને દાન દેવા લાગ્યાં પણ આ કાર્ય કરતાં કરતાં તેણે અતિ શીઘ્રતાથી એક સુરંગ ખોદાવી. ગંગાનદીથી એ સુરંગ ઠેઠ લાક્ષાગૃહ સુધી તૈયાર કરાવી. રાજકુમારના વિવાહ અને લાક્ષાગૃહનું નિર્માણ બન્ને તૈયાર થઈ ગયા. તેની સાથે સુરંગ પણ તૈયાર થઈ ગઈ હતી. લગ્ન બાદ બ્રહ્મદત્તકુમાર તથા નવવધૂને વરધનુની સાથે લાક્ષાગૃહમાં મોકલ્યાં અર્ધી રાત્રે અચાનક આગ લાગી અને લાક્ષાગૃહ પીગળવા લાગ્યો. એ જોઈને કુમારે ગભરાઈને વરધનુને પૂછયું– મિત્ર ! આ શું થઈ રહ્યું છે? આગ કેવી રીતે લાગી ગઈ? ત્યારે વરધનુએ દીર્ઘપુષ્ઠ અને રાણીના ષડયંત્રની વાત Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ | શ્રી નદી સૂત્ર સંક્ષેપમાં કહી દીધી. માતાએ આપની હત્યાનો આ ઉપાય શોધ્યો છે, પણ આપ ગભરાતા નહીં. મારા પિતાજીએ આ લાક્ષાગૃહથી ગંગા નદીના કિનારા સુધી સુરંગ બનાવીને રાખી છે અને ત્યાં આપના માટે ઘોડો પણ તૈયાર રાખેલ છે. તે આપને ઈચ્છિત સ્થાન પર પહોંચાડી દેશે. શીધ્ર ચાલો. આપ બન્નેને સુરંગ દ્વારા અહીંથી બહાર કાઢીને હું ગંગા નદીના કિનારા સુધી પહોંચાડી દઉં છું. એ પ્રમાણે કુમાર ગંગા નદીના કિનારે પહોંચી ગયા. ત્યાર બાદ ગંગા નદીના કિનારા પરથી અનેક દેશમાં ફરીને બ્રહ્મદત્તકુમારે અનેક કન્યાઓ સાથે પાણિગ્રહણ કરીને છ ખંડની સાધના કરી. આ રીતે અમાત્ય ધનુની પારિણામિકી બુદ્ધિ વડે સુરંગથી રાજકુમાર બ્રહ્મદત્ત સકુશળ મોતના મુખમાંથી બચી ગયો અને કાલાંતરે પોતાની બુદ્ધિ અને બળથી છ ખંડને જીતીને ચક્રવર્તી સમ્રાટ બની ગયો. (૧૦) ક્ષપs :- એક વાર તપસ્વી મુનિ ગોચરી માટે પોતાના શિષ્યની સાથે ગયા. પાછા વળતી વખતે તપસ્વી મુનિના પગની નીચે એક દેડકી દબાઈ ગઈ. શિષ્ય આ દશ્ય જોયું એટલે તેણે ગુરુને પ્રાયશ્ચિત કરવા માટે કહ્યું. પણ શિષ્યની વાત પર તપસ્વી મુનિએ ધ્યાન ન આપ્યું. સાયંકાલ પ્રતિક્રમણ કરતી વખતે ફરી શિષ્ય દેડકી મરી ગયાની વાત યાદ કરાવી દીધી અને ગુરુને વિનયપૂર્વક કહ્યું– આપ દેડકીનું પ્રાયશ્ચિત લઈ લો પરંતુ તપસ્વી મુનિ ક્રોધથી ધમધમાયમાન બનીને શિષ્યને મારવા માટે દોડ્યા. ઝડપથી દોડીને તે આગળ વધવા ગયા. અંધકાર હોવાના કારણે શિષ્યની પાસે તે પહોંચી શક્યા નહીં પણ એક થાંભલા સાથે ભટકાયા તેથી તેનું માથું ફૂટી ગયું અને તરત જ તેનું મૃત્યુ થયું. મરીને તે જ્યોતિષી દેવ થયા. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને દષ્ટિ વિષ સર્પની યોનિમાં ઉત્પન્ન થયા. ત્યાં તેને જાતિસ્મરણ જ્ઞાન થવાથી પોતાનો પૂર્વભવ જોયો અને ભયંકર પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પછી તે બિલમાં જ રહેવા લાગ્યા. તેણે વિચાર્યું કે મારી દષ્ટિના વિષથી હવે કોઈ પણ પ્રાણીની ઘાત થવી જોઈએ નહીં. એ અરસામાં એક રાજાના રાજકુમારને સર્પ કરડ્યો અને રાજકુમાર મરી ગયો. રાજકુમાર મરી જવાથી રાજાને અત્યંત દુઃખ થયું અને ક્રોધે ભરાઈને ગામોગામના ગારુડીઓને બોલાવ્યાં. બોલાવીને દરેકને કહ્યું – દરેક ગામના સર્પોને પકડીને મારી નાંખો. એવી મારી આજ્ઞા છે. ગારુડી લોકો ગામોગામના સર્પોને મારવા લાગ્યાં. એક ગારુડી તે દષ્ટિવિષ સર્પના બિલ પાસે પહોંચ્યો. તેણે સર્પને બિલની બહાર કાઢવા માટે બિલ પર ઝેરી દવા છંટાવી. દવાના પ્રભાવે તે સર્પ બહાર આવવા લાગ્યો. તેણે વિચાર્યું કે મારી દષ્ટિથી મને મારનારનું મૃત્યુ ન થવું જોઈએ. એવા ઉદ્દેશથી સર્ષે પહેલા પોતાની પૂંછડી દરની બહાર કાઢી. જેમ જેમ તે બહાર નીકળતો ગયો તેમ તેમ ગારુડી તેના શરીરના ટુકડા કરતો ગયો. તો પણ સર્વે સમભાવ રાખ્યો, મારનાર પ્રત્યે લેશમાત્ર પણ ક્રોધ ન કર્યો. મરતી વખતે તેના પરિણામો શુદ્ધ હતાં. શ્રેષ્ઠ પરિણામના કારણે તે મરીને ત્યાંના રાજાના ઘરે પુત્ર રૂપે ઉત્પન્ન થયા. ત્યાં તેનું નામ "નાગદત્ત" રાખવામાં આવ્યું. નાગદત્તને બાલ્યકાળમાં જ પૂર્વભવના સંસ્કારનાં કારણે વૈરાગ્ય ઉત્પન્ન થયો અને સંયમ ધારણ કર્યો. વિનય, સરળતા, ક્ષમા આદિ અસાધારણ ગુણોનાં કારણે તે મુનિ દેવોથી પણ વંદનીય બની ગયા. Page #217 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન | ૧૫૭ | પૂર્વભવમાં તે તિર્યંચ હતાં તેથી ભૂખનો પરીષહ તેને બહુ પરેશાન કરતો હતો. તે તપસ્યા બિલકુલ કરી શકતા ન હતાં. તેના ગચ્છમાં એકથી એક ચડે એવા ચાર તપસ્વી મુનિઓ હતા. નાગદત્તમુનિ તે તપસ્વીઓની ત્રિકરણથી સેવા-ભક્તિ, વૈયાવચ્ચ વગેરે કરતા હતા. એક વાર નાગદત્ત મુનિને વંદન કરવા માટે એક દેવ આવ્યા. તપસ્વી મુનિઓ આ જોઈને નાગદત્ત મુનિની ઈર્ષ્યા કરવા લાગ્યા. એક દિવસ નાગદત્ત મુનિ પોતાના માટે ગોચરી લઈને આવ્યા. તેણે વિનયપૂર્વક તપસ્વી મુનિઓને આહાર દેખાડ્યો. ઈર્ષાના કારણે તેઓએ કહ્યું– અરે ભૂખમરા ! એમ કહીને તિરસ્કાર કરતાં એક મુનિ તેના આહારમાં ઘૂંક્યા. આ પ્રસંગે નાગદત્ત મુનિએ ક્ષમા ધારણ કરી લીધી. તેના મનમાં જરા પણ રોષ ન આવ્યો. તે પોતાની નિંદા અને ચારે ય તપસ્વી મુનિની પ્રશંસા કરવા લાગ્યા. ઉપશાંત વૃત્તિ અને પરિણામોની વિશુદ્ધતાના કારણે નાગદત્ત મુનિને તે જ ક્ષણે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવો કેવળ મહોત્સવ મનાવવા માટે આવ્યા. એ જોઈને ચારે ય તપસ્વી મુનિઓ પોતાના અપકૃત્ય પર પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પશ્ચાત્તાપથી તેઓનો આત્મા નિર્મળ બન્યો તેથી તેઓને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. નાગદત્તમુનિએ વિપરીત પરિસ્થિતિમાં પણ સમતા ધારણ કરી તેથી તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આ નાગદત્તમુનિની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૧૧) અમાત્યપુત્ર :- કાંપિલપુર નગરના રાજા બ્રહ્મ હતાં. તેના મંત્રીનું નામ ધનુ હતું. રાજકુમારનું નામ બ્રહ્મદત્ત હતું. મંત્રીના પુત્રનું નામ વરધનુહતું. બ્રહ્મરાજાના મૃત્યુ બાદ તેનું રાજ્ય તેના મિત્ર દીર્ઘપૃષ્ઠને આપ્યું. રાણી ચૂલણી સાથે તેનો અનુચિત સંબંધ હતો. રાજકુમાર બ્રહ્મદત્તને જ્યારે એ વાતની ખબર પડી ત્યારે તેણે પોતાની માતા તથા દીર્ઘપૃષ્ઠને મારવાની ધમકી આપી તેથી તેઓએ પોતાના માર્ગમાં કંટક સમાન સમજીને બ્રહ્મદત્તના લગ્ન કર્યા. લગ્ન બાદ પુત્ર અને પુત્રવધૂને લાક્ષાગૃહમાં મોકલ્યાં અને પછી લાક્ષગૃહમાં આગ લગાડી દીધી પરંતુ બ્રહ્મદત્તકુમારનો વફાદાર મંત્રી ધનુ તેમજ તેનો દીકરો વરધનુ, આ બન્નેની સહાયતાથી તેઓ લાક્ષાગૃહમાંથી નીકળી ગયા. આટલું વૃતાંત પહેલાં આવી ગયું છે. ત્યારબાદ જ્યારે તેઓ જંગલમાં જઈ રહ્યા હતાં ત્યારે બ્રહ્મદત્તને ખૂબ જ તરસ લાગી. વરધનુ રાજકુમારને એક વૃક્ષ નીચે બેસાડીને પાણી લેવા માટે ગયો. આ બાજુ દીર્ઘપૃષ્ઠને ખબર પડી કે રાજકુમાર લાક્ષાગૃહથી નીકળી ગયો છે તેથી તેણે રાજકુમાર બ્રહ્મદત્ત અને તેના મિત્ર વરધનુને શોધવા માટે ચારેય બાજુ નોકરોને દોડાવ્યાં. અનુચરો શોધતાં શોધતાં એ જ જંગલના સરોવરને કાંઠે પહોંચ્યા. ત્યાં વરધનુ રાજકુમાર માટે પાણી ભરી રહ્યો હતો. સેવકોએ વરધનુને પકડી લીધો. એ જ સમયે વરધનુએ એવો જોરદાર અવાજ કર્યો કે બ્રહ્મદત્તકુમાર તેના સંકેતને સમજીને તે જ ક્ષણે ઘોડા ઉપર ચડીને ભાગી ગયો. સેવકોએ વરધનુને રાજકુમાર વિષે પૂછ્યું પણ તેણે કાંઈ કહ્યું નહીં તેથી રાજાના માણસો તેને મારવા-પીટવા લાગ્યા. ચતુર વરધનું નિશ્રેષ્ટ થઈને નીચે પડી ગયો. અનુચરોએ તેને મરેલો સમજીને છોડી દીધો. ત્યાંથી તેઓ રાજકુમારને શોધવા માટે ગયા. રાજસેવકો ચાલ્યા ગયા પછી વરધનુ ત્યાંથી ઊઠ્યો અને રાજકુમારને શોધવા લાગ્યો પણ તેનો ક્યાંય પતો લાગ્યો નહીં તેથી તે પોતાના સંબંધીઓને Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી નંદી સૂત્ર મળવા માટે પોતાના ઘર તરફ રવાના થયો. માર્ગમાં તેને સંજીવન અને નિર્જીવન નામની બે ઔષધિ મળી. તે લઈને કપિલપુનગરની પાસે પહોંચ્યો. ત્યાં તેને એક ચાંડાલ મળ્યો. તેણે વરધનુને કહ્યુંતમારા પરિવારના દરેક માણસોને રાજાએ બંદી બનાવી દીધા છે. રાજાની વાત સાંભળીને વરધનુએ મુંઝાયા વિના ચાંડાલને લાલચ આપીને પોતાના વશમાં કરી લીધો અને તેને નિર્જીવન ઔષધિ આપી અને તેનો સંકેત સમજાવી દીધો. વરધનુના આદેશ અનુસાર ચાંડાલે નિર્જીવન ઔષધિ તેના કુટુંબના મુખ્ય માણસને આપી. તેણે કુટુંબની દરેક વ્યક્તિની આંખમાં એ ઔષધિ આંજી દીધી તેથી તેઓ તત્કાળ નિર્જીવ સદશ બની ગયા. રાજસેવકોએ રાજાને ખબર આપ્યા કે બંદી કરેલા દરેક માણસો મરી ગયા છે. રાજાએ ચાંડાલને બોલાવીને એ બધાને શ્મશાનમાં લઈ જવાની આજ્ઞા આપી. ચાંડાલે વરધનુના સંકેત અનુસાર એક જગ્યાએ તેઓને મૂકી દીધા. વરધનુએ ત્યાં આવીને તે દરેકની આંખોમાં સંજીવની ઔષધિ આંજી તો તત્કાળ દરેક સભ્ય સ્વસ્થ બની ગયા અને વરધનુને પોતાની પાસે ઊભેલો જોઈને હર્ષિત થયા. ત્યારબાદ વરધનું પોતાના પરિવારને કોઈ સંબંધીને ત્યાં સકુશળ રાખીને પોતે રાજકુમાર બ્રહ્મદત્તની શોધ કરવા નીકળી ગયો. દૂર દૂર જંગલમાં તેને રાજકુમાર મળી ગયો. બન્ને મિત્રો ત્યાંથી ચાલતા થયા, રસ્તામાં અનેક રાજાઓની સાથે યુદ્ધ કરીને તેઓને જીતી લીધા. અનેક કન્યાઓ સાથે બ્રહ્મદત્તના લગ્ન થયા. ધીરે ધીરે છ ખંડને જીતીને બ્રહ્મદત્ત ચક્રવર્તી કપિલપુર નગરમાં આવ્યા. ત્યાં આવીને દીર્ઘપૃષ્ઠને મારીને ચક્રવર્તીની ઋદ્ધિનો ઉપભોગ કરતાં સુખપૂર્વક જીવન વ્યતીત કરવા લાગ્યા. આ રીતે મંત્રી પુત્ર વરધનુએ પોતાના કુટુંબની અને બ્રહ્મદત્તની રક્ષા કરી તેમજ બ્રહ્મદત્તને ચક્રવર્તી બનાવવામાં અનેક પ્રકારે સહાયતા આપી. આ તેની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૧૨) વાજય :- પાટલિપુત્રના રાજા નંદ કુપિત થઈને એક વાર ચાણક્ય નામના બ્રાહ્મણને પોતાના નગરથી બહાર નીકળી જવાની આજ્ઞા આપી. ચાણક્ય સંન્યાસીનો વેષ ધારણ કરીને ત્યાંથી રવાના થયો. ફરતાં ફરતાં તે મૌર્ય દેશમાં પહોંચ્યો. ત્યાં એક ગામમાં કોઈ એક ક્ષત્રિયાણીને ચંદ્રપાન કરવાનો દોહદ ઉત્પન્ન થયો. દોહદ પૂર્ણ ન થવાથી ક્ષત્રિયાણી દિન પ્રતિદિન દૂબળી થવા લાગી. તેના પતિએ પત્નીને પૂછ્યું- તું દૂબળી કેમ દેખાય છે? કાંઈ દર્દ થયું હોય તો વાત કર. પત્નીએ દોહદની વાત કરી. તેણીની વાત સાંભળીને તેનો પતિ પણ ચિંતામાં પડી ગયો. તેણીની આ ઈચ્છા હું કઈ રીતે પૂર્ણ કરી શકીશ? દોહદ પૂર્ણ નહિ થવાથી તેણી અત્યંત દૂબળી થવા લાગી. તેનો પતિ વિચાર કરે છે કે જો આ સ્ત્રીનો દોહદ પૂર્ણ નહિ થાય તો તે મરી જશે. આ અરસામાં સંન્યાસી ચાણક્ય ફરતો ફરતો એ ગામમાં આવ્યો. તે સમયે ક્ષત્રિય ઘરની બહાર ઉદાસ બેઠો હતો. ચાણક્ય તેની ઉદાસીનું કારણ પૂછ્યું. ક્ષત્રિયે તેની પત્નીના દોહદની વાત કહી. એ વાત સાંભળીને ચાણક્ય કહ્યું- હું તેણીની ઈચ્છા પૂર્ણ કરી દઈશ. ચાણક્ય તે સ્ત્રીની ઈચ્છા પૂર્ણ કરવા માટે નગરની બહાર એક તંબૂ બનાવ્યો. તેની ઉપર એક ચંદ્રાકાર છિદ્ર બનાવ્યું અને પૂર્ણિમાની રાત્રેએ છિદ્રની નીચે એક થાળીમાં પેય પદાર્થ રાખી દીધો. તે દિવસે ત્યાં એક મહોત્સવ રાખેલ હતો, એમાં ક્ષત્રિય અને ક્ષત્રિયાણીને પણ બોલાવ્યા. જ્યારે ચંદ્ર તે Page #219 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન | ૧૫૯. છિદ્રની ઉપર આવ્યો ત્યારે તેનું પ્રતિબિંબ થાળીમાં પડ્યું. તે જ સમયે ચાણક્ય કહ્યું– બહેન ! આ થાળીમાં ચંદ્ર છે તેનું પાન કરી લો. ક્ષત્રિયાણીએ એ પેય પદાર્થનું પ્રસન્નતાપૂર્વક પાન કર્યું. જે ક્ષણે તેણીએ ચંદ્ર પીધો તે જ ક્ષણે ચાણક્ય છિદ્ર ઉપર એક કપડું ઢાંકી દીધું, જેથી ચંદ્રનો પ્રકાશ આવવો બંધ થઈ ગયો. ક્ષત્રિયાણી ચંદ્રનું પાન કરીને ખુશ થઈ ગઈ. તેણીની ઈચ્છા પૂર્ણ થવાથી તે શીધ્ર સ્વસ્થ બની ગઈ અને સુખપૂર્વક ગર્ભનું પાલન કરવા લાગી, સમય થવા પર ચંદ્ર સમાન તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. બાળક ગર્ભમાં આવ્યો ત્યારે માતાને ચંદ્રનો દોહદ ઉત્પન્ન થયો હતો તેથી તેનું નામ "ચંદ્રગુપ્ત" રાખ્યું. ચંદ્રગુપ્ત જ્યારે જવાન થયો ત્યારે પોતાની માતાને ચંદ્રપાન કરાવનાર ચાણક્યની સહાયતાથી રાજા નંદને મારીને પાટલિપુત્રનો રાજા બની ગયો અને ચાણક્યને પોતાનો મંત્રી બનાવ્યો. આ ચાણક્યની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૧૩) મિદ્ર :- પાટલિપુત્રમાં નંદ નામના રાજા રાજ્ય કરતા હતા. તેના મંત્રીનું નામ શકડાલા હતું. તે બહુ ચતુર હતો. તે મંત્રીને સ્થૂલિભદ્ર અને શ્રિયક નામના બે દીકરા હતા. તેમજ યક્ષા, યક્ષાદત્તા, ભૂતા, ભૂતદત્તા, સણા, વેણા અને રેણા નામની સાત પુત્રીઓ હતી. તે કન્યાઓની સ્મરણશક્તિ અજબ ગજબની હતી. સર્વથી મોટી દીકરી કક્ષાની સ્મરણ શક્તિ બહુ તીવ્ર હતી. જે વાત તે એકવાર સાંભળતી તેને અક્ષરશઃ યાદ રાખતી. યક્ષદત્તા બે વાર સાંભળીને યાદ રાખતી. ભૂતા ત્રણવાર, ભૂતદત્તા ચારવાર, રોણા પાંચવાર, વેણા છ વાર અને રેણા સાતવાર સાંભળે તો કોઈ પણ વાત ક્યારે ય ભૂલતી નહીં. ગમે ત્યારે ગમે તેને એ વાત સંભળાવી શકે એવી તેની સ્મરણશક્તિ હતી. એ જ નગરમાં એક વરરુચિ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે બહુ વિદ્વાન હતો. તે પ્રતિદિન ૧૦૮ શ્લોકની રચના કરીને રાજસભામાં રાજા નંદની સ્તુતિ કરતો. રાજા નિત્ય નવા નવા ૧૦૮ શ્લોક વડે કરાતી પોતાની સ્તુતિ સાંભળતા અને સાંભળીને મંત્રીની સામે જોતા. તેનો અભિપ્રાય એવો હતો કે મંત્રી તેની પ્રશંસા કરે તો તેને કંઈક પુરસ્કાર આપી શકાય પરંતુ શકપાલ મંત્રી કાંઈ પણ બોલ્યા વગર ચુપચાપ સાંભળતા તેથી રાજા તેને કાંઈ પણ પુરસ્કાર આપતા ન હતા. વરરુચિ પ્રતિદિન રાજસભામાંથી ખાલી હાથે ઘેર જતો. વરરુચિની પત્ની તેને ઉપાલંભ આપતી કે તમે કાંઈ પણ કમાઈને કેમ લઈ આવતા નથી? આ રીતે આપણું ઘર શી રીતે ચાલશે? તેની પત્ની પ્રતિદિન પતિને કહેતી કે તમે ગમે તેમ કરીને કંઈક કમાઈને લઈ આવો. પત્નીની વાત સાંભળીને વરરુચિએ વિચાર્યું– જ્યાં સુધી મંત્રી રાજાને કાંઈ કહેશે નહીં ત્યાં સુધી રાજા મને કાંઈ પણ આપશે નહીં. એક વાર તે શકપાલ મંત્રીના ઘેર ગયો અને તેની સ્ત્રીની પ્રશંસા કરવા લાગ્યો. તેની સ્ત્રીએ પૂછ્યું– પંડિતરાજ! આપ આજે અહીં કયા પ્રયોજનથી આવ્યા છો? વરરુચિએ તેણીને સર્વ વૃત્તાંત સંભળાવી દીધો અને કહ્યું– હું પ્રતિદિન નવા નવા ૧૦૮ શ્લોક બનાવીને રાજાની સ્તુતિ કરું છું પરંતુ મંત્રીના મૌન રહેવાથી રાજા ખુશ થઈને મને કાંઈ આપતા નથી, તેથી મારી પત્ની મારી સાથે દરરોજ ઝગડો કરે છે અને કહે છે રાજા કાંઈ આપતા નથી, તો પછી શા માટે દિવસભર કલમ પકડીને બેસો છો? શકવાલની પત્નીએ કહ્યું– ભલે ! આજે હું મંત્રીને વાત કરીશ. શકવાલની પત્ની બુદ્ધિમતી અને દયાળુ હતી. તેણીએ રાત્રે પોતાના પતિને કહ્યું– સ્વામિન્ ! વરરુચિ પ્રતિદિન એક સો આઠ નવા નવા શ્લોકની રચના કરીને રાજાની સ્તુતિ કરે છે. શું એ શ્લોક Page #220 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૦ ] શ્રી નદી સૂત્ર આપને સારા નથી લાગતા? તેના પતિએ કહ્યું– મને સારા લાગે છે. તો પછી આપ પંડિતજીની પ્રશંસા કેમ નથી કરતા? મંત્રીએ કહ્યું–તે મિથ્યાત્વી છે માટે હું તેની પ્રશંસા કરતો નથી. પત્નીએ ફરી વિનયપૂર્વક કહ્યું – નાથ! જો આપના કહેવાથી એ બિચારાનું ભલું થતું હોય તો આપને એમાં શું નુકશાની છે? મંત્રીએ કહ્યું– ભલે, કાલે હું એ બાબત વિચાર કરીશ. બીજા દિવસે મંત્રી જ્યારે દરબારમાં ગયો ત્યારે વરસચિએ પોતાના બનાવેલા નવા ૧૦૮ શ્લોકથી રાજાની સ્તુતિ કરી. રાજાએ મંત્રીની સામું જોયું. મંત્રીએ કહ્યું "સુભાષિત" છે. એટલું કહેવા પર જ રાજાએ પંડિતજીને એક સો આઠ સુવર્ણમુદ્રાઓ આપી. વરરુચિ હર્ષિત થઈને પોતાના ઘરે ગયો. વરરુચિ ગયા પછી મંત્રીએ રાજાને પૂછ્યું– મહારાજ ! આપે તેને સુવર્ણમુદ્રા શા માટે આપી? રાજાએ કહ્યું- તે પ્રતિદિન નવા નવા ૧૦૮ શ્લોકથી સ્તુતિ કરે છે અને આજે તમે પણ તેની પ્રશંસા કરી એટલે મેં તેને પારિતોષિક રૂપે સુવર્ણમુદ્રાઓ આપી. મંત્રીએ કહ્યું– મહારાજ ! તે તો જગતમાં પ્રચલિત જૂના શ્લોકો જ આપને સંભળાવે છે. રાજાએ આશ્ચર્યથી પૂછ્યું તેનું પ્રમાણ શું છે? મંત્રીએ કહ્યું– હું સત્ય કહું છું. જે શ્લોક વરરુચિ આપને સંભળાવે છે એ તો મારી દીકરીઓને પણ આવડે છે. જો આપને વિશ્વાસ ન આવે તો કાલે વરરુચિ જે શ્લોક આપને સંભળાવશે એ જ શ્લોકો મારી સુપુત્રીઓ આપને સંભળાવશે. રાજાએ કહ્યું ભલે. બીજા દિવસે ચાલાક મંત્રી પોતાની સાતે ય કન્યાને રાજદરબારમાં લઈ આવ્યો અને તે દરેકને પડદાની પાછળ બેસાડી દીધી. નિયત સમય પર વરરુચિ સભામાં આવ્યો. તેણે પોતાના બનાવેલા નવા નવા ૧૦૮ શ્લોકથી રાજાની સ્તુતિ કરી પરંતુ શકપાલ મંત્રીએ ઈશારો કરી પોતાની મોટી દીકરી યક્ષાને બોલાવી. રાજાની સમક્ષ આવીને વરરુચિએ સંભળાવેલા ૧૦૮ શ્લોકો તેણે પણ સંભળાવી દીધા. યક્ષા એકવાર જે સાંભળે તે તેને યાદ રહી જતું. વરરુચિના બોલેલા સમસ્ત શ્લોકો જ્યારે યક્ષાએ રાજાને સંભળાવ્યા ત્યારે રાજા વરરુચિ પર ક્રોધિત થયાં અને કહ્યું, "તું કહે છે ને કે હું દરરોજ નવા શ્લોક સંભળાવું છું, આટલું ખોટું બોલે છે?" આજથી તારે રાજસભામાં આવવાનું નથી. રાજાએ કરેલા અપમાનથી વરરુચિ બહુ દુઃખી થયો અને શકવાલનો બદલો લેવાનો નિર્ણય કર્યો. તેણે એક લાંબા લાકડાનો ત્રાપો બનાવ્યો. પછી એ ત્રાપો લઈને તે ગંગા નદીના કિનારે ગયો. અર્ધા ત્રાપો તેણે પાણીમાં રાખ્યો, તેની ઉપર સોનામહોરની થેલી રાખી, અર્ધા ત્રાપો જે પાણીથી બહાર હતો તેના પર બેસીને તે ગંગાની સ્તુતિ કરવા લાગ્યો. સ્તુતિ પૂર્ણ થયા બાદ તેણે ત્રાપાને દબાવ્યો એટલે સોનામહોરની થેલી સહિત તે ભાગ ઉપર આવ્યો, થેલીને જોઈને વરરુચિએ લોકોને કહ્યું – રાજા મને ઈનામ ન આપે તો તેમાં મુંઝાવાનું શું? ગંગા તો પ્રસન્ન થઈને મને પ્રતિદિન સુવર્ણની એક થેલી આપે છે. એમ કહીને તે પોતાના ઘરે ચાલ્યો ગયો. પ્રતિદિન આ ક્રિયા તેણે ચાલુ રાખી. ગંગા માતાની વરરુચિ પર કપા ઉતરી છે, એ વાત આખા ય નગરમાં ફેલાઈ ગઈ. રાજાના કાન સુધી એ વાત પહોંચી ગઈ. રાજાએ શકડાલને વરરુચિની વાત વિષે પૂછ્યું. મંત્રીએ કહ્યું- "મહારાજ ! સાંભળેલી વાતો પર વિશ્વાસ ન કરતાં પ્રાતઃકાળ આપણે ત્યાં જઈને જોવું જોઈએ." રાજાએ તેની વાત Page #221 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૬૧] માન્ય રાખી. ઘરે જઈને શકવાલે પોતાના એક વિશ્વાસુ સેવકને આદેશ આપ્યો કે તું રાતના ગંગાના કિનારા પર છુપાઈને બેસી જશે. જ્યારે વરરુચિ સોનામહોરની થેલી પાણીમાં છુપાવીને ચાલ્યો જાય ત્યારે તારે એ થેલી લઈને મારી પાસે આવવું. સેવકે મંત્રીના કહેવા મુજબ કાર્ય કર્યું. તે ગંગાના કિનારા પર છુપાઈને બેસી ગયો. અર્ધી રાતે વરરુચિ ત્યાં આવ્યો અને પાણીમાં સોનામહોરની થેલી છપાવીને ચાલ્યો ગયો. તેના ગયા પછી સેવકે ત્યાંથી પેલી થેલી લઈને મંત્રીને સોંપી દીધી. બીજા દિવસે સવારે વરરુચિ ગંગાકિનારે આવ્યો અને ત્રાપા પર બેસીને ગંગાની સ્તુતિ કરવા લાગ્યો. એ જ સમયે રાજા અને મંત્રી પણ ત્યાં આવ્યા. સ્તુતિ સંપૂર્ણ થયા બાદ વરરુચિએ ત્રાપાને દબાવ્યો પણ થેલી ઉપર આવી નહીં. બે ત્રણવાર તેણે મહેનત કરી પણ સોનામહોરની થેલી દેખાણી નહીં, ત્યારે શકપાલે કહ્યું– પંડિતરાજ ! પાણીમાં શું જુઓ છો? રાતના છુપાવેલી આપની થેલી તો મારી પાસે છે. એમ કહીને તેણે ત્યાં બેઠેલા લોકોને થેલી બતાવીને વરરુચિની પોલ ખુલ્લી કરી. લોકો માયાવી, કપટી એમ કહીને પંડિતજીની નિંદા કરવા લાગ્યા. પણ મંત્રી સાથે વેરનો બદલો લેવા માટે વરરુચિ તેના છિદ્રો શોધવા લાગ્યો. ઘણો સમય વ્યતીત થયા બાદ શકડાલ પોતાના પુત્ર શ્રિયકના લગ્નની તૈયારીમાં પડી ગયો. મંત્રીએ વિવાહની ખુશાલીમાં રાજાને ભેટ આપવા માટે ઉત્તમ પ્રકારનાં શસ્ત્રો અને અસ્ત્રો બનાવવાનો આદેશ આપ્યો. વરરુચિને આ વાતની જાણ થઈ. તેને બદલો લેવાનો મોકો મળ્યો. તેણે અમુક શિષ્યોને નિમ્નલિખિત શ્લોક યાદ કરાવીને નગરમાં પ્રચાર કરાવી દીધો. तं न विजाणेइ लोओ, जं सकडालो करिस्सइ । नन्दराउं मारेवि करि, सिरियर्ड रज्जे ठवेस्सइ ॥ લોકો જાણતા નથી કે શકલાલ મંત્રી શું કરશે? તે રાજા નંદને મારીને પોતાના પુત્ર શ્રિયકને રાજસિંહાસન પર બેસાડી દેશે. રાજાએ પણ એ વાત સાંભળી. તેણે પકડાલના પથંત્રની વાતને સાચી માની લીધી. સવારે મંત્રી રાજદરબારમાં આવ્યો અને રાજાને પ્રણામ કર્યા પણ રાજાએ કુપિત થઈને મોઢું ફેરવી લીધું. રાજાનો એવો વ્યવહાર જોઈને મંત્રી ભયભીત બની ગયો. તેણે ઘેર આવીને આ વાત પોતાના પુત્ર શ્રિયકને કરી. બેટા! રાજાનો ભયંકર કોપ સંપૂર્ણ વંશનો પણ નાશ કરી શકે છે માટે કાલે જ્યારે હું રાજસભામાં જઈને રાજાને નમસ્કાર કરું એ સમયે જો રાજા મોઢું ફેરવી લે તો તે સમયે તું મારા ગળા પર તલવાર ફેરવી દેજે. પુત્રે કહ્યું– પિતાજી હું એવું ઘાતક અને લોક નિંદનીય કાર્ય શી રીતે કરી શકું? મંત્રીએ કહ્યું- બેટા ! હું એ સમયે તાલપુટ નામનું વિષ મારા મોઢામાં રાખી દઈશ એટલે મારું મૃત્યુ એ વિષથી થશે. જેથી તેને પિતૃ હત્યાનું પાપ નહીં લાગે. પરંતુ મને તલવાર મારવાથી રાજાનો કોપ તમારા ઉપર નહીં ઊતરે અને આપણા વંશની રક્ષા થશે. શ્રિયકે વંશની રક્ષા માટે વિવશ થઈને પિતાની આજ્ઞા માન્ય રાખી. Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદી સૂત્ર બીજા દિવસે મંત્રી પોતાના પુત્ર શ્રિયકની સાથે રાજ દરબારમાં ગયો. જ્યારે તેણે રાજાને પ્રણામ કર્યા ત્યારે રાજાએ મોઢું ફેરવી લીધું. પ્રણામ કરવા માટે મંત્રીએ માથું નમાવ્યું કે તરત જ શ્રિયકે તલવાર પિતાના ગર્દન પર મારી દીધી જેથી ધડ અને માથું અલગ થઈ ગયાં. આ દશ્ય જોઈને રાજાએ કિત થઈને કહ્યું– શ્રિયક ! તેં આ શું કર્યું ? શ્રિયકે કહ્યું– દેવ જે વ્યક્તિ આપને ઈષ્ટ ન લાગે તે અમને કેમ ઈષ્ટ લાગે ? શકડાલના મૃત્યુથી રાજા દુઃખી થયા પરંતુ શ્રિયકની વફાદારી જોઈને રાજા પ્રસન્ન થયા. રાજાએ કહ્યું– શ્રિયક ! તારા પિતાના મંત્રીપદને હવે તું સંભાળ. ત્યારે શ્રિયકે વિનયપૂર્વક કહ્યું– પ્રભો ! હું મંત્રી પદનો સ્વીકાર નહીં કરી શકું. મારા મોટા ભાઈ સ્થૂલિભદ્ર બાર વર્ષથી કોશા ગણિકાને ત્યાં રહે છે. પિતાજીની ગેરહાજરી બાદ મંત્રીપદનો અધિકારી મારા ભાઈ જ થઈ શકે. શ્રિયકની એ વાત સાંભળીને રાજાએ પોતાના કર્મચારીઓને કહ્યું– તમે કોશા વેશ્યાને ત્યાં જાઓ અને સ્થૂલિભદ્રને કોશાને ત્યાંથી સન્માનપૂર્વક અહીં લઈ આવો. તેને મંત્રીપદ આપવાનું છે. ૧૬૨ રાજાના કર્મચારીઓ કોશા વેશ્યાના નિવાસે ગયાં. ત્યાં જઈને સ્થૂલિભદ્રને સંપૂર્ણ વૃત્તાંત સંભળાવ્યું. પિતાજીના મૃત્યુના સમાચાર સાંભળીને સ્થૂલિભદ્રને અત્યંત દુ:ખ થયું. રાજપુરુષોએ સ્થૂલિભદ્રને વિનયપૂર્વક પ્રાર્થના કરીને કહ્યું "હે મહાભાગ્યશાળી ! આપ રાજસભામાં પધારો. મહારાજ આપને સન્માનપૂર્વક બોલાવે છે." કર્મચારીઓની વાત સાંભળીને સ્થૂલિભદ્ર રાજદરબારમાં આવ્યા. રાજાએ તેને સન્માનપૂર્વક આસન પર બેસાડયા. બેસાડીને કહ્યું– તમારા પિતાજીનું મૃત્યુ થયું છે માટે હવે તમે મંત્રીપદનો સ્વીકાર કરો. સ્થૂલિભદ્રે વિચાર્યું જે મંત્રીપદ મારા પિતાજીના મૃત્યુનું કારણ બન્યું તે પદ મારા માટે શી રીતે હિતકર થશે ? રાજાનો કોઈ ભરોસો ન કરાય. આજે તેઓશ્રી મને મંત્રીપદ સહર્ષ પ્રદાન કરે છે અને કાલે તે . નાખુશ । થઈને છીનવી પણ શકે છે માટે એવું પદ અને ધન પ્રાપ્ત કરવાથી લાભ શું ? આ રીતે વિચાર કરતાં કરતાં થૂલિભદ્રને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેઓ રાજ દરબારથી પાછા ફરીને આચાર્યશ્રી સંભૂતિ વિજયની પાસે ગયા અને દીક્ષા અંગીકાર કરી. સ્થૂલિભદ્ર મુનિ બની ગયા. એટલે રાજાએ શ્રિયકને મંત્રીપદ આપ્યું. સ્થૂલિભદ્ર મુનિ પોતાના ગુરુની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં જ્ઞાન ધ્યાનમાં મગ્ન રહેવા લાગ્યા. એકવાર વિહાર કરીને તેઓ પાટલિપુત્ર શહેરની નજીક પહોંચ્યા. ગુરુએ વર્ષાકાળ નજીક હોવાથી ત્યાં જ વર્ષાકાળ રહેવાનો નિશ્ચય કર્યો. તેઓશ્રીને સ્થૂલિભદ્ર વગેરે ચાર શિષ્યો હતા. ચારે ય મુનિએ જુદા જુદા સ્થળે વર્ષાકાળ વ્યતીત કરવાની ગુરુ પાસે આજ્ઞા માંગી. ગુરુએ આજ્ઞા આપી. એક સિંહની ગુફામાં, બીજા ભયાનક સર્પના દર પાસે, ત્રીજા કૂવાના કિનારા પર અને ચોથા સ્થૂલિભદ્ર મુનિ કોશા વેશ્યાને ઘેર, વર્ષાકાળ માટે ગયા. કોશા વેશ્યા સ્થૂલિભદ્ર મુનિને જોઈને અત્યંત પ્રસન્ન થઈ. તેણે વિચાર્યું કે પહેલાની જેમ ભોગ વિલાસમાં સમય વ્યતીત થશે. સ્થૂલિભદ્ર મુનિની ઈચ્છાનુસાર કોશાએ પોતાની ચિત્રશાળામાં રહેવાની આજ્ઞા આપી. વેશ્યા પ્રતિદિન પહેલાંની માફક નિત્ય નવા નવા શૃંગાર સજીને પોતાના હાવભાવ પ્રદર્શિત Page #223 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૬૭ | કરવા લાગી. સ્થૂલિભદ્ર હવે પહેલાં જેવા સ્થૂલિભદ્ર ન હતાં કે જે તેણીના શૃંગારમય કામુક પ્રદર્શનથી વિચલિત થાય. તેણે કામભોગને કિંપાક ફળ જેવા સમજીને છોડી દીધા હતા. તેઓ વૈરાગ્યના રંગે રંજિત હતા તેથી તે પોતાના આત્માને પતનની ખાઈમાં પાડે એમ ન હતા. કહ્યું છે विषयासक्तचित्तो हि यतिर्मोक्षंण विंदति । જેનું મન સાધુ વેશ ધારણ કર્યા પછી પણ વિષયાસક્ત રહે છે, એનો આત્મા મોક્ષની પ્રાપ્તિ કરી શકતો નથી. કોશાએ લાખો પ્રયત્ન કર્યા પણ ધૂલિભદ્ર મુનિનું મન વિચલિત ન થયું. પૂર્ણ નિર્વિકાર ભાવે તે તેની સાધનામાં મસ્ત રહેતા હતા. જેમાં અગ્નિ પર શીતળ જળ પડવાથી તે શાંત થઈ જાય છે તેમ સ્થૂલિભદ્ર મુનિનું શાંત અને વિકાર રહિત મુખમંડલ જોઈને વેશ્યાનું વિલાસી હૃદય શાંત બની ગયું. પછી સ્થૂલિભદ્ર મુનિએ કોશાને ઉપદેશ આપ્યો. એ ઉપદેશ સાંભળીને તેણીએ બાર વ્રત ધારણ કરી લીધાં. ચાતુર્માસની સમાપ્તિ થવાપર ચારે ય શિષ્યો ગુરુની સેવામાં પહોંચી ગયા. સિંહગુફા, સર્પનુંદર અને કૂવાના કિનારા પર ચાતુર્માસ કરનાર મુનિઓએ આવીને ગુરુના ચરણોમાં નમસ્કાર કર્યા ત્યારે ગુરુએ તેઓની પ્રશંસા કરતાં કહ્યું–છૂટુર:"હે મુનિઓ! તમે દુષ્કર કાર્ય કર્યું છે. જ્યારે સ્થૂલિભદ્ર મુનિએ પોતાનું મસ્તક ગુરુના ચરણમાં ઝુકાવ્યું ત્યારે ગુરુએ કહ્યું- "છૂત૬%: કુર:" હે મુનિ! તમે અતિદુષ્કર કાર્ય કર્યું છે. સ્થૂલિભદ્રને ગુરુએ જ્યારે અતિ દુષ્કર કાર્ય માટે શાબાશી આપી ત્યારે ત્રણે ય મુનિઓનાં હૃદયમાં ઈષ્યભાવ ઉત્પન્ન થયો. જ્યારે બીજું ચાતુર્માસ આવ્યું ત્યારે સિંહગુફામાં વર્ષાવાસ કરનાર મુનિએ ગુરુ પાસે કોશા વેશ્યાના ઘરે ચાતુર્માસ કરવાની આજ્ઞા માંગી. ગુરુએ તેને આજ્ઞા ન આપી. ગુરુની આજ્ઞા વિના તે મુનિ કોશા વેશ્યાના ઘરે ચાતુર્માસ કરવા માટે ગયા. કોશાએ પોતાની ચિત્રશાળામાં તે મુનિને ચાતુર્માસ કરવાની અનુમતિ આપી. વેશ્યાના રૂપ અને લાવણ્યને જોઈને મુનિ પોતાની તપસ્યા અને સાધના ભૂલી ગયા. તે વેશ્યાના પ્રતિ પ્રેમ નિવેદન કરવા લાગ્યા. એ જાણીને વેશ્યાને બહુ દુઃખ થયું. ધર્મ પામેલી વેશ્યાએ મુનિને સન્માર્ગ પર લાવવાનો ઉપાય શોધી કાઢયો. તેણીએ મુનિને કહ્યું– મુનિરાજ ! પહેલાં મને એક લાખ સોનામહોર આપો. મુનિએ કહ્યું- હું ભિક્ષુ છું. મારી પાસે ધન ક્યાંથી હોય? વેશ્યાએ કહ્યું- તો તમે નેપાલ જાઓ. નેપાલના નરેશ દરેક ભિક્ષુને એક એક રત્નકંબલ પ્રદાન કરે છે તેનું મૂલ્ય એક લાખ સોનામહોરનું છે. તમે ત્યાં જઈને મને એ રત્નકંબલ લાવી આપો. કામરાગમાં આસક્ત થયેલ વ્યક્તિ શું ન કરે? મુનિ પણ પોતાની સાધનાને એક બાજુ રાખીને રત્નકંબલ લેવા માટે રવાના થયાં. માર્ગમાં અનેક કષ્ટો સહન કરતાં કરતાં મહામુસીબતે તે નેપાલ પહોંચ્યા. ત્યાંના રાજા પાસેથી એક રત્નકંબલ મેળવીને તે પાછા ફર્યા. પરંતુ રસ્તામાં ચોર લોકોએ તે રત્નકંબલ છીનવી લીધી. તે રોતાં રોતાં બીજીવાર નેપાલ ગયા. રાજાને પોતાની રામકહાની કહીને મહામહેનતે તેણે બીજી રત્નકંબલ પ્રાપ્ત કરી. પછી તેણે વાંસળીમાં એ રત્નકંબલને છુપાવી દીધી રસ્તામાં ચાલતાં ચાલતાં Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ] શ્રી નંદી સૂત્ર ફરી ચોર મળ્યા. તેઓએ ધમકી આપી. મુનિએ કહ્યું- હું ભિક્ષુ છું, મારી પાસે ધન ક્યાંથી હોય? વાંસળીમાં છપાવેલ રત્નકંબલને ચોર લોકો જોઈ શક્યા નહીં તેથી ચાલ્યા ગયાં. ત્યાર બાદ મુનિ ભૂખ, તરસ વગેરે અનેક શારીરિક કષ્ટો સહન કરીને છેવટે પાટલિપુત્ર પહોંચ્યા અને કોશા વેશ્યાને તેણે રત્નકંબલ આપી. પરંતુ કોશાએ તે બહુમૂલ્યવાન રત્નકંબલને મુનિ જુએ એ રીતે દુર્ગધમય અશુચિ સ્થાન પર ફેંકી દીધી. એ જોઈને દુખિત હૃદયે મુનિએ કહ્યું- તમે આ શું કરો છો? હું અનેક કષ્ટ સહન કરીને આ રત્નકંબલ લઈ આવ્યો છું અને તમે આમ એકાએક ફેંકી કેમ દીધી? વેશ્યાએ કહ્યું- મુનિરાજ ! મેં તમારી પાસે રત્નકંબલ મંગાવી અને પછી ગંદકીમાં ફેંકી દીધી, આ બધું તમને સમજાવવા માટે કર્યું. જેવી રીતે અશુચિમાં પડવાથી રત્નકંબલ દૂષિત થઈ ગઈ, એ જ રીતે કામભોગમાં પડવાથી તમારો આત્મા પણ મલિન થઈ જશે. રત્નકંબલની કિંમત સીમિત છે, જ્યારે તમારા સંયમની કિંમત અણમોલ છે. આખા સંસારનો વૈભવ પણ આની તુલનામાં નગણ્ય છે. એવા સંયમરૂપી ધનને તમે કામભોગ રૂપી કીચડમાં ફસાઈને મલિન કરવા માંગો છો? જરાક વિચાર તો કરો. વિષયોને તમે વિષ સમાન સમજીને છોડી દીધા છે, શું આપ વમન કરેલા ભોગોને ફરી ગ્રહણ કરવા ઈચ્છો છો? કોશાની વાત સાંભળીને મુનિને પારાવાર પશ્ચાત્તાપ થયો. જેમ હાથી અંકુશથી ઠેકાણે આવી જાય એમ વેશ્યાના હિત શબ્દો રૂપી અંકુશથી મુનિ ફરી સંયમમાં સ્થિર બન્યા અને બોલ્યા स्थूलिभद्रः स्थूलिभद्रः स एकोऽखिलसाधुषु । युक्तं दुष्कर-दुष्कारको गुरुणा जगे ॥ ખરેખર સંપૂર્ણ સાધુઓમાં સ્થૂલિભદ્ર મુનિ જ દુષ્કરમાં દુષ્કર કાર્ય કરનાર અદ્વિતીય છે. જે બાર વર્ષ સુધી વેશ્યાની ચિત્રશાળામાં કામભોગમાં આસક્ત હતા પરંતુ સંયમ ગ્રહણ કર્યા બાદ વેશ્યાની કામુક પ્રાર્થનામાં લેપાયા નહીં, મેરુ પર્વત સમાન દઢ રહ્યા માટે ગુરુદેવે તેને " તુ તિપુર વાર" એવા શબ્દો કહ્યા, તે યથાર્થ છે. આ રીતે વિચાર કરતાં કરતાં તે મુનિ પોતાના ગુરુની પાસે ગયા અને પોતાના પતન વિષે પશ્ચાત્તાપ કરી ગુરુ પાસે પ્રાયશ્ચિત લઈને આત્માની શુદ્ધિ કરી. વારંવાર સ્થૂલિભદ્ર મુનિની પ્રશંસા કરતાં તે કહેવા લાગ્યા वेश्या रागवती सदा तदनुगा षड्भी रसैर्भोजनं । शुभ्रं धाम मनोहरं वपुरहो ! नव्यो वयः संगमः ॥ कालोऽयं जलदाविलस्तदपि यः, कामजिगायादरात् । तं वंदे युवतिप्रबोधकुशलं, श्रीस्थूलभद्रं मुनिम् ॥ પ્રેમ કરનારી તથા તેમાં અનુરક્ત વેશ્યા, પસ ભોજન, મનોહર મહેલ, સુંદર શરીર, તરુણ અવસ્થા અને વર્ષાકાળ એ બધી અનુકૂળતા હોવા છતાં જેઓએ કામદેવને જીતી લીધો તેમજ વેશ્યાને Page #225 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૫ પ્રતિબોધ પમાડીને ધર્મના માર્ગે લાવ્યા એવા શ્રી સ્થૂલિભદ્ર મુનિને હું વારંવાર પ્રણામ કરું છું. નંદરાજાએ સ્થૂલિભદ્રને મંત્રી પદ આપવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ ભોગ–વિલાસ અને સંસારના સંબંધોને દુઃખનું કારણ જાણીને તેઓએ મંત્રીપદને ઠોકર મારીને સંયમનો સ્વીકાર કર્યો. સાધના અને આરાધના કરી આત્મકલ્યાણ કર્યું. આ સ્થૂલિભદ્રજીની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૧૪) નાસિપુરના કુંવરીનંવ :- નાસિકપુરમાં એક શેઠ રહેતા હતા. તેનું નામ નંદ હતું. તેની પત્નીનું નામ સુંદરી હતું. નામ પ્રમાણે તે બહુ સુંદર હતી. નંદ શેઠ તેના પર બહુ પ્રેમ રાખતા હતા. તેને તે અતિ વલ્લભ અને પ્રિય હતી. શેઠ તે સ્ત્રીમાં એટલા અનુરક્ત હતા કે એક ક્ષણ માટે પણ તેનો વિયોગ સહન કરી શકતા ન હતા. તેથી લોકો તેને સુંદરીનંદના નામથી બોલાવતા હતા. સુંદરીનંદને એક નાનો ભાઈ હતો. જેણે દીક્ષા ધારણ કરી હતી. જ્યારે મુનિને ખબર પડી કે મારો મોટોભાઈ સુંદરીમાં અત્યંત આસક્ત છે ત્યારે મુનિ તેને પ્રતિબોધ દેવા માટે નાસિકપુરમાં પધાર્યા. લોકો મુનિના આગમનના સમાચાર જાણીને ધર્મ ઉપદેશ સાંભળવા માટે મુનિની પાસે ગયા. સુંદરીનંદ મુનિ પાસે ન ગયાં. મુનિરાજ પ્રવચન બાદ આહારની ગવેષણા કરતાં કરતાં સુંદરીનંદના ઘરે ગયા. પોતાના ભાઈની સ્થિતિ જોઈને મુનિના મનમાં વિચાર આવ્યો કે જ્યાં સુધી તેને વધુ પ્રમાણમાં પ્રલોભન નહીં આપવામાં આવે ત્યાં સુધી તે પત્ની પ્રત્યેની આસક્તિ નહીં છોડે. મુનિએ પોતાની વૈક્રિય લબ્ધિ વડે એક સુંદર વાંદરી બનાવી. પછી તેણે નંદને પૂછ્યું " શું આ વાંદરી સુંદરી જેવી સુંદર છે ?" શેઠે કહ્યું- સુંદરીથી અડધી સુંદર છે. બીજીવાર મુનિએ ફરી પોતાની લબ્ધિથી એક વિદ્યાધરી બનાવી. પછી શેઠને પૂછ્યું– આ કેવી છે ? શેઠે કહ્યું " આ સ્ત્રી સુંદરી જેવી જ છે." ત્રીજીવાર મુનિએ ફરી પોતાની લબ્ધિથી એક દેવીની વિકુર્વણા કરી, પછી તેણે ભાઈને પૂછ્યું– આ સ્ત્રી કેવી છે ? શેઠે કહ્યું– આ સ્ત્રી સુંદરીથી પણ અધિક સુંદર છે. મુનિએ કહ્યું– જો તમે થોડું પણ ધર્મનું આચરણ કરશો તો આવી અનેક સુંદરીઓ પ્રાપ્ત થશે. મુનિના એવા પ્રતિબોધપૂર્ણ વચનોને સાંભળીને સુંદરીનંદને પોતાની સ્ત્રી પ્રત્યેનો રાગ ઓછો થયો. થોડો સમય વ્યતીત થયા બાદ તેણે પણ દીક્ષા અંગીકાર કરી અને સંયમની સાધના કરીને આત્મકલ્યાણ કર્યું. પોતાના ભાઈને પ્રતિબોધિત કરવા માટે મુનિએ જે કાર્ય કર્યું તે પારિણામિકી બુદ્ધિનું દૃષ્ટાંત છે. (૧૫) વજ્રસ્વામી :- અવંતિ દેશમાં તુંબવન નામનો એક સન્નિવેશ હતો. ત્યાં એક શેઠ રહેતા હતા. તેના પુત્રનું નામ ધનગિરિ હતું. ધનગિરિના વિવાહ ધનપાલ શેઠની પુત્રી સુનંદાની સાથે થયા. થોડો સમય વ્યતીત થયા બાદ ધનગિરિને સંયમ ગ્રહણ કરવાની ઈચ્છા થઈ પરંતુ સુનંદાએ કોઈ પણ પ્રકારે રોકી દીધાં. અમુક સમય પછી દેવલોકથી ચ્યવીને એક પુણ્યવાન જીવ સુનંદાના ગર્ભમાં આવ્યો ત્યારે ધનગિરિએ કહ્યું– "ભાવિ પુત્ર તમારી જીવનયાત્રામાં સહાયક બનશે. હું તો દીક્ષા ગ્રહણ કરીશ." પતિની ઉત્કૃષ્ટ ઈચ્છાના કારણે સુનંદાએ દીક્ષાની આજ્ઞા આપી. ધનગિરિએ આચાર્ય સિંહગિરિની પાસે જઈને પ્રવ્રજ્યા ગ્રહણ કરી. એ જ આચાર્યની પાસે સુનંદાના ભાઈ આર્યસમિતે પણ દીક્ષા લીધી હતી. Page #226 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી નંદી સૂત્ર બીજી બાજુ નવ માસ પૂર્ણ થયા પછી સુનંદાએ એક પુણ્યવાન પુત્રને જન્મ આપ્યો. જે સમયે પુત્રનો જન્મ મહોત્સવ મનાવવા જઈ રહ્યા હતા ત્યારે કોઈ એક સ્ત્રીએ કહ્યું– જો આ બાળકના પિતાએ દીક્ષા ન લીધી હોત અને આજે અહીં હોત તો કેટલું સારું લાગત! બાળક બહુ જ મેધાવી હતો. તેણે પેલી સ્ત્રીના શબ્દો સાંભળીને વિચાર કર્યોમારા પિતાજીએ તો દીક્ષા લઈ લીધી છે. મારે હવે શું કરવું? આ વિષય પર ચિંતન મનન કરતાં કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તે વિચારવા લાગ્યો કે મારા પિતાજીએ તો મુક્તિનો માર્ગ અપનાવી લીધો છે. હવે મારે પણ કંઈક ઉપાય કરવો જોઈએ જેથી હું પણ સંસારથી વિરક્ત થઈ શકું તથા મારી માતા પણ આ સાંસારિક બંધનોથી મુક્ત થઈ શકે. એમ વિચારીને આ બાળકે રાત અને દિવસ રડવાનું શરૂ કરી દીધું. માતાએ તથા સગા સંબંધીઓએ એ બાળકનું રડવું બંધ થાય એ માટે અનેક પ્રયત્નો કર્યા પણ સફળતા ન મળી. માતા સુનંદા બહુ જ પરેશાન થવા લાગી. બીજી બાજુ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં આચાર્ય સિંહગિરિ પોતાના શિષ્યો સહિત ફરી તુંબવન નગરમાં પધાર્યા. આહારના સમયે મુનિ આર્યસમિત તથા ધનગિરિ ગુરુની આજ્ઞા લઈને ગોચરી માટે નગરમાં જવા લાગ્યા. ત્યારે શુભ શકુનો જોતાં આચાર્યે તેઓને કહ્યું આજે તમને મહાલાભની પ્રાપ્તિ થશે. માટે સચેત અચેત જે કાંઈ ગોચરીમાં મળે તે લઈ લેજો. ગુરુની આજ્ઞા સ્વીકારીને બન્ને મુનિ શહેર તરફ ચાલ્યા ગયા. જે સમયે મુનિ સુનંદાના ઘેર ગોચરી ગયા તે સમયે સુનંદા પોતાના રોતા બાળકને શાંત કરવા માટે પ્રયત્ન કરી રહી હતી. મુનિને જોઈને સુનંદાએ ધનગિરિમુનિને કહ્યું– મુનિવર ! આજ સુધી આ બાળ કની રક્ષા મેં ખૂબ જ કરી પણ કોઈ હિસાબે તે રડતો બંધ થતો નથી. માટે હવે આપ સંભાળો અને એની રક્ષા કરો. સુનંદાની વાત સાંભળીને મુનિએ ઝોળીમાંથી પાત્ર બહાર કાઢયું કે તરત જ સુનંદાએ એ પાત્રમાં બાળકને વહોરાવી દીધો. શ્રાવક-શ્રાવિકાની ઉપસ્થિતિમાં મુનિએ બાળકને ગ્રહણ કરી લીધું. એ જ સમયે બાળકે રોવાનું બંધ કરી દીધું. આચાર્ય સિંહગિરિ પાસે જ્યારે તેઓ જઈ રહ્યા હતા ત્યારે વજનદાર ઝોળીને જોઈને દૂરથી જ આચાર્યશ્રીએ કહ્યું "આ વજ જેવી ભારી વસ્તુ શું લઈ આવ્યા છો?" ધનગિરિમુનિએ બાળક સહિત પાત્ર ગુરુની પાસે રાખી દીધું. પાત્રમાં રહેલ તેજસ્વી બાળકને જોઈને ગુરુદેવ આશ્ચર્યચકિત થયા અને હર્ષિત પણ થયા. તેઓશ્રીએ કહ્યું– આ બાળક ભવિષ્યમાં શાસનનો આધારસ્તંભ બનશે. ગુરુએ બાળકનું નામ "વજ" રાખી દીધું. બાળક બહુ જ નાનો હતો તેથી આચાર્યશ્રીએ તેના પાલન પોષણની જવાબદારી સંઘને સોંપી દીધી. શિશુ વજ ચંદ્રની કળા સમાન તેજોમય બનતો થકો દિનપ્રતિદિન મોટો થવા લાગ્યો. થોડો સમય વ્યતીત થયા બાદ સુનંદાએ પોતાનો પુત્ર સંઘ પાસેથી પાછો માંગ્યો પરંતુ સંઘે કહ્યું – આ બાળક આચાર્યશ્રીની ધરોહર છે. આ અનામતને કોઈ હાથ ન લગાડી શકે. એમ કહીને સંઘે સુનંદાને બાળક આપવાની ના પાડી દીધી. મન મારીને સુનંદા ત્યાંથી પોતાના ઘરે આવી અને સમયની રાહ જોવા લાગી. એ અવસર ત્યારે આવ્યો જ્યારે આચાર્ય સિંહગિરિ વિહાર કરતાં કરતાં પોતાના શિષ્ય સમુદાય સહિત ફરી તુંબવન નગરમાં પધાર્યા. Page #227 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન | ૧૬૭ | સુનંદા આચાર્યશ્રીના આગમનની વાત સાંભળીને તરત જ આચાર્યશ્રીની પાસે ગઈ. ત્યાં જઈને તેણીએ કહ્યું– ગુરુદેવ! મારો પુત્ર મને પાછો આપી દો. આચાર્યશ્રીએ કહ્યું– આ બાળકને તમે પાત્રમાં વહોરાવેલ છે, માટે હવે અમે આપશું નહીં. આ બાળકની માલિકી હવે અમારી છે. સુનંદા દુઃખિત હૃદયે ત્યાંથી પાછી આવીને રાજા પાસે ગઈ. રાજા પાસે તેણીએ પોતાના બાળક વિષેની વાત કરી. રાજાએ તે સ્ત્રીની વાત સાંભળી, પછી વિચારીને કહ્યું– એક બાજુ બાળકની માતાને બેસાડવામાં આવશે અને બીજી બાજુ મુનિ બનેલા તેના પિતાને બેસાડવામાં આવશે. બાળકને હું કહીશ કે તારે જેની પાસે જવું હોય તેની પાસે જા. પછી બાળક જેની પાસે જાય તેની પાસે રહેશે. માતા સમજતી હતી કે બાળક મારી પાસે જ આવશે. બીજા દિવસે રાજસભા ભરાણી. રાજાએ પહેલા માતાને કહ્યું– તમે બાળકને તમારી પાસે બોલાવો. વજની માતા બાળકને લોભાવનાર આકર્ષક રમકડા તથા ખાવા પીવાની અનેક વસ્તુઓ લઈને એક બાજુ બેઠી હતી. તે રાજસભાના મધ્યભાગમાં બેઠેલા પોતાના પુત્રને પોતાની તરફ આવવા માટે સંકેત કરવા લાગી પરંતુ બાળકે વિચાર્યું, " જો હું માતા પાસે જઈશ નહિ તો જ તે મોહને છોડીને આત્મ કલ્યાણમાં જોડાશે. એ રીતે અમો બન્નેનું કલ્યાણ થશે." એમ વિચારીને બાળકે માતાએ રાખેલ કિંમતી પદાર્થો પર નજર પણ ન કરી અને ત્યાંથી એક ડગલું પણ ખસ્યો નહીં. ત્યાર બાદ તેના પિતા મુનિ ધનગિરિને રાજાએ કહ્યું- હવે તમે બાળકને બોલાવો. મુનિએ બાળકને સંબોધિત કરીને કહ્યું जइसि कयज्झवसाओ धम्मज्झयमूसिअं इमं वइर । गिण्ह लहु रयहरणं, कम्म-रयपमज्जणं धीर ।। હે વજ ! જો તે દીક્ષા લેવાનો નિશ્ચય કરી લીધો હોય તો ધર્માચરણના ચિહ્નભૂત અને કર્મરૂપી રજને પ્રમાર્જિત કરનાર આ રજોહરણને ગ્રહણ કરી લે. એ શબ્દ સાંભળતાં જ બાળકે તરત જ પિતા ગુરુની પાસે જઈને રજોહરણ ગ્રહણ કરી લીધો. બાળકનો રજોહરણ પ્રત્યેનો પ્રેમ જોઈને રાજાએ બાળક આચાર્ય સિંહગિરિને સોંપી દીધો. આચાર્યશ્રીએ એ જ સમયે રાજા તેમજ સંઘની આજ્ઞા પ્રાપ્ત કરીને વજને દીક્ષા પ્રદાન કરી દીધી. બાળકની દીક્ષા જોઈને સુનંદાએ વિચાર્યું– મારા પતિદેવ, પુત્ર અને ભાઈબધા સાંસારિક બંધનોને છોડીને દીક્ષિત થઈ ગયા. હવે હું એકલી ઘરમાં રહીને શું કરીશ? બસ, સુનંદા પણ સંયમ લેવા માટે તૈયાર થઈ ગઈ અને આત્મ કલ્યાણના માર્ગ પર અગ્રસર થઈ. આચાર્ય સિંહગિરિએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. બાળક વજમુનિ બહુ જ બુદ્ધિમાન હતા. જ્યારે આચાર્યશ્રી બીજા મુનિઓને વાચના દેતા ત્યારે તે ચિત્ત દઈને સાંભળતા. માત્ર સાંભળીને જ તેમણે અગિયાર અંગનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું અને ક્રમશઃ પૂર્વોનું જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું. Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદી સૂત્ર એક વાર આચાર્યશ્રી ઉપાશ્રયથી બહાર ગયા હતા, અન્ય મુનિઓ ગોચરીની ગવેષણા કરવા માટે ગયા હતા. એ સમયે બાળક વજ્રમુનિએ રમત ગમત રૂપે સંતોના વસ્ત્રો અને પાત્રોને પંક્તિબંધ રાખીને પોતે એ બધાની વચમાં બેસીને વસ્ત્રો અને પાત્રોને પોતાના શિષ્યો રૂપે કલ્પિત કરીને વાચના આપવાનો પ્રારંભ કરી દીધો. જ્યારે આચાર્ય બહારથી ઉપાશ્રય તરફ આવતા હતા ત્યારે તેમણે વાચનાનો ધ્વનિ સાંભળ્યો. તેઓશ્રી ત્યાં જ રોકાઈને સાંભળવા લાગ્યા કે આ અવાજ કોનો છે ? થોડીવારમાં આચાર્યશ્રીએ બાળક વજ્રમુનિનો અવાજ ઓળખી લીધો. તેની વાચના આપવાની શૈલી અને તેની જ્ઞાન પ્રતિભા પણ આચાર્યશ્રીએ જાણી લીધી. બીજા મુનિઓ તેની વાચનાની છટા જોઈને આશ્ચર્યમાં પડી ગયા ! આટલા નાનકડા બાળમુનિને આટલું બધું જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થઈ ગયું ? તેની પ્રતિભાની પ્રશંસા કરતાં કરતાં તેઓએ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. આચાર્યશ્રીને જોઈને વજ્રમુનિ ત્યાંથી ઊભા થઈને ગુરુદેવના ચરણોમાં વિનયપૂર્વક નમસ્કાર કરીને દરેક ઉપકરણોને યથાસ્થાને રાખી દીધા. એટલી વારમાં ગોચરી ગયેલા મુનિઓ પણ આવી ગયા. દરેકે આહાર પાણી ગ્રહણ કર્યાં. ૧૮ આચાર્યશ્રીએ વિચાર્યું– આ વજ્રમુનિ શ્રુતધર છે પણ તેને નાના સમજીને અન્ય મુનિઓ તેની અવજ્ઞા ન કરે એટલા માટે થોડા દિવસ મારે અહીંથી વિહાર કરીને બહાર વિચરણ કરવું જોઈએ. પછી તેઓશ્રી વાચના આપવાનું કાર્ય વજ્રમુનિને સોંપીને વિહાર કરી ગયાં. બાળક વજ્રમુનિ આગમના સૂક્ષ્મથી સૂક્ષ્મ રહસ્યને એટલી સરળતાથી સમજાવતા હતા કે મંદ બુદ્ધિવાન મુનિ પણ તેને હૃદયંગમ કરવા લાગ્યા. મુનિઓના હૃદયમાં પૂર્વ પ્રાપ્ત જ્ઞાનમાં જે જે શંકાઓ હતી તેનું વજ્રમુનિની શાસ્ત્રોક્ત વિસ્તૃત વાચના વડે સમાધાન થઈ ગયું. દરેક સાધુઓનાં હૃદયમાં વજ્રમુનિ પર અસીમ શ્રદ્ધા ઉત્પન્ન થઈ ગઈ અને તેઓ વિનયપૂર્વક વજ્રમુનિ પાસે વાચના લેતા રહ્યા. આચાર્યશ્રી વિચરણ કરતાં કરતાં ફરી તુંબવન નગરમાં પધાર્યા. દરેક મુનિઓને આચાર્યશ્રીએ વજ્રમુનિની વાચના વિષે પૂછ્યું ત્યારે મુનિઓએ પૂર્ણ સંતોષ વ્યક્ત કરીને કહ્યું– ગુરુદેવ ! વજ્રમુનિ અમને સારી રીતે વાચના આપી રહ્યા છે. કૃપા કરીને આપ હંમેશને માટે વાચનાનું કાર્ય વજ્રમુનિને સોંપી દો. આચાર્યશ્રી આ વાત સાંભળીને અત્યંત સંતુષ્ટ તેમજ પ્રસન્ન થઈને બોલ્યા– વજ્રમુનિ પ્રત્યે તમો દરેકનો સ્નેહ અને સદ્ભાવ જોઈને મને ખૂબ જ સંતોષ થયો છે. મેં પણ તેની યોગ્યતા અને કુશળતાનો પરિચય કરાવવા માટે જ તેઓને આ કાર્ય સોંપીને વિહાર કર્યો હતો. વજ્રમુનિનું આ સમગ્ર શ્રુતજ્ઞાન ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલ ન હતું પણ સાંભળતાં સાંભળતાં તેને આ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. જ્યાં સુધી ગુરુના મુખેથી જ્ઞાન પ્રાપ્ત ન કર્યું હોય ત્યાં સુધી કોઈ વાચનાગુરુ બની શકે નહીં. તેથી આચાર્યશ્રીએ વજ્રમુનિને સમસ્ત સૂત્રોની વાચના આપી અને પોતાનું બધું જ્ઞાન તેને શિખડાવી દીધું. ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં એક વાર આચાર્યશ્રી પોતાના શિષ્ય . સમુદાય સહિત દશપુર નગરમાં પધાર્યા. તે સમયે આચાર્ય ભદ્રગુપ્તે વૃદ્ધાવસ્થાના કારણે અતિ નગરીમાં સ્થિરવાસ કર્યો હતો. આચાર્યશ્રીને આ સમાચાર મળતાં પોતાના બે શિષ્યોની સાથે વજ્રમુનિને તેમની સેવામાં મોકલ્યાં. વજ્રમુનિએ આચાર્ય ભદ્રગુપ્તની સેવા કરતાં કરતાં દશ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યાર બાદ આચાર્યશ્રી સિંહગિરિએ વજ્રમુનિને આચાર્યપદ પ્રદાન કરી પોતે અનશનવ્રત ધારણ કર્યું અને સ્વર્ગે સિધાવી ગયા. Page #229 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૬૯ આચાર્યશ્રી વજમુનિ ગ્રામાનુગ્રામ ધર્મોપદેશ વડે સ્વ–પરકલ્યાણમાં સંલગ્ન બની ગયા. સુંદર તેજસ્વીરૂપ, શાસ્ત્રીયજ્ઞાન, વિવિધ પ્રકારની લબ્ધિઓ અને આચાર્યશ્રીની અનેક વિશેષતાઓથી આચાર્ય વજમુનિનો પ્રભાવ દિગ્દિગાતરોમાં ફેલાઈ ગયો. તેઓશ્રીના પ્રતિબોધથી સંખ્યાબંધ આત્માઓએ આત્મકલ્યાણનો માર્ગ પ્રાપ્ત કર્યો. ચિરકાળ સુધી વજમુનિએ સંયમની સાધના કરી, અંતિમ સમયે અનશનવ્રત ધારણ કરીને આયુષ્ય કર્મ સમાપ્ત થતાં દેવલોકમાં પધાર્યા. વજનિનો જન્મ વિક્રમ સંવત ૨૬ માં થયો અને ૮૮ વર્ષનું આયુષ્ય ભોગવીને વિ. સં. ૧૧૪ માં તેમનો સ્વર્ગવાસ થયો. વજનિએ બચપણથી જ માતાના પ્રેમની ઉપેક્ષા કરી અને શ્રીસંઘનું બહુમાન કર્યું. એવી રીતે કરવાથી માતાનો મોહ પણ દૂર થયો, સ્વયં સંયમ ગ્રહણ કરી, માતાને પણ સંયમ અપાવી, શાસનની પ્રભાવનામાં સવિશેષ વૃદ્ધિ કરી. આ છે વજમુનિની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ. (૧૬) વળાદિત :- કોઈ એક નગરમાં એક યુવાન રાજા રાજ્ય કરતા હતા. તેની અપરિપક્વ ઉંમરનો લાભ ઉઠાવવા માટે અમુક યુવકોએ આવીને રાજાને સલાહ આપી. "મહારાજ ! આપ તરુણ વયના છો તેથી આપના કાર્ય સંચાલનમાં પણ તરુણ વ્યક્તિઓ જ હોવી જોઈએ. એવી વ્યક્તિઓ પોતાની શક્તિ તથા યોગ્યતાથી કુશળતાપૂર્વક રાજ્યનું કાર્ય કરશે. વૃદ્ધો અશક્ત હોવાના કારણે કોઈપણ કાર્ય સારી રીતે ન કરી શકે." રાજા નવયુવક હતા પણ અત્યંત બુદ્ધિમાન હતા. તેઓએ તે નવયુવકોની પરીક્ષા કરવા માટે કહ્યું – જો કોઈ માણસ મારા મસ્તક પર પોતાના પગ વડે પ્રહાર કરે તો તેને કેવા પ્રકારનો દંડ કરવો જોઈએ? યુવકોએ કહ્યું- મહારાજ ! એવી વ્યક્તિના તલ તલ જેટલા ટૂકડા કરીને મારી નાખવી જોઈએ. રાજાએ એ જ પ્રશ્ન દરબારમાં અનુભવી વૃદ્ધોને પણ કર્યો. તેઓએ વિચારીને કહ્યું- મહારાજ ! જે વ્યક્તિ આપના મસ્તક પર ચરણોથી પ્રહાર કરે તેના પર પ્યાર કરવો જોઈએ અને અમૂલ્ય વસ્ત્રાભૂષણની તેને ભેટ આપવી જોઈએ. વૃદ્ધજનોનો ઉત્તર સાંભળી રાજા અત્યંત ખુશ થયા. વૃદ્ધજનોનો ઉત્તર સાંભળીને નવયુવકો ગુસ્સે થયા પરંતુ રાજાએ તેઓને શાંત કર્યા અને વૃદ્ધજનોને પોતાની વાત સ્પષ્ટ કરવા માટે કહ્યું. એટલે એક વૃદ્ધ દરબારીએ ઉત્તર દીધો- "મહારાજ ! આપના મસ્તક પર ચરણોનો પ્રહાર તો આપના શિશુ રાજકુમાર જ કરી શકે, તે સિવાય અન્ય કોણ એવું સાહસ કરી શકે? અને શિશુ રાજકુમારને કેવી રીતે દંડ દેવાય?" વૃદ્ધ દરબારીનો ઉત્તર સાંભળીને નવયુવકો પોતાની અજ્ઞાનતા પર લજ્જિત થઈને ત્યાંથી ચાલ્યા ગયા. રાજાએ પ્રસન્ન થઈને વયોવૃદ્ધ દરબારીઓનું સન્માન કર્યું અને તેઓને જ પોતાનાં કાર્યોમાં નિયુક્ત કર્યા. રાજાએ સભા સમક્ષ એમ પણ કહ્યું – રાજ્ય યોગ્ય કાર્યમાં શક્તિ કરતાં બુદ્ધિની આવશ્યકતા અધિક હોય છે. આ ઉદાહરણ વૃદ્ધજનો તથા રાજાની પારિણામિકી બુદ્ધિનું છે. (૧૭) આંબળાઃ- કોઈ એક ગામમાં એક કુમારે કોઈ એક વ્યક્તિને મૂર્ખ બનાવવા માટે પીળી માટીના Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદી સૂત્ર કૃત્રિમ આંબળા બનાવીને તેને આપ્યા. તેનો રૂપ−રંગ, આકાર-પ્રકાર અને વજન બરાબર આંબળા સમાન જ હતા. આંબળા હાથમાં લઈને પેલો માણસ વિચારવા લાગ્યો– આ આકૃતિમાં તો આંબળા જેવા જ છે પરંતુ આ બહુ જ કઠણ છે અને અત્યારે ઋતુ પણ આંબળાની નથી. આ રીતે કૃત્રિમ આંબળાને તેણે પોતાની પારિણામિકી બુદ્ધિ વડે જાણી લીધાં. ૧૭૦ (૧૮) નળ :- કોઈ એક જંગલમાં એક મોટો સર્પ રહેતો હતો. તેના મસ્તક પર મણિ હતો. તે સર્પ રાત્રિના વૃક્ષ પર ચડીને પક્ષીઓના બચ્ચાંને ખાઈ જતો હતો. એક વાર તે પોતાના વજનદાર શરીરને સંભાળી ન શક્યો એટલે વૃક્ષ પરથી નીચે પડી ગયો અને પડતી વખતે તેના મસ્તકનો મણિ તે વૃક્ષની ડાળીમાં ફસાઈ ગયો. તે વૃક્ષની નીચે એક કૂવો હતો. ઉપર રહેલ મણિનો પ્રકાશ તેમાં પડવાથી તે કૂવાનું પાણી લાલ રંગનું દેખાવા લાગ્યું. પ્રાતઃકાળે એક બાળક રમતો રમતો કૂવાના કાંઠા પર આવ્યો. કૂવાનું લાલ રંગ જેવું ચમકતું પાણી જોઈને દોડતો દોડતો તે પોતાના ઘરે ગયો. ત્યાં જઈને તે પોતાના પિતાને બોલાવી લાવ્યો. તેના વૃદ્ધ પિતા ત્યાં આવ્યા. તેણે કૂવાનું પાણી જોયું તો ખરેખર આશ્ચર્ય થયું. જે સ્થાનેથી પાણીમાં પ્રતિબિંબ પડતું હતું તે સ્વાન તેણે શોધી કાઢ્યું અને વૃક્ષની ડાળી પર ચડીને તેણે મણિને ગોતી લીધો. મણિ મેળવીને અત્યંત પ્રસન્ન થતાં થતાં પિતા અને પુત્ર પોતાના ઘરે ચાલ્યા ગયા. બાળકના પિતાની પારિણામિકી બુદ્ધિનું આ ઉદાહરણ છે. (૧૯) સર્પ :- ભગવાન મહાવીરે દીક્ષા લઈને પ્રથમ ચાતુર્માસ અસ્થિ ગામમાં કર્યું. ચાતુર્માસ બાદ વિહાર કરીને ભગવાન શ્વેતાંબિકા નગરી તરફ જઈ રહ્યાં હતાં. થોડાક દૂર ગયા ત્યાં તેઓશ્રીને ગોવાળીયાએ પ્રાર્થના કરી, "ભગવન્ ! શ્વેતાંબિકા નગર જવા માટે ખરેખર આ રસ્તો ટૂંકો થાય પરંતુ આ માર્ગમાં એક દૃષ્ટિવિષ સર્પ રહે છે. તે બધાને પરેશાન કરે છે. જેથી આ માર્ગ પર કોઈ પણ પ્રાણીઓ જતાં નથી. પ્રભુ ! આપ પણ શ્વેતાંબિકા નગર જવા માટે બીજો માર્ગ ગ્રહણ કરો." ભગવાને ગોવાળિયાની વાત સાંભળી લીધી પણ તે સર્પને પ્રતિબોધ દેવાની ભાવનાથી પ્રભુ એ જ માર્ગ પર આગળ વધ્યા. ચાલતાં ચાલતાં તેઓશ્રી વિષધર સર્પના રાડા સુધી પહોંચી ગયા અને ત્યાં જ કાર્યોત્સર્ગમાં સ્થિર બની ગયાં. થોડી ક્ષણોમાં જ નાગ બહાર આવ્યો અને પોતાના રાફડાની સમીપ જ એક વ્યક્તિને ઊભેલી જોઈને તે ક્રોધિત થયો. તેણે પોતાની વિષમય દષ્ટિ ભગવાન પર ફેંકી પરંતુ તેમના શરીર પર કોઈ અસર ન થઈ. એ જોઈને સર્પે ક્રોધનું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. સૂર્યની સામે જોઈને બીજીવાર વિષમય દૃષ્ટિ ભગવાન પર ફેંકી, તેની પણ ભગવાન પર કાંઈ અસર ન થઈ. એટલે તે દોડતો દોડતો ભગવાનની પાસે ગયો અને તેમના જમણા પગના અંગૂઠામાં જોરથી ડંસ દીધો. તો પણ ભગવાન પોતાના ધ્યાનમાં તલ્લીન રહ્યાં, લેશમાત્ર પણ ડગ્યા નહીં. અંગૂઠાના લોહીનો સ્વાદ સર્પને કોઈ વિલક્ષણ જ પ્રતીત થયો. નાગ વિચારવા લાગ્યો– આ કોઈ સામાન્ય માણસ નથી પણ અલૌકિક પુરુષ લાગે છે. એવું વિચારતાં જ સર્પનો ક્રોધ શાંત થઈ ગયો અને તે કારુણ્ય દષ્ટિથી ભગવાનના સૌમ્ય મુખ મંડળને જોવા લાગ્યો. એ જ સમયે પ્રભુએ ધ્યાન પૂર્ણ કર્યું. Page #231 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૭૧ ધ્યાન પૂર્ણ કરીને પ્રભુએ અત્યંત સ્નેહપૂર્ણ દષ્ટિથી તેને સંબોધિત કરીને કહ્યું– "હું ચંડકૌશિક ! બુજ્જ બુજ્જ, બોધને પ્રાપ્ત કર અને તારા પૂર્વભવનું સ્મરણ કર. પૂર્વભવમાં તું સાધુ હતો અને એક શિષ્યનો ગુરુ પણ હતો. એક વખત તમે બન્ને ગુરુ અને શિષ્ય ગોચરી ગયા હતા. આહાર લઈને વળતી વખતે તારા પગ નીચે એક દેડકી ચડાઈને મરી ગઈ. તે સમયે તારા શિષ્યે તને આલોચના કરવા માટે કહ્યું પરંતુ તેં તેના પર ધ્યાન ન આપ્યું. શિષ્યે વિચાર્યું ગુરુ મહારાજ તપસ્વી છે એટલે સાયંકાળે આલોચના કરી લેશે. સંધ્યા સમયે પ્રતિક્રમણ બાદ પણ તેં એ પાપની આલોચના ન કરી. શિષ્યે વિચાર્યું– સંભવ છે કે ગુરુ મહારાજ આલોચના કરવાનું ભૂલી ગયા હશે. એવી સરળ બુદ્ધિથી શિષ્યે તને ફરી આલોચના કરવા માટે યાદ કરાવ્યું. શિષ્યનાં વચન સાંભળતાં જ તને અત્યંત ક્રોધ આવ્યો. ક્રોધથી ધમધમાયમાન બનીને તું શિષ્યને મારવા દોડ્યો પણ વચ્ચે રહેલા ચાંભલા સાથે તારું મસ્તક જોરથી ભટકાયું. મસ્તકની નસ ફાટી જતાં તારું ત્યાં જ મૃત્યુ થયું. હે ચંડકૌશિક ! ભયંકર ક્રોધમાં તારું મૃત્યુ થવાથી તને આ સર્પની યોનિ મળી છે અને ફરી પણ તું કોધને આધીન થઈને, તારો જન્મ બગાડી રહ્યો છે. હવે સમજ સમજ ! અને પ્રતિબોધને પ્રાપ્ત કર. ભગવાનના ઉપદેશથી તે જ સમયે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ચંડકૌશિક સર્પને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેણે પોતાના જ્ઞાનમાં પૂર્વભવ જોયો અને પોતે કરેલા અપરાધ અને ક્રોધ માટે તે પશ્ચાત્તાપ કરવા લાગ્યો. એ જ સમયે તેણે ભગવાન મહાવીર સ્વામીને વિનયપૂર્વક વંદના કરી અને કહ્યું– જે ક્રોધથી મને સર્પની યોનિ મળી તેના પર વિજય પ્રાપ્ત કરવા માટે તેમજ મારી આ દૃષ્ટિથી કોઈ પણ પ્રાણીને કષ્ટ ન પહોંચે એના માટે મને યાવજીવન અનશનવ્રત કરાવો. પ્રભુએ તેના ઉત્કૃષ્ટ ભાવો જોઈને જાવજીવ સુધી અનશન વ્રત ધારણ કરાવ્યું. અનશનવ્રત લીધા પછી સર્પે પોતાનું મુખ રાડામાં રાખ્યું અને પૂંછનો ભાગ બહાર રાખ્યો. ઘોડો સમય વ્યતીત થયા પછી ગોવાળ ભગવાન મહાવીરની તપાસ કરવા ત્યાં આવ્યો. ભગવાન મહાવીરને સકુશળ ત્યાંથી રવાના થતાં જોઈને તેના આશ્ચર્યની કોઈ સીમા ન રહી. ગોવાળે ત્યાં સર્પનું મોટું બિલમાં જોયું અને શરીરનો ભાગ બહાર જોયો. એ જોઈને તેના પર તેણે પથ્થર ફેંક્યા. એ રીતે ઘણા લોકો સર્પને લાકડીનો પ્રહાર કરવા લાગ્યા અને પથ્થર પણ ફેંકવા લાગ્યા. ચંડકૌશિક બધા પ્રહારોને સમભાવથી સહન કરતો હતો પણ તેણે રાફડામાંથી પોતાનું મોઢું બહાર કાઢયું નહીં. જ્યારે આસપાસના લોકોને આ વાતની ખબર પડી ત્યારે ટોળેટોળા મળીને સર્પના દર્શન કરવા આવવાં લાગ્યાં અને સર્પની ઘી, દૂધ, સાકર વગેરેથી પૂજા કરવાં લાગ્યાં. થી આદિની સુગંધથી લાખો કીડીઓ આવી. તેણે સર્પના શરીરને ચટકા ભરીને ચાળણી જેવું બનાવી દીધું. એ બધા કષ્ટોને સર્વે, પોતાના પૂર્વભવમાં કરેલાં કર્મોનું ફળ સમજીને સમભાવપૂર્વક સહન કર્યાં. પંદર દિવસ સુધી ચંડકૌશિક સર્વે સર્વ પ્રકારની યાતનાઓને શાંતિપૂર્વક સહન કરી. પોતાના શરીરને પણ હલાવ્યું નહીં. તેણે વિચાર્યું– જો હું પડખું ફરીશ તો કીડી, મકોડાં વગેરે ઝીણા ઝીણા અનેક જીવો મારા શરીર નીચે દબાઈને મરી જશે એટલે તેણે બીજા જીવોની રક્ષા કરીને પોતાના કર્મો ખપાવ્યા. Page #232 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૨ ] શ્રી નંદી સૂત્ર પંદર દિવસનું અનશનવ્રત પૂર્ણ કરીને, આયુષ્ય પૂર્ણ થતાં તે સહસાર નામના આઠમા દેવલોકમાં ઉત્પન્ન થયો. ભગવાન મહાવીર સ્વામીના અલૌકિક રક્તનો આસ્વાદન કરીને ચંડકૌશિક સર્વે પ્રભુના ઉપદેશથી અનશન વ્રત ગ્રહણ કરી પોતાનો જન્મ સફળ કર્યો. આ ઉદાહરણ ચંડકૌશિક સર્પની પારિણામિકી બુદ્ધિનું છે. (૨૦) ગેંડો -એક ગામમાં એક માણસે યુવાવસ્થામાં શ્રાવકના વ્રતોને ધારણ કર્યા પરંતુ તે સમ્યક પ્રકારે વ્રતોનું પાલન ન કરી શક્યો. અમુક સમય બાદ તે રોગગ્રસ્ત બની ગયો. ભયંકર બીમારીના કારણે ભંગ કરેલા વ્રતોની તે આલોચના ન કરી શક્યો. એ જ દર્દમાં તેનું મૃત્યુ થયું. ધર્મથી પતિત થવાના કારણે એક જંગલમાં તે ગેંડા રૂપે ઉત્પન્ન થયો. પોતાના ક્રૂર પરિણામના કારણે તે જંગલી જનાવરોને મારી નાખવા લાગ્યો. ધીરે ધીરે એ રસ્તા પર આવતાં જાતાં મનુષ્યને પણ મારી નાંખતો હતો. એક વાર જૈન મુનિઓ એ જંગલમાંથી વિહાર કરીને જઈ રહ્યા હતા. ગેંડાએ જેવા એ મુનિને જોયા કે તરત જ ક્રોધથી ધમધમાયમાન થઈને મુનિઓને મારવા માટે દોડ્યો પરંતુ મુનિઓના તપ, વ્રત અને અહિંસા આદિ ધર્મના પ્રભાવે ગેંડો ત્યાં સુધી પહોંચી શક્યો નહીં અને પોતાના કાર્યમાં તે અસફળ રહ્યો. ગેંડો વિચારવા લાગ્યો- આજ સુધીમાં હું દરેક કાર્યમાં સફળ જ થયો છું. આજે હું શા માટે અસફળ થયો? તેનું કારણ તે શોધવા લાગ્યો. ધીરે ધીરે તેનો ક્રોધ શાંત પડ્યો અને તેને જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. જ્ઞાનના પ્રભાવે તેણે પોતાનો પૂર્વભવ જોયો. પોતે કરેલા વ્રતોનો ભંગ જાણીને તેણે ખૂબ જ પશ્ચાત્તાપ કર્યો અને એ જ સમયે તેણે અનશનવ્રતનો સ્વીકાર કર્યો. આયુષ્ય પૂર્ણ કરીને તે દેવલોકમાં ઉત્પન્ન થયો. આ તેની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૨૧) સૂપ-બેત્ર - રાજા કણિક અને વિહલ્લકુમાર બન્ને રાજા શ્રેણિકના જ પુત્રો હતા. શ્રેણિકે પોતાના જીવનકાળમાં જ (દેવતાઈ) સિંચાનક હાથી અને (દેવદાઈ) વંકચૂડ હાર બન્ને વિહલ્લકુમારને આપી દીધા હતા અને કુણિક રાજા બન્યો હતો. વિહલ્લકુમાર પ્રતિદિન પોતાની રાણીઓની સાથે હાથી પર બેસીને જળક્રીડા કરવા માટે ગંગાનદીના કિનારા પર જતા હતા. હાથી રાણીઓને પોતાની સૂંઢ વડે ઉપાડીને વિવિધ પ્રકારે તેને મનોરંજન કરાવતો હતો. વિહલકુમાર તથા તેની રાણીઓની મનોરંજક ક્રિીડાઓ જોઈને નગરજનો તેની ખૂબ પ્રશંસા કરતા હતા અને કહેતા હતા કે રાજ્ય લક્ષ્મીનો સાચો ઉપભોગ તો વિહલકુમાર જ કરે છે. રાજા કુણિકની રાણી પદ્માવતીના મનમાં આ બધી વાતો સાંભળીને ઈર્ષ્યા થતી હતી. તે વિચારતી હતી કે મહારાણી હું છું છતાં મારા કરતા સવિશેષ સુખ વિહલ્લકુમારની રાણીઓ ભોગવે છે. એક દિવસ પદ્માવતીએ પોતાના પતિદેવ રાજા કણિકને કહ્યું, જો સિંચાનક હાથી અને વંકચૂડ હાર મારી પાસે ન હોય તો હું મહારાણી કેવી રીતે કહેવડાવી શકું? મારે એ બન્ને વસ્તુ જોઈએ છે." કણિકે પહેલા તો પદ્માવતીની વાત પર ધ્યાન આપ્યું નહીં પરંતુ રાણીના અતિ આગ્રહથી કણિકે વિહલકુમારને કહ્યું – તું મને હાથી અને હાર આપી દે. વિહલ્લકુમારે કહ્યું– "જો આપ હાથી અને હાર લેવા ઈચ્છતા હો તો મારા ભાગનો રાજ્યનો હિસ્સો મને આપો." કુણિક એ બાબતે તૈયાર ન થયો પણ હાથી અને હાર વિહલ્લકુમાર પાસેથી Page #233 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૭૩. પરાણે લઈ લેવાનો તેણે નિશ્ચય કર્યો. વિહલ્લકુમારને જાણવા મળ્યું કે કુણિકરાજા મારી પાસેથી હાથી અને હાર પડાવી લેશે, માટે મારે અહીં રહેવું નથી. એમ વિચારીને તે પોતાની રાણીઓ સાથે હાથી અને હાર લઈને પોતાના નાના(દાદા) ચેડા રાજાની પાસે વિશાલા નગરીમાં ચાલ્યો ગયો. રાજા કુણિકને આ વાતની ખબર પડી તેથી તેને ખૂબ જ ક્રોધ આવ્યો અને ચેડા રાજાને તેણે એક દૂત દ્વારા સંદેશો મોકલ્યો- રાજ્યની શ્રેષ્ઠ વસ્તુઓ રાજાની જ હોય છે માટે હાથી અને હાર સાથે વિહલ્લકુમારને આપ અહીં મોકલી આપો નહિતર યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. કુણિકનો સંદેશો ચેડા રાજાને દૂત દ્વારા મળ્યો. તેનો જવાબ ચેડા રાજાએ આવનાર દૂત દ્વારા કહેવડાવ્યો-જેવી રીતે રાજા શ્રેણિક અને ચેલણાનો પુત્ર કણિક મારો દોહિત્ર છે, એવી જ રીતે વિહલ્લકુમાર પણ મારો દોહિત્ર છે. વિહલ્લકુમારને શ્રેણિક રાજાએ પોતાની હૈયાતીમાં જ પોતાના હાથે એ બે ચીજ આપેલ છે માટે એ બે ચીજનો અધિકાર એનો છે. તો પણ કુણિક આ બે ચીજ વિહલ્લકુમાર પાસેથી પડાવી લેવા માંગતો હોય તો તું તારા રાજાને કહેજે પહેલા એ વિહલ્લકુમારને અર્ધ રાજ્ય આપી દે અને જો એને એમ ન કરવું હોય તો યુદ્ધ કરવા માટે હું પણ તૈયાર છું. ચેડા રાજાનો સંદેશો દૂતે ત્યાં જઈને કણિક રાજાને અથ થી ઈતિ સુધી સંભળાવી દીધો. સંદેશ સાંભળીને કુણિકને બહુ ક્રોધ આવ્યો. તેણે યુદ્ધ કરવાનો નિશ્ચય કરી લીધો. પોતાના અન્ય ભાઈઓની સાથે વિશાળ સૈન્યદળ લઈને તે વિશાલા નગરી પર ચડાઈ કરવા માટે રવાના થયો. ચેડા રાજાએ પણ કેટલાક અન્ય ગણ–રાજાઓને સાથે લઈને કણિકનો સામનો કરવા માટે યુદ્ધના મેદાન તરફ પ્રયાણ કર્યું. બન્ને પક્ષો વચ્ચે ભીષણ યુદ્ધ થયું અને લાખો માણસોનો સંહાર થયો. એ યુદ્ધમાં ચેડા રાજા પરાજિત થયા. તે પાછા ફરીને વિશાલા નગરીમાં આવી ગયા. એ નગરીના વિશાળ કિલ્લાના બધા દરવાજાઓ બંધ કરાવી દીધા. કુણિકે કિલ્લાને ચારે બાજુથી તોડવાની કોશિષ કરી પણ સફળતા ન મળી. એટલામાં આકાશવાણી થઈ, " જો કુળબાલક સાધુ માગધિકા વેશ્યાની સાથે રમણ કરશે તો કણિક વિશાલા નગરીનો કોટ તોડીને તેના પર પોતાનો અધિકાર જમાવી શકશે." કણિક આકાશવાણી સાંભળીને આશ્ચર્યચકિત બની ગયો. તેને આકાશવાણી પર વિશ્વાસ બેસી ગયો. તેણે એ જ સમયે માગધિકા ગણિકાને પોતાની પાસે લઈ આવવા માટે રાજસેવકોને દોડાવ્યા. તેઓ માગધિકા વેશ્યા પાસે ગયા અને કહ્યું- મહારાજા આપને બોલાવે છે. માગધિકા વેશ્યા તરત જ રાજા પાસે આવી. રાજાએ માગધિકાને કહ્યું- તારે એક કામ કરવાનું છે. કૂળબાલક સાધુ ગમે ત્યાં વન વગડામાં હોય ત્યાં જઈને તારે તેને ચલિત કરીને મારી પાસે લઈ આવવાના છે. માગધિકાએ રાજાની આજ્ઞા શિરોધાર્ય કરી અને ત્યાંથી તેણી કૂળબાલક મુનિની શોધમાં નીકળી ગઈ. કૂળબાલક એક મહાક્રોધી અને દુષ્ટ સાધુ હતો. જ્યારે તે પોતાના ગુરુની સાથે રહેતો હતો ત્યારે ગુરુની હિતકારી શિક્ષાનો પણ ઉલટો અર્થ કરીને તેના પર પણ ક્રોધ કરતો હતો. એક વાર તે પોતાના ગુરુની સાથે કોઈ પહાડી માર્ગ પર જઈ રહ્યો હતો. રસ્તામાં ચાલતાં ચાલતાં તેને કોઈ એક કારણે ક્રોધ આવ્યો. ક્રોધ આવ્યો કે તરત જ તેણે પોતાના ગુરુને મારી નાંખવા માટે એક વજનદાર મોટો પત્થર ગુરુ પર Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદી સૂત્ર ગબડાવી દીધો. પોતાની તરફ આવતા પથ્થરને જોઈને આચાર્યશ્રી એક બાજુ ઊભા રહી ગયા તેથી તે બચી ગયા પરંતુ પાસે ઊભેલા એક શિષ્યથી આ સહન ન થયું. તેણે ક્રોધિત થઈને મૂળબાલક સાધુને કહ્યું "દુષ્ટ ! કોઈને મારી નાંખવા માટે તું અચકાતો નથી પણ ગુરુદેવને મારી નાંખવા જેવું નીચ કર્મ પણ તું કરી શકે છે ? જા તારું પતન પણ કોઈ સ્ત્રી વડે જ થશે." ૧૭૪ કૂળબાલક સદા ગુરુની આજ્ઞાથી વિપરીત જ કાર્ય કરતો હતો. પોતાના ગુરુભાઈની વાતને અસત્ય કરવા માટે તે કોઈ એક નિર્જન પ્રદેશમાં ચાલ્યો ગયો. ત્યાં કોઈ સ્ત્રી તો શું ? કોઈ પુરુષો પણ રહેતા ન હતા. એવા સ્થળે નદીના કિનારા પર તે ધ્યાનસ્થ બનીને તપસ્યા કરવા લાગ્યો. આહાર માટે પણ તે ક્યારે ય ગામમાં જતો નહીં. સંયોગવશાત્ ક્યારેક કોઈ યાત્રિક ત્યાંથી નીકળે તો કંઈક આહાર પ્રાપ્ત કરીને તે શરીરને ટકાવતો હતો. એક વાર નદીમાં ઘોડા પુર આવ્યું. એમાં એ તણાઈ જાત પરંતુ તેની ઘોર તપસ્યાના કારણે નદીનું વહેણ બીજી બાજુ ચાલ્યું ગયું. એવી આશ્ચર્યજનક ઘટના જોઈને લોકોએ તેનું નામ "કૂળબાલક મુનિ" રાખી દીધું. બીજી બાજુ કુણિકરાજાએ માગધિકા વેશ્યાને મૂળબાલક મુનિને શોધી લાવવા માટે મોકલી. માગધિકાએ ઘણા ગામો જોયા પણ કૂળબાલક મુનિ તેને ક્યાંય મળતા ન હતા. છેવટે તેણી પેલા નિર્જન પ્રદેશમાં પહોંચી ગઈ. ત્યાં નદી કિનારે ધ્યાનાવસ્થામાં તેણીએ કૂળબાલકમુનિને જોયા. પછી માગધિકા સ્વયં ઢોંગી શ્રાવિકા બનીને નદીકિનારાની સમીપે જ રહેવા લાગી અને મુનિની અત્યંત સેવા ભક્તિ વગેરે કરવા લાગી. ધીરે ધીરે તેણીએ મૂળબાલક મુનિને આકર્ષિત કરી લીધા તેમજ આહાર માટે મુનિને પોતાની ઝૂંપડીએ વારંવાર લઈ જતી. એકવાર તે સ્ત્રીએ ખાવાની દરેક ચીજોમાં વિરેચક ઔષધિ મિશ્રિત કરીને મુનિને તે આહાર વહોરાવી દીધો. એવો આહાર ખાવાથી કૂળબાલક મુનિને અતિસાર નામનો રોગ લાગુ પડી ગયો. બીમારીના કારણે વેશ્યા મુનિની સેવા–શુશ્રુષા કરવા લાગી. કપટી વેશ્યાના સ્પર્શથી મુનિનું મન વિચલિત થઈ ગયું અને તે ચારિત્રથી ભ્રષ્ટ થઈ ગયા. સાધુની શિથિલતા વેશ્યાને અનુકૂળ થઈ ગઈ. ધીરે ધીરે માગધિકાએ મુનિને પોતાના બનાવીને એક દિવસ તેને કુણિક રાજાની પાસે લઈ ગઈ. કુણિકરાજા કૂળબાલક મુનિને જોઈને અત્યંત ખુશ થયો. વાતચીત કરતાં કરતાં તેણે મુનિને પૂછ્યું– વિશાલા નગરીના આ ખૂબ જ મોટા અને મજબૂત કોટને કેવી રીતે તોડી શકાય ? કૂળબાલક મુનિ પોતાના સાધુત્વથી ભ્રષ્ટ તો થઈ જ ગયા હતા. તેણે નૈમિત્તિકનો વેષ ધારણ કર્યો. પછી તેણે રાજાને કહ્યું– મહારાજ ! અત્યારે હું આ નગરીમાં જાઉં છું પણ જ્યારે હું સફેદ વસ્ત્ર હાથમાં લઈને ચારે ય બાજુ ફેરવીને આપને સંકેત કરું તે વખતે આપ યુદ્ધમેદાનમાંથી સેનાને લઈને થોડાક પાછા ખસી જજો. જેમાં આપનું શ્રેય છે. કૂળબાલકે નૈમિત્તિકનું રૂપ ધારણ કરવાથી તેને નગરમાં પ્રવેશ કરવાની કોઈએ ના ન પાડી. નગરવાસીઓએ નૈમિત્તિકને પૂછ્યું "મહારાજ ! રાજા કુણિકે અમારી નગરીને ચારે ય બાજુથી ઘેરી લીધી છે. આ સંકટથી અમને ક્યારે છૂટકારો મળી શકશે ? કૂળબાલક નૈમિત્તિકે પોતાના જ્ઞાનાભ્યાસ દ્વારા જાણી લીધું કે આ નગરીમાં જે સ્તૂપ બનાવેલો છે, તેનો પ્રભાવ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી કુણિક વિજય Page #235 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૭૫ | પ્રાપ્ત નહીં કરી શકે. તેથી તેણે કપટ કરીને એ જ નગરવાસીઓ વડે જ તેને પડાવી નાખવાનો ઉપાય વિચારી લીધો. પછી તેણે કહ્યું– "ભાઈઓ! તમારી નગરીમાં અમુક સ્થાન પર જે સ્તૂપ ઊભો છે, એ સૂપ જ્યાં સુધી નષ્ટ નહીં થાય ત્યાં સુધી કુણિક યુદ્ધ છોડશે નહીં અને તમે આ સંકટથી મુક્ત થશો નહીં. માટે એ સ્તૂપને તમે તોડાવી નાંખો. જેવો એ સ્તુપ તૂટશે કે તરત જ કણિક પાછો હટી જશે." ભોળા નાગરિકોએ નૈમિત્તિકની વાત પર વિશ્વાસ કરીને સ્તૂપને તોડવાનો પ્રારંભ કરી દીધો. એ જ સમયે કપટી નૈમિત્તિકે સફેદ વસ્ત્ર હાથમાં લઈને ચારે ય બાજુ ફેરવવાનું શરૂ કર્યું. પોતાની યોજનાનુસાર કુણિકને સેના સહિત પાછળ હટવાનો સંકેત કર્યો. જે સમયે તેને સંકેત મળ્યો તે જ સમયે કુણિક સેનાને લઈને પાછળ હટી ગયો. નાગરિકોએ જોયું કે થોડોક સ્તૂપ તોડ્યો ત્યાં જ કણિકની સેના પાછળ હટવા લાગી. એ દશ્ય જોઈને નાગરિકોએ બહુ ઉત્સાહપૂર્વક સ્તૂપને જડમૂળથી ઉખેડી નાંખવાનો પ્રયત્ન કર્યો. થોડા જ સમયમાં સ્તૂપ ધરાશાયી બની ગયો પણ બન્યું એવું કે જેવો એ સૂપ તૂટ્યો કે તરત જ તે મજબૂત કોટનો પ્રભાવ સમાપ્ત થઈ ગયો અને કણિકે આગળ વધીને કોટને તોડીને વિશાલા નગરી પર પોતાનો અધિકાર જમાવી દીધો. કૂળબાલક સાધુને પોતાના વશમાં કરી લેવાની પારિણામિકી બુદ્ધિ વેશ્યાની હતી અને સ્તૂપને તોડાવીને કણિકને વિજય પ્રાપ્ત કરાવનારી પરિણામિકી બુદ્ધિ કુળબાલક મુનિની હતી. આ કથા સાથે પારિણામિકી બુદ્ધિની કથાઓ સમાપ્ત તેમજ અશ્રુતનિશ્રિત એટલે શ્રુતની અપેક્ષા નહિ રાખનાર મતિજ્ઞાનનું વર્ણન પણ સમાપ્ત થયું. આ ચારે ય બુદ્ધિના કાયોમાં શ્રુતની અપેક્ષા હોતી નથી. મતિજ્ઞાનના ક્ષયોપશમની પ્રમુખતાથી જ અશ્રુતનિશ્રિત મતિજ્ઞાનનું એટલે બુદ્ધિનું પ્રવર્તન થાય છે. અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાનનું વર્ણન સમાપ્ત . શ્રુતનિશ્ચિત મતિજ્ઞાન :| ११ से किं तं सुयणिस्सियं ? सुयणिस्सियं चउव्विहं पण्णत्तं, तं जहा ૩૫, ફ્રા, અવાગો, ધારણT I ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શ્રુતનિશ્રિત મતિજ્ઞાનના કેટલા પ્રકાર છે? ઉત્તર- કૃતનિશ્રિત મતિજ્ઞાનના ચાર પ્રકાર છે– (૧) અવગ્રહ (૨) ઈહા (૩) અવાય (૪) ધારણા. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં શ્રતનિશ્રિત મતિજ્ઞાનનું વર્ણન છે. ક્યારેક મતિજ્ઞાન સ્વતંત્ર કાર્ય કરે છે અને ક્યારેક શ્રુતજ્ઞાનના સહયોગથી કરે છે. જ્યારે મતિજ્ઞાન શ્રુતજ્ઞાનના પૂર્વકાલીન સંસ્કારોના નિમિત્તથી ઉત્પન્ન થાય ત્યારે તેના ક્રમશઃ ચાર ભેદ થાય છે. અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. સંક્ષેપમાં તેની Page #236 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] શ્રી નદી સૂત્ર નીચે પ્રમાણે વ્યાખ્યા કરી છે. (૧) વBદ:- જે જ્ઞાન નામ, જાતિ, વિશેષ, વિશેષણ આદિ વિશેષતાથી રહિત હોય, માત્ર સામાન્યને જ જાણે તેને અવગ્રહ કહેવાય છે. કોઈપણ ઈન્દ્રિય કે મનનો સંબંધ પોતાના વિષયભૂત પદાર્થ સાથે થવા પર માત્ર કંઈક છે એવો અસ્તિત્વ રૂપ બોધ થવો તે અવગ્રહ છે. અવગ્રહ થયા પછી ઈહા વગેરે થાય છે અથવા સર્વથી પહેલા મનુષ્યત્વ, જીવત્વ, દ્રવ્યત્વ આદિ અવાંતર સામાન્યથી યુક્ત વસ્તુને જાણનાર જ્ઞાનને અવગ્રહ કહેવાય છે. જૈન આગમમાં બે ઉપયોગ બતાવેલ છે– (૧) સાકાર ઉપયોગ (૨) અનાકાર ઉપયોગ. બીજા શબ્દોમાં એને જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ પણ કહેવાય છે. અહીં જ્ઞાનોપયોગનું વર્ણન કરેલ છે તેથી તેના પૂર્વભાવી દર્શનોપયોગનો પણ ઉલ્લેખ કરેલ છે. જ્ઞાનની આ ધારા ઉત્તરોત્તર વિશેષ તરફ ઝુકતી રહે છે. (૨) દ્યા :- પ્રમાણનય તત્ત્વલોકમાં કહ્યું છે– "અવગૃહીતાર્થવિશેષાનીe" અવગ્રહથી જાણેલ પદાર્થને વિશેષ જાણવાની જિજ્ઞાસાને ઈહા કહેવાય છે. ભાષ્યકારે ઈહાની પરિભાષા કરતા કહ્યું છે - અવગ્રહમાં સત્ અને અસત્ બન્નેથી અતીત સામાન્ય માત્રને ગ્રહણ કરાય છે પરંતુ સભૂત અર્થની પર્યાલોચનારૂપ ચેષ્ટાને ઈહા' કહે છે. (૩) અવાજ :- નિશ્ચયાત્મક અથવા નિર્ણયાત્મક જ્ઞાનને અવાય કહે છે. "તિવિશેષનિયોવાથઃ" ઈહા દ્વારા જાણેલ પદાર્થનો વિશેષ રૂપે નિર્ણય કરવામાં આવે તેને અવાય કહે છે. અવાય, નિશ્ચય અને નિર્ણય એ બધા તેના પર્યાયવાચી નામ છે. અવાયને અપાય' પણ કહે છે. (૪) ધારણT:- નિર્ણિત અર્થને ધારણ કરવો તેને જ ધારણા કહે છે. અવાય જ્ઞાન જ્યારે અત્યંત દઢ થઈ જાય છે ત્યારે તેને ધારણા કહે છે. નિશ્ચય થોડા કાળ સુધી સ્થિર રહે છે. પછી વિષયાંતરમાં ઉપયોગ ચાલ્યો જવાથી તે લુપ્ત થઈ જાય છે પરંતુ તેનાથી એવા સંસ્કાર પડી જાય છે કે જેના કારણે ભવિષ્યમાં કદાચ કોઈ યોગ્ય નિમિત્ત મળી જવા પર નિશ્ચિત કરેલ તે વિષયનું સ્મરણ થઈ જાય છે. તેને પણ ધારણા કહે છે. ધારણા ત્રણ પ્રકારની છે– (૧) અવિસ્મૃતિ–અવાયમાં લાગેલ ઉપયોગથી ચુત ન થાય તેને અવિસ્મૃતિ કહે છે. તે અવિસ્મૃતિ ધારણાનો કાળ વધારેમાં વધારે એક અંતર્મુહૂર્તનો હોય છે. છદ્મસ્થનો કોઈ પણ ઉપયોગ અંતર્મુહૂર્તથી અધિક સમય સુધી સ્થિર રહેતો નથી. (૨) અવિચ્યતિથી ઉત્પન્ન થયેલ સંસ્કારને વાસના કહે છે. એ સંસ્કાર સંખ્યાત વર્ષના આયુષ્યવાનને સંખ્યાતકાળ સુધી ટકી રહે છે અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાનને અસંખ્યાત કાળ સુધી ટકી રહે છે. (૩) સ્મૃતિ- કાલાંતરમાં કોઈ પદાર્થને જોવાથી અથવા કોઈ અન્ય નિમિત્ત વડે સંસ્કાર જાગૃત થવાથી જે જ્ઞાન ઉત્પન્ન થાય તેને સ્મૃતિ કહે છે. કૃતનિશ્રિત મતિજ્ઞાનના એ ચાર પ્રકાર ક્રમથી જ હોય છે. અવગ્રહ વિના ઈહા ન થાય, ઈહા વિના અવાય ન થાય અને અવાયના અભાવમાં ધારણા ન થઈ શકે. સ્થલ દષ્ટિએ અવગ્રહ, ઈહાની Page #237 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન પ્રવૃતિ ન પણ જણાય પરંતુ તે જ્ઞાન ક્રમિક થાય છે. જેમ કે હંમેશની અભ્યસ્ત અને પરિચિત વસ્તુઓને જોતા જ નિર્ણય થઈ જાય છે કે આ અમુક વસ્તુ છે. દષ્ટાંત રૂપે મિત્ર, ભાઈ, પુત્ર, રોટી, પુસ્તક, પેન, રેડિયો, ટી.વી., ગ્લાસ, પલંગ વગેરે. તાત્પર્ય એ છે કે અભ્યસ્ત અને પ્રત્યક્ષ રહેલી જોવાતી) વસ્તુઓમાં પૂર્વધારણાના આધારે અવગ્રહ, ઈહાની પ્રવૃત્તિ અત્યંત શીધ્ર થઈ જાય છે. સૂક્ષ્મ દૃષ્ટિથી તો અવગ્રહ, ઈહા, અવાય, ધારણા એ ચારે ય ક્રમપૂર્વક થાય છે. અવગ્રહ :| १२ से किं तं उग्गहे ? उग्गहे दुविहे पण्णत्ते, तं जहा- अत्थुग्गहे य वंजणुग्गहे य । ભાવાર્થ :- પ્રશ્ર– અવગ્રહના કેટલા પ્રકાર છે? ઉત્તર- અવગ્રહના બે પ્રકાર છે– (૧) અર્થાવગ્રહ (૨) વ્યંજનાવગ્રહ. વિવેચન : ઈન્દ્રિય અને મનની સહાયતાથી પદાર્થનો સામાન્ય બોધ થાય તેને અવગ્રહ કહે છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષ હોવાથી તેમાં ઈન્દ્રિય અને મનની સહાયતા જરૂરી છે. ઈન્દ્રિયના બે ભેદ છે. દ્રન્દ્રિય અને ભાવેન્દ્રિય. નામ કર્મના ઉદયજન્ય ઈન્દ્રિયોની પૌગલિક રચના અને તેની વિષય ગ્રહણની શક્તિ, તે દ્રવ્યેન્દ્રિય છે અને જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી શબ્દ, રૂપ આદિ વિષયોનો બોધ થવો, તે ભાવેન્દ્રિય છે. આ રીતે દ્રવ્યેન્દ્રિય દ્વારા વિષયનું કે વસ્તુનું ગ્રહણ થાય અને ભાવેન્દ્રિય દ્વારા વસ્તુનો બોધ થાય છે. સંક્ષેપમાં કોઈપણ વસ્તુના બોધમાં દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય સાપેક્ષ છે. દ્રવ્યેન્દ્રિય વિના ભાવેન્દ્રિય અકિંચિકર છે અને ભાવેન્દ્રિય વિના દ્રવ્યેન્દ્રિય પણ અકિંચિકર છે માટે જે જે જીવોને જેટલી જેટલી ઈન્દ્રિયો મળી છે તે તેના દ્વારા તેટલું તેટલું જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. જેમ કે– એકેન્દ્રિય જીવને કેવળ સ્પર્શેન્દ્રિય દ્વારા અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ થાય છે. અર્થાવગ્રહ પટુકમી હોય છે અને વ્યંજનાવગ્રહ મંદક્રમી હોય છે. અર્થાવગ્રહ અભ્યાસથી અને વિશેષ ક્ષયોપશમથી હોય છે અને વ્યંજનાવગ્રહ અભ્યાસ વિના ક્ષયોપશમની મંદતામાં હોય છે. અર્થાવગ્રહ વડે અતિ અલ્પ સમયમાં જ વસ્તુની પર્યાયને ગ્રહણ કરી શકાય છે પરંતુ વ્યંજનાવગ્રહમાં "આ કંઈક છે" એટલુ જ જ્ઞાન થાય છે. જોકે સૂત્રમાં પ્રથમ અર્થાવગ્રહ અને પછી વ્યંજનાવગ્રહનો નિર્દેશ કરેલ છે પરંતુ તેની ઉત્પત્તિનો ક્રમ તેનાથી વિપરીત છે અર્થાતુ પહેલા વ્યંજનાવગ્રહ ને પછી અર્થાવગ્રહ ઉત્પન્ન થાય છે. વ્યંજનાવગ્રહ – "ચળ્યો અનેતિ ચંદન" અથવા "અચતે ર ચંદન" Page #238 -------------------------------------------------------------------------- ________________ | ૧૭૮ | શ્રી નંદી સૂત્ર જેના દ્વારા વ્યક્ત કરી શકાય અર્થાત્ જે વ્યક્તિ છે તેને વ્યંજન કહેવાય છે. આ વ્યુત્પત્તિ અનુસાર વ્યંજનના ત્રણ અર્થ ફલિત થાય છે– (૧) ઉપકરણેન્દ્રિય (૨) ઉપકરણેન્દ્રિય અને તેનો પોતાના ગ્રાહ્ય વિષયની સાથે સંયોગ (૩) વ્યક્ત થનારા શબ્દાદિ વિષય. સર્વપ્રથમ દર્શનોપયોગ થાય છે ત્યાર બાદ વ્યંજનાવગ્રહ થાય છે. તેનો કાળ અસંખ્યાત સમયનો છે. અર્થાવગ્રહ:- ઈન્દ્રિયનો ગ્રાહ્ય વિષય સાથે સંયોગ થયા પછી પદાર્થનો સામાન્ય બોધ થાય, તે અર્થાવગ્રહ છે. વ્યંજનાવગ્રહના અંતમાં અર્થાવગ્રહ થાય છે. તેનો કાળ એક જ સમયનો છે. અર્થાવગ્રહ દ્વારા સામાન્યનો બોધ થાય છે. જો કે વ્યંજનાવગ્રહ દ્વારા જ્ઞાન નથી થતું તો પણ તેના અંતમાં થનાર અર્થાવગ્રહ જ્ઞાનનું કારણ હોવાથી વ્યંજનાવગ્રહને પણ ઉપચારથી જ્ઞાન માનેલ છે. તેમજ વ્યંજનાવગ્રહમાં પણ અતિ અલ્પ અવ્યક્ત જ્ઞાનની થોડીક માત્રા હોય છે. જોકે અસંખ્યાત સમયમાં લેશ માત્ર જ્ઞાન પણ ન હોય તો તેના અંતમાં અર્થાવગ્રહમાં એકાએક જ્ઞાન કેવી રીતે આવી જાય? વ્યંજનાવગ્રહમાં પણ અવ્યક્ત જ્ઞાનનો અંશ હોય છે પરંતુ અતિ અલ્પ રૂપે હોવાથી તે આપણને પ્રતીત થતું નથી. દર્શનોપયોગ મહાસામાન્ય સત્તા માત્રને ગ્રહણ કરે છે જ્યારે અવગ્રહમાં અપર સામાન્ય મનુષ્યત્વ આદિનો બોધ થાય છે. વ્યંજનાવગ્રહ :| १३ से किं तं वंजणुग्गहे ? वंजणुग्गहे चउव्विहे पण्णत्ते, तं जहा- सोइदियवंजणुग्गहे, घाणिदिय- वंजणुग्गहे, जिभिदियवंजणुग्गहे, फासिंदियवंजणुग्गहे। से तं वंजणुग्गहे । ભાવાર્થ - પ્રશ્ન- તે વ્યંજનાવગ્રહના કેટલા પ્રકાર છે? ઉત્તર-વ્યંજનાવગ્રહના ચાર પ્રકાર છે– (૧) શ્રોત્રેન્દ્રિયવ્યંજનાવગ્રહ (૨) ઘ્રાણેન્દ્રિયવ્યંજનાવગ્રહ (૩) જિહુવેદ્રિયવ્યંજનાવગ્રહ (૪) સ્પર્શેન્દ્રિયવ્યંજનાવગ્રહ. આ પ્રકારે વ્યંજનાવગ્રહનું વર્ણન છે. વિવેચન : આ સૂત્રમાં વ્યંજનાવગ્રહનું નિરૂપણ છે. ચક્ષુ અને મન સિવાય શેષ ચાર ઈન્દ્રિયો પ્રાપ્યકારી છે. શ્રોત્રેન્દ્રિય પોતાના વિષયને કેવળ સ્પષ્ટ થવા માત્રથી જ ગ્રહણ કરે છે. સ્પર્શન, રસન અને ધ્રાણેન્દ્રિય એ ત્રણે ય પોતાના વિષયને બદ્ધ સ્પષ્ટ થવા પર ગ્રહણ કરે છે. જેમ કે રસનેન્દ્રિયને જ્યાં સુધી રસ સાથે સંબંધ ન થાય ત્યાં સુધી રસેન્દ્રિયનો અવગ્રહ થતો નથી. એ જ રીતે સ્પર્શ અને ધ્રાણના વિષે પણ સમજવાનું છે. પરંતુ ચક્ષુ અને મન એ પોતાના વિષયને ન તો સ્પષ્ટથી કે ન તો બદ્ધ પૃષ્ટથી પરંતુ એ બન્ને દૂરથી જ વિષયને ગ્રહણ કરે છે. નેત્રમાં આંજેલ અંજનને અથવા આંખમાં પડેલ રજકણને નેત્ર સ્વયં જોઈ ન શકે. Page #239 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન | ૧૭૯ | એ જ રીતે મન પણ દૂર રહેલ વસ્તુનું ચિંતન કરી શકે છે. આ વિશેષતા ચક્ષુ અને મન એ બેમાં જ છે, અન્ય ઈન્દ્રિયોમાં નથી. માટે ચક્ષુ અને મન આ બંનેને અપ્રાપ્યકારી કહેલ છે. ઈન્દ્રિય અને ગ્રાહ્ય વિષયના સંયોગને જ વ્યંજનાવગ્રહ કહે છે. તેથી અપ્રાપ્યકારી ચહ્યું અને મનથી વ્યંજનાવગ્રહ થતો નથી શેષ ચાર ઈન્દ્રિય દ્વારા જ વ્યંજનાવગ્રહ થાય છે. અર્થાવગ્રહ :| १४ से किं तं अत्थुग्गहे ? अत्थुग्गहे छव्विहे पण्णत्ते, तं जहा- सोइंदियअत्थुग्गहे, चक्खिदिय अत्थुग्गहे, घाणिदियअत्थुग्गहे, जिभिदियअत्थुग्गहे, फासिंदिय अत्थुग्गहे, णोइदियअत्थुग्गहे । [ से तं अत्थुग्गहे ।] ભાવાર્થ – પ્રશ્ન- અર્થાવગ્રહના કેટલા પ્રકાર છે? ઉત્તર- અર્થાવગ્રહના છ પ્રકાર છે– (૧) શ્રોત્રેન્દ્રિયઅર્થાવગ્રહ (૨) ચક્ષુરિન્દ્રિયઅર્થાવગ્રહ (૩) ધ્રાણેન્દ્રિય અર્થાવગ્રહ (૪) જિહુવેન્દ્રિયઅર્થાવગ્રહ (૫) સ્પર્શેન્દ્રિય અર્થાવગ્રહ (s) નોઈદ્રિય અર્થાવગ્રહ. આ પ્રકારે અર્થાવગ્રહનું વર્ણન છે. વિવેચન : પાંચ ઈન્દ્રિય અને મન, આ છ અર્થાવગ્રહ થવાના સાધન છે તેથી અહીં તેના છ ભેદ કરેલ છે. જે રૂપાદિના અર્થને સામાન્ય રૂપે જ ગ્રહણ કરે તેને અર્થાવગ્રહ કહેવાય છે પરંતુ એ જ સામાન્ય જ્ઞાન ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં ઈહા, અવાય અને ધારણાથી સ્પષ્ટ તેમજ પરિપક્વ બને છે. જેમ કે- એક નાની સરખી દીવાસળીથી વિરાટ પ્રકાશપુંજ બની શકે છે, એ જ રીતે અર્થનો સામાન્ય બોધ થવા પર વિચાર, વિમર્શ, ચિંતન, મનન તેમજ અનુપ્રેક્ષા આદિ વડે તેને વિશાળ બનાવી શકાય છે. એક નાનામાં નાના ચિત્રથી મોટું ચિત્ર બનાવી શકાય છે. માટે વસ્તુની નાનામાં નાની ઝલકનો અનુભવ થવો તેને અર્થાવગ્રહ કહેવાય છે. તેના વગર ઈહા, અવાય અને ધારણાનું જ્ઞાન ઉત્પન્ન થતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો ઈહાનું મૂળ જ અર્થાવગ્રહ છે. સૂત્રકારે "નોરિયસ્થા " આ પદ આપેલ છે. તેનો અર્થ મન થાય છે. કાયયોગથી લોકમાં રહેલા મનોવર્ગણાના પગલોને ગ્રહણ કરીને મનઃ પર્યાપ્તિ નામકર્મ વડે પ્રાપ્ત શક્તિ દ્વારા મનન કરાય તે મને કહેવાય છે. મન સદાય ઈન્દ્રિયોનું સહયોગી બનીને રહે છે. તેથી મનને નોઈન્દ્રિય કહેવામાં આવે છે. મનનની અભિમુખ થઈને રૂપાદિ અર્થોનો સામાન્યમાત્રથી અવબોધ કરે છે, તેને નોઈદ્રિય અર્થાવગ્રહ કહે છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૦] શ્રી નદી સૂત્ર અવગ્રહના પર્યાય શબ્દો :| १५ तस्स णं इमे एगट्ठिया णाणाघोसा, णाणावंजणा पंच णामधिज्जा भवंति, तं जहा- ओगेण्हणया, उवधारणया, सवणया, अवलंबणया, मेहा । सेत्तं उग्गहे । શબ્દાર્થ -રસ તે અર્થાવગ્રહના, " = વાક્ય અલંકાર માટે છે, આ, યા = એક અર્થવાળા, ગાયોલા = ઉદાત્ત આદિ વિવિધ ઘોષ યુક્ત, ગાવિંગ = "ક" આદિ વિવિધ પ્રકારના વ્યંજન યુક્ત, પંર પાન ઉધન્ના = તેના પાંચ નામ, મવતિ = કહેલ છે, તે ગહ = જેમ કે, ગોપાલ = અવગ્રહણતા, ૩વધારવા = ઉપધારણતા, સવાયા = શ્રવણતા, અવનવાયા = અવલંબનતા, મેદ = મેધા, તે ૩દે = એ અવગ્રહ છે. ભાવાર્થ :- અર્થાવગ્રહના એક અર્થવાળા ઉદાત્ત આદિ વિવિધ પ્રકારના ઘોષયુક્ત અને "ક" આદિ વિવિધ પ્રકારના વ્યંજન યુક્ત પાંચ પર્યાય નામ છે– (૧) અવગ્રહણતા (૨) ઉપધારણતા (૩) શ્રવણતા (૪) અવલંબનતા (૫) મેધા. એ રીતે અવગ્રહનું વર્ણન છે. વિવેચન : આ સુત્રમાં અર્થાવગ્રહના પર્યાયાન્તર નામો આપેલા છે. પ્રથમ સમયમાં આવેલ શબ્દ, રૂપ આદિ પુદ્ગલોનું સામાન્ય રૂપે ગ્રહણ કરવું તેને અવગ્રહ કહેવાય છે. તેના પાંચ પર્યાયવાચી શબ્દો છે. (૧) અવગ્રહણતા – વ્યંજનાવગ્રહનો કાળ અંતર્મુહૂર્તનો છે. તેના પહેલાં સમયમાં પુદ્ગલોને ગ્રહણ કરવા રૂપ પરિણામને અવગ્રહણતા કહે છે. (૨) ઉપધારણતા -વ્યંજનાવગ્રહના પ્રથમ સમય પછીના શેષ સમયોમાં નવા નવા પુદ્ગલોને પ્રતિસમયે ગ્રહણ કરવા અને પૂર્વના સમયમાં ગ્રહણ કરેલાને ધારણ કરવા તેને ઉપધારણતા કહે છે. (૩) શ્રવણતા :- જે અવગ્રહ શ્રોત્રેન્દ્રિય વડે થાય છે તેને શ્રવણતા કહેવાય છે અર્થાતુ એક સમયમાં સામાન્યાર્થાવગ્રહના બોધ રૂપ પરિણામને શ્રવણતા કહે છે. (૪) અવલંબનતા :- અર્થને ગ્રહણ કરે તેને અવલંબનતા કહે છે. જે સામાન્યજ્ઞાનથી વિશેષ તરફ અગ્રસર થાય તેમજ ઉત્તરવર્તી ઈહા, અવાય અને ધારણા સુધી પહોંચે તેને અવલંબનતા કહે છે. (૫) મેધા - મેધા સામાન્ય અને વિશેષ બન્નેને ગ્રહણ કરે છે. પોલા :- અવગ્રહના જે પાંચ પર્યાયાંતર બતાવ્યા છે તે શબ્દોનું ઉચ્ચારણ ભિન્ન ભિન્ન છે. THવના :- અવગ્રહના ઉક્ત પાંચ નામો કહ્યા છે એમાં સ્વર અને વ્યંજન ભિન્ન ભિન્ન છે. સ્વર અને વ્યંજનથી શબ્દ શાસ્ત્ર બને છે અને તેના વડે જ શબ્દકોષ બને છે. શબ્દકોષમાં એકાર્થક અનેક શબ્દો Page #241 -------------------------------------------------------------------------- ________________ | મતિજ્ઞાન , [ ૧૮૧] મળે છે. "ફિ" આ પદના ભાવ પ્રમાણે અવગ્રહના પાંચ નામ છે, તો પણ એ પાંચ નામ શબ્દનયની દષ્ટિથી એક જ અર્થવાળા પાંચ પર્યાય નામ સમજવા. સમભિરૂઢનય તથા એવંભૂતનયની દષ્ટિએ પાંચેયનો અર્થ સૂક્ષ્મતાએ જુદો જુદો છે. ઈલ :| १६ से किं तं ईहा ? ईहा छव्विहा पण्णत्ता, तं जहा- सोइदियईहा, चक्खिदियईहा, घाणिदियईहा, जिभिदियईहा, फासिंदियईहा, णोइंदियईहा । तीसे णं इमे एगट्ठिया णाणाघोसा णाणवंजणा पंच णामधिज्जा भवंति, तं जहा- आभोगणया, मग्गणया, गवेसणया, चिंता, वीमंसा । से in I શબ્દાર્થ :- તીરે ગં = તેના, ફ = આ, gિયા = એક અર્થવાળા, નાગાલોલ = વિવિધ પ્રકારના ઘોષ, ઉચ્ચારણવાળા, નાણાવાણા = વિવિધ પ્રકારના વ્યંજનાક્ષરવાળા, પવગાથા = પાંચ પ્રકારના નામ, પર્યાયનામો, મોથા = આભોગણતા, માથા = માર્ગણતા, વેલવા = ગવેષણતા, ચિંતા = ચિંતા, વીલા = વિમર્શ. ભાવાર્થ :- પ્રશ્ન- ઈહાના કેટલા પ્રકાર છે? ઉત્તર- ઈહાના છ પ્રકાર છે– (૧) શ્રોત્રેન્દ્રિય ઈહા (૨) ચક્ષુરિન્દ્રિય ઈહા (૩) ઘ્રાણેન્દ્રિય ઈહા (૪) જિલ્વેન્દ્રિય ઈહા (૫) સ્પર્શેન્દ્રિય ઈહા (૬) નોઈદ્રિય ઈહા. ઈહાના એકાર્થક વિવિધ પ્રકારના ઘોષ અને વિવિધ પ્રકારના વ્યંજનયુક્ત પાંચ નામ છે તે આ પ્રમાણે છે– (૧) આભોગણતા (૨) માર્ગણતા (૩) ગવેષણતા (૪) ચિંતા (૫) વિમર્શ. આ રીતે ઈહાનું વર્ણન છે. વિવેચન : અવગ્રહ દ્વારા ગ્રહણ કરેલા વિષયોની વિધિનિષેધપૂર્વક વિશેષ વિચારણા કરવી તેને ઈહા કહે છે. તેના પણ અર્થાવગ્રહની જેમ જ ભેદ થાય છે. અહીં તેના પાંચ પર્યાયવાચી શબ્દોનું કથન છે. આમોત :- અર્થાવગ્રહના અનંતર સદભૂત અર્થ વિશેષના અભિમુખ પર્યાલોચનને આભોગણતા કહે છે. ટીકાકાર કહે છે– "आभोगनं अर्थावग्रह समनंतरमेव सद्भूतार्थ विशेषाभिमुखमालोचनं, तस्य Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી નંદી સૂત્ર भाव આમોનનતા ।' માર્શળતા :- અન્વય અને વ્યતિરેક ધર્મો દ્વારા પદાર્થોનું અન્વેષણ કરવાને માર્ગણા કહે છે. गवेषणता · વ્યતિરેક ધર્મનો ત્યાગ કરીને અન્વય ધર્મની સાથે પદાર્થોનું પર્યાલોચન ક્રિયાને ગવેષણા = કહે છે. ચિંતા :- પુનઃ પુનઃ વિશિષ્ટ પ્રકારના ક્ષયોપશમથી સ્વધર્મ અનુગત સદભૂતાર્થના વિશેષ ચિંતનને ચિંતા કહે છે. કહ્યું પણ છે- "તો મુન્નુમુદુઃ ક્ષયોપશમવિશેષતઃ સ્વધર્માનુગતसद्भूतार्थविशेषचिंतनं चिंता " विमर्श :- ક્ષયોપશમ વિશેષથી સ્પષ્ટતર સદ્ભૂતાર્થના અભિમુખ વ્યતિરેક ધર્મનો ત્યાગ કરીને, અન્વય ધર્મનો સ્વીકાર કરીને, સ્પષ્ટપણે વિચાર કરવો, તેને વિમર્શ કહે છે. કહ્યું પણ છે— "तत ऊर्ध्वं क्षयोपशमविशेषात् स्पष्टतरं सद्भूतार्थविशेषाभिमुखव्यतिरेकधर्मपरित्यागतो अन्वय धर्मापरित्यागतो अन्वयधर्मविमर्शनं विमर्शः અવાય ઃ १७ किं तं वए ? अवाए छव्विहे पण्णत्ते, तं जहा- सोइंदियअवाए चक्खिदियअवाए, घाणिदियअवाए, जिब्भिदियअवाए, फासिंदियअवाए, णोइंदियअवाए । तस्स णं इमे एगट्ठिया णाणाघोसा, णाणावंजणा पंच ગાધિન્ના મતિ, તેં ના- આટ્ટયા, પન્નાદૃળયા, અવા, બુદ્ધી, વિમ્બાને 1 છે તે અવામ્ । I ભાવાર્થ :- પ્રશ્ન- અવાય મતિજ્ઞાનના કેટલા પ્રકાર છે ? ઉત્તર– અવાયમતિજ્ઞાનના છ પ્રકાર છે, જેમ કે– (૧) શ્રોત્રેન્દ્રિયઅવાય (૨) ચક્ષુરિન્દ્રિયઅવાય (૩) ઘ્રાણેન્દ્રિયઅવાય (૪) રસનેન્દ્રિયઅવાય (૫) સ્પર્શેન્દ્રિયઅવાય (૬) નોઈન્દ્રિયઅવાય અવાયના એકાર્થક વિવિધ પ્રકારના ઘોષ અને વિવિધ પ્રકારના વ્યંજનવાળા પાંચ નામ છે– (૧) આવર્તનતા (૨) પ્રત્યાવર્તનતા (૩) અવાય (૪) બુદ્ધિ (પ) વિજ્ઞાન. આ રીતે અવાયનું વર્ણન થયું. વિવેચન : સૂત્રકારે આ સૂત્રમાં અવાય, તેના ભેદ અને તેના પર્યાયાંતર નામ આપેલ છે, કેમ કે ઈહા પછી વિશિષ્ટ બોધનો નિર્ણય કરાવનાર અવાય છે. તેના પણ પહેલાની જેમ છ ભેદ બતાવ્યા છે. ત્યારબાદ તેના એકાર્થક શબ્દો કહ્યા છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૮૩ આવર્તનતા :- ઈહા પછી નિશ્ચય-અભિમુખ બોધ રૂપ પરિણામથી પદાર્થોનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરાવે તેને આવર્તનતા કહે છે. પ્રત્યાવર્તનત :- આવર્તના પછી નિશ્ચયની સન્નિકટ પહોંચાડનાર ઉપયોગને પ્રત્યાવર્તનના કહે છે. અવાય ઃ- પદાર્થના પૂર્ણ નિશ્ચયને અવાય કહે છે. બુદ્ધી :- નિશ્ચયાત્મક જ્ઞાનને ક્ષયોપશમ વિશેષથી સ્પષ્ટતર જાણે તેને બુદ્ધિ કહે છે. विज्ञान :– વિશિષ્ટતર નિશ્ચય કરેલ જ્ઞાન જે તીવ્ર ધારણાનું કારણ બને છે તેને વિજ્ઞાન કહેવાય છે. બુદ્ધિ અને વિજ્ઞાનથી જ પદાર્થનો સમ્યક્ પ્રકારે નિશ્ચય થઈ શકે છે. ધારણા : १८ से किं धारणा ? धारणा छव्विहा पण्णत्ता, तं जहा- सोइंदिय धारणा, चक्खिदिय धारणा, घाणिदिय धारणा, जिब्भिदिय धारणा, फासिंदिय धारणा, जोइंदिय धारणा । तीसे णं इमे एगट्टिया णाणाघोसा णाणावंजणा पंच णामधिज्जा भवंति, તેં નહીં- ધારળા, સાધાળા, વળા, પઠ્ઠા, જોકે । સે સં થારબા । ભાવાર્થ :- પ્રશ્ન- ધારણાના કેટલા પ્રકાર છે ? ઉત્તર-ધારણાના છ પ્રકાર છે– (૧) શ્રોત્રેન્દ્રિય ધારણા (૨) ચક્ષુરિન્દ્રિય ધારણા (૩) ઘ્રાણેન્દ્રિય ધારણા (૪) રસનેન્દ્રિય ધારણા (૫) સ્પર્શેન્દ્રિય ધારણા (૬) નોઈન્દ્રિય ધારણા. ધારણાના એક અર્થવાળા વિવિધ પ્રકારના ઘોષ અને વિવિધ પ્રકારના વ્યંજન યુક્ત પાંચ પર્યાય નામ છે– (૧) ધારણા (૨) સાધારણા (૩) સ્થાપના (૪) પ્રતિષ્ઠા (૫) કોષ્ઠ. આ રીતે ધારણા મતિજ્ઞાન નું વર્ણન છે. વિવેચન : ધારણા ઃ– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ વ્યતીત થવા પર પણ યોગ્ય નિમિત્ત મળવાથી જે સ્મૃતિ જાગી ઊઠે, તેને ધારણા કહે છે. સાધારણા ઃ— જાણેલ અર્થને અવિચ્યુતિ સ્મરણપૂર્વક અંતર્મુહૂર્ત સુધી ધારણ કરીને રાખે, તેને સાધારણા કહે છે. સ્થાપના – નિશ્ચય કરેલ અર્થને હૃદયમાં ધારણ કરીને રાખવો અર્થાત્ સ્થાપન કરીને રાખવો, તેને Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રી નંદી સૂત્ર સ્થાપના કહેવાય છે. કોઈ કોઈ તેને વાસના કહે છે. પ્રતિષ્ઠા ઃ– અવાય દ્વારા નિર્ણિત કરેલ અર્થના ભેદ અને પ્રભેદને હૃદયમાં સ્થાપન કરીને રાખવા તેને પ્રતિષ્ઠા કહે છે. કોષ્ઠ :– કોઠીમાં રાખેલ સુરક્ષિત ધાન્ય નષ્ટ થતું નથી, એ જ રીતે હૃદયમાં સૂત્ર અને તેના અર્થને સુરક્ષિત કોઠીની જેમ ધારણ કરીને રાખે, તેને કોષ્ઠ કહે છે. જો કે સામાન્ય રીતે એનો એક જ અર્થ પ્રતીત થાય છે, તો પણ આ જ્ઞાનની ઉત્તરોત્તર વિશિષ્ઠ અવસ્થાને પ્રદર્શિત કરવા માટે પર્યાયવાચી નામોનું કથન કરેલ છે. જે ક્રમથી જ્ઞાન ઉત્તરોત્તર વિકસિત થાય છે એ જ ક્રમ પ્રમાણે સૂત્રકારે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણાનો નિર્દેશ કરેલ છે. અવગ્રહ વિના ઈહા ન થાય, ઈહા વિના અવાય ન થાય અને અવાય વિના ધારણા ન થાય. એકબીજા ક્રમથી તેઓ સંકળાયેલા છે. અવગ્રહ આદિનો કાળ : १९ उग्गहे इक्कसमइए, अंतोमुहुत्तिया ईहा, अंतोमुहुत्तिए अवाए, धारणा संखेज्जं वा कालं, असंखेज्जं वा कालं । શબ્દાર્થ:- રૂસમÇ = એક સમયનો હોય છે, અંતોમુહુત્તિર્ = અંતર્મુહૂર્તનો છે. ભાવાર્થ :- (૧) અવગ્રહ જ્ઞાનનો કાળ એક સમયનો છે. (૨) ઈહાનો કાળ અંતર્મુહૂર્તનો છે. (૩) અવાયનો કાળ પણ અંતર્મુહૂર્તનો છે. (૪) ધારણાનો કાળ સંખ્યાત અથવા અસંખ્યાત કાળ છે. વિવેચન : આ સૂત્રમાં ઉક્ત ચારેયના કાળનું પ્રમાણ બતાવેલ છે. અર્થાવગ્રહનો કાળ એક સમયનો છે. ઈહા અને અવાયનો કાળ અંતર્મુહૂર્તનો છે. ધારણાનો કાળ અંતર્મુહૂર્તથી લઈને સંખ્યાત અને અસંખ્યાત વર્ષનો છે. તેનું કારણ એ છે કે જો કોઈ સંશી પ્રાણીનું આયુષ્ય સંખ્યાત વર્ષનું હોય તો એની ધારણાનો કાળ સંખ્યાત વર્ષ સુધીનો હોય છે અને નારકી, દેવતા કે જુગલિયા વગેરેનું આયુષ્ય અસંખ્યાત વર્ષનું હોય તો તેની ધારણા પણ અસંખ્યાત કાળ પર્યંત રહી શકે છે. ધારણાની પ્રબળતાથી કોઈને પ્રત્યભિજ્ઞાન તથા જાતિસ્મરણ જ્ઞાન પણ ઉત્પન્ન થાય છે. અવાય થઈ ગયા પછી પણ જો ઉપયોગ તેમાં લાગેલો જ રહે તો તેને અવાય નહીં પણ અવિચ્યુતિ ધારણા કહે છે. અવિચ્યુતિ ધારણા જ વાસનાને દઢ કરે છે. વાસના જો દઢ હશે તો તે નિમિત્ત મળવા પર સ્મૃતિને જાગૃત કરવામાં કારણ બને છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન પ્રતિબોધકના દૃષ્ટાંતથી વ્યંજનાવગ્રહ : २० एवं अट्ठावीसइ विहस्स आभिणिबोहियणाणस्स वंजणुग्गहस्स परूवणं करिस्सामि, पडिबोहगदिट्ठतेण मल्लगदिट्ठतेण य । ૧૮૫ से किं तं पडिबोहगदिट्ठतेणं ? पडिबोहगदिट्ठतेणं, से जहाणामए केइ पुरिसे कंचि पुरिसं सुत्तं पडिबोहिज्जा, अमुगा ! अमुगत्ति ! तत्थ चोयगे पण्णवगं एवं वयासी- किं एगसमयपविट्ठा पुग्गला गहणमागच्छंति ? दुसमयपविट्ठा पुग्गला गहणमागच्छंति ? जाव दससमय पविट्ठा पुग्गला गहणमागच्छंति ? संखिज्जसमयपविट्ठा पुग्गला गहणमागच्छंति ? असंखिज्जसमयपविट्ठा पुग्गला गहणमागच्छंति ? एवं वदतं चोयगं पण्णवए एवं वयासी- णो एगसमयपविट्ठा पुग्गला गहणमागच्छंति, णो दुसमयपविट्ठा पुग्गला गहणमागच्छंति जाव णो दससमयपविट्ठा पुग्गला गहणमागच्छंति, णो संखिज्जसमयपविट्ठा पुग्गला गहणमागच्छंति, असंखिज्ज समयपविट्ठा पुग्गला गहणमागच्छंति, से तं पडिबोहगदिट्ठतेणं । = = शG∈ार्थ :- एवं = खरीते, अट्ठावीसइविहस्स अहयावीस प्रकार छे, आभिणिबोहियणाणस्स - आत्मिनिजोधि ज्ञानना, वंजणुग्गहस्स = व्यं४नावग्रहनी, परूवणं = प्र३५ए॥ करिस्सामि ५रीश, पडिबोहगदिट्ठतेण = प्रतिषोधना दृष्टांतथी अने, मल्लगदिट्ठतेण य = भट्सना दृष्टांतथी, से किं तं ते प्रतिषोधना दृष्टांतथी व्यंश नासवग्रहनुं नि३थए। देवा प्रारनुंछे ? जहानामए = ४भ 3, केइ पुरिसे = sो पुरुष, कंचि = ोध, सुत्तं सूतेसा, अंधता, पुरिसं पुरुषने, पडिबोहिज्जा = ४गाडे, अमुगा ! अमुगति = हे अभु ! हे खभुङ !, से भाई ! से भाई !, तत्थ = मे विषयभां, 3 खा संबंधभां, चोयगे = शिष्ये, पण्णवगं गुरुने, एवं वयासी से प्रभाशे पूछे, किं = शुं ? ते, एग = खेड, समय = सभयना, पविट्ठा = प्रविष्ट, पुग्गला पुछ्गसोने, गहणमागच्छंति = ग्रहशमां आवे छे, जाव = अनुभे, एवं आरीते, वदंतं = हेवा पर. = = 5, = = ભાવાર્થ:- ચાર પ્રકારના વ્યંજનાવગ્રહ, છ પ્રકારનો અર્થાવગ્રહ, છ પ્રકારની ઈહા, છ પ્રકારનો અવાય અને છ પ્રકારની ધારણા, આ પ્રમાણે અયાવીસ આભિનિબોધિક મતિજ્ઞાનના વ્યંજનાવગ્રહની પ્રતિબોધક અને મલ્લક બે ઉદાહરણ વડે પ્રરૂપણા કરીશ. પ્રશ્ન– પ્રતિબોધક ઉદાહરણથી વ્યંજનાવગ્રહનું નિરૂપણ કેવા પ્રકારનું છે ? Page #246 -------------------------------------------------------------------------- ________________ | ૧૮૬ | શ્રી નંદી સૂત્ર ઉત્તર- પ્રતિબોધક દષ્ટાંત આ પ્રમાણે છે- કોઈ વ્યક્તિ કોઈ સૂતેલા પુરુષને કહે "હે ભાઈ! હે ભાઈ!" એમ કહીને જગાડે. શિષ્ય ફરી આ વિષયમાં પૂછે- હે ભગવન્! શું એવું સંબોધન કરવાથી તે પુરુષના કાનમાં એક સમયમાં પ્રવેશ કરેલા પુદ્ગલો ગ્રહણ કરવામાં આવે છે કે એ સમયમાં અથવા દસ સમયમાં, સંખ્યાત સમયમાં કે અસંખ્યાત સમયમાં પ્રવિષ્ટ પુદ્ગલો તે સૂતેલા પુરુષ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે? ત્યારે ઉત્તર દેતાં ગુરુ કહે છે કે એક સમયમાં પ્રવિષ્ટ થયેલા પુદ્ગલો ગ્રહણ કરવામાં આવતા નથી. બે સમય યાવત દસ સમયમાં કે સંખ્યાત સમયમાં ગ્રહણ થતા નથી પણ અસંખ્યાત સમયમાં પ્રવિષ્ટ થયેલા શબ્દ પુદગલો ગ્રહણ કરવામાં આવે છે. આ પ્રમાણે પ્રતિબોધકના દષ્ટાંતથી વ્યંજનાવગ્રહનું સ્વરૂપ કહ્યું છે. વિવેચન : આ સૂત્રમાં વ્યંજનાવગ્રહને સમજાવવા માટે સૂત્રકારે પ્રતિબોધકનું દષ્ટાંત આપીને વિષયને સ્પષ્ટ કર્યો છે. જેમ કે કોઈ માણસ ગાઢ નિદ્રામાં સૂતો હોય ત્યારે અન્ય કોઈ પુરુષ આવીને વિશેષ કારણથી તેનું નામ લઈને જગાડે અર્થાત્ ઓ દેવદત્ત ! ઓ દેવદત્ત! એમ કહીને સૂતેલા માણસને જગાડવા માટે અનેકવાર સંબોધિત કરે એ પ્રસંગને લક્ષ્યમાં રાખીને અહીં શિષ્ય ગુરુના પ્રશ્નોત્તરની કલ્પના દ્વારા સમજાવ્યું છે કે શ્રોતેંદ્રિયમાં નિરંતર અસંખ્ય સમય સુધી શબ્દપુગલો પ્રવેશ કરે ત્યારે તે વ્યક્તિના શ્રવણનો વિષય થાય છે. એક, બે કે સંખ્યાત સમયના શબ્દપુદ્ગલ શ્રોતેન્દ્રિયના વિષય રૂ૫ થતા નથી અર્થાત્ દરેક ઈન્દ્રિયોના વિષયનો ઉપયોગ થવામાં અસંખ્ય સૂક્ષ્મ સમય થઈ જાય છે. કોઈ વ્યક્તિની ઈન્દ્રિયો ગમે તેટલી પોતાના વિષયમાં પટુ હોય તો પણ તેના ઉપયોગનો સમય એટલો તો થઈ જ જાય છે. વ્યવહારમાં આપણને એમ લાગે કે આ ઈન્દ્રિય વિષયનું એટલે શ્રવણનું કે રૂપનું તત્પણ ગ્રહણ થઈ ગયું, પરંતુ તત્ક્ષણ લાગનાર તે સમય જ્ઞાનીઓની દષ્ટિથી અસંખ્ય સમય થઈ જાય છે કારણ કે આંખોની પલક માત્રમાં પણ અસંખ્યાત સમય લાગી જાય છે. આ વાત અવશ્ય ધ્યાનમાં રાખવા જેવી છે કે પહેલા સમયથી લઈને સંખ્યાત સમય પર્યત શ્રોત્રમાં જે શબ્દપુદ્ગલ પ્રવિષ્ટ થાય છે તે દરેક પણ અત્યંત અવ્યક્ત રૂપથી જ્ઞાનના પરિચાયક છે. વ્યંજનાવગ્રહના કાળનું માપ જઘન્ય આવલિકાનો અસંખ્યાતમો ભાગ માત્ર અને ઉત્કૃષ્ટ સંખ્યાત આવલિકા પ્રમાણ હોય છે. આ સૂત્રમાં જિજ્ઞાસુ શિષ્ય માટે "ચોયગ" શબ્દનો પ્રયોગ કરેલ છે, કેમ કે તે પોતાના કરેલ પ્રશ્નના ઉત્તર માટે પ્રેરક છે અને સમાધાન કરનાર ગુરુ માટે પ્રજ્ઞાપક પદનો પ્રયોગ કરેલ છે કારણ કે તે અર્થના પ્રતિપાદક છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૮૭ મલ્લકના દષ્ટાંતથી વ્યંજનાવગ્રહ :| २१ से किं तं मल्लगदिटुंतेणं? से जहाणामए केइ पुरिसे आवागसीसाओ मल्लगं गहाय तत्थेगं उदगबिंदुं पक्खेविज्जा, से णढे, अण्णेऽवि पक्खित्ते सेऽवि णद्वे, एवं पक्खिप्पमाणेसु पक्खिप्पमाणेसु होही से उदगबिंदू जे णं तं मल्लगं रावेहिइ, होही से उदगबिंदू जे णं तंसि मल्लगंसि ठाहिइ, होही से उदगबिंदू जे णं तं मल्लगं भरिहिइ, होही से उदगबिंदू जे णं मल्लगं पवाहेहिइ । एवामेव पक्खिप्पमाणेहिं पक्खिप्पमाणेहिं अणंतेहिं पुग्गलेहिं जाहे तं वंजणं पूरियं होइ, ताहे 'हुँ' ति करेइ, णो चेव णं जाणइ के वेस सद्दे ? तओ ईहं पविसइ, तओ जाणइ अमुगे एस सद्दे, तओ अवायं पविसइ, तओ से उवगयं हवइ, तओ णं धारणं पविसइ, तओ णं धारेइ संखिज्ज वा कालं, असंखिज्ज वा कालं । शार्थ :-से किं तं मल्लगदिटुंतेणं = मसाष्टांतथी ते व्यं४नाव वा शत छ, से जहाणामए = ठेभ, कई = ओछ, पुरिसे = पुरुष, आवागसीसाओ = आप शीर्ष अर्थात् हुंभारना वास ५ववान। स्थानने निमाडी वाय छ अनिमाडामांथी, मल्लग = 3 शोरु, गहाय = डा रीने, तत्थेग = तेमांड, उदगबिंदू = पानटी, पक्खेविज्जा = नांणे, से = त, णट्टे = नष्टथयछ, अण्णेऽवि = पीटुं, त्री? अमघाटीपासो, पक्खित्ते = नांवा ५२, सेऽवि = ते ५५ नष्ट थाय छ, एवं = ४ शत, पक्खिप्पमाणेहि-पक्खिप्पमाणेहिं = निरंतर पानापानांवाथी, होही से उदगबिंद = पाएन टीमेवं थशे, जेणं तं मल्लग - ते शोराने, रावेहिइ = (भीनुरी देशे, भरिहिइ = (मरायचे,पवाहेहिइ = पहार नीजी य छ, एवामेव = मे ४ शत, जाहे = न्यारे, तं वंजणं = ते व्यं४न, पूरियं = पूरा काय छ अर्थात् यारे शन। पुरानो श्रोत्रमा ४ने परिशित य छ, ताहे = त्यारे ते पुरुष, 'हु' ति = डुअवो डोरो, कहेइ = आपे छ परंतु, णो चेवणं जाणइ = त निश्चय३५थी नही, के वेस सद्दे = माया पुरुषनो सवा४ छ, तओ = त्यारे ते, ईहं = SIमां, पविसइ = प्रवेश ४३ छ, अवायं = सवायमां, उवगयं हवइ = प्रवेश ४२ छ, यछे, पडोंथे छ, थाय छ, तओ णं = त्यार ५छी, संखिज्ज वा कालं = संध्यात अथवा, असंखिज्ज वा कालं = असंध्यातसुधी, धारेइ = धार ४३छे. ભાવાર્થ - પ્રશ્ન- મલ્લકના દાંતથી વ્યંજનાવગ્રહનું સ્વરૂપ કેવા પ્રકારનું છે? ઉત્તર–જેમ કોઈ વ્યક્તિ કુંભારના નિંભાડામાંથી એક શકોરું ગ્રહણ કરી તેમાં પાણીનું એક ટીપું Page #248 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૮] શ્રી નંદી સૂત્ર નાખે તો તે નષ્ટ થઈ જાય અર્થાત્ શોષાઈ જાય છે. પછી બીજીવાર, ત્રીજીવાર એ રીતે કેટલાક ટીપાંઓ નાખે તો પણ નષ્ટ થઈ જાય. એમ નિરંતર એમાં પાણીના ટીપાં નાંખતા જ રહે તો પાણીનું કોઈક ટીપું તે શકોરાને ભીનું કરશે. ત્યાર બાદ કેટલાંક ટીપાંઓ એ શકોરામાં એકઠા થશે અને ધીરે ધીરે તે પાણીનાં ટીપાઓ એ શકોરાને પાણીથી ભરી દેશે. પછી કેટલાંક ટીપાંઓ શકોરાની બહાર નીકળી જશે. એ જ રીતે વ્યંજન પણ અનંત પુદ્ગલોથી ક્રમશઃ પૂરાઈ જાય છે અર્થાત્ જ્યારે શબ્દના પુદ્ગલ દ્રવ્ય શ્રોત્રમાં જઈ પરિણત થઈ જાય છે ત્યારે તે પુરુષ હું એવું બોલે છે, પરંતુ એ નથી જાણતો કે આ કઈ વ્યક્તિનો શબ્દ છે? ત્યાર બાદ તે ઈહામાં પ્રવેશ કરે છે ત્યારે તે જાણે છે કે આ અમુક વ્યક્તિનો શબ્દ હોવો જોઈએ ? ત્યાર બાદ એ અવાયમાં પ્રવેશ કરે છે ત્યારે તેને શબ્દનું જ્ઞાન(નિર્ણય) થાય છે કે આ અમુક વ્યક્તિનો જ શબ્દ છે. ત્યાર પછી તે ધારણામાં પ્રવેશ કરે છે અને સંખ્યાત અથવા અસંખ્યાત કાળ સુધી તેને ધારણ કરીને રાખે છે. વિવેચન : આ સૂત્રમાં પૂર્વોક્ત પ્રતિબોધક દાંતમાં કહેલવિષયની પુષ્ટિ માટે જગત પ્રસિદ્ધ એક વ્યવહારિક દષ્ટાંત આપીને વિષયને સ્પષ્ટ કરેલ છે. કોઈ પુરુષે કુંભારના નિંભાડામાં શુદ્ધ માટી વડે પકાવેલ એક કોરા શકોરાને લીધું. પછી તેણે પોતાના નિવાસ સ્થાનમાં આવીને તે શકોરામાં પાણીનું એક ટીપું નાંખ્યું કે તરત જ તેમાં સમાઈ ગયું. બીજીવાર, ત્રીજીવાર એમ અનેકવાર પાણીના ટીપાં નાખ્યા તે પણ લુપ્ત થઈ ગયા. એ જ ક્રમથી પાણીનાં ટીપાં નાંખતા નાંખતા તે શકોરું સમયાંતરમાં સું–શું એવો અવ્યક્ત શબ્દ કરે છે. જેમ જેમ તે ભીનું થતું જાય તેમ તેમ પ્રક્ષિપ્ત ટીપાઓ તેમાં જમા થવા લાગે છે. ધીરે ધીરે શકોરું પાણીથી ભરાઈ જાય છે. ત્યાર બાદ પાણીનાં ટીપાઓ શકોરાની બહાર ઉભરાઈ જાય છે. આ ઉદાહરણથી વ્યંજનાવગ્રહનું સ્વરૂપ સમજાવવામાં આવે છે. કોઈ એક સુષુપ્ત વ્યક્તિની શ્રોત્રેન્દ્રિયમાં ક્ષયોપશમની મંદતા અથવા અભ્યસ્ત દશામાં કે અનુપયુક્ત અવસ્થામાં સમયે સમયે શબ્દ પુગલો સ્પર્શ પામે છે. ત્યારે અસંખ્યાત સમયમાં તેને સુમ(થોડુંક) અવ્યક્ત જ્ઞાન થાય છે. તેને જ વ્યંજનાવગ્રહ કહે છે. તાત્પર્ય એ છે– જ્યારે શ્રોત્રેન્દ્રિય શબ્દ પુદ્ગલોથી પરિવ્યાપ્ત થઈ જાય છે ત્યારે તે સૂતેલી વ્યક્તિ "હું" શબ્દનું ઉચ્ચારણ કરે છે. એ સમયે તે સૂતેલી વ્યક્તિ જાતિ, સ્વરૂપ, દ્રવ્ય, ગુણ ઈત્યાદિ વિશેષ કલ્પનાથી રહિત સામાન્ય માત્રને જ ગ્રહણ કરે છે. હું શબ્દનું ઉચ્ચારણ કરે તેની પહેલા અવ્યક્ત જે જ્ઞાન થાય તેને વ્યંજનાવગ્રહ કહે છે. હુંકાર પણ શબ્દ પગલો અથડાયા વિના નીકળતો નથી અને ક્યારેક તો હુંકાર કરવા છતાં તેને ભાન નથી હોતું કે મેં હોંકારો આપ્યો છે પરંતુ વારંવાર વ્યક્તિને સંબોધિત કરવાથી તેની નિદ્રામાં કંઈક ભંગ થાય અને અંગ મરડતો હોય તે સમયે પણ શબ્દ પુદ્ગલો અથડાય ત્યાં સુધી અવગ્રહ જ કહેવાય છે. ત્યાર બાદ તે માણસ વિચારે છે કે આ શબ્દ કોનો હશે? મને કોણે બોલાવ્યો હશે? મને કોણે જગાડ્યો હશે? ત્યાં સુધી પહોંચે તેને ઈહા કહે છે. સાંભળેલ શબ્દને ચોક્કસ કરવા માટે નિશ્ચયની કોટી Page #249 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૮૯ સુધી પહોંચી જાય કે મને અમુક વ્યક્તિએ અર્થાતુ દેવદત્તે જ જગાડ્યો છે, એવો નિર્ણય થઈ જાય તેને અવાય કહે છે. તે પ્રસંગને કે શબ્દોને સંખ્યા અને અસંખ્યાત કાળ સુધી સ્મૃતિમાં રાખે તેને ધારણા हेछ. પ્રતિબોધક અને મલ્લક એ બન્ને દષ્ટાંતથી વિષયને સ્પષ્ટ કરીને શાસ્ત્રકાર પાંચે ય ઈન્દ્રિય અને મનના વિષયને સ્પષ્ટ રૂપે કહે છે. પાંચ ઈન્દ્રિય અને મનનાં અવગ્રહ આદિ :| २२ से जहाणामए केइ पुरिसे अव्वत्तं सदं सुणिज्जा, तेणं सद्दे त्ति उग्गहिए, णो चेव णं जाणइ, के वेस सद्दे त्ति? तओ ईहं पविसइ, तओ जाणइ अमुगे एस सद्दे। तओ णं अवायं पविसइ, तओ से उवगयं हवइ । तओ धारणं पविसइ, तओ णं धारेइ संखिज्जं वा कालं, असंखिज्ज वा कालं । से जहाणामए केइ पुरिसे अव्वत्तं रूवं पासिज्जा, तेणं रूवे ति उग्गहिए, णो चेव णं जाणइ के वेस रूवे ति ? तओ ईहं पविसइ, तओ जाणइ अमुगे एस रूवे । तओ अवायं पविसइ, तओ से उवगयं हवइ । तओ धारणं पविसइ, तओ णं धारेइ, संखेज वा कालं, असंखिज्ज वा कालं । से जहाणामए केइ पुरिसे अव्वत्तं गंधं अग्घाइज्जा, तेणं गंधे त्ति उग्ग- हिए, णो चेव णं जाणइ के वेस गंधे त्ति? तओ ईहं पविसइ, तओ जाणइ अमुगे एस गंधे । तओ अवायं पविसइ, तओ से उवगयं हवइ । तओ धारणं पविसइ, तओ णं धारेइ संखेज्जं वा कालं, असंखेज वा कालं । से जहाणामए केइ पुरिसे अव्वत्तं रसं आसाइज्जा, तेणं रसे त्ति उग्गहिए, णो चेव णं जाणइ के वेस रसे ? तओ ईहं पविसइ, तओ जाणइ अमुगे एस रसे । तओ अवायं पविसइ, तओ से उवगयं हवइ । तओ धारणं पविसइ, तओ णं धारेइ संखेज वा कालं, असंखेज्ज वा कालं । से जहाणामए केइ पुरिसे अव्वत्तं फासं पडिसंवेइज्जा, तेणं फासे त्ति उग्गहिए, णो चेव णं जाणइ के वेस फासे त्ति ? तओ ईहं पविसइ, तओ जाणइ अमुगे एस फासे । तओ अवायं पविसइ, तओ से उवगयं हवइ । तओ धारणं पविसइ, तओ णं धारेइ संखेज्जं वा कालं, असंखेज्जं वा कालं । Page #250 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૦] શ્રી નંદી સૂત્ર से जहाणामए केइ पुरिसे अव्वत्तं सुमिणं पासिज्जा, तेणं 'सुमिणे' त्ति उग्गहिए, णो चेव णं जाणइ के वेस सुमिणे त्ति ? तओ ईहं पविसइ, तओ जाणइ अमुगे एस सुमिणे । तओ अवायं पविसइ, तओ से उवगयं हवइ । तओ धारणं पविसइ, तओ णं धारेइ संखेज वा कालं, असंखेज्जं वा कालं । से त्तं मल्लग दिटुंतेणं । શબ્દાર્થ :- તે ગામ = જેમ કે, જેરુ પુરિ = કોઈ એક માણસ, અધ્વરં સ૬ = અવ્યક્ત શબ્દને, ના = સાંભળીને, તે સત્તિ = કોઈ શબ્દ છે એવી રીતે, ૩ હિપ = ગ્રહણ કરે, સુવિખે = સ્વપ્ન, ૩વયં દવ = જ્ઞાન થાય છે, નિર્ણય થઈ જાય છે. ભાવાર્થ :- જેમ કોઈ પુરુષે અવ્યક્ત શબ્દ સાંભળ્યો કે– આ કોઈ શબ્દ છે એવો તેને અવગ્રહ થાય છે, પરંતુ તે એમ ન જાણે કે આ શબ્દ કોનો છે? આ શબ્દ અમુકનો હોવો જોઈએ એમ વિચારણા કરે ત્યારે તે ઈહામચિંતનમાં પ્રવેશ કરે છે. જ્યારે એ જાણે કે આ અમુકનો જ શબ્દ છે ત્યારે તે અવાયમાં [નિર્ણયમાં]. પ્રવેશ કરે છે. ત્યાર બાદ તે નિશ્ચિત કરેલ અવાયને હૃદયમાં ધારણ કરીને રાખે છે એટલે સ્મૃતિમાં રાખે છે, તેને ધારણા કહે છે. પછી તે સંખ્યાતકાળ અને અસંખ્યાતકાળ પર્યત ધારણ કરીને રાખે છે. જેમ કોઈ વ્યક્તિ અવ્યક્ત અથવા અસ્પષ્ટ રૂપને દેખે ત્યારે તે આ કોઈ રૂ૫ છે, એવું અસ્પષ્ટ રૂપ જાણવું તે અવગ્રહ છે પરંતુ તે એમ ન જાણે કે આ કોનું રૂપ છે? આ અમુક હોવું જોઈએ એમ વિચારે ત્યારે તે ઈહામાં પ્રવેશ કરે છે. ત્યાર બાદ તે નિશ્ચય કરે છે કે આ અમુક જ રૂપ છે. ત્યારે તે અવાયમાં પ્રવેશ કરે છે. ત્યાર બાદ તે ધારણામાં પ્રવેશ કરી તે નિશ્ચય કરેલા રૂપને સંખ્યાતકાળ અથવા અસંખ્યાતકાળ સુધી ધારણ કરીને રાખે છે. જેમ કોઈ વ્યક્તિ અવ્યક્ત ગંધને સુંઘે છે ત્યારે આ કોઈ ગંધ છે એમ જ્ઞાન થાય તે અવગ્રહ છે પરંતુ તે એમ ન જાણે કે આ કેવા પ્રકારની ગંધ છે? ત્યાર બાદ તે આ વિષયમાં વિચાર કરે છે કે કઈ વસ્તુની ગંધ છે ત્યારે તે ઈહામાં પ્રવેશ કરે છે. ત્યાર બાદ તે જાણે છે કે આ અમુક પ્રકારની કે અમુક વસ્તુની જ ગંધ છે ત્યારે તે અવાયમાં પ્રવેશ કરે છે. પછી તે એ જાણેલી ગંધને સંખ્યાતકાળ અથવા અસંખ્યાતકાળ સુધી ધારણ કરીને રાખે છે, તે ધારણા કહે છે. જેમ કોઈ વ્યક્તિ અવ્યક્ત રસનો આસ્વાદ કરે ત્યારે આ કોઈ સ્વાદ છે, એવું જાણે તે અવગ્રહ છે પરંતુ એ જાણતો નથી કે આ શેનો રસ છે? ત્યાર બાદ તે ઈહામાં પ્રવેશ કરીને, સમીક્ષા કરીને જાણે છે કે આ અમુક પ્રકારનો રસ હોવો જોઈએ. ત્યાર બાદ અવાયમાં પ્રવેશ કરીને તે નિશ્ચય કરે છે કે આ અમુકનો જ રસ છે. ત્યાર બાદ તે રસના સ્વાદને સંખ્યાતકાળ અથવા અસંખ્યાતકાળ સુધી ધારણ કરીને રાખે છે, તે ધારણા કહેવાય છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન જેમ કોઈ પુરુષ અવ્યક્ત સ્પર્શનો અનુભવ કરે છે ત્યારે તેને આ સ્પર્શ છે એમ અવગ્રહ થાય છે, પણ આ કોનો સ્પર્શ છે તે જાણતો નથી. પછી તે ઈહામાં પ્રવેશ કરીને સમીક્ષા કરે છે કે આ અમુકનો સ્પર્શ હોવો જોઈએ. ત્યાર બાદ અવાયમાં પ્રવેશ કરીને તે નિર્ણય કરે છે કે આ અમુકનો જ સ્પર્શ છે. પછી એ જ્ઞાનને સંખ્યાતકાળ અને અસંખ્યાતકાળ સુધી ધારણ કરીને રાખે છે, તે ધારણા છે. જેમ કોઈ પુરુષ અવ્યક્ત સ્વપ્નને જુએ છે ત્યારે તે આ સ્વપ્ન છે એમ જાણે છે તે અવગ્રહ છે. પણ આ કોનું સ્વપ્ન છે તે જાણતો નથી. પછી તે ઈહામાં પ્રવેશ કરીને સમીક્ષા કરે છે કે આ અમુક પ્રકારનું સ્વપ્ન હોવું જોઈએ. ત્યાર બાદ તે અવાયમાં પ્રવેશ કરીને નિર્ણય કરે છે કે આ અમુક પ્રકારનું જ સ્વપ્ન છે. ત્યાર બાદ તે ધારણામાં પ્રવેશ કરીને તેને સંખ્યાતકાળ અથવા અસંખ્યાતકાળ સુધી ધારણ કરીને રાખે છે. તે ધારણા છે. વિવેચન : સૂત્રકારે આ સૂત્રમાં અવગ્રહ, ઈહા, અવાય અને ધારણાના તાત્પર્યાર્થને સ્પષ્ટ કરેલ છે. અવગ્રહ મતિજ્ઞાનમાં જીવને ખબર નથી પડતી કે આ શબ્દ કોનો છે? જીવનો છે કે અજીવનો? અથવા આ શબ્દ કઈ વ્યક્તિનો છે? ઈહા મતિજ્ઞાન એ સમીક્ષા કરવાના સમયે હોય છે. કોઈ એક નિર્ણય પર આવવું, સમીક્ષિત તે વિષયનો નિર્ણય થવો તે અવાય મતિજ્ઞાન છે. તે અવાયને જ લાંબા કે ટૂંકા સમય સુધી સ્મૃતિમાં રાખવું તે ધારણા છે. આ જ વાત પાંચ ઈન્દ્રિય અને મનના વિષયને લઈને આ સૂત્રમાં સ્પષ્ટ કરેલ છે. મનના વિષયની સ્પષ્ટતા કરવા માટે સૂત્રકારે સ્વપ્નનું ઉદાહરણ આપ્યું છે. સ્વપ્નમાં દ્રવ્યન્દ્રિય કામ કરે નહીં. ભાવેન્દ્રિય અને મન બે જ કામ કરે છે. વ્યક્તિ સ્વપ્નમાં જે સાંભળે, દેખે, સુંઘે, ચાખે, ચાલે, સ્પર્શ કરે તેમજ ચિંતન અને મનન કરે એમાં મુખ્યતા મનની જ છે. જાગૃત થવા પર દેખેલ સ્વપ્નના દેશ્યને, કહેલી વાતને અથવા સાંભળેલી વાતને અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા સુધી લઈ જાય છે. કોઈ જ્ઞાન અવગ્રહ સુધી, કોઈ ઈહા સુધી તો કોઈ અવાય સુધી જ પહોંચે છે. એવો કોઈ નિયમ નથી કે પ્રત્યેક અવગ્રહ ધારણાની કોટી સુધી પહોંચે જ. કોઈ પહોંચે અને કોઈ ન પહોંચે. આ રીતે પ્રતિબોધક અને મલકના દાંતથી વ્યંજનાવગ્રહનું વર્ણન કરતાં કરતાં પ્રસંગોપાત સૂત્રકારે મતિજ્ઞાનના ૨૮ ભેદોનું વર્ણન વિસ્તારપૂર્વક કર્યું છે. પ્રસ્તુત સૂત્રમાં વૃત્તિકારે કહ્યું છે કે મતિજ્ઞાનના અવગ્રહ આદિ જે અયાવીસ ભેદ છે. તે પ્રત્યેક ભેદને બાર પ્રકારે ગુણાકાર કરવાથી ત્રણસોને છત્રીસ ભેદ થાય છે. પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠ મન આ છ ના નિમિત્તથી થનારા મતિજ્ઞાનના અવગ્રહ, ઈહા, અવાય અને ધારણાના ભેદથી ચોવીસ ભેદ થાય છે. એ બધા વિષયોની વિવિધતા અને ક્ષયોપશમતાથી બાર બાર પ્રકાર થાય છે. તેની વિગત નીચે પ્રમાણે છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રી નદી સૂત્ર બહુગ્રાહી ૬) અવગ્રહ (૬) ઈહા (૬) અવાય (૬) ધારણા અલ્પગ્રાહી બહુવિધગ્રાહી (૪) એકવિધગ્રાહી (૫) ક્ષિપ્રગ્રાહી અક્ષિપ્રગ્રાહી અનિશ્રિતગ્રાહી નિશ્રિતગ્રાહી અસંદિગ્ધગ્રાહી (૧૦) સંદિગ્ધગ્રાહી ધૂવગ્રાહી અધૂવગ્રાહી (૧) બહ:- તેનો અર્થ અનેક છે. એ સંખ્યા અને પરિમાણ (માપ) બન્નેની અપેક્ષાએ થઈ શકે છે. વસ્તની અનેક પર્યાયને તથા ઘણા પરિમાણવાળા દ્રવ્યને જાણે અથવા બહુ મોટા પરિમાણવાળા વિષયને પણ જાણે તેને બહુ કહેવાય. (૨) અલ્પ – કોઈ એક જ વિષયને અથવા એક જ પર્યાયને સ્વલ્પમાત્રામાં જાણે તેને અલ્પ કહેવાય. (૩) બહુવિધઃ- કોઈ એક જ દ્રવ્યને, કોઈ એક જ વસ્તુને અથવા એક જ વિષયને ઘણા પ્રકારે જાણે, જેમ કે વસ્તુનો આકાર, પ્રકાર, રંગ, રૂપ, લંબાઈ, પહોળાઈ, જાડાઈ તેમજ તેની અવધિ ઈત્યાદિ અનેક પ્રકારે જાણે તેને બહુવિધ કહેવાય. (૪) અલ્પવિધઃ- કોઈ પણ વસ્તુની પર્યાયને જાતિ અથવા સંખ્યા આદિને અલ્પ પ્રકારથી જાણે પણ ભેદ પ્રભેદ વગેરે ન જાણે તેને અલ્પવિધ કહેવાય. (૫) ક્ષિપ્રઃ- કોઈ વક્તા અથવા લેખકના ભાવોને શીધ્ર જ કોઈ પણ ઈન્દ્રિય અથવા મન વડે જાણી લે, સ્પર્શેન્દ્રિય દ્વારા અંધકારમાં પણ કોઈ વ્યક્તિ અથવા વસ્તુને ઓળખી લે તેને ક્ષિપ્ર કહેવાય. () અક્ષિક - ક્ષયોપશમની મંદતાને કારણે અથવા વિક્ષિપ્ત ઉપયોગને કારણે કોઈ પણ ઈન્દ્રિય અથવા મનના વિષયને અનવ્યસ્ત અવસ્થામાં થોડા સમય બાદ જાણે તેને અક્ષિપ્ર કહેવાય. (૭) અનિશ્રિત – કોઈ પણ હેતુ વિના અથવા કોઈ પણ નિમિત્ત વિના વસ્તુની પર્યાય અને તેના ગુણને જાણે. વ્યક્તિના મગજમાં એકાએક સૂઝ ઉત્પન્ન થાય અને એ જ વાત કોઈ શાસ્ત્ર અથવા પુસ્તકમાં લખેલી જોવા મળી જાય એવી બુદ્ધિને અનિશ્રિત કહેવાય. (૮) નિશ્ચિત :- કોઈ હેતુ, યુક્તિ, નિમિત્ત, લિંગ આદિ વડે જાણે, જેમ કે કોઈ એક વ્યક્તિએ શક્લપક્ષની એકમના ઉપયોગની એકાગ્રતાથી અચાનક ચંદ્રદર્શન કરી લીધા અને બીજી વ્યક્તિએ કોઈના Page #253 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૯૩ | કહેવાથી અથવા બાહ્ય નિમિત્તથી ચંદ્રદર્શન કર્યા. આ બે માં પહેલી વ્યક્તિ પહેલા પ્રકારની કોટીમાં ગણાય છે અને બીજી વ્યક્તિ બીજા પ્રકારની કોટીમાં ગણાય છે અર્થાત્ કોઈ પણ કારણે જ્ઞાન ઉત્પન્ન થાય તેને નિશ્ચિત કહેવાય. (૯) અસંદિગ્ધઃ- કોઈ વ્યક્તિને દ્રવ્ય અથવા પર્યાયનું જે કાંઈ જ્ઞાન થાય તે સંદેહ રહિત જાણે, જેમ કેઆ સંતરાનો રસ છે, આ ગુલાબનું ફૂલ છે અથવા જે વ્યક્તિ આવી રહી છે તે મારો ભાઈ છે. એવું ચોક્કસ સમાધાન યુક્ત જ્ઞાન થાય તેને અસંદિગ્ધ કહેવાય. (૧૦) સંદિગ્ધ – જિજ્ઞાસાઓ અને શંકાઓથી યુક્ત પરિપૂર્ણ સંતોષ રહિત સંદેહયુક્ત જ્ઞાન થાય તેને સંદિગ્ધ કહેવાય. (૧૧) ધ્રુવઃ- ઈન્દ્રિય અને મનને નિમિત્ત મળવાથી વિષયને બરાબર જાણે અને તેમાં જ કાયમ રહે છે, ટકી રહે છે. તેને ધ્રુવ કહે છે. (૧૨) અધુવ – થયેલ જ્ઞાન પલટાતું રહે એવા અસ્થિરતાવાળાં જ્ઞાનને અધ્રુવ કહેવાય. બહુ, બહુવિધ, ક્ષિપ્ર, અનિશ્રિત, અસંદિગ્ધ અને ધ્રુવ એમાં વિશેષ પ્રકારનો ક્ષયોપશમ, ઉપયોગની એકાગ્રતા તેમજ અભ્યસ્તતા કારણ બને છે અને અલ્પ, અલ્પવિધ, અક્ષિપ્ર, નિશ્રિત, સંદિગ્ધ અને અધ્રુવ જ્ઞાનમાં ક્ષયોપશમની મંદતા, ઉપયોગની વિક્ષિપ્તતા, અનવ્યસ્તતા આદિ કારણ બને છે. કોઈને ચક્ષુરિન્દ્રિયની પ્રબળતા હોય છે. તે કોઈ પણ વસ્તુને અથવા શત્રુ મિત્રાદિને દૂરથી જ સ્પષ્ટ જોઈ લે છે. કોઈને શ્રોત્રેન્દ્રિયની પ્રબળતા હોય તો તે એકદમ ધીરા અવાજને પણ સહેલાઈથી સાંભળી શકે છે. જેની ધ્રાણેન્દ્રિય તીવ્ર હોય તે પરોક્ષમાં રહેલી ગંધના સહારે વસ્તુને ઓળખી લે છે. જેમ કે ચાલાક કૂતરાઓ હવામાં રહેલી મંદતમ ગંધ વડે ચોર-ડાકુઓ વગેરેને પકડાવી દે છે. માટીને સૂંઘીને જ ભૂગર્ભવેત્તા ધાતુઓની ખાણને શોધી લે છે. કીડી આદિ અનેક તેઈન્દ્રિય જીવો પોતાની તીવ્ર ઘ્રાણેન્દ્રિય દ્વારા દૂર રહેલા ખાદ્યપદાર્થને શોધી લે છે. સૂંઘીને જ અસલી નકલી પદાર્થોની ઓળખાણ થઈ શકે છે. માણસ જીભ વડે ચાખીને ખાદ્યપદાર્થોનું મૂલ્ય કરી શકે છે તેમજ તેમાં રહેલા ગુણ–દોષોને ઓળખી લે છે. નેત્રહીન વ્યક્તિ લખેલા અક્ષરોને પોતાની તીવ્ર સ્પર્શેન્દ્રિય વડે સ્પર્શ કરીને વાંચી સંભળાવે છે. એવી જ રીતે નોઈદ્રિય અર્થાત્ મનની તીવ્ર શક્તિ વડે અથવા પ્રબળ ચિંતન મનન દ્વારા કોઈ વ્યક્તિ ભવિષ્યમાં થનારી ઘટના અને તેના શુભાશુભ પરિણામને બતાવી શકે છે. આ બધું જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના વિશિષ્ટ ક્ષયોપશમનું અદ્ભુત ફળ છે. મતિજ્ઞાન પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠા મનના માધ્યમથી ઉત્પન્ન થાય છે. આ છ ભેદને અર્થાવગ્રહ, ઈહા, અવાય અને ધારણાની સાથે જોડવાથી ચોવીસ ભેદ થાય છે. ચક્ષુ અને મનને છોડીને ચાર ઈન્દ્રિયો દ્વારા વ્યંજનાવગ્રહ થાય છે. ઉપર બતાવેલ ચોવીસ ભેદમાં આ ચાર ભેદ મેળવવાથી અઠ્ઠયાવીસ ભેદ થાય છે અને એ અયાવીસને બાર બાર ભેદથી ગુણાકાર કરવાથી ત્રણસોને છત્રીસ ભેદ થાય છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪] શ્રી નંદી સૂત્ર મતિજ્ઞાનના આ ત્રણસોને છત્રીસ ભેદ પણ સ્કૂલ દષ્ટિથી સમજવાના છે. જો સૂમિદષ્ટિથી સમજીએ તો મતિજ્ઞાનના અનંત ભેદ બને છે. મતિજ્ઞાનનો વિષય :| २३ तं समासओ चउव्विहं पण्णत्तं, तंजहा- दव्वओ, खेत्तओ, कालओ, भावओ। तत्थ दव्वओ णं आभिणिबोहियणाणी आएसेणं सव्वाइं दव्वाई जाणइ, ण पासइ । खेत्तओ णं आभिणिबोहियणाणी आएसेणं सव्वं खेत्तं जाणइ, ण पासइ । कालओ णं आभिणिबोहियणाणी आएसेणं सव्वं कालं जाणइ, ण पासइ । भावओ णं आभिणिबोहियणाणी आएसेणं सव्वे भावे जाणइ, ण पासइ । ભાવાર્થ :- આભિનિબોધિક–મતિજ્ઞાન સંક્ષેપથી ચાર પ્રકારે કહ્યું છે. જેમ કે– દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. (૧) દ્રવ્યથી મતિજ્ઞાની સામાન્ય રૂપે સર્વ દ્રવ્યોને જાણે છે પણ દેખે નહીં. (૨) ક્ષેત્રથી મતિજ્ઞાની સામાન્ય રૂપે સર્વ ક્ષેત્રને જાણે છે પણ દેખે નહીં. (૩) કાળથી મતિજ્ઞાની સામાન્ય રૂપે ત્રણે કાળને જાણે છે પણ દેખે નહીં. (૪) ભાવથી મતિજ્ઞાની સામાન્ય રૂપે સર્વ ભાવોને જાણે છે પણ દેખે નહીં. વિવેચન : આ સુત્રમાં લોકમાં રહેલ સમસ્ત જીવોની અપેક્ષાએ મતિજ્ઞાનના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જઘન્યતમ અને ઉત્કૃષ્ટ વિષય બતાવ્યો છે. જે સૂત્રથી જ સ્પષ્ટ છે. દ્રવ્યથી આભિનિબોધિક જ્ઞાની સામાન્ય રૂપે સર્વ દ્રવ્યને જાણે પરંતુ દેખતો નથી. આપણે :- અહીં આદેશ શબ્દનો અર્થ છે પ્રકાર. ચૂર્ણિમાં કહ્યું છે કે આફસો ત્તિ પIIો આ શબ્દપ્રયોગ અનેક સૂત્રોના જુદા જુદા પ્રસંગોથી થયેલ છે. બધી જગ્યાએ આનો ભાવાર્થ એ જ છે કે એક પ્રકારથી, એક અપેક્ષાથી અથવા સામાન્યરૂપથી. અહીં એ જ ભાવાર્થ અપેક્ષિત છે. મતિજ્ઞાની સામાન્ય પ્રકારે ધર્માસ્તિકાય આદિ સર્વ દ્રવ્યને જાણે છે અને કંઈક વિશેષ રૂપે પણ જાણે છે એમ સમજવું પરંતુ અવધિજ્ઞાની કે કેવળજ્ઞાનીની જેમ પ્રત્યક્ષ કે સર્વ રીતે અને સર્વ અપેક્ષા મતિજ્ઞાની જાણે નહિ તે માટે સૂત્રમાં આપણે શબ્દનો પ્રયોગ છે. આદેશનો એક અર્થ શ્રત પણ થાય છે. જો તેનો અર્થ શ્રત કરીએ તો અહીં શંકા થાય છે કે શ્રતના આદેશથી દ્રવ્યનું જે જ્ઞાન ઉત્પન્ન થાય તે શ્રુતજ્ઞાન થયું પરંતુ અહીં મતિજ્ઞાનનું પ્રકરણ છે? આ શંકાનું સમાધાન એ છે– કૃતનિશ્રિત પતિને પણ મતિજ્ઞાન બતાવેલ છે. આ વિષયમાં ભાષ્યકાર બતાવે છે Page #255 -------------------------------------------------------------------------- ________________ | મતિજ્ઞાન | ૧૯૫ | आदेसो ति व सुत्तं, सुओवलद्धेसु तस्स मइणाणं । पसरइ तब्भावणया, विणा वि सुत्ताणुसारेणं । શ્રુતજ્ઞાન દ્વારા જાણેલ પદાર્થોમાં તત્કાળ શ્રુતનું અનુસરણ કર્યા વિના, કેવળ તેની વાસનાથી મતિજ્ઞાન હોય છે માટે તેને મતિજ્ઞાન જ જાણવું, શ્રુતજ્ઞાન નહીં. आएसेणं सव्वाई दव्वाइं जाणइ ण पासइ । सही सूत्रमारे "ण पासई" ५६आप्यु छ परंतु व्याण्याप्ति सूत्रमा मा प्रभा - दव्वओ णं आभिणिबोहियणाणी आएसेणं सव्वदव्वाइं जाणइ, पासइ । - (मगतीसूत्र, ५.८, 6.२, २.२२२) વૃત્તિકાર અભયદેવ સૂરિએ આ વિષયમાં કહ્યું છે– મતિજ્ઞાની સર્વ દ્રવ્યને અવાય અને ધારણાની અપેક્ષાએ જાણે છે અને અવગ્રહ, ઈહાની અપેક્ષાએ દેખે છે. કેમ કે અવાય અને ધારણા એ જ્ઞાનના બોધક छतेम४ अवग्रहसने डामेपने अपेक्षाकृत सामान्यपोर डोवाथी शनधोतछ.भाटे"पासई" 46813°४ छ. परंतु नंहीसूत्रनां वृत्तिा२ सणे -"ण पासई" मा पहनो सेवा अभिप्राय छ । ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોની સર્વ પર્યાય આદિને દેખે નહીં. વાસ્તવમાં બન્ને અર્થ પોત પોતાની અપેક્ષાએ ચિંતનીય મનનીય છે. આ પ્રકારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી મતિજ્ઞાની અપેક્ષાએ સર્વ દ્રવ્યોને જાણે છે. २४ माभिनितोधिज्ञाननो(भतिज्ञाननो) Buसंहार : उग्गह ईहाऽवाओ य, धारणा एव हुति चत्तारि । आभिणिबोहियणाणस्स, भेयवत्थू समासेणं ॥१॥ अत्थाणं उग्गहणम्मि, उग्गहो तह वियालणे ईहा । ववसायम्मि अवाओ, धरणं पुण धारणं बिंति ॥२॥ उग्गह इक्कं समय, ईहावाया मुहुत्तमद्धं तु । कालमसंखं संखं च, धारणा होइ णायव्वा ॥३॥ पुढे सुणेइ सदं, रूवं पुण पासइ अपुढे तु । गंधं रसं च फासं च, बद्ध पुढे वियागरे ॥४॥ भासा समसेढीओ, सदं जं सुणइ मीसियं सुणइ । वीसेढी पुण सदं, सुणेइ णियमा पराघाए ॥५॥ Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ हा अपोह वीमंसा, मग्गणा य गवेसणा । सण्णा सई मई पण्णा, सव्वं आभिणिबोहियं ॥६॥ શ્રી નંદી સૂત્ર से त्तं आभिणिबोहियणाणपरोक्खं, से त्तं मइणाणं ॥ અર્થના = શબ્દાર્થ :- ડ્વ = આ ક્રમથી, ભેયવત્થ = ભેદ પ્રભેદ, વિકલ્પો, હુંતિ = થાય છે, અસ્થાળ અર્થને, ઈન્દ્રિયોના વિષયોને, શહળમ્મિ = ગ્રહણ કરવામાં, તF = તેમજ, વિયાલને પર્યાલોચન, સમીક્ષામાં, વવસામ્નિ = અર્થના નિર્ણયમાં, જુન = પુનઃ, ફરી, ત્યાર પછી, ધરળ = અર્થની અવિચ્યુતિ, સ્મૃતિ અને વાસનાને, ધારળ = ધારણા, વિત્તિ – કહેલ છે, જુઠ્ઠું = શ્રોત્રેન્દ્રિય દ્વારા સ્પષ્ટ થયેલ, પુળ = પરંતુ, અજુદું તુ = આંખથી, સ્પષ્ટ કર્યા વિના જ, બૃહ્મપુદું = બદ્ધ સૃષ્ટને જાણે છે, વિયા નરે = એમ કહેવું જોઈએ, માસા = વક્તા દ્વારા છોડાયેલા પુદ્ગલના સમૂહની, સમલેઢીઓ = સમશ્રેણિઓમાં સ્થિત, વ્યક્તિ, i = જે, સદ્ = શબ્દને, મુળદ્ = સાંભળે છે, મૌસિયં = અન્ય શબ્દ દ્રવ્યથી મિશ્રિત, પુળ = ફરી, શૈલે↑ = વિશ્રેણિમાં સ્થિત વ્યક્તિ, પ્નિયા = નિયમથી, પરાર્ = પરાઘાત થવા પર જ સાંભળે છે, ર્રા = પર્યાલોચનરૂપ, અપોહ - સમીક્ષા, ચિંતન, નિશ્ચયાત્મક જ્ઞાન, વીમંસા - વિમર્શરૂપ, માર્શ = માર્ગણા—અન્વય ધર્મ વિધાનરૂપ વિચારણા, વેસખા = વ્યતિરેક ધર્મરૂપ વિચારણા, સખ્ખા = સંજ્ઞા, અભિરુચિ, સર્ફ = સ્મૃતિ, મર્હુ = મતિ, પપ્પા = પ્રજ્ઞા. = ભાવાર્થ : [૧] આભિનિબોધિક મતિજ્ઞાનના સંક્ષેપમાં અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા એ ચાર ભેદ ક્રમથી બતાવ્યા છે. [૨] ઈન્દ્રિય વિષયોને ગ્રહણ કરવામાં અવગ્રહ મતિજ્ઞાન થાય છે. તે ગ્રહણ કરેલ વિષયમાં સમીક્ષા કરવાથી ઈહા મતિજ્ઞાન થાય છે. તે વિષયમાં નિર્ણય થવો તે અવાય મતિજ્ઞાન છે અને તે નિર્ણયરૂપ અવાય મતિજ્ઞાનને સ્મૃતિના રૂપમાં ધારણ કરવું, તે ધારણા કહેવાય છે. [૩] અવગ્રહ જ્ઞાનનું કાળ પરિમાણ એક સમયનું છે. ઈહા અને અવાય જ્ઞાનનું કાળપરિમાણ અંતમુહૂર્ત છે તથા ધારણાનું કાળ પરિમાણ સંખ્યાત કાળ અથવા અસંખ્યાત કાળ પર્યંત છે એમ જાણવું અર્થાત્ ધારણાનો ઉત્કૃષ્ટ કાળ અસંખ્ય વર્ષોનો છે. [૪] શ્રોત્રેન્દ્રિયની સાથે સ્પષ્ટ થવા પર જ શબ્દ સાંભળી શકાય છે પરંતુ નેત્ર રૂપને સ્પષ્ટ કર્યા વગર જ દેખે છે કારણ કે ચક્ષુરિન્દ્રિય અપ્રાપ્યકારી છે. ઘ્રાણ, રસન અને સ્પર્શન ઈન્દ્રિયો દ્વારા બદ્ધ અને સ્પષ્ટ થયેલા ગંધ, રસ અને સ્પર્શના પુદ્ગલો જ જાણવામાં આવે છે. એમ કહેવું જોઈએ. [૫] વક્તા દ્વારા તજાયેલ ભાષા રૂપ પુદ્ગલ–સમૂહની સમશ્રેણિમાં સ્થિત શ્રોતા જે શબ્દ સાંભળે છે તે નિયમથી અન્ય શબ્દ દ્રવ્યોથી મિશ્રિત જ સાંભળે છે. વિશ્રેણિમાં સ્થિત શ્રોતા નિયમથી પરાઘાત થયેલ શબ્દને જ સાંભળે છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાન ૧૯૭ | [] (૧) ઈહા-સદર્થ પર્યાલોચનરૂપ (૨) અપોહ–નિશ્ચયાત્મક જ્ઞાનસમીક્ષા (૩) વિમર્શ વિચારણા (૪) માર્ગણા-અન્વયધર્મ વિધાનરૂપ વિચારણા (૫) ગવેષણા-વ્યતિરેક ધર્મનિરાકરણરૂપ વિચારણા (૬) સંજ્ઞા (૭) સ્મૃતિ (૮) મતિ (૯) પ્રજ્ઞા એ દરેક આભિનિબોધિક મતિજ્ઞાનના પર્યાયવાચી નામ છે. આ આભિનિબોધિક જ્ઞાનરૂપ પરોક્ષજ્ઞાનનું વર્ણન પૂર્ણ થયું. આ રીતે મતિજ્ઞાનનું વર્ણન સંપૂર્ણ થયું. વિવેચન : વક્તા કાયયોગથી ભાષા વર્ગણાના પુગલોને ગ્રહણ કરીને તેને વચનયોગથી ભાષારૂપમાં પરિણાવે છે, ત્યાર બાદ કાયયોગથી છોડે છે. પ્રથમ સમયમાં ગૃહીત પુદ્ગલોને બીજા સમયમાં અને બીજા સમયમાં ગૃહીત પુદ્ગલોને ત્રીજા સમયમાં છોડે છે. વક્તા દ્વારા છોડેલા શબ્દો દરેક દિશાઓમાં વિદ્યમાન શ્રેણિઓ(આકાશના પ્રદેશોની પંક્તિઓ)માં જાય છે, કેમ કે શ્રેણિના પ્રમાણે જ તેની ગતિ થાય છે, વિશ્રેણિમાં ગતિ થતી નથી. વક્તા જ્યારે બોલે છે ત્યારે સમશ્રેણિમાં ગમન કરતાં કરતાં તેના દ્વારા જોડાયેલા શબ્દો તે જ શ્રેણિમાં પહેલેથી વિદ્યમાન ભાષા વર્ગણાના દ્રવ્યને પોતાના રૂપમાં(શબ્દ રૂપમાં) પરિણત કરી લે છે. આ રીતે તે બન્ને પ્રકારના શબ્દો(મૂળશબ્દો અને વાસિતશબ્દો)ને સમશ્રેણીમાં સ્થિત શ્રોતાજન ગ્રહણ કરે છે. માટે મિશ્રિત શબ્દોનું ગ્રહણ કરવાનું કહ્યું છે. આ વાત સમશ્રેણિમાં સ્થિત શ્રોતાજનોની થઈ પરંતુ વિશ્રેણિમાં સ્થિત અર્થાત્ વક્તા દ્વારા છોડાયેલા શબ્દ દ્રવ્ય જે શ્રેણિમાં ગમન કરી રહેલ હોય તેનાથી ભિન્ન શ્રેણિમાં સ્થિત શ્રોતા કેવા પ્રકારના શબ્દોને સાંભળે છે? કેમ કે વક્તા દ્વારા છોડાયેલા શબ્દ વિશ્રેણિમાં જઈ શકતા નથી પછી એ સાંભળે કેવી રીતે? આ શંકાનું સમાધાન ગાથાના ઉત્તરાર્ધમાં કરેલ છે. તેનું તાત્પર્ય આ પ્રમાણે છે– વિશ્રેણિમાં સ્થિત શ્રોતા ન તો વક્તા દ્વારા નિઃસૃષ્ટ શબ્દને સાંભળે કે ન તો મિશ્રિત શબ્દોને સાંભળે, તે વાસિત શબ્દોને જ સાંભળે છે. તેનું કારણ એ છે કે વક્તા દ્વારા નિઃસૃષ્ટ શબ્દ બીજા ભાષા દ્રવ્યને શબ્દ રૂપમાં વાસિત કરે છે અને એ વાસિત શબ્દ વિભિન્ન સમશ્રેણિમાં જઈને શ્રોતાના વિષયભૂત બને છે, સાંભળવામાં આવે છે. મતિજ્ઞાનના સાધનભૂત પાંચ ઈન્દ્રિયોની ઉત્કૃષ્ટ શક્તિ આ પ્રમાણે છે- શ્રોત્રેન્દ્રિયની ઉત્કૃષ્ટ શક્તિ બાર જોજનથી આવેલ શબ્દને સાંભળવાની છે. ગંધ, રસ અને સ્પર્શના પુગલોને ગ્રહણ કરવાની ઉત્કૃષ્ટ શક્તિ ધ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયની નવ જોજનની છે. ચક્ષુરિન્દ્રિયની શક્તિ લાખ જોજનથી અધિક રૂપને ગ્રહણ કરવાની છે. આ કથન અભાસ્વર(અપ્રકાશક) દ્રવ્યની અપેક્ષાએ છે પરંતુ પ્રકાશક દ્રવ્યની અપેક્ષાએ લાખો જોજન દૂરથી દેખી શકે છે. દરેક ઈન્દ્રિયો જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ પોતપોતાના વિષયને ગ્રહણ કરે છે. મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દો નીચે પ્રમાણે છે(૧) ઈહા– પર્યાલોચન, અનુપ્રેક્ષણ. T . . . .. .. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ (૨) અપોષ- નિશ્ચય કરવો, સમીક્ષા, ચિંતન, વિમર્શ– હા અને અવાયના માધ્યમથી થનારી વિચારધારા, વિચારણા, (૪) માર્ગણા અન્વય ધર્મ અનુરૂપ અન્વેષણ કરવું, વિચાર કરવો. (૫) ગવેષણા— વ્યતિરેક ધર્મથી વ્યાવૃત્તિ રૂપ વિચારવું. સંજ્ઞા— પહેલા અનુભવ કરેલ અને વર્તમાનમાં અનુભવ કરાતી વસ્તુની એકતાનું અનુસંધાન જ્ઞાન. (૬) (૭) સ્મૃતિ– અતીતમાં અનુભવેલ વસ્તુનું સ્મરણ કરવું. (c) મતિ જૈ જ્ઞાન વર્તમાનના વિષયને ગ્રહણ કરે છે. (૯) પ્રજ્ઞા— વિશિષ્ટ પ્રકારના ાયોપશમથી ઉત્પન્ન બુદ્ધિ, આ નવ નામ આભિનિબોધિક જ્ઞાનમાં સમાવિષ્ટ થઈ જાય છે. જાતિસ્મરણ જ્ઞાન પણ મતિજ્ઞાનનો જ એક પર્યાય છે. જાતિસ્મરણ જ્ઞાની ઉત્કૃષ્ટ સંજ્ઞીપણે કરેલા પોતાના નવસો ભવોને જાણી શકે છે. મતિજ્ઞાન અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન (૪) I ૧. ઔત્પાતિકી બુદ્ધિ ૨. વૈનયિકી બુદ્ધિ ૩. કાર્મિકા બુદ્ધિ ૪. પારિણામિકી બુદ્ધિ વ્યંજનાવગ્રહ (૪) , 1. શ્રોતેન્દ્રિયવ્યંજનાવગ્ર ૨. ધ્રાણેન્દ્રિયવ્યંજનાવગ્ર સનેન્દ્રિયવ્યંજનાવગ્ર ૪. સ્પર્શેન્દ્રિયવ્યંજનાવો શ્રૃતનિશ્ચિત મતિજ્ઞાન (૨૮) અવગ્રહ ઈહા (૬) અવાય (૬) અર્થાવગ્રહ (૬) । 1. સ્ત્રોતેન્દ્રિયઅર્થાવગ્રહ શ્રી નંદી સૂત્ર ૨. ચક્ષુરિન્દ્રિયઅર્થાવગા ૩. ઘાઉન્દ્રિયઅર્વાવત ૪. રસનેન્દ્રિયઅર્થાવત ૫. સ્પર્શેન્દ્રિયનોવસત ૬. નોઇન્દ્રિયઅર્થાવગ્રહ || મતિજ્ઞાન સંપૂર્ણ | ધારણ (૬) Page #259 -------------------------------------------------------------------------- ________________ | શ્રુતજ્ઞાન ૧૯૯ આઠમું પ્રકરણ શ્રુતજ્ઞાન oooooooooo ZZZZZZZZZZZZZZZZZZZZZ, BOXoxoxoxooooooooooooooooooooooooooo શ્રુતજ્ઞાનના ચૌદ પ્રકાર :| १ से किं तं सुयणाणपरोक्खं ? सुयणाणपरोक्खं चोद्दसविहं पण्णत्तं, तं जहा- अक्खरसुयं, अणक्खरसुयं, सण्णिसुयं, असण्णिसुयं, सम्मसुयं, मिच्छसुयं, साइयं, अणाइयं, सपज्जवसियं, अपज्जवसियं, गमियं, अगमियं, अंगपविटुं, अणंगपविट्ठ। શબ્દાર્થ:-સુયળTળ પરોવરનું શ્રુતજ્ઞાનરૂપ પરોક્ષજ્ઞાનના, વોવ ચૌદ પ્રકાર, અહરસુર્થ = અક્ષર શ્રુત, અપહરસુવું = અનક્ષર શ્રુત, સાસુવું = સંજ્ઞીશ્રુત, અouસુઈ = અસંજ્ઞીશ્રુત, લગ્નસુય = સમ્યફ્યુત, મિચ્છતુર્થ = મિથ્યાશ્રુત, સાફ = સાદિઠુત, ગાય = અનાદિધૃત, સપનવસિય = સપર્યવસિતકૃત, અપન્નવલિયે અપર્યવસિતશ્રુત, મિય = ગમિકશ્રુત, સમય = અગમિકશ્રુત, સંપવિ = અંગપ્રવિષ્ટશ્રુત, પગપવિ૬ = અનંગપ્રવિષ્ટકૃત. ભાવાર્થ :- પ્રશ્ન- શ્રુતજ્ઞાનરૂપ પરોક્ષજ્ઞાનના કેટલા પ્રકાર છે? ઉત્તર– શ્રુતજ્ઞાનરૂપ પરોક્ષજ્ઞાનના ચૌદ પ્રકાર છે, જેમ કે- (૧) અક્ષર શ્રુત (૨) અનર શ્રુત (૩) સંજ્ઞીશ્રુત (૪) અસંજ્ઞીશ્રુત (૫) સમ્યફ્યુત (૬) મિથ્યાશ્રુત (૭) સાદિક્ષુત (૮) અનાદિદ્યુત (૯) સપર્યવસિતકૃત (૧૦) અપર્યવસિતશ્રુત (૧૧) ગમિકશ્રુત (૧૨) અગમિકહ્યુત (૧૩) અંગપ્રવિષ્ટદ્યુત (૧૪) અનંગપ્રવિષ્ટદ્યુત. વિવેચન : શ્રુતજ્ઞાન પણ મતિજ્ઞાનની જેમ પરોક્ષજ્ઞાન છે. શ્રુતજ્ઞાન મતિપૂર્વક હોય છે અર્થાત્ શ્રુતજ્ઞાનમાં મતિનો સહકાર અવશ્ય હોય, માટે સૂત્રકારે મતિજ્ઞાન પછી શ્રુતજ્ઞાનનું વર્ણન કરેલ છે. આ સૂત્રમાં શ્રુતના ચૌદ ભેદોના જે નામ આપેલ છે, તે દરેક ભેદોની વ્યાખ્યા મૂળ પાઠમાં ક્રમશઃ આગળ બતાવવામાં આવશે. વાસ્તવમાં આ ચૌદ ભેદ નથી પરંતુ આ ચૌદ પ્રકારથી વિસ્તારપૂર્વક શ્રુતનું વર્ણન કરવામાં આવેલ છે. સંક્ષેપમાં આ ચૌદમાંથી દરેક બે ભેદમાં સંપૂર્ણ શ્રુતજ્ઞાનનો સમાવેશ થઈ જાય છે. છતાં શ્રુતજ્ઞાન સંબંધી વિવિધ પ્રકારની જાણકારી માટે અહીં સાત પ્રકારથી શ્રતના બેબે ભેદ કરવામાં આવ્યાં છે. કેમ કે Page #260 -------------------------------------------------------------------------- ________________ | ૨૦૦ | શ્રી નદી સૂત્ર અક્ષરદ્યુત અને અનક્ષશ્રુત આ બે ભેદમાં ઉપર્યુક્ત બાર ભેદોનું સ્વરૂપ સ્પષ્ટ થઈ શકે નહીં. તે બધા ગહન વિષયોનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે તે માટે આ બાર ભેદોનો ઉલ્લેખ પણ બહુ જ ઉપયોગી છે. આ શ્રુતજ્ઞાન કેવળ વિદ્વાનોને જ પ્રાપ્ત થાય એમ નહીં પરંતુ સર્વસાધારણ વ્યક્તિઓ પણ આ શ્રુતજ્ઞાનના અધિકારી હોય છે માટે વિવિધ અપેક્ષાઓથી વિવિધ ભેદોનું વર્ણન કરવામાં આવ્યું છે. [૧] અક્ષરદ્યુત :| २ से किं तं अक्खरसुयं ? अक्खरसुयं तिविहं पण्णत्तं, तं जहासण्णक्खर, वंजणक्खर, लद्धिअक्खर । से किं तं सण्णक्खरं ? सण्णक्खरं अक्खरस्स संठाणागिई । से तं સાહાં . से किं तं वंजणक्खरं ? वंजणक्खरं अक्खरस्स वंजणाभिलावो, से त्तं वंजणक्खरं। से किं तं लद्धिअक्खरं ? लद्धि अक्खरं अक्खर लद्धियस्स लद्धिअक्खरं समुप्पज्जइ, तं जहा- सोइंदिय लद्धिअक्खरं, चक्खिदिय लद्धिअक्खरं, घाणिंदिय लद्धिअक्खरं, रसणिंदिय लद्धिअक्खरं, फासिंदिय लद्धि अक्खरं, णोइंदिय लद्धिअक्खरं । से तं लद्धिअक्खरं । से त्तं अक्खरसुयं । શબ્દાર્થ – સUG = સંજ્ઞાઅક્ષર, વંકગથરં = વ્યંજન અક્ષર, બિઉ = લબ્ધિ અક્ષર, જERa= અક્ષરની, સંપાઈ = સંસ્થાન–આકૃતિને, વનમામિનાવો = ઉચ્ચારણને, કરતયિલ્સ = અક્ષર લબ્ધિનો, સમુપ્પન = ઉત્પન્ન થાય છે. ભાવાર્થ :- પ્રશ્ન- અક્ષરકૃતના કેટલા પ્રકાર છે? ઉત્તર– અક્ષરદ્યુતના ત્રણ પ્રકાર છે, જેમ કે– (૧) સંજ્ઞા અક્ષર (૨) વ્યંજન અક્ષર (૩) લબ્ધિ અક્ષર. સંજ્ઞા અક્ષર કોને કહેવાય છે? અક્ષરનું સંસ્થાન અથવા આકૃતિ આદિ જે ભિન્ન ભિન્નલિપિઓમાં ભિન્ન ભિન્ન રીતે લખાય છે તેને સંજ્ઞાઅક્ષર કહેવાય છે. વ્યંજન અક્ષર કોને કહેવાય છે? ઉચ્ચારણ કરવામાં આવતા અક્ષરોને વ્યંજનઅક્ષર કહેવાય છે. લબ્ધિ અક્ષર કોને કહેવાય? અક્ષર લબ્ધિધારી જીવને લબ્ધિઅક્ષર ઉત્પન્ન થાય છે અર્થાતુ ભાવરૂપ શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે, જેમ કે– શ્રોત્રેન્દ્રિય લબ્ધિ અક્ષર, ચરિન્દ્રિય લબ્ધિ અક્ષર, ધ્રાણેન્દ્રિય લબ્ધિ Page #261 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન ૨૦૧ | અક્ષર, રસનેન્દ્રિય લબ્ધિ અક્ષર, સ્પર્શેન્દ્રિય લબ્ધિ અક્ષર, નોઈદ્રિય લબ્ધિ અક્ષર. આ પ્રમાણે લબ્ધિ અક્ષર છે અને આ પ્રમાણે અક્ષર શ્રતનું વર્ણન થયું. વિવેચન : અક્ષરશ્નત :- "ક્ષર, સંચલને" ધાતુથી અક્ષર શબ્દ બને છે, જેમ કે-ક્ષતિ ન વનતિ ડ્રત્યક્ષ રમ્ | અર્થાત્ અક્ષરનો અર્થ "જ્ઞાન" છે. જ્ઞાન જીવનો સ્વભાવ છે. જ્ઞાન આત્માથી ક્યારે ય પણ જુદું થતું નથી. સુષુપ્ત અવસ્થામાં પણ જીવનો સ્વભાવ હોવાથી જ્ઞાન રહે જ છે. અહીં ભાવાક્ષરનું કારણ હોવાથી લેખિત તેમજ ઉચ્ચારિત "અકાર" આદિને પણ ઉપચારથી અક્ષર કહેલ છે. અક્ષરદ્યુત ભાવૠતનું કારણ છે. ભાવકૃતને લબ્ધિઅક્ષર કહેવાય છે. સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર એ બન્ને દ્રવ્યશ્રતમાં અંતનિહિત છે માટે અક્ષરશ્રુતના ત્રણ ભેદ કહેલ છે. સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર અને લધ્યક્ષર. (૧) સંજ્ઞાક્ષર :- અક્ષરની આકૃતિ, બનાવટ અર્થાત્ સંસ્થાનને સંજ્ઞાક્ષર કહેવાય છે. ઉદાહરણ રૂપેઅ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ઈત્યાદિ અથવા A, B, C, D, ઈત્યાદિ આ વિશ્વમાં જેટલી લિપિ પ્રસિદ્ધ છે એ દરેક લિપિના અક્ષરને સંજ્ઞાઅક્ષર કહે છે. (૨) વ્યંજનાક્ષર :- જેનાથી આકાર આદિ અક્ષરના અર્થનો સ્પષ્ટ બોધ થાય અર્થાતુ અકાર, ઈકાર આદિ અક્ષર બોલવામાં આવે છે, તેમજ આ વિશ્વમાં જેટલી ભાષાનો પ્રયોગ થાય તેના ઉચ્ચારણના અક્ષરને વ્યંજનાક્ષર કહેવાય છે. જેમ કે– દીપક દ્વારા પ્રત્યેક વસ્તુ પ્રકાશિત થાય છે, જોઈ શકાય છે. એવી જ રીતે વ્યંજનાક્ષર વડે પ્રત્યેક વસ્તુનો અર્થ સમજી શકાય છે. જે જે અક્ષરની જે જે સંજ્ઞા બને છે તેનું ઉચ્ચારણ તદનુકૂળ બને ત્યારે તે દ્રવ્યાક્ષર ભાવૠતનું કારણ બને છે. અક્ષરોના યથાર્થ સંયોગથી શબ્દ અને શબ્દોના યથાર્થ સંયોગથી પદ અને વાક્ય પણ બને છે. તેના યોગ્ય ઉચ્ચારણથી વક્તાના આશયનો બોધ થાય છે. આ પ્રકારે લખવાની વિવિધ રીત તે 'સંજ્ઞાક્ષર' કહેવાય છે અને ઉચ્ચારણ કરવાની વિવિધ રીત તે 'વ્યંજનાક્ષર' કહેવાય છે. આ બંનેના માધ્યમથી જીવને જે અક્ષરાત્મક જ્ઞાન થાય છે તે લધ્યક્ષર શ્રુત કહેવાય છે. (૩) લધ્યક્ષર :- લબ્ધિ ઉપયોગનું નામ છે. શબ્દને સાંભળીને અર્થના અનુભવપૂર્વક પર્યાલોચન કરે તેને લબ્ધિ અક્ષર કહેવાય છે અને તે ભાવશ્રુત છે, કેમ કે અક્ષરના ઉચ્ચારણથી તેના અર્થનો જે બોધ થાય તેનાથી જ ભાવશ્રુત ઉત્પન્ન થાય છે. કહ્યું છે "शब्दादिग्रहणसमनंतरमिंद्रियमनोनिमितं शब्दार्थपालोचनानुसारि રોનિત્યક્ષરાનુ વિદ્ધ જ્ઞાનકુપનાવતે રૂત્યર્થ: " શબ્દ ગ્રહણ કર્યા બાદ ઈદ્રિય અને મનના નિમિત્તથી જે શબ્દાર્થ પર્યાલોચનાનુસારી જ્ઞાન ઉત્પન્ન Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ | શ્રી નદી સૂત્ર થાય તે લબ્ધિ અક્ષર કહેવાય છે. અહીં પ્રશ્ન થાય છે કે ઉપર્યુક્ત લક્ષણ સંજ્ઞી જીવોમાં ઘટિત થાય છે પરંતુ વિકલેન્દ્રિય તેમજ અસંજ્ઞી જીવોમાં અકાર આદિ વર્ણોને સાંભળવાની તથા ઉચ્ચારણ કરવાની શક્તિનો અભાવ હોય છે, તો પછી એ જીવોને લબ્ધિ અક્ષર કેવી રીતે સંભવી શકે ? ઉત્તર– શ્રોત્રેન્દ્રિયનો અભાવ હોવા છતાં તેવા પ્રકારનો ક્ષયોપશમ તે જીવોમાં હોય જ છે માટે તેને અવ્યક્ત ભાવકૃત પ્રાપ્ત થાય છે. તે જીવોમાં આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા હોય છે. તીવ્ર અભિલાષાને સંજ્ઞા કહેવાય છે. અભિલાષા એ જ પ્રાર્થના છે. ભય દૂર થઈ જાય, અમુક ચીજ મને પ્રાપ્ત થઈ જાય, એવા પ્રકારની ઈચ્છા અક્ષરાનુસારી હોવાથી તેને પણ લબ્ધિ અક્ષર હોય છે. તે લબ્ધિ અક્ષર શ્રત છ પ્રકારનું છે(૧) જીવશબ્દ, અજીવશબ્દ અથવા મિશ્રશબ્દ સાંભળીને કહેનારના ભાવને સમજી લેવો તે શ્રોત્રેન્દ્રિય લધ્યક્ષર છે અથવા ગર્જનાથી, હણહણાટથી, ભૂંકવાથી, કાગડા વગેરેના શબ્દ સાંભળીને તિર્યંચ જીવોના ભાવને સમજી લેવા તે શ્રોત્રેન્દ્રિય લધ્યક્ષ શ્રુત કહેવાય છે. (૨) પત્ર, પત્રિકા અને પુસ્તક આદિ વાંચીને અથવા બીજાના સંકેત તથા ઈશારો વગેરે જોઈને તેના અભિપ્રાયને જાણી લેવા તે ચક્ષુરિન્દ્રિય લધ્યક્ષ શ્રુત કહેવાય છે કેમ કે સંકેત વગેરે જોઈને તેનો જવાબ દેવા માટે તથા તેની પ્રાપ્તિ માટે અથવા તેને દૂર કરવા માટે જે ભાવ ઉત્પન્ન થાય તે અક્ષર રૂપ જ હોય છે. (૩) ભિન્ન ભિન્ન જાતિના ફળો તથા ફૂલોની સુગંધ, પશુ પક્ષીની ગંધ, અમુક સ્ત્રી પુરુષની ગંધ, અમુક ભક્ષ્ય તથા અભક્ષ્યની ગંધને સૂંઘીને જાણી લે કે આ અમુકની જ ગંધ છે તે ધ્રાણેન્દ્રિય લબ્ધિઅક્ષર શ્રુત કહેવાય છે. (૪) કોઈ પણ ખાદ્યપદાર્થ ચાખીને તેના ખાટા, મીઠા, તીખા, કડવા, તૂરા આદિ રસથી પદાર્થનું જ્ઞાન કરી લેવું તે જીહેન્દ્રિય લધ્યક્ષ શ્રુત કહેવાય છે. (૫) શીત, ઉષ્ણ, હળવો, ભારે, કઠોર અથવા કોમળ સ્પર્શ દ્વારા વસ્તુને ઓળખી લેવી તથા પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં સ્પર્શ માત્રથી અક્ષરને ઓળખીને તેના ભાવને સમજી લેવા તે સ્પર્શેન્દ્રિય લધ્યક્ષર શ્રુત કહેવાય છે. (૬) જીવ જે વસ્તુનું ચિંતન કરે છે, તેની અક્ષર રૂપે શબ્દાવલિ અથવા વાક્યાવલિ બની જાય છે. જેમ કે– અમુક વસ્તુ મને મળી જાય અથવા મારો મિત્ર મને મળી જાય તો હું મારી જાતને ધન્ય અથવા પુણ્યશાળી સમજીશ. એવી વિચારધારા નોઈદ્રિય અથવા મનોજન્ય લધ્યક્ષર શ્રુત કહેવાય છે. અહીં પ્રશ્ન થાય છે કે પાંચ ઈન્દ્રિય અને મન એ છ ના નિમિત્તથી મતિજ્ઞાન પણ ઉત્પન્ન થાય છે અને શ્રુતજ્ઞાન પણ ઉત્પન્ન થાય છે તો આ છ ના નિમિત્તથી અથવા કોઈ પણ નિમિત્તથી જ્ઞાન ઉત્પન્ન થાય તેને મતિજ્ઞાન કહેવાય? કે શ્રુતજ્ઞાન કહેવાય? Page #263 -------------------------------------------------------------------------- ________________ શ્રુતશાન ૨૦૩ ઉત્તર– જ્યારે જ્ઞાન અક્ષરરૂપે બને ત્યારે તેને શ્રુત કહેવાય અર્થાત્ મતિજ્ઞાન કારણ છે અને શ્રુતજ્ઞાન તેનું કાર્ય છે. મતિજ્ઞાન સામાન્ય છે અને શ્રુતજ્ઞાન વિશેષ છે. મતિજ્ઞાન મૂંગુ છે અને શ્રુતજ્ઞાન મુખર છે. મતિજ્ઞાન અનક્ષર છે અને શ્રુતજ્ઞાન અક્ષરપરિણત છે. જ્યારે ઈન્દ્રિય અને મનથી અનુભૂતિ રૂપ જ્ઞાન થાય ત્યારે તેને મતિજ્ઞાન કહેવાય પણ જ્યારે તે અક્ષર રૂપે સ્વયં અનુભવ કરે અથવા પોતાનો અભિપ્રાય બીજાને કોઈ પણ પ્રકારની ચેષ્ટાથી બતાવે ત્યારે તે અનુભવ અથવા ચેષ્ટા આદિ શ્રુતજ્ઞાન કહેવાય છે. આ બન્ને જ્ઞાન સહચારી છે. [૨] અનક્ષર શ્રુત : ३ से किं तं अणक्खरसुयं ? अणक्खरसुयं अणेगविहं पण्णत्तं, तं નાऊससियं णीससियं, णिच्छूढं खासियं च छीयं च । णिस्सिघियमणुसारं, अणक्खरं छेलियाईयं ॥ से त्तं अणक्खरसुयं । શબ્દાર્થ :- લલિય = શ્વાસ લેવો, ખસિય = શ્વાસ મૂકવો, બિબ્લ્યૂ = થૂંકવું, પ્લાસિય = = ઉધરસ ખાવી, છીવં == છીંક ખાવી, બિસિધિય = નાક સાફ કરવાની ધ્વનિ, મથુસાર = અનુસ્વાર યુક્ત ૧ ચેષ્ટા કરવી, છેલિયાડ્યું = ચપટી વગાડવી. ભાવાર્થ :- પ્રશ્ન− અનક્ષર શ્રુતના કેટલા પ્રકાર છે ? ઉત્તર– અનક્ષર શ્રુતના અનેક પ્રકાર કહ્યા છે, જેમ કે– શ્વાસ લેવો, શ્વાસ મૂકવો, થૂંકવું, ઉધરસ ખાવી, છીંક ખાવી, નાક સાફ કરવું તેમજ બીજી અનુસ્વારયુક્ત ચેષ્ટા કરવી એ દરેક અવાજ અનક્ષર શ્રુત છે. વિવેચન : અનક્ષરશ્રુત ઃ— જે શબ્દ વર્ણાત્મક ન હોય, કેવળ ધ્વનિરૂપ જ હોય તે અનક્ષરશ્રુત કહેવાય છે. કોઈ વ્યક્તિ પોતાની વિશેષ વાત બીજાને સમજાવવા માટે ઈચ્છાપૂર્વક સંકેતયુક્ત અનક્ષર ધ્વનિ કરે તે અનક્ષરશ્રુત કહેવાય છે. જેમ કે– લાંબો લાંબો શ્વાસ લે અથવા શ્વાસ છોડે, છીંક ખાય, ખાંસી ખાય, થૂંકે, નાસિકામાંથી અવાજ કાઢે, હૂંકારા કરે, એ રીતે ઉપલક્ષણથી સીટી વગાડે, ઘંટી વગાડે, નગારું વગાડે, વાજું વગાડે, બ્યૂગલ વગાડે, એલાર્મ વગાડે ઈત્યાદિ બુદ્ધિપૂર્વક બીજાને સૂચિત કરવા માટે, હિત અહિત બતાવવા માટે, સાવધાન કરવા માટે, પ્રેમ, દ્વેષ અથવા ભય પ્રદર્શિત કરવા માટે, સ્વયં આવવા જવાની સૂચના દેવા માટે, ફરજ પર પહોંચવા માટે, માર્ગદર્શન માટે જે કંઈ ધ્વનિ અથવા સંકેત કરવામાં આવે તે દરેકને અનક્ષરશ્રુત કહે છે. પ્રયોજન વગર જે ધ્વનિ કરવામાં આવે તેનો સમાવેશ અનક્ષરશ્રુતમાં થાય નહીં. ઉક્ત Page #264 -------------------------------------------------------------------------- ________________ २०४ ધ્વનિઓ ભાવશ્રુતનું કારણ હોવાથી તે દ્રવ્યશ્રુત કહેવાય છે. [3-४] संज्ञी -संज्ञीश्रुत ४ से किं तं सण्णिसुयं ? सण्णिसुयं तिविहं पण्णत्तं तं जहा- कालिओवएसेणं, हेऊवएसेणं, दिट्ठिवाओवएसेणं । : से किं तं कालिओवएसेणं ? कालिओवएसेणं - जस्स णं अत्थि ईहा, अवोहो, मग्गणा, गवेसणा, चिंता, वीमंसा, से णं सण्णीति लब्भइ । जस्स णं णत्थि ईहा, अवोहो, मग्गणा, गवेसणा, चिंता, वीमंसा, से णं असण्णीति लब्भइ । से त्तं कालिओवएसेणं । શ્રી નંદી સૂત્ર से किं तं हेऊवएसेणं ? हेऊवएसेणं-जस्स णं अत्थि अभिसंधारणपुव्विया करणसत्ती, से णं सण्णीत्ति लब्भइ । जस्स णं णत्थि अभिसंधारणपुव्विया करणसत्ती, से णं असण्णीत्ति लब्भइ । से त्तं हेऊवएसेणं । = से किं तं दिट्ठिवाओवएसेणं ? दिट्ठिवाओवएसेणं सण्णिसुयस्स खओवसमेणं सण्णी लब्भइ । असण्णि सुअस्स खओवसमेणं असण्णी लब्भइ । से त्तं दिट्ठिवाओवएसेणं । से त्तं सण्णिसुयं, से त्तं असण्णिसुयं । AGEार्थ :- कालिओवरसेणं = असि उपदेशथी, हेऊवएसेणं हिताहितनी विवेऽबुद्धिनी विया२ए॥ाथी, दिट्टिवाओवएसेणं = सम्यग् } भिथ्या दृष्टिनी वियाराथी, जस्स णं अत्थि = ४ने, नथी, ईहा = डा, अवोहो = अवाय, मग्गणा = मार्गशा, अन्वय धर्मान्वेषणा ३५, गवेसणा गवेषणा - व्यतिरे, धर्मान्वेषण, पर्यासोयन, चिंता चिंतन, प्रेम थशे खेवी पर्यासोयन, वीमंसा विमर्श, आ वस्तु आवी रीते संघटित थाय छे खेवो विचार ४२वो, से णं सण्णीति लब्भइ = ४ प्राणीने उडत प्रहारनी विचारधारा उत्पन्न थाय तेने संज्ञी दुहेवाय छे, असण्णीति लब्भइ = तेने खसंज्ञी टुडेवाय छे, से त्तं कालिओवएसेणं संज्ञी लवनुं श्रुत संज्ञीश्रुत हेवाय खने खसंज्ञी लवनुं श्रुत असंज्ञी टुडेवाय या असिडी उपदेशथी संज्ञी तेभ४ संज्ञीश्रुत छे, अभिसंधारण पुव्विया = अव्यक्त अथवा व्यस्त विज्ञान द्वारा खालोयना पूर्व, करणसत्ती = डिया डरवानी शक्ति प्रवृत्ति होय, से णं = तेने, सण्णीत्ति संज्ञी, खओवसमेणं क्षयोपशमथी, दिट्टिवाओवएसेणं = भे દૃષ્ટિવાદ, ઉપદેશથી સંશી કહેવાય. = भावार्थ :- प्रश्न - संज्ञीश्रुतना डेटा प्रहार छे ? = = = उत्तर- संज्ञीश्रुतना त्रए। प्रकार छे, भेभ डे - (१) असिडोपहेशथी (२) हेतु उपदेशथी (3) दृष्टिवाहोपदेशथी. Page #265 -------------------------------------------------------------------------- ________________ તજ્ઞાન ૨૦૫ | (૧) કાલિકોપદેશથી સંજ્ઞીશ્રુત કેવા પ્રકારનું છે? કાલિકોપદેશથી– જેને ઈહા, અપોહ–નિશ્ચય, માર્ગણા-અન્વય ધર્માન્વેષણ, ગવેષણા-વ્યતિરેક ધર્માન્વેષણ, પર્યાલોચન, ચિંતા- કેમ થશે? એ રીતે પર્યાલોચન, વિમર્શ—વિચાર થાય તેને સંશી કહેવાય છે. જેને ઈહા, અપોહ, માર્ગણા, ગવેષણા, ચિંતા અને વિમર્શ ન હોય તેને અસંશી કહેવાય છે. સંજ્ઞી જીવોનું શ્રુત તે સંજ્ઞીશ્રુત કહેવાય અને અસંજ્ઞી જીવોનું શ્રુત તે અસંજ્ઞીશ્રુત કહેવાય છે. આ કાલિકોપદેશથી સંજ્ઞી અને અસંજ્ઞી શ્રત છે. (૨) હેતુપદેશથી સંજ્ઞી શ્રત કેવા પ્રકારનું છે? હેતુપદેશથી જે જીવનું અવ્યક્ત અથવા વ્યક્ત વિજ્ઞાન વડે વિચારપૂર્વક ક્રિયા કરવાની શક્તિ-પ્રવૃત્તિ છે તેને સંજ્ઞી કહેવાય છે. તેનાથી વિપરીત જે પ્રાણીની અભિસંધારણ એવી વિચારપૂર્વક ક્રિયા કરવાની શક્તિ-પ્રવૃત્તિ ન હોય તે અસંજ્ઞી હોય છે. આ હેતુ ઉપદેશથી સંજ્ઞી–અસંજ્ઞીશ્રત છે. (૩) દષ્ટિવાદોપદેશની અપેક્ષાએ સંજ્ઞીશ્રુત કેવા પ્રકારનું છે? દષ્ટિવાદોપદેશની અપેક્ષાએ સંજ્ઞીશ્રુતના ક્ષયોપશમથી સંજ્ઞીશ્રુત કહેવાય છે. અસંજ્ઞીશ્રુતના ક્ષયોપશમથી અસંજ્ઞીશ્રુત કહેવાય છે. આ દષ્ટિવાદોપદેશનું વર્ણન છે. આ રીતે સંજ્ઞીશ્રુત અને અસંજ્ઞીશ્રુતનું વર્ણન છે. વિવેચન : આ સૂત્રમાં સંજ્ઞીશ્રુત અને અસંજ્ઞીશ્રતની પરિભાષા બતાવેલ છે. જેને સંજ્ઞા હોય છે તે સંજ્ઞી કહેવાય, જેને સંજ્ઞા ન હોય તે અસંશી કહેવાય. સંજ્ઞી અને અસંજ્ઞી બન્ને શ્રુત ત્રણ પ્રકારના હોય છે, જેમ કે– દીર્ઘકાલિકોપદેશથી, હેતુઉપદેશથી અને દષ્ટિવાદોપદેશથી. (૧) દીર્ઘકાલિકોપદેશ :- જેનામાં સમ્યક અર્થને વિચારવાની બુદ્ધિ હોય, જે દીર્ઘકાલિક વિચારણા કરે એટલે ભૂત, ભવિષ્ય અને વર્તમાન માટે અમુક કાર્ય કેવું થયું, કેવું થશે અને કેવું થઈ રહ્યું છે એવું જે ચિંતન કરે તેમજ વિચાર-વિમર્શ આદિ વડે વસ્તુ તત્ત્વને સારી રીતે જાણી શકે તે સંજ્ઞી કહેવાય. ગર્ભજ તિર્યંચ, મનુષ્ય, ઔપપાતિક દેવ અને નારક જીવ એ બધા મન:પર્યાપ્તિથી સંપન્ન સંશી કહેવાય છે. કેમ કે તેને ત્રિકાળ વિષયક ચિંતા તેમજ વિચાર વિમર્શ આદિ સંભવી શકે છે. જેમ કે નેત્રમાં જ્યોતિ હોય તો પ્રદીપના પ્રકાશથી વસ્તુ તત્ત્વની સ્પષ્ટ જાણકારી થઈ શકે છે. એ જ રીતે મનોલબ્ધિ સંપન્ન પ્રાણી મનોદ્રવ્યના આધારથી વિચાર-વિમર્શ આદિ વડે આગળ પાછળની વાતને સારી રીતે જાણી લેવાના કારણે સંજ્ઞી કહેવાય છે પરંતુ જેને મનોલબ્ધિ પ્રાપ્ત ન હોય તેને અસંજ્ઞી કહેવાય છે. સંમૂર્છાિમ પંચેન્દ્રિય, ચૌરેન્દ્રિય, તેઈન્દ્રિય, બેઈન્દ્રિય અને એકેન્દ્રિય, એ દરેકનો સમાવેશ અસંજ્ઞીમાં થાય છે. કાલિક શબ્દથી અહીં દીર્ઘકાલિક અર્થ અપેક્ષિત છે. ઉપદેશ શબ્દ વિચારણાના અર્થમાં પ્રયુક્ત છે માટે દીર્ઘકાલિક વિચારણા કરનાર સંજ્ઞીનું શ્રુત અને તેનાથી વિપરીત અસંજ્ઞીનું શ્રત એ બંનેને કાલિકોપદેશથી શ્રતમાં ગ્રહણ કરેલ છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ | ૨૦ | શ્રી નંદી સૂત્ર તત્ર વિશેને–ત્રવિદત્તોપદીર્ષાસિક્યુપોનેતિ દ્રષ્ટધ્યમ્ - [ટીકા] જેવી રીતે મનોલબ્ધિ, સ્વલ્પ, સ્વલ્પતર અને સ્વલ્પતમ હોય છે એવી રીતે અસ્પષ્ટ, અસ્પષ્ટતા અને અસ્પષ્ટતમ અર્થની પ્રાપ્તિ થાય છે. જેમ કે સંજ્ઞી પંચેન્દ્રિયથી સંમૂર્છાિમ પંચેન્દ્રિયમાં અસ્પષ્ટ જ્ઞાન હોય છે, તેનાથી ચોરેન્દ્રિયમાં ન્યૂન, તેનાથી તેઈન્દ્રિયમાં કંઈક ઓછું અને બેઈન્દ્રિયમાં અસ્પષ્ટતર હોય છે. એકેન્દ્રિયમાં અસ્પષ્ટતમ અર્થની પ્રાપ્તિ થઈ શકે છે. એ બધા અસંજ્ઞી જીવો હોવાથી તેનું શ્રુત અસંજ્ઞી શ્રુત કહેવાય છે. (૨) હેતુ ઉપદેશ - હિતાહિત, યોગ્યાયોગ્યની વિચારણા. જે બુદ્ધિપૂર્વક સ્વદેહ પાલન માટે ઈષ્ટ આહાર આદિમાં પ્રવૃત્તિ કરે અને અનિષ્ટ આહાર આદિથી નિવૃત્તિ પામે તેને હેતુ ઉપદેશથી સંશી કહેવાય છે. તેનાથી વિપરીત હોય તેને અસંજ્ઞી કહેવાય છે. આ દષ્ટિએ બેઈન્દ્રિય આદિ ચાર પ્રકારના ત્રસ જીવો સંજ્ઞી છે અને પાંચ સ્થાવર અસંજ્ઞી છે. જેમ કે ગાય, બળદ, બકરી આદિ પશુ પોતાના ઘરે સ્વયં આવી જાય છે, મધમાખી આજુબાજુમાં જઈને મકરંદનું પાન કરીને ફરી પોતાના સ્થાને આવી જાય છે. મચ્છર આદિ નિશાચર દિવસમાં છુપાઈ જાય છે અને રાત્રે બહાર નીકળે છે. માખીઓ સાયંકાળે સુરક્ષિત સ્થાને બેસી જાય છે. તેઓ ઠંડી ગરમીથી બચવા માટે તડકામાંથી છાયામાં અને છાયામાંથી તડકામાં આવજા કરે, દુઃખથી બચવાનો પ્રયાસ કરે તેને સંજ્ઞી કહેવાય અને જે જીવો બુદ્ધિપૂર્વક ઈષ્ટ અનિષ્ટમાં પ્રવૃત્તિ તથા નિવૃત્તિ ન કરી શકે તેને અસંશી કહેવાય. જેમ કે– વૃક્ષ, લત્તા, પાંચ સ્થાવર ઈત્યાદિ. બીજી રીતે કહીએ તો હેતુ–ઉપદેશની અપેક્ષાએ પાંચ સ્થાવર જ અસંજ્ઞી છે. બાકી બધા સંજ્ઞી છે. કહ્યું છે कृमिकीटपंतगाद्याः, समनस्का: जंगमाश्चतुर्भेदाः । अमनस्काः पंचविधाः, पृथिवीकायादयो जीवाः ॥ અહીં પણ આ જ વાતની પુષ્ટિ કરી છે– ઈહા આદિ ચેષ્ટાઓથી યુક્ત કૃમિ, કીડા, પતંગિયા આદિ ત્રસ જીવો સંજ્ઞી છે અને પૃથ્વીકાય આદિ પાંચ સ્થાવર જીવો અસંજ્ઞી છે. માટે હતોપદેશથી ત્રસ જીવોનું શ્રુત સંજ્ઞીશ્રુત કહેવાય અને સ્થાવર જીવોનું શ્રુત અસંજ્ઞીશ્રુત કહેવાય છે. (૩) દષ્ટિવાદોપદેશ - દષ્ટિની અપેક્ષાએ વિચારણા. જે સમ્યગુદષ્ટિ ક્ષયોપશમ જ્ઞાનથી યુક્ત હોય તે દષ્ટિવાદોપદેશથી સંજ્ઞી કહેવાય છે. વસ્તુતઃ યથાર્થ રૂપથી હિતાહિતમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ સમ્યગ્દષ્ટિ વિના થઈ શકે નહીં. તેનાથી વિપરીત જે સમ્યગુદષ્ટિ નથી અર્થાતુ મિથ્યાદષ્ટિ છે તેનું શ્રત દષ્ટિવાદોપદેશની અપેક્ષાએ અસંજ્ઞીશ્રુત કહેવાય છે. આ રીતે દષ્ટિવાદોપદેશની અપેક્ષાએ સંજ્ઞી અને અસંશી શ્રુતનું પ્રતિપાદન છે. [૫] સમ્યકશ્રુત :| ५ से किं तं सम्मसुयं ? सम्मसुयं जं इमं अरहतेहिं भगवंतेहिं उप्पण्ण णाणदंसणधरेहि, तेलुक्क-णिरिक्खिय-महियपूइएहिं, तीय-पडुप्पण्ण Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ શ્રુતશાન मणागय- जाणएहिं, सव्वण्णूहिं, सव्वदरिसीहिं, पणीयं दुवालसंगं गणिपिडगं, તેં નહા (૨) આયારો (૨) સૂચડો (રૂ) દાળ (૪) સમવાઓ (૧) વિવાહપળત્તી (૬) ગાયાધમ્મન્હાઓ (૭) વાસવિસામો (૮) અંતાડવસામો (5) અનુત્તરોવવા- ફ્યવસાઓ (૧૦) પન્હાવાનરળારૂં (૨) વિવાનપુણ્ય (૨) दिट्ठिवाओ । इच्चेयं दुवालसंगं गणिपिडगं चोद्दसपुव्विस्स सम्मसुयं, अभिण्णदसपुव्विस्स सम्मसुयं, तेणं परं भिण्णेसु भयणा । से त्तं सम्मसुयं । શબ્દાર્થ:- અરિહંતેહિં ભળવુંતેહિં = અરિહંત ભગવાન, કÇળળાળવંસળધરેËિ = ઉત્પન્ન જ્ઞાન દર્શનના ધારણહાર, તેત્તુ - ત્રિલોકવર્તી જીવો દ્વારા, િિવિલય = આદર, સન્માનપૂર્વક દેખેલ, મહિયપૂર્ત્તિ - ભાવયુક્ત–નમસ્કૃત્ય, તીય પહુબળ–માય = અતીત, વર્તમાન અને અનાગતને, ગાળÈ જાણકાર, સવ્વભૂત્તિ = સર્વજ્ઞ અને, સવ્વવીિહિં - સર્વદર્શી દ્વારા, પીય = પ્રણીત, અર્થ વડે કથિત, f = જે, મં = આ, ટુવાલÄi = દ્વાદશાંગરૂપ, પિડાં = ગણિપિટક છે, ફ્ન્તેય = આ, ચો(પુવિલ્સ - ચૌદ પૂર્વધારીનું, સમ્મસુયં - સભ્યશ્રુત જ હોય છે. અભિળવસ પુબ્લિક્સ - સંપૂર્ણ દશ પૂર્વધારીને પણ, તેળ પર = તે સિવાય, ભિળેલું = દશ પૂર્વથી કંઈક ન્યૂન અને નવ પૂર્વ આદિનું જ્ઞાન હોવા છતાં, મયળા = ભજના હોય છે અર્થાત્ સભ્યશ્રુત પણ હોય અને મિથ્યાશ્રુત પણ હોય. = = = ભાવાર્થ:- પ્રશ્ન- સભ્યશ્રુત કોને કહેવાય ? ઉત્તર- ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન અને કેવળદર્શનને ધારણ કરનાર, ત્રિલોકવર્તી જીવો દ્વારા આદર–સન્માન અને ભક્તિભાવથી પૂજિત, ઉત્કીર્તન કરાયેલા, ભાવયુક્ત નમસ્કાર કરાયેલા એવા અતીત, વર્તમાન અને અનાગતને જાણનાર, સર્વજ્ઞ અને સર્વદર્શી તીર્થંકર ભગવંતો દ્વારા પ્રણીત–અર્થથી કથન કરાયેલ આ દ્વાદશાંગ રૂપ ગણિપિટક છે. તે સમ્યશ્રુત છે. જેમ કે (૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ જ્ઞાતાધર્મકથાંગ (૭) ઉપાસકદશાંગ (૮) અંતકૃદ્ઘશાંગ (૯) અનુત્તરોપપાતિકદશાંગ (૧૦) પ્રશ્નવ્યાકરણ (૧૧) વિપાક અને (૧૨) દૃષ્ટિવાદ, આ સભ્યશ્રુત છે. આ દ્વાદશાંગ ગણિપિટક ચૌદ પૂર્વધારીનું સભ્યશ્રુત જ હોય છે. સંપૂર્ણ દશ પૂર્વધારીનું પણ સભ્યશ્રુત જ હોય છે. દશ પૂર્વમાં કંઈક ન્યૂન અને નવ આદિ પૂર્વનું જ્ઞાન હોય તો વિકલ્પ છે અર્થાત્ સભ્યશ્રુત હોય અને ન પણ હોય. આ પ્રમાણે સભ્યશ્રુતનું વર્ણન છે. વિવેચન : આ સૂત્રમાં સભ્યશ્રુતનું વર્ણન છે. સભ્યશ્રુત વિષે અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે, જેમ કે– (૧) સભ્યશ્રુતના પ્રણેતા કોણ થઈ શકે ? (૨) સભ્યશ્રુત કોને કહેવાય ? (૩) ગણિપિટકનો Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ | શ્રી નદી સૂત્ર અર્થ શું થાય? (૪) આપ્તપુરુષ કોને કહેવાય? આ દરેકનો ઉત્તર આ સૂત્રમાં આપેલ છે. સમ્યકુશ્રુતના પ્રણેતા દેવાધિદેવ અરિહંત ભગવાન છે. અરિહંત શબ્દ ગુણનો વાચક છે, વ્યક્તિ વાચક નથી. જો કોઈનું નામ અરિહંત હોય તો તેનો નામનિક્ષેપ અહીં અભિપ્રેત નથી. અરિહંતનું ચિત્ર અથવા પ્રતિમા આદિ સ્થાપના નિક્ષેપથી પણ પ્રયોજન નથી અને ભવિષ્યમાં અરિહંત પદ પ્રાપ્ત કરનારા જીવો અથવા જે અરિહંતોએ સિદ્ધપદ પ્રાપ્ત કર્યું છે એવા પરિત્યક્ત શરીર જે દ્રવ્ય નિક્ષેપની અંતર્ગત હોય છે તે પણ સમ્યકશ્રુતના પ્રણેતા બની શકે નહીં. કેવળ ભાવનિક્ષેપથી જે અરિહંત છે તે જ સમ્યકુશ્રુતના પ્રણેતા હોય છે. ભાવ અરિહંત કોણ થઈ શકે? એ વાતને સ્પષ્ટ કરવા માટે સૂત્રકારે સાત વિશેષણો બતાવ્યાં છે, જેમ કે (૧) રિહોઉં :- જે રાગદ્વેષ, વિષયકષાય આદિ અઢાર દોષોથી રહિત હોય અને ચાર ઘનઘાતિ કર્મનો નાશ કર્યો હોય, એવા ઉત્તમ પુરુષ ભાવ અરિહંત કહેવાય છે. એને બીજા શબ્દોમાં તે ભાવ તીર્થકર પણ કહેવાય છે. (૨) ભાવહિં - ભગવાન શબ્દ સાહિત્યમાં બહુ ઉચ્ચકોટિનો છે. જે મહાન આત્મામાં સંપૂર્ણ ઐશ્વર્ય, નિઃસીમ ઉત્સાહ શક્તિ, ત્રિલોકવ્યાપી યશ, સંપૂર્ણ શ્રી રૂપ સૌંદર્ય, સોળ કળાયુક્ત ધર્મ, ઉદ્દેશ્યપૂર્તિ માટે કરવામાં આવેલ અથાગ પરિશ્રમ અને સમસ્ત ઉત્તમોત્તમ ગુણના ધારક હોય તેને જ અહીં ભગવાન કહેવામાં આવેલ છે. સિદ્ધ ભગવાનનો અહીં ભગવાનો શબ્દમાં સમાવેશ કર્યો નથી. કારણ કે તે અશરીરી હોવાથી શ્રુતજ્ઞાનના પ્રરૂપક હોતા નથી. (૩) ૩પ્પણ-:- અરિહંતનું ત્રીજું વિશેષણ છે– ઉત્પન્ન જ્ઞાનદર્શનના ધારક. જ્ઞાનદર્શન તો અધ્યયન અને અભ્યાસથી પણ થઈ શકે છે પરંતુ એવા જ્ઞાનદર્શનમાં પૂર્ણતા હોતી નથી. અહીં સંપૂર્ણ જ્ઞાનદર્શનની વાત છે. માટે અહીં ઉત્પન્ન વિશેષણનો પ્રયોગ છે. કેટલાક લોકો ઈશ્વરને અનાદિ સર્વજ્ઞ માને છે. તેના મતનો નિષેધ કરવા માટે પણ આ વિશેષણ આપેલ છે કેમ કે તેમાં ઉત્પન્ન જ્ઞાનદર્શનનું વિશેષણ હોતું નથી. (૪) તેજરિજિયપૂરું:- ત્રણે લોકમાં રહેનાર અસુરેન્દ્રો, નરેન્દ્રો અને દેવેન્દ્રો દ્વારા તીવ્ર શ્રદ્ધા ભક્તિથી જે અવલોકિત છે. અસાધારણ ગુણોના કારણે તે પ્રશંસનીય છે. તેમજ પ્રશસ્ત મન, વચન અને કાયા દ્વારા વંદનીય અને નમસ્કરણીય છે. સર્વોત્કૃષ્ટ સન્માન તેમજ બહુમાન આદિ વડે પૂજિત છે. (૫) તીવવુHUામણTયગાળÉ :- જે ત્રણે કાળને જાણનાર છે. આ વિશેષણ માયાવીઓમાં તો નથી હોતું પણ કેટલાક વ્યવહાર નયનું અનુસરણ કરતાં કહે છે કે વિશિષ્ટ જ્યોતિષી, તપસ્વી અને અવધિજ્ઞાની પણ ત્રણે કાળને ઉપયોગપૂર્વક જાણી શકે છે પરંતુ વાસ્તવમાં તે અપૂર્ણજ્ઞાની જ હોય છે. () સવ્વપૂT:- જે સર્વજ્ઞાની અર્થાત્ લોક અલોક આદિ સર્વ પદાર્થને જાણે છે, વિશ્વમાં રહેલ સંપૂર્ણ Page #269 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન ૨૦૯ | પદાર્થોને જે હસ્તામલકવતું જાણે છે, જેના જ્ઞાનરૂપી દર્પણમાં દરેક દ્રવ્ય અને પર્યાય પ્રતિબિંબિત થાય છે, જેનું જ્ઞાન નિઃસીમ છે, તેના માટે આ વિશેષણનો પ્રયોગ કર્યો છે. (૭) ધ્વરિતહિં :- જે સર્વ દ્રવ્ય અને એની પર્યાયોનો સાક્ષાત્કાર કરે છે. જે આ સાત વિશેષણોથી સંપન્ન હોય છે, વસ્તુતઃ તે જ સર્વોત્તમ આપ્યું છે. તે જ દ્વાદશાંગ ગણિપિટકના પ્રણેતા છે અને તે જ સમ્યકકૃતના રચયિતા છે. ઉક્ત સાતે યાવિશેષણો તેરમા ગુણસ્થાનવર્તી તીર્થકર દેવોના છે. ગણિપિટક - ગણિ એટલે આચાર્ય અને તેમની બાર અંગ સૂત્રરૂપ જ્ઞાનની પેટી એમ ગણિપિટકનો શબ્દાર્થ થાય છે. જેમાં રાજા-મહારાજાઓ અને ધનાઢય શ્રીમંતોને ત્યાં પેટીઓમાં હીરા, પન્ના, મણિ, માણેક, વૈર્યરત્ન આદિ વિભિન્ન પદાર્થો અને સર્વોત્તમ આભૂષણ હોય છે, તેમ આત્મકલ્યાણ માટે વિવિધ પ્રકારની શિક્ષાઓ, નવતત્ત્વ નિરૂપણ, દ્રવ્યોનું વિવેચન, ધર્મની વ્યાખ્યા, આત્મવાદ, ક્રિયાવાદ, કર્મવાદ, લોકવાદ, પ્રમાણવાદ, નયવાદ, સ્યાદ્વાદ, અનેકાંતવાદ, પંચમહાવ્રત, તીર્થકર બનવાના ઉપાયો, સિદ્ધ ભગવંતોનું નિરૂપણ, તપ વિષેનું વિવેચન, કર્મગ્રંથી ભેદવાના ઉપાયો, ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવનો ઈતિહાસ, રત્નત્રયનું વિશ્લેષણ આદિ અનેક વિષયોનું જેમાં યથાર્થ નિરૂપણ છે, તે પેટીનું જેવું નામ છે એવા જ સમ્યકશ્રુતરત્નો એમાં નિહિત છે. પ્રશ્ન થાય કે અરિહંત ભગવંત સિવાય જે અન્ય શ્રુતજ્ઞાની છે તેઓ પણ શું સમ્યકશ્રુત જ્ઞાન પ્રરૂપક થઈ શકે છે? સંપૂર્ણ દશ પૂર્વધરથી લઈને ચૌદ પૂર્વધર સુધીના જેટલા પણ જ્ઞાની છે તેઓનું કથન નિયમથી સમ્યક્ષુત જ હોય છે. કિંચિત્ ન્યૂન દશ પૂર્વધરોમાં સમ્યફ્યુતની ભજના છે અર્થાત્ તેઓનું શ્રુત સમ્યકશ્રુત પણ હોઈ શકે છે અને મિથ્યાશ્રુત પણ હોઈ શકે છે કારણ કે મિથ્યાદષ્ટિ જીવો પણ પૂર્વોનું અધ્યયન કરી શકે છે પરંતુ તેઓ વધારેમાં વધારે કંઈક ન્યૂન દશ પૂર્વનું જ અધ્યયન કરી શકે છે કેમ કે તેનો સ્વભાવ જ એવો છે. સારાંશ એ છે– ચૌદ પૂર્વથી લઈને પરિપૂર્ણ દશ પૂર્વના જ્ઞાની નિશ્ચય સમ્યદૃષ્ટિ જ હોય છે. માટે તેમનું શ્રુત સમ્યકશ્રુત જ હોય છે. શેષ અંગધરો અથવા પૂર્વધરોમાં સમ્યફ્યુત નિયમથી ન હોય. સમ્યદૃષ્ટિનું પ્રવચન જ સમ્યક્રુત બની શકે છે. ૬. મિથ્યાશ્રુત :| ६ से किं तं मिच्छासुयं ? मिच्छासुयं, जं इमं अण्णाणिएहि मिच्छादिट्ठिएहिं, सच्छंदबुद्धि मइविगप्पियं, तं जहा- भारहं, रामायणं, भीमासुरक्खं, कोडिल्लयं, सगड भद्दियाओ, खोडग(घोडग)मुहं, कप्पासियं, णागसुहुमं, कणगसत्तरी, वइसेसिय, बुद्धवयणं, तेरासियं, काविलियं, लोगाययं, सद्वितंतं, माढरं, Page #270 -------------------------------------------------------------------------- ________________ | २१० શ્રી નંદી સૂત્ર पुराणं, वागरणं, भागवयं, पायंजली, पुस्सदेवयं, लेहं, गणिय, सउणिरुयं, णाडयाई । अहवा बावत्तरि कलाओ, चत्तारि य वेया संगोवंगा, एयाई मिच्छदिट्ठिस्स मिच्छत्तपरिग्गहियाई मिच्छासुयं, एयाई चेव सम्मदिट्ठिस्स सम्मत्तपरिग्गहियाई सम्मसुयं । अहवा मिच्छदिट्ठिस्सवि एयाइं चेव सम्मसुयं, कम्हा? सम्मत्तहेउत्तणओ, जम्हा ते मिच्छदिट्ठिया तेहिं चेव समएहिं चोइया समाणा केइ सपक्खदिट्ठीओ चयंति । से तं मिच्छासुयं ।। शार्थ :- अण्णाणिएहिं = मसानी द्वारा, मिच्छादिट्ठिएहिं = मिथ्याइष्टिमो द्वारा, सच्छंद = स्वाभिप्राय, बुद्धी = अव भने डा, मइ = भाति, अपाय भने धा२९॥थी, विगप्पिअं = विल्पित, जं , इमं = 1, भारहं = भारत, रामायणं = रामाया, भीमासुरक्खं = भीमासुरोत, कोडिल्लयं = ौटिल्य, सगड भद्दियाओ = 02(मद्रिा, खोडग मुहं = घोट भुम, कप्पासियं = आसिड, णागसुहुम = ना-सूक्ष्म, कणगसत्तरी = सप्तति, वइसेसियं = वैशिषि, बुद्धवयणं = सुद्धवयन, तेरासियं = शशि, काविलियं = अपिलीय, लोगाययं = सोयत, सद्वितंतं = पष्टितंत्र, माढरं = भाढ२, पुराणं = पुरा, वागरणं = व्या४२५, भागवं = (भागवत, पायंजली = पास, पुस्सदेवयं = पुष्पवत, लेहं = वेप, गणियं = त, सउणिरुयं = शनिरुत, णाडयाई = 1123, बावत्तरि कलाओ = जोतेर सामओ, चत्तारि वेया = यार वेह, संगोवंगा = अंगोपांग सहित, एयाई = मा, मिच्छदिट्टिस्स = मिथ्याष्टिनु श्रुत, मिच्छत्तपरिग्गहियाई = मिथ्यात्१३ अडए। ४२०, मिच्छासुयं = मिथ्याश्रुत छ, एयाई चेव = में ६२४ ग्रंथ, सम्मदिट्ठिस्स = सभ्यष्टिर्नु, सम्मत्तपरिगहियाई = सभ्य३पे अडए। ४३८, सम्मसुयं = सभ्यश्रत छ, कम्हा = 3वीशत, सम्मत्तहेउत्तणओ = असभ्यत्वमा तु छ, जम्हा = हेथी, चोइया समाणा = प्रेरित थईन, केइ = ओछ, सपक्खदिट्टिओ = पोताना मिथ्यात्वनो, चयंति = ત્યાગ કરી દે છે. भावार्थ :- प्रश्न- मिथ्याश्रुतनुं २१३५ छ ? ઉત્તર–અજ્ઞાની અને મિથ્યાદષ્ટિઓ દ્વારા સ્વચ્છંદ અને વિપરીત બુદ્ધિ વડે કલ્પિત ગ્રંથ મિથ્યાશ્રુત छ, सेभ : (१) महाभारत (२) रामाया (3) भीमासुरोऽत (४) कौटिल्य (५) (मदि। (s) घोट भु५ (७) असिड (८) नाग-सूक्ष्म () सप्तति (१०) वैशेषि (११) बुद्धवयन (१२) राशि (१३) पिलीय (१४) सोडायत (१५) षष्टितंत्र (१७) भाढ२ (१७) पुरा। (१८) व्या २९॥ (१८) भागवत (२०) पातलि (२१) पुष्पवत (२२) २५ (२३) गणित (२४) शकुनिरुत (२५) न128 અથવા બોંતેર કલાઓ તેમજ અંગોપાંગ સહિત ચાર વેદ. આ બધા મિથ્યાદષ્ટિ દ્વારા મિથ્યારૂપમાં ગ્રહણ Page #271 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન ૨૧૧ | કરેલ છે, માટે તે મિથ્યાશ્રુત છે. આ જ ગ્રંથ સમ્યગુદષ્ટિ દ્વારા સમ્યકરૂપે ગ્રહણ કરાયેલ હોય તો સમ્યકશ્રુત છે અથવા મિથ્યાદષ્ટિ માટે પણ આ જ ગ્રંથશાસ્ત્ર ક્યારેક સમ્યકશ્રુત રૂપ થાય છે. પ્રશ્ન- તેનું શું કારણ છે? ઉત્તર- જ્યારે એ શાસ્ત્ર તેના સમ્યકત્વમાં હેતરૂપ થાય છે અર્થાત કોઈ મિથ્યાદષ્ટિ એ ગ્રંથોથી પ્રેરિત થઈને પોતાના મિથ્યાત્વનો ત્યાગ કરે છે. ત્યારે તે સમ્યકક્ષત બને છે. આ પ્રમાણે આ મિથ્યાશ્રતનું સ્વરૂપ છે. વિવેચન : આ સૂત્રમાં મિથ્યાશ્રુતનો ઉલ્લેખ છે. મિથ્યાશ્રુત કોને કહેવાય? મિથ્યાદષ્ટિ તેમ જ અજ્ઞાની પોતાની સમજણ તેમજ કલ્પનાથી જનતા સમક્ષ વિચાર રાખે, એ વિચાર તાત્વિક ન હોવાથી મિથ્યાશ્રુત કહેવાય છે અર્થાત જેની દષ્ટિ, વિચારસરણી મિથ્યાત્વથી અનુરજિત હોય, તે મિથ્યાદષ્ટિ કહેવાય છે. મિથ્યાત્વના દસ પ્રકાર છે. તેમાંથી જો કોઈ એક પ્રકાર પણ હોય તો તે મિથ્યાદષ્ટિ છે. જેમ કે (૧) અધખે થમ્પસUM :- અધર્મને ધર્મ સમજવો. જેમ કે ભિન્ન ભિન્ન દેવી દેવતાઓ આદિ માટે ઈશ્વર, પિત આદિ માટે હિંસા આદિ પાપ કૃત્યનું આચરણ કરીને તેમાં ધર્મ સમજવો; શિકાર ખેલવામાં, માંસ, ઈડા, મદિરા આદિનું સેવન કરવામાં કે અન્યાય, અનીતિમાં ધર્મ સમજવો તેને મિથ્યાત્વ કહે છે. (૨) ધન્ને અધર્મસMT:- અહિંસા, સંયમ, તપ તેમજ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રય ધર્મને અધર્મ સમજવો. (૩) ૩મને માસT :- ઉન્માર્ગને સન્માર્ગ સમજવો અર્થાત્ સંસાર પરિભ્રમણ કરાવનાર દુઃખદ માર્ગને મોક્ષનો માર્ગ સમજવો. (૪) મને ૩ખ્યા :- મોક્ષ માર્ગને સંસારનો માર્ગ સમજવો, જેમ કે સમ્યગદર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ, આ ઉત્તમ મોક્ષ માર્ગને સંસારનો માર્ગ સમજવો. (૫) અનીડ રીવણUM :- અજીવને જીવ માનવો. સંસારમાં જે કંઈ દશ્યમાન છે એ બધા જીવ જ છે, અજીવ પદાર્થ વિશ્વમાં છે જ નહીં. આ રીતે અજીવને જીવ સમજવો. (૬) જીવે અનાવસUM :- જીવમાં અજીવની કલ્પના કરવી. ચાર્વાક મતના અનુયાયી શરીરથી ભિન્ન આત્માના અસ્તિત્વને માનતા નથી. કોઈ કોઈ વિચારકો પશુઓમાં પણ આત્માનો ઈન્કાર કરે છે, તેમાં કેવળ પ્રાણ જ માને છે. એ કારણે તેઓને મારવામાં અને તેઓનું માંસ ખાવામાં પાપ માનતા નથી. આવી માન્યતાને મિથ્યાત્વ કહે છે. પાણી, અગ્નિ વગેરે એકેન્દ્રિયમાં જીવનો સ્વીકાર ન કરે, તેને અજીવ પદાર્થ માને તે પણ મિથ્યાત્વ કહે છે. (૭) અસાદ સાદરા :- અસાધુને સાધુ માને. જે વ્યક્તિ ધન-વૈભવ, સ્ત્રી-પુત્ર કે જમીન-મકાન વગેરે પરિગ્રહ રાખનાર હોય પરંતુ તેનો ત્યાગી ન હોય એવા, માત્ર વેષધારીને સાધુ માને. Page #272 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૨] શ્રી નદી સૂત્ર (૮) સાહુલુ અસાદુલMT:- સાધુને અસાધુ માને. શ્રેષ્ઠ, સંયત, પાંચ મહાવ્રત તેમજ સમિતિ અને ગુપ્તિના ધારક મુનિઓને અજ્ઞાન કે કુસંગતના કારણે અસાધુ સમજવા અને તેને ઢોંગી, પાખંડી સમજવા. (૯) અનુસુ કુરત :- અમુક્તને મુક્ત સમજવા. જે જીવોએ કર્મ બંધનથી મુક્ત થઈને સિદ્ધપદ પ્રાપ્ત કર્યું નથી. તેઓને કર્મ બંધનથી રહિત અને મુક્ત સમજવા. (૧૦) કુસુ અમુત્તલ - જે આત્મા કર્મબંધનથી મુક્ત થઈ ગયા છે, તેને અમુક્ત સમજવા. આત્મા ક્યારે ય પણ પરમાત્મા થઈ શકતો નથી, કોઈ જીવ સર્વજ્ઞ બની શકતો નથી, આત્મા કર્મ બંધનથી મુક્ત થયો નથી અને થશે પણ નહીં, એવી માન્યતાને મિથ્યાત્વ કહેવાય. જેમ કોઈ અસલી રત્ન ઝવેરાતને નકલી સમજે અને નકલીને અસલી સમજે તેને ઝવેરી ન કહેવાય, એ જ રીતે અને સતુ સમજે અને સતુને અસત્ સમજે તેને મિથ્યાત્વ કહેવાય. પથા મિટ્ટિસ મિચ્છારિત હિયારું મિચ્છાસુયં:- ઉપરોક્ત મિથ્યાદૃષ્ટિ દ્વારા રચાયેલ ગ્રંથ મિથ્યાશ્રત છે.મિથ્યાદષ્ટિમાં ભાવમિથ્યાશ્રત હોય છે. તેઓની દષ્ટિ મલિન હોવાથી તેઓની જ્ઞાનધારા પણ મલિન બની જાય છે અર્થાત્ તેનું જ્ઞાન સત્ય હોતું નથી. માણસ ખરાબ નથી પણ માણસમાં રહેલી બુરાઈ ખરાબ છે. જો નિશાન જ ખોટું હોય તો તીર વડે લક્ષ્યવેધ કેવી રીતે થઈ શકે? જે જંગલમાં સ્વયં ભટકતો હોય તેના કહેવા મુજબ અન્ય પથિક ચાલે તો તે પણ ભટકતો જ રહેશે. એ જ રીતે આધ્યાત્મિક માર્ગથી જે ભટકે છે તેને મિથ્યાદષ્ટિ કહેવાય છે. તેના કહેવા મુજબ જે વ્યક્તિ ચાલે છે તેને પણ પથભ્રષ્ટ કહેવાય છે અર્થાત્ તેનું શ્રુત મિથ્યાશ્રુત થાય છે. પ્રયાઈ વેજ સમ્માસિ સમ્મરહિયારું સન્મકુવં :- એ જ ગ્રંથોને જો સમ્યગુદષ્ટિ યથાર્થ રૂપે ગ્રહણ કરે તો તે જ મિથ્યાશ્રુત તેને માટે સમ્યકશ્રુત રૂપે પરિણત થઈ જાય છે. જેમ કે ચતુર વૈદ્ય વિશિષ્ટ ક્રિયા વડે વિષને પણ અમૃત બનાવે છે. હંસ દૂધને ગ્રહણ કરી લે છે અને પાણીને છોડી દે છે. સુવર્ણને શોધનાર માટીમાંથી સુવર્ણના કણો શોધી લે છે અને માટીને છોડી દે છે. એ જ રીતે સમ્યગુદષ્ટિ નય-નિક્ષેપ આદિ વડે મિથ્યાશ્રતને સમ્યકકૃતમાં પરિણત કરી દે છે. યાદવ મિચ્છિિફવિ ૬ વેવ સમ્મસુવું, વન્સ ? :- મિથ્યાશ્રુત મિથ્યાદષ્ટિ માટે સમ્યક્ષત પણ બની શકે છે. જ્યારે મિથ્યાદષ્ટિ, પોતાની સમ્યક્ બુદ્ધિ કે સમ્યક વિચારણા વડે પોતાના ગ્રંથોમાં રહેલ પૂર્વાપરવિરોધી તેમજ અસંગત વાતોને જાણીને પોતાના ખોટા પક્ષને છોડી દે અથવા તે ગ્રંથોમાં રહેલ કોઈ પણ સત્ય તત્ત્વ પર ચિંતન કરતાં પૂર્ણ સત્ય સિદ્ધાંતને પામી જાય. મિથ્યાત્વનો, મિથ્યા સમજનો ત્યાગ કરી સમ્યક શ્રદ્ધાન પામી જાય, તો તે સમ્યક્દષ્ટિ બની જાય છે. ત્યારે તે મિથ્યાશ્રુત પણ સમ્યક્ત્વનું કારણ હોવાથી સમ્યકશ્રુતમાં પરિણત થઈ જાય છે. [o-૧૦] સાદિ, સાંત, અનાદિ, અનંતશ્રુત :| ७ से किं तं साइयं-सपज्जवसियं ? अणाइयं-अपज्जवसियं च ? इच्चेइयं Page #273 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન | १३ | दुवालसंगं गणिपिडगं वुच्छित्ति णयट्ठयाए साइयं सपज्जवसियं, अव्वुच्छित्तिणयट्ठयाए अणाइयं अपज्जवसियं । तं समासओ चउव्विहं पण्णत्तं, तं जहा- दव्वओ, खेत्तओ, कालओ, भावओ । तत्थ दव्वओ णं सम्मसुयं एगं पुरिसं पडुच्च साइयं सपज्जवसियं, बहवे पुरिसे य पडुच्च अणाइयं अपज्जवसियं । खेत्तओ णं पंच भरहाई पंचेरवयाइं पडुच्च साइयं सपज्जवसियं, पंच महा- विदेहाइं पडुच्च अणाइयं अपज्जवसियं । कालओ णं उस्सप्पिणिं ओसप्पिणिं च पडुच्च साइयं सपज्जवसियं, णोउस्सप्पिणिं णोओसप्पिणिं च पडुच्च अणाइयं अपज्जवसियं । भावओ णं जे जया जिणपण्णत्ता भावा आघविज्जति, पण्णविनंति, परूविज्जति, दंसिज्जंति, णिदंसिज्जंति, उवदंसिज्जति, तया ते भावे पडुच्च साइयं सपज्जवसियं । खाओवसमियं पुण भावं पडुच्च अणाइयं अपज्जवसियं । अहवा भवसिद्धियस्स सुयं साइयं सपज्जवसियं च, अभवसिद्धियस्स सुयं अणाइयं अपज्जवसियं च । सव्वागासपएसग्गं सव्वागासपएसेहिं अणंतगुणियं पज्जवक्खरं णिप्फज्जइ, सव्वजीवाणंपि य णं अक्खरस्स [पज्जवक्खरस्स] अणंतभागो णिच्चुग्घाडिओ, जइ पुण सोऽवि आवरिज्जा, तेणं जीवो अजीवत्तं पाविज्जा । सुट्ठवि मेहसमुदए होइ पभा चंदसूराणं । से त्तं साइयं सपज्जवसियं, से तं अणाइयं अपज्जवसियं । शार्थ :- वुच्छित्तिणयट्ठयाए = विछे थवानी अपेक्षा, अवुच्छित्तिणयट्ठयाए = विश्छे न थवानी अपेक्षा, एगं पुरिसं पडुच्च = में पुरुषनी अपेक्षा, बहवे पुरिसे य पडुच्च = भने घ। पुरुषोनी अपेक्षा, पंचेरवयाई = पांय रावतनी, महाविदेहाई = पांय महाविडनी अपेक्षाओ, उस्सप्पिणि ओसप्पिणि च पडुच्च = उत्सपिएसने सवसयिनी अपेक्षा, णो उस्सपिणी णो ओसप्पिणिं च पडुच्च = नोउत्सपिए अने नोअक्सपिलानी अपेक्षा, मे सरमा आगनी अपेक्षामे, जिणपण्णत्ताभावा = नि-सर्वश द्वारा प्र३पित भावो, जया =४ समये, आघविज्जति = सामान्य ३५४, पण्णविज्जति = नाम माह मेहो हेपाऽवाथी इथन ४२वामां आवेछ,णिदसिज्जति = हेत-६ष्टांत व स्पष्टत२ ४२वामां आवे, उवदसिज्जति = 64नय आने निगमनथी स्थापित रवामां आवे, तया = ते भावे, पडुच्च = त्यारेत मावोनी अपेक्षाये, भवसिद्धियस्ससुयं = (भवसिद्विवोनुं श्रुत, अभवसिद्धियस्स सुयं = अभवसिद्धिपोर्नुश्रुत, Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ | શ્રી નદી સૂત્ર સળાપણસ = સર્વાકાશ પ્રદેશાગ્રને, સવ્વાસપહિંસકાશ પ્રદેશોથી, સાંતળવું = અનંત ગુણા કરવાથી, વનવજાર = પર્યાય અક્ષર, જ્ઞાનગુણની પર્યાય, બિન = સંખ્યા થાય છે, સવ્વવાપિ = સર્વ જીવોનું, દરેક જીવોનું, = વાક્યાલંકાર માટે છે, અને રસ (પwવર૩રલ્સ) = અક્ષરનો, શ્રુતજ્ઞાનનો, જ્ઞાનની પર્યાયોનો, તમો = અનંતમો ભાગ, વુિથાડિશ હમેશા ઉઘાડો, વિ૬ = રહે છે, ન પુખ = જોકે, તોગવિ = તે પણ, વરિના = આવરણને પ્રાપ્ત થઈ જાય છે, તે = તો તે, નવો નવત્ત = જીવ–આત્મા અજીવ ભાવને, વિના = પ્રાપ્ત કરી લે છે, મેદસકુલા = મેઘનો સમુદાય, સુવિ = અતિ અધિક હોવા છતાં, વંજૂરી = ચંદ્ર સૂર્યની, મા = પ્રભા, હો = દેખાય છે, તે સં સાણં સપwવસર્ગ = એ રીતે તે સાદિ સપર્યવસિત. ભાવાર્થ :- પ્રશ્ન- સાદિ સપર્યવસિત અને અનાદિ અપર્યવસિત શ્રુતનું સ્વરૂપ કેવું છે? ઉત્તર– આ દ્વાદશાંગ રૂ૫ ગણિપિટક, વિચ્છેદ થવાની અપેક્ષાએ સાદિ–સાંત છે અને વિચ્છેદ નહીં થવાની અપેક્ષાએ આદિ અંત રહિત છે. આ શ્રુતજ્ઞાનનું સંક્ષેપથી ચાર પ્રકારે વર્ણન કરેલ છે, જેમ કે– દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. (૧) દ્રવ્યથી સમ્યકશ્રુત એક પુરુષની અપેક્ષાએ સાદિ અને સાંત છે. ઘણા પુરુષોની અપેક્ષાએ આદિ અને અંતથી રહિત છે. (૨) ક્ષેત્રથી સમ્યકક્ષત પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રની અપેક્ષાએ સાદિ સાંત છે. પાંચ મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાએ અનાદિ અનંત છે. (૩) કાળથી સમ્યકશ્રત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળની અપેક્ષાએ સાદિ સાંત છે. નોઉત્સર્પિણી નોઅવસર્પિણી અર્થાત અવસ્થિતકાળની અપેક્ષાએ અનાદિ અનંત છે. (૪) ભાવથી સર્વજ્ઞ સર્વદર્શી તીર્થકરો દ્વારા જે ભાવ જે સમયે સામાન્ય રૂપથી કહેવાય છે, જે નામ આદિ ભેદ દર્શાવવા માટે વિશેષ રૂપે કથન કરાય છે, હેતુ દષ્ટાંતના ઉપદર્શનથી જે સ્પષ્ટતર કહેવાય અને ઉપનય તથા નિગમનથી જે સ્થાપિત કરાય, તે ભાવોની અપેક્ષાએ સાદિ–સાંત છે. ક્ષયોપશમ ભાવની અપેક્ષાએ સમ્યકશ્રુત અનાદિ અનંત છે. અથવા ભવસિદ્ધિક(ભવ્ય) જીવોનું કૃત સાદિ સાંત છે, અભવસિદ્ધિક(અભવ્ય) જીવોનું મિથ્યાશ્રુત અનાદિ અનંત છે. સંપૂર્ણ આકાશ પ્રદેશોની સંખ્યાને, સમસ્ત આકાશ પ્રદેશોની સંખ્યા સાથે અનંતવાર ગુણાકાર કરવાથી પર્યાય અક્ષર–ગુણોની પર્યવ(પર્યાય) સંખ્યા નિષ્પન્ન થાય છે. દરેક જીવોમાં પર્યાય-અક્ષરનો અર્થાત્ શ્રુતજ્ઞાનની પર્યાયોનો અનંતમો ભાગ સદા ઉદ્ઘાટિત (નિરાવરણ) રહે છે. જો તે પણ આવરણને પ્રાપ્ત થઈ જાય તો તેનાથી જીવાત્મા અજીવભાવને પ્રાપ્ત થઈ જાય છે. કેમ કે ચેતના-જ્ઞાનએ જીવનું Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ શ્રુતશાન લક્ષણ છે પરંતુ એમ થતું નથી. જેમ કે વાદળોના અત્યધિક પડળો ચંદ્ર અને સૂર્ય ઉપર આવી જાય તોપણ તેની પ્રભા કંઈક તો દેખાય જ છે. તેમ જીવના શ્રુતગુણ પર્યાવ(પર્યાય) પણ કર્મોના કેટલા ય આવરણ આવી જાય તોપણ કંઈક નિરાવરણ રહે છે, પૂર્ણ આવરિત થતા નથી. આ રીતે સાદિ—સાંત અને અનાદિ અનંત શ્રુતનું વર્ણન છે. વિવેચન : = સાફ્ટ સજાવસિ, અળાË અપાવસિય :- સપર્યવસિત - સાંત અને અપર્યવસિત અનંત. આ દ્વાદશાંગ ગણિપિટક વ્યચ્છિત્તિનય-પર્યાયાર્થિકનયની અપેક્ષાએ સાદિ સાંત છે પરંતુ અવ્યુચ્છિત્તિનય–દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ અનાદિ અનંત છે. વ્યચ્છિત્તિ અને અવ્યુચ્છિત્તિનું સ્પષ્ટીકરણ આ સૂત્રમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના ભેદથી કરેલ છે. વ્યચ્છિતિ એટલે વિચ્છેદ જવું, સંપૂર્ણ રીતે નાશ પામી જવું. દ્રવ્યતઃ :– એક જીવની અપેક્ષાએ સભ્યશ્રુત સાદિ–સાંત છે. જ્યારે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે ત્યારે સમ્યકશ્રુતની આદિ કહેવાય અને જ્યારે તે પહેલા અને ત્રીજા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે ત્યારે ફરી મિથ્યાત્વનો ઉદય થવાથી સભ્યશ્રુત પણ લુપ્ત થઈ જાય છે. પ્રમાદ, મનોમાલિન્ય, તીવ્રવેદના અથવા વિસ્મૃતિના કારણે અથવા કેવળજ્ઞાન ઉત્પન્ન થવાના કારણે પ્રાપ્ત કરેલું શ્રુતજ્ઞાન લુપ્ત થઈ જાય છે, ત્યારે તે પુરુષની અપેક્ષાએ સમ્યશ્રુત સાંત થઈ જાય છે. પરંતુ ત્રણે કાળની અપેક્ષાએ અથવા ઘણા પુરુષોની અપેક્ષાએ સભ્યશ્રુત અનાદિ અનંત છે. કેમ કે એવો સમય ક્યારે ય થયો નથી અને ક્યારે ય થશે પણ નહીં, જ્યારે સભ્યશ્રુતધારી જ્ઞાની જીવ ન હોય. સમ્યક્ શ્રુતનો સમ્યક્દર્શન સાથે અવિનાભાવી સંબંધ છે માટે એક પુરુષની અપેક્ષાએ સભ્યશ્રુત, દ્વાદશાંગવાણી સાદિ સાંત છે અને અનેક પુરુષોની અપેક્ષાએ સભ્યશ્રુત અનાદિ અનંત છે. ક્ષેત્રતઃ :– પાંચ ભરત, પાંચ ઐરાવત આ દેશ ક્ષેત્રની અપેક્ષાએ ગણિપિટક સાદિ સાંત છે, કેમ કે આ ક્ષેત્રમાં દ્વાદશાંગી શ્રુતજ્ઞાનનો વિચ્છેદ થાય છે અર્થાત્ ક્યારેક દ્વાદશાંગીના ધારક હોય છે અને ક્યારેક હોતા નથી પરંતુ પાંચ મહાવિદેહક્ષેત્રની અપેક્ષાએ દ્વાદશાંગી ગણિપિટક અનાદિ અનંત છે, કેમ કે મહાવિદેહક્ષેત્રમાં દ્વાદશાંગી ગણિપિટકના ધારક સદા—સર્વદા હોય છે, ત્યાં વિચ્છેદ થતો નથી. કાલતઃ ઃ— જ્યાં ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ વર્તે છે ત્યાં દ્વાદશાંગી સાદિ—સાંત છે. કેમ કે અવસર્પિણી કાળના સુષમદુષમ નામના ત્રીજા આરાના અંતમાં અને ઉત્સર્પિણીકાળના દુષમસુષમ આરાના પ્રારંભમાં તીર્થંકર ભગવાન સર્વપ્રથમ ચતુર્વિધ સંઘની સ્થાપના માટે દ્વાદશાંગ ગણિપિટકની પ્રરૂપણા કરે છે. એ જ સમયે તેનો પ્રારંભ થાય છે. એ અપેક્ષાએ તે સાદિ છે અને અવસર્પિણીકાલના દુષમ નામના પાંચમા આરાના અંતે સભ્યશ્રુતનો વ્યવચ્છેદ થઈ જાય છે. એ અપેક્ષાએ દ્વાદશાંગ ગણિપિટક સાંત છે પરંતુ પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં ૧૬૦ વિજયમાં નોઉત્સર્પિણી અને નોઅવસર્પિણીકાળ છે, તેમાં દ્વાદશાંગ ગણિપિટકનો Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદી સૂત્ર વિચ્છેદ થતો નથી. એ અપેક્ષાએ દ્વાદશાંગ ગણિપિટક અનાદિ અનંત છે કેમ કે મહાવિદેહ ક્ષેત્રમાં કાળ ચક્રનું પરિવર્તન થતું નથી. ૨૧૬ ભાવતઃ ઃ— જે તીર્થંકર જે સમયે જે ભાવનું વર્ણન કરે છે તેની અપેક્ષાએ દ્વાદશાંગી સાદિ—સાંત છે પરંતુ તે દ્વાદશાંગીને ધારણ કરનારાઓના ક્ષયોપશમ ભાવની અપેક્ષાએ અનાદિ અનંત છે. ક્ષયોપશમ ભાવની અપેક્ષાએ લોકમાં ક્યારે ય દ્વાદશાંગી ગણિપિટકનો વિચ્છેદ થતો નથી. અહીં સમુચ્ચય શ્રુત જ્ઞાનના ચાર ભંગ થાય છે. (૧) સાદિ—સાંત (૨) સાદિ અનંત (૩) અનાદિ સાંત (૪) અનાદિ—અનંત. પહેલો ભંગ ઃ— ભવસિદ્ઘિકમાં મળે છે કારણ કે સમ્યક્ત્વ હોવા પર જ અંગ સૂત્રોનું અધ્યયન કરવામાં આવે તેને સાદિ કહેવાય. મિથ્યાત્વના ઉદયથી અથવા ક્ષાયિક જ્ઞાન થઈ જવાથી તે સમ્યકશ્રુત તેમાં રહેતું નથી, એ અપેક્ષાએ સાંત કહેવાય. કેમ કે સભ્યશ્રુત ક્ષયોપશમિક જ્ઞાન છે અને દરેક ક્ષાયોપશમિક જ્ઞાન સાંત હોય છે, અનંત નહીં. બીજો ભંગ ઃ– શૂન્ય છે. કેમ કે સભ્યશ્રુત તથા મિથ્યાશ્રુત સાદિ બનીને અનંત થઈ શકતું નથી. મિથ્યાત્વનો ઉદય થવાથી સમ્યકશ્રુત રહેતું નથી અને સમ્યક્ત્વ પ્રાપ્ત થવા પર મિથ્યાશ્રુત રહેતું નથી. કેવળજ્ઞાન થવાથી બન્નેનો વિલય થઈ જાય છે, માટે જે સાદિ શ્રુત હોય તે સાંત પણ હોય જ, તેથી આ ભંગ શૂન્ય છે. ત્રીજો ભંગ :– ભવ્ય જીવની અપેક્ષાએ સમજવો જોઈએ. કેમ કે ભવ્યસિદ્ધિક મિથ્યાદષ્ટિનું મિથ્યાશ્રુત અનાદિકાળથી ચાલ્યું આવે છે, પરંતુ સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં જ મિથ્યાશ્રુતનો અંત આવી જાય છે, માટે તે અનાદિ—સાંત કહેવાય છે. ચોથો ભંગ ઃ– અનાદિ અનંત છે. અભવ્યસિદ્ધિકનું મિથ્યાશ્રુત અનાદિ અનંત છે. કેમ કે એ જીવોને ક્યારે ય સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી, કેવળજ્ઞાન થતું નથી માટે તેનું મિથ્યાશ્રુત અનાદિ અનંત છે. પદ્મવવરે(પર્યાયાક્ષર) ઃ— લોકાકાશ અને અલોકાકાશ રૂપ સર્વ આકાશ પ્રદેશોને સર્વ આકાશ પ્રદેશોથી એકવાર નહીં, દસવાર નહીં, સંખ્યાતવાર નહીં, અસંખ્યાતવાર નહીં પરંતુ અનંતવાર ગુણાકાર કરવાથી જે સંખ્યા થાય એટલી જીવની જ્ઞાન ગુણની પર્યાવ(પર્યાય) છે. જ્ઞાનાવરણ કર્મથી તે આવરિત, અનાવરિત થતી રહે છે તોપણ તે પર્યાયોનો અનંતમો ભાગ તો ન્યૂનતમ અનાવરિત રહે જ છે. અક્ષર શબ્દ અહીં જ્ઞાનના પર્યવ(પર્યાય) અર્થમાં પ્રયુક્ત છે. પર્યાવ(પર્યાય) શબ્દ જ્ઞાનનું વિશેષણ છે. જેમ ભગવતી સૂત્ર શ. ૨૫માં ચારિત્રને પર્યવ(પર્યાય) કહેલ છે તેમ અહીં જ્ઞાનના પર્યવનું કથન છે. [૧૧-૧૨] ગમિકશ્રુત-અગમિકશ્રુત ८ से किं तं गमियं ? गमियं दिट्ठिवाओ । से किं तं अगमियं ? अगमियं कालियसुयं । से त्तं गमियं, से त्तं अगमियं । : Page #277 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન ૨૧૭ | શબ્દાર્થ – નિયં-ક્િવાડો = દષ્ટિવાદને ગમિક શ્રુત કહે છે, અનિયંતિગતુર્થ = આચારાંગ આદિ કાલિકશ્રુત અગમિક કહેવાય. ભાવાર્થ :-પ્રશ્ન- ગમિકશ્રુતનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-દષ્ટિવાદ બારમું અંગ સૂત્ર એ ગમિકશ્રુત છે. પ્રશ્ન- અગમિકશ્રુતનું સ્વરૂપ કેવું છે? ઉત્તર– ગમિકથી ભિન્ન આચારાંગ આદિ કાલિકશ્રતને અગમિકશ્રુત કહે છે. આ પ્રમાણે ગમિક અને અગમિકશ્રુતનું વર્ણન છે. વિવેચન :ગમિકક્ષત :- જે શ્રતના આદિ, મધ્ય અને અંતમાં થોડી વિશેષતાની સાથે ફરી ફરી એ જ શબ્દોનું, વાક્યોનું ઉચ્ચારણ થાય છે, જેમ કે अजयं चरमाणो य, पाणभूयाई हिंसइ । बंधइ पावयं कम्म, तं से होइ कडुयं फलं ॥ અન જિદ્દમાળો . ઈત્યાદિ. તેમજ ઉત્તરાધ્યયન સૂત્રના દસમા અધ્યયનમાં સમયે યમ ના પાયા આ પદ પ્રત્યેક ગાથાના ચોથા ચરણમાં આપેલ છે. તાત્પર્ય એ છે કે સરખા વાક્યોની બહુલતાવાળા સૂત્રને ગમિક શ્રત અને સરખા વાક્યોની બહુલતા જેમાં ન હોય તે સૂત્ર અગમિક કહેવાય છે. ચૂર્ણિકારે પણ અગમિકશ્રુત વિષે કહ્યું છે આ મબ્રેડવાળે ના વિવિગુત્ત ફુગાવાલો તમેવ, પન્ના માં પણ છે તેનો ભાવાર્થ ઉપર કહેલ છે. અગમિકક્ષત :- જેના પાઠો એક સરખા ન હોય અર્થાત જે ગ્રંથ અથવા શાસ્ત્રમાં વારંવાર એક સરખા પાઠ ન આવે તેને અગમિક કહેવાય. [૧૩-૧૪] અંગપ્રવિષ્ટ-અંગબાહ્ય શ્રુત :| ९ अहवा तं समासओ दुविहं पण्णत्तं, तं जहा- अंगपविटुं च अंगबाहिरं च । से किं तं अंगबाहिरं ? अंगबाहिरं दुविहं पण्णत्तं, तं जहा- आवस्सयं च आवस्सयवइरित्तं च । से किं तं आवस्सयं ? आवस्सयं छव्विहं पण्णत्तं, तं जहा- सामाइयं Page #278 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૮] શ્રી નંદી સૂત્ર चउवीसत्थओ, वंदणयं, पडिक्कमणं, काउस्सग्गो, पच्चक्खाणं । से तं आवस्सय। શબ્દાર્થ :- દવા સનાતો = અથવા તે સૂત્ર સંક્ષેપથી, સાપવિદ્દ = અંગપ્રવિષ્ટ અંગસૂત્રો અને, અગદિર ૨ = અંગબાહ્ય સૂત્રો, વસંય = આવશ્યક સૂત્ર અને, આવય વરિત્ત વ= આવશ્યકથી ભિન્ન સૂત્રો. ભાવાર્થ :- શ્રુતના સંક્ષેપમાં બે પ્રકાર છે– (૧) અંગપ્રવિષ્ટ (૨) અંગબાહ્ય. પ્રશ્ન- અંગબાહ્ય શ્રુતના કેટલા પ્રકાર છે? ઉત્તર- અંગબાહ્યશ્રુતના બે પ્રકાર છે– (૧) આવશ્યક (૨) આવશ્યકથી ભિન્ન. પ્રશ્ન- આવશ્યકશ્રુતનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- આવશ્યકશ્રુતના છ પ્રકાર છે– (૧) સામાયિક (૨) ચતુર્વિશતિસ્તવ (૩) વંદણા (૪) પ્રતિક્રમણ (૫) કાયોત્સર્ગ (૬) પ્રત્યાખ્યાન. આ આવશ્યકશ્રુતનું વર્ણન છે. વિવેચન : મુખ્યતાએ શ્રુતજ્ઞાનના બે ભેદ છે– અંગપ્રવિષ્ટ (બાર અંગ સૂત્ર) અને અંગબાહ્ય. આચારાંગ સૂત્રથી લઈને દષ્ટિવાદ સુધી સર્વને અંગપ્રવિષ્ટ કહે છે અને તેનાથી અતિરિક્ત સર્વ અંગ બાહ્ય છે. શરીરમાં રહેલ અસાધારણ અવયવને અંગ કહેવાય છે, તેના પર વૃત્તિકારે કહ્યું છે इह पुरुषस्य द्वादशांगानि भवंति, तद्यथा- द्वौ पादौ, द्वे जंघे, द्वे उरुणी, द्वे गात्राद्धे, द्वौ बाहू, ग्रीवा शिरश्च, एवं श्रुतरूपस्यापि परमपुरुषस्याऽऽचारादीनि द्वादशाङ्गानि क्रमेण वेदितव्यानि । જેવી રીતે સર્વ લક્ષણ યુક્ત પુરુષને બાર અંગ હોય છે– બે પગ, બે જંઘા, બે સાથળ, બે પડખા, બે ભૂજા, એક ગર્દન, એક મસ્તક, એ બાર અંગ છે. એ જ રીતે પરમ પુરુષ શ્રત દેવતાના પણ બાર અંગ છે. તીર્થકરોના ઉપદેશ અનુસાર જે શાસ્ત્રોની રચના ગણધર દેવ સ્વયં કરે છે તેને અંગસૂત્ર કહે અને અંગસુત્રનો આધાર લઈને જેની રચના સ્થવિર ભગવંત કરે છે તે શાસ્ત્રને અંગબાહ્ય કહે છે. આવશ્યક સૂત્રની રચના પણ ગણધરો કરે છે. તો પણ તે અંગશાસ્ત્રોથી ભિન્ન હોવાને કારણે અંગબાહ્ય છે. અંગબાહ્ય સૂત્રના બે પ્રકાર છે. આવશ્યક અને આવશ્યકવ્યતિરિક્ત. આવશ્યક સૂત્રમાં અવશ્ય કરવા યોગ્ય ક્રિયાઓનું વર્ણન છે. તેના છ અધ્યયન છે– સામાયિક, જિનસ્તવન, વંદના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. આ છની અંદર સમસ્ત કરવા લાયક ક્રિયાઓનો સમાવેશ થઈ જાય છે માટે અંગબાહ્ય સૂત્રમાં પ્રથમ સ્થાન આવશ્યક સૂત્રને આપેલ છે. તેની રચના પણ ગણધરો જ કરે છે. તેના Page #279 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન | २१८ | પછી અન્ય સૂત્રોનો નંબર આવે છે. તેનું બીજું મહત્ત્વનું કારણ એ છે કે બત્રીસ અસ્વાધ્યાયોમાં આવશ્યક સૂત્રની કોઈ અસ્વાધ્યાય હોતી નથી. ત્રીજું મહત્ત્વનું કારણ આવશ્યક સૂત્રનું અધ્યયન સંધ્યાના બન્ને કાળ માં અવશ્ય કરવાનું હોય છે. આ કારણોથી અંગબાહ્ય સૂત્રમાં આવશ્યકસૂત્રને પ્રથમ સ્થાન આપ્યું છે. Bालिश्रुत्र :| १० से किं तं आवस्सयवइरित्तं ? आवस्सयवइरित्तं दुविहं पण्णत्तं, तं जहा- कालियं च उक्कालियं च ।। से किं तं उक्कालियं? उक्कालियं अणेगविहं पण्णत्तं, तं जहा- (१) दसवेकालियं (२) कप्पियाकप्पियं (३) चुल्लकप्पसुयं (४) महाकप्पसुयं (५) उववाइयं (६) रायप्पसेणियं (७) जीवाभिगमो (८) पण्णवणा (९) महापण्णवणा (१०) पमायप्पमायं (११) णंदी (१२) अणुओगदाराइं (१३) देविदत्थओ (१४) तंदुलवेयालियं (१५) चंदाविज्झयं (१६) सूरपण्णत्ती (१७) पोरिसिमंडलं (१८) मंडलपवेसो (१९) विज्जाचरणविणिच्छओ (२०) गणिविज्जा (२१) झाणविभत्ती (२२) मरणविभत्ती (२३) आयविसोही (२४) वीयरागसुयं (२५) संलेहणासुयं (२६) विहारकप्पो (२७) चरणविही (२८) आउरपच्चक्खाणं (२९) महापच्चक्खाणं। [एवमा । से तं उक्कालियं । शार्थ :-कालियं च = आलिश्रुत, उक्कालियं च = Gula श्रुत, कप्पिआकप्पियं = seपा५श्रुत, चुल्लकप्पसुयं = युखस्य श्रुत, महाकप्पसुयं = महायश्रुत, पमायप्पमायं = प्रमाप्रमाद, देविंदत्थओ = हेवेन्द्रस्तव, तंदुलवेआलियं = तंदुसवैयारि, चंदाविज्झयं = यंदविद्यापोरिसिमंडल = पौरुषीभऽण मंडलपवेसो = भंडण प्रवेश, विज्जाचरणविणिच्छओ = विद्यायनिश्चय, गणिविज्जा = शिविद्या, झाणविभत्ती = ध्यान विमति, मरणविभत्ती = भ२५॥ विमति, आयविसोही = आत्मविशुद्धि, वीयरागसुयं = वीतरागश्रुत, संलेहणासुयं = संदेषनाश्रुत, विहारकप्पो = विडा२७८५, चरणविही = य२विधि, आउरपच्चक्खाणं = आतु२प्रत्याण्यान, महापच्चक्खाणं = महाप्रत्याभ्यान, एवमाइ = इत्याहि से तं उक्कालियं = 0 Glasश्रुतर्नुपनि थयु. भावार्थ:-प्र-आवश्य:सिवाय श्रृतना 241 डरछे? ઉત્તર– આવશ્યક સિવાય શ્રુતના બે પ્રકાર છે– કાલિક અને ઉત્કાલિક. प्रश- Gules श्रुतन 240 प्र१२ छ ? 612-तेन मने प्रारछे, हेभ:- (१) शवैधानि (२) पाय (3) युदसपश्रुत Page #280 -------------------------------------------------------------------------- ________________ | ૨૨૦ | શ્રી નંદી સૂત્ર (૪) મહાકલ્પવ્રુત (૫) ઔપપાતિક (૬) રાજપ્રશ્રીય (૭) જીવાભિગમ (2) પ્રજ્ઞાપના (૯) મહાપ્રજ્ઞાપના (૧૦) પ્રમાદાપ્રમાદ (૧૧) નંદી (૧૨) અનુયોગદ્વાર (૧૩) દેવેન્દ્રસ્તવ (૧૪) તંદુલવૈચારિક (૧૫) ચંદ્રવિદ્યા (૧૬) સુર્યપ્રજ્ઞપ્તિ (૧૭) પૌરુષીમંડળ (૧૮) મંડળપ્રદેશ (૧૯) વિધાચરણવિનિશ્ચય (૨૦) ગણિવિદ્યા (૨૧) ધ્યાન વિભક્તિ (૨૨) મરણવિભક્તિ (૨૩) આત્મવિશુદ્ધિ (૨૪) વીતરાગધ્રુત (૨૫) સંલેખનાશ્રુત (૨૬) વિહારકલ્પ (૨૭) ચરણવિધિ (૨૮) આતુરપ્રત્યાખ્યાન (૨૯) મહાપ્રત્યાખ્યાન. [ઈત્યાદિ. આ રીતે ઉત્કાલિક શ્રુતનું વર્ણન છે. વિવેચન : આ સૂત્રમાં કાલિક અને ઉત્કાલિક સૂત્રોના પવિત્ર નામોનો ઉલ્લેખ છે. દિવસના પ્રથમ તથા છેલ્લા પહોરમાં અને રાત્રિના પ્રથમ તથા છેલ્લા પહોરમાં એમ ચાર પહોરમાં સ્વાધ્યાય કરવામાં આવે તેને કાલિકશ્રુત અને કાલિકથી ભિન્નકાળમાં પણ જેનો સ્વાધ્યાય કરવામાં આવે તેને ઉત્કાલિકશ્રુત કહે છે અર્થાત્ અસ્વાધ્યાયના સમયને છોડીને શેષ રાત્રિ અને દિવસ આઠે પહોરમાં અધ્યયન કરવામાં આવે તેને ઉત્કાલિકશ્રુત કહે છે. પ્રસ્તુત સૂત્રમાં ઓગણત્રીસ સૂત્રોના નામ ઉલ્કાલિક સૂત્ર રૂપે આપ્યા છે. તેમાંથી (૧) દશવૈકાલિક સૂત્ર (૨) ઔપપાતિક સૂત્ર (૩) રાજપ્રશ્રીય સૂત્ર (૪) જીવાભિગમ સૂત્ર (૫) પ્રજ્ઞાપના સૂત્ર (5) નંદી સૂત્ર (૭) અનુયોગદ્વાર સૂત્ર (૮) સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર, આ આઠ ઉત્કાલિક સૂત્રો ઉપલબ્ધ છે. બીજા ઘણાં ઉપલબ્ધ નથી એટલે વિચ્છેદ પામ્યા છે અને કોઈક મળતા હશે તોપણ તે આગમની પરિભાષામાં કે આગમની કોટીમાં સ્વીકૃત નથી. સૂર્ય પ્રશતિ :- આ સૂત્રમાં ચંદ્ર, સૂર્ય આદિ સમસ્ત જ્યોતિષમંડળનું વર્ણન છે. તેનું વાસ્તવિક નામ જ્યોતિષરાજપ્રજ્ઞપ્તિ સૂત્ર છે. જે આ સૂત્રના પ્રારંભના મૂળ પાઠમાં આવેલ છે. કાલિક શ્રુત :| ११ से किं तं कालियं ? कालियं अणेगविहं पण्णत्तं, तं जहा- (१) ૩ત્તરગારું (૨) હસાઓ (૩) ખો (૪) વવહારો (ક) ગિલી (૬) महाणिसीह (७) इसिभासियाई (८) जंबूदीवपण्णत्ती (९) दीवसागरपण्णत्ती (૨૦) પત્તા (68) gયાવિમાન પવિત્તી (૨૨) મહરિયાविमाणपविभत्ती (१३) अंगचूलिया (१४) वग्गचूलिया (१५) वियाहचूलिया (१६) अरुणोववाए (१७) वरुणोववाए (१८) गरुलोववाए (१९) धरणोववाए (२०) वेसमणोववाए (२१) वेलंधरोववाए (२२) देविंदोववाए (२३) उट्ठाणसुए (૨૪) સફાઈલુ (ર) રિયાવળિયા (ર૬) રિયાતિયા (ર૭) Page #281 -------------------------------------------------------------------------- ________________ તજ્ઞાન ૨૨૧] कप्पियाओ (२८) कप्पवडिंसियाओ (२९) पुप्फियाओ (३०) पुप्फचूलियाओ (૩૨) વહીસાગો ! [एवमाइयाई, चउरासीइं पइण्णगसहस्साई भगवओ अरहओ उसहसामिस्स आइतित्थयरस्स, तहा संखिज्जाइं पइण्णगसहस्साई मज्झिमगाणं जिणवराणं, चोद्दसपइण्णगसहस्साणि भगवओ वद्धमाणसामिस्स । अहवा जस्स जत्तिया सीसा उप्पत्तिया, वेणइयाए, कम्मियाए, पारिणामियाए चउव्विहाए बुद्धीए उववेया, तस्स तत्तियाई पइण्णगसहस्साई । पत्तेयबुद्धा वि तत्तिआ चेव] से तं कालियं । से तं आवस्सयवइरित्तं । से त्तं अणंगपविटुं । ભાવાર્થ - પ્રશ્ન- કાલિકશ્રુતના કેટલા પ્રકાર છે? ઉત્તર- કાલિકશ્રુતના અનેક પ્રકાર છે, જેમ કે– (૧) ઉત્તરાધ્યયન સૂત્ર (૨) દશાશ્રુતસ્કંધ (૩) બૃહત્કલ્પ (૪) વ્યવહાર (૫) નિશીથ (૬) મહાનિશીથ (૭) ઋષિભાષિત (૮) જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ (૯) દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ (૧૦) ચંદ્રપ્રજ્ઞપ્તિ (૧૧) શુદ્રિકાવિમાનપ્રવિભક્તિ (૧૨) મહલ્લિકાવિમાનપ્રવિભક્તિ (૧૩) અંગચૂલિકા (૧૪) વર્ગચૂલિકા (૧૫) વિવાહચૂલિકા (૧૬) અરુણોપપાત (૧૭) વરુણોપપાત (૧૮) ગરુડોપપાત (૧૯) ધરણોપપાત (૨૦) વૈશ્રમણોપપાત (૨૧) વેલંધરોપપાત (રર) દેવેન્દ્રો પપાત (૨૩) ઉત્થાન શ્રુત (૨૪) સમુત્થાન શ્રત (૨૫) નાગપરિજ્ઞાપનિકા (રદ) નિરયાવલિકા (૨૭) કલ્પિકા (૨૮) કલ્પાવર્તાસિકા (૨૯) પુષ્પિકા (૩૦) પુષ્પચૂલિકા (૩૧) વૃષ્ણિદશા. વિગેરે ચોર્યાસી હજાર પ્રકીર્ણક પ્રથમ તીર્થકર અરિહંત ભગવાન ઋષભદેવ સ્વામીના, સંખ્યાતા પ્રકીર્ણક મધ્યમ તીર્થકરોના અને ચૌદ હજાર પ્રકીર્ણક ભગવાન વર્ધમાન સ્વામીના હતા. તેનાથી અતિરિક્ત જે તીર્થકરના જેટલા શિષ્ય ઔત્પાતિકી, વૈનાયિકી, કર્મજા અને પરિણામિકી બુદ્ધિથી યુક્ત હોય એટલા હજાર પ્રકીર્ણક બની શકે છે. પ્રત્યેક બુદ્ધ પણ એટલા જ હોય છે.] આ કાલિકશ્રુતનું વર્ણન થયું. એ જ રીતે આવશ્યક વ્યતિરિક્તશ્રુતનું વર્ણન જાણવું અને એ જ રીતે અનંગ પ્રવિષ્ટ શ્રુતનું વર્ણન છે. વિવેચન : પ્રકીર્ણક - પૂર્વ સૂત્રમાં જેમ ઉત્કાલિક સૂત્રોની સૂચિ પૂર્ણ થતાં સૂત્ર સમાપ્ત થઈ જાય છે તેમ આ સૂત્રમાં કાલિક સૂત્રોની સૂચી પૂર્ણ થતાં સૂત્ર સમાપ્ત થઈ જાય છે. તેના પછી પ્રકીર્ણક સંબંધી જે પાઠ છે તે અપ્રાસંગિક છે. કારણ કે કેટલાય પ્રકીર્ણકોનાં નામ આ સૂચીમાં વચ્ચે આવી ગયા છે. છેલ્લે તો નિરયાવલિકા આદિ સૂત્રોનાં નામો આવ્યા છે. પ્રકીર્ણકોના નામ છેલ્લે આવ્યા નથી. તો પછી 'શ્વનાથા કહીને પ્રકીર્ણક સંબંધી પાઠની ત્યાં કોઈ આવશ્યકતા રહેતી નથી. આજે પ્રતોમાં પ્રકીર્ણક સંબંધી જે પાઠ છે એ મૌલિક અને આગમ સમ્મત કે તર્ક સંગત જણાતો નથી. કારણ કે તેમાં પહેલાં ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં ચૌદ હજાર પ્રકીર્ણકો કહ્યાં છે. પછીના વાક્યમાં જેટલા ચાર બુદ્ધિવાળા શિષ્યો હોય તેટલા Page #282 -------------------------------------------------------------------------- ________________ | ૨૨૨ | શ્રી નદી સૂત્ર પ્રકીર્ણક તીર્થકરના શાસનમાં થવાનું કથન કરેલ છે અને તેના પછીના વાક્યમાં પ્રકીર્ણક અને પ્રત્યેક બુદ્ધની પણ સંખ્યા એક સમાન કહી છે. તેથી ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં પ્રત્યેક બુદ્ધ ચૌદ હજાર થયા, એમ સિદ્ધ થાય છે જે આગમથી અને પરંપરાથી બંનેથી વિપરીત છે. આ બધી વિચારણાથી નિષ્કર્ષ એ થાય છે કે આ કોષ્ટકમાં રાખેલ પાઠ ક્યારેક પ્રચલિત બધા પ્રકીર્ણકોને આગમ કોટીમાં ગણાવવા માટે સૂત્ર સાથે જોડાઈ ગયેલ હોય તેમ સંભવે છે. આ કારણથી પ્રસ્તુત સંસ્કરણમાં (વિદ્વાન) પાઠકોનું ધ્યાન ખેંચવા માટે આ પાઠને તથા તેના અનુવાદને કૌંસમાં રાખવામાં આવ્યો છે. દરેક તીર્થકરના શાસનમાં દ્વાદશાંગ ગણિપિટકની જ રચના ગણધરો દ્વારા કરવામાં આવે છે. તે જ દ્વાદશાંગી સૂત્રો શાસનમાં પ્રવૃત્તિ પામે છે. સાથે ય દરેક તીર્થકરના શાસનમાં લાંબા કાળ સુધી વિશિષ્ટ જ્ઞાની અર્થાત્ અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની અને કેવલજ્ઞાની થતા રહે છે માટે ત્યાં દ્વાદશાંગી સિવાય કોઈપણ નવા સૂત્રોની રચના, સંકલના કરવાની આવશ્યકતા થતી જ નથી. પરંતુ ભગવાન મહાવીરના શાસનમાં હુંડા અવસર્પિણીના કાલ પ્રભાવથી અને ભસ્મગ્રહના પ્રભાવના કારણથી વિભિન્ન આગમોની રચનાની કે સંખ્યાની પરિસ્થિતિઓ ઊભી થઈ છે અને ભિન્ન ભિન્ન પરંપરાઓ આગમ સંખ્યા માટે જોવા મળે છે. આ સૂત્રમાં જે કાલિક સૂત્રોની સૂચી આપેલ છે તેમાંથી (૧) ઉત્તરાધ્યયન સૂત્ર (૨) દશાશ્રુતસ્કંધ સૂત્ર (૩) બૃહદકલ્પ સૂત્ર (૪) વ્યવહાર સૂત્ર (૫) નિશીથ સૂત્ર (૬) જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર (૭) ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર (૮) નિરયાવલિકાદિ એટલે ઉપાંગ સૂત્ર. આ આઠ કે તેર સૂત્રો અંગબાહ્ય કાલિક સૂત્રોના રૂપમાં ઉપલબ્ધ છે અને પ્રમાણકોટીમાં સ્વીકારેલ છે. આ સૂચીમાં બતાવેલ બાકીના કેટલા ય આગમ ઉપલબ્ધ પણ નથી અને જે ઉપલબ્ધ છે તે ખંડિત કે વિકૃત થવા પામેલ છે, માટે તેને પ્રમાણ કોટીએ સ્વીકારેલ નથી. સૂક્ષ્મ દૃષ્ટિથી જોતાં કે વિચારતાં જણાય છે કે આ સૂચિમાં કાળક્રમે કેટલીક અશુદ્ધિ થવા પામેલ છે. જેમ કે (૧) ઠાણાંગ સૂત્રમાં સાંક્ષેપિકદશા નામક સૂત્રના દસ અધ્યયન કહેલ છે. તે દશ અધ્યયનોને જ આ સૂચીમાં દસ સૂત્ર તરીકે ગણવામાં આવેલ છે. (૨) ઉપાંગ સૂત્રના મૂળપાઠમાં તેના પાંચ વર્ગ(વિભાગ) કહેવામાં આવેલ છે ત્યાં તેના જે નામ વર્ગ રૂ૫માં કહેલ છે તેને જ આ સૂચીમાં જુદા જુદા સૂત્ર રૂપમાં ગણવામાં આવેલ છે. મહાનિશીથ સૂત્રના મૂળપાઠમાં હરિભદ્ર સૂરી વગેરે કેટલા ય આચાર્યોના નામ જોડાયેલ છે. તેમાં કેટલા વિષયનિબંધની જેમ દેખાય છે. તેની સૌત્રિકતામાં કેટલા ય દોષો છે, તેનો મૂર્તિપૂજક વિદ્વાન સાધુઓ પણ સ્વીકાર કરે છે. એવા તે સૂત્રનું નામ પણ આ સૂચિમાં એટલે કે દેવવાચક દેવદ્ધિગણિના રચેલ આ નંદી સૂત્રમાં જોડાઈ ગયેલ છે. જો કે હરિભદ્રસૂરિ વગેરે આચાર્યો તો દેવદ્ધિગણિના સમયથી સેંકડો વર્ષો પછી થયા છે. તેના નામોથી અંકિત મહાનિશીથ સુત્ર નંદીની સૂચીમાં મૌલિકરૂપે તો ન જ થઈ શકે. નિરયાવલિકા આદિ પાંચ વર્ગોના જે પાંચ સૂત્રો માનવામાં આવે છે, તેના માટે પણ આ સૂચિમાં Page #283 -------------------------------------------------------------------------- ________________ શ્રુતશાન ઘણી પ્રતોમાં છ નામો છે. હરિભદ્રસૂરી અને મલગિરિ આચાર્યે પણ કમ્પિયા શબ્દની વ્યાખ્યા કરેલ છે. માટે અહીં પાઠમાં છ નામો રાખ્યા છે. બ્યાવરથી પ્રકાશિત નંદી સૂત્રના મૂળપાઠમાં પણ છ નામો સ્વીકારેલ છે. અળના પવિત્રું :- આ શ્રુતજ્ઞાનના પ્રકરણમાં બાર અંગ સૂત્રોથી ભિન્ન સૂત્રો માટે 'અંગબાહ્ય' અને 'અનંગપ્રવિષ્ટ' આ બંને શબ્દોનો પ્રયોગ કરેલ છે. બંને શબ્દોનો ભાવાર્થ એક જ છે. અંગપ્રવિષ્ટ શ્રુત : १२ से किं तं अंगपविट्टं ? अंगपविट्ठ दुवालसविहं पण्णत्तं, तं जहा - ( १ ) આયારો (૨) સૂયગડો (રૂ) વાળ (૪) સમવાઓ (બ) વિવાહપળત્તી (૬) ગાય ધમ્માઓ (૭) ૩વાસાવાઓ (૮) અંતડિવસામો (3) અનુત્તરોવવાફ- યવસાો (૨૦) પન્હાવાનRળારૂં (૬) વિવાનપુણ્ય (૧૨) दिट्टिवाओ । ભાવાર્થ :- પ્રશ્ન− અંગપ્રવિષ્ટ શ્રુતના કેટલા પ્રકાર છે ? ઉત્તર– અંગપ્રવિષ્ટ શ્રુતના બાર પ્રકાર છે, જેમ કે– (૧) આચારાંગ સૂત્ર (૨) સૂત્રકૃતાંગ સૂત્ર (૩) સ્થાનાંગ સૂત્ર (૪) સમવાયાંગ સૂત્ર (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ–ભગવતી સૂત્ર (૬) જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર (૭) ઉપાસકદશાંગ સૂત્ર (૮) અંતકૃદ્ઘશાંગ સૂત્ર(૯) અનુત્તરોપપાતિકદશાંગ સૂત્ર(૧૦) પ્રશ્નવ્યાકરણ સૂત્ર (૧૧) વિપાક સૂત્ર (૧૨) દૃષ્ટિવાદ સૂત્ર. શ્રુતજ્ઞાન-૧૪ ભેદ ૧. અક્ષરશ્રુત – ૧. સંજ્ઞા અક્ષર ૨. વ્યંજનાક્ષર ૩. લબ્ધિઅક્ષર | ૩. સંજ્ઞીશ્રુત ૧. દીર્ઘકાલિકીસંજ્ઞા ૨. હેતુ-ઉપદેશિકી સંજ્ઞા । ૩. દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા ૫. સભ્યશ્રુત ૭. સાદિશ્રુત ૯. અનાદિશ્રુત ૧૧. ગમિકશ્રુત ૧૩. અંગપ્રવિષ્ટશ્રુત છે આચારાંગસૂત્રથી લઈને દ્દષ્ટિવાદ પર્યંતના ૧૨ અંગસૂત્ર ૨૨૩ । 1 ૨. અનક્ષરશ્રુત ૪. અસંજ્ઞીશ્રુત ૬. મિથ્યાશ્રુત ૮. સાંતશ્રુત અથવા સપર્યવસિતશ્રુત ૧૦. અનંતશ્રુત અથવા અપર્યવસિતશ્રુત ૧૨. અગમિકશ્રુત ૧૪. અંગબાહ્યશ્રુત ॥ શ્રુતજ્ઞાન સંપૂર્ણ Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ નવમું પ્રકરણ દ્વાદશાંગ પરિચય શ્રી નંદી સૂત્ર OGOGOGOG (१) श्री आयारांगसूत्र : १ से किं तं आयारे ? आयारे णं समणाणं णिग्गंथाणं आयार-गोयरविणय-वेणइय-सिक्खा भासा - अभासा चरण-करण - जाया - माया- वित्तीओ आघविज्जंति । से समासओ पंचविहे पण्णत्ते, तं जहा - ( १ ) णाणायारे (२) दंसणायारे (३) चरित्तायारे ( ४ ) तवायारे (५) वीरियायारे । I आयारे णं परित्ता वायणा, संखेज्जा अणुओगदारा, संखिज्जा वेढा, संखेज्जा सिलोगा, संखिज्जाओ णिज्जुत्तीओ, संखिज्जाओ पडिवत्तीओ । से णं अंगट्ठयाए पढमे अंगे, दो सुयक्खंधा, पणवीसं अज्झयणा, पंचासीइ उद्देसणकाला, पंचासीइ समुद्देसणकाला, अट्ठारस्स पयसहस्साणि पयग्गेणं, संखिजा अक्खरा, अनंता गमा, अनंता पज्जवा,' परित्ता तसा, अ थावरा । सासय-कड-णिबद्ध - णिकाइआ, जिणपण्णत्ता भावा आघविज्जंति, पण्णविज्जंति, परूविज्जंति दंसिज्जंति, णिदंसिज्जंति, उवदंसिज्जंति । से एवं आया, एवं णाया, एवं विण्णाया, एणं चरण-करण - परूवणा आघविज्जइ । से त्तं आयारे । AGEार्थं :- आयारेणं = आयारांग सूत्रमा, आयार गोयर = आयार, गोयर, संयभायार, भिक्षा ग्रहए|विधि, विजय = ज्ञानाहि विनय, वेणइय = विनयइण, अर्भक्ष्य खाहि, सिक्खा = ग्रहए शिक्षा खने आसेवन शिक्षा तथा विनय शिक्षा, भासा सत्य अने व्यवहार भाषा, अभासा= असत्य अने मिश्रभाषा, चरण = महाव्रत आहि, करण = पिंडविशुद्धि सहि, जाया = यात्रा, माया = मात्रा, परिमित आहार ग्रहा, वित्तीओ = विविध प्रझरना अभिग्रह त्याहि विषय, आघविज्जंति टुडेस छे, से = ते खायार, समासओ संक्षेपथी, पंचविहे = पांथ प्रडारे, पण्णत्ते - डेस छे, तंजहा = - ते खा प्रभाो छे, णाणायारे = ज्ञानायार, दंसणायारे = हर्शनायार, चरित्तायारे = यारित्रायार, Page #285 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાંગ પરિચય ૨૨૫ = तवायारे = તપાચાર, વરિયાયારે = વીર્યાચાર, આયારેળ પત્તા વાયળા - આચારાંગ સૂત્રમાં પરિમિત વાચનાઓથી પૂર્ણ થાય છે, સંવેન્ના અણુઓનાવવા = સંખ્યાત અનુયોગદ્વાર, સૂત્ર અને શબ્દની વ્યાખ્યા કરવાના દ્વાર સંખ્યાત છે, સંધિબ્બા વેઢાવળો = સંખ્યાત શબ્દથી સૂચિત વેષ્ટક છે, આલાપક છે, સરખા પાઠ છે, સંવેન્ગા સિલોT = સંખ્યાત શ્લોક, વિન્ગાઓ જિષ્ણુત્તીઓ - સંખ્યાત નિર્યુક્તિ, શબ્દોની વ્યુત્પત્તિઓ સંખ્યાત છે, લિખ્યાો પહિવત્તીઓ = સંખ્યાત પ્રતિપત્તિ, માન્યતાઓ, વિકલ્પો, તે ળ = તે આચારાંગ, અનકયાર્ = અંગસૂત્રોમાં, પમે અને = પ્રથમ અંગસૂત્ર છે, પળવીસ બાયળા = પચ્ચીસ અધ્યયન છે, પંચાસી દ્ભળાતા = પંચાસી ઉદ્દેશનકાળ છે, અકારÆ પયસહસ્સાળિ પયજ્ઞેળ = પદ શબ્દ પરિમાણથી અઢાર હજાર પદ છે, શબ્દો છે, સંધિબ્બા અન્હા સંખ્યાત અક્ષર છે, અનંતા મા = અનંતભાવો છે, અળતા પન્નવા = અનંત પર્યવ છે, પત્તા તસા = પરિમિત ત્રસ અને, અળતાથાવા = અનંત સ્થાવર જીવોનું અપેક્ષિત વર્ણન છે, સાલય = શાશ્વત પદાર્થ, તત્ત્વ, ૐ = અશાશ્વત પદાર્થનું વર્ણન, કૃત પ્રયોગ જે ઘટાદિ અને વિશ્રસા—સ્વાભાવિક સંધ્યા, વાદળો આદિનો રંગ એ દરેકનું, વિદ્ઘ = તેમાં કહેલ છે, ખાવા = સ્થિર કરેલ, સિદ્ધ કરેલ, નિર્ણય કરેલ, નિળપળત્તા = જિન-પ્રજ્ઞપ્ત, માવા = ભાવ, પદાર્થ, આગવિખ્તતિ = સામાન્ય રૂપે કહેલ છે, પળવિજ્યંતિ = ભેદ પ્રભેદથી વિસ્તૃત કથન કરેલ છે, પવિત્ત્તતિ = દષ્ટાંતપૂર્વક સ્પષ્ટ કરેલ, સિદ્ધ કરેલ, સિન્ગતિ = ઉપમા વડે દેખાડેલ છે, ભિવંસિન્ગતિ = હેતુ, તર્ક, પ્રશ્નોત્તર આદિ વડે દેખાડેલ છે, વયંસિન્ગતિ = નિગમન વડે, પરિણામ વડે પુષ્ટ કરેલ છે, તે પૂછ્યું આવા = આચારાંગ સૂત્રનું આ સ્વરૂપ છે તે પ્રમાણે ક્રિયા કરનારા તદ્રુપ બની જાય છે, આચારની સાક્ષાત્ મૂર્તિ બની જાય છે, વ ળયા = તે ભાવોના જ્ઞાતા બની જાય છે, આચારાંગ સૂત્ર વિખ્યાત છે, વં વિળાયા = તેમજ વિજ્ઞાતા બની જાય છે, વિજ્ઞાત છે, વં ચરણ-રળ = આ રીતે આચારાંગ સૂત્રમાં ચરણ અને કરણની, પવળા = પ્રરૂપણા, આયવિનંતિ = કહેલ છે, જે તેં આયરે = આ પ્રમાણે આચારાંગ સૂત્રનું વર્ણન છે. ભાવાર્થ :- પ્રશ્ન- આચારાંગ સૂત્ર કેવા પ્રકારનું છે ? ઉત્તર– આચારાંગ સૂત્રમાં બાહ્ય–આવ્યંતર પરિગ્રહથી રહિત શ્રમણ નિગ્રંથોના આચાર ગોચર, ભિક્ષા ગ્રહણ કરવાની વિધિ, વિનય(જ્ઞાનાદિનો વિનય), વિનયનું ફળ, કર્મક્ષય આદિ, ગ્રહણ અને આસેવન રૂપ શિક્ષા, બોલવા યોગ્ય સત્ય અને વ્યવહાર ભાષા અને ત્યાજ્ય મિશ્ર તથા અસત્ય ભાષા, ચરણ–વ્રતાદિ, કરણ—પિંડવિશુદ્ધિ આદિ, યાત્રા–સંયમના નિર્વાહ યોગ્ય ગ્રાહ્ય પદાર્થોની માત્રા, મર્યાદા ઈત્યાદિ વિષયોનું વર્ણન કરેલ છે તે આચાર સંક્ષેપથી પાંચ પ્રકારે પ્રતિપાદન કરેલ છે. જેમ કે– (૧) જ્ઞાનાચાર (૨) દર્શનાચાર (૩) ચારિત્રાચાર (૪) તપાચાર (૫) વીર્યાચાર. = આચારાંગ . સૂત્ર અને અર્થથી પરિમિત વાચનાઓથી પૂર્ણ છે, તેમાં શબ્દોની વ્યાખ્યા કરવાના દ્વાર સંખ્યાત છે. સંખ્યાત(વેઢ) વેષ્ટક અર્થાત્ સરખા પાઠના આલાપક છે. સંખ્યાત શ્લોક, સંખ્યાત નિર્યુક્તિઓ છે અર્થાત્ શબ્દોની વ્યુત્પત્તિઓ (ઉત્પત્તિઓ)પણ સંખ્યાત છે અને સંખ્યાત માન્યતાઓ Page #286 -------------------------------------------------------------------------- ________________ રર. શ્રી નંદી સૂત્ર (વિકલ્પો) તેમાં વર્ણિત છે. આચારાંગ સૂત્ર અંગસૂત્રોમાં પ્રથમ અંગ છે. તેમાં બે શ્રુતસ્કંધ છે, પચ્ચીસ અધ્યયન છે, પંચાસી ઉદ્દેશનકાલ છે, પંચાસી સમુદ્દેશનકાલ છે. પદપરિમાણથી અઢાર હજાર પદ એટલે શબ્દો છે. સંખ્યાત અક્ષર છે. અનંત આશય તેમાં રહેલા છે અને અનંત જ્ઞાનપર્યવ તેમાં નિહિત છે. પરિમિત ત્રસ અને અનંત સ્થાવર જીવોનું તેમાં અપેક્ષિત વર્ણન છે. શાશ્વત અને અશાશ્વત ભાવો તેમાં સંગ્રહિત છે. નિયુક્તિ, સંગ્રહણી, હેતુ, ઉદાહરણ આદિથી સ્થિર કરેલ છે, નિર્ણિત કરેલ છે. આ સર્વ જિન-પ્રજ્ઞપ્ત ભાવો, સામાન્ય રૂપે કહેલ છે, ભેદ પ્રભેદથી વિસ્તૃત કરેલ છે, દષ્ટાંતપૂર્વક, ઉપમા વડે અને હેતુ, તર્ક, પ્રશ્નોત્તર વડે સમજાવેલ છે તથા નિગમન અને પરિણામ દર્શાવીને પુષ્ટ કરેલ છે. આચારાંગને ગ્રહણ–ધારણ કરનારા, તેના અનુસાર ક્રિયા કરનારા, આચારની સાક્ષાત્ મૂર્તિ બની જાય છે, તે ભાવોના જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે. આ પ્રમાણે આચારાંગ સૂત્રમાં ચરણ-કરણની પ્રરૂપણા કરી છે અથવા આ પ્રકારે આ આચારાંગ સૂત્રનું સ્વરૂપ વર્ણિત છે, વિખ્યાત છે, વિજ્ઞાત છે અને આ રીતે એમાં સંયમાચાર અને સંયમ પ્રવૃત્તિઓની પ્રરૂપણા કરેલ છે. આ રીતે આચારાંગનું વર્ણન છે. વિવેચન : નામ પ્રમાણે આ અંગમાં શ્રમણના સંયમની આચારવિધિઓનું વર્ણન કરેલ છે. તેના બે શ્રુતસ્કંધ છે. તે બન્ને શ્રુતસ્કંધમાં અધ્યયનો છે અને અધ્યયનોમાં પણ ઉદ્દેશક છે. આચરણને જ બીજા શબ્દોમાં આચાર કહેવાય છે અથવા પૂર્વ પુરુષો દ્વારા જે જ્ઞાનાદિની આસેવન વિધિનું આચરણ કરેલ કે કહેલ છે તેને આચાર કહેવાય છે. આ રીતે આચારનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રને આચારાંગ કહેવાય છે. આચારાંગ સૂત્રમાં પાંચ પ્રકારના આચાર બતાવેલ છે. જ્ઞાનાચાર : જ્ઞાનાચારના એટલે જ્ઞાન આરાધનાના આઠ ભેદ છે– કાલ, વિનય, બહુમાન, ઉપધાન, અનિશ્રવણ, વ્યંજન, અર્થ અને તદુય. સંક્ષેપમાં તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે– (૧) કાલ : આગમમાં સૂત્રના સ્વાધ્યાયનો જે સમય બતાવેલ છે તે સમયે સૂત્રનો સ્વાધ્યાય કરવો તેને કાળની આરાધના આચાર કહેવાય છે. (૨) વિનય :– અધ્યયન શીખતી વખતે જ્ઞાન અને જ્ઞાનદાતા ગુરુ પ્રત્યે શ્રદ્ધાભક્તિ રાખવી તેને વિનય આચાર કહેવાય. Page #287 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાંગ પરિચય ૨૨૭ | (૩) બહુમાન :- જ્ઞાન અને જ્ઞાનદાતા પ્રત્યે અત્યંત આસ્થા તેમજ બહુમાનનો ભાવ રાખવો તેને બહુમાન આચાર કહેવાય. (૪) ઉપધાન – જે સૂત્રનું અધ્યયન કરવું હોય તે માટે જે તપનું વિધાન આગમમાં બતાવેલ છે, તે પ્રમાણે તપ કરવું તે ઉપધાન આચાર છે. (૫) અનિવણ – જ્ઞાન અને જ્ઞાનદાતાના નામને છુપાવવું નહીં, તેનું ગૌરવ વધારવું તેને અનિતવણ આચાર કહેવાય છે. () વ્યંજન - સૂત્રનું શુદ્ધ ઉચ્ચારણ નિર્જરાનો હેતુ બને છે અને અશુદ્ધ ઉચ્ચારણ અતિચારનો હેતુ બને છે, માટે શુદ્ધ ઉચ્ચારણ કરવું તેને વ્યંજન આચાર કહેવાય છે. (૭) અર્થ:- સુત્રનો પ્રમાણિકતાપૂર્વક અર્થ કરવો, સ્વેચ્છા મુજબ વધારવો કે ઘટાડવો નહીં. સુત્રનો ભાવ બરાબર બતાવવો તેનો અર્થ આચાર કહેવાય છે. (૮) તદુભય – આગમનું અધ્યયન અને અધ્યાપન વિધિપૂર્વક, નિરતિચારરૂપે કરે તેને તદુભય આચાર કહેવાય છે. દર્શનાચાર :- દર્શનાચાર સમ્યકત્વને દઢ બનાવે છે. નિરતિચાર સમ્યકત્વનું પાલન હોવું જોઈએ. હેયનો ત્યાગ અને ઉપાદેયનું ગ્રહણ કરવાની રુચિ હોવી તેને નિશ્ચય સમ્યકત્વ કહેવાય અને એ જ રુચિના બળે થનારી ધર્મ તત્ત્વનિષ્ઠાને વ્યવહાર સમ્યકત્વ કહેવાય. દર્શનાચારના પણ આઠ ભેદ બતાવ્યા છે, જેમ કે (૧) નિઃશકિત :- આત્મતત્ત્વ પર શ્રદ્ધા રાખવી. અરિહંત ભગવંતના ઉપદેશમાં, કેવળી ભાષિત ધર્મમાં તેમજ મોક્ષ પ્રાપ્તિના ઉપાયમાં શંકા ન રાખે તેને નિઃશંકિત કહેવાય. (૨) નિઃકાંક્ષિત :- સાચા દેવ, ગુરુ, ધર્મ અને શાસ્ત્રથી અતિરિક્ત કુદેવ, કુગુરુ, ધર્માભાસ અને શાસ્ત્રાભાસની આકાંક્ષા ન રાખવી. જેમ ઝવેરી અસલી રત્નને છોડીને નકલી રત્નને પ્રાપ્ત કરવાની ઈચ્છા ન રાખે, તેમ સાચાની શ્રદ્ધા રાખે તેને નિઃકાંક્ષિત કહેવાય. (૩) નિવિચિકિત્સા – આચારણ કરેલ ધર્મનું ફળ મળશે કે નહીં? એ રીતે ધર્મના ફળ પ્રતિ સંદેહ ન રાખે તેને નિર્વિચિકિત્સા કહેવાય અથવા સંયમ ધર્મના આચારો પ્રત્યે ઘણા કે સંદેહ ન રાખે તેને પણ નિવિચિકિત્સા કહેવાય. (૪) અમૂઢદષ્ટિ - વિભિન્ન દર્શનોની યુક્તિથી, મિથ્યાષ્ટિઓની ઋદ્ધિથી, તેના આડંબર, ચમત્કાર, વિદ્વતા, ભય અથવા પ્રલોભનથી દિગુમૂઢ ન બને તેમ જ સ્ત્રી, પુત્ર, ધન આદિમાં વૃદ્ધ બનીને મૂઢ ન બને તેને અમૂઢદષ્ટિ કહેવાય. (૫) ઉપબૃહણ – જે વ્યક્તિ સંઘની સેવા કરે, સાહિત્યની સેવા કરે, તપ અને સંયમની આરાધના Page #288 -------------------------------------------------------------------------- ________________ | ૨૨૮ | શ્રી નદી સૂત્ર કરનાર હોય, તેમ જ જેની પ્રવૃત્તિ માનવહિત માટે, પ્રાણી હિત માટે અને ધાર્મિક ક્રિયામાં દિનપ્રતિદિન વધતી હોય તેનો ઉત્સાહ વધારવો તેને ઉવબૂહ કહેવાય. () સ્થિરીકરણ :- સમ્યગુદર્શન તથા સમ્યગુ ચારિત્રથી પતિત થયેલા સ્વધર્મી વ્યક્તિઓને ધર્મના માર્ગ પર સ્થિર કરે તેને સ્થિરીકરણ કહેવાય. (૭) વાત્સલ્ય - જેમ ગાય પોતાના વાછરડા પર પ્રીતિ રાખે છે એમ સાધર્મજનો પર વાત્સલ્યભાવ રાખવો, તેઓને જોઈને પ્રમુદિત થવું તેમજ તેનું સન્માન કરવું, તેને વાત્સલ્ય કહેવાય. (૮) પ્રભાવના :- જે ક્રિયાઓથી ધર્મની હીનતા અને નિંદા થાય એવી ક્રિયા ન કરવી, પણ શાસનની ઉન્નતિ થાય, જનતા ધર્મથી પ્રભાવિત થાય એવી ક્રિયા કરવી, તેને પ્રભાવના કહેવાય. ચારિત્રાચાર:- અણુવ્રત તથા મહાવ્રત એ ચારિત્રાચાર છે. એ બન્નેનું પાલન કરવાથી સંચિત કર્મોનો ક્ષય થાય છે તેમજ આત્મા ઊર્ધ્વગામી બને છે. ચારિત્રના બે ભેદ છે– (૧) પ્રવૃત્તિ (૨) નિવૃત્તિ. મોક્ષાર્થીએ યત્નાપૂર્વક આવશ્યક પ્રવૃત્તિ કરવી જોઈએ. એવી પ્રવૃત્તિને સમિતિ કહેવાય છે. અનાવશ્યક પ્રવૃત્તિઓ ન કરવી કે મન, વચન કાયાની પ્રવૃત્તિઓને ઘટાડવી તે ગુપ્તિ છે. સમિતિઓ પાંચ પ્રકારની છે, જેમ કે(૧) ઈસમિતિ - છકાય જીવોની રક્ષા કરતાં વિવેકપૂર્વક ચાલવું. (૨) ભાષાસમિતિ – સત્યભાષા તેમજ હિત, મિત, પ્રિય અને સંયમ મર્યાદાની રક્ષા કરતાં યત્નાપૂર્વક બોલવું. (૩) એષણાસમિતિ - અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનું ધ્યાન રાખતાં શરીરનિર્વાહ અને સંયમનિર્વાહ માટે નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરવી. (૪) આદાન–ભંડમાત્રનિક્ષેપણ સમિતિ – ભંડોપકરણને અહિંસા તેમજ અપરિગ્રહ વ્રતની રક્ષા કરતાં વિવેકપૂર્વક ગ્રહણ, ધારણ કરવા, વિવેકથી લેવા મૂકવા. (૫) ઉચ્ચાર–પ્રસવણ–શ્લેષ્મજલ્લ–મલ પરિષ્ઠાપનિકા સમિતિ:- મળ-મૂત્ર, શ્લેષ્મ, કફ, ઘૂંક આદિને યત્નાપૂર્વક નિરવધ સ્થાન પર પરિષ્ઠાપન કરવા એટલે વિવેકથી નાંખવા તથા જીવજંતુઓનો સંહાર થાય તેમ પરઠવા નહિ કે નાલી, ગટર આદિમાં પ્રવાહિત કરવા નહીં. () ગુપ્તિ - મન, વચન અને કાયાથી હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ એ પાપોનું સેવન અનુકૂળ સમય મળે તોપણ ન કરવું અને ત્રણે ય યોગોનો શક્ય તેટલો ત્યાગ કરવો, તેને ગુપ્તિ કહેવાય છે. આ રીતે પ્રશસ્તમાં પ્રવૃત્તિ કરવી અને અપ્રશસ્તથી નિવૃત્ત થવું તેને ક્રમશઃ સમિતિ અને ગુપ્તિ કહેવાય છે. અનુકૂળતાએ પ્રવૃત્તિ માત્રથી શક્ય તેટલી નિવૃત્તિ કરવી તે પણ ગુપ્તિ કહેવાય છે. સમિતિની પરાકાષ્ટા ધ્યાન છે અને ગુપ્તિની પરાકાષ્ટા એ વ્યુત્સર્ગ તપ છે. તપાચાર:- કષાયાદિને કૃશ કરવા માટે અને રાગદ્વેષ પર વિજય પ્રાપ્ત કરવા માટે જે જે ઉપાયો વડે Page #289 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાગ પરિચય | ૨૨૯ | શરીર, ઈન્દ્રિય અને મનને તપાવવામાં આવે અથવા ઈચ્છાઓ પર અંકુશ રાખવામાં આવે તેને તપ કહેવાય છે. તપ વડે જીવનમાં અસતુ પ્રવૃત્તિઓના સ્થાન પર સતુ પ્રવૃત્તિઓ સ્થાન પામે છે. તેમજ તપ વડે સંપૂર્ણ કર્મનો ક્ષય થાય છે અને આત્મા મોક્ષ મંજિલે પહોંચી જાય છે. તપ નિર્જરાનો પ્રકાર છે છતાં સંવરનો પણ હેતુ છે તેમજ મુક્તિનો પ્રદાતા છે. તેના બે ભેદ છે– બાહ્યતપ અને આત્યંતરતા. બન્નેના છ છ પ્રકાર છે. તેનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે છે. (૧) અનશન :- સંયમની પુષ્ટિ, રાગનો ઉચ્છેદ અને ધર્મધ્યાનની વૃદ્ધિ માટે પરિમિત સમય ઉપવાસ આદિ રૂપે અથવા વિશિષ્ટ પરિસ્થિતિમાં આજીવન સુધી સંપૂર્ણ આહારનો ત્યાગ કરવો, તેને અનશન કહેવાય. (૨) ઊણોદરી - ભૂખ હોય તેનાથી ઓછું ખાવું તેને ઊણોદરી કહેવાય. (૩) વૃત્તિ–પરિસંખ્યાન - એક ઘર, એક માર્ગ અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપ અભિગ્રહ ધારણ કરે તથા તેના દ્વારા ચિત્તવૃત્તિ સ્થિર થાય અને આસક્તિ ઘટે તેને વૃત્તિ-પરિસંખ્યાન કહેવાય. વિવિધ પદાર્થોનો ત્યાગ પણ આ તપમાં સમાવિષ્ટ થાય છે. (૪) રસપરિત્યાગ:- રાગવર્ધક રસનો પરિત્યાગ કરવાથી લોલુપતા ઘટે છે. જીભ પર કાબૂ આવે તેને રસપરિત્યાગ કહેવાય. એક યા અનેક અથવા સર્વ વિષયોનો ત્યાગ અને સ્વાદિષ્ટ કે ગરિષ્ટ ખાદ્યપદાર્થોનો ત્યાગ કરવો તે પણ આ તપમાં સમાવિષ્ટ થાય છે. (૫) કાયક્લેશઃ- શીત–ઉષ્ણ પરીષહ સહન કરવા, આતાપના લેવી તેને કાયક્લેશ કહેવાય. કાયક્લેશ તપમાં તિતિક્ષા(સહનશીલતા)અને પ્રભાવનાનો હેતુ હોય છે. () ઈન્દ્રિય પ્રતિસંલીનતા :- વિષયો તરફ જતી ઈન્દ્રિયોને પાછી વાળવી અને સયંમભાવમાં સ્થિર રહેવું. આ તપ સ્વાધ્યાય, ધ્યાનાદિની વૃદ્ધિ માટે કરવામાં આવે છે. તેથી ઈન્દ્રિયો તથા યોગોનો નિગ્રહ થાય છે. આ છ બાહ્યુતપ કહ્યા. ત્યાર બાદ છ પ્રકારના આત્યંતર તપનું સ્વરૂપ આ નીચે પ્રમાણે છે(૧) પ્રાયશ્ચિત્ત – પશ્ચાત્તાપ કરતાં પ્રમાદજન્ય પાપ પ્રવૃત્તિથી છૂટી આત્મશુદ્ધિ કરવામાં આવે છે, તેને પ્રાયશ્ચિત્ત તપ કહેવાય છે. (૨) વિનય - ગુરુજનોનો તેમજ ઉચ્ચ ચારિત્રના ધારક મહાપુરુષોનો વિનય કરવો, તેને વિનય તપ કહેવાય. (૩) વૈયાવૃત્ય - સ્થવિર, બીમાર, તપસ્વી, નવદીક્ષિત તેમજ પૂજ્ય પુરુષોની યથાશક્તિ સેવા કરવી તેને વૈયાવૃત્ય તપ કહેવાય. (૪) સ્વાધ્યાય – પાંચ પ્રકારની સ્વાધ્યાય કરવી તે સ્વાધ્યાયરૂપ આત્યંતર તપ છે. તેનું મહત્ત્વ અનુપમ છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ | શ્રી નંદી સૂત્ર (૫) ધ્યાન – પૂલવૃત્તિએ આત્મભાવ કે વૈરાગ્યભાવ રૂ૫ ધર્મધ્યાનમાં અને સૂક્ષ્મ પરિણામે શુક્લ ધ્યાનમાં તલ્લીન થવું તેને ધ્યાન કહેવાય. () સત્સર્ગ :- આત્યંતર અને બાહ્ય ઉપધિનો યથાશક્તિ પરિત્યાગ કરવો. તેનાથી મમતા ઘટે છે અને સમતાની વૃદ્ધિ થાય છે. યોગોનો, કષાયનો, ગણનો અને ઉપધિનો એમ વિવિધ રીતે વ્યુત્સર્ગ થાય છે. કાયોત્સર્ગ, મૌન અને નિર્વિકલ્પ સાધનાઓનો આ તપમાં સમાવેશ થાય છે. આ રીતે છ પ્રકારના બાહ્ય તપ અને છ પ્રકારના આત્યંતર તપ મુમુક્ષુને મોક્ષ માર્ગ પર અગ્રસર કરે છે. વિર્યાચાર - વીર્ય શક્તિને વીર્યાચાર કહેવાય છે. પોતાની શક્તિ અથવા બળને શુભ અનુષ્ઠાનોમાં પ્રવૃત્ત કરે તેને વીર્યાચાર કહેવાય. એના ત્રણ પ્રકાર આ પ્રમાણે છે(૧) પ્રત્યેક ધાર્મિક અનુષ્ઠાનોમાં પ્રમાદ રહિત થઈને યથાશક્ય પ્રયત્ન કરવો. (૨) જ્ઞાનાચારના આઠ અને દર્શનાચારના આઠ ભેદ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ તથા તપના બાર ભેદને સારી રીતે સમજીને એ છત્રીસ પ્રકારના શુભ અનુષ્ઠાનોમાં યથાસંભવ પોતાની શક્તિને પ્રયુક્ત કરવી. (૩) પોતાની ઈન્દ્રિયોની તથા મનની શક્તિને મોક્ષપ્રાપ્તિના ઉપાયોમાં સામર્થ્ય પ્રમાણે પ્રયોજવી. ચરણ :- પાંચ મહાવ્રત, દસ પ્રકારનો શ્રમણધર્મ, સત્તર પ્રકારનો સંયમ, દશ પ્રકારની વૈયાવૃત્ય, નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિ, રત્નત્રય, બાર પ્રકારના તપ, ચાર કષાય નિગ્રહ એ બધાને ચરણ કહેવાય. તેને " હરિ" પણ કહેવાય છે. કરણ - ચાર પ્રકારની પિંડવિશુદ્ધિ, પાંચ સમિતિ, બાર ભાવનાઓ, બાર ભિક્ષુની પ્રતિમાઓ, પાંચ ઈન્દ્રિયોનો નિરોધ, પચ્ચીસ પ્રકારની પ્રતિલેખના, ત્રણ ગુપ્તિઓ અને ચાર પ્રકારનો અભિગ્રહ, એ સિત્તેર ભેદને કરણ કહેવાય છે અર્થાત્ તેને વરસત્તર પણ કહેવાય છે. યાત્રા - સંયમ, તપ, ધ્યાન, સમાધિ તેમજ સ્વાધ્યાયમાં પ્રવૃત્તિ કરવી. વાચના:- સંખ્યાત વાચનાઓ કહેલ છે. તેનું તાત્પર્ય એ છે કે અથથી લઈને અંત સુધી શિષ્યને જેટલીવાર નવો પાઠ આપે, લખાવે તેને વાચના કહેવાય છે. અનુયોગકાર :- અનુયોગનો અર્થ છે સૂત્રનો અર્થ પરમાર્થ દેખાડવો. તેના ચાર દ્વાર છે. ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય. એ ચાર કારોના માધ્યમથી સૂત્રના શબ્દોના અર્થ ઘટિત કરવામાં આવે છે. માટે તેને અનુયોગ દ્વાર કહે છે. અનુયોગદ્વારનો આશ્રય લેવાથી શાસ્ત્રનો મર્મ સારી રીતે અને યથાર્થરૂપે સમજાય છે. સંપૂર્ણ સૂત્રમાં સંખ્યાતા પદ એવા હોય છે કે જેનું ચાર અનુયોગદ્વારોથી(ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નયથી) વિશ્લેષણ કરવામાં આવે છે. માટે સંખ્યાતા અનુયોગદ્વાર થઈ જાય છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાંગ પરિચય ૨૩૧ | વેઢ - કોઈ એક વિષયને પ્રતિપાદન કરનાર જેટલા વાક્ય છે તેને વેષ્ટક–આલાપક કહેવાય છે. તે પણ સંખ્યાત જ છે. શ્લોક :- પરિમાણની અપેક્ષા આ સુત્ર સંખ્યાત શ્લોક પરિમાણ છે. એક શ્લોકમાં બત્રીસ અક્ષરની ગણતરી કરાય છે. નિર્યુક્તિ :- નિશ્ચયપૂર્વક અથવા શબ્દના નિરુક્ત–વ્યુત્પત્તિપૂર્વક અર્થને પ્રતિપાદન કરનારી યુક્તિને નિર્યુક્તિ કહેવાય છે. એવી નિયુક્તિઓ પણ સંખ્યાત છે. સૂત્રમાં શબ્દ સંખ્યાત હોય છે. તેથી તેના નિરુક્ત અર્થને બતાવનારી નિયુક્તિઓ પણ સંખ્યાતી જ હોય છે. પ્રતિપત્તિ – જેમાં દ્રવ્ય આદિ પદાર્થોની વિભિન્ન માન્યતાઓનો કે વિકલ્પોનો ઉલ્લેખ હોય તેને પ્રતિપત્તિ કહેવાય છે તે પણ સંખ્યાત છે. ઉદેશનકાળ - અંગસુત્ર આદિનું પઠન પાઠન કરવું. શાસ્ત્રીય નિયમ પ્રમાણે કોઈ પણ શાસ્ત્રનું શિક્ષણ ગુરુની આજ્ઞાથી કરી શકાય. શિષ્યના પૂછવા પર ગુરુ જ્યારે કોઈ પણ શાસ્ત્રનું અધ્યયન કરવાની આજ્ઞા આપે અથવા પહેલીવાર તે સુત્રના મૂળ અને અર્થની સંક્ષેપમાં વાચના આપે, ઉચ્ચારણ કરાવે તેને ઉદ્દેશન કહેવાય છે. એક સુત્રના એવા સંખ્યાના ઉદ્દેશનકાળ થાય છે. જેટલી વારમાં તે સુત્ર પૂર્ણ કરવામાં આવે તે સંખ્યાને ઉદ્દેશકાળ કહેવાય છે. સમદેશનકાળ :- ઉદ્દેશ કરાયેલ સૂત્રને ફરીથી પરિપક્વ અને શુદ્ધ કરાવવામાં આવે, વિશેષ પરમાર્થ સમજાવવામાં આવે તેને સમુદેશ કહેવાય છે. તે પણ જેટલીવારમાં કે જેટલા દિવસોમાં પૂર્ણ કરાય તેને સમુદેશનકાળ કહેવાય છે. તે પણ દરેક સૂત્રના સંખ્યાત જ હોય છે. ગમ - ગમ અર્થાતુ અર્થ કાઢવાના માર્ગ, સૂત્રના ભાવો, આશય સમજવો, તેને ગમ કહેવાય છે. તે દરેક સૂત્રના અનંત હોય છે. પષ્ણવ :- જેમ ચારિત્રના અનંત પજ્જવા-પર્યવ(પર્યાય) હોય છે તેમજ શ્રુતજ્ઞાન ગુણરૂપ દરેક શાસ્ત્ર જ્ઞાનના અનંત પર્યવ(પર્યાય)–પજ્જવા હોય છે. અહીં પર્યવ(પર્યાય)નો અર્થ છે તે ગુણની આરાધનાની તારતમ્યતા, પરિણામોની શુદ્ધિની વિભિન્નતા. દરેક આત્મગુણના પર્જવા અનંત હોય છે. જુદા જુદા આત્માઓના ગુણ પર્યવ પરસ્પર અનંતગણો તફાવતવાળા હોય છે. શરીર સંબંધી પર્યાયો એક ભવમાં સંખ્યાત કે અસંખ્યાત જ થાય છે. અનંત પર્યાયો એક ભવમાં થતી નથી માટે અહીં શરીર સંબંધી પર્યાયો સમજવી નહીં. જ્ઞાનીના શ્રુતજ્ઞાનના પર્યવો–પજ્જવોનું કથન છે, એમ સમજવું જોઈએ. ત્રસ અને સ્થાવર :- દરેક સ્ત્રમાં પરિમિત ત્રસ જીવોની તથા અનંત સ્થાવર જીવોની અપેક્ષા હોય છે અર્થાત્ દરેક ત્રણ સ્થાવર જીવોની રક્ષાના કે દયા–અનુકંપાના અને હિતના ભાવ સર્વ સૂત્રોમાં હોય જ છે. અનંત નહીં પરંતુ અસંખ્ય છે તેને જ અહીં પરિમિત કહેલ છે. શાશ્વતકત :- ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય નિત્ય છે. ઘટ-પટાદિ પદાર્થો પ્રયોગજન્ય છે. સંધ્યાકાલીન Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદી સૂત્ર લાલિમા આદિ વિશ્રસા(સ્વભાવ)થી હોય છે. સૂત્રમાં શાશ્વત અશાશ્વત બંને ભાવો હોય છે. નિર્યુક્તિ, હેતુ, ઉદાહરણ, લક્ષણ આદિ અનેક પદ્ધતિઓ વડે તે પદાર્થનો નિર્ણય કરાય છે. ર આચારાંગ સૂત્ર અંગની અધિકાંશ રચના ગદ્યાત્મક છે. વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક પદ્ય આવે છે. અર્ધમાગધી ભાષાનું સ્વરૂપ સમજવા માટે આ રચના મહત્વપૂર્ણ છે. સાતમા અધ્યયનનું નામ મહાપરિક્ષા છે પરંતુ કાળ–દોષના કારણે તેનો પાઠ વિચ્છિન્ન થઈ ગયો છે. ઉપધાન નામના નવમા અધ્યયનમાં ભગવાન મહાવીરની તપસ્યાનું બહુ જ મોટી સંખ્યામાં માર્મિક વર્ણન છે. ત્યાં તેઓને લાઢ, વજ્રભૂમિ અને શુભ્રભૂમિમાં વિહાર કરતાં કરતાં વિવિધ પ્રકારના ભયંકર ઉપસર્ગ સહન કરવા પડ્યા તે વિષેનો સ્પષ્ટ ઉલ્લેખ છે. પહેલા શ્રુતસ્કંધના ૯ અધ્યયન છે અને ૪૪ ઉદ્દેશક છે. બીજા શ્રુતસ્કંધમાં શ્રમણના માટે નિર્દોષ ભિક્ષાનું, આહાર પાણીની શુદ્ધિનું, શય્યા, સંસ્તરણ, વિહાર, ચાતુર્માસ, ભાષા, વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણોનું વર્ણન છે. મહાવ્રત અને તેની પચ્ચીસ ભાવનાઓનું સ્વરૂપ વિસ્તારપૂર્વક આપેલ છે. મહાવીર સ્વામીના જન્મથી લઈને દીક્ષા, કેવળજ્ઞાન અને ઉપદેશ આદિનું સવિસ્તૃત વર્ણન છે. બીજો શ્રુતસ્કંધ ૧૬ અધ્યયનોમાં વિભાજિત છે. તેના ૩૪ ઉદ્દેશક છે. તેની ભાષા પહેલા શ્રુતસ્કંધની અપેક્ષાએ સરળ છે. આ સૂત્રનો કોઠો નીચે આપેલ છે. અધ્યયનક્રમ ઉદ્દેશકસંખ્યા પ્રથમ શ્રુતસ્કંધ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૭ ૬ ૪ ૪ ૬ ૫ ૦ ૮ ૪ દ્વિતીય શ્રુતસ્કંધ અધ્યયનક્રમ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ઉદ્દેશક સંખ્યા ૧૧ ૩ ૩ ૨ ૨ ૨ ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ (ર) શ્રી સૂત્રકૃતાંગસૂત્ર २ से किं तं सूयगडे ? सूयगडे णं लोए सूइज्जइ, अलोए सूइज्जइ, लोयालोए सूइज्जइ जीवा सूइज्जति, अजीवा सूइज्जति, जीवाजीवा सूइज्जति, ससमए सूइज्जइ, परसमए सूइज्जइ, ससमय-परसमए सूइज्जइ । : सूयगडे णं असीयस्स किरियावाइसयस्स, चउरासीइए अकिरियावाईणं, सत्तट्ठीए अण्णाणियवाईणं, बत्तीसाए वेणइयवाईणं, तिन्हं तेसट्ठाणं पासंडियसयाणं वूहं किच्चा ससमए ठाविज्जइ । Page #293 -------------------------------------------------------------------------- ________________ કાદશાગ પરિચય | ૨૩૩ ] सूयगडे णं परित्ता वायणा, संखेज्जा अणुओगदारा, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ णिज्जुत्तीओ, संखेज्जाओ पडिवत्तीओ। से णं अंगट्ठयाए बिइए अंगे, दो सुयक्खंधा, तेवीसं अज्झयणा, तित्तीसं उद्देसणकाला, तित्तीसं समुद्देसणकाला, छत्तीसं पयसहस्साणि पयग्गेणं, संखेज्जा अक्खरा, अणंता गमा, अणंता पज्जवा, परित्ता तसा, अणंता थावरा, सासय कड णिबद्ध णिकाइया जिणपण्णत्ता भावा आघविज्जति, पण्णविजंति, परूविज्जति, दंसिजंति, णिदसिज्जति उवदंसिर्जति । से एवं आया, एवं णाया, एवं विण्णाया, एवं चरणकरणपरूवणा से तं सूयगडे । શબ્દાર્થ – સૂવાડે = સૂત્રકૃતાંગમાં, તો સૂફઝ = પદ્રવ્યાત્મક લોક સૂચિત કરેલ છે, અનો સૂઝ = ફક્ત આકાશ દ્રવ્યમય અલોક સૂચિત કરેલ છે, તોકાણો સૂઝ= લોકાલોક બન્ને સૂચિત કરેલ છે, નવાજૂતિ = જીવનું સૂચન કરેલ છે, મનવાસૂફMતિ = અજીવનું સૂચન કરે છે, નવાળીવારનતિ = જીવાજીવનું સૂચન કરેલ છે, સલમા સૂફા = સ્વમતનું સૂચન, જૈનસિદ્ધાંતનું સૂચન, પલના સૂફw = પરમતનું સૂચન, જૈનેત્તર સિદ્ધાંતનું સૂચન, સમય-પરામર સૂફા = સ્વમત–પરમતનું સૂચન કરેલ છે, જેન, જેનેત્તર સિદ્ધાંતોનું સૂચન કરેલ છે, તેમાં કુવા = આ સૂત્ર અંગ આગમોની અપેક્ષાએ, વિફા અને = બીજું અંગ છે. ભાવાર્થ :-પ્રશ્ન- સૂત્રકૃતાંગસૂત્રમાં કયા વિષયનું વર્ણન છે? ઉત્તર- સૂત્રકૃતાંગસૂત્રમાં પદ્રવ્યાત્મક લોક સૂચિત કરવામાં આવેલ છે, કેવળ આકાશ દ્રવ્યમય અલોક સૂચિત કરવામાં આવેલ છે અને લોકાલોક પણ સૂચિત કરેલ છે. આ પ્રમાણે જીવ, અજીવ અને જીવાજીવની સૂચના આપેલી છે, સ્વમત, પરમત અને સ્વ–પરમતની સૂચના આપેલી છે. સૂત્રકૃતાંગસૂત્રમાં એકસો એંસી ક્રિયાવાદીઓના, ચોરાસી અક્રિયાવાદીઓના, સડસઠ અજ્ઞાનવાદીઓના અને બત્રીસ વિનયવાદીઓના આ રીતે ત્રણસો ત્રેસઠ પાખંડીઓના મતોનું નિરાકરણ કરીને સ્વસિદ્ધાંતની સ્થાપના કરાયેલ છે. સૂત્રકૃતાંગસૂત્રમાં પરિમિત વાચનાઓ છે, સંખ્યાત અનુયોગદ્વાર, સંખ્યાત વેષ્ટક–આલાપક, સંખ્યાત શ્લોક, સંખ્યાત નિર્યુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે. આ સૂત્ર અંગ આગમની દષ્ટિથી બીજું છે. એમાં બે શ્રુતસ્કંધ અને ત્રેવીસ અધ્યયન છે, તેત્રીસ ઉદ્દેશનકાળ અને તેત્રીસ સમુદ્રેશનકાળ છે. સૂત્રકૃતાંગ સૂત્રનું પદ-પરિમાણ છત્રીસ હજાર છે. તેમાં Page #294 -------------------------------------------------------------------------- ________________ | ૨૩૪ | શ્રી નંદી સૂત્ર સંખ્યાત અક્ષર, અનંતગમ, અનંત પર્યવ(પર્યાય), પરિમિત ત્રસ અને અનંત સ્થાવર જીવોનો તેમાં સમાવેશ છે. ધર્માસ્તિકાય આદિ તેમાં શાશ્વત અને અશાશ્વત ભાવો, નિબદ્ધ તેમજ હેતુ આદિ વડે સિદ્ધ કરેલ છે. જિન પ્રણિત ભાવ કહેવામાં આવેલ છે અને તેનું પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શન કરવામાં આવેલ છે. સૂત્રકૃતાંગસૂત્રનું અધ્યયન કરનારા તદ્રુપ અર્થાત્ સૂત્રગત વિષયોમાં તલ્લીન હોવાથી તદાકાર આત્મા, જ્ઞાતા તેમજ વિજ્ઞાતા બની જાય છે. અથવા સૂત્રકૃતાંગસૂત્રનું આ સ્વરૂપ છે, આ રીતે તે વિખ્યાત છે, વિજ્ઞાત છે. આ પ્રમાણે આ સૂત્રમાં ચરણ-કરણની પ્રરૂપણા કરવામાં આવી છે. આ રીતે સૂત્રકૃતાંગનું વર્ણન છે. વિવેચન : સૂત્રકાર આ સૂત્રમાં સૂત્રકૃતાંગસૂત્રનો સંક્ષિપ્ત પરિચય આપે છે. 'સૂર' સૂવાયાં ધાતુથી "સૂત્રકૃતાંગ' શબ્દ બને છે. એનો આશય એ છે કે જે સમસ્ત જીવાદિ પદાર્થનો બોધ કરાવે છે તેને સૂચકતું કહેવાય, અથવા જુના સૂત્રમ જે મોહનિદ્રામાં સુખ હોય અથવા પથભ્રષ્ટ પ્રાણીઓને જગાડીને સન્માર્ગે ચડાવે તેને સૂત્રકનું કહેવાય. જેવી રીતે વીખરાયેલા મોતીને દોરામાં પરોવીને એકત્રિત કરવામાં આવે છે એ જ રીતે જેના દ્વારા વિવિધ વિષયોને તેમજ મત-મતાંતરોની માન્યતાઓને ક્રમબદ્ધ કરવામાં આવે તેને પણ સૂત્રકૃત્ કહે છે. સૂત્રકૃતાંગસૂત્રમાં વિભિન્ન વિચારકોના મતોનું દિગ્દર્શન કરાવવામાં આવેલ છે. સૂત્રકતાંગમાં લોક, અલોક તથા લોકાલોકના સ્વરૂપનું પણ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. શુદ્ધ જીવ પરમાત્મા છે, શુદ્ધ અજીવ જડ પદાર્થ છે અને સંસારી જીવ શરીરથી યુક્ત હોવાના કારણે જીવાજીવ કહેવાય છે. કોઈ દ્રવ્ય પોતાનું સ્વરૂપ છોડતા નથી અને બીજાના સ્વરૂપને અપનાવતા પણ નથી. એ જ દ્રવ્યનું દ્રવ્યત્વ છે. ઉક્ત સૂત્રમાં મુખ્યતયા સ્વદર્શન, અન્યદર્શન તથા સ્વ–પરદર્શનનું વિવેચન કરવામાં આવેલ છે. અન્ય દર્શનોનું વર્ગીકરણ–ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી આ રીતે ચાર મતોમાં થાય છે. તેનું સંક્ષિપ્ત વિવરણ નીચે પ્રમાણે છે(૧) કિયાવાદી - ક્રિયાવાદી નવ તત્ત્વને કથંચિત્ વિપરીત સમજે છે અને ધર્મના આંતરિક સ્વરૂપને યથાર્થ રીતે ન જાણવાના કારણે પ્રાયઃ બાહ્ય ક્રિયાકાંડના પક્ષપાતી રહે છે, માટે તેને ક્રિયાવાદી કહેવાય છે. પ્રાયઃ તે આસ્તિક જ મનાય છે. (૨) અકિયાવાદી - અક્રિયાવાદી નવ તત્ત્વ અથવા ચારિત્રરૂપ ક્રિયાનો નિષેધ કરે છે. તેઓની ગણતરી પ્રાયઃ નાસ્તિકમાં કરાય છે. સ્થાનાંગ સૂત્રના આઠમા સ્થાનમાં આઠ પ્રકારના અક્રિયાવાદીઓનો ઉલ્લેખ છે. તે ક્રમશઃ આ પ્રમાણે છે(૧) વારી:- કોઈ વિચારકનો મત છે કે વિશ્વમાં જડ પદાર્થ સિવાય અન્ય કંઈ છે જ નહીં. માત્ર જડ Page #295 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાંગ પરિચય ૨૩૫ | જ છે. આત્મા, પરમાત્મા અને ધર્મ નામની કોઈ વસ્તુ છે જ નહીં. શબ્દાદ્વૈતવાદી એક માત્ર શબ્દની જ સત્તા માને છે. બ્રહ્માદ્વૈતવાદીઓ માત્ર બ્રહ્મ સિવાય અન્ય સર્વ દ્રવ્યોનો નિષેધ કરે છે. તેનું કથન છેપગેવાયું જેમ કે એક જ ચંદ્ર અનેક જળાશયો અને દર્પણ આદિ સ્વચ્છ પદાર્થોમાં પ્રતિબિંબિત હોય છે, તેમ દરેક શરીરમાં એક જ આત્મા રહે છે, જેમ કે एक एव हि भूतात्मा, भूते भूते व्यवस्थितः । एकधा बहुधा चैव, दृश्यते जलचन्द्रवत् ।। ઉપરોક્ત દરેક વાદીઓનો સમાવેશ એકવાદીમાં જ થઈ જાય છે. (૨) અનેરુવારી :- જેટલા ધર્મ છે એટલા જ ધર્મ છે, જેટલા ગુણ છે એટલા જ ગુણી છે, જેટલા અવયવો છે એટલા જ અવયવી છે. એવી માન્યતા ધરાવનારને અનેકવાદી કહેવાય છે. વસ્તુગત અનંત પર્યાય હોવાથી તેઓ વસ્તુને પણ અનંત માને છે. (૩) મિતવાલી - મિતવાદી લોકને સપ્તદ્વીપ સુધી જ સીમિત માને છે. તેનાથી આગળ લોક છે નહીં. તેઓ આત્માને અંગુષ્ઠ પ્રમાણ અથવા શ્યામાક તંદુલ પ્રમાણ માને છે પણ શરીર પ્રમાણ અને લોકપ્રમાણ માનતા નથી. તેમજ દશ્યમાન જીવોને જ આત્મા માને છે, આત્મા અનંત છે એમ તેઓ માનતા નથી. (૪) નિર્મિતવાલી - ઈશ્વરવાદી સૃષ્ટિનો કર્તા, ધર્તા અને હર્તા ઈશ્વરને જ માને છે. તેઓની માન્યતા પ્રમાણે આ વિશ્વ કોઈના દ્વારા નિર્મિત થયું છે. શૈવ શિવને, વૈષ્ણવ વિષ્ણુને અને કોઈ બ્રહ્માને સૃષ્ટિના નિર્માતા માને છે. દેવી ભાગવતમાં શક્તિ-દેવીને જ નિર્માત્રી માને છે. આ રીતે દરેક વાદીઓનો સમાવેશ આ ભેદમાં થઈ જાય છે. (૫) સતાવારી :- તેઓની માન્યતા છે કે સુખનું બીજ સુખ છે અને દુઃખનું બીજ દુઃખ છે. તેઓના કથન પ્રમાણે ઈન્દ્રિયો દ્વારા વૈષયિક સુખનો ઉપભોગ કરવાથી પ્રાણી ભવિષ્યમાં પણ સુખી થઈ શકે છે અને તેનાથી વિપરીત તપ, સંયમ, નિયમ તેમ જ બ્રહ્મચર્ય આદિથી શરીર અને મનને દુઃખ પહોંચાડવાથી જીવ પરભવમાં પણ દુઃખ પ્રાપ્ત કરે છે. તાત્પર્ય એ છે કે સાતાવાદીઓના મત અનુસાર શરીર અને મનને સાતા પહોંચાડવાથી જ જીવ ભવિષ્યમાં સુખી થઈ શકે છે. (૬) સમુછે વાવી :- સમુચ્છેદવાદી અર્થાત્ ક્ષણિકવાદને માનનારા આત્મા આદિ દરેક પદાર્થને ક્ષણિક માને છે. તેનો નિરન્વય નાશ થાય છે. એવી એની માન્યતા છે. (૭) નિત્યવાલી - નિત્યવાદીના પક્ષપાતી કહે છે કે પ્રત્યેક વસ્તુ એક જ સ્વરૂપમાં અવસ્થિત રહે છે. તેઓના વિચારથી વસ્તુમાં ઉત્પાદુ–વ્યય થતા નથી, તેઓ વસ્તુને પરિણામી માનતા નથી પણ કૂટસ્થ નિત્ય માને છે. બીજા શબ્દોમાં તેઓને વિવર્તવાદી પણ કહેવાય છે. જેમ કે અસત્ની ઉત્પત્તિ નથી હોતી અને તેનો વિનાશ પણ નથી હોતો. એ જ રીતે સત્નો પણ ઉત્પાદ અને વિનાશ નથી હોતો. કોઈ પણ પરમાણુ સદાકાળથી જેવા સ્વરૂપે રહ્યું છે એવું જ ભવિષ્યમાં પણ રહેશે, તેમાં પરિવર્તન માટે કોઈ અવકાશ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ] શ્રી નદી સૂત્ર નથી. એવી માન્યતા રાખનારા વાદી ઉક્ત ભેદમાં નિહિત થઈ જાય છે. (૮) સંતિ પરોવવાવી :- આત્મા જેવી કોઈ વસ્તુ જ નથી. તો પછી પરલોક કેવી રીતે હોઈ શકે? આત્મા ન હોવાથી પુણ્ય-પાપ, ધર્મ-અધર્મ, શુભ-અશુભ કોઈ પણ કર્મ રહેતું નથી. માટે પરલોક છે એમ માનવું એ નિરર્થક છે અથવા શાંતિ એ જ મોક્ષ છે. તેઓ આત્માને તો માને છે પરંતુ તેનું કહેવું છે કે આત્મા અલ્પજ્ઞ છે, તે ક્યારેય પણ સર્વજ્ઞ બની શકતો નથી. સંસારી આત્મા ક્યારેય પણ મુક્ત બની શકતો નથી અથવા આ લોકમાં જ શાંતિ-સાતા અને સુખ છે. પરલોકમાં એ દરેકનો સર્વથા અભાવ છે. પરલોકનો, પુનર્જન્મનો અને મોક્ષના નિષેધક જે કોઈ વિચારક હોય, એ દરેકનો સમાવેશ આ ભેદમાં થઈ જાય છે. (૩) અજ્ઞાનવાદી - તેઓ અજ્ઞાનથી જ લાભ માને છે. તેઓનું કથન છે કે જે રીતે અબુધ બાળકે કરેલા અપરાધોને પ્રત્યેક વડીલો માફ કરી દે છે, તેને કંઈ દંડ દેતા નથી, એ જ રીતે અજ્ઞાનદશામાં રહેનારના દરેક અપરાધોની ઈશ્વર પણ ક્ષમા આપી દે છે. તેનાથી વિપરીત જ્ઞાનદશામાં કરેલા સંપૂર્ણ અપરાધોનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. માટે અજ્ઞાની જ રહેવું જોઈએ. જ્ઞાનથી રાગદ્વેષ આદિની વૃદ્ધિ થાય છે. (૪) વિનયવાદી - તેઓનો મત છે કે પ્રત્યેક પ્રાણી ભલે તે ગુણહીન હોય, શૂદ્ર હોય, ચાંડાલ હોય કે અજ્ઞાની હોય અથવા પશુ, પક્ષી, સાપ, વીંછી કે વૃક્ષ આદિ જે કોઈ હોય તે દરેક વંદનીય છે. આ દરેકની વિનયભાવથી વંદના, પ્રાર્થના કરવી જોઈએ. એવું કરવાથી જીવ પરમ પદને પ્રાપ્ત કરી શકે છે. પ્રસ્તૃત સૂત્રમાં વિભિન્ન દર્શનકારોનું વિસ્તૃત વર્ણન છે. ક્રિયાવાદીઓના એકસો એંસી પ્રકાર છે. અક્રિયાવાદીઓના ચોરાસી ભેદ છે. અજ્ઞાનવાદીઓના સડસઠ ભેદ છે અને વિનયવાદીઓના બત્રીસ ભેદ છે. આ રીતે કુલ ત્રણસો ત્રેસઠ ભેદ થાય છે. પ્રસ્તુત સૂત્રમાં બે શ્રુતસ્કંધ છે. પહેલા શ્રુતસ્કંધમાં સોળ અધ્યયન છે અને છવ્વીસ ઉદ્દેશક છે. બીજા શ્રુતસ્કંધમાં સાત અધ્યયન છે તેના સાત ઉદ્દેશક ગણાય છે. તેથી કુલ ૨૩ અધ્યયન અને ૩૩ ઉદ્દેશક થાય છે. પહેલા શ્રતસ્કંધમાં પધનો પ્રયોગ થયો છે. ફક્ત સોળમાં અધ્યયનમાં ગધનો પ્રયોગ થયો છે. બીજા શ્રુતસ્કંધમાં ગદ્ય અને પદ્ય બન્ને છે. આ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં મુનિઓને ભિક્ષાચરીમાં સતર્કતા, પરીષહ-ઉપસર્ગમાં સહનશીલતા, નારકીય સંબંધી દુઃખો, મહાવીર સ્તુતિ, ઉત્તમ સાધુઓના લક્ષણ, શ્રમણ, બ્રાહ્મણ, ભિક્ષુક તથા નિગ્રંથ આદિ શબ્દોની પરિભાષા, યુક્તિ, દાંત અને ઉદાહરણો દ્વારા સમજાવેલ છે. બીજા શ્રુતસ્કંધમાં જીવ તેમ જ શરીરના એકત્વ, ઈશ્વર કતૃત્ત્વ અને નિયતિવાદઆદિમાન્યતાઓનું યુક્તિપૂર્વક ખંડન કરેલ છે. પુંડરીકના ઉદાહરણથી અન્ય મતોનો યુક્તિસંગત ઉલ્લેખ કરીને સ્વમતની સ્થાપના કરેલ છે. તેર ક્રિયાઓના પ્રત્યાખ્યાન, આહાર આદિનું વિસ્તૃત વર્ણન છે. પાપ-પુણ્યનો વિવેક, આર્દ્રકુમારની સાથે ગોશાલક, શાક્યભિક્ષુ, તાપસીનો થયેલો વાદવિવાદ, આર્દ્રકુમારના જીવનથી સંબંધિત Page #297 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાંગ પરિચય | २३७ || વિરક્તતા અને સમ્યકત્વમાં દઢતા વિષેનું સારી રીતે વર્ણન છે. અંતિમ અધ્યયનમાં નાલંદામાં ગૌતમ સ્વામી તેમજ ઉદક પેઢાલપુત્રનો થયેલ વાર્તાલાપ અને અંતે પેઢાલપુત્રના પંચમહાવ્રતના સ્વીકારનું સુંદર વર્ણન છે. સૂત્રકૃતાંગના અધ્યયનથી સ્વમત–પરમતનું જ્ઞાન સરળતાથી થઈ શકે છે. આત્મ-સાધનાની વૃદ્ધિ અને સમ્યકત્વની દઢતા માટે આ અંગસૂત્ર અતિ ઉપયોગી છે. આના પર ભદ્રબાહુકૃત નિર્યુક્તિ, જિનદાસ મહત્તરકત ચૂર્ણિ અને શીલાંગાચાર્યની બૃહદુવૃત્તિ પણ ઉપલબ્ધ છે. (3) श्री स्थानांगसूत्र :| ३ से किं तं ठाणे ? ठाणे णं जीवा ठाविज्जति अजीवा ठाविज्जति, जीवाजीवा ठाविज्जति, ससमये ठाविज्जइ, परसमये ठाविज्जइ, ससमयपरसमए ठाविज्जइ, लोए ठाविज्जइ, अलोए ठाविज्जइ, लोयालोए ठाविज्जइ । ठाणे णं टंका, कूडा, सेला, सिहरिणो, पब्भारा, कुंडाई, गुहाओ, आगरा, दहा, णईओ, आघविजंति । ठाणे णं परित्ता वायणा, संखेज्जा अणओगदारा.संखेज्जा वेढा. संखेज्जा सिलोगा,संखेज्जाओ णिज्जत्तीओ, संखेज्जाओ संगहणीओ, संखेज्जाओ पडिवत्तीओ। से णं अंगट्ठायाए तइए अंगे, एगे सुयक्खंधे, दस अज्झयणा, एगवीसं उद्देसणकाला, एगवीसं समुद्देसणकाला, बावत्तरिपयसहस्सा पयग्गेणं, संखेज्जा अक्खरा, अणंता गमा, अणंता पज्जवा, परित्ता तसा, अणंता थावरा, सासय-कड- णिबद्ध-णिकाइया जिणपण्णत्ता भावा आघविज्जति, पण्णविजंति, परूविजंति, दंसिजंति, णिदंसिजति उवदंसिज्जति । ___ से एवं आया, एवं णाया, एवं विण्णाया, एवं चरण-करण-परूवणा आघविज्जइ । से त्तं ठाणे । शार्थ :- ठाणे णं जीवा = 8 सूत्रांनी, ठाविज्जति = स्थापना २६ छ, ठाणे णं = स्थानां। सूत्रमा, टंका = द्वा२४, छिन्न तट पर्वत, कूडा = 2, सेला = पर्वत, सिहरिणो = शिपयुत पर्वत, पब्भारा = कूटनी 6५२ मुबानीभ अथवा पर्वतनी 6५२ स्तिदुमनी आइति सश, ००४, कुडाइ = us आहिड, गुहाओ आगरा, दहा = पौंडरी साह, णईओ = गंगा माहिनहीमोन, आघविज्जति = थन ४२ छ, स्थानांगसूत्रमा मेथी बन ससुधी वृद्धि કરનારા ભાવોની પ્રરૂપણા કરવામાં આવી છે. भावार्थ :- श्र-स्थानांगसूत्र (हांगसूत्र)मां शुमताव्युंछ? Page #298 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૮] શ્રી નંદી સૂત્ર ઉત્તર– સ્થાનાંગ સૂત્રમાં જીવ સ્થાપિત કરેલ છે, અજીવ સ્થાપિત કરેલ છે અને જીવાજીવની સ્થાપના કરેલ છે. સ્વસમય–જૈન સિદ્ધાંતની સ્થાપના કરેલ છે, પરસમય-જૈનેત્તર સિદ્ધાંતની સ્થાપના કરેલ છે. તેમજ જૈન અને જૈનેત્તર, ઉભય પક્ષોની સ્થાપના કરેલ છે; લોક, અલોક અને લોકાલોકની સ્થાપના કરેલ છે. સ્થાનાંગ સૂત્રમાં ટંક–છિન્નતટ પર્વત, કૂટ, પર્વત, શિખરયુક્ત પર્વત, કંઈક વળાંકવાળા પર્વત ગંગાકુંડ આદિ કુંડ, પૌંડરીક આદિ દૂહ, ગંગા આદિ નદીઓનું કથન કરવામાં આવેલ છે. સ્થાનાંગ સૂત્રમાં એકથી લઈને દસ સુધી વૃદ્ધિ કરીને ભાવોની પ્રરૂપણા કરેલ છે. સ્થાનાંગ સૂત્રમાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગદ્વાર, સંખ્યાત વેઢ-છંદ, સંખ્યાત શ્લોક, સંખ્યાત નિયુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે. તે અંગની અપેક્ષાએ તૃતીય અંગ છે. એમાં એક શ્રુતસ્કંધ અને દસ અધ્યયન છે, એકવીસ ઉદ્દેશનકાળ અને એકવીસ સમુદ્રેશનકાળ છે. તેમાં પદોની સંખ્યા બોતેર હજાર છે, સંખ્યાત અક્ષર અને અનંતગમ છે, અનંતપર્યાય, પરિમિત ત્રસ અને અનંત સ્થાવર છે. શાશ્વત, અશાશ્વત બંને પદાર્થોથી યુક્ત અને તેનો નિર્ણય કરનારા જિનેશ્વર કથિત ભાવો કહેલ છે. તેનું પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શન કરવામાં આવેલ છે. સ્થાનાંગ સૂત્રનું અધ્યયન કરનારા તદાત્મરૂપ જ્ઞાતા તેમ જ વિજ્ઞાતા બની જાય છે. અથવા આ સ્થાનાંગનું સ્વરૂપ છે તે આ રૂપે વિખ્યાત અને વિજ્ઞાત છે અને આ રીતે એમાં ચરણ-કરણની પ્રરૂપણા કરેલ છે. આ રીતે સ્થાનાંગ સૂત્રનું વર્ણન છે. વિવેચન : આ સૂત્રમાં સ્થાનાંગ સૂત્રનો પરિચય આપેલ છે. ઠાણાંગ સૂત્રમાં જીવાદિ પદાર્થોનું વર્ણન કરેલ છે. આ સૂત્ર દશ અધ્યયનમાં વિભાજિત છે. આમાં સૂત્રોની સંખ્યા હજારથી અધિક છે. આમાં એકવીસ ઉદ્દેશક છે. આ અંગેની રચના પૂર્વોક્ત બે અંગથી ભિન્ન પ્રકારની છે. આ અંગમાં પ્રત્યેક અધ્યયનમાં જે "સ્થાન" નામથી કહેલ છે, તેમાં અધ્યયન (સ્થાન)ની સંખ્યા પ્રમાણે જ વસ્તુ સંખ્યા ગણાવી છે, જેમ કે(૧) પ્રથમ સ્થાનમાં (અધ્યયનમાં)- "ઇને આય" આત્મા એક છે, એ જ રીતે અન્ય એક એક પ્રકારના પદાર્થોનું વર્ણન કરેલ છે. (૨) બીજા સ્થાનમાં બે-બે પદાર્થોનું વર્ણન છે. જેમ કે- જીવ અને અજીવ, પુણ્ય અને પાપ, ધર્મ અને અધર્મ આદિ પદાર્થોનું વર્ણન છે. (૩) ત્રીજા સ્થાનમાં- જ્ઞાન, દર્શન અને ચારિત્રનું નિરૂપણ કરેલ છે. ત્રણ પ્રકારના પુરુષ-ઉત્તમ, મધ્યમ અને જઘન્ય તથા શ્રતધર્મ, ચારિત્રધર્મ અને અસ્તિકાય ધર્મ આ રીતે ત્રણ ત્રણ પ્રકારના ધર્મ આદિ બતાવેલ છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાંગ પરિચય ૨૩૯ (૪) ચોથા સ્થાનમાં– ચાતુર્યામ ધર્મ આદિ તેમ જ સાતસો ચૌભંગીઓનું વર્ણન છે. (૫) પાંચમા સ્થાનમાં– પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ગુપ્તિ તથા પાંચ ઈન્દ્રિય ઈત્યાદિનું વર્ણન છે. (૬) છઠ્ઠા સ્થાનમાં– છકાય, છ લેશ્યા, ગણિના છ ગુણ, ષદ્રવ્ય તથા છ આરા આદિનું વર્ણન છે. (૭) સાતમા સ્થાનમાં– સર્વજ્ઞના અને અલ્પજ્ઞના સાત-સાત લક્ષણ, સપ્ત સ્વરોનું લક્ષણ, સાત પ્રકારના વિભંગસ્થાન આદિ અનેક પદાર્થોનું વર્ણન કરેલ છે. (૮) આઠમા સ્થાનમાં– આઠ વિભક્તિઓનું વિવરણ, આઠ અવશ્ય પાલનીય શિક્ષા, એકલ વિહારીના આઠ ગુણ આદિ આઠ—આઠ સંખ્યાથી સંબંધિત વિષયોનું વર્ણન છે. (૯) નવમા સ્થાનમાં– બ્રહ્મચર્યની નવ વાડ તથા ભગવાન મહાવીરના શાસનમાં નવ વ્યક્તિઓએ તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું છે તેના નામ અને અનાગત કાળની ઉત્સર્પિણીમાં તીર્થંકર બનવાના છે તેના વિષયમાં બતાવ્યું છે. એ સિવાય નવ–નવની સંખ્યાથી સંબંધિત વિષયોનું વર્ણન છે. (૧૦) દસમા સ્થાનમાં– દસ ચિત્ત સમાધિ, દસ સ્વપ્નોનું ફળ, દસ પ્રકારના સત્ય, દસ પ્રકારના અસત્ય, દસ પ્રકારની મિશ્ર ભાષા, દશ પ્રકારના શ્રમણધર્મ તથા દસ સ્થાન અલ્પજ્ઞ જાણતા નથી ઈત્યાદિ દસ-દસ સંખ્યાઓના અનેક વિષયોનું વર્ણન છે. આ રીતે આ સૂત્રમાં વિવિધ પ્રકારના વિષયોનું વર્ણન છે. બીજા શબ્દોમાં કહીએ તો આ સૂત્ર ભિન્ન ભિન્ન વિષયોનો કોશ છે. જિજ્ઞાસુ પાઠકોના માટે આ અંગ અવશ્ય પઠનીય છે. (૪) શ્રી સમવાયાંગસૂત્ર : ४ से किं तं समवाए ? समवाए णं जीवा समासिज्जंति, अजीवा समासिज्जंति, जीवाजीवा समासिज्जति, ससमए समासिज्जइ, परसमए समासिज्जइ, ससमय-परसमए समासिज्जइ, लोए समासिज्जइ, अलोए समासिज्जइ, लोयालोए समासिज्जइ । समवाए णं एगाइयाणं एगुत्तरियाणं ठाण-सय-विवड्डियाणं भावाणं परूवणा आघविज्जइ, दुवालसविहस्स य गणिपिडगस्स पल्लवग्गे समासिज्जइ । समवायस्स णं परित्ता वायणा, संखेज्जा अणुओगदारा, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ णिज्जुत्तीओ, संखेज्जाओ संगहणीओ, संखेज्जाओ पडिवत्तीओ । Page #300 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૦ ] શ્રી નદી સૂત્ર से णं अंगट्ठयाए चउत्थे अंगे, एगे सुयक्खंधे, एगे अज्झयणे, एगे उद्देसणकाले, एगे समुद्देसणकाले, एगे चोयालसयसहस्से पयग्गेणं, संखेज्जा अक्खरा, अणंता गमा, अणंता पज्जवा, परित्ता तसा, अणंता थावरा, सासय-कड-णिबद्ध-णिकाइया जिणपण्णत्ता भावा आघविज्जति, पण्णविज्जति, परूविज्जति, दसिज्जति, णिदसिज्जति उवदंसिजति । से एवं आया, एवं णाया, एवं विण्णाया, एवं चरण-करणपरूवणा आघविज्जइ । से त्त समवाए । શબ્દાર્થ :- સન્નિતિ = આશ્રમણ કરેલ છે, વર્ણન કરેલ છે, સમ્યક પ્રરૂપણા કરેલ છે, III = એકથી લઈને, મુત્તરિયાઈ ટાળ–સય-વિવાદ થાઈ = એક એક વધારતાં સો સ્થાન સુધી, માવા = ભાવોની, પદાર્થોની, તત્ત્વોની, પવા = પ્રરૂપણા, આ વિલિ = કરેલ છેકુવાનવિહસ - અને દ્વાદશાંગ, પિડાન્સ = ગણિપિટકના, પાવ = સંક્ષેપમાં પરિચય, ને વોયાનસવદત્તે પથM = એક લાખ ચુંમાલીસ હજાર પદપરિમાણ છે. ભાવાર્થ :- પ્રશ્ન- સમવાયાંગસૂત્રમાં કયા વિષયનું વર્ણન છે? ઉત્તર– સમવાયાંગસૂત્રમાં યથાવસ્થિત રૂપથી જીવ, અજીવ અને જીવાજીવનું વર્ણન કરેલ છે અર્થાત્ એની સમ્યક પ્રરૂપણા કરી છે. સ્વદર્શન, પરદર્શન અને સ્વ–પરદર્શનનું તથા લોક, અલોક અને લોકાલોકનું વર્ણન છે. સમવાયાંગસૂત્રમાં એકથી લઈને સો સ્થાન સુધી ભાવોની પ્રરૂપણા કરેલી છે અને દ્વાદશાંગ ગણિ– પિટકનો સંક્ષેપમાં પરિચય આપેલ છે. સમવાયાંગસૂત્રમાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગદ્વાર, સંખ્યાત શ્લોક, સંખ્યાત નિર્યુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે. આ સૂત્ર અંગની અપેક્ષાએ ચોથું અંગ છે. એમાં એક શ્રુતસ્કંધ, એક અધ્યયન, એક ઉદ્દેશનકાળ અને એક સમુદેશનકાળ છે. તેનું પદ પરિમાણ એક લાખ ચુંમાલીસ હજાર છે. તેમાં સંખ્યાત અક્ષર, અનંત ગમ, અનંત પર્યાય, પરિમિત ત્રસ, અનંત સ્થાવર અને શાશ્વત-કૃત, નિબદ્ધ, નિકાચિત, જિન પ્રરૂપિત ભાવોનું પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શન કરવામાં આવ્યું છે. સમવાયાંગસૂત્રનું અધ્યયન કરનારા તદાત્મરૂપ, જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે. અથવા આ સમવાયાંગ સુત્રનું સ્વરૂપ છે, વિખ્યાત છે, વિજ્ઞાત છે અને આ રીતે એમાં ચરણ-કરણની પ્રરૂપણા કરેલ છે. આ સમવાયાંગનું વર્ણન છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાંગ પરિચય ૨૪૧ વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સમવાય સૂત્રનો સંક્ષિપ્ત પરિચય આપેલ છે. જેમાં જીવાદિ પદાર્થોનો નિર્ણય કરવામાં આવે તેને સમવાય કહેવાય છે. ''સમાપ્તિષ્કૃતિ' શબ્દનો ભાવ એ છે કે સમ્યક્ જ્ઞાનથી ગ્રાહ્ય પદાર્થોનો સ્વીકાર કરવામાં આવે છે અથવા જીવાદિ પદાર્થોને કુપ્રરૂપણાથી છૂટા પાડીને સમ્યક્ પ્રરૂપણામાં સમાવિષ્ટ કરેલ છે. આ સૂત્રમાં જીવ, અજીવ તથા જીવાજીવ, જૈનદર્શન, અન્યદર્શન, લોક, અલોક ઈત્યાદિ વિષય સ્પષ્ટ કરેલ છે. ત્યારબાદ એક અંકથી લઈને સો અંક સુધી જે જે વિષય જે જે અંકમાં સમાહિત થઈ શકે તેનું વર્ણન કરવામાં આવેલ છે. આ સૂત્રમાં બસ્સો પંચોતેર સૂત્ર છે. તેમાં સ્કંધ, વર્ગ, અધ્યયન, ઉદ્દેશક આદિ ભેદ નથી. ઠાણાંગ સૂત્રની જેમ આ સૂત્રમાં પણ સંખ્યાના ક્રમથી વસ્તુઓનો નિર્દેશ નિરંતર સો સુધી કરીને પછી બસ્સો, ત્રણસો આદિ ક્રમથી હજાર સુધી વિષયોનું વર્ણન કરેલ છે. જેમ કે– પાર્શ્વનાથ ભગવાનનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હતું, ભગવાન મહાવીરના ૩૦૦ શિષ્યો ચૌદ પૂર્વના જ્ઞાતા હતા. આ રીતે સંખ્યા વધતાં વધતાં કરોડ સુધી પહોંચી જાય છે. ત્યાર બાદ દ્વાદશાંગ ગણિપિટકનો સંક્ષિપ્ત પરિચય અને ત્રેસઠ શ્લાઘનીય પુરુષોના નામ, માતાપિતા, જન્મ, નગર, દીક્ષાસ્થાન આદિનું વર્ણન છે. (૫) શ્રી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્ર ५ से किं तं विवाहे ? विवाहे णं जीवा वियाहिज्जंति, अजीवा वियाहिज्जंति, जीवाजीवा वियाहिज्जति, ससमए वियाहिज्जति, परसमए वियाहिज्जंति, ससमय-परसमए वियाहिज्जंति, लोए वियाहिज्जंति, अलोए वियाहिज्जंति, लोयालोए वियाहिज्जति । : विवाहस्स णं परित्ता वायणा, संखेज्जा अणुओगदारा, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ णिज्जुत्तीओ, संखेज्जाओ संगहणीओ, संखेज्जाओ पडिवत्तीओ । से णं अंगट्ठयाए पंचमे अंगे, एगे सुयक्खंधे, एगे साइरेगे अज्झयणसए, दस उद्देसगसहस्साई, दस समुद्देसगसहस्साइं, छत्तीसं वागरणसहस्साइं, दो लक्खा अट्ठासीई पयसहस्साइं पयग्गेणं, संखेज्जा अक्खरा, अनंता गमा, અળતા પદ્મવા, રિત્તા તતા, અનંતા થાવરા, સાક્ષય-ડ-બિન-ખિાડ્યા Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદી સૂત્ર जिणपण्णत्ता भावा आघविज्जंति, पण्णविज्जंति, परूविज्जंति, दंसिज्जंति, णिदंसिज्जति उवदंसिज्जति । ૨૪૨ से एवं आया, एवं णाया, एवं विण्णाया, एवं चरण-करणपरूवणा आघविज्जइ । से त्तं विवाहे । શબ્દાર્થ :-વિવાદે ળ = વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં, નીવા વિયાદ્દિષ્નતિ = જીવોની વ્યાખ્યા, छत्तीस વાળરળ સહસ્સારૂં = છત્રીસ હજાર પ્રશ્નોત્તર છે, તો લવવા અડ્ડાસીફ પથસહસ્સારૂં થોળ બે લાખ અયાસી હજાર પદ પરિમાણ છે. = ભાવાર્થ :- પ્રશ્ન− વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્ર (ભગવતીસૂત્ર)માં કયા વિષયનું વર્ણન છે ? ઉત્તર–વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્રમાં જીવોની, અજીવોની અને જીવાજીવોની વ્યાખ્યા કરી છે. સ્વસમય, પરસમય અને સ્વ–પર, ઉભય સિદ્ધાંતોની વ્યાખ્યા તથા લોક, અલોક અને લોકાલોકના સ્વરૂપનું વ્યાખ્યાન કરેલ છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્રમાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગદ્વાર, સંખ્યાત વેષ્ટિક—આલાપક, સંખ્યાત શ્લોક પરિમાણ, સંખ્યાત નિર્યુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે. અંગની અપેક્ષાએ આ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્ર પાંચમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ અને કંઈક અધિક એક સો અધ્યયન છે. તેમાં દસ હજાર ઉદ્દેશક છે, દસ હજાર સમુદ્દેશક છે, છત્રીસ હજાર પ્રશ્નોત્તર અને બે લાખ અઠયાસી હજાર પદ પરિમાણ છે. તેમાં સંખ્યાત અક્ષર, અનંત ગમ, અનંત પર્યાય, પરિમિત ત્રસ, અનંત સ્થાવર અને શાશ્વત અશાશ્વત કૃત, નિશ્ચિત કરેલ, જિન પ્રરૂપિત ભાવોનું કથન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શન કર્યું છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના અધ્યેતા તદાત્મરૂપ, જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે અથવા વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્રનું આ સ્વરૂપ વિખ્યાત છે, વિજ્ઞાત છે અને આ પ્રમાણે આ સૂત્રમાં ચરણ–કરણની પ્રરૂપણા કરેલ છે. આ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિનું વર્ણન છે. વિવેચન : આ સૂત્રમાં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ(ભગવતી)નો સંક્ષિપ્ત પરિચય આપેલ છે. તેમાં એકતાલીસ શતક છે. દશ હજાર ઉદ્દેશક છે, છત્રીસ હજાર પ્રશ્ન છે અને છત્રીસ હજાર ઉત્તર છે. પ્રારંભના આઠ શતક અને બારમા, ચૌદમા, અઢારમા અને વીસમા શતકના દસ દસ ઉદ્દેશકો છે. પંદરમા શતકમાં ઉદ્દેશક નથી. સૂત્રની સંખ્યા આઠસો સડસઠ છે. આ સૂત્રની વિવેચન શૈલી પ્રશ્નોત્તર રૂપે છે. આ અંગસૂત્રમાં દરેક પ્રશ્ન ગૌતમ સ્વામીના નથી પરંતુ ઈન્દ્રના, દેવતાઓના, મુનિઓના, Page #303 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાંગ પરિચય | २४३ | સંન્યાસીઓના અને શ્રાવક આદિના પણ છે. દરેક ઉત્તર પણ ભગવાન મહાવીરના નથી. કોઈક સ્થળે ગૌતમ સ્વામીના, કોઈક સ્થળે સામાન્ય મુનિઓના, કોઈક સ્થળે શ્રાવકોના પણ છે. આ સૂત્ર સર્વ સૂત્રો કરતાં વિશાળ છે. આ સૂત્રમાં પન્નવણા, જીવાભિગમ, ઉવવાઈ, રાજપ્રશ્રીય, આવશ્યક, નંદી તથા જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ આદિ સૂત્રોના નામોનો ઉલ્લેખ કરેલ છે તેમ જ તેનું ઉદ્ધરણ પણ કરેલ છે. સૈદ્ધાંતિક, ઐતિહાસિક, તાત્ત્વિક અને ચારિત્ર સંબંધી વિવિધ વિષયોનું વર્ણન આ સૂત્રમાં કહેલ છે. આ સૂત્રમાં કેટલાક વિષયો કઠિન છે. જેને ગુરુગમથી જાણી શકાય છે. આ સૂત્રમાં કહેલ એકસો થી અધિક અધ્યયન(શતક) અને દસ હજાર ઉદ્દેશક, દસહજાર સમુદ્દેશક વગેરે નિર્દેશ વિશેષ મનનીય છે. કારણ કે વર્તમાનમાં ઉપલબ્ધ સૂત્રમાં આ સંખ્યાઓ મળતી નથી. પાછળના શતકોમાં અંતર શતક છે અને તેના ઘણા ઉદ્દેશક પણ છે. છતાં ઉક્ત સંખ્યાના પૂર્ણ સમન્વય માટે વિશેષ વિચારણાની આવશ્યકતા છે. કાલદોષ પ્રભાવ અને લેખન યુગના કારણે એની ક્ષતિઓ થઈ રહેલ છે. (७) श्री ज्ञाताधर्मस्थांगसूत्र :|६ से किं तं णायाधम्मकहाओ ? णायाधम्मकहासु णं णायाणं णगराई, उज्जाणाई चेइयाई, वणसंडाई, समोसरणाई, रायाणो, अम्मापियरो, धम्मायरिया, घम्मकहाओ, इहलोइयपरलोइया इड्डिविसेसा, भोगपरिच्चाया, पव्वज्जाओ, परिआया, सुयपरिग्गहा, तवोवहाणाई, संलेहणाओ, भत्तपच्चक्खाणाई, पाओवगमणाई, देवलोगगमणाई, सुकुलपच्चायाईओ, पुणबोहिलाभा, अंतकिरियाओ य आघविज्जति । दस धम्मकहाणं वग्गा, तत्थ णं एगमेगाए धम्म-कहाए पंच-पंच अक्खाइयासयाई, एगामेगाए अक्खाइयाए पंच-पंचउवक्खाइयासयाई, एगामेगाए उवक्खा- इयाए पंच-पंच अक्खाइया-उवक्खाइयासयाई, एवामेव [एवमेव सपुव्वावरेणं अद्भुट्ठाओ कहाणगकोडीओ हवति त्ति समक्खायं। णायाधम्मकहाणं परित्ता वायणा, संखेज्जा अणुओगदारा, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ णिज्जुत्तीओ, संखेज्जाओ संगहणीओ, संखेज्जाओ पडिवत्तीओ। से णं अंगट्ठयाए छठे अंगे, दो सुयक्खंधा, एगूणतीसं अज्झयणा, एगूणतीसं उद्देसणकाला, एगूणतीसं समुद्देसणकाला, संखेज्जा पयसहस्सा पयग्गेणं, संखेज्जा अक्खरा, अणंता गमा, अणंता पज्जवा, परित्ता तसा, अणंता थावरा, सासयकडणिबद्ध णिकाइया जिणपण्णत्ता भावा आघविजंति, Page #304 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૪] શ્રી નદી સૂત્ર पण्णविज्जति, परूविजंति, दसिज्जंति, णिदसिज्जति उवदंसिज्जति । से एवं आया, एवं णाया, एवं विण्णाया, एवं चरण-करणपरूवणा आघविज्जइ से त्तं णायाधम्मकहाओ । શબ્દાર્થ :-ળવાયર્મજદાર નું = જ્ઞાતા ધર્મકથાંગ સુત્રમાં, ગલાણં પરાવું = કથા નાયકોના નગરો, ૩ળા= ઉદ્યાનો, વેદ્યારું = ચૈત્યો, વરંડારું = વનખંડો, અનોસરખાવું = ભગવાનના સમવસરણનું, તેમજ, Rયા = રાજા, મમાપિયર = માતાપિતા, થમ્પાયરિયા = ધર્માચાર્ય, ધુમ્મદ = ધર્મકથા, દોરો = આ લોક અને પરલોક સંબંધી, વિસા = ઋદ્ધિ વિશેષ, મોના પરિવાયા = ભોગનો પરિત્યાગ, પથ્થળા = દીક્ષા, પરિયા = પર્યાય, સુપરિવાર = શ્રુતનું અધ્યયન, તવોવાળા = ઉપધાન-તપ, સંહા = સંલેખના, માપવહાણા = ભક્તપ્રત્યાખ્યાન, પરોવાળા = પાદપોપગમન, રેવનો નાગા = દેવલોક–ગમન, સુહુરપક્વાયા = પુનઃ ઉત્તમકુળમાં જન્મ, પુણવોહિતામા = પુનઃ સમ્યકત્વની પ્રાપ્તિ, અંતરિયા = ત્યાર બાદ અંતક્રિયા કરીને મોક્ષની ઉપલબ્ધિ ઈત્યાદિ વિષયોનું, આવિષ્કતિ = વર્ણન કરેલ છે, વન મ%હાપ વ = ધર્મકથાંગ સૂત્રના દસ વર્ગ છે, તત્થ - તેમાં, પગાર = એક-એક, ધ = ધર્મકથામાં, પંર પંચ અરૂણારૂાથા - પાંચસો-પાંચસો, આખ્યાયિકાઓ છે, આખ્યાન છે, પંર પંચ ૩વવાવાસારું = પાંચસો પાંચસો ઉપખ્યાયિકાઓ છે, ઉપાખ્યાન છે, પવન = આ રીતે, સપુષ્યાનું પૂર્વાપર કુલ, અ[૬ - સાડાત્રણ, દાળ જોડીઓ = કરોડ કથાનક, હૃતિ = છે, ત્તિ સમયે = એવું કથન કરેલ છે. ભાવાર્થ :- પ્રશ્ન- જ્ઞાતાધર્મકથાંગસૂત્રમાં કયા વિષયનું વર્ણન છે? ઉત્તર- જ્ઞાતાધર્મકથાંગસૂત્રમાં કથાનાયકોના નગરો, ઉદ્યાનો, ચૈત્યો, વનખંડો, ભગવાનના સમવસરણો તથા રાજા, માતાપિતા, ધર્માચાર્ય, ધર્મકથા, આ લોક અને પરલોક સંબંધી ઋદ્ધિ વિશેષ, ભોગોનો પરિત્યાગ, દીક્ષાપર્યાય, શ્રુતનું અધ્યયન, ઉપધાનતપ, સંલેખના, ભક્તપ્રત્યાખ્યાન, પાદપોપગમન, દેવલોકગમન, ફરી ઉત્તમ કુળમાં જન્મ, સમ્યત્વની પ્રાપ્તિ, તત્પશ્ચાત્ અંતક્રિયા કરી મોક્ષની ઉપલબ્ધિ ઈત્યાદિ વિષયોનું વર્ણન છે. જ્ઞાતા સુત્રમાં ધર્મકથાઓના દસ વર્ગ છે, તેની એક–એક ધર્મકથામાં પાંચસો-પાંચસો આખ્યાન છે. એક–એક આખ્યાનમાં પાંચસો-પાંચસો ઉપાખ્યાન છે અને એક એક ઉપાખ્યાનમાં પાંચસો પાંચસો આખ્યાનોપાખ્યાન છે. આ રીતે પૂર્વાપર મળીને કુલ સાડા ત્રણ કરોડ કથાનક છે. એવું કથન કરેલ છે. જ્ઞાતાધર્મકથામાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગદ્વાર, સંખ્યાત આલાપક, સંખ્યાત શ્લોક પરિમાણ છે, સંખ્યાત નિર્યુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાગ પરિચય | ૨૪૫ | અંગ સૂત્રની અપેક્ષાએ આ છઠ્ઠ અંગ છે. એમાં બે શ્રુતસ્કંધ, ઓગણત્રીસ અધ્યયન છે. ઓગણત્રીસ ઉદ્દેશનકાળ છે, ઓગણત્રીસ સમુદ્રેશનકાળ અને સંખ્યાત સહસ પદ છે. તેમાં સંખ્યાત અક્ષર, અનંત ગમ, અનંત પર્યવ(પર્યાય), પરિમિત ત્રસ, અનંત સ્થાવર અને શાશ્વત-અશાશ્વત, નિબદ્ધ, નિકાચિત, જિનપ્રરૂપિત ભાવોનું કથન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શનથી કર્યું છે. પ્રસ્તુત અંગનો અભ્યાસ કરનાર તદાત્મરૂપ, જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે. અથવા આ જ્ઞાતાસૂત્રનું સ્વરૂપ છે, વિખ્યાત છે, વિજ્ઞાન છે અને આ પ્રમાણે એમાં ચરણ-કરણની વિશિષ્ટ પ્રરૂપણા કરેલ છે. આ જ્ઞાતાધર્મકથાંગનું વર્ણન છે. વિવેચન : આ છઠ્ઠા અંગસૂત્રનું નામ જ્ઞાતા ધર્મકથાગ છે. "જ્ઞાતા" શબ્દનો અહીં ઉદાહરણ માટે પ્રયોગ કર્યો છે. આ અંગમાં ઈતિહાસ, ઉદાહરણ અને ધાર્મિક દૃષ્ટાંત વગેરેનો સમાવેશ થાય છે અને તેમાં ધર્મકથાઓ આપેલી છે. માટે આ અંગનું નામ જ્ઞાતા ધર્મકથા રાખવામાં આવ્યું છે. આ અંગના પહેલા શ્રુતસ્કંધમાં ઉદાહરણ આપેલ છે અને બીજા શ્રુતસ્કંધમાં ધર્મકથાઓ છે. ઈતિહાસ પ્રાયઃ વાસ્તવિક હોય છે. પરંતુ દષ્ટાંત, ઉદાહરણ અને કથાઓ વાસ્તવિક પણ હોય અને કાલ્પનિક પણ હોય છે. સમ્યદૃષ્ટિ પ્રાણીઓ માટે સંપૂર્ણ વિશ્વ ધર્મવૃદ્ધિનું કારણ બને છે અને મિથ્યાદષ્ટિ માટે એ પતનનું કારણ બને છે. જ્ઞાતાધર્મકથાનાં પહેલા શ્રુતસ્કંધમાં ઓગણીસ અધ્યયન છે અને બીજા શ્રુતસ્કંધમાં દસ વર્ગ છે. પ્રત્યેક વર્ગમાં અનેક અધ્યયન છે. પ્રથમ શ્રુતસ્કંધના પ્રત્યેક અધ્યયનમાં એક કથાનક અને અંતમાં તે કથાના દાંતથી મળનારી શિક્ષાઓ બતાવી છે. કથાઓમાં પાત્રોના નગર, પ્રાસાદ, ચૈત્ય, સમુદ્ર, ઉદ્યાન, સ્વપ્ન, ધર્મ સાધનાના પ્રકાર અને સારી રીતે આરાધના કરનાર વિરાધક કેમ થયા? તેઓનો આગળનો જન્મ ક્યાં થશે અને કેવું જીવન વ્યતીત કરશે એ દરેક વિષયોનું વર્ણન આ સૂત્રમાં આપેલ છે. આ સૂત્રમાં કોઈક સાધક કે કથાનાયક તીર્થકર મહાવીરના યુગમાં, કોઈક તીર્થકર અરિષ્ટનેમિના સમયમાં અને કોઈક પાર્શ્વનાથના શાસનકાળમાં થયા હતા તો કોઈક મહાવિદેહ ક્ષેત્રથી સંબંધિત છે. આઠમા અધ્યયનમાં તીર્થકર મલ્લિનાથનું વર્ણન છે. સોળમા અધ્યયનમાં દ્રૌપદીના પૂર્વ જન્મની કથા મનનીય છે. તેમજ તેનું વર્તમાનકાલિક તથા ભાવિ જીવનનું પણ વર્ણન છે. બીજા શ્રુતસ્કંધમાં કેવળ પાર્શ્વનાથ સ્વામીના શાસનકાળમાં થયેલ સાધ્વીજીઓના ગૃહસ્થાશ્રમનું વર્ણન, સાધ્વી જીવનનું અને તેના ભવિષ્યનું વર્ણન છે. જ્ઞાતા ધર્મકથાંગ સૂત્રની ભાષાશૈલી અત્યંત રૂચિકર છે. પ્રાયઃ દરેક રસોનું આ સૂત્રમાં વર્ણન છે. ધાર્મિક અને વ્યવહારિક શિક્ષાઓથી ભરપૂર કથાપ્રધાન આ સૂત્ર આબાલવૃદ્ધ દરેકને સ્વાધ્યાય કરવા લાયક છે. () શ્રી ઉપાસકદશાંગસૂત્ર :| ७ से किं तं उवासगदसाओ? उवासगदसासु णं समणोवासयाणं णगराई, उज्जाणाई, चेइयाई, वणसंडाई, समोसरणाई, रायाणो, अम्मापियरो, Page #306 -------------------------------------------------------------------------- ________________ | २४ શ્રી નદી સૂત્ર धम्मायरिया, घम्मकहाओ, इहलोइयपरलोइया इड्डिविसेसा, भोगपरिच्चाया, पव्वज्जाओ, परिआया, सुयपरिग्गहा, तवोवहाणाई, सीलव्वय-गुणवेरमण-पच्चक्खाण-पोसहोववास पडिवज्जणया, पडिमाओ, उवसग्गा, संलेहणाओ, भत्तपच्चक्खाणाई, पाओवगमणाई, देवलोगगमणाई, सुकुलपच्चायाईओ, पुणबोहिलाभा, अतकिरियाओ य आघविज्जति।। उवासगदसाणं परित्ता वायणा, संखेज्जा अणुओगदारा, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ णिज्जुत्तीओ, संखेज्जाओ संगहणीओ, संखेज्जाओ पडिवत्तीओ। से णं अंगट्ठयाए सत्तमे अंगे, एगे सुयक्खंधे, दस अज्झयणा, दस उद्देसणकाला, दस समुद्देसणकाला, संखेज्जा पयसहस्सा पयग्गेणं, संखेज्जा अक्खरा, अणंता गमा, अणंता पज्जवा, परित्ता तसा, अणंता थावरा, सासय-कड-णिबद्ध-णिकाइया जिणपण्णत्ता भावा आघविज्जति, पण्णविज्जति, परूविज्जति, दसिज्जति, णिदसिजति उवदसिजति ।। से एवं आया, एवं णाया, एवं विण्णाया, एवं चरण-करणपरूवणा आघविज्जइ । से तं उवासगदसाओ । शार्थ :- सीलव्वय = शीसव्रत, गुण = गुव्रत, वेरमण = विश्भाव्रत, पच्चक्खाण = प्रत्याभ्यान, पोसहोववास = पौषधोपवासने धार। ४२ना२, पडिवज्जणया = पडिमाओने अडए। १२नार, उवसग्गा = 64सर्ग, एवं आया = मा प्रअरे 6पासशांगनु स्व३५, अंगर्नु सभ्यप्रकारे अध्ययन ४२२ तद्रूपमात्मा, एवं णाया = मारीतविण्यात छ, शातामने, विण्णाया = विशाता बनेछ, विण्यात छ, एवं चरण-करणपरूवणा = अनेसासंगमा य२९॥ ४२४ानी પ્રરૂપણા કરેલ છે. भावार्थ :-प्र-6पासांग नामना अंगसूत्रमा या विषय पनि छ? 6त्तर- 6पासशांगमा श्रमपासओन। न२, 6धान, व्यंतरायतन, वनMS, समवस२९, २%, माता पिता, धायर्य, धर्म था, सामोसने ५२सोनी*द्विविशेष, भोग-परित्यागहीक्षा, સંયમની પર્યાય, શ્રુતનું અધ્યયન, ઉપધાન તપ, શીલવ્રત-ગુણવ્રત, વિરમણવ્રત–પ્રત્યાખ્યાન, પૌષધોપવાસને ધારણ કરનાર, પ્રતિમાઓને ધારણ કરનાર, ઉપસર્ગ, સંલેખના, અનશન, પાદપોપગમન, દેવલોકગમન, ફરી ઉચ્ચ કુળમાં ઉત્પત્તિ, બોધિ–સમ્યકત્વનો લાભ અને અંતક્રિયા ઈત્યાદિ વિષયોનું વર્ણન છે. ઉપાસકદશાંગસૂત્રની પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગદ્વાર, સંખ્યાત આલાપક, સંખ્યાત શ્લોક (વિશેષ), સંખ્યાત નિયુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાંગ પરિચય | ૨૪૭ | અંગની અપેક્ષાએ આ સાતમું અંગ સૂત્ર છે. તેમાં એક શ્રુતસ્કંધ, દસ અધ્યયન, દસ ઉદ્દેશનકાળ દસ સમુદ્રેશનકાળ છે. પદ પરિમાણથી સંખ્યાત હજાર પદ , સંખ્યાત અક્ષર, અનંત ગમ, અનંત જ્ઞાનના પર્યવ, પરિમિત ત્રસ, અનંત સ્થાવર અને શાશ્વત-કૃત, નિબદ્ધ, નિકાચિત, જિન પ્રરૂપિત ભાવોનું કથન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શનથી કર્યું છે. આ આગમનું સભ્યપ્રકારે અધ્યયન કરનાર તદાત્મરૂપ, જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે અથવા આ પ્રકારે ઉપાસકદશાંગ સૂત્રનું સ્વરૂપ છે, તેમજ વિખ્યાત અને વિજ્ઞાત છે તથા આમાં ચરણ-કરણની વિશિષ્ટ પ્રરૂપણા કરેલ છે. આ પ્રમાણે ઉપાસકદશાંગ સૂત્રનું વર્ણન છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સાતમા અંગ ઉપાસકદશાંગસૂત્રનો સંક્ષિપ્ત પરિચય આપેલ છે. શ્રમણ અર્થાત્ સાધુઓની સેવા કરનારને શ્રમણોપાસક કહેવાય છે. તેને જ ઉપાસક અથવા શ્રાવક પણ કહેવાય છે. દસ અધ્યયનોના સંગ્રહને દશા કહેવાય છે આ સૂત્રમાં શ્રમણ ભગવાન મહાવીરના દસ વિશિષ્ટ શ્રાવકોનું વર્ણન હોવાથી તેનું નામ ઉપાસકદશા છે. આ સૂત્રના દસ અધ્યયન પૈકી પ્રત્યેક અધ્યયનમાં એક એક શ્રાવકના લૌકિક અને લોકોત્તર વૈભવનું વર્ણન તથા ઉપાસકોના અણુવ્રત અને શિક્ષાવ્રતનું સ્વરૂપ પણ બતાવ્યું છે. અહીં પ્રશ્ન થાય છે કે– ભગવાન મહાવીરને તો એક લાખ ઓગણસાઠ હજાર(૧,૫૯,૦૦૦) બાર વ્રતધારી શ્રાવક હતા. તો પછી ફક્ત દસ શ્રાવકોનું વર્ણન કેમ કરેલ છે? તેનો ઉત્તર આ પ્રમાણે છે– સૂત્રકારોએ જે શ્રાવકોના લૌકિક અને લોકોત્તરિક જીવનમાં સમાનતા જોઈ તેઓનો જ ઉલ્લેખ આ સૂત્રમાં કરેલ છે. જેમ કે– (૧) ઉપાસકદશાંગમાં બતાવેલા દસે શ્રાવકો કરોડાધિપતિ હતા. (૨) તેઓ રાજા અને પ્રજાને પ્રિય હતા. (૩) દરેકની પાસે પાંચસો હળની જમીન હતી, વિશાળ પશુધન હતું. (૪) તેઓએ વ્યાપારમાં જેટલા કરોડ દ્રવ્ય રોકેલા હતા એટલા જ કરોડ ઘરમાં અને એટલા જ કરોડ નિધાનમાં રાખેલા હતા. (૫) દસે ય શ્રાવકોએ ભગવાન મહાવીરના પ્રથમ ઉપદેશથી જ પ્રભાવિત થઈને બાર વ્રત ધારણ કર્યા હતા. (૬) વ્રત ગ્રહણ કર્યા પછી પંદરમા વર્ષથી દરેકે વ્યાપારથી અલગ થઈને પૌષધશાળામાં રહીને ધર્મ આરાધના કરી હતી. (૭) દરેકે અગિયાર પ્રતિમાઓને ધારણ કરી હતી. (૮) તે દરેકનો એક મહીને સંથારો સીઝયો હતો. (૯) તે દરેક શ્રાવકો પહેલા દેવલોકના દેવ બન્યા છે. (૧૦) તે દરેકની દેવલોકમાં ચાર પલ્યોપમની સ્થિતિ હતી. (૧૧) તેઓ દરેક મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને નિર્વાણપદ પ્રાપ્ત કરશે. (૧૨) તે દરેકને પોતાના આયુષ્યના ૨૦ વર્ષ શેષ રહેવા પર જ ધર્મની લગની લાગી ઈત્યાદિ અનેક દષ્ટિઓથી તેઓના જીવન સમાન હોવાથી તે દસ શ્રાવકોનું જ આ અંગમાં વર્ણન કરેલ છે. (૮) અંતકૃતદશાંગસૂત્ર : ८ से किं तं अंतगडदसाओ ? अंतगडदसासु णं अंतगडाणं णगराई, उज्जाणाई, चेइयाई, वणसंडाई, समोसरणाई, रायाणो, अम्मापियरो, Page #308 -------------------------------------------------------------------------- ________________ | २४८ શ્રી નંદી સૂત્ર धम्मायरिया, घम्मकहाओ, इहलोइयपरलोइया इड्डिविसेसा, भोगपरिच्चाया, पव्वज्जाओ, परिआया, सुयपरिग्गहा, तवोवहाणाई, संलेहणाओ, भत्तपच्चक्खाणाई, पाओवगमणाई, अंतकिरियाओ य आघविज्जति ।। अंतगडदसासु णं परित्ता वायणा, संखेज्जा अणुओगदारा, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ णिज्जुत्तीओ, संखेज्जाओ संगहणीओ, संखेज्जाओ पडिवत्तीओ । से णं अंगट्ठयाए अट्ठमे अंगे, एगे सुयक्खंधे अट्ठ वग्गा, अट्ठ उद्देसणकाला, अट्ठ समुद्देसणकाला, संखेज्जा पयसहस्सा पयग्गेणं, संखेज्जा अक्खरा, अणता गमा, अणता पज्जवा, परित्ता तसा, अणंता थावरा, सासय-कड- णिबद्ध-णिकाइया जिणपण्णत्ता भावा आघविज्जति, पण्णविज्जति, परूविज्जति, दसिजति, णिदसिजति उवदसिजति । से एवं आया, एवं णाया, एवं विण्णाया, एवं चरण-करणपरूवणा आघविज्जइ से तं अंतगडदसाओ । शार्थ :- अंतगडदसासु णं = अंतत:शामां, अंतगडाणं = संतकृत अर्थात् भनी अथवा ४न्म भ२९॥ ३५ संसा२नो अंत ४२।२। महापुरुषोना, अंतकिरियाओ= अंतिम जिया शैलेशी ४२९, ભવનો અંત, મોક્ષપ્રાપ્તિ. भावार्थ :-प्रश्न- अंतत:शांगसूत्रमा डोर्नु पनि छ ? ઉત્તર- અંતકૃતદશાંગસૂત્રમાં કર્મનો અથવા જન્મ મરણરૂપ સંસારનો અંત કરનારા મહાપુરુષોના नगर, धान, व्यंतरायतन, वन, सभवस२५, २२%, मातापिता, पयार्य, धर्मथा, सामोसने પરલોકની ઋદ્ધિવિશેષ, ભોગ-પરિત્યાગ, દીક્ષા, સંયમપર્યાય, શ્રુતનું અધ્યયન, શ્રુતનું ઉપધાન તપ, સંલેખના, ભક્તપ્રત્યાખ્યાન, પાદપોપગમન, અંતક્રિયા આદિ વિષયોનું વર્ણન છે. અંતકૃતદશાંગમાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગદ્વાર, સંખ્યાત આલાપક, સંખ્યાત શ્લોક પરિમાણ, સંખ્યાત નિયુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે. અંગની અપેક્ષાએ આ અંગ આઠમું છે. તેમાં એક શ્રુતસ્કંધ છે, આઠ ઉદ્દેશનકાળ અને આઠ સમુદેશનકાળ છે. પદ પરિમાણથી સંખ્યાત સહસ પદ છે. તેમાં સંખ્યાત અક્ષર, અનંત ગમ, અનંત જ્ઞાનના પર્યવ છે. પરિમિત ત્રસ, અનંત સ્થાવર અને શાશ્વત–અશાશ્વત, નિબદ્ધ, નિકાચિત, જિન પ્રરૂપિત ભાવો, કથન, પ્રરૂપણ, પ્રજ્ઞાપન, દર્શન, નિદર્શન અને ઉપદર્શનથી સ્પષ્ટ કરેલ છે. Page #309 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાગ પરિચય | ૨૪૯ | આ સૂત્રનું અધ્યયન કરનારા તદાત્મરૂપ, જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે. અથવા આ પ્રકારે અંતકતદશાંગનું સ્વરૂપ છે તેમજ તે વિખ્યાત અને વિજ્ઞાન છે. તથા તેમાં આ પ્રમાણે ચરણ-કરણની પ્રરૂપણા કરી છે. આ અંતકૃતદશાંગ સૂત્રનું વર્ણન છે. વિવેચન : આ સૂત્રના નામ પ્રમાણે અંતકૃતદશાનો અભિપ્રાય એ છે કે જે સાધુ સાધ્વીજીઓએ સંયમ, સાધના અને તપ આરાધના કરીને જીવનની અંતિમ ક્ષણમાં કર્મનો સંપૂર્ણ ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં જ નિર્વાણપદ પ્રાપ્ત કરી લીધું, તેઓના જીવનનું વર્ણન આ અંગમાં આપેલ છે. તેને અંતકતુ કેવળી પણ કહેવાય છે. પ્રસ્તુત સૂત્રમાં આઠ વર્ગ છે. પ્રથમ અને અંતિમ વર્ગમાં દસ દસ અધ્યયન છે. એ દષ્ટિએ અંતકતની સાથે દશા શબ્દનો પ્રયોગ કરેલ છે. આ અંગના વર્ગ તથા અધ્યયન નીચે પ્રમાણે છે વર્ગ | ૧ | ૨ | ૩ | ૪ | ૫ | | ૭ | ૮ | કુલ (અધ્યયન | ૧૦ | ૮ | ૧૩/૧૦/૧૦ /૧૬/૧૩ ૧૦ | ૯૦ આ સૂત્રમાં ભગવાન અરિષ્ટનેમિ અને ભગવાન મહાવીર સ્વામીના શાસન કાળમાં થયેલા અંતકૃત્ કેવળીઓનું વર્ણન છે. પાંચમા વર્ગ સુધી ભગવાન અરિષ્ટનેમિના શાસનમાં થયેલા યાદવ વંશીય રાજકુમારો અને શ્રીકૃષ્ણજીની પટરાણીઓનું વર્ણન છે. છઠ્ઠા વર્ગથી લઈને આઠમા વર્ગ સુધી ભગવાન મહાવીરના શાસનમાં થયેલા શેઠ, રાજકુમાર અને રાજા શ્રેણિકની મહારાણીઓનું વર્ણન છે. આ સૂત્રમાં વર્ણિત નેવું આત્માઓ દીક્ષિત થઈને ઘોર તપશ્ચર્યા અને અખંડ ચારિત્રની આરાધના કરતાં કરતાં માસિક કે અદ્ધમાસિક સંથારો કરીને, કર્મો પર વિજય પ્રાપ્ત કરીને, અંતિમ શ્વાસોચ્છવાસમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને, મોક્ષમાં ગયા. (૯) શ્રી અનુત્તરોપપાતિકદશાંગસૂત્ર :| ९ से किं तं अणुत्तरोववाइयदसाओ ? अणुत्तरोववाइयदसासु णं अणुत्तरोववाइयाणं णगराई, उज्जाणाई, चेइयाई, वणसंडाई, समोसरणाइं, रायाणो, अम्मापियरो, धम्मायरिया, घम्मकहाओ, इहलोइयपरलोइया इड्डिविसेसा, भोगपरिच्चाया, पव्वज्जाओ, परिआया, सुयपरिग्गहा, तवोवहाणाई, पडिमाओ, उवसग्गा, संलेहणाओ, भत्तपच्चक्खाणाई, पाओवगमणाई, अणुत्तरोववाइयत्ते उववत्ती, सुकुलपच्चायाइओ, पुणबोहिलाभा, अंतकिरियाओ आघविज्जति । Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રી નંદી સૂત્ર अणुत्तरोववाइयदसाणं परित्ता वायणा, संखेज्जा अणुओगदारा, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ णिज्जुत्तीओ, संखेज्जाओ संगहणीओ, संखेज्जाओ पडिवत्तीओ । से णं अंगट्ठयाए णवमे अंगे, एगे सुयक्खंधे, तिण्णिवग्गा, तिण्णि उद्देसणकाला, तिण्णि समुद्देसणकाला, संखेज्जाइं पयसहस्साइं पयग्गेणं, સંàન્ના અન્ઘરા, અનંતા ગમા, અનંતા પદ્મવા, પરિત્તા તતા, अता थावरा, सासय-कड - णिबद्ध - णिकाइया जिणपण्णत्ता भावा आघविज्जंति, पण्णविज्जंति, परूविज्जंति, दंसिज्जंति, णिदंसिज्जंति उवदंसिज्जति । से एवं आया, एवं णाया, एवं विण्णाया, एवं चरण-करणपरूवणा आघविज्जइ । से त्तं अणुत्तरोववाइयदसाओ । ભાવાર્થ :- પ્રશ્ન- અનુત્તરોપપાતિકદશાંગ સૂત્રમાં કોનું વર્ણન છે ? ઉત્તર- અનુત્તરોપપાતિકદશાંગ સૂત્રમાં અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા પુણ્યશાળી આત્માઓના નગર, ઉદ્યાન, વ્યંતરાયતન, વનખંડ, સમવસરણ, રાજા, માતાપિતા, ધર્માચાર્ય, ધર્મકથા, આ લોક અને પરલોકની ઋદ્ધિવિશેષ, ભોગપરિત્યાગ, દીક્ષા, સંયમપર્યાય, શ્રુતનું અધ્યયન, ઉપધાન તપ, પ્રતિમાગ્રહણ, ઉપસર્ગ, અંતિમ સંલેખના, ભક્તપ્રત્યાખ્યાન, પાદપોપગમન અને મૃત્યુ પછી અનુત્તર સર્વોત્તમ વિજય આદિ વિમાનોમાં ઉત્પત્તિ, ફરી ત્યાંથી ચ્યવીને સુકુળની પ્રાપ્તિ, ફરી બોધિલાભ અને અંતક્રિયા આદિ વિષયોનું વર્ણન છે. અનુત્તરોપપાતિકદશાંગમાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગદ્વાર, સંખ્યાત છંદ, સંખ્યાત શ્લોક (વિશેષ), સંખ્યાત નિર્યુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે. અંગની અપેક્ષાએ આ નવમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે, ત્રણ વર્ગ, ત્રણ ઉદ્દેશનકાળ અને ત્રણ સમુદ્દેશનકાળ છે. પદ પરિમાણથી તેમાં સંખ્યાત સહસ્ર પદ છે. તેમાં સંખ્યાત અક્ષર, અનંત ગમ, અનંત પર્યાય, પરિમિત ત્રસ, અનંત સ્થાવર અને શાશ્વત—કૃત, નિબદ્ધ, નિકાચિત, જિન પ્રરૂપિત ભાવોનું સામાન્ય અને વિશેષરૂપે કથન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શન સ્પષ્ટ કરેલ છે. આ અંગનું સમ્યરૂપે અધ્યયન કરનારા તદાત્મરૂપ, જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે. આ અંગમાં ચરણ–કરણની પ્રરૂપણા કરી છે. પ્રમાણે પ્રસ્તુત આ અનુરોપપાતિકદશાંગ શ્રુતનો વિષય છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં અનુત્તરોપપાતિક અંગ વિષે સંક્ષિપ્ત પરિચય આપેલ છે. અનુત્તરનો અર્થ છે Page #311 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાંગ પરિચય [ ૨૫૧ | સર્વોત્તમ અર્થાત અનુપમ. પાંચ અનુત્તર વિમાનોમાં જે વિમાન છે તેને અનુત્તર વિમાન કહેવાય છે. તેમના નામ વિજય, વિજયંત, જયંત, અપરાજિત અને સવાર્થ સિદ્ધ વિમાન છે. તે વિમાનોમાં ઉત્પન્ન થનારા દેવોને અનુત્તરોપપાતિક દેવ કહેવાય છે. આ સુત્રમાં ત્રણ વર્ગ છે. પહેલા વર્ગમાં દસ, બીજામાં તેર અને ત્રીજામાં પણ તેર અધ્યયન છે, પ્રથમ અને અંતિમ વર્ગમાં દસ-દસ અધ્યયન હોવાથી આ સૂત્રને અનુત્તરોપપાતિકદશા કહેવાય છે. આ અંગમાં તેત્રીસ મહાન આત્માઓનું વર્ણન છે. પોતાની તપ સાધનાથી સમાધિપૂર્વક કાળ કરીને અનુત્તર વિમાનમાં જેઓએ દેવતાઓ રૂપે જન્મ લીધો છે તેઓ ત્યાંની સ્થિતિ પૂર્ણ કરીને એક જ વાર મનુષ્ય ગતિમાં આવીને મોક્ષ પ્રાપ્ત કરશે. તેત્રીસમાંથી ત્રેવીસ તો રાજા શ્રેણિકની ચેલણા, નંદા અને ધારિણી રાણીઓના આત્મજ હતા અને શેષ દસમાં એક ધન્ના મુનિનું વર્ણન છે. ધન્ના મુનિની કઠોર તપસ્યા અને તેનાં કારણથી થયેલી તેના અંગોની ક્ષીણતાનું બહુ માર્મિક અને વિસ્તૃત વર્ણન છે. સાધકના આત્મ વિકાસ માટે અનેક પ્રેરણાત્મક ક્રિયાઓનો નિર્દેશ સૂત્રમાં કરેલ છે. જેમ કે– શ્રુતપરિગ્રહ, તપશ્ચર્યા, પ્રતિભાવહન, ઉપસર્ગસહન, સંલેખના આદિનું વર્ણન છે. ઉક્ત દરેક આત્મકલ્યાણના અમોઘ સાધન છે. તેને અપનાવવાથી મુનિ જીવન વિશેષ સફળ થઈ જાય છે. સિદ્ધત્વને પ્રાપ્ત કરનારા આ સૂત્રમાં વર્ણિત મહાપુરુષોના ઉદાહરણો પ્રત્યેક સાધકને પથદર્શન કરાવે છે. ૩વત :- આ સૂત્રમાં વર્ણિત કોઈ પણ અણગારને ઉપસર્ગ નથી આવ્યો, છતાં કથા અધ્યયનોનું પરિવર્તન, સંપાદન થવાનું શક્ય હોવાને કારણે ક્યારે કોઈ અનુત્તરોપપાતિક આત્માઓને ઉપસર્ગ થયો હોય એવી સંભાવના છે. (૧૦) શ્રી પ્રશ્નવ્યાકરણસૂત્ર :|१० से किं तं पण्हावागरणाइं? पण्हावागरणेसु णं अठुत्तरं पसिणसयं, अठुत्तरं अपसिणसयं, अठुत्तरं पसिणापसिणसयं, तं जहा- अंगुट्ठपसिणाई, बाहुपसिणाई, अद्दागपसिणाई, अण्णेवि विचित्ता विज्जाइसया, णागसुवण्णेहिं सद्धिं दिव्वा संवाया आघविज्जति । पण्हावागरणाणं परित्ता वायणा, संखेज्जा अणुओगदारा, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ णिज्जुत्तीओ, संखेज्जाओ संगहणीओ, संखेज्जाओ पडिवत्तीओ। Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ] શ્રી નંદી સૂત્ર से णं अंगट्ठयाए दसमे अंगे, एगे सुयक्खंधे, पणयालीसं अज्झयणा, पणयालीसं उद्देसणकाला, पणयालीसं समुद्देसणकाला, संखेज्जाइं पयसहस्साई पयग्गेणं, संखेज्जा अक्खरा, अणंता गमा, अणंता पज्जवा, परित्ता तसा, अणंता थावरा, सासय-कड-णिबद्ध-णिकाइया जिणपण्णत्ता भावा आघविज्जति, पण्णविज्जति, परूविजंति, दंसिज्जंति, णिदंसिजति उवदंसिजति । से एवं आया, एवं णाया, एवं विण्णाया, एवं चरण-करणपरूवणा आघ- विज्जइ । से तं पण्हावागरणाई । શબ્દાર્થ :- પલ્લાવારસુ = પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં, અદ્રુત્તર સાં સર્વ = એકસો ને આઠ પ્રશ્નો છે, અહુર સપસિસકં = એકસો ને આઠ ઉત્તર છે, અહુરાં પસાપતિ સ = એકસો આઠ પ્રશ્નોત્તર, સંયુકૂલિપાડું = અંગૂઠા સંબંધી પ્રશ્નો, વાદુ સિગા = બાહુવિષેના પ્રશ્નો, ગદા સિTIછું = આદર્શ પ્રશ્ન, અપવિ = તેનાથી અતિરિક્ત અન્ય પણ, વિપત્તા વિજ્ઞાક્ષથી = વિચિત્ર વિદ્યાના અતિશય વિષે કથન કરેલ છે, વાયુવહિં = નાગકુમાર અને સુવર્ણકુમારોની, નહિં સાથે, જિલ્લા = મુનિઓના દિવ્ય, સંવાવ = સંવાદો પણ, આલિmતિ = કહેલ છે. ભાવાર્થ :- પ્રશ્ન- પ્રશ્નવ્યાકરણમાં કોનું વર્ણન છે? ઉત્તર– પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં એકસો આઠ પ્રશ્ન એવા છે કે જે વિદ્યા, મંત્રવિધિથી જાપ વડે સિદ્ધ કરેલ છે અને પ્રશ્ન પૂછવા પર તે શુભાશુભ બતાવે. એકસો આઠ અપ્રશ્ન-ઉત્તર છે અર્થાતુ પૂછ્યા વિના જ શુભાશુભ બતાવે. એકસો આઠ પ્રશ્નાપ્રશ્ન છે જે પૂછવાથી અથવા વગર પૂછ્યું સ્વયં શુભાશુભનું કથન કરે. જેમ કે– અંગુષ્ટ પ્રશ્ન, બાહુપ્રશ્ન તેમ જ આદર્શપ્રશ્ન. એના સિવાય અન્ય પણ વિચિત્ર વિદ્યાતિશયનું કથન કરેલ છે અને નાગકુમારો અને સુવર્ણકુમારોની સાથે થયેલ મુનિઓના દિવ્ય સંવાદ પણ કહેલ છે. પ્રશ્નવ્યાકરણમાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગકાર, સંખ્યાત આલાપક, સંખ્યાત શ્લોક, સંખ્યાત નિક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે. પ્રશ્નવ્યાકરણ શ્રુત અંગોની અપેક્ષાએ દસમું અંગ છે. એમાં એક શ્રુતસ્કંધ, પિસ્તાલીસ અધ્યયન, પિસ્તાલીસ ઉદેશનકાળ, પિસ્તાલીસ સમુદેશનકાળ છે. પદ પરિમાણથી તેમાં સંખ્યાત સહસ્ર પદ છે. તેમાં સંખ્યાત અક્ષર, અનંત ગમ, અનંત જ્ઞાન પર્યવ, પરિમિત ત્રસ, અનંત સ્થાવર અને શાશ્વત-અશાશ્વત, નિબદ્ધ, નિકાચિત, જિન પ્રરૂપિત ભાવોનું સામાન્ય અને વિશેષરૂપે કથન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શન સુસ્પષ્ટ કરેલ છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાગ પરિચય ૨૫૩ | પ્રશ્નવ્યાકરણના પાઠક તદાત્મક રૂપ તેમ જ જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે અથવા આ પ્રશ્નવ્યાકરણનું સ્વરૂપ છે, તેમજ તે વિખ્યાત અને વિજ્ઞાત છે તથા તેમાં આ પ્રમાણે ચરણ-કરણની પ્રરૂપણા કરેલી છે. આ પ્રશ્નવ્યાકરણનું વર્ણન છે. વિવેચન : પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં પ્રશ્નોત્તરરૂપે પદાર્થોનું વર્ણન કરેલ છે. પ્રાયઃ સૂત્રોના નામ પ્રમાણે જ અનુમાન કરવામાં આવે છે. આ સૂત્રમાં કોનું કોનું વર્ણન છે? આ સૂત્રનું નામ પણ પ્રશ્ન અને વ્યાકરણ એટલે ઉત્તર, એ બન્ને શબ્દોને એક કરીને રાખેલ છે. સિગારું - વિધિપૂર્વક જાપ કરવાથી કોઈ પૂછે તો શુભાશુભ ઉત્તર બતાવે છે. સારું :- વિદ્યા અને મંત્રથી સિદ્ધ કરીને પછી પૂછ્યા વગર પણ શુભાશુભ કહી બતાવે. તળાવના :- જે સિદ્ધ કરી લીધા પછી પૂછવાથી અથવા પૂછયા વગર પણ શુભાશુભ ફળ બતાવે. અંગુષ્ઠ પ્રશ્ન, બાહુપ્રશ્ન તેમ જ આદર્શપ્રશ્ન ઈત્યાદિ વડે પ્રશ્નોત્તર પ્રાપ્ત કરવાની વિધિ સૂચવેલ છે અર્થાત્ અંગૂઠાને સામે રાખીને કે ભુજાને સામે રાખીને કે ભુજાને અથવા અરીસાને સામે રાખી આ પ્રશ્નોત્તરની ક્રિયા કરવામાં આવે છે અથવા અંગૂઠા વગેરેમાં દેવનો પ્રવેશ થવાથી ઉત્તર આપે છે. સમવાયાંગ સૂત્રમાં પણ પ્રશ્નવ્યાકરણ સૂત્રનો પરિચય આવી જ રીતે આપેલ છે પરંતુ વર્તમાનમાં વિધાયુક્ત અધ્યયનો ઉપલબ્ધ નથી. ફક્ત પાંચ આશ્રવ અને પાંચ સંવરરૂપ દસ જ અધ્યયન છે. વર્તમાનકાળનાં પ્રશ્નવ્યાકરણસૂત્રમાં બે શ્રુતસ્કંધ છે. પહેલા શ્રુતસ્કંધમાં ક્રમશઃ હિંસા, અસત્ય, ચૌર્ય(ચોરી), અબ્રહ્મચર્ય અને પરિગ્રહનું વિસ્તૃત વર્ણન છે. બીજા શ્રુતસ્કંધમાં અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વિષે સુંદર વર્ણન આપેલ છે. તેની આરાધના કરવાથી અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થાય એવો તેમાં ઉલ્લેખ છે. તેના સિવાય આ સૂત્રમાં તત્ત્વોનું નિરૂપણ કરનારી ચાર ધર્મકથાઓનું પણ વિસ્તૃત વર્ણન છે, આ કથાઓનું સ્વરૂપ ક્રમશઃ નીચે પ્રમાણે છે – (૧) આપણીકથા –જે વિવિધ પ્રકારની એકાંત દષ્ટિઓની નિરાકરણપૂર્વક શુદ્ધિ કરીને છ દ્રવ્ય અને નવ પદાર્થોની પ્રરૂપણા કરે તેને આક્ષેપણીકથા કહેવાય છે. (ર) વિક્ષેપણી કથા:- જેમાં પ્રથમ પર–સમય દ્વારા સ્વ-સમયમાં દોષ દેખાડીને પછી પર–સમયની આધારભૂત અનેક પ્રકારની એકાંત દષ્ટિઓનું શોધન કરીને સ્વ-સમયની સ્થાપના કરવામાં આવે તેમજ છ દ્રવ્ય અને નવ પદાર્થોનું નિરૂપણ કરવામાં આવે તેને વિક્ષેપણીકથા કહેવાય છે. (૩) સવેગનીકથા - જેમાં પુણ્યના ફળનું વર્ણન બતાવવામાં આવે છે, જેમ કે– તીર્થકર, ગણધર, ઋષિ, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, વિદ્યાધર અને દેવોની ઋદ્ધિ એ પુણ્યનું ફળ છે. નરક, તિર્યંચ આદિમાં જન્મ મરણ અને વ્યાધિ, વેદના, દરિદ્રતા એ પાપનું ફળ છે. એ રીતે વિસ્તારથી ધર્મના ફળનું વર્ણન કરી વૈરાગ્યને Page #314 -------------------------------------------------------------------------- ________________ | २५४ શ્રી નદી સૂત્ર ઉત્પન્ન કરનારી સંવેગનીકથા કહેવાય છે. (૪) નિર્વેદની કથા :- ઉપરોક્ત વર્ણનના આધારે સંસારથી ઉદાસીનતા અને ત્યાગની ઉત્કટ ભાવનાને પ્રગટ કરનારી નિર્વેદની કથા કહેવાય છે. ઉક્ત ચારે ય કથાઓનું પ્રતિપાદન કરતાં એમ પણ કહેલ છે કે જે જિનશાસનમાં અનુરક્ત હોય, પુણ્ય- પાપને સમજનાર હોય, સ્વ સમયના રહસ્યને જાણનાર હોય, તપ અને શીલગુણથી યુક્ત હોય તેમજ ભોગથી વિરક્ત હોય તેને જ વિક્ષેપણીકથા કહેવી જોઈએ. કેમ કે વક્તા દ્વારા પર–સમયનું પ્રતિપાદન કરનારી કથાને સાંભળીને સ્વ-સમયને નહિ સમજનારા શ્રોતાનું ચિત્ત વ્યાકુળ બનીને મિથ્યાત્વનો સ્વીકાર કરી શકે છે. માટે સ્વ-સમયને અવશ્ય સમજવો જોઈએ. આ રીતે પ્રશ્નવ્યાકરણમાં વિવિધ વસ્તુઓ બતાવી છે. (११) श्री विपासूत्र :| ११ से किं तं विवागसुयं ? विवागसुए णं सुकड-दुक्कडाणं कम्माणं फलविवागे आघविज्जइ । तत्थ णं दस दुहविवागा, दस सुहविवागा । से किं तं दुहविवागा ? दुहविवागेसु णं दुहविवागाणं णगराइं, उज्जाणाई, वणसंडाई, चेइयाई, रायाणो, अम्मापियरो, धम्मायरिया, धम्मकहाओ, इहलोइय- परलोइया इडिविसेसा, णिरयगमणाई, संसारभवपवंचा, दुहपरंपराओ, दुकुल- पच्चायाईओ, दुल्लहबोहियत्तं आघविज्जइ, से तं दुहविवागा । से किं तं सुहविवागा ? सुहविवागेसु णं सुहविवागाणं णगराई, उज्जाणाई, वणसंडाई, चेइयाई, समोसरणाइं, रायाणो, अम्मापियरो, धम्मायरिया, धम्मकहाओ, इहलोइय परलोइया इड्डिविसेसा, भोगपरिच्चाया, पव्वज्जाओ, परिआया, सुयपरिग्गहा, तवोवहाणाई, संलेहणाओ, भत्तपच्चक्खाणाई, पाओवगमणाई, देवलोगगमणाई, सुहपरंपराओ, सुकुलपच्चायाईओ, पुणबोहिलाभा अंतकिरियाओ आघविज्जति । विवागसुयस्स णं परित्ता वायणा, संखेज्जा अणुओगदारा, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ णिज्जुत्तीओ, संखेज्जाओ संगहणीओ, संखेज्जाओ पडिवत्तीओ। से णं अंगट्ठयाए इक्कारसमे अंगे, दो सुयक्खंधा, वीसं अज्झयणा, वीसं उद्देसणकाला, वीसं समुद्देसणकाला, संखेज्जाइं, पयसहस्साई पयग्गेणं, संखेज्जा अक्खरा, अणंता गमा, अणंता पज्जवा, परित्ता तसा, अणंता Page #315 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાંગ પરિચય ૨૫૫ | थावरा, सासय-कड-णिबद्ध-णिकाइया जिणपण्णत्ता भावा आघविजंति, पण्णविज्जति, परूविजंति, दसिजति, णिदंसिजंति, उवदंसिज्जति । से एवं आया एवं णाया एवं विण्णाया एवं चरणकरणपरूवणा आघविज्जइ। से त्तं विवागसुयं । શબ્દાર્થ - વિવા-સુu i = વિપાક સૂત્રમાં, સુટ- ફુડા = સુકૃત–દુષ્કૃત અર્થાત્ શુભાશુભ, જાણ = કર્મના, પનવિવારે = ફળ વિપાકને, આવિજાતિ = કહેલ છે, તત્થ = તેવિપાક સૂત્રમાં, વલ ફુવિવારે દસ દુઃખવિપાકના અને, વા સુવિવા* = દસ સુખવિપાકના અધ્યયન છે, કુરિવાજુન = દુઃખવિપાક સૂત્રમાં, કુરિવા'IT = દુઃખરૂપ ફળ ભોગવનારના, fબરયામડુિં = નરક ગમન, સામવ પવવા = ભવભ્રમણ, કુંદપરંપરાનો = દુઃખપરંપરા, કુchતપવાવાઓ = દુષ્કુળમાં જન્મ, કુcરોહિતે = અને દુર્લભબોધિત્વની, ભાવિનતિ = પ્રરૂપણા કરેલ છે. ભાવાર્થ :- પ્રશ્ન– વિપાકકૃતમાં કોનો અધિકાર છે? ઉત્તર– વિપાકશ્રુતમાં સુકૃત–દુષ્કૃત અર્થાત્ શુભાશુભ કર્મોના ફળનું કથન છે. વિપાક સૂત્રમાં દસ અધ્યયન દુઃખવિપાકના અને દસ અધ્યયન સુખવિપાકના છે. પ્રશ્ન- દુઃખવિપાક સૂત્રનો વિષય શું છે? ઉત્તર– દુઃખવિપાકમાં દુઃખરૂપ ફળ ભોગવનારના નગર, ઉદ્યાન, વનખંડ, ચૈત્ય, રાજા, માતાપિતા, ધર્માચાર્ય, ધર્મકથા, આ લોક તથા પરલોક સંબંધી દ્ધિ, નરકગમન, ભવભ્રમણ, દુઃખપરંપરા, દુકુળમાં જન્મ અને દુર્લભબોધિત્વની પ્રરૂપણા છે. આ પ્રમાણે દુઃખવિપાકનું વર્ણન છે. પ્રશ્ન- સુખવિપાક સૂત્રનો વિષય શું છે? ઉત્તર- સુખવિપાક શ્રુતમાં સુખ ભોગવનારાઓના અર્થાત્ સુખરૂપ ફળને ભોગવનારા જીવોના નગર, ઉધાન, વનખંડ, વ્યંતરાયતન, સમવસરણ, રાજા, માતાપિતા, ધર્માચાર્ય, ધર્મકથા, આ લોક તથા પરલોક સંબંધી ઋદ્ધિવિશેષ, ભોગોનો પરિત્યાગ, પ્રવ્રજ્યા(દીક્ષા), દીક્ષાપર્યાય, શ્રુતનું ગ્રહણ, ઉપધાનતપ, સંલેખના, ભક્તપ્રત્યાખ્યાન, પાદપોપગમન, દેવલોકગમન, સુખોની પરંપરા, ફરી બોધિલાભ, અંતક્રિયા ઈત્યાદિ વિષયોનું વર્ણન છે. વિપાક સૂત્રમાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગદ્વાર, સંખ્યાત આલાપક, સંખ્યાત શ્લોક, સંખ્યાત નિર્યુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે. અંગોની અપેક્ષાએ આ અગિયારમું અંગ છે. એમાં બે શ્રુતસ્કંધ છે, વીસ અધ્યયન, વીસ ઉદ્દેશન Page #316 -------------------------------------------------------------------------- ________________ | ૨૫૬] શ્રી નંદી સૂત્ર કાળ, વીસ સમુદ્રેશનકાળ છે. પદ પરિમાણથી તેમાં સંખ્યાત સહસ પદછે. તેમાં સંખ્યાત અક્ષર, અનંતગમ, અનંત પર્યાય, પરિમિત ત્રસ, અનંત સ્થાવર અને શાશ્વત-અશાશ્વત, નિબદ્ધ, નિકાચિત, જિન પ્રરૂપિત ભાવોનું સામાન્ય અને વિશેષરૂપે કથન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શન સુસ્પષ્ટ કરેલ છે. વિપાક મૃતનું અધ્યયન કરનારા એવંભૂત આત્મા, જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે. અથવા આ પ્રકારે વિપાક સૂત્રનું સ્વરૂપ છે તેમજ તે વિખ્યાત અને વિજ્ઞાત છે તથા તેમાં આ રીતે ચરણ અને કરણની પ્રરૂપણા કરેલી છે. આ વિપાક શ્રતનું વર્ણન છે. વિવેચન : વિપાક સૂત્રમાં કર્મોના શુભ અને અશુભ ફળોનું વર્ણન ઉદાહરણ આપીને કર્યું છે. આ સૂત્રમાં બે શ્રુતસ્કંધ છે. દુઃખવિપાક અને સુખવિપાક. પહેલા શ્રુતસ્કંધમાં દસ અધ્યયન છે. જેમાં અન્યાય, અનીતિ, માંસ, ઈંડા આદિ ભક્ષણનાં પરિણામ, પરસ્ત્રીગમન, વેશ્યાગમન, રિશ્વતખોરી (લાંચ) અને ચોરી આદિ દુષ્કર્મોના કુફળોના ઉદાહરણ આપીને વર્ણન કરેલ છે. સાથે એમ પણ બતાવ્યું છે કે જીવ આ બધા પાપોના કારણે નરક અને તિર્યંચ ગતિમાં જઈને વિવિધ પ્રકારની ભયંકર યાતનાઓ પ્રાપ્ત કરે છે, જન્મમરણ કરતા રહે છે, તેમજ દુઃખની પરંપરા વધારતા રહે છે. અજ્ઞાનના કારણે જીવ પાપ કરતી વખતે પ્રસન્ન રહે છે પરંતુ તેના ફળો ભોગવતી વખતે દીનતાપૂર્વક રોવે છે અને પશ્ચાત્તાપ કરે છે. વિપાક સૂત્રના બીજા શ્રુતસ્કંધનું નામ સુખવિપાક છે. આ અંગના દસ અધ્યયન છે. એમાં ભવ્ય અને પુણ્યશાળી આત્માઓનું વર્ણન છે. જેઓએ પૂર્વભવમાં સુપાત્ર દાન દઈને મનુષ્યભવના આયુષ્યનો બંધ કરીને અને મનુષ્યભવ પ્રાપ્ત કરીને અતુલ વૈભવ પ્રાપ્ત કર્યો. પરંતુ મનુષ્યભવને તેઓએ ફક્ત સાંસારિક સુખોપભોગ કરીને જ વ્યર્થ ગુમાવ્યો નથી. તેઓએ અપાર(પુષ્કળ) ઋદ્ધિનો ત્યાગ કરીને સંયમ ગ્રહણ કરી, તપ સાધના કરતાં કરતાં શરીરનો ત્યાગ કરીને દેવલોકમાં દેવપણું પ્રાપ્ત કર્યું. ભવિષ્યમાં તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં નિર્વાણપદ પ્રાપ્ત કરશે. આ બધુ સુપાત્ર દાનનું મહાભ્યછે. આ સૂત્રમાં સુબાહુકુમારની કથા વિસ્તારપૂર્વક આપેલી છે. શેષ દરેક અધ્યયનમાં સંક્ષિપ્ત વર્ણન છે. આ કથાઓથી સહજ રીતે પ્રતીત થઈ જાય છે કે પુણ્યાનુબંધી પુણ્યનું ફળ કેવું કલ્યાણકારી છે. સુખવિપાકમાં વર્ણિત દસ કુમારોની કથાઓના પ્રભાવથી ભવ્ય શ્રોતાઓ અથવા અધ્યેતાઓના જીવનમાં પણ ધીરે ધીરે એવા ગુણોનો આવિર્ભાવ થઈ શકે છે. જેથી તેઓ અંતમાં સંપૂર્ણ કર્મનો ક્ષય કરીને નિર્વાણ પદની પ્રાપ્તિ કરી શકે છે. (૧ર) શ્રી દષ્ટિવાદસૂત્ર :| १२ से किं तं दिट्ठिवाए ? दिट्ठिवाए णं सव्वभावपरूवणा आघविज्जइ । से समासओ पंचविहे पण्णत्ते, तं जहा- परिकम्मे, सुत्ताई, पुव्वगए, अणुओगे, Page #317 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાંગ પરિચય | ૨૫૭ | ચૂસિયા શબ્દાર્થ :-વિઢ઼િવા = દષ્ટિવાદ સૂત્રમાં, દરેક નયદષ્ટિએ કથન કરનારા શાસ્ત્રમાં, સવ્વમાનપકવ = સર્વ નય દૃષ્ટિઓનું કથન કરનાર સર્વ ભાવોની પ્રરૂપણા, માવજ્ઞ = કરેલ છે, વગે = પરિકર્મ,સુરા = સૂત્ર, પુલ્લા = પૂર્વગત, અyો = અનુયોગ, જૂલિયા = ચૂલિકા. ભાવાર્થ :- પ્રશ્ન- દષ્ટિવાદસૂત્રમાં શું વિષય છે? ઉત્તર– દષ્ટિવાદમાં સમસ્ત ભાવોની પ્રરૂપણા કરી છે. તે સંક્ષેપમાં પાંચ પ્રકારે છે, જેમ કે– (૧) પરિકર્મ (૨) સૂત્ર (૩) પૂર્વગત (૪) અનુયોગ (૫) ચૂલિકા. વિવેચન : - આ સૂત્રમાં દષ્ટિવાદનો અતિ સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. દષ્ટિવાદ અંગસૂત્ર જૈનાગમોમાં સર્વથી મહાન છે. જો કે વર્તમાન કાળમાં ઉપલબ્ધ નથી. તેનો વિચ્છેદ(વ્યવચ્છેદ) થયાં પંદરસો વર્ષ થઈ ગયા છે. "લિક્િવાય" શબ્દ પ્રાકૃત છે. તેની સંસ્કૃત છાયા "ષ્ટિવાદ" અને કુષ્ટિપાત બને છે. બન્ને અર્થ અહીં સંગત છે. દષ્ટિ શબ્દ અનેકાર્થક છે. નેત્રશક્તિ, જ્ઞાન, સમજ, અભિમત, નય-વિચારસરણિ, દર્શન ઈત્યાદિ અર્થોમાં દષ્ટિ શબ્દ પ્રયુક્ત થાય છે. વાદનો અર્થ છે કથન કરવું. વિશ્વના જે જે દર્શનો, નયપદ્ધતિઓ અને શ્રુતજ્ઞાન છે તે સર્વનો સમાવેશ દષ્ટિવાદમાં થઈ જાય છે. સંક્ષેપમાં કહી શકાય કે જે શાસ્ત્રમાં દર્શનનું મુખ્યતયા વર્ણન હોય તે દષ્ટિવાદ કહેવાય છે. પ્રત્યેક તીર્થકરના શાસનમાં દષ્ટિવાદ સૂત્ર તીર્થકરની બે પાટ પછી વિચ્છેદ પામે છે પરંતુ તે દષ્ટિવાદ સૂત્રના આધારે રચાયેલ કાલિક–ઉત્કાલિક શ્રુતદ્વારા શાસનધુરા ચાલુ રહે છે. કાલિક–ઉત્કાલિક શ્રુત પણ વિચ્છેદ પામવાથી વર્તમાન ચોવીસીમાં મધ્યના સાત તિર્થકરોના શાસનનો વિચ્છેદ થયેલ અને મહાવીર સ્વામી પ્રરૂપિત દષ્ટિવાદ સૂત્રનો ધીરે—ધીરે વિચ્છેદ થતાં–થતાં હજાર વર્ષ પછી સંપૂર્ણપણે નાશ થઈ ગયો તેમ છતાં દષ્ટિવાદ આધારિત ઉપાંગ વગેરે શ્રતમાં દષ્ટિવાદના અંશો દષ્ટિગોચર થાય છે. પરિકર્મ, સૂત્ર, પૂર્વગત, અનુયોગ અને ચૂલિકા આ પાંચ વિભાગ દષ્ટિવાદ સૂત્રમાં હતાં. તે વિભાગોનો ટૂંક પરિચય સુત્રમાં આપેલ છે. (૧) પરિકર્મ :| १३ से किं तं परिकम्मे ? परिकम्मे सत्तविहे पण्णत्ते, तं जहा- सिद्धसेणियापरिकम्मे, मणुस्स सेणिया परिकम्मे, पुट्ठ सेणिया परिकम्मे, ओगाढ सेणिया परिकम्मे, उवसंपज्जण सेणिया परिकम्मे, विप्पजहण सेणिया परिकम्मे, चुयाचुय सेणिया परिकम्मे । ભાવાર્થ - પરિકર્મના કેટલા પ્રકાર છે? ઉત્તર-પરિકર્મ સાત પ્રકારના છે. જેમ કે– (૧) સિદ્ધશ્રેણિકા Page #318 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૮] શ્રી નંદી સૂત્ર પરિકર્મ (૨) મનુષ્યશ્રેણિકા પરિકર્મ (૩) પૃષ્ટશ્રેણિકા પરિકર્મ (૪) અવગાઢ શ્રેણિકા પરિકર્મ (૫) ઉપસંપાદન શ્રેણિકા પરિકર્મ (૬) વિપ્રજહત્ શ્રેણિકા પરિકર્મ (૭) ટુતાપ્યુતશ્રેણિકા પરિકર્મ. વિવેચન : જેમ ગણિતશાસ્ત્રમાં સંકલના આદિ ૧૬ પરિકર્મનું કથન કરેલ છે, તેનું અધ્યયન કરવાથી સંપૂર્ણ ગણિતશાસ્ત્રનાવિષયને ગ્રહણ કરવાની યોગ્યતા પ્રાપ્ત થઈ જાય છે તેમ પરિકર્મના અધ્યયનથી દષ્ટિવાદના અધ્યયનની સંપૂર્ણ યોગ્યતા થઈ જાય છે. તેને દષ્ટિવાદમાં રહેલા દરેક વિષય સુગમ થઈ જાય છે. દષ્ટિવાદનું પ્રવેશ દ્વાર પરિકર્મ છે. તે પરિકર્મ આમ તો સાત પ્રકારના છે પણ મૃષાવાદ આદિ ઉત્તર ભેદોની અપેક્ષાએ ૮૩ પ્રકારના પરિકર્મ છે. પહેલા અને બીજા પરિકર્મના ૧૪–૧૪ ભેદ અને શેષ પાંચ પરિકર્મના ૧૧–૧૧ ભેદ હોય છે. એ રીતે કુલ પરિકર્મના ૮૩ ભેદ થાય છે. (૧) સિદ્ધશ્રેણિકા પરિકર્મ :|१४ से किं तं सिद्धसेणिया परिकम्मे ? सिद्धसेणिया परिकम्मे चउद्दसविहे पण्णत्ते, तं जहा- माउगापयाई, एगट्ठियपयाई, अट्ठपयाई, पाढोआगासपयाई, केउभूयं, रासिबद्धं, एगगुणं, दुगुणं, तिगुणं, केउभूयं, पडिग्गहो, संसारपडिग्गहो, णंदावत्तं, सिद्धावत्तं । से त्तं सिद्धसेणिया परिकम्मे । ભાવાર્થ :- સિદ્ધશ્રેણિકા પરિકર્મ કેટલા પ્રકારે છે? ઉત્તર– સિદ્ધ શ્રેણિકા પરિકર્મ ૧૪ પ્રકારના છે, જેમ કે–(૧) માતૃકાપદ (૨) એકાર્યપદ (૩) અર્થપદ (૪) પૃથગાકાશપદ-પૃથક્વાકાશપદ (૫) કેતુભૂત (૬) રાશિબદ્ધ (૭) એકગુણ (૮) દ્વિગુણ (૯) ત્રિગુણ (૧૦) કેતુભૂત (૧૧) પ્રતિગ્રહ (૧૨) સંસાર પ્રતિગ્રહ (૧૩) નંદાવર્ત (૧૪) સિદ્ધાવર્ત. આ રીતે સિદ્ધશ્રેણિકા પરિકર્મ બતાવેલ છે. વિવેચન : દષ્ટિવાદ સર્વથા વિચ્છેદ થઈ જવાના કારણે તેના વિષયમાં અધિક બતાવી ન શકાય, ફક્ત અનુમાન કરી શકાય છે કે– પ્રારંભિક યોગ્યતા માટેના આ પરિકર્મ વિભાગમાં પહેલા ધોરણની જેમ મૂલાક્ષર, એકાર્યકપદ, પદોના વિવિધ અર્થ, તેનો સંધિ વિચ્છેદ વગેરે તથા ગણિત શિક્ષા માટે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વગેરેની વિધિઓનું વર્ણન તથા બીજા પણ કઠિન ગણિત અને ભંગવિધિઓનું પ્રારંભિક જ્ઞાન આ પરિકર્મ વિભાગમાં હોય છે અથવા સિદ્ધ સંબંધી વર્ણન પણ હોઈ શકે છે. આ સૂત્રમાં કેતુભૂત બે વાર છે, તેનું કારણ લિપિદોષ થયાની સંભાવના છે. લાડનૂની નદી સૂત્રની પ્રતમાં પાવો અને આVIRપથાને જુદા જુદા બે ગણીને બીજીવાર આવેલા કેતુભૂતને હિસાદ ની Page #319 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાંગ પરિચય ૨૫૯ સાથે જોડી દેવામાં આવેલ છે પરંતુ એમ કરવાથી અર્થ શું થયો તે ત્યાં ટિપ્પણમાં પણ બતાવેલ નથી. માટે અહીં મૂળપાઠમાં તેનું અનુકરણ કર્યા વિના આગમ પ્રકાશન સમિતિ બ્યાવરના સંસ્કરણ અનુસારે જ પાઠ રાખેલ છે. (ર) મનુષ્યશ્રેણિકા પરિકર્મ : १५ से किं तं मणुस्ससेणिया परिकम्मे ? मणुस्ससेणिया परिकम्मे चउद्दसविहे પળત્તે, તેં નહીં- માસમાપયા, ક્રિયપયા, અટ્ઠપયાડું, પાઢોઞનાસપયાર્ં, જેતપૂરું, રાસિવદ્ધ, મુળ, વુશુળ, ત્રિશુળ, જેતપૂરું, પડિળો, संसारपडिग्गहो, णंदावत्तं, मण्णुसावत्तं । से त्तं मणुस्ससेणिया परिकम्मे । ભાવાર્થ :- તે મનુષ્યશ્રેણિકા પરિકર્મ કેટલા પ્રકારના છે ? ઉત્તર– મનુષ્યશ્રેણિકા પરિકર્મ ૧૪ પ્રકારના કહ્યા છે, જેમ કે (૧) માતૃકાપદ (૨) એકાર્થપદ (૩) અર્થપદ (૪) પૃથગાકાશપદ (૫) કેતુભૂત (૬) રાશિબદ્ધ (૭) એકગુણ (૮) દ્વિગુણ (૯) ત્રિગુણ (૧૦) કેતુભૂત (૧૧) પ્રતિગ્રહ (૧૨) સંસાર પ્રતિગ્રહ (૧૩) નંદાવર્ત (૧૪) મનુષ્યાવર્ત. આ રીતે મનુષ્યશ્રેણિકા પરિકર્મ બતાવેલ છે. વિવેચન : આ સૂત્રમાં મનુષ્યશ્રેણિકા પરિકર્મ બતાવેલ છે. સંભવ છે કે આમાં જનગણનાની જેમ ભવ્ય– અભવ્ય, પરિત સંસારી અને અનંત સંસારી, ચરમશરીરી અને અચરમશરીરી, ચારે ય ગતિમાંથી આવનારી મનુષ્યશ્રેણિકા, સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિ; આરાધક–વિરાધક, સ્ત્રી, પુરુષ, નપુંસક ગર્ભજ, સમૂર્છિમ, પર્યાપ્ત, અપર્યાપ્ત, સંયત, અસંયત અને સંયતાસંયત મનુષ્યશ્રેણિકા, ઉપશમશ્રેણિકા તથા ક્ષપક શ્રેણિકા ઈત્યાદિ રૂપ મનુષ્યશ્રેણિકાનું સવિસ્તાર વર્ણન કરેલ હશે. (૩) પૃષ્ઠશ્રેણિકા પરિકર્મ : १६ से किं तं पुट्ठसेणियापरिकम्मे ? पुट्ठसेणियापरिकम्मे, इक्कारसविहे પળત્તે, તે બહા- પાજોઞાાસપયાડું, જેતપૂરું, લિન, મુળ, વુશુળ, તિશુળ, જેડમૂય, પડિળો, સંસારકિશો, ગવાવત્ત, પુડ્ડાવત્ત । સે સઁ पुट्ठसेणिया परिकम्मे । ભાવાર્થ :- પ્રશ્ન– પૃષ્ટ શ્રેણિકા પરિકર્મ કેટલા પ્રકારે છે ? ઉત્તર– આ પુષ્ટશ્રેણિકા પરિકર્મ ૧૧ પ્રકારના છે. જેમ કે– (૧) પૃથગાકાશપદ (૨) કેતુભૂત (૩) રાશિબદ્ધ (૪) એકગુણ (૫) દ્વિગુણ (૬) ત્રિગુણ (૭) કેતુભૂત (૮) પ્રતિગ્રહ (૯) સંસારપ્રતિગ્રહ (૧૦) નંદાવર્ત (૧૧) પૃષ્ટાવર્ત. આ પ્રમાણે પૃષ્ટશ્રેણિકા પરિકર્મ છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ | ૨૦ | શ્રી નદી સૂત્ર વિવેચન : આ સૂત્રમાં પૃષ્ટશ્રેણિકા પરિકર્મ૧૧ પ્રકારે બતાવેલ છે. પૃષ્ટ અને પૃષ્ટબન્નેનો પ્રાકૃતમાં " શબ્દ બને છે. સંભવ છે કે આ સૂત્રમાં લૌકિક અને લોકોત્તર પ્રશ્નાવલિ હોય, તેમાં મુખ્ય સ્ત્રોત ૧૧ છે. દરેક પ્રકારના પ્રશ્નનો સમાવેશ ઉક્ત ૧૧ માં જ હોય છે. સ્પષ્ટનો અર્થ થાય છે અડીને રહેલા. સિદ્ધ એક બીજાથી સ્પષ્ટ છે. નિગોદના શરીરમાં અનંત જીવ પરસ્પર સ્પષ્ટ છે. ધર્મ, અધર્મ, લોકાકાશ અને તેના પ્રદેશો અનાદિકાળથી પરસ્પર સ્પષ્ટ છે. ઈત્યાદિ દરેકનું વર્ણન હોવાની પણ સંભાવના છે. (૪) અવગાઢણિકા પરિકર્મ :| १७ से किं तं ओगाढसेणियापरिकम्मे ? ओगाढसेणियापरिकम्मे एक्कारसविहे पण्णत्ते, तं जहा- पाढोआगासपयाई, केउभूयं, रासिबद्धं, एगगुणं, दुगुणं, तिगुणं, केउभूयं, पडिग्गहो, संसारपडिग्गहो, णंदावत्तं, ओगाढावत्तं । से तं ओगाढसेणिया परिकम्मे । ભાવાર્થ :- પ્રશ્ન- અવગાઢ શ્રેણિકા પરિકર્મ કેટલા પ્રકારના છે? ઉત્તર–અવગાઢ શ્રેણિકા પરિકર્મ ૧૧ પ્રકારના છે. જેમ કે- (૧) પૃથગાકાશપદ (૨) કેતુભૂત (૩) રાશિબદ્ધ (૪) એકગુણ (૫) દ્વિગુણ (૬) ત્રિગુણ (૭) કેતુભૂત (૮) પ્રતિગ્રહ (૯) સંસારપ્રતિગ્રહ (૧૦) નંદાવર્ત (૧૧) અવગાઢાવર્ત. આ પ્રમાણે અવગાઢશ્રેણિકા પરિકર્મ છે. વિવેચન : આ સૂત્રમાં અવગાઢશ્રેણિકા પરિકર્મનું વર્ણન છે. આકાશનું કાર્ય દરેક દ્રવ્યને અવકાશ આપવાનું છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય, કાળ અને પગલાસ્તિકાય એ પાંચે દ્રવ્ય આધેય છે. આકાશ તેને પોતાનામાં સ્થાન આપે છે. જે દ્રવ્ય જે આકાશ પ્રદેશમાં અથવા દેશમાં અવગાઢ છે તેનું વિસ્તૃત વર્ણન–અવગાઢશ્રેણિકામાં હશે એવી સંભાવના છે. (૫) ઉપસંપાદનગ્રેણિકા પરિકર્મ :|१८ से किं तं उवसंपज्जणसेणिया परिकम्मे ? उवसंपज्जण सेणियापरिकम्मे एक्कारसविहे पण्णत्ते, तं जहा- पाढोआगासपयाई, केउभूयं, रासिबद्ध, एगगुणं, दुगुणं, तिगुणं, केउभूयं, पडिग्गहो, संसारपडिग्गहो, णंदावत्तं, उवसंपज्जणावत्तं । से तं उवसंपज्जणसेणिया परिकम्मे । ભાવાર્થ :- પ્રશ્ન- તે ઉપસંપાદન શ્રેણિકા પરિકર્મ કેટલા પ્રકારના છે? ઉત્તર- તે ઉપસંપાદનશ્રેણિકા પરિકર્મ અગિયાર પ્રકારના છે, જેમ કે– (૧) પૃથગાકાશપદ (૨) Page #321 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાંગ પરિચય ૨૦૧ કેતુભૂત (૩) રાશિબદ્ધ (૪) એકગુણ (૫) દ્વિગુણ (૬) ત્રિગુણ (૭) કેતુભૂત (૮) પ્રતિગ્રહ (૯) સંસારપ્રતિગ્રહ (૧૦) નંદાવર્ત (૧૧) ઉપસંપાદનાવર્ત. આ પ્રમાણે ઉપસંપાદનશ્રેણિકા પરિકર્મ શ્રુત છે. વિવેચન : " આ સૂત્રમાં ઉપસંપાદનશ્રેણિકા પરિકર્મ બતાવેલ છે. "વસંપદ્મળ" નો અર્થ અંગીકાર કરવો અથવા ગ્રહણ કરવું. દરેક સાધકની જીવન ભૂમિકા એક સરખી હોતી નથી. તેથી દષ્ટિવાદના વેત્તા સાધકની શક્તિ અનુસાર જીવન ઉપયોગી સાધન બતાવે છે, તેનાથી તેનું કલ્યાણ થઈ શકે છે. સાધક માટે જે જે ઉપાદેય છે તેનું વિધાન કરે છે અને સાધક તેને આ રીતે ગ્રહણ કરે છે. 'અસંગમ પરિયાનામિ, સંગમ વસંવામિ' અહીં વસંપન્નામિ નો અર્થ થાય છે હું ગ્રહણ કરું છું. સંભવ છે કે આ પરિકર્મમાં જેટલા પણ કલ્યાણના નાનામાં નાના અથવા મોટામાં મોટા સાધન છે તેનો ઉલ્લેખ કર્યો હોય. (૬) વિપ્રજહશ્રેણિકા પરિકર્મ : १९ से किं तं विप्पजहणसेणिया परिकम्मे ? विप्पजहणसेणिया परिकम्मे વાસવિષે પળત્તે, તેં નહા- પાજોમાાસપયા, જેઠસૂર્ય, રાશિનાં, મુળ, કુમુળ, તિતુળ, જેડમૂય, કિશો, સંસારવવિાહો, ગંવાવત્ત, विप्पजहणावत्तं । से त्तं विप्पजहणसेणिया परिकम्मे । ભાવાર્થ :- પ્રશ્ન- વિપ્રજહશ્રેણિકા પરિકર્મ કેટલા પ્રકારના છે ? ઉત્તર– વિપ્રજહશ્રેણિકા પરિકર્મ ૧૧ પ્રકારના કહ્યા છે. જેમ કે– (૧) પૃથગાકાશપદ (૨) કેતુભૂત (૩) રાશિબદ્ઘ (૪) એકગુણ (૫) દ્વિગુણ (૬) ત્રિગુણ (૭) કેતુભૂત (૮) પ્રતિગ્રહ (૯) સંસારપ્રતિગ્રહ (૧૦) નંદાવર્ત (૧૧) વિપ્રજહદાવર્ત. આ વિપ્રજહશ્રેણિકા પરિકર્મ છે. વિવેચન : આ સૂત્રમાં વિપ્રજહશ્રેણિકા પરિકર્મ વિષે ઉલ્લેખ છે. જેનો સંસ્કૃતમાં ''વિપ્રન છેળિ'' શબ્દ બને છે. વિશ્વમાં જેટલા હેય પરિત્યાજ્ય પદાર્થ છે, તેનો એમાં સમાવેશ થઈ જાય છે. પ્રત્યેક સાધકની જીવન ભૂમિકા ભિન્ન ભિન્ન હોય છે. માટે અવગુણ પણ ભિન્ન ભિન્ન હોય છે. માટે જેની જેવી ભૂમિકા હોય તે પ્રમાણે સાધકે એવા દોષો તેમજ ક્રિયાઓ ત્યાગવા જોઈએ. ઉદાહરણ તરીકે આયુર્વેદિક ગ્રંથોમાં જેમ ભિન્ન ભિન્ન રોગોથી ગ્રસ્ત રોગીઓ માટે કુપથ્ય પણ ભિન્ન ભિન્ન દર્શાવ્યા હોય છે તેમ સાધકને પણ જેવા જેવા દોષ લાગે એવી એવી અકલ્યાણકારી ક્રિયાઓ પરિત્યાજ્ય હોય છે. આ પરિકર્મમાં એ દરેકનું વિસ્તારથી વર્ણન હશે એવી સંભાવના છે. (૭) ચ્યુતાચ્યુતશ્રેણિકા પરિકર્મ : २० से किं तं चुयाचुयसेणिया परिकम्मे ? चुयाचुयसेणिया परिकम्मे Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૨ | શ્રી નદી સૂત્ર एक्कारसविहे पण्णत्ते, तं जहा- पाढोआगासपयाई, केउभूयं, रासिबद्धं, एगगुणं, दुगुणं, तिगुणं, केउभूयं, पडिग्गहो, संसारपडिग्गहो, णंदावत्तं, चुयाचुयावत्तं । से तं चुयाचुयसेणिया परिकम्मे । छ चउक्क णइयाई, सत्ततेरासियाई । से तं परिकम्मे । ભાવાર્થ :- પ્રશ્ન- ત્રુતાપ્યુતશ્રેણિકા પરિકર્મ કેટલા પ્રકારના છે? ઉત્તર– શ્રુતાગ્રુત શ્રેણિકા પરિકર્મ અગિયાર પ્રકારના છે, જેમ કે– (૧) પૃથગાકાશપદ (૨) કેતુભૂત (૩) રાશિબદ્ધ (૪) એકગુણ (૫) દ્વિગુણ (૬) ત્રિગુણ (૭) કેતુભૂત (૮) પ્રતિગ્રહ (૯) સંસારપ્રતિગ્રહ (૧૦) નંદાવર્ત ૧૧) ટ્યુતાગ્રુતાવર્ત. આ પ્રમાણે શ્રુતાપ્યુત શ્રેણિકા પરિકર્મનું સ્વરૂપ છે. આ અગિયાર પરિકર્મમાંથી પ્રારંભના છ પરિકર્મ ચાર નિયોથી આશ્રિત છે. અંતિમ સાત પરિકર્મ ત્રિરાશિક છે.આ શ્રુતાગ્રુતશ્રેણિકા પરિકર્મ સંપૂર્ણ થયો. વિવેચન : આ સૂત્રમાં સાતમા પરિકર્મ રૂપ અંતિમભેદ વ્યુતાગ્રુતપરિકર્મનું વર્ણન કર્યું છે. જોકે આ પરિકર્મનો વાસ્તવિક વિષય અને તેના અર્થ વિષે નિશ્ચયપૂર્વક કંઈ કહી શકાતું નથી. તો પણ એમ લાગે છે કે આ પરિકર્મમાં ઐરાશિક મતનું વિસ્તૃત વર્ણન હોવું જોઈએ. જેમ સ્વસમયમાં સમ્યગુદષ્ટિ, મિથ્યાદષ્ટિ, મિશ્રદષ્ટિ તેમજ સંયત, અસંયત અને સંયતાસંયત, સર્વ આરાધક, સર્વ વિરાધક અને દેશ આરાધક દેશ વિરાધકની પરિગણના કરવામાં આવેલ છે તેમ સંભવ છે કે ત્રિરાશિક મતમાં અશ્રુત, વ્યુત અને શ્રુતાશ્રુત શબ્દ પ્રચલિત હોય. ટીકાકારે ઉલ્લેખ કર્યો છે કે પૂર્વકાલીન આચાર્યો ત્રણ રાશિઓનું અવલંબન લઈને વસ્તુવિચાર કરતા હતા. જેમ કે- દ્રવ્યાસ્તિક, પર્યાયાસ્તિક અને ઉભયાસ્તિક. એક ત્રિરાશિક મત પણ હતો જેના અનુયાયીઓ બે રાશિઓને બદલે એકાંત રૂપે ત્રણ રાશિને જ માનતા હતાં. સુત્રમાં "છ વડે ગાડું સર તેરાલિયાડું " આ પદ આપેલ છે. તેનો ભાવ એ છે કે આદિના છ પરિકર્મ ચાર નયની અપેક્ષાએ કહેલ છે. એમાં સ્વસિદ્ધાંતનું વર્ણન કરેલ છે અને સાતમા પરિકર્મમાં ત્રિરાશિકનો ઉલ્લેખ કરેલ છે. અહીં અગિયાર ભેદમાંથી સાતનું કથન છે અને ચારનું કથન નથી તથા શેષ ચાર માટે કોઈ સૂચન નથી તેનું કારણ અજ્ઞાત છે અને સત્ત શબ્દથી સાત સંખ્યાનો અર્થ કરાય તો પાછળના સાત ભેદ ત્રણ નયોની અપેક્ષાએ કહેલ છે એવી કલ્પના પણ કરી શકાય છે. તત્ત્વ જ્ઞાનીગમ્ય છે. (ર) સૂત્ર :| २१ से किं तं सुत्ताई ? सुत्ताई बावीसं पण्णत्ताई, तं जहा- उज्जुसुयं परिणयापरिणय, बहुभंगिय, विजयचरियं, अणंतरं, परंपरं, आसाणं, संजूहं, Page #323 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાંગ પરિચય [ ૨૩ ] संभिण्णं, अहव्वायं, सोवत्थियावत्तं, गंदावत्तं, बहुलं, पुट्ठापुढे, वियावत्तं, एवंभूयं, दुयावत्तं, वत्तमाणपयं, समभिरूढं, सव्वओभदं, पस्सीसं(पण्णासं), दुपडिग्गहं । इच्चेइयाई बावीस सुत्ताई छिण्णच्छेयणइयाणि ससमयसुत्तपरिवाडीए, इच्चेइयाई बावीसं सुत्ताई अछिण्णच्छेयणइयाणि आजीवियसुत्तपरिवाडीए, इच्चेइयाइं बावीसं सुत्ताई तिग-णइयाणि तेरासियसुत्तपरिवाडीए, इच्चेइयाई बावीसं सुत्ताइं चउक्कणइयाणि ससमयसुत्त परिवाडीए । एवामेव [एवमेव] सपुव्वावरेण अट्ठासीई सुत्ताई भवंतीतिमक्खायं । से तं सुत्ताई । ભાવાર્થ :- પ્રશ્ન- તે સૂત્ર રૂપ દષ્ટિવાદના કેટલા પ્રકાર છે? ઉત્તર- સૂત્રરૂપ દષ્ટિવાદના બાવીસ પ્રકાર છે. જેમ કે– (૧) ઋજુસૂત્ર (૨) પરિણતાપરિણત (૩) બહુર્ભગિય (૪) વિજયચરિત્ર (૫) અનંતર () પરંપર (૭) આસાન (૮) સંયુથ (૯) સંભિન્ન (૧૦) યથાવાદ (૧૧) સ્વસ્તિકાવર્ત (૧૨) નંદાવર્ત (૧૩) બહુલ (૧૪) પૃષ્ટપૃષ્ટ (૧૫) વ્યાવર્ત (૧૬) એવંભૂત (૧૭) કિકાવર્ત (૧૮) વર્તમાનપદ (૧૯) સમભિરૂઢ (૨૦) સર્વતોભદ્ર (૨૧) પ્રશિષ્ય (રર) દુષ્પતિગ્રહ. એ બાવીસ સૂત્ર છિન્નચ્છેદ નયની અપેક્ષાએ સ્વસમય સૂત્ર પરિપાટી અર્થાત્ સ્વદર્શનની વક્તવ્યતાને જ આશ્રિત છે. આ જ બાવીસ સૂત્ર આજીવિક ગોશાલકના દર્શનની દષ્ટિએ અચ્છિન્નચ્છેદ નયથી કહેલ છે. એ જ રીતે આ બાવીસ સૂત્ર ત્રિરાશિક સૂત્ર પરિપાટીથી ત્રણ નયનો સ્વીકાર કરે છે અને એ જ બાવીસ સૂત્ર સ્વસમય સિદ્ધાંતની દષ્ટિએ ચાર નયનો સ્વીકાર કરે છે. આ રીતે પૂર્વાપર સર્વ મળીને અયાસી સૂત્ર થઈ જાય છે. આ કથન તીર્થંકર પરમાત્માઓ અને ગણધરદેવોએ કર્યું છે. આ રીતે સૂત્રરૂપ દષ્ટિવાદનું વર્ણન છે. વિવેચન : આ સૂત્રમાં અયાસી સૂત્રોનું વર્ણન છે. તેની અંદર સર્વદ્રવ્ય, સર્વપર્યાય, સર્વનય અને સર્વમંગવિકલ્પ નિયમ આદિ બતાવેલ છે. વૃત્તિકાર અને ચૂર્ણિકાર બન્નેના મતે ઉક્ત સૂત્રમાં બાવીસ સૂત્ર છિન્નચ્છેદ નયના મત પ્રમાણે સ્વસિદ્ધાંતનું પ્રતિપાદન કરનારા છે અને એ જ સૂત્ર અચ્છિન્નચ્છેદ નયની દષ્ટિથી અબંધક, ત્રિરાશિક અને નિયતિવાદનું વર્ણન કરે છે. છિન્નચ્છેદ નય કોને કહેવાય? જેમ કે કોઈ પદ અથવા શ્લોક બીજા પદની અપેક્ષા ન કરે અને બીજા પદો પણ પ્રથમ પદની અપેક્ષા ન રાખે. જેમ કે– Nો માનમુ૬િ આનું વર્ણન અચ્છિન્નચ્છેદ નયના મતે આ પ્રમાણે છે. જેમ કે– ધર્મ સર્વથી ઉત્કૃષ્ટ મંગલ છે. Page #324 -------------------------------------------------------------------------- ________________ | २६४ શ્રી નંદી સૂત્ર प्रश्न थाय छे ते वा प्रा२नो धर्म छ । सर्वोत्कृष्ट छ ? उत्तर- अहिंसा संजमो तवो । शित બન્ને પદ સાપેક્ષ સિદ્ધ થઈ જાય છે. વૃત્તિકારે ત્રિરાશિક મત આજીવિક સંપ્રદાયનો બતાવ્યો છે. રોહગુપ્ત દ્વારા પ્રવર્તિત સંપ્રદાયનો તે નથી. (3) पूर्व :| २२ से किं तं पुव्वगए ? पुव्वगए चउद्दसविहे पण्णत्ते, तं जहा- उप्पायपुव्वं, अग्गाणीयं, वीरिअं, अत्थिणत्थिप्पवायं, णाणप्पवायं, सच्चप्पवायं, आयप्पवायं, कम्मप्पवायं, पच्चक्खाणप्पवायं, विज्जाणुप्पवायं, अवंज्झं, पाणाऊ, किरियाविसालं, लोकबिंदुसारं । उप्पाय पुव्वस्स णं दस वत्थू, चत्तारि चूलियावत्थू पण्णत्ता । अग्गाणीय- पुव्वस्स णं चोद्दस वत्थू, दुवालस चूलियावत्थू पण्णत्ता । वीरिय पुव्वस्स णं अट्ठ वत्थू, अट्ठ चूलियावत्थू पण्णत्ता । अत्थिणत्थिप्पवाय पुव्वस्स णं अट्ठारस वत्थू, दस चूलियावत्थू पण्णत्ता । णाणप्पवायपुव्वस्स णं बारस वत्थू पण्णत्ता । सच्च- प्पवायपुव्वस्स णं दोण्णि वत्थू पण्णत्ता । आयप्पवायपुव्वस्स णं सोलस वत्थू पण्णत्ता । कम्मप्पवायपुव्वस्स णं तीसं वत्थू पण्णत्ता । पच्चक्खाणपुव्वस्स णं वीसं वत्थू पण्णत्ता । विज्जाणुप्पवायपुव्वस्स णं पण्णरस वत्थू पण्णत्ता । अवज्झ- पुव्वस्स णं बारस वत्थू पण्णत्ता । पाणाऊपुव्वस्स णं तेरस वत्थू पण्णत्ता । किरियाविसालपुव्वस्स णं तीसं वत्थू पण्णत्ता । लोकबिंदुसारपुव्वस्स णं पणवीसं वत्थू पण्णत्ता । दस चोदस अट्ठ अट्ठारस, बारस दुवे य वत्थूणि । सोलस तीसा वीसा, पण्णरस अणुप्पवायम्मि ॥१॥ बारस इक्कारसमे, बारसमे तेरसेव वत्थूणि । तीसा पुण तेरसमे, चोद्दसमे पण्णवीसाओ ॥२॥ चत्तारि दुवालस अट्ठ, दस चेव चुल्लवत्थूणि । आइल्लाण चउण्ह, सेसाणं चूलिया णत्थि ॥३॥ से तं पुव्वगए। शार्थ :- वत्थू = वस्तु विमा, चूलियावत्थू = यूलि वस्तु, प्रतिविमा, चोद्दस = यौह, Page #325 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાંગ પરિચય ૨૦૫ ગટ્ટુ = આઠ, અડ્ડારસ = અઢાર, તીયા = ત્રીસ, વીસા = વીસ, પળલ = પંદર, અણુપ્પવામિ = દશમા વિધાનુ પ્રવાદમાં, વારસ ફારસને = અગિયારમામાં બાર, વાસને તેણેવવભૂળિ = બારમામાં તેર વસ્તુ છે, લીલા પુળા તેરસમે = તેરમામાં ત્રીસ છે, ચોલમે જળવીલાઓ ચૌદમામાં પચ્ચીસ વસ્તુ છે, વસ જેવ પુત્ત્તવથૂળિ = દસ ચૂલિકાઓ છે, આફાળ પડજ્= આદિના ચાર પૂર્વોમાં, લેસાળ ધૂલિયા સ્થિ - શેષ પૂર્વેમાં ચૂલિકા નથી. ભાવાર્થ :- પ્રશ્ન- પૂર્વગત—દષ્ટિવાદના કેટલા પ્રકાર છે ? ઉત્તર– પૂર્વગત—દૃષ્ટિવાદના ચૌદ પ્રકાર છે, જેમ કે– (૧) ઉત્પાદપૂર્વ (૨) અગ્રાયણીયપૂર્વ (૩) વીર્યપ્રવાદપૂર્વ (૪) અસ્તિનાસ્તિપ્રવાદપૂર્વ (૫) જ્ઞાનપ્રવાદપૂર્વ (૬) સત્યપ્રવાદપૂર્વ (૭) આત્મપ્રવાદપૂર્વ (૮) કર્મપ્રવાદપૂર્વ (૯) પ્રત્યાખ્યાનપૂર્વ (૧૦) વિધાનુપ્રવાદપૂર્વ (૧૧) અવન્ધ્યપૂર્વ (૧૨) પ્રાણાયુપૂર્વ (૧૩) ક્રિયા વિશાળપૂર્વ (૧૪) લોકબિંદુસારપૂર્વ. (૧) ઉત્પાદપૂર્વમાં દસ વસ્તુ અને ચાર ચૂલિકા વસ્તુ છે. (૨) અગ્રાણીયપૂર્વમાં ચૌદ વસ્તુ અને બાર ચૂલિકા વસ્તુ છે. (૩) વીર્યપ્રવાદપૂર્વમાં આઠ વસ્તુ અને આઠ ચૂલિકા વસ્તુ છે. (૪) અસ્તિનાસ્તિપ્રવાદપૂર્વમાં અઢાર વસ્તુ અને દસ ચૂલિકા વસ્તુ છે. (૫) જ્ઞાનપ્રવાદપૂર્વમાં બાર વસ્તુ છે. (૬) સત્યપ્રવાદપૂર્વમાં બે વસ્તુ છે. (૭) આત્મપ્રવાદપૂર્વમાં સોળ વસ્તુ છે. (૮) કર્મપ્રવાદપૂર્વમાં ત્રણ વસ્તુ કહેલ છે. (૯) પ્રત્યાખ્યાનપૂર્વમાં વીસ વસ્તુ છે. (૧૦) વિદ્યાનુવાદપૂર્વમાં પંદર વસ્તુ કહેલ છે. (૧૧) અવંધ્યપૂર્વમાં બાર વસ્તુ બતાવી છે. (૧૨) પ્રાણાયુપૂર્વમાં તેર વસ્તુ છે. (૧૩) ક્રિયાવિશાળપૂર્વમાં ત્રીસ વસ્તુ કહેલ છે. (૧૪) લોકબિંદુસારપૂર્વમાં પચ્ચીસ વસ્તુ છે. [સંગ્રહણી ગાથાનો ભાવાર્થ આ પ્રકારે છે–] પહેલામાં ૧૦, બીજામાં ૧૪, ત્રીજામાં ૮, ચોથામાં ૧૮, પાંચમામાં ૧૨, છઠ્ઠામાં ૨, સાતમામાં ૧૬, આઠમામાં ૩૦, નવમામાં ૨૦, દસમામાં ૧૫, અગિયારમામાં ૧૨, બારમામાં ૧૩, તેરમામાં ૩૦ અને ચૌદમામાં ૨૫ વસ્તુ છે. આદિના ચાર પૂર્વમાં ક્રમથી– પ્રથમમાં ૪, બીજામાં ૧૨, ત્રીજામાં ૮ અને ચોથા પૂર્વમાં ૧૦ ચૂલિકાઓ છે. શેષ પૂર્વેમાં ચૂલિકાઓ નથી. Page #326 -------------------------------------------------------------------------- ________________ | २६ શ્રી નદી સૂત્ર આ પ્રમાણે આ પૂર્વગત દષ્ટિવાદ અંગશ્રુતનું વર્ણન છે. अनुयोग :२३ से किं तं अणुओगे? अणुओगे दुविहे पण्णत्ते, तं जहा- (१) मूलपढ - माणुओगे य (२) गंडियाणुओगे य ।। से किं तं मूलपढमाणुओगे ? मूलपढमाणुओगे णं अरहताणं, भगवंताणं पुव्वभवा, देवलोगगमणाई, आउं, चवणाई, जम्मणाणि, अभिसेया, रायवरसिरीओ, पवज्जाओ, तवा य उग्गा, केवलणाणुप्पाओ, तित्थपवत्तणाणि य, सीसा, गणा, गणहरा, अज्जा, पवत्तिणीओ, संघस्स चउव्विहस्स जं च परिमाणं, जिण-मणपज्जव-ओहिणाणी, समत्तसुयणाणिणो य, वाई, अणुत्तरगई य, उत्तरवेउव्विणो य मुणिणो, जत्तिया सिद्धा, सिद्धिपहो जह देसिओ, जच्चिरं च कालं पाओवगया, जे जहिं जत्तियाई भत्ताइं छेइत्ता अंतगडे, मुणिवरुत्तमे तिमिरओघविप्पमुक्के, मोक्खसुहमणुत्तरं च पत्ते । एवमण्णे य एवमाई भावा मूलपढमाणुओगे कहिया । से त्तं मूलपढमाणुओगे। शार्थ :- मूलपढमाणुओगे = भूषप्रथमानुयो। मने, गंडिआणुओगे = oilssआनुयोग, देवगमणाई - विक्षोभ ४, आउं = हेवसानुमायुष्य, चवणाई = स्वर्गथी यवन, जम्मणाणि = तीर्थ४२३५४न्म, अभिसेया = ४न्माभिषे अने, रायवरसिरीओ = प्रधान। यसक्ष्मी, पवज्जाओ = प्रन्या, तवा = त५, उग्गा = घोर त५, केवलणाणुप्पाओवशाननी उत्पत्ति, तित्थपवत्तणाणि य = तीर्थ४२नी प्रवृत्ति ४२वी, सीसा = तेना शिष्यो, गणा = १७, १४२ = गधरो, अज्जापवत्तिणीओ य = आर्यामओ अने प्रवर्तिनीसो, संघस्स चउव्विहस्स = यार प्रारना संघन, च = 2, परिमाण = परिभाछ, जिण-मणपज्जव-ओहिणाणी = नि, मन:पर्यशानी, अवधिशानी, समत्तसुयणाणिणो = समस्त- संपूर्ण श्रुतशानी, वाई = वाही, अणुत्तरगई = अनुत्तर गति, उत्तरवेउव्विणो = उत्तरवैडिय, मुणिणो = भुनि, जत्तिया = 2241, सिद्धा = सिद्ध थया, सिद्धिपहोजहदेसिओ = सिद्धिपहनो से शत 64हेश साप्यो, जच्चिरं च कालं = 24॥ समय सुघी, पाओवगया = पाइपोगमन, संथारो यो डोय, जहिं हे स्थान ५२, जत्तियाई भत्ताई = 24 (मत, तिमिरओघविप्पमुक्के = मशान घा२ना प्रवाsथी भुत, मुणिवरुत्तमे = भुनिमोमा उत्तम, अंतगडे = अंतकृत थया, मुक्खसुहमणुत्तरं = भोक्षन। अनुत्तर सुमने, पत्ते = प्राप्त थया, एवमण्णे य = अन्य, एवमाई = ईत्याहि, भावा = (भाव, मूलपढ माणुओगे = भूतप्रथमानुयोगमा, कहिया - Bह्या छे. भावार्थ :- प्रश्र-अनुयोग 241 रनो छ? Page #327 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાગ પરિચય [ ૨૬૭ | ઉત્તર- અનુયોગ બે પ્રકારનો છે, જેમ કે– (૧) મૂલપ્રથમાનુયોગ અને ચંડિકાનુયોગ. પ્રશ્ન- મૂલપ્રથમાનુયોગમાં કોનું વર્ણન છે? ઉત્તર- મૂલપ્રથમાનુયોગમાં અરિહંત ભગવંતના પૂર્વભવોનું વર્ણન છે. તેમનું દેવલોકમાં જવું, દેવલોકનું આયુષ્ય, દેવલોકથી ચ્યવને તીર્થકર રૂપે જન્મ, દેવાદિકૃત જન્માભિષેક, રાજ્યાભિષેક, પ્રધાન રાજ્યલક્ષ્મી, પ્રવ્રજ્યા(મુનિ-દીક્ષા), ત્યાર બાદ ઘોર તપશ્ચર્યા, કેવળજ્ઞાનની ઉત્પત્તિ, તીર્થની પ્રવૃત્તિ કરવી, શિષ્ય સમુદાય, ગણ, ગણધર, આર્યાજીઓ, પ્રવર્તિનીઓ, ચતુર્વિધ સંઘની પરિમાણ સંખ્યા, જિનસામાન્ય કેવળી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની તેમજ સમ્યગુજ્ઞાની, વાદી, અનુત્તરગત્તિ અને ઉત્તરક્રિયધારી મુનિ, જેટલા મુનિ સિદ્ધ થયા હોય, મોક્ષ માર્ગ જેણે બતાવ્યો, જેટલા સમય સુધી પાદપોપગમન સંથારો કર્યો હોય, જે સ્થાન પર જેટલા ભક્તોનું છેદન કરી કર્મોનો અંત કર્યો હોય, અજ્ઞાન અંધકારના પ્રવાહથી મુક્ત થઈને જે મહામુનિએ મોક્ષના સુખને પ્રાપ્ત કર્યું હોય ઈત્યાદિ અને એ સિવાય અન્ય ભાવો પણ મૂલપ્રથમાનુયોગમાં પ્રતિપાદિત કરેલ છે. આ પ્રમાણે મૂલપ્રથમાનુયોગનું વર્ણન | २४ से किं तं गंडियाणुओगे? गंडियाणुओगे-कुलगरगंडियाओ, तित्थयरगंडियाओ, चक्कवट्टीगडियाओ, दसारगडियाओ, बलदेवगंडियाओ, वासुदेव गंडियाओ, गणधरगंडियाओ, भद्दबाहुगंडियाओ, तवोकम्मगंडियाओ, हरिवंसगंडियाओ, उस्सप्पिणीगंडियाओ, ओसप्पिणीगंडियाओ, चित्तंतरगंडियाओ, अमर-णर-तिरिय-णिरय-गइ-गमण विविह- परियट्टणाणुओगेसु, एवमाइयाओगंडियाओ, आघविज्जति पण्णविजंति । सेत्तं गंडियाणुओगे। से त्तं अणुओगे। ભાવાર્થ - પ્રશ્ન- ચંડિકાનુયોગ કોને કહેવાય? ઉત્તર-ગંડિકાનુયોગમાં કુલકરગંડિકા, તીર્થકરગંડિકા, ચક્રવર્તિમંડિકા, દશારચંડિકા, બલદેવગંડિકા, વાસુદેવચંડિકા,ગણધરનંડિકા, ભદ્રબાહુગંડિકા, તપકર્મચંડિકા, હરિવંશગંડિકા, ઉત્સર્પિણીગંડિકા, અવસર્પિણીગંડિકા, ચિત્રાતરાંડિકા, દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકગતિમાં ગમન અને વિવિધ પ્રકારના સંસારમાં પર્યટન ઈત્યાદિ ચંડિકાઓ કહી છે. આ રીતે પ્રજ્ઞાપન કરેલ છે. આ પ્રકારે ગંડિકા અનુયોગનું વર્ણન છે. વિવેચન : ઉક્ત સૂત્રમાં અનુયોગનું વર્ણન કરેલ છે. અનુયોગનો અર્થ છે– સૂત્રને અનુકૂળ કે અનુરૂપ અર્થ કરવો પરંતુ અહીં તેનો અર્થ છે– કોઈ પણ વિષયનું વિસ્તૃત સર્વતોમુખી પ્રતિપાદન કરનાર પ્રકરણ. વિસ્તૃત વર્ણન રૂપ અનુયોગના અહીં બે વિભાગ કર્યા છે– મૂલપ્રથમાનુયોગ અને ચંડિકાનુયોગ. Page #328 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદી સૂત્ર મૂલપ્રથમાનુયોગમાં તીર્થંકરોના વિષે વિસ્તૃત રૂપે નિરૂપણ કરેલ છે. સમ્યક્ત્વ પ્રાપ્તિથી લઈને તીર્થંકરપદની પ્રાપ્તિ સુધીના તેમના ભવોનું અને જીવનચર્યાનું વર્ણન કરેલ છે, જે સૂત્રપાઠથી પણ સ્પષ્ટ થાય છે. ૨૮ 'મંહિયાળુઓT :- 'ગંડિકા'નો અર્થ છે વિભાજન, વિભાગ અને 'અનુયોગ'નો અર્થ અહીં વિસ્તાર છે. તેથી ગંડિકાનુયોગનો અર્થ થયો કે વિષયોના વિભાજન સાથે વિસ્તૃત વર્ણન જેમાં હોય તે ગંડિકાનુયોગ કહેવાય છે. આ વિભાગમાં વિવિધ વિષયોનું ખૂબ જ વિસ્તારથી વર્ણન હોય છે. જેના ઘણાં નામ સૂત્રમાં આપેલ છે. અંતમાં માડ્યાઓ શબ્દથી બીજા પણ ઘણા વિષયોનો સંકેત કરેલ છે. તાત્પર્ય એ થયું કે વિષયબદ્ધ વિસ્તૃત વર્ણન આ અનુયોગમાં હોય છે. चित्तंतरगंडिआउत्ति :- चित्रा अनेकार्था अंतरे ऋषभाजिततीर्थंकरापान्तराले गण्डिकाः चित्रांतर गंडिकाः। एतदुक्तं भवति ऋषभाजिततीर्थंकरांतरे ऋषभवंशसमुद्भूतभूपतीनां शेषगतिगमनव्युदासेन शिवगतिगमनानुत्तरोपपातप्राप्तिप्रतिपादिका गंडिका चित्रांતાંકિત । અર્થ :—તાત્પર્ય એ છે કે તીર્થંકરના અંતરાલમાં થનારા રાજાઓના પૂર્વભવોમાં દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક, એ ચારે ય ગતિના ચરિત્ર તેમજ તેને નિર્વાણપદની પ્રાપ્તિ સુધીના જીવનવૃત્તાંતનું વર્ણન ચિત્રાંતરગંડિકામાં હોય છે. ગંડિકા શબ્દનો પ્રયોગ શેરડીના ખંડો કે વિભાગો માટે થાય છે. તેમજ અહીં વિષયોના વિભાજન માટે ગંડિકા શબ્દનો પ્રયોગ કરેલ છે. આ રીતે અનુયોગ શબ્દનો અર્થ અહીં વિસ્તાર છે, ગંડિકાનો અર્થ વિષય વિભાજન અને મૂળનો અર્થ શાસનના મૂળ શાસનપતિ તીર્થંકર અરિહંત પ્રભુ. મૂળપ્રથમાનુયોગમાં તીર્થંકર સંબંધી સંપૂર્ણ વર્ણન હોય છે. જ્યારે તીર્થંકર ગંડિકામાં તીર્થંકરના પોતાના જીવન સંબંધી જ વર્ણન હોય છે અર્થાત્ તેના ગણધર કે લબ્ધિધારી આદિ સંપદા સંબંધી વિસ્તૃત વર્ણન બીજી ગંડિકામાં હોય છે. ચૂલિકા : २५ से किं तं चूलियाओ ? चूलियाओ- आइल्लाणं चउण्हं पुव्वाणं चूलियाओ, सेसाइं पुव्वाइं अचूलियाइं । से त्तं चूलियाओ । ભાવાર્થ :- પ્રશ્ન- ચૂલિકા શું છે ? ઉત્તર– આદિના ચાર પૂર્વમાં ચૂલિકાઓ છે. શેષ પૂર્વેમાં ચૂલિકાઓ નથી. આ ચૂલિકારૂપ દૃષ્ટિવાદનું વર્ણન છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાંગ પરિચય | २९ विवेयन : यलिया:- (१)ोई वस्तुना अंतम 64री शि५२मा २३वावाणी वस्तु यूसिवाय छे. (२) અવશિષ્ટ અને ઉપયોગી વિષયને કહેનારા પ્રકરણને ચૂલિકા કહેવાય છે. (૩) મૂળ વિષય વિભાગના પરિશિષ્ટ વિભાગને ચૂલિકા કહેવાય છે. (૪) વિષયના અંતમાં આવનારા વિશિષ્ટ પ્રકરણને ચૂલિકા કહેવાય છે. (૫) પૂર્વ વિભાગમાં અનુક્ત વિષયને ચૂલિકામાં કહેવામાં આવે છે જેમ કે दिट्ठिवाये जं परिकम्म-सुत्तपुव्वअणुओगे न भणियं तं चूलासु भणियं ति । -चूर्णि. ચૂલિકા આધુનિકકાળમાં પ્રચલિત પરિશિષ્ટ સમાન હોય છે. એમાં ઉક્ત-અનુક્ત વિષયોનો સંગ્રહ છે. આદિના ચાર પૂર્વોમાં ચૂલિકાઓનો ઉલ્લેખ છે. શેષમાં નથી. ચૂલિકાઓ તે તે પૂર્વોનું અંગ છે. ચૂલિકાઓમાં ક્રમશઃ ૪, ૧૨, ૮, ૧૦ આ રીતે ૩૪ વસ્તુઓ છે. જેમ મેરૂ પર્વત ચૂલિકાથી શોભાયમાન છે તેમ શ્રત પણ ચૂલિકા પ્રકરણથી સુશોભિત છે. માટે તેનું વર્ણન બધાથી પાછળ કર્યું છે. दृष्टियानो 6पसंहार :२६ दिट्ठिवायस्स णं परित्ता वायणा, संखेज्जा अणुओगदारा, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ पडिवत्तीओ, संखेज्जाओ णिज्जुत्तीओ, संखेज्जाओ संगहणीओ। से णं अंगट्ठयाए बारसमे अंगे, एगे सुयक्खंधे, चोद्दसपुव्वाइं, संखेज्जा वत्थू, संखेज्जा चूलवत्थू, संखेज्जा पाहुडा, संखेज्जा पाहुडपाहुडा, संखेज्जाओ पाहुडियाओ, संखेज्जाओ पाहुडपाहुडियाओ, संखेज्जाई पयसहस्साई पयग्गेणं, संखेज्जा अक्खरा, अणंता गमा, अणंता पज्जवा, परित्ता तसा, अणंता थावरा, सासय-कड-णिबद्ध णिकाइया जिणपण्णत्ता भावा आघविज्जति, पण्णविज्जति, परूविजंति, दंसिजति, णिदंसिज्जंति, उवदसिजति । से एवं आया, एवं णाया, एवं विण्णाया, एवं चरण-करण परूवणा आघविज्जति । से त्तं दिट्ठिवाए । દષ્ટિવાદ સૂત્રમાં પરિમિત વાચના, સંખ્યાત અનુયોગદ્વાર, સંખ્યાત આલાપક, સંખ્યાત શ્લોક, સંખ્યાત પ્રતિપત્તિઓ, સંખ્યાત નિયુક્તિઓ અને સંખ્યાત સંગ્રહણીઓ છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ | ૨૭૦ | શ્રી નંદી સૂત્ર અંગની અપેક્ષાએ દષ્ટિવાદ એ બારમું અંગ છે. તેનો એક શ્રુતસ્કંધ છે અને તેમાં ચૌદ પૂર્વ છે. સંખ્યાત વસ્તુ-અધ્યયન વિશેષ, સંખ્યાત ચૂલિકા વસ્તુ, સંખ્યાત પ્રાભૃત, સંખ્યાત પ્રાભૃતપ્રાકૃત, સંખ્યાત પ્રાભૃતિકાઓ, સંખ્યાત પ્રાભૃતિકાપ્રાભૃતિકાઓ, તે પરિમાણમાં સંખ્યાત પદ સહસ છે. તેમાં અક્ષર સંખ્યાત અને અનંત ગમ– અર્થ છે; અનંત પર્યવ, પરિમિત ત્રસ અને અનંત સ્થાવર છે. શાશ્વત અશાશ્વત નિબદ્ધ, નિકાચિત જિનપ્રણિત ભાવ તેમાં સામાન્ય રૂપે કથન, પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શનથી સ્પષ્ટતા કહેલ છે. દષ્ટિવાદનો અધ્યેતા તદ્રુપ થઈ જાય છે. ભાવોનો યથાર્થ જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે. અથવા દષ્ટિવાદનું આ સ્વરૂપ છે, આ પ્રકારે તે વિખ્યાત અને વિજ્ઞાન છે તથા તેમાં આ રીતે ચરણ કરણની પ્રરૂપણા કરવામાં આવી છે. આ દષ્ટિવાદ અંગ સૂત્રનું વર્ણન છે. વિવેચન : આ દષ્ટિવાદ અંગમાં પણ અન્ય અંગની જેમ પરિમિત વાચનાઓ અને સંખ્યાત અનુયોગદ્વાર છે. પરંતુ આમાં વસ્તુ પ્રાભૃત, પ્રાભૃતપ્રાભૃત અને પ્રાભૂતિકાઓ આદિ વિભાગ વિશેષ છે. પૂર્વોમાં જે મોટા મોટા અધિકાર છે તેને વસ્તુ કહેવાય છે, તેનાથી નાના પ્રકરણને પ્રાભૃત અથવા પ્રાભૃત-પ્રાભૃત કહેવાય અને તેનાથી પણ નાના પ્રકરણને પ્રાકૃતિકા કહેવાય છે. આ અંગ દરેક અંગથી અધિક વિશાળ છે. તોપણ તેના અક્ષરોની સંખ્યા સંખ્યાત જ છે પરંતુ તે સંખ્યા બહુ વિશાળ છે. પૂર્વમાં જે વિષયનું નિરૂપણ કરેલ હોય તેને અમુક ગાથાઓમાં સંકલિત કરનારી ગાથાઓને સંગ્રહણી ગાથાઓ કહેવાય છે. દ્વાદશાંગનો ઉપસંહાર - | २७ इच्चेइयम्मि दुवालसंगे गणिपिडगे अणंता भावा, अणंता अभावा, अणंता हेऊ, अणंता अहेऊ, अणंता कारणा, अणंता अकारणा, अणंता जीवा, अणंता अजीवा, अणंता भवसिद्धिया, अणंता अभवसिद्धिया, अणंता सिद्धा, अणंता असिद्धा पण्णत्ता । भावमभावा हेऊमहेऊ कारणमकारणे चेव । जीवाजीवा भविय अभविया सिद्धा असिद्धा य ॥ ભાવાર્થ :- આ દ્વાદશાંગ ગણિપિટકમાં અનંત જીવાદિભાવ, અનંત અભાવ, અનંત હેતુ, અનંત Page #331 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાંગ પરિચય [ ૨૭૧ | અહેતુ, અનંત કારણ, અનંત અકારણ, અનંત જીવ, અનંત અજીવ, અનંત ભવસિદ્ધિક, અનંત અવ્યવસિદ્ધિક, અનંત સિદ્ધ, અનંત અસિદ્ધનું કથન કરેલ છે. ભાવ અને અભાવ, હેતુ અને અહેતુ, કારણ અને અકારણ, જીવ અને અજીવ, ભવ્ય અને અભિવ્ય, સિદ્ધ અને અસિદ્ધ. એ રીતે સંગ્રહણી ગાથારૂપે ઉક્ત વિષયોનું સંક્ષેપમાં પુનર્કથન કરેલ છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં બાર અંગ રૂપ ગણિપિટકમાં અનંત સદ્ભાવોનું અને એના પ્રતિપક્ષી અનંત અભાવરૂપ પદાર્થોનું વર્ણન કરેલ છે. દરેક પદાર્થ પોતાના સ્વરૂપે સરૂપ હોય છે અને પરદ્રવ્યની અપેક્ષાએ અસરૂપ છે. જેમ કે- જીવમાં અજીવત્વનો અભાવ અને અજીવમાં જીવત્વનો અભાવ. હેતુ અહેતુ -હેતુ અનંત છે અને અહેતુ પણ અનંત છે. ઈચ્છિત અર્થની જિજ્ઞાસામાં જે સાધન હોય તેને હેતુ કહેવાય અને અન્ય અહેતુ કહેવાય છે. કારણ અકારણ:- ઘટ અને પટ સ્વગુણની અપેક્ષાએ કારણ છે અને પરગુણની અપેક્ષાએ અકારણ છે. જેમ કે– ઘડાનું ઉપાદાન કારણ માટીનો પિંડ છે. બીજા પણ નિમિત્ત હોય છે. જેમ કે- દંડ, ચક્ર, ચીવર તેમજ કુંભાર આદિ. એવી જ રીતે પટનું ઉપાદાન કારણ તંતુ, તાણાવાણા, ખટ્ટી આદિ તેમજ વણકર વગેરે નિમિત્ત કારણો હોય છે. તેના સિવાય બીજા સાધન અકારણ હોય છે. જેમ કે– ઘટ નિજ ગુણોની અપેક્ષાએ કારણ અને પટના ગુણોની અપેક્ષાએ અકારણ અને પટ પોતાના નિજણોની અપેક્ષાએ કારણ અને ઘટના ગુણોની અપેક્ષાએ અકારણ હોય છે. સારાંશ એ છે કે દ્વાદશાંગ ગણિપિટકમાં પૂર્વોક્ત આ દરેકનું વિસ્તૃત વર્ણન હોય છે. દ્વાદશાંગ ધૃતની વિરાધનાનું કુફળ :| २८ इच्चेइयं दुवालसंगं गणिपिडगं तीए काले अणंता जीवा आणाए विराहित्ता चाउरत संसारकतारं अणुपरियट्टिसु ।। इच्चेइयं दुवालसंगं गणिपिडगं पडुप्पण्णकाले परित्ता जीवा आणाए विराहित्ता चाउरतं संसारकंतारं अणुपरियट्टति ।। इच्चेइयं दुवालसंगं गणिपिडगं अणागए काले अणंता जीवा आणाए विराहित्ता चाउरतं संसारकतारं अणुपरियट्टिस्संति । શબ્દાર્થ :- તણાને = અતીતકાળમાં, આળાપ = આજ્ઞાની, વિરદત્ત = વિરાધના કરીને, વીસરત = ચાર ગતિરૂપ, સલાર વતાર = સંસારરૂપ કંતારમાં, અનુપરઢિંગુ = પરિભ્રમણ કર્યું, Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ] શ્રી નંદી સૂત્ર પડુખ્યUાવા = વર્તમાનકાળમાં, રત્તા નવા = પરિમિત જીવ, અનુયતિ = પરિભ્રમણ કરે છે, અળાઈ વાતે = અનાગતકાળમાં, ભવિષ્યમાં, અનુપરવાસંતિ = પરિભ્રમણ કરશે. ભાવાર્થ :- આવા આ દ્વાદશાંગ ગણિપિટકમાં વર્ણવેલ પ્રભુ આજ્ઞાની ભૂતકાળમાં અનંત જીવોએ વિરાધના કરીને ચાર ગતિરૂપ સંસાર કંતારમાં ભ્રમણ કર્યું. આવા આ દ્વાદશાંગ ગણિપિટકમાં વર્ણવેલ પ્રભુ આજ્ઞાની વર્તમાનકાળમાં પરિમિત જીવો વિરાધના કરીને ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. આવા આ દ્વાદશાંગ ગણિપિટકમાં વર્ણવેલ પ્રભુ આજ્ઞાની આગામી કાળમાં અનંત જીવો વિરાધના કરીને ચતુર્ગતિરૂપ સંસાર કંતારમાં પરિભ્રમણ કરશે. વિવેચન : આ સૂત્રમાં વીતરાગ ઉપદિષ્ટ શાસ્ત્ર આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનું ફળ બતાવ્યું છે. જે જીવોએ અર્થાતુ મનુષ્યોએ દ્વાદશાંગ ગણિપિટકની વિરાધના કરી હતી, કરે છે અને ભવિષ્યમાં કરશે તેઓ ચતુર્ગતિરૂપ સંસાર કાનનમાં અતીતકાળમાં ભટક્યાં, વર્તમાનમાં વિવિધ પ્રકારના સંકટોથી ગ્રસ્ત છે અને અનાગત કાળમાં ભવ–ભ્રમણ કરશે. માટે "બાબા વિરહિ" સૂત્રમાં આ પદ આપ્યું છે. શાસ્ત્રમાં સંસારી જીવોના હિતાર્થે જે કંઈ કથન કરાય છે તે જ આજ્ઞા કહેવાય છે, માટે દ્વાદશાંગ ગણિપિટક જ આજ્ઞા છે. આજ્ઞાના ત્રણ પ્રકાર છે, જેમ કે– (૧) સૂત્ર આજ્ઞા (૨) અર્થ આજ્ઞા (૩) ઉભય આજ્ઞા. (૧) જે અજ્ઞાન તથા અસત્ય હઠથી અન્યથા સૂત્ર ભણે અર્થાત્ સૂત્રનો ઉલટો અર્થ લોકોને સમજાવે તેને સૂત્ર આજ્ઞા વિરાધક કહેવાય, જેમ કે જમાલિકુમાર. (૨) દુરાગ્રહના કારણે જે વ્યક્તિ દ્વાદશાંગની અન્યથા પ્રરૂપણા કરે અર્થાતુ અભિનિવેશને વશ થઈને સૂત્ર વિરૂદ્ધ પ્રરૂપણા કરે તેને અર્થ આજ્ઞા વિરાધક કહ્યા છે, જેમ કે ગોષ્ઠામાહિલ આદિ. (૩) જે શ્રદ્ધાવિહીન પ્રાણી દ્વાદશાંગના શબ્દો અને અર્થ બન્નેનો ઉપહાસ કરે અર્થાત્ સૂત્રની અવજ્ઞાપૂર્વક વિપરીત કાર્ય કરે તેને ઉભય આજ્ઞા વિરાધક કહેવાય છે. એવા જીવો ચતુર્ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. આ રીતે ઉત્સુત્ર પ્રરૂપણા અનંત સંસારી અથવા અભવ્યજીવ જ કરી શકે છે. જે ધર્માચાર્યની આજ્ઞાનું પાલન નથી કરતા તેઓ પણ દ્વાદશાંગીના વિરાધક કહેવાય છે. દ્વાદશાંગ-આરાધનાનું સુફળ - | २९ इच्चेइयं दुवालसंगं गणिपिडगं तीए काले अणंता जीवा आणाए आराहित्ता चाउरत संसारकतार वीइवइंसु । Page #333 -------------------------------------------------------------------------- ________________ વાદાગ પરિશ્ય ૨૭૩ | इच्चेइयं दुवालसंगं गणिपिडगं पडुप्पण्णकाले परित्ता जीवा आणाए आराहित्ता चाउरतं संसारकंतारं वीइवयंति । इच्चेइयं दुवालसंगं गणिपिडगं अणागए काले अणंता जीवा आणाए आराहित्ता चाउरतं संसारकंतारं वीइवइस्संति । શબ્દાર્થ :- આ આરહ = આજ્ઞાની આરાધના કરનાર, વરૂવલ્લુ = પાર પામી ગયા છે, વીફુવતિને પાર કરે છે. વીવÍતિ = પાર કરશે. ભાવાર્થ :- આવા આ દ્વાદશાંગ ગણિપિટકમાં વર્ણવેલ પ્રભુ આજ્ઞાની આરાધના ભૂતકાળમાં કરીને અનંતજીવ સંસારરૂપ અટવીનો પાર પામી ગયા છે. એ જ રીતે આવા આ બાર અંગરૂ૫ ગણિપિટકમાં વર્ણવેલ પ્રભુ આજ્ઞાની વર્તમાનકાળમાં પરિમિત જીવ આરાધના કરીને ચતુર્ગતિરૂપ સંસાર કંતારને પાર કરે છે. એ જ રીતે આવા આ દ્વાદશાંગરૂપ ગણિપિટકમાં વર્ણવેલ પ્રભુ આશાની ભવિષ્યકાળમાં આરાધના કરીને અનંત જીવ ચાર ગતિરૂપ સંસાર કંતારને પાર કરશે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં આજ્ઞાપાલનની મહત્તા બતાવેલ છે. જેમ અટવી વિવિધ પ્રકારના હિંસક જંતુઓથી તથા વિવિધ પ્રકારના ઉપદ્રવોથી યુક્ત હોય છે, તેમાં ગાઢ અંધકાર હોય છે, તેને પાર કરવા માટે તેજ પ્રકાશરૂપી પુજની અતિ આવશ્યકતા રહે છે, તેમ સંસારરૂપ અટવી પણ શારીરિક, માનસિક દુઃખો, જન્મ, મરણ અને રોગ-શોકથી પરિપૂર્ણ છે, તેને શ્રુતજ્ઞાનરૂપ પ્રકાશ પુંજ વડે પાર કરી શકાય છે. સ્વકલ્યાણ અને પરકલ્યાણમાં પરમ સહાયક શ્રુતજ્ઞાન જ છે અર્થાત્ સ્વપ્રકાશક અને પરપ્રકાશક શ્રુતજ્ઞાન જ છે. સન્માર્ગે ચાલવું અને ઉન્માર્ગને છોડવો એ જ જ્ઞાનનો મુખ્ય ઉદેશ્ય છે. જ્યાં જ્ઞાનનો પ્રકાશ હોય ત્યાં રાગદ્વેષ આદિ ચોરોનો ભય રહેતો નથી. સુખપૂર્વક જીવન યાપન કરવું અને ભવિષ્યને ઉજ્જવળ બનાવવું એ જ શ્રુતજ્ઞાની બનવાનો સાર છે. માટે દ્વાદશાંગ ગણિપિટકમાં વર્ણિત દરેક આજ્ઞાઓની આરાધના કરવી જોઈએ અને વિરાધનાઓથી દૂર રહેવું જોઈએ. ગણિપિટકની શાશ્વતતા :|३० इच्चेइयं दुवालसंगं गणिपिडगंण कयाइ णासी, ण कयाइ ण भवइ, ण कयाइ ण भविस्सइ । भुविं च, भवइ य, भविस्सइ य । પુણે, ળિયા, સાસણ, મgs, અલ્કા, અવાિ, ળિજો ! Page #334 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદી સૂત્ર से जहाणामए पंचत्थिकाए ण कयाइ णासी, ण कयाइ णत्थि, ण જ્યારૂ ૫ વિસ્તર્। મુવિ ૨, મવદ્ ય, વિક્સફ્ ય, ધ્રુવે, ળિય, સાસ, अक्खए अव्वए, अवट्ठिए, णिच्चे । एवामेव [ एवमेव] दुवालसंगे गणिपिडगे ૫ વાર્ ખાસી, ૫ યાદ્ ગસ્થિ, ૫ વયાર્ ળ વિસ્તર્। મુવિ હૈં, મવદ્ ય, મવિસર્ ય, ધ્રુવે, ળિય, સાસણ, અવત્, અલ્બ, અવદ્ગિ, બ્વેિ । ૨૭૪ તે સમાસો વદે પળત્તે, તેં ના- બઞો, શ્વેત્તઓ, જાતો, भावओ, तत्थ- दव्वओ णं सुयणाणी उवउत्ते सव्वदव्वाइं जाणइ पासइ । खेत्तओ णं सुयणाणी उवउत्ते सव्वं खेत्तं जाणइ पासइ । कालओ णं सुयणाणी उवउत्ते सव्वं कालं जाणइ पासइ । भावओ णं सुयणाणी उवउत्ते सव्वे भावे जाणइ पासइ । શબ્દાર્થ :- જ્ગ્યાક્ ખાલી = આ દ્વાદશાંગ ક્યારે ય ન હતું એવું નથી, ખ યાર્ ળ મવદ્ = આ દ્વાદશાંગ વર્તમાનમાં નથી એવું પણ નથી અને, ખ યાર્ ણ મવિસ ્ = આ દ્વાદશાંગ ભવિષ્યમાં ક્યારે ય નહીં રહે એવું પણ નથી, મુવિ ચ, મવરૂ હૈં, વિસ્સ ્ ય= હતું, છે અને રહેશે, ધ્રુવે = આ ધ્રુવ છે, ગિયર્ = નિયત છે, સાક્ષર્ = શાશ્વત અને, અવવત્ = અક્ષય છે, અવ્વર્ = અવ્યય છે, અવક્રિશ્ = પોતાના પ્રમાણમાં અવસ્થિત છે, પિત્ત્વે - નિત્ય છે, વામેવ = આ રીતે, તેમજ, વત્ત - ઉપયોગ યુક્ત થઈને, સબ્બારૂં = સર્વ દ્રવ્યને. = ભાવાર્થ:- આ દ્વાદશાંગ ગણિપિટક ક્યારે ય ન હતું એમ નથી અર્થાત્ સદૈવ ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યકાળમાં રહેશે. આ દ્વાદશાંગ ગણિપિટક મેરુની જેમ ધ્રુવ છે, જીવાદિની જેમ નિયત છે, પંચાસ્તિકાયની જેમ નિત્ય છે. ગંગા સિંધુના પ્રવાહની જેમ શાશ્વત છે. ગંગા સિંધુના મૂળ સ્રોતની જેમ અક્ષય છે, અથવા આકાશની જેમ અક્ષય છે. માનુષોત્તર પર્વતની બહાર રહેલા સમુદ્રની જેમ અવ્યય છે, જંબુદ્રીપની જેમ સદાકાળ પોતાના પ્રમાણમાં અવસ્થિત છે અને નિત્ય છે. ક્યારે ય ન હતું એમ નહીં, વર્તમાનમાં નથી એમ પણ નથી અને ભવિષ્યમાં ન રહેશે એમ પણ નહીં. જેમ પંચાસ્તિકાય ક્યારે ય ન હતું એમ નહીં, ક્યારે ય નથી એમ નહીં, ક્યારે ય નહીં રહેશે એમ પણ નહીં અર્થાત્ ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે. તે ધ્રુવ છે, નિયત શાશ્વત છે, અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત અને નિત્ય છે. એ જ રીતે આ દ્વાદશાંગ રૂપ ગણિપિટક ક્યારે ય ન હતું એમ નહીં, વર્તમાનમાં નથી એમ નહીં અને ભવિષ્યમાં નહીં હશે એવું નથી, ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે. એ ધ્રુવ છે, નિયત છે, શાશ્વત છે, અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત છે અને નિત્ય છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાંગ પરિચય ૨૭૫ | તે સંપૂર્ણ શ્રુતજ્ઞાન સંક્ષેપમાં ચાર પ્રકારે છે, જેમ કે- દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. (૧) દ્રવ્યથી શ્રુતજ્ઞાની- ઉપયોગ યુક્ત થઈને સર્વ દ્રવ્યોને જાણે છે અને દેખે છે. (૨) ક્ષેત્રથી શ્રુતજ્ઞાનીઉપયોગ યુક્ત થઈને સર્વ ક્ષેત્રને જાણે છે અને દેખે છે. (૩) કાળથી શ્રુતજ્ઞાની- ઉપયોગ સહિત સર્વ કાળને જાણે છે અને દેખે છે. (૪) ભાવથી શ્રતજ્ઞાની- ઉપયોગ સહિત સર્વ ભાવોને જાણે છે અને દેખે છે. વિવેચન : આ સૂત્રમાં સૂત્રકારે ગણિપિટકને નિત્ય સિદ્ધ કરેલ છે. જેવી રીતે પંચાસ્તિકાયનું અસ્તિત્વ ત્રણે ય કાળમાં રહે છે એ જ રીતે દ્વાદશાંગ ગણિપિટકનું અસ્તિત્વ પણ સદા સ્થાયી રહે છે, એટલા માટે સૂત્રકર્તાએ ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય એ પદોનો પ્રયોગ કરેલ છે. પંચાસ્તિકાય અને દ્વાદશાંગ ગણિપિટકની તુલના આ સાત પદો વડે કરેલ છે, જેમ કે– પંચાસ્તિકાય દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય છે. એ જ રીતે ગણિપિટક પણ નિત્ય છે, વિશેષરૂપે એને નીચે પ્રમાણે જાણો. (૧) ધ્રુવઃ- જેમ મેરુ પર્વત સદાકાળ ધ્રુવ અને અચલ છે, એ જ રીતે ગણિપિટક પણ ધ્રુવ છે. (૨) નિયત – સદા સર્વદા જીવાદિ નવતત્ત્વના પ્રતિપાદક હોવાથી ગણિપિટક નિયત છે. (૩) શાશ્વતઃ– તેનું વર્ણન સદાકાળથી ચાલી રહ્યું છે માટે ગણિપિટક શાશ્વત છે. (૪) અક્ષય – જેવી રીતે ગંગા આદિ મહાનદીઓ નિરંતર પ્રવાહિત હોવા છતાં તેનો મૂળ સોત અક્ષય છે એ જ રીતે જિજ્ઞાસુ શિષ્યો ઉપર દ્વાદશાંગ શ્રુતજ્ઞાન ગંગાનો પ્રવાહ વાચના રૂપે નિરંતર પ્રવાહિત હોવા છતાં ક્યારે ય તેનો ક્ષય થતો નથી, માટે અક્ષય છે. (૫) અવ્યય :- માનુષોત્તર પર્વતની બહાર જેટલા પણ સમુદ્ર છે એ બધા અવ્યય છે અર્થાતુ એમાં જૂનાધિકતા થતી નથી. એ જ રીતે ગણિપિટક પણ અવ્યય છે. () અવસ્થિત :- જેમ જંબૂદ્વીપ આદિ મહાદ્વીપ પોતાના પ્રમાણમાં અવસ્થિત છે એમ જ બાર અંગસૂત્ર પણ અવસ્થિત છે. (૭) નિત્ય – જેવી રીતે આકાશાદિ દ્રવ્ય નિત્ય છે એ જ રીતે દ્વાદશાંગ ગણિપિટક પણ નિત્ય છે. શ્રુતજ્ઞાન અભ્યાસ અને ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે અથવા ક્યારેક કેવળ ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. લોકમાં આ શ્રુતજ્ઞાન જ્ઞાનભાવની દષ્ટિએ શાશ્વત છે જ. ક્યારેક સાધકને પોતાના ક્ષયોપશમથી અવધિજ્ઞાનની જેમ પ્રાપ્ત થાય છે અને ક્યારેક અધ્યયન શીખવાથી અથવા સ્વાધ્યાયથી પણ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે લોકમાં આ દ્વાદશાંગી જ્ઞાન સ્વ સ્વરૂપમાં હોય છે માટે શાશ્વત કહેલ છે. આ દરેક પદો દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ દ્વાદશાંગ ગણિપિટક અને પંચાસ્તિકાય વિષે કહેલ છે. પર્યાયાર્થિક નયની અપેક્ષાએ ગણિપિટકનું વર્ણન સાદિ–સાંત વગેરે વિકલ્પો શ્રુતમાં જ બતાવી દીધા છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ | २७ શ્રી નદી સૂત્ર આ કથનથી ઈશ્વર કર્તુત્વવાદનો પણ નિષેધ થઈ જાય છે. સંક્ષિપ્ત રૂપે શ્રુતજ્ઞાનનો વિષય કેટલો છે, એનો પણ ઉલ્લેખ સૂત્રકારે સ્વયં કર્યો છે. જેમ કેદ્રવ્યતઃ- શ્રુતજ્ઞાની સર્વદ્રવ્યને ઉપયોગપૂર્વક જાણે અને દેખે છે. અહીં શંકા ઉત્પન્ન થાય છે કે શ્રુતજ્ઞાની સર્વ દ્રવ્યને કેવી રીતે દેખી શકે? સમાધાન આ પ્રમાણે છે- આ ઉપમાવાચી શબ્દ છે. જેમ કોઈ જ્ઞાનીએ મેરુ આદિ પદાર્થોનું બહુ સુંદર ઢંગથી નિરૂપણ કર્યું હોય અને તેણે પ્રત્યક્ષ કરીને દેખાડી પણ દીધું હોય. એ જ રીતે વિશિષ્ટ શ્રતજ્ઞાની ઉપયોગપૂર્વક સર્વ દ્રવ્યોને, સર્વ ક્ષેત્રને, સર્વકાળને અને સર્વ ભાવોને જાણે અને દેખે છે. ___ संबंधे टी11२ ५९ पर्यो छ, अन्ये तु- न पश्यति इति पठंति अर्थात् 05 પરંપરાએ ના પા પર એવો પાઠ છે, જેનો અર્થ- શ્રુતજ્ઞાની જાણે પરંતુ દેખતા નથી, એ પાઠ પણ સાચો હોઈ શકે. અહીં એક વાત વિશેષ ધ્યાનમાં રાખવાની છે કે સર્વ દ્રવ્યો આદિને જાણનારા ઓછામાં ઓછા દશપૂર્વોનું સંપૂર્ણ શ્રુતજ્ઞાન અથવા તેનાથી અધિક જ્ઞાનને ધારણ કરનારા હોય છે. તે જાણી પણ શકે અને જોઈ પણ શકે છે. તાત્પર્ય એ છે કે અહીં શ્રુતજ્ઞાનના ઉત્કૃષ્ટ વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે. શ્રુતજ્ઞાનના ભેદ અને પઠનવિધિ :३१ अक्खर सण्णी सम्म, साइयं खलु सपज्जवसियं च । गमियं अंगपविट्ठ, सत्तवि एए सपडिवक्खा ॥१॥ आगमसत्थग्गहणं, जं बुद्धिगुणेहिं अट्ठहिं दिटुं । बिंति सुयणाणलंभ, तं पुव्वविसारया धीरा ॥२॥ सुस्सूसइ पडिपुच्छइ, सुणेइ गिण्हइ य ईहए याऽवि । तत्तो अपोहए वा, धारेइ करेइ वा सम्मं ॥३॥ मूअं हुंकारं वा, बाढंकारं पडिपुच्छ वीमंसा । तत्तो पसंगपारायणं च परिणिट्ठा सत्तमए ॥४॥ सुत्तत्थो खलु पढमो, बीओ णिज्जुत्तिमीसिओ भणिओ । तइओ य णिरवसेसो, एस विही होइ अणुओगे ॥५॥ से तं अंगपविटुं । से तं सुयणाणं । से तं परोक्खणाणं । से तं गंदी । ॥णंदी समत्ता ॥ Page #337 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાંગ પરિચય = શબ્દાર્થ:- અવળ્વર્ = અક્ષરશ્રુત અને અનક્ષરશ્રુત, સળી = સંજ્ઞીશ્રુત-અસંજ્ઞીશ્રુત, સમ્મ સભ્યશ્રુત મિથ્યાશ્રુત, સાળં = સાદિ અને અનાદિ શ્રુત, હજુ = અવધારણાર્થ, સપન્નવસિગ સપર્યવસિત– અપર્યવસિત, મિત્રં = ગમિક અને અગમિક, વિદું = અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય, ૫૫ = એ, સહિવવન્હા = સપ્રતિપક્ષ, એના પ્રતિપક્ષી. ૨૭૭ આગમસસ્થળહળ = આગમશાસ્ત્રનું અધ્યયન, ૐ = જે, મદૃષ્ટિ વૃદ્ધિનુનેષ્ટિ - બુદ્ધિના આઠ ગુણો વડે, વિઠ્ઠું = દેખાય છે, વિંતિ = કથન કરેલ છે, સુબખાળાંમ = શ્રુતજ્ઞાનનો લાભ, તં તેને, મુવિસારયા ધીરા = પૂર્વ વિશારદ ધીર આચાર્ય. = સુસ્તૂસફ = વિનયપૂર્વક ગુરુના સાન્નિધ્યમાં રહી અધ્યયન કરે, પહિવુડ્ = વિનયપૂર્વક પ્રસન્ન ચિત્તે પૂછે છે, સુષેર્ = સાવધાનીપૂર્વક સાંભળે, દ્દિફ = સાંભળીને હૃદયમાં અર્થ ગ્રહણ કરે છે, Íહણ્ યાવિ = ગ્રહણ કર્યા બાદ પૂર્વાપર અવિરોધ વડે પર્યાલોચન કરે છે, અપોષણ્ = આ એમ જ છે એમ નિર્ણય કરે પછી, ધારેફ = સમ્યક્ પ્રકારે ધારણ કરે છે, રેડ્ વા સમ્બં = સમ્યક્ પ્રકારે યથોક્ત અનુષ્ઠાન કરે છે. મૂછ્યું = મૌન રાખીને સાંભળે, હુંગર વા = અથવા 'હું' એમ કહે અથવા, 'તત્તિ' એમ કહે, बाढंकारं = આ એમ જ છે, હિપુત્ત્રર્ = એમ કહીને પછી પૂછે, વીમંસા - વિમર્શ અર્થાત્ વિચાર કરે, પરસ્પર વિચારણા કરે, પસ-પારાયળ = ઉત્તરોત્તરગુણમાં પારગામી બને છે, પિઠ્ઠા સત્તમર્ = ફરી ગુરુની જેમ ભાષણ–પ્રરૂપણ કરે આ સાત ગુણ સાંભળવાના છે. = મુત્તો હજુ ૫મો = પ્રથમવારમાં સૂત્ર અથવા અર્થ રૂપ, લલ્લુ = અવધારણ અર્થમાં છે, વીઓ બિન્રુત્તિ મૌસિઓ = બીજીવારમાં સૂત્ર સ્પર્શિક નિર્યુક્તિ સાથે, મળિઓ = કહેલ છે, તો – ત્રીજીવારમાં, પિરવહેલો = સર્વ પ્રકારે ચર્ચાવિચારણાની સાથે સંપૂર્ણ વ્યાખ્યા, સ = આ, અણુઓને = અનુયોગમાં, સૂત્રાર્થ ભણાવવામાં, વિી હોદ્ = વિધિ હોય છે. ભાવાર્થ :- (૧) અક્ષર અને અનક્ષર (૨) સંશી અને અસંશી (૩) સમ્યક્ અને અસમ્યક્ (૪) સાદિ અને અનાદિ (૫) સપર્યવસિત અને અપર્યવસિત (૬) ગમિક અને અગમિક (૭) અંગપ્રવિષ્ટ અને અનંગપ્રવિષ્ટ. પ્રતિપક્ષ સાથે આ સાતેયના કુલ ચૌદ ભેદ છે. બુદ્ધિના આઠ ગુણો વડે જેણે આગમ શાસ્ત્રનું અધ્યયન તેમજ શ્રુતજ્ઞાનનો લાભ સારી રીતે મેળવ્યો હોય તેને ધીર ગંભીર તેમજ શાસ્ત્રવિશારદ કહેવાય છે. તે આઠ ગુણ આ પ્રમાણે છે– (૧) વિનયયુક્ત શિષ્ય ગુરુના સાન્નિધ્યમાં રહી શ્રુતજ્ઞાનનું અધ્યયન કરે. (૨) જ્યારે શંકા ઉત્પન્ન થાય ત્યારે વિનમ્ર બનીને ગુરુને પ્રશ્ન પૂછે. (૩) ગુરુ દ્વારા કહેવામાં આવતાં સમાધાનને સમ્યક્ પ્રકારે સાંભળે. (૪) સાંભળ્યા બાદ તેના જ અભિપ્રાયને ગ્રહણ કરે. (૫) ગ્રહણ કર્યા પછી પૂર્વાપર અવિરોધી પર્યાલોચન કરે છે. (૬) ત્યારબાદ આ એમ જ છે જેમ ગુરુજી કહે છે, એમ Page #338 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદી સૂત્ર સ્વીકાર કરે. (૭) ત્યારબાદ નિશ્ચિત અર્થને હૃદયમાં સમ્યરૂપે ધારણ કરે. (૮) પછી ગુરુના કહેવા મુજબ પ્રતિપાદન કરે અને તેના અનુસાર આચરણ કરે. આ બુદ્ધિની વૃદ્ધિના આઠ ગુણો છે. ૨૦૮ (૧) શિષ્ય મૌન રહીને સાંભળે. (૨) પછી હુંકાર ("જી હાં " એમ) કહે. (૩) ત્યારબાદ "આ એમ જ છે જેમ ગુરુદેવે કહ્યું છે” એ વાતને શ્રદ્ધાપૂર્વક સ્વીકારે. (૪) ત્યાર બાદ કદાચ શંકા હોય તો ગુરુદેવને પૂછે કે "આનો અર્થ શું છે ?" (૫) પછી મીમાંસા કરે અર્થાત્ વિચાર કરે. (૬) ત્યારે ઉત્તરોત્તર ગુણ પ્રસંગ વડે શિષ્ય પારગામી બની જાય છે. (૭) ત્યાર બાદ તે ચિંતન–મનન વડે ગુરુ જેમ કહે તેમ ભાષણ અને શાસ્ત્રની પ્રરૂપણા કરે. આ શાસ્ત્ર સાંભળવાની ઉત્તમ વિધિ છે. આચાર્યાદિ વડે પ્રથમ વાચનામાં શિષ્યને સૂત્ર અને અર્થ કહેવાય છે; બીજીવારમાં સૂત્રસ્પર્શિક નિર્યુક્તિનું કથન કરાય છે; ત્રીજીવારની વાચનામાં પ્રશ્ન-સમાધાન સાથે વિસ્તારથી સંપૂર્ણ વ્યાખ્યા સમજાવવામાં આવે છે. આ પ્રમાણે અનુયોગની એટલે કે શિષ્યને શાસ્ત્રાર્થ ભણાવવાની વિધિ હોય છે. તાત્પર્ય એ છે કે આ પ્રકારે યોગ્ય શિષ્યોને ત્રણ વારમાં દરેક સૂત્રની સંપૂર્ણ અર્થ પરમાર્થ સહિત વાચના કરાવવાની ફરજ તેના ગુરુ, વડીલ કે આચાર્ય—ઉપાધ્યાયની હોય છે. આ પ્રમાણે અંગપ્રવિષ્ટ અને અંગબાણ શ્રુતનું વર્ણન પૂર્ણ થયું. તેની સાથે આ શ્રુતજ્ઞાનનો વિષય પણ પૂર્ણ થયો. તેના પૂર્ણ થતાં આ પરોક્ષ જ્ઞાનનું વર્ણન પૂર્ણ થયું. આ પ્રમાણે શ્રી નંદી સૂત્ર પણ પરિપૂર્ણ થયું. વિવેચન : આ ગાથાઓમાં પ્રથમ ગાથામાં શ્રુતજ્ઞાનનો ઉપસંહાર કર્યો છે,પછી ત્રણ ગાથાઓમાં શ્રદ્ધા, શ્રવણ, મનનની શિક્ષા આપવામાં આવી છે અને પાંચમી ગાથામાં વાચના દેવાની વિધિ બતાવી છે. અંતમાં શ્રુતજ્ઞાન સાથે નંદી સૂત્ર પૂર્ણ થવાની સૂચના છે હું નવી શબ્દો વડે કરી છે. સામાન્ય રીતે શ્રુતના મૂળ ભેદ ચૌદ છે, પછી ભલે તે શ્રુત સમ્યક્ જ્ઞાનરૂપ હોય અથવા અજ્ઞાનરૂપ । (મિથ્યાજ્ઞાન) હોય. આ શ્રુત એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય છદ્મસ્થ સુધીના દરેક જીવોમાં મળે છે. શ્રુતજ્ઞાન કોને કહેવાય ? :– આચાર્ય અથવા ગુરુ શ્રુતજ્ઞાન આપે ત્યારે તેઓએ પણ ધ્યાન રાખવાનું કે શિષ્ય સુપાત્ર છે કે કુપાત્ર. સુપાત્ર શિષ્ય પોતાના ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીને સ્વ-પર કલ્યાણના કાર્યમાં જોડાઈ જાય છે. તે જ શાસ્ત્રજ્ઞાનના સાચા અધિકારી હોય છે. પરંતુ કુપાત્ર અથવા કુશિષ્ય તે જ્ઞાનનો દુરુપયોગ કરીને પ્રવચન અથવા જ્ઞાનની અવહેલના કરે છે. જેમ સર્પ દૂધ પીને તેને ઝેર રૂપે પરિણત કરી દે છે એમ અવિનીત, રસલોલુપી, શ્રદ્ધાવિહીન અને અયોગ્ય શિષ્ય શ્રુતજ્ઞાનનો પરિણમન ઉલટી રીતે કરે છે, માટે તે શ્રુતનો અનધિકારી હોય છે. એવા શિષ્યોને શિક્ષા સંસ્કાર વડે શ્રુતના અધિકારી બનાવવાનો પ્રયત્ન કરાય છે. પરંતુ જે શિષ્ય હઠાગ્રહી સ્વચ્છંદી અને ગુરુ પ્રત્યે મત્સર ભાવ કે દ્વેષ ભાવ રાખનારા હોય છે તે શ્રુતજ્ઞાનના સર્વથા અનધિકારી હોય છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાગ પરિચય | ૨૭૯ | બુદ્ધિ ચેતનાની ઓળખાણ છે. બીજા શબ્દોમાં કહીએ તો સ્વતઃ ચેતનારૂપ છે. તે સદા કોઈને કોઈ ગુણ અથવા અવગુણને ધારણ કર્યા કરે છે. સ્પષ્ટ છે કે જેની બુદ્ધિ ગુણગ્રાહી છે તે જ શ્રુતજ્ઞાનના અધિકારી બની શકે છે. પૂર્વધર અને ધીર પુરુષોનું કથન છે કે– પદાર્થોનું યથાતથ્ય સ્વરૂપ બતાવનાર અને યથાર્થ શિક્ષા દેનાર શાસ્ત્રોનું જ્ઞાન મુમુક્ષુ અથવા જિજ્ઞાસુઓને ત્યારે જ થઈ શકે છે કે જ્યારે બુદ્ધિના આઠ ગુણો સહિત વિધિપૂર્વક તેનું અધ્યયન કરે. ગાથામાં આગમ અને શાસ્ત્ર એ બન્નેનો એક પદમાં ઉલ્લેખ કર્યો છે. અહીં એ જાણવું આવશ્યક છે કે– જે આગમ છે તે નિશ્ચયથી શાસ્ત્ર પણ છે પરંતુ જે શાસ્ત્ર છે તે આગમ ન પણ હોય, જેમ કે– અર્થશાસ્ત્ર, કોકશાસ્ત્ર આદિને શાસ્ત્ર કહેવાય પરંતુ તેને આગમ ન કહેવાય. ધીર પુરુષો તેને કહેવાય કે જેઓ વ્રતોનું નિરતિચાર પાલન કરતાં થકાં ઉપસર્ગોપરીષહોથી ક્યારે ય વિચલિત થાય નહીં. બુદ્ધિના ગુણ :- બુદ્ધિના આઠ ગુણોથી યુક્ત વ્યક્તિ જ શ્રુતજ્ઞાનના અધિકારી બની શકે છે. શ્રુતજ્ઞાન આત્માનું એવું અનુપમ ધન છે, જેના સહયોગથી તે સંસારમાં રહેવા છતાં શાશ્વત સુખને પ્રાપ્ત કરી શકે છે અને તેના અભાવમાં આત્મા ચાર ગતિમાં પરિભ્રમણ કરતાં કરતાં જન્મમરણ આદિ અનેક પ્રકારના દુઃખો ભોગવે છે. માટે પ્રત્યેક મુમુક્ષુએ બુદ્ધિના આઠ ગુણો ગ્રહણ કરીને સમ્યક કૃતના અધિકારી બનવું જોઈએ. તે ગુણ નીચે પ્રમાણે છે. (૧) સસસ :- શુશ્રષાનો અર્થ છે– સાંભળવાની ઈચ્છા અથવા જિજ્ઞાસા. શિષ્ય અથવા સાધક સર્વ પ્રથમ વિનયપૂર્વક પોતાના ગુરુના ચરણોમાં વંદના કરીને તેઓશ્રીના મુખારવિંદથી કલ્યાણકારી સૂત્ર અને અર્થ સાંભળવાની જિજ્ઞાસા વ્યક્ત કરે. તેના સાન્નિધ્યમાં શાસ્ત્રાર્થ પ્રાપ્ત કરે. (૨) પહપુચ્છ :- સૂત્ર અને અર્થ સાંભળીને કદાચિત્ કોઈ શંકા ઉત્પન્ન થાય તો વિનયપૂર્વક મધુર વચનોથી ગુરુના ચિત્તને પ્રસન્ન કરીને, ગૌતમ સ્વામીની જેમ પ્રશ્ન પૂછીને પોતાની શંકાનું નિરાકરણ કરે. શ્રદ્ધાપૂર્વક પ્રશ્નોના જવાબ પ્રાપ્ત કરવાથી તર્કશક્તિ પ્રાપ્ત થાય છે અને જ્ઞાન નિર્મળ બને છે. (૩) ગુરૂ :- પ્રશ્ન પૂછવાથી ગુરુજનો જે ઉત્તર આપે તેને ધ્યાનપૂર્વક સાંભળે. જ્યાં સુધી સમાધાન ન થાય ત્યાં સુધી વિનય સહિત ગુરુ પાસેથી સમાધાન પ્રાપ્ત કરે. તેઓશ્રીની વાત ધ્યાન દઈને સાંભળે પરંતુ વિવાદમાં પડીને ગુરુના મનને દુઃખિત ન કરે. (૪) frફ - સૂત્ર અને અર્થને તેમજ ગુરુદેવે કરેલા સમાધાનને હૃદયમાં ધારણ કરીને રાખે. જો એમ ન કરે તો સાંભળેલું જ્ઞાન વિસ્મૃત થઈ જાય છે. (૫) દg :- હદયંગમ કરેલા જ્ઞાન પર વારંવાર ચિંતન-મનન કરે, તેમ કરવાથી, જ્ઞાન એ મનનો વિષય બની શકે છે. ધારણાને દઢત્તમ બનાવવા માટે પર્યાલોચન આવશ્યક છે. () અપોદ :- પ્રાપ્ત કરેલા જ્ઞાન પર ચિંતન-મનન કરીને તત્ત્વોનો નિર્ણય કરી શ્રદ્ધા સાથે જ્ઞાનને દઢ કરે. Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ (૭) રેંક :- નિર્ણય કરેલા સારરૂપ નિર્મળ જ્ઞાનને ધારણ કરીને રાખે છે. = શ્રી નંદી સૂત્ર (૮) જોરૂ વા સમ્મ :- જ્ઞાનના દિવ્ય પ્રકાશથી જ શ્રુતજ્ઞાની ચારિત્રની સમ્યક્ આરાધના કરી શકે છે. શ્રુતજ્ઞાનની અંતિમ સફળતા એ જ છે કે સન્માર્ગ પર ચાલીને ચારિત્રની સમ્યક્ આરાધના કરતાં કર્મો પર વિજય મેળવે. બુદ્ધિના એ દરેક ગુણ ક્રિયારૂપ છે, કેમ કે ગુણ ક્રિયા દ્વારા જ વ્યક્ત થાય છે એવું આ ગાળામાં જાણવા મળે છે. શ્રવણવિધિના પ્રકાર :– શિષ્ય અથવા જિજ્ઞાસુ જ્યારે અંજલિબદ્ધ થઈને વિનયપૂર્વક ગુરુની સમક્ષ સૂત્ર અને અર્થ સાંભળવા માટે બેસે ત્યારે કેવી રીતે સાંભળવું જોઈએ ? સૂત્રકારે એ વિધિનો પણ ગાથામાં ઉલ્લેખ કર્યો છે, કેમ કે વિધિપૂર્વક સાંભળે નહિ તો જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી અને સાંભળેલું વ્યર્થ ચાલ્યું જાય છે. શ્રવણવિધિ આ પ્રમાણે છે. (૧) મૂત્ર :- ગુરુદેવ અથવા આચાર્ય ભગવંત જ્યારે સૂત્ર અને અર્થ સંભળાવતા હોય ત્યારે પ્રથમ શ્રવણના સમયે શિષ્યે મૌન ધારણ કરી ગુરુના વાક્યને ચિત્ત દઈને સાંભળવું જોઈએ. આ શ્રવણનો પ્રથમ ગુણ છે. (૨) કુંજર :- શ્રવણ કરતા સમયે જ્યાં આવશ્યક હોય ત્યાં શિષ્ય વચ્ચે-વચ્ચે પ્રસન્નતાપૂર્વક "હુંકાર" કરવો જોઈએ. આ શ્રવણનો બીજો ગુણ છે. (૩) ચાહુંTR :- સૂત્ર અને અર્થ ગુરુ પાસેથી સાંભળતી વખતે કહેવું જોઈએ– 'ગુરુદેવ ! આપે જે કંઈ કહ્યું છે તે સત્ય છે ' અથવા 'તહત્તિ' શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. આ શ્રવણનો ત્રીજો ગુણ છે. (૪) પચિપુડ્ :- જ્યાં ક્યાંય સૂત્ર અને અર્થ ન સમજાય અથવા સાંભળવાનું રહી જાય તો વચ્ચે–વચ્ચે આવશ્યકતા પ્રમાણે પૂછી લેવું જોઈએ પણ નિરર્થક તર્ક–વિતર્ક કરવો નહીં. આ શ્રવણનો ચોથો ગુણ છે. (૫) વીમંસા :- શ્રવણ સમયે શિષ્ય માટે આવશ્યક છે કે ગુરુદેવના વચનનો આશય સમજીને તેના વચનો પર ધ્યાન દઈને વિચારણા કરે. આ શ્રવણનો પાંચમો ગુણ છે. (૬) પસાય :- શ્રવણ સમયે શિષ્ય સાંભળેલા શ્રુતને પ્રસંગાનુસાર ઊંડાણથી પારાયણ કરે તો તે શિષ્ય પારગામી બની જાય છે, તેમજ તેને ઉત્તરોત્તર ગુણોની પ્રાપ્તિ થાય છે. આ શ્રવણનો છઠ્ઠો શ્રેણ છે. (૭) પરિષિદા :- પરમ નિષ્ઠા, આસ્થાથી શ્રુત અને તેના તાત્પર્યાર્થને ધારણ કરતાં નિષ્ઠિતાર્થ થઈ જાય અને શ્રુતપરાયણ બનીને ગુરુની જેમ સૈદ્ધાંતિક વિષયનું પ્રતિપાદન કરવામાં સમર્થ બની જાય છે. માટે પ્રત્યેક જિજ્ઞાસુઓએ આગમ-શાસ્ત્રનું અધ્યયન વિધિપૂર્વક જ કરવું જોઈએ. સૂત્રાર્થ વાચના વિધિ :– આચાર્ય, ઉપાધ્યાય કે બહુશ્રુત ગુરુ માટે પણ આવશ્યક છે કે તે શિષ્યને સર્વ Page #341 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાંગ પરિચય ૨૮૧ | પ્રથમ સૂત્રનો શુદ્ધ ઉચ્ચાર અને અર્થ શિખડાવે. ત્યાર બાદ તે આગમના શબ્દોની નિયુક્તિ દેખાડે. ત્રીજીવાર ફરી એ જ સૂત્રની વૃત્તિ-ભાગ્ય, ઉત્સર્ગ–અપવાદ અને નિશ્ચય-વ્યવહાર એ દરેકના આશય નય, નિક્ષેપ, પ્રમાણ અને અનુયોગદ્વાર આદિ વિધિ વડે વ્યાખ્યા સહિત તેનો અભ્યાસ કરાવે. આ રીતે દરેક સુત્રોનો અભ્યાસ કરાવવાથી ગુરુદેવ શિષ્યને શ્રુતમાં પારંગત બનાવી શકે છે. આ પ્રમાણે નંદી સૂત્રમાં સમસ્ત જ્ઞાનનું વર્ણન છે. જ્ઞાન માટે વિનય–ભક્તિની આવક્તા હોય છે. તેથી આ સૂત્રના પ્રારંભમાં સ્તુતિ પ્રકરણ છે. તેના પછી પાંચ જ્ઞાનના પ્રકરણ પહેલા શાસ્ત્રશ્રવણના અધિકારીનું કથન છે અને પાંચ જ્ઞાનના સંપૂર્ણ વર્ણન પછી પણ આ અંતિમ સૂત્રમાં ગાથાઓના માધ્યમથી શ્રુતજ્ઞાનના અધિકારીનું કથન કરવામાં આવ્યું છે. જેની સાથે ગુરુ કે વાચનાદાતા માટે પણ ખાસ સૂચન કરવામાં આવ્યું છે કે તેઓ યોગ્ય શિષ્યને ક્રમથી વિધિપૂર્વક દરેક શાસ્ત્રની વાચના પહેલા ટૂંકમાં અને પછી વિસ્તારથી પરિપૂર્ણ કરાવવી જોઈએ. તેથી તેઓ પોતે યોગ્ય શાસ્ત્રજ્ઞાનથી પરિપૂર્ણ શિષ્યો વડે સંપન્ન થઈ જાય અને જિનશાસનની પણ મહાન પ્રભાવના થાય. આ રીતે આ નંદી સુત્ર શિષ્યો માટે, ગુરુ માટે અને જિનશાસન માટે ઘણું જ આનંદકારી અને કલ્યાણકારી તેમજ મંગલકારી છે. કેમ કે એમાં આત્માના નિજગુણ સ્વરૂપ જ્ઞાનનું જ બધું વર્ણન છે. માટે દરેક કલ્યાણના ઈચ્છુક સાધકને આ સૂત્રનું અધ્યયન અને સમાચરણ કરવું જોઈએ. નંદી સૂત્ર વ્યવહારપરંપરામાં સાતસો(૭૦૦) શ્લોક પરિમાણ કહેવામાં આવે છે. પરંતુ લાડનૂથી પ્રકાશિત આ સૂત્રના અંતમાં શાસ્ત્રનું અક્ષર પરિમાણ ૧૯૯૪૧ કહેલ છે. તેનું શ્લોક પરિમાણ દ૨૩ તથા અવશેષ અક્ષર પાંચ કહ્યા છે. શ્રુતજ્ઞાન અંગપ્રવિષ્ટ (૧૨) અંગસૂત્ર અંગબાહ્ય આવશ્યકશ્રુત આવશ્યકવ્યતિરિકતશ્રુત કાલિકશ્રુત અનેક ભેદ ઉત્કાલિકશ્રુત અનેકભેદ ૧. આચારાંગસૂત્ર ૨. સૂયગડાંગસૂત્ર ૩. ઠાણાંગસૂત્ર ૪. સમવાયાંગસૂત્ર ૫. ભગવતીસૂત્ર ૬. જ્ઞાતાધર્મકથાંગસૂત્ર ૭. ઉપાસકદશાંગસૂત્ર ૮.અંતગડસૂત્ર ૯.અનુત્તરોપપાતિકસૂત્ર ૧૦. પ્રશ્નવ્યાકરણ સૂત્ર ૧૧.વિપાકસૂત્ર ૧૨. દૃષ્ટિવાદસૂત્ર ૧. સામાયિક ૨. ચતુર્વિશતિસ્તવ ૩. વંદના ૪. પ્રતિક્રમણ ૫. કાયોત્સર્ગ ૬. પ્રત્યાખ્યાન પરિકર્મ (૭) સૂત્ર (રર) પૂર્વગત (૧૪પૂર્વ) અનુયોગ ચૂલિકા મૂળપ્રથમાનુયોગ ગંડિકાનુયોગ Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શ્રી નદી સૂત્ર જ્ઞાન પ્રત્યક્ષજ્ઞાન પરોક્ષજ્ઞાન અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન કેવળજ્ઞાન ભવધત્વવિક લાયોપથમિક | ભવપ્રત્યયિક ક્ષાયોપથમિક ઋજુમતિ વિપુલમતિ ભવસ્થ સિદ્ધસ્થ સયોગીકેવળી અયોગીકેવળી અનંતરસિદ્ધ પરંપરસિદ્ધ મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અશ્રુતનિશ્રિત શ્રુતનિશ્રિત અંગપ્રવિષ્ટ અંગબાહ્ય ઔત્પાતિકી વૈયિકી કર્મજા પરિણામિકી આવશ્યકશ્રુત આવશ્યકવ્યતિરિકત કાલિક ઉત્કાલિક અવગ્રહ ઈહા અવાય ધારણા વ્યસની વ .. વ્યંજનાવગ્રહ અથવગ્રહ નદીસૂત્ર સંપૂર્ણ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ પરિશિષ્ટ વિભાગ, [આચાર્ય શ્રી આત્મારામજી મ.સા.નાં ચિંતનો] , 1, આ વિભાગમાં આચાર્ય શ્રી આત્મારામજી મ.સા. નાં વિવિધ ચિંતન અને અનુભવોનું સંકલન છે. આ સંકલન તેઓશ્રી દ્વારા સંપાદિત નદી સૂત્રની પ્રસ્તાવનાના આધારે અનુવાદિત સંપાદિત કરવામાં આવેલ છે. તેના વિષયોની સૂચિ આ પ્રકારે છે. જાન અને મંગલાચરણનો મહિમા ૨. નદી સૂત્રનો મહિમા અધ્યાપનની કામિક પદ્ધતિ શાસ્ત્ર, સૂત્ર, આગમ અને સાહિત્ય એક ચિંતન અર્ધમાગધી ભાષા ૬. સ્થવિરાવલી શું છે? ચૌદ પૂર્વનો વિષય ૮. મતિ આદિ શાનોની પરસ્પર તુલના ૯. નદી સૂત્ર અને વ્યાખ્યાઓનું પરિમાણ ૧૦. નદી સૂત્રના કર્તા દેવવાચકનો પરિચય Page #344 -------------------------------------------------------------------------- ________________ ૮૪ પરિશિષ્ટ-૧ જ્ઞાન અને મંગલાચરણનું મહાત્મ્ય શ્રી નંદી સૂત્ર જ્ઞાનનો મહિમા : પરિવર્તનશીલ એવા આ સંસારમાં પ્રત્યેક પ્રાણીઓ દુ:ખ અને અશાંતિની ભીષણ જ્વાળામાં બળી રહ્યા છે. આ જ્વાળામાંથી બચવા માટે પ્રાણીઓ ચારે બાજુ ભટકી રહ્યા છે, પરંતુ સુખની અનંત ધારાથી તે પ્રત્યેક ક્ષણો દૂર દૂર ચાલ્યા જાય છે. તેનું મૂળ કારણ શોધવાથી જાણવા મળે છે કે માનવને પોતાનું જ અજ્ઞાન, અનંત શાંતિ, પરમ સુખ અને મુક્તિના સોપાન પર ચરણ મૂકવા દેતું નથી. પોતાનું જ અજ્ઞાન તેને સંસાર સાગરમાં ગોથા ખવડાવે છે. કહ્યું છે 'તજ્ઞાનું યંત્ર નાજ્ઞાનમ્' અજ્ઞાનનો પૂર્ણ અભાવ જ વસ્તુતઃ જ્ઞાન છે. જૈનદર્શન એવી કોઈ પણ જ્ઞાત અથવા અજ્ઞાત શક્તિનો સ્વીકાર કરતું નથી કે જેથી મનુષ્યને જ્યાં ત્યાં ભટકવું પડે. જૈનદર્શને તો સર્વ સત્તા મનુષ્યના હાથમાં જ સોંપી દીધી છે. તે ધારે તો ઉપર જઈ શકે છે અને ધારે તો નીચે પણ ગબડી પડે છે. મનુષ્યના અંતઃકરણમાં જ્યાં સુધી અજ્ઞાન રૂપી અંધકાર છે ત્યાં સુધી આત્માને સન્માર્ગે જવા દે નહીં. પરંતુ જ્યારે જ્ઞાનના અનંત કિરણો તેના આત્મામાં પ્રસ્ફુટિત થાય છે ત્યારે નિજ સ્વરૂપનું ભાન થાય છે. તે તેને પરથી હટાવીને સ્વમાં સ્થિર થવા ઈશારો કરે છે, જ્યાં અનંત સુખ અને અનંત શાંતિનો અક્ષય ભંડાર વિધમાન છે. જ્યારે સાચા સુખની પરિભાષા આપતા જૈનદર્શનકારોએ સ્પષ્ટ શબ્દોમાં ઘોષણા કરી છે કે અજ્ઞાનની નિવૃત્તિ અને આત્મામાં વિધમાન પરમાનંદ નિાનંદની અનુભૂતિ એ જ સાચા સુખની ચાવી છે. શ્રમણ ભગવાન મહાવીરે પોતાની ઓજસ્વી વાણીમાં કહ્યું છે કે આત્માની અંદર અનંત જ્ઞાનની નિરંતર ધારા વહી રહી છે, માટે અજ્ઞાન અને મોહના આવરણને હટાવવાની જરૂર છે. અજ્ઞાન જાય તો અનંત સુખની ધારા અને અનંત શાંતિનો સાગર લહેરાવા લાગે, અનંત જ્ઞાનનો સાગર આત્માની અંદર જ છે. જ્ઞાન શું છે ? આ શંકાના સમાધાન માટે આપણે આચાર્યોની ચિંતનપૂર્ણ વાણીના શરણમાં પહોંચી જઈએ અથવા સ્વયં જ પ્રખર આત્મચિંતનના ઊંડાણમાં ડૂબકી લગાવીએ તો એનો ઉત્તર આપણી સામે આવે છે કે સુખ અને દુઃખના હેતુઓથી સ્વયંને પરિચિત થવું, તેનું નામ છે જ્ઞાન. જ્ઞાન એ આત્માનો નિજ ગુણ છે અને નિજ ગુણની પ્રાપ્તિ એ જ ઉત્તમ સુખ છે. જૈનદર્શનકારોએ કહ્યું છે કે હેય, જ્ઞેય અને ઉપાદેય આદિ હેતુઓને અહેતુ અને અહેતુઓને હેતુ સમજવો, તે જ અજ્ઞાન છે. જેને જૈનદર્શનની ભાષામાં મિથ્યાત્વ પણ કહેવાય છે. દુઃખનું મૂળ કારણ પણ તે મિથ્યાત્વ જ છે. જૈનદર્શનમાં એ પણ સ્પષ્ટ કરેલ છે કે જીવ જો જ્ઞેયને સમજવાની સાથે હૈય અને ઉપાદેયનો પણ વિવેક ન રાખે તો તેનું જ્ઞાન પણ વાસ્તવમાં અજ્ઞાનની કોટીમાં ગણાય છે. આ પણ એક નય છે, અપેક્ષા છે. જ્યાં વિવેક ન હોય ત્યાં સમ્યગ્દર્શનનો અભાવ હોય છે. સમ્યગ્દર્શનથી સદ્વિવેકની પ્રાપ્તિ થાય છે. હેય અને ઉપાદેય, આત્મા અને કર્મ, બંધ અને મોક્ષના ઉપાયોને સત્બુદ્ધિના ત્રાજવા પર તોળીને તુલનાત્મક દષ્ટિથી સમજે તેને વિવેક કહેવાય છે. આ વિવેકની મશાલ જ્ઞાનની જ્યોત દ્વારા જ ઉજ્જવળ, સમુજ્જવળ અને પરમોજ્જવળ થતી જાય છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ | શ્રી આત્મારામજી મ. સા.નાં ચિંતનો | ૨૮૫ | આ રીતે વિવેકની ઉજ્જવળ ધારા વડે જીવનને પ્રજ્વલિત કરવાનું છે. વિવેકના પ્રદીપને ક્યારે ય ઝાંખો ન થવા દેવા માટે આચાર્યોએ સ્વાધ્યાયને સર્વ શ્રેષ્ઠ સાધન માનેલ છે. સ્વાધ્યાય શ્રત ધર્મનું એક વિશિષ્ટ અંગ છે, શ્રત ધર્મ માનવને ચારિત્રધર્મમાં જાગૃત કરે છે. ચારિત્ર ધર્મથી આત્માની વિશુદ્ધિ થાય છે. આત્માની વિશુદ્ધિથી કેવળજ્ઞાનની ઉપલબ્ધિ થાય છે. કેવળજ્ઞાનથી એકાંતિક અને આત્યંતિક મુક્તિ પ્રાપ્ત થાય છે અને મુક્તિથી પરમ સુખની પ્રાપ્તિ થાય છે. પરમ સુખ એ જ મુમુક્ષુઓનું પરમ ધ્યેય તેમજ અંતિમ લક્ષ્ય હોય છે. વિજ્ઞહરણ મંગલકરણ : કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં મંગલાચરણ કરવાની પદ્ધતિ પૂર્વકાળથી ચાલી આવે છે. નૂતન સાહિત્ય સર્જનના સમયે, સંકલનના સમયે, ટીકા, અનુવાદ આદિ દરેક સ્થળો પર રચનાકારો પ્રારંભમાં મંગલાચરણ કરે છે. આ પરંપરા આજ સુધી અવિચ્છિન્ન ચાલી રહી છે. આ પરંપરામાં અનેક રહસ્ય નિહિત છે, જેનાથી આપણે અનભિજ્ઞ છીએ. પ્રત્યેક શુભ કાર્યમાં અનેક પ્રકારનાવિનો આવે તે સ્વાભાવિક છે. એ કારણે અનુભવી રચનાકારોએ પોતાની રચના કરતાં પહેલાં મંગલાચરણ કર્યું છે. કેમ કે મંગલ જ અમંગલનો વિનાશ કરે છે.. શ્રેષ્ઠ કાર્ય અનેક વિનોથી પરિવ્યાપ્ત હોય છે, તે વિદનો કાર્યને પૂર્ણ થવા ન દે. માટે મંગલાચરણ કર્યા પછી જ કોઈ પણ શુભ કાર્યનો પ્રારંભ કરવો જોઈએ. મંગલાચરણ કરવાથી આવનારા સર્વ વિદનો સ્વયં ઉપશાંત થઈ જાય છે. એવી જ રીતે મંગલાચરણ કરવાથી મહાવિદ્યા પણ નિર્વિને પૂર્ણ થાય છે. માટે શિષ્ટજનોએ પ્રત્યેક શુભકાર્યના પ્રારંભમાં મંગલાચરણ કરવું જોઈએ, જેથી વિદનોનો સમૂહ સ્વયં ઉપશાંત થઈ જાય. શાસ્ત્રની આદિમાં, મધ્યમાં અને અંતમાં મંગલાચરણ કરવામાં આવે છે. શાસ્ત્રની આદિમાં કરેલું મંગલાચરણ શાસ્ત્રોની નિર્વિદને પૂર્ણતા માટે છે. તેની સ્થિરતા માટે મધ્યમંગલ સહયોગ આપે છે અને શિષ્ય પ્રશિષ્યમાં મંગલાચરણની પરંપરા ચાલુ રાખવા માટે અંતિમ મંગલ કરવામાં આવે છે. જેના દ્વારા અનાયાસે હિતમાં પ્રગતિ થઈ જાય તેને મંગલ કહેવાય. કહ્યું છે– "નવો હિતમનેતિ મનન " કેટલાક લોકો મંગલાચરણ કરવા છતાં પોતાના કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. કેટલાક મંગલાચરણ કર્યા વગર જ સફળતા પ્રાપ્ત કરી લે છે. એમાં મુખ્ય કારણ શું છે? તે પ્રશ્નનું સમાધાન એ છે- ઉત્તમવિધિથી મંગલાચરણની ન્યૂનતા અને વિદનોની પ્રબળતા હોય તો સફળતા મળતી નથી. તેમજ કોઈને વિદનનો સર્વથા અભાવ જ હોય તો તેને મંગલ કર્યા વગર જ સફળતા મળી શકે છે. તેથી મંગલની અનુપયોગિતા કે નિરર્થકતા સિદ્ધ થઈ શકતી નથી. સ્વતઃ મંગલમાં મંગલાચરણ શા માટે ? : જ્યારે અન્ય-અન્ય ગ્રંથની રચના સ્વતંત્ર રૂપે કરવામાં આવે છે, ત્યારે તેની આદિમાં મંગલાચરણની જરૂર પડે છે. પરંતુ જિનવાણી તો સ્વયં મંગલરૂપ છે અને નંદી સૂત્ર તથા તેમાં જ્ઞાનનો વિષય એ પણ પોતે જ મંગલ છે. તો પછી મંગલમય આગમમાં ફરી મંગલનો પ્રયોગ શા માટે કર્યો? જો Page #346 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૬] શ્રી નદી સૂત્ર મંગલમાં પણ મંગલનો પ્રયોગ કરીશું તો અનવસ્થા દોષ નહીં આવે? પ્રશ્ન બહુ જ સુંદર અને મનનીય છે. તેના ઉત્તરમાં કહેવાય છે કે- આગમ સ્વયં મંગલરૂ૫ છે. એમાં કોઈ સંદેહ નથી. દરેકનો શુભ ઉદ્દેશ ભિન્ન ભિન્ન હોય છે, તેની પૂર્તિ નિર્વિદનતાથી થાય તેથી આદિમાં મંગલ કરવામાં આવે છે. જેવી રીતે કોઈ તપસ્વી મુનિને તપના અનુષ્ઠાન કરવા હોય ત્યારે તપ સ્વયં માંગલિક છે તો પણ તેને ગ્રહણ કરતાં પહેલાં ગુરુની આજ્ઞા, સવિનય વંદન, નમસ્કાર વગેરે મંગલાચરણ વિધિનું આચરણ તપસ્યાની નિર્વિઘ્ન પૂર્ણાહુતિ માટે કરાય છે. એવી જ રીતે શાસ્ત્ર પણ મંગલરૂપ છે, સમ્યગુજ્ઞાનમાં પ્રવૃત્તિજનક હોવાથી આનંદપ્રદ પણ છે અને અનેક દૃષ્ટિકોણથી શાસ્ત્ર સ્વતઃ મંગલકારી છે, તોપણ અધ્યયન-અધ્યાપન, રચના તેમજ સંકલનની પૂર્વે અધ્યેતા અથવા પ્રણેતાનું આ પરમ કર્તવ્ય થઈ જાય છે કે પોતાના અભીષ્ટ શાસનદેવને તથા અન્ય સંયમ-પરાયણ શ્રદ્ધાસ્પદ ગુરુ ભગવંતને અથવા બહુશ્રુત મુનિવરોને વંદન, નમસ્કાર કરવા અને તેની સ્વીકૃતિ તથા મંગલ શુભકામના મેળવી લેવી. કેમ કે તેઓના વંદન-ગુણાનુવાદ કરવાથી વિદનનો સમૂહ સ્વયં ઉપશાંત થઈ જાય છે. જો પ્રગતિ બાધક વિગ્ન પહેલાથી જ ન હોય તો મંગલાચરણ આધ્યાત્મિક નિર્જરાનું કારણ બને છે તેમજ પુણ્યાનુબંધી પુણ્યનું પણ કારણ બની જાય છે. માટે નંદી સૂત્રની આદિમાં સ્તુતિકારે મંગલાચરણ કર્યું છે. મંગલાચરણમાં અસાધારણ ગુણોની સ્તુતિ કરવામાં આવી છે. મંગલાચરણ સ્વ-પર પ્રકાશક છે. નંદી સૂત્રમાં મંગલાચરણ કરવાથી દેવવાચકજીને તો લાભ થયો જ છે પરંતુ આ મંગલાચરણનાં પઠન અને શ્રવણથી બીજા જીવોને પણ લાભ થશે. શ્રી સંઘ અને શ્રુતધર આચાર્યો પ્રતિ તેઓની શ્રદ્ધામાં વૃદ્ધિ થશે. ચતુર્વિધ સંઘ જ ભગવાન છે. તેઓનો વિનય, ભક્તિ, બહુમાન કરવું એ ભગવત્ ભક્તિ છે. તેઓનું અપમાન કરવું તે ભગવાનના અપમાન સમાન છે. આ દેવવાચકજીના અંતરાત્માનો અંતધ્વનિ છે. દરેક માનવ શુભ ઉદ્દેશની પૂર્તિ ઈચ્છે છે. તેની નજરમાં જેની પૂર્તિ કઠિન દેખાય તેની પૂર્તિ માટે મંગલાચરણનું શરણ લેવાય છે. કાર્યમાં જ્યારે સફળતા પ્રાપ્ત થઈ જાય ત્યારે તેમાં અહંભાવ ન આવે એવો હેતુ પણ મંગલાચરણની પાછળ રહેલ છે. તે મંગલાચરણ કરનાર એમ વિચાર કરે કે આ સફળતા મારી શક્તિની નથી પણ મંગલાચરણની શક્તિથી થઈ છે, આ પ્રકારે અહંભાવની વૃદ્ધિ થતી નથી, અન્યથા અહંભાવ આવ્યા વગર રહેતો નથી. અહંભાવ એ ખરેખર વિનયનો નાશ અને વિદનોનું આહ્વાન કરે છે. મંગલાચરણથી અચિંત્ય લાભ : (૧) વિનોપશમન – જેમ માર્તન્ડના પ્રકાશથી સર્વત્ર તિમિરનો નાશ થઈ જાય છે તેમ મંગલાચરણ કરવાથી વિદનો સ્વયં નષ્ટ થઈ જાય છે. ભલે કંટક યુક્ત માર્ગ કેમ ન હોય! પણ તે સ્વચ્છ, નિષ્કટક બની જાય છે. ધ્યેયની પૂર્તિ નિરાબાધ પૂર્ણ થઈ જાય છે અને દરેક પ્રકારના આવતા વિદનો ઉપશાંત થઈ જાય છે. (૨) શ્રદ્ધા - મંગલાચરણ કરવાથી પોતાના ઈષ્ટદેવ પ્રતિ શ્રદ્ધા દઢ બને છે. કહ્યું પણ છે– "દા પરમ કુલ્લાહ" શ્રદ્ધાને પ્રાપ્ત કરવી દુર્લભ નહીં પણ અતિ દુર્લભ છે. શ્રદ્ધા સાધનાની આધારશિલા છે. શ્રદ્ધાથી જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. "શ્રદ્ધાવાન મને જ્ઞાનમ" શ્રદ્ધા આત્માની ઉન્નતિનો મૂળ મંત્ર છે. માટે જેનાથી શ્રદ્ધા દઢત્તર બને છે, તે કાર્ય સાધક માટે કરણીય હોય છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ | શ્રી આત્મારામજી મ. સા.નાં ચિંતાનો. ૨૮૭ | (૩) આદર -મંગલાચરણ કરવાથી ઈષ્ટદેવ અને ઉદ્દેશ્ય બન્ને પ્રતિ આદર વધે છે. જ્યાં બહુમાન છે ત્યાં અવિનય, અશાતના, અવહેલના થવાનો પ્રશ્ન જ ઉત્પન્ન થતો નથી. પરંતુ સાધક દોષોથી સર્વથા સુરક્ષિત રહે છે. (૪) ઉપયોગ શઢિ - જ્યારે કોઈ પોતાના ઈષ્ટદેવના અસાધારણ ગુણોની સ્તુતિ કરે છે ત્યારે ઉપયોગ વિશુદ્ધ અને સ્વચ્છ બની જાય છે, તેમજ આત્મામાં પરમાત્મતત્ત્વ ઝળકી ઉઠે છે. (૫) નિર્જરા :- મંગલાચરણ કરવાથી અશુભ કર્મોની નિર્જરા થાય છે. જેમ તલાદિથી અતિ મલિન વસ્ત્રને સાબુ સોડામાં ભીંજવીને ધોવાથી ચિકાશ તેમજ મલિનતા બન્ને દૂર થઈ જાય છે એમ મંગલાચરણ કરવાથી કર્મની ચિકાશ અને કષાયની મલિનતા દૂર થઈ જાય છે. () અધિગમ (લોકોત્તર ભાવ) - મંગલાચરણ કરવાથી સમ્યકત્વનો લાભ થાય છે. જે સમ્યકત્વની ઉત્પત્તિનું વિશિષ્ટ નિમિત્ત હોય તેને અધિગમ કહેવાય અથવા વિજ્ઞાનને પણ અધિગમ કહેવાય છે. વિજ્ઞાનની વૃદ્ધિ અથવા અધિગમ એ મંગલાચરણનું કાર્ય છે. મંગલાચરણ તેનું નિમિત્ત કારણ છે. (૭) ભક્તિઃ -"મન સેવાયાં' ધાતુથી ભક્ત શબ્દ બને છે. જ્યારે મનમાં ભક્તિભાવની વૃદ્ધિ થાય છે ત્યારે તે ઈષ્ટદેવને સર્વસ્વ અર્પણ કરી દે છે. ભક્તિ પણ એક પ્રકારે આત્માની મસ્તી છે. જે તેમાં તલ્લીન થઈ જાય છે, તે બાહા ભાવોથી અને મોહ-મમતાથી દૂર રહે છે. મંગલાચરણથી ભક્તિમાં અભિવૃદ્ધિ થાય છે. જ્ઞાન અને વિવેક સાથેની ભક્તિ એ આત્મા માટે કલ્યાણકારી છે. (૮) પ્રભાવના:- જેનાથી બીજા પર પ્રભાવ પડે, જે બીજાને માર્ગ પ્રદર્શન કરે, તેને પ્રભાવના કહેવાય છે. મંગલાચરણ મનથી પણ કરી શકાય છે, ધ્યાન વડે પણ કરી શકાય છે અને સ્મરણથી પણ કરી શકાય છે. મંગલાચરણ લિપિબદ્ધ કરવાની જે પરંપરા છે તે દેહલી દીપક ન્યાયને ચરિતાર્થ કરે છે અને તે સ્વ–પર પ્રકાશક છે. તેમાં આપણું કલ્યાણ અને બીજા માટે માર્ગ પ્રશસ્ત બને છે. મંગલાચરણની પરંપરા અવિચ્છિન્ન રાખવી એ આચાર્યનો મુખ્ય ઉદ્દેશ છે, જેથી ભવિષ્યમાં શિષ્ય પ્રશિષ્ય પણ એ માર્ગનું અનુસરણ કરે તેમજ મંગલાચરણથી પ્રભાવના પણ થાય છે. મંગલાચરણ કરવાથી જીવને ઉપર્યુક્ત આઠ ગુણોની પ્રાપ્તિ થાય છે માટે લોકોત્તર ભાવમંગલ સર્વ અપેક્ષાએ લાભકારી જ છે અને લૌકિક મંગલનો અહીં પ્રસંગ નથી. કારણ કે અહીં નંદી સૂત્રના આદિ મંગલરૂપ પચાસ ગાથાની ચર્ચા છે. તે ગાથાઓ લોકોત્તરભાવ મંગલ રૂપ છે. તીર્થકરો, ગણધરો અને શ્રમણો વગેરે પંચ પરમેષ્ટી લોકોત્તર મંગલ છે. પરિશિષ્ટ-ર નિંદી સૂત્રનું મહાભ્યો કોઈ પણ વ્યક્તિ નિપ્રયોજન કોઈ પણ કાર્ય કરતી નથી. દરેક કાર્ય કરવાની પાછળ કંઈક ઉપલબ્ધિનો હેતુ સ્પષ્ટ કે અસ્પષ્ટ હોય જ છે. તો પ્રશ્ન થાય કે નંદી સૂત્રનું અધ્યયન કરવાથી જીવને કયા ગુણની પ્રાપ્તિ થાય? તેનો ઉત્તર આ શાસ્ત્રનું પવિત્ર નામ પોતે જ આપે છે કે જે શાસ્ત્ર પરમાનંદ પ્રાપ્તિનું કારણ હોય તેને નંદી કહે છે. નંદી એટલે આનંદ. આનંદના બે પ્રકાર છે– (૧) દ્રવ્ય આનંદ (૨) ભાવ આનંદ. એને બીજા શબ્દોમાં લૌકિક Page #348 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ] શ્રી નદી સૂત્ર અને લોકોત્તરિક, વ્યવહારિક અને પારમાર્થિક અથવા ભૌતિક અને આધ્યાત્મિક આનંદ પણ કહેવાય છે. એમાં પહેલા પ્રકારનો આનંદ ઔદયિકભાવમાં અંતર્ગત થાય પરંતુ બીજા પ્રકારનો આનંદ કર્મજન્ય અથવા ઉદય નિષ્પન્ન નથી. તે વસ્તુતઃ આત્માનો નિજગુણ છે. એમાં દ્રવ્ય આનંદ, અલ્પકાલિક અને બકાલિક એમ બે પ્રકારનો છે- અલ્પકાલિક દ્રવ્ય આનંદ એક ક્ષણથી લઈને કરોડ પૂર્વ સુધી રહી શકે છે અને બહુકાલિક દ્રવ્ય આનંદ ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ સુધી રહી શકે છે. આ આનંદનો આધાર બાહ્ય દ્રવ્ય છે. બાહ્ય દ્રવ્ય નિમિત્ત રૂપે છે. ઉપાદાનનું કારણ ઔદયિક ભાવ છે. એ કારણે તે સાદિ સાંત આનંદ કહેવાય છે. ભાવાનંદમાં ઔદયિક ભાવની મુખ્યતા હોતી નથી. ભાવાનંદ પણ બે પ્રકારનો હોય છે– (૧) સાદિ–સાંત (૨) સાદિ-અનંત. જ્યાં સુધી સમ્યગુદષ્ટિ જીવ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી દૂર રહે છે ત્યાં સુધી ભાવાનંદ ચાલુ જ રહે છે. જ્યારે પથમિક અને ક્ષાયોપથમિક ભાવમાં સમ્યગ્દર્શન અને સમ્યગુચારિત્રનો લાભ થાય છે ત્યારે અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે. તે આનંદ સાદિ સાંત કહેવાય છે પરંતુ જ્યારે આત્મા પૂર્ણરૂપે ક્ષાયિક ભાવને પ્રાપ્ત કરે છે ત્યારે તે જ આનંદ સાદિ અનંત કહેવાય છે. સાદિ અનંત ગુણ આત્મામાં સદાય એક સરખો રહે છે. નંદી સૂત્ર પાંચ જ્ઞાનનું પરિચાયક હોવાથી શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાન ક્ષાયોપથમિક છે માટે તજ્જન્ય આનંદ પણ ક્ષાયોપથમિક હોવાથી સાદિ સાંત છે.પરંતુ એના દ્વારા સાદિ અનંત આનંદ તરફ પ્રગતિ કરાય છે. જ્યારે ક્ષાયિકજ્ઞાન-કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તે આનંદ સાદિ અનંત બને છે. તે અનુપમ, અવિનાશી સદાકાળ ભાવી આનંદને નિત્યાનંદ પણ કહેવાય છે. નંદી સૂત્ર અભુત ચિંતામણિ રત્ન છે. જોકે દ્રવ્ય અને ભાવ બન્ને પ્રકારના આનંદનું અસાધારણ નિમિત્ત કારણ છે. કેમ કે સ્વાધ્યાય કરવાથી શુભ ભાવ ઉત્પન્ન થાય છે તેનાથી પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય છે. પુણ્ય દ્રવ્ય-આનંદનું કારણ છે. સ્વાધ્યાય કરતી વખતે જે ભાવોની વિશુદ્ધિ થાય છે તે નિર્જરાનું કારણ બની જાય છે. નિર્જરાથી કર્મનો ભાર ઉતરે છે. આત્મા જેમ જેમ કર્મના ભારથી હળવો થતો જાય તેમ તેમ અપૂર્ણ આનંદ પૂર્ણતા તરફ વધતો જાય છે. શ્રુતજ્ઞાન આત્માને સ્વસ્થ બનાવે છે. શ્રુતજ્ઞાન વિકારોને બાળનાર મહાતેજપુંજ છે. મુક્તિની સીડી પર ચડવા માટે શ્રુતજ્ઞાન સોપાન છે, સંસાર સાગરને પાર કરવા માટે સેતુ છે, આત્માને સ્વચ્છ અને નિર્મળ બનાવવા માટે વિશુદ્ધ જળ છે. જિનવાણી એ દિવ્ય અને અનુપમ ઔષધિ છે. જે ભવરોગ અને કર્મરોગ બન્નેને નષ્ટ કરી દે છે. એ વૈષયિક સુખની વિરેચન કરનારી ઔષધ છે. જિનવચન ચિરકાળથી વ્યાપ્ત મોહરૂપ વિષને ઉતારનાર અમૃત છે. જોકે જન્મ–જરા મરણ તેમજ આધિ વ્યાધિને હરણ કરનાર અચૂક નુસખો (નોરવેલો છે. સર્વ દુઃખોને એકાંતિક અને આત્યંતિક ક્ષય કરનાર આ વિશ્વમાં કોઈ જ્ઞાન હોય તો તે આગમજ્ઞાન છે. પ્રસ્તુત નંદી સૂત્રમાં ઉપર્યુક્ત દરેક ઉપમાઓ અને દિવ્ય ઔષધિઓ ઘટિત થઈ જાય છે. આવા આ નંદી સૂત્રની સ્વાધ્યાય કરવાથી ચિત્ત એકાગ્ર થાય છે. તેથી સાધક ત્રણ ગુપ્તિના ધારક બને છે અને ત્રણ શલ્યને દૂર કરનાર બને છે. તે ત્રણ શલ્ય નીચે મુજબ છે (૧) માયાશલ્ય - વ્રતોમાં જેટલા અતિચાર લાગે, જે દોષોથી મૂળગુણ તથા ઉત્તરગુણ દૂષિત થાય છે, તેમાં માયાની મુખ્યતા હોય છે. કોઈની આંખમાં ધૂળ નાખીને વ્રતોને દૂષિત કરવા, ચારિત્રમાં કપટ યુક્ત Page #349 -------------------------------------------------------------------------- ________________ | શ્રી આત્મારામજી મ. સા.નાં ચિંતનો | ૨૮૯ | આચરણ કરવું, લોકોમાં ઉચ્ચ ક્રિયા દેખાડવી અને ગુપ્તપણે દોષોનું સેવન કરવું, આ પ્રકારે દોષોનું સેવન પ્રાય: માયાથી કરાય છે. જ્યારે શક્તિ અને ભાવનાને અનુરૂપ ક્રિયા કરવામાં આવે છે ત્યારે માયાનું સેવન થતું નથી. માયાનું ઉન્મેલન તો આલોચના કરવાથી થાય છે. (૨) નિદાનશલ્ય - રૂપ, બળ, સત્તા, ઐશ્વર્યની પ્રાપ્તિ માટે, દેવત્વ અને વૈષયિક સુખની તૃપ્તિ માટે ઉપાર્જન કરેલ સંયમ અને તપના બદલામાં તે વસ્તુઓની મનથી માંગણી કરવી; ઉપર બતાવેલી વસ્તુની ઈચ્છા કરવી, દઢ સંકલ્પ કરવો, ભૌતિક સુખની આકાંક્ષા રાખવી એટલે તપ અને સંયમને તે વસ્તુઓ માટે મનમાં ને મનમાં જ વેચી નાંખવો; એ નિદાન શલ્ય કહેવાય છે. એ આત્માને જન્મ જન્માંતર સુધી કાંટાની જેમ બેચેન બનાવી દે છે. સમસ્ત આકાંક્ષાઓથી રહિત માત્ર કર્મથી મુક્તિ મેળવવાનું લક્ષ રાખવાથી આ નિદાન શલ્યથી બચી શકાય છે. (૩) મિથ્યાદર્શનશલ્ય - આ પણ એક પ્રકારનો આધ્યાત્મિક રોગ છે. તેનાથી આત્મા પ્રતિદિન બિમાર અને અશાંત રહે છે. એનાથી વૈરાગ્ય, સંયમ, તપ, સદાચાર, ધર્મ એ બધા નકામા થાય છે. તેનાથી બુદ્ધિમાં નાસ્તિકતા, હૃદયમાં કલુષિતા, વૈષયિક સુખમાં આસક્તિ થાય છે. આ મિથ્યાત્વ જીવને પ્રભુથી વિમુખ અને ધર્મથી વિરૂદ્ધ બનાવે છે. મિથ્યાદષ્ટિનું લક્ષ્યબિંદુ અર્થ અને કામ જ હોય છે, તે ક્યારેક તેની પ્રાપ્તિ માટે પુણ્યની સાધના પણ કરી લે છે, તે પણ સંસારવૃદ્ધિ કરનાર જ છે. એમ આ મિથ્યાત્વ પણ આત્મા માટે શલ્ય સમાન દુઃખદાઈ જ થાય છે. ત્રણે ય શલ્યો સંસારની અર્થાત્ ભવભ્રમણની વૃદ્ધિ કરાવનાર છે, પાપ પ્રવૃત્તિમાં જોડનાર છે અને દુર્ગતિ અપાવનાર છે. આલોચના કરવાથી અને નંદી સૂત્રની આરાધના કરવાથી ઉપર બતાવેલ દરેક શલ્યો નીકળી જાય છે. જેમાં લાગી ગયેલા કાંટાને કાઢી નાંખવાથી શાંતિ થાય છે તેમ ત્રણ શલ્ય રૂપ કાંટાને કાઢી નાંખવાથી સમ્યગુદર્શનની અને ચારિત્રની આરાધના તથા આત્માજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તત્ત્વાર્થ સૂત્ર અ.૭, સૂત્ર ૧૩ માં કહ્યું છે "નિરાલ્યોnતી" શલ્ય નીકળે તો જીવ વ્રતોનો આરાધક બને છે અને શ્રુતજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. નદી સુત્ર અનંત સુખનો ભંડાર છે અને મોક્ષના સુખનું કારણ તેમજ સાધન છે, વિજયધ્વજનું અમોઘ સાધન છે અને દરેક પ્રકારના ભયથી મુક્ત બનાવે છે. આગમ ખરેખર દર્પણ છે જેનું અવલોકન કરવાથી પોતાનામાં છુપાયેલા અવગુણ સ્પષ્ટ દેખાય છે. આગમ આત્માને પરમાત્માપદની પ્રેરણા આપનાર પરમ ગુરુ છે. આગમજ્ઞાનથી મન અને ઈન્દ્રિયો શાંત અને સમાધિ ભાવમાં સ્થિર થઈ જાય છે. આગમનું જ્ઞાન આત્માની અદ્ભુત શક્તિને જગાડે છે. નંદીસૂત્ર આત્માના ગુણોની સૂચી છે. તેનું અધ્યયન કરવાથી અંતઃકરણમાં વીતરાગતા પ્રગટે છે. ક્લેશ, મનની મલિનતા અને હિંસા વગેરે દુર્ગુણો સહજમાં શમી જાય છે. આગમ અત્યંત ઉપયોગી છે એ દષ્ટિકોણને લક્ષમાં રાખીને પૂર્વાચાર્યોએ યથાશક્ય આગમોને વિચ્છિન્ન થવા દીધા નહીં. જો શાસ્ત્રનો વિષય ગહન હોય, અધ્યયન અને અધ્યાપન કરનારાઓનું સમાધાન અને સ્પષ્ટીકરણ ન થઈ શકે તો તે આગમ કાલાંતરમાં સ્વતઃ વિચ્છિન્ન થઈ જાય છે. માટે તેઓએ ગહન વિષયને અને પ્રાચીન શબ્દાવલિઓને સુગમ અને સુબોધ બનાવવા માટે નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ, Page #350 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ | શ્રી નદી સૂત્ર અવચૂર્ણિ, હિન્દી, ગુજરાતીમાં શબ્દાર્થ, ભાવાર્થ અને વિવેચન આદિ લખેલ છે. જિજ્ઞાસુઓના મનમાં આગમ પ્રત્યે રૂચિ જાગે, ભણવું અને ભણાવવાની પરંપરા અક્ષણ રહે, પોતાનો ઉપયોગ જ્ઞાનમાં પરોવાયેલ રહે એટલા માટે આગમની ખાસ જરૂર છે. ચતુર્વિધસંઘ તીર્થ પણ આગમના આધારે જ રહે છે. શ્રુતજ્ઞાનથી સ્વ અને પર બન્નેને લાભ થાય છે. ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે– આગમના અભ્યાસથી જ્ઞાનનો લાભ થાય છે, મન એકાગ્ર બને છે. શ્રુતજ્ઞાનથી ધર્મમાં સ્થિર રહી શકાય છે. જે સ્વયં ધર્મમાં સ્થિર રહે છે તે બીજાને પણ ધર્મમાં સ્થિર કરી શકે છે. માટે શ્રુતજ્ઞાન ચિત્તની સમાધિનું મુખ્ય કારણ છે. નંદી સૂત્ર અને જ્ઞાન : નંદી સૂત્રનું જેવું નામ છે એવું જ એનું વર્ણન છે. પરંતુ આપણે જ્યારે "નંદી" એવું નામ ભણીએ અથવા સાંભળીએ ત્યારે બુદ્ધિ શીઘ્રતાથી એવો નિર્ણય નથી કરી શકતી કે આ સૂત્રમાં કયા વિષયનું વર્ણન છે? નંદી અને જ્ઞાનનો પરસ્પર શું સંબંધ છે? જ્ઞાનનું પ્રતિપાદન કરનાર શાસ્ત્રનું નામ નંદી શા માટે રાખ્યું હશે? આ રીતે અનેક પ્રશ્નો ઉત્પન્ન થાય છે. વાસ્તવમાં જોઈએ તો એવા કોઈ પ્રશ્ન નથી કે જેનો ઉત્તર ન મળે. હા, એ વાત અલગ છે કે કોઈને કોઈના પ્રશ્નોના ઉત્તર આપી શકવા માટે જ્ઞાન હોય છે અને કોઈને ન હોય. "સુરિ સમૃદ્ધ" ધાતુથી નંદી શબ્દ બને છે. સમૃદ્ધિ દરેકને આનંદ દેનારી હોય છે, તે સમૃદ્ધિ બે પ્રકારની છે– દ્રવ્યસમૃદ્ધિ અને ભાવસમૃદ્ધિ. ૧) દ્રવ્યસંપત્તિ- જંગમ મિલ્કત, સ્થાવર મિલ્કત, કનક, રત્ન અને અભીષ્ટ વસ્તુની પ્રાપ્તિને દ્રવ્યસમૃદ્ધિ કહેવાય. (૨) ભાવસંપત્તિ- મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ ભાવસમૃદ્ધિ છે. દ્રવ્યસંપત્તિ નિસ્પૃહ વ્યક્તિને આનંદવર્ધક થતી નથી. પરંતુ જેનાથી અજ્ઞાનની સર્વથા નિવૃત્તિ થઈ જાય તે જ્ઞાનલાભ સર્વ માટે અવશ્યમેવ આનંદ વિભોર કરનાર બને છે. પૂર્વભવને યાદ કરાવનાર જાતિસ્મરણ આદિ જ્ઞાન કોઈને થાય તે એક સમૃદ્ધિ અથવા લબ્ધિ છે. તે પણ આનંદપ્રદ બને છે. માટે કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી પણ આ શાસ્ત્રનું નામ નંદી રાખેલ છે. જેમ અંધારી ગલીમાં ભટકતી વ્યક્તિને અકસ્માત દીપક મળી જાય તો, તેને પ્રસન્નતા ઉત્પન્ન થાય છે, તેમ જ્ઞાન પણ સ્વ–પર પ્રકાશક છે. તેનો લાભ થવાથી કોને હર્ષ ન થાય? જે શાસ્ત્રમાં સવિસ્તર પાંચ જ્ઞાનનું વર્ણન છે તે જ્ઞાનથી પણ આનંદની અનુભૂતિ થાય છે. જો તે જ્ઞાન આપણામાં ઉત્પન્ન થઈ જાય તો પછી કહેવાનું જ શું હોય? જ્ઞાન પણ આત્મામાં છે અને આનંદ પણ આત્મામાં છે. જે શાસ્ત્ર આત્માની અખંડ જ્યોતિને જગાવે તેને નંદી (શાસ્ત્ર) કહેવાય છે. જ્યારે આત્મા ભાવસમૃદ્ધિથી સમૃદ્ધ બની જાય છે ત્યારે તે પૂર્ણ રૂપે સચ્ચિદાનંદ બની જાય છે તે નિઃસીમ આનંદનું જે અસાધારણ કારણ છે તેને નંદી સૂત્ર કહેવાય છે. એવો કોઈ નિયમ નથી કે આનંદ વ્યક્તિને જ્ઞાનવર્ધક હોય પરંતુ જ્ઞાન નિયમથી વ્યક્તિને આનંદવર્ધક જ હોય છે. આ કારણે દેવવાચકજીએ પ્રસ્તુત આગમનું નામ નંદી રાખેલ છે. Page #351 -------------------------------------------------------------------------- ________________ | શ્રી આત્મારામજી મ. સા.નાં ચિંતનો ૨૯૧ | પરિશિષ્ટ-૩ અિધ્યાપનની ક્રમિક પદ્ધતિથી संहिता य पदं चेव, पयत्थो पयविग्गहो।। चालणा य पसिद्धि य, छव्विहं विद्धि लक्खणं ॥ અધ્યયનની પદ્ધતિ છ પ્રકારની છે– (૧) સંહિતા (૨) પદ (૩) પદનો અર્થ (૪) પદનો વિગ્રહ (૫) ચાલના (૬) પ્રસિદ્ધિ. (૧) સંહિતા - અધ્યયનનો સૌ પ્રથમ ક્રમ છે–વર્ણ અથવા સૂત્રનો શુદ્ધ ઉચ્ચાર કરવો. શુદ્ધ ઉચ્ચારણ विन। वाइद्धं, वच्चामेलियं, हीणक्खर, अच्चक्खरं, पयहीणं, वियणहीणं, जोगहीणं, પોસહી વગેરે અતિચારના દોષો લાગે તો શ્રુતજ્ઞાનની આરાધના ન થઈ શકે પણ વિરાધના થાય. (૨) ૫૬ - શબ્દને પદ કહેવાય છે. સૂત્રમાં આવેલ પદો સુવા છે કે હિન્ત છે? અવ્યય છે કે ક્રિયાવિશેષણ છે? એ પ્રમાણે પદોને જાણવાં અનિવાર્ય છે. જ્યાં સુધી આ રીતે પદનું જ્ઞાન નહીં થાય ત્યાં સધી સત્રનું શુદ્ધ ઉચ્ચારણ થઈ શકે નહીં. માટે પદોની, શબ્દોની ઓળખાણ કરાવવી, એ અધ્યયન પદ્ધતિનો બીજો ક્રમ છે. (૩) પુલાઈ :- સત્રમાં જેટલા પદ કે શબ્દો હોય તેના અર્થનો બોધ કરવો. કરાવવો. શબ્દાર્થનો બોધ થવાથી જ સૂત્રનો ભાવાર્થ સમજી શકાય છે. જેમ કે રેવા = દેવતા,વિ = પણ, = તેને, નમંતિ = નમસ્કાર કરે છે, કાર્સ = જેનું, ધમ્મ = ધર્મમાં, તથા = સદા, મળો = મન લાગેલું છે. આ પ્રમાણે પદોના અર્થને શીખવાનો, જાણવાનો પ્રયાસ કરવો એ અધ્યયન પદ્ધતિનો ત્રીજો ક્રમ છે. તેને પદાર્થજ્ઞાન કહેવાય. જ્યાં સુધી પ્રત્યેક પદ અને તેના અર્થનું જ્ઞાન ન થાય ત્યાં સુધી આગળના અધ્યયનમાં પ્રગતિ થઈ શકતી નથી. (૪) પવિપ્ર :-સંયુક્ત કે સંધિ થયેલા અથવા સમાસ થયેલા પદોનો વિગ્રહ કરવો, સમ્યક પ્રકારે સંધિ વિગ્રહ કરવો, સંધિ છોડવી, સંયુક્ત પદોને છૂટા પાડવા, એ અધ્યયનનું ચોથું અંગ છે. જેમ કેનવથત્યાત્માનમતિ નન્સી 1 એનો પદ વિગ્રહ કરવો જેમ કે– નનયંતિ + આત્માન + કૃતિ + નવી જે આત્માને આનંદિત કરે તેને નંદી કહેવાય છે. સારી રીતે પદોને છૂટા પાડવાથી વિભક્તિનું સાચું જ્ઞાન થઈ જાય છે, તેથી ખરેખર અર્થ સ્પષ્ટ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે જે લાંબા વાક્યો અને કઠિન શબ્દો હોય તેનો સીધો શબ્દાર્થ ન કરી શકાય ત્યારે તેનો પદવિગ્રહ કરવાનું શીખવવું જોઈએ. માટે અહીં શબ્દાર્થ પછી પદ વિગ્રહનો ક્રમ લેવાયો છે. (૫) વાવના :- પદવિગ્રહ કર્યા પછી મૂળ સૂત્રમાં અથવા અર્થમાં પ્રશ્ન અને તર્ક કરવાનો અભ્યાસ કરવો. જેમ કે પ્રસ્તુત સૂત્રનું નામ કોઈક પ્રતમાં હ્રસ્વ ઈકારમાં નત્રિ લખેલ છે અને કોઈક પ્રતમાં દીર્ઘ ઈકારમાં નવ્વી' લખેલ છે. વસ્તુતઃ શુદ્ધ શબ્દ કયો છે? નંદિ કે નંદી? તેની વ્યુત્પત્તિ કઈ ધાતુથી થઈ છે? એ બન્ને શબ્દ કયા લિંગમાં રૂઢ છે. આ પ્રમાણે શબ્દ વિષે પ્રશ્ન કરવો તેને શબ્દ ચાલના કહેવાય છે. આ આગમને નંદી શા માટે કહેલ છે? નંદી અને જ્ઞાનનો પરસ્પર શું સંબંધ છે? એ પ્રમાણે અનેક પ્રશ્નો અર્થ વિષે કરવામાં આવે તેને અર્થ ચાલના કહેવાય. Page #352 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯૨ ] શ્રી નંદી સૂત્ર (૬) પ્રસિદ્ધિ:- પ્રસિદ્ધિનો અર્થ ધારણ અથવા સમાધાન થાય છે. શંકાનું સમાધાન કરવું, પ્રશ્નનો ઉત્તર આપવો, કહેલ સૂત્ર અને અર્થની સિદ્ધિ કરવી. ક્યારેક શિષ્ય પ્રશ્ન કરે છે તેનો ઉત્તર ગુરુ આપે છે અને ક્યારેક ગુરુ પ્રશ્ન કરે છે અને ગુરુ જ ઉત્તર આપે છે. ક્યારેક પ્રશ્ન ગુરુ કરે છે અને ઉત્તર શિષ્ય પણ આપે છે તેને પ્રસિદ્ધિ કહેવાય છે. જેમ કે– પહેલા ચાલનામાં પ્રશ્ન કર્યો હતો તેનો ઉત્તર અહીં આપે છે. નજિક નન્હી? "નહિ વૃદ્ધ'આ ધાતુથી તેની નિષ્પતિ થાય છે માટે બન્ને શબ્દો શુદ્ધ છે. નંદિ પુલિંગ છે અને નંદી શબ્દ સ્ત્રીલિંગ છે. બન્નેનો અર્થ એક જ થાય છે પરંતુ પ્રાચીન પદ્ધતિ પ્રમાણે આગમમાં નંદી એટલે કે દીર્ઘ ઈકારનો પ્રયોગ કરેલ છે અને તેને આર્ષ ભાષા કહેવાય છે. જિનભદ્રગણીજીએ વિશેષાવશ્યક ભાષ્યમાં સ્ત્રીલિંગમાં નંદી શબ્દનો પ્રયોગ કર્યો છે, જેમ કે मंगलमहवा नन्दी, चउव्विहा मंगलं च सा नेया । दव्वे तूर समुदओ, भावम्मि य पंचनाणाई ॥ તેનાથી સિદ્ધ થાય છે કે દીર્ઘ ઈકાર સહિત નંદી તે પ્રમાણે લખવું સર્વથા ઉચિત છે. "આમોય સમિતિઓ દ્વારા પ્રકાશિત મલયગિરિ વૃત્તિમાં નવ્વીસૂત્રક, નન્યવૃત્તિ, નન્દનો પાક આ પ્રમાણે શબ્દનો પ્રયોગ કરેલ છે. સમસ્ત પદમાં પણ દીર્ઘ કાર સહિત નંદીનો પ્રયોગ કર્યો છે. જે રીતે ભાવનંદીથી અતિરિક્ત નામ નહિ સ્થાપના નવી દ્રવ્ય નકિએનો હૃસ્વ ઈકાર સહિત પુલિંગમાં પ્રયોગ થઈ શકે છે અને દીર્ઘ ઈકાર સહિત સ્ત્રીલિંગમાં પ્રયોગ થઈ શકે છે તેમાં કોઈ દોષ નથી. આ શબ્દ વિષયક સમાધાન છે. એવી જ રીતે અર્થ ભાવાર્થ વિષયક સમાધાનમાં નંદીનો અર્થ અને નંદી તથા જ્ઞાનનો સુમેળ સમજાવવો જોઈએ. તે ભાવાર્થ પાછળ 'નંદીનો મહિમા પ્રકરણમાં કરી દીધેલ છે. સાર એ છે કે તેનું અધ્યયન કરવાથી પરમ આનંદની પ્રાપ્તિ થાય છે, માટે આ આગમનું નામ નંદી રાખેલ છે. એને અર્થ વિષયક પ્રસિદ્ધિ કહેવાય છે. આ ક્રમથી જો ઉપાધ્યાય અથવા ગુરુ શિષ્યને અભ્યાસ કરાવે તો તે જ્ઞાન વિજ્ઞાન રૂપે પરિણત થઈ શકે છે. આ રીતે સંહિતા, પદ, પદાર્થ, પદવિગ્રહ, ચાલના અને પ્રસિદ્ધિ આ ૬ અંગોથી કરેલ અધ્યયન પરિપૂર્ણ વિકાસને પામે છે. પરિશિષ્ટ-૪ શાસ્ત્ર, સૂત્ર, આગમ, સાહિત્યો જુદા જુદા ઉચ્ચારણવાળા આ શબ્દો સામાન્ય રીતે એકાર્થક જેવા છે. પરંતુ વિશેષરૂપે દરેક શબ્દની વ્યુત્પત્તિનો અર્થ કંઈક ભિન્ન પણ હોય છે. માટે અહીં આ શબ્દોનાં વિશ્લેષણ કરવામાં આવે છે. શાસ્ત્ર : શાસ્ત્ર એ કાગળ, સ્યાહી, લિપિ કે ભાષાનું નામ નથી. જો આ ચાર સાધનને શાસ્ત્ર કહેવાય તો કોકશાસ્ત્ર અને અર્થશાસ્ત્રને પણ શાસ્ત્ર કહેવાશે. પરંતુ એવા લૌકિકશાસ્ત્રનું અહીં કોઈ પ્રયોજન નથી. "શાસુ અનુશિષ્ટ" ધાતુથી શાસ્તા, શાસ્ત્ર, શિક્ષા, શિષ્ય અને અનુશાસન ઈત્યાદિ શબ્દ બને છે. શાસ્તા કોને કહેવાય? જેનું જીવન ઉન્નતિના શિખર પર પહોંચી ગયું હોય, જેના વિકારો સર્વથા વિલય થઈ Page #353 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મારામજી મ. સા.નાં ચિંતનો ગયા હોય અથવા જેનું જીવન શાસ્ત્રમય બની ગયું હોય, તેને શાસ્તા કહેવાય. ઔપપાતિક સૂત્રમાં શ્રમણ ભગવાન મહાવીરને પણ શાસ્તા કહેલ છે. તેઓશ્રીએ ભવ્ય જીવોને સન્માર્ગ પર ચાલવાની શિક્ષા આપી છે અર્થાત્ સત્(સાચી) શિક્ષા દેનારાને શાસ્તા કહેવાય છે અને તેઓશ્રીના પ્રવચનને શાસ્ત્ર કહેવાય છે, અનુશાસનમાં રહેનારાને શિષ્ય કહેવાય છે અને અનુશાસનમાં રહેવા માટે જે સંકેત પ્રાપ્ત થાય છે તેને શિક્ષા કહેવાય છે. કેવળી અને ગુરુના અનુશાસનમાં રહેવું તેનું નામ ધર્મ છે. શાસ્ત્રથી હિત શિક્ષા પ્રાપ્ત થાય છે. જે શિષ્ય અનુશાસનમાં રહે તે જ હિત શિક્ષાને ગ્રહણ કરી શકે છે. ''શાસના∞ાસ્ત્ર મિત્ શિક્ષા દેવાના કારણે નંદીસૂત્ર પણ શાસ્ત્ર કહેવાય છે. "શાસ્યતે પ્રાખિનોનેનેતિ શાસ્ત્રમ્" જેના વડે પ્રાણીઓને સુશિક્ષિત કરવામાં આવે તેને શાસ્ત્ર કહેવાય છે. " ૨૯૩ ઉમાસ્વાતિજીએ શાસ્ત્રની વ્યુત્પત્તિ બહુ સુંદર શૈલીમાં કરી છે. ''શાસુ - અનુશિબ્દો" અને "બ્રેક પાને'' ધાતુથી વ્યુત્પત્તિ કરી છે. તે પછી તેઓએ શાસ્ત્ર શબ્દની ભાવાત્મક વ્યાખ્યા અતિ સુંદર પ્રકારે કરી છે– જે પ્રાણીઓનું ચિત્ત રાગ–દ્વેષના કારણે ઉદ્ઘત, મલિન તેમજ કલુષિત થઈ રહ્યું છે, જે ધર્મથી વિમુખ છે, જે દુઃખની જવાળાથી બળી રહ્યા છે; તેના ચિત્તને સ્વચ્છ અને નિર્મળ બનાવવામાં જે નિમિત્ત છે, ધર્મમાં ચિત્તને લગાડનાર છે અને સર્વ પ્રકારના દુઃખથી રક્ષા કરનાર છે, તેને શાસ્ત્ર કહેવાય છે. આચાર્ય સમંતભદ્રજીએ શાસ્ત્રનું લક્ષણ બહુ સુંદર બતાવ્યું છે, જેમ કે– (૧) જે આપ્તપુરુષ વડે કહેવાયું હોય (૨) જેનું કોઈ ઉલ્લંઘન કરતા ન હોય (૩) જે પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણથી વિરુદ્ધ ન હોય (૪) જે તત્ત્વનો ઉપદેશ કરનાર હોય (૫) જે સર્વ જીવોનું હિત કરનાર હોય (૬) જે કુમાર્ગનો નિષેધ કરનાર હોય. આ છ લક્ષણ જેમાં ઘટિત થતા હોય તેને શાસ્ત્ર કહેવાય. શાસ્ત્રીય જ્ઞાન સ્વ—પર પ્રકાશક હોવાથી ગ્રાહ્ય છે. સત્ શિક્ષા દેવાના કારણે નંદીસૂત્ર પણ શાસ્ત્ર કહેવાય છે. શાસ્તાની પ્રધાનતાથી શાસ્ત્રની પ્રધાનના થઈ જાય છે. સૂત્ર ઃ અર્થને કે મોક્ષાર્થને સૂચિત કરે તે સૂત્ર. તીર્થંકરો દ્વારા અર્થ રૂપે ઉત્પન્ન થઈને ગણધરો દ્વારા ગ્રંથ રૂપે રચાય તેને સૂત્ર કહેવાય છે. નંદીસૂત્રનું સંકલન પણ ગણધરકૃત અંગસૂત્રોના આધારે કરેલ છે. સૂત્રના આધારે ચાલનાર વ્યક્તિ પથભ્રષ્ટ થયા વગર સંસારરૂપ સાગરને તરી જાય છે. જેવી રીતે દોરામાં પરોવાયેલી સોય સુરક્ષિત રહે છે પણ દોરા વગરની સોય સુરક્ષિત રહેતી નથી અર્થાત્ ખોવાઈ જાય છે, એવી જ રીતે જેણે શ્રદ્ધાપૂર્વક સૂત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હોય તેવા જીવો સંસારમાં ભટકતા નથી. નંદી સૂત્રમાં જ્ઞાનનું વર્ણન છે, જ્ઞાનથી આત્મા પ્રકાશવાન બને છે. જેમ ચળકતા પદાર્થો અંધારામાં ગુમ થતા નથી એમ જ્ઞાન થયા પછી જીવો સંસારરૂપ અંધકારમાં ગુમ થતા નથી. સૂત્રથી અતિરિક્ત અન્ય કોઈ માર્ગ કે સાધન છે નહીં કે જેમાં મહાર્થને ગર્ભિત કરી શકાય. જેમ બહુમૂલ્ય રત્નોમાં સેંકડો સુવર્ણમુદ્રાઓ લાખો રૂપિયા અને કરોડો પૈસાઓ સમાય જાય છે એમ જ શબ્દની અપેક્ષાએ સ્વલ્પ માત્રામાં હોય તોપણ અર્થમાં મહાન હોય છે. જે મનુષ્યના કષાય અને વિષય શાંત થઈ ગયા હોય અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષોપશમ સવિશેષ Page #354 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪] શ્રી નંદી સૂત્ર હોય તે જ સમ્યગ્દષ્ટિ જીવો સૂત્રમાંથી મહાન અર્થો કાઢી શકે છે, તે જ સુપ્ત સૂત્રને જગાડવામાં સમર્થ બની શકે છે. બીજમાં જેમ મૂળ, કંદ, સ્કન્ધ, શાખા, પ્રશાખા, કિસલય(કૂપળીયો) પત્ર, પુષ્પ, ફળ અને રસ એ બધું વિદ્યમાન છે, જ્યારે તેને અનુકૂળ વાયુ, જળ, ભૂમિ, સમય અને રક્ષાના સાધનો મળે છે ત્યારે તેમાં છુપાયેલા અથવા સુખ દશામાં રહેલા દરેક તત્ત્વો યથા સમયે જાગૃત થઈ જાય છે. તેમ આત્મામાં પણ અનંતજ્ઞાન છુપાયેલું છે. જ્યારે ગુરુદેવના મુખારવિંદથી વિનીત શિષ્ય દત્ત-ચિત્ત વડે ક્રમશઃ શ્રવણ, પઠન-મનન, ચિંતન, અનુપ્રેક્ષા કરે છે ત્યારે સૂત્રનું વિસ્તૃતજ્ઞાન ક્ષયોપશમ વડે પ્રગટ થાય છે. આ રીતે સૂત્રનું જ્ઞાન, અધ્યયન વડે અને ક્ષયોપશમ વડે તેમજ ગુરુ સાંનિધ્ય વડે પ્રગટ થાય છે. આગમ : (૧) જૈન પરિભાષામાં તીર્થકર, ગણધર અને શ્રુતકેવળી પ્રણીત શાસ્ત્રોને આગમ કહેવાય છે. (૨) અર્થ રૂપે તીર્થકરના પ્રવચનોને અને સૂત્ર રૂપે ગણધર તેમજ શ્રુતકેવળી પ્રણીત સાહિત્યને આગમ કહેવાય છે. (૩) જે જ્ઞાનનો મૂળ સોત તીર્થકર ભગવાન છે, આચાર્ય પરંપરા અનુસાર જે શ્રુતજ્ઞાન આવ્યું છે અને આવશે, તેને આગમ કહેવાય છે. (૪) આપ્તપુરુષના વચનને આગમ કહેવાય છે. (૫) જેના વડે પંચાસ્તિકાય, નવતત્ત્વ વગેરે સર્વ રીતે જાણી શકાય છે તેને આગમ કહેવાય છે. (૬) અપેક્ષાએ કેવળ જ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન, ૧૪ પૂર્વધર, ૧૦ પૂર્વધર, ૯ પૂર્વધર આ બધા વડે જાણેલ જ્ઞાનને આગમ કહેવાય છે. (૭) જે ગુરુ પરંપરાથી અવિચ્છિન્ન ગતિએ આવી રહ્યું છે તેને આગમ કહેવાય છે. (૮) જેની રચના આપ્ત પુરુષો વડે થઈ હોય તેને આગમ કહેવાય. આખ કોને કહેવાય? ઉત્તર– જે ૧૮ દોષ રહિત હોય, જેનું જીવન શાસ્ત્રમય અને ચારિત્રમય હોય, તેને આપ્ત કહેવાય છે. જે રાગદ્વેષથી મલિન હોય તેનું જ્ઞાન નિર્દોષ ન કહેવાય. માટે દોષરહિત પુરુષને આપ્ત કહેવાય છે. જૈન પરંપરામાં આગમના રચયિતા કોણ છે? ઉત્તર- આગમના મુખ્ય રચયિતા ગણધરો હોય છે. ક્યારેક તેના જ આધારથી અન્ય શ્રુતકેવળી અથવા સ્થવિરો પણ સૂત્રોનું સંપાદન કરે છે. એ આગમ મૂળરૂપ અર્ધમાગધી ભાષામાં હોય છે. (૯) બીજી અપેક્ષાએ આગમ ત્રણ પ્રકારના બતાવ્યા છે– (૧) સૂત્રાગમ (૨) અર્થાગમ (૩) તદુભયાગમ. અલ્પાક્ષરમાં અને અર્ધમાગધી ભાષામાં સૂત્રાગમ હોય છે. વિસ્તૃત અર્થ લઈને વિવિધ ભાષામાં અર્થાગમ હોય છે અને તદુભયાગમ ઉપર્યુક્ત બન્નેથી યુક્ત હોય છે. (૧૦) અન્ય શૈલીથી આગમ ત્રણ પ્રકારે છે– (૧) આત્માગમ (૨) અનંતરાગમ (૩) પરંપરાગમ. તીર્થકર ભગવંતોને બધું જ્ઞાન આત્માગમથી જ હોય છે. ગણધરોને સૂત્રાગમ આત્માગમ હોય છે અને અર્થાગમ તીર્થકર ભગવાનથી પ્રાપ્ત થાય માટે અનંતરાગમ હોય છે. બીજા સાધુઓનું જ્ઞાન અનંતરાગમ કે પરંપરાગમ બન્ને પ્રકારનું હોય છે, આત્માગમ હોતું નથી અર્થાત્ જે સાધુ તીર્થકર પ્રભુથી અર્થ મેળવે અને ગણધરોથી સૂત્ર મેળવે તો તે જ્ઞાન અનંતરાગમ કહેવાય છે. આજે આપણને મળતા આગમો બધા પરંપરાગમ રૂપ છે. આગમોમાં આવતા અધિકારોનું વિવરણ :શ્રતધ - અધ્યયનના સમુહને સ્કંધ કહેવાય છે. વૈદિક પરંપરામાં શ્રીમદ્ભાગવત પુરાણના અંતર્ગત Page #355 -------------------------------------------------------------------------- ________________ | શ્રી આત્મારામજી મ. સા.નાં ચિંતનો ૨૯૫ | સ્કંધનો પ્રયોગ કરેલ છે. તે પ્રત્યેક સ્કંધમાં અનેક અધ્યયન છે. જેનાગમોમાં કેવળ સ્કંધનો જ નહીં પણ શ્રુતસ્કંધનો ઉલ્લેખ છે. કોઈ પણ આગમોમાં બે શ્રુતસ્કંધોથી અધિક શ્રુતસ્કંધ નથી. આચારાંગ, સૂત્રકૃતાંગ, જ્ઞાતાધર્મકથા, પ્રશ્નવ્યાકરણ અને વિપાકસૂત્ર આ દરેક સૂત્રના બે ભાગ કર્યા છે. જેને જૈન પરિભાષામાં શ્રુતસ્કંધ કહેવાય છે– પહેલો શ્રુતસ્કંધ અને બીજો શ્રુતસ્કંધ. એમ બે પ્રકારે વિભાગ કરવામાં જુદા જુદા ઉદ્દેશ્ય થઈ શકે છે. આચારાંગમાં સંયમની આંતરિક વિશુદ્ધિ અને બાહ્ય વિશુદ્ધિની દષ્ટિથી, સૂત્રકૃતાંગમાં પદ્ય અને ગદ્યની દષ્ટિથી, જ્ઞાતાધર્મકથામાં આરાધક અને વિરાધકની દષ્ટિથી અથવા દષ્ટાંત અને ધર્મકથાની દષ્ટિથી તથા પ્રશ્નવ્યાકરણમાં આશ્રવ અને સંવરની દષ્ટિથી તેમજ વિપાક સૂત્રમાં દુઃખવિપાક અને સુખવિપાકની દષ્ટિથી વિષયને બે શ્રુતસ્કંધમાં વિભાજિત કરેલ છે. પ્રત્યેક શ્રુતસ્કંધમાં અનેક અધ્યયન છે અને કોઈ કોઈ સ્ત્રના અધ્યયનમાં અનેક ઉદ્દેશક પણ છે. વર્ગ - વર્ગ પણ અધ્યયનોના સમૂહને જ કહેવાય છે. અંતકતુ સૂત્રમાં આઠ વર્ગ છે. અનુત્તરોપપાતિકમાં ત્રણ વર્ગ કહ્યા છે અને જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કંધમાંદસ વર્ગ છે. ઉપાંગ સૂત્રમાં નિરયાવલિકા વગેરે પાંચ વર્ગ છે. દશા – ઉપલબ્ધ આગમોમાં એક જ સૂત્ર દશાશ્રુતસ્કંધમાં વિભાગરૂપે દશાઓ કહેલ છે. દશ અધ્યયનોના સમૂહરૂપ આગમને દશા કહેવાય છે. જેમાં જીવોની જીવન દશાનું પ્રગતિશીલ કે વિકાસશીલ વર્ણન હોય છે તેને દશા કહેવાય છે. જેમ કે– ઉપાસકદશા, અનુત્તરોપપાતિકદશા, અંતકૃદશા આ ત્રણ દશાઓમાં ઈતિહાસ છે. જે દશામાં ઈતિહાસની પ્રચુરતા નથી પણ આચારની પ્રચુરતા છે તે સૂત્રને દશાશ્રુતસ્કંધ કહેવાય. આ સૂત્રમાં દશાનો પ્રયોગ અંતમાં ન કરતાં આદિમાં કર્યો છે. શતક – ભગવતી સૂત્રમાં અધ્યયનના સ્થાને શતકનો પ્રયોગ કર્યો છે. અન્ય કોઈ આગમમાં શતકનો પ્રયોગ કર્યો નથી. શતકમાં ઉદ્દેશકરૂપ પ્રતિ વિભાગ પણ છે. પાછળના શતકોમાં અવાંતર શતક પણ છે અર્થાત્ એક શતકમાં ઘણા શતક છે. સ્થાન :- સ્થાનાંગ સૂત્રમાં અધ્યયનના સ્થાને સ્થાન' શબ્દનો પ્રયોગ કર્યો છે. તેના પહેલા સ્થાનમાં એક–એક વિષયનો, બીજામાં બે બેનું એમ કરતાં કરતાં દસમામાં દસ દસ વિષયોનું ક્રમશઃ વર્ણન કરેલ છે. સમવાય :- સમવાયાંગ સૂત્રમાં અધ્યયનના સ્થાને સમવાયનો પ્રયોગ કર્યો છે, તેમાં સ્થાનાંગની જેમ સંક્ષિપ્ત શૈલી છે પરંતુ વિશેષતા એ છે કે- એકથી લઈને કરોડ સુધીના વિષયોનું તેમાં વર્ણન કરેલ છે. સ્થાનાંગ અને સમવાયાંગને જો આગમોની સૂચિરૂ૫ છે. પ્રાભત - દષ્ટિવાદ, અને જ્યોતિષરાજપ્રજ્ઞપ્તિ(ચંદ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ)માં અધ્યયનના સ્થાને પ્રાકૃત શબ્દનો પ્રયોગ કર્યો છે અને પ્રતિ વિભાગરૂપ ઉદ્દેશકના સ્થાને પ્રાકૃત-પ્રાભૃતનો પ્રયોગ કર્યો છે. પદ - પ્રજ્ઞાપના સૂત્રમાં અધ્યયનના સ્થાને પદનો પ્રયોગ કર્યો છે અને પ્રતિવિભાગરૂપે ઉદ્દેશક પણ કહેલ છે. પ્રતિપત્તિ - જીવાભિગમ સૂત્રમાં અધ્યયનના સ્થાને પ્રતિપત્તિનો પ્રયોગ કર્યો છે. જેના દ્વારા પદાર્થોના સ્વરૂપને જાણી શકાય તેને પ્રતિપત્તિ કહેવાય છે. પ્રતિપદને યથાર્થમવ|ગબ્લેડથ આમિતિ प्रतिपत्तयः। વક્ષસ્કાર – જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં અધ્યયનના સ્થાને વક્ષસ્કારનો પ્રયોગ કર્યો છે. તેનો મુખ્ય વિષય Page #356 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ | શ્રી નદી સૂત્ર ભૂગોળ અને ખગોળનો છે. ભગવાન ઋષભદેવ અને ભરત ચક્રવર્તીનો ઈતિહાસ પણ તેમાં વર્ણિત છે. ઉદેશક - અધ્યયન, શતક, પદ અને સ્થાનના ઉપવિભાગને ઉદ્દેશક કહેવાય છે. આચારાંગ, સૂત્રકૃતાંગ, ભગવતી, સ્થાનાંગ, દશવૈકાલિક, પ્રજ્ઞાપના સૂત્ર અને જીવાભિગમ આ સૂત્રોમાં ઉપવિભાગ રૂપે ઉદ્દેશકો મળે છે. વ્યવહારસૂત્ર, બૃહત્કલ્પ, નિશીથ આ ત્રણે સૂત્રોમાં અધ્યયનના સ્થાને ઉદ્દેશકનો પ્રયોગ કરેલ છે. અધ્યયન – જેનાગોમાં અધ્યાયનો પ્રયોગ નથી પરંતુ અધ્યયનનો પ્રયોગ કર્યો છે અને તે અધ્યયનોનાં નામ નિર્દેશ પણ કરેલ છે. તે અધ્યયનોનાં નામથી જ જાણી શકાય છે કે આ અધ્યયનમાં અમુક વિષયનું વર્ણન છે. આચારાંગ, સૂત્રકૃતાંગ, જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશાંગ, અંતકૃતદશાંગ, અનુત્તરોપપાતિક, પ્રશ્નવ્યાકરણ, વિપાક, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, આવશ્યક અને ઉપાંગ સૂત્ર(નિરયાવલિકા આદિ સૂત્ર) આ દરેકમાં આગમકારોએ અધ્યયનનો પ્રયોગ કર્યો છે. નંદી સૂત્રમાં શ્રુતસ્કંધ, વર્ગ, પ્રતિપત્તિ, પદ, શતક, સ્થાન, પ્રાભૃત, સમવાય, વક્ષસ્કાર અને ઉદ્દેશકનું કથન નથી. માત્ર એક અધ્યયન રૂપ છે.જેમાં કેટલાય પ્રકરણો છે એમ માની શકાય છે. પરંતુ નંદીના સૂત્રકાર શ્રી દેવવાચકે આ સૂત્રમાં કોઈ વિભાગ પાડેલ નથી. સાહિત્ય : સાહિત્ય કોને કહેવાય? ઉત્તર- જે પ્રાણીમાત્રને હિતકારી અને પ્રિયકારી હોય તેને સાહિત્ય કહેવાય. સમસ્ત દેશના સર્વ ગદ્ય, પદ્ય, ગ્રંથો, લેખો આદિના સમૂહને સાહિત્ય કહેવાય છે. સર્વ ભાષા અને સર્વ લિપિઓનો સમાવેશ સાહિત્યમાં થઈ જાય છે. સાહિત્ય ભાવોનું સંકલન કરવામાં એક મુખ્ય સાધન છે. ભાષા, વ્યવહાર, વાર્તાલાપ, વ્યાખ્યાન, શિક્ષા, લેખ, પુસ્તક, ચિત્ર, પત્ર આદિ દરેક સાહિત્યના જ અંગ છે. સાહિત્યના વિવિધ રૂપ છે. કરુણ સાહિત્ય વાંચવાથી લોકો શોકાતુર થઈ જાય છે, પૈર્ય તૂટી જાય છે. પ્રેમ સાહિત્યથી બીજાઓ પ્રત્યે અનુરાગ અને વાત્સલ્યભાવ જાગૃત થાય છે. શાંતિ સાહિત્યથી લોકો શાંતિના પૂજારી થઈ જાય છે. નોક ઝોક સાહિત્યથી હસવાનું થાય છે. જ્યારે આગમ સાહિત્યથી જીવને અહિંસા, સત્ય, અસ્તેય, સદાચાર, અપરિગ્રહ, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચાર, સંવર, નિર્જરા, ન્યાય, નીતિ અને બંધનથી મુક્તિ આદિ સગુણો તરફ જવાની પ્રેરણા મળે છે. આગમશાસ્ત્ર સાહિત્ય જગતમાં મૂર્ધન્ય સ્થાન ધરાવે છે. આગમ સાહિત્ય દરેક પ્રાણીઓને અમર બનાવનાર, જીવનને મંગલમય બનાવનાર તેમજ આત્મામાં આનંદની અભિવૃદ્ધિ કરાવનાર છે. તેનાથી મોહરૂપ નિદ્રા દૂર થાય છે, અજ્ઞાનરૂપ અંધકાર સદા માટે લુપ્ત થઈ જાય છે. તેનું અધ્યયન કરવાથી સદા શાંતિનો અનુભવ પ્રાપ્ત થાય છે. નંદી સૂત્ર પણ સાહિત્યના જગતમાં આગવું સ્થાન ધરાવે છે. પરિશિષ્ટ-૫ અર્ધમાગધી ભાષા આગમની ભાષા અનાદિકાળથી અર્ધમાગધી છે. પરંપરા પ્રમાણે ઔપપાતિક સુત્રમાં દર્શાવ્યા પ્રમાણે તીર્થકર અર્ધમાગધી ભાષામાં પ્રવચન આપે છે. તીર્થકર દરેક ભાષાના પરિજ્ઞાતા હોય છે અને દરેક ભાષા બોલી શકે છે. અર્ધમાગધી ભાષા સરસ, સુકોમળ અને સર્વોત્તમ છે. તીર્થંકર પ્રભુના વચન તો Page #357 -------------------------------------------------------------------------- ________________ 'શ્રી આત્મારામજી મ. સા.નાયિતનો | | ૨૯૭ | સરસ, સુકોમળ અને સર્વોત્તમ જ હોય છે. ભલે તે ગમે તે ભાષામાં બોલે. પ્રભુ દ્વારા ઉચ્ચારિત કોઈ પણ ભાષા આર્ય-અનાર્ય, દ્વિપદ-ચતુષ્પદ વગેરે દરેક માટે હિતકર, શિવંકર અને સુખ દેનારી હોય છે. તીર્થંકર પ્રભુના ભાષાતિશયના કારણે તેની વાણીને દરેક પ્રાણી પોતાની ભાષાને અનુરૂપ સમજી લે છે. આ ભાષાનો અતિશય ફક્ત ભગવાન મહાવીરમાં જ હતો એમ નહીં પણ દરેક તીર્થકરોને આવો વાણીનો અતિશય હોય છે. કેટલાક લોકોની એવી ધારણા છે કે- આ અર્ધમાગધી ભાષા તે સમયે મગધદેશના અર્ધા ભાગમાં બોલચાલની ભાષા હતી માટે તેને અર્ધમાગધી ભાષા કહેવાય છે. વાસ્તવમાં એવું નથી. એકાંતે કેવળ શબ્દની વ્યુત્પત્તિ પર જ ધ્યાન ન દેવું જોઈએ. આગમની અર્ધમાગધી ભાષા હોય, એ અનાદિનો નિયમ છે. મહાવિદેહ ક્ષેત્રમાં પણ આગમ અર્ધમાગધી ભાષામાં જ હોય છે. અર્ધમાગધી ભાષા એ દેવવાણી છે. આ તેની બીજી વિશેષતા છે. પંચમ અંગ શ્રી ભગવતી સૂત્રમાં એક સ્થાને ભગવાન મહાવીરને ગણધર ગૌતમે પ્રશ્ન કર્યો– ભગવન્! દેવો કઈ ભાષામાં બોલે છે? કઈ ભાષા તેને પ્રિય હોય? સર્વજ્ઞ પ્રભુ મહાવીર સ્વામીએ કહ્યું– ગૌતમ! દેવો અર્ધમાગધી ભાષામાં બોલે છે અને તે ભાષા તેને પ્રિય અને રૂચિકર છે. ઉપર્યુક્ત પ્રમાણોથી સિદ્ધ થાય છે કે– માગધી ભાષા એક સ્વતંત્ર ભાષા છે. મગધદેશની અપેક્ષાએ તેનું આ નામ નથી. દેવો એ બોલતા હોવાથી તે ભાષા સર્વથી શ્રેષ્ઠ છે. માટે અનાદિકાળથી આગમ સર્વ શ્રેષ્ઠ ભાષામાં હોય છે. નંદી સૂત્રની ભાષા પણ અન્ય આગમોની જેમ સુગમ અને સારગર્ભિત અર્ધમાગધી ભાષા છે. કેટલાકની માન્યતા છે કે તીર્થકર અર્થ પ્રરૂપક છે માટે કોઈ પણ ભાષાનો આગ્રહ તેને હોતો નથી. બીજું તેને વચનાતિશય હોય છે માટે પણ તેને ભાષાનો આગ્રહ આવશ્યક નથી. સર્વજ્ઞ હોવાને કારણે તે કોઈ પણ ભાષામાં બોલી શકે અને પ્રવચન આપી શકે છે. વિચાર કરીએ તો વાસ્તવમાં શાસ્ત્રની ભાષા અને વ્યવહારની ભાષા એકજ ન હોવી જોઈએ. કારણ કે શાસ્ત્ર એક વિશિષ્ટ ભાષામાં હોવા જોઈએ તો જ તેની સુરક્ષા અને મહત્તા ટકી શકે છે. પ્રવચન સામાન્ય જનભાષામાં હોય છે. આ વિષયમાં એટલે કે તીર્થકરની ભાષાના વિષયમાં અંગ આગમ મૌન છે. ઉવવાઈ સુત્રના આધારે તીર્થકરો અર્ધમાગધીમાં પ્રવચન આપે એ ધારણા વધારે પ્રચલિત છે, છતાં તે અનુપ્રેક્ષણીય અને શોધનીય અવશ્ય છે. પરિશિષ્ટ-૬ સ્થિવિરાવલી શું છે ? અનેક વિદ્વાન મુનિવરોની એવી ધારણા છે કે- નંદી સુત્રની આદિમાં મંગલાચરણની અંતર્ગત જે સ્થવિરાવલી છે, તે પટ્ટધર આચાર્યોની છે. કોઈક કહે છે કે એ દેવવાચકજીની ગુર્વાવલી છે. પરંતુ આગમની અનુપ્રેક્ષા કરતાં આ સ્થવિરાવલી પટ્ટધર આચાર્યોની હોય એવું લાગતું નથી અને દેવવાચકજીની ગુર્નાવલી હોય તેવું પણ લાગતું નથી. વસ્તુતઃ દેવવાચકના મનમાં જે જે પરમ શ્રદ્ધેય શ્રતધર હતા, તેનો પરિચય તેઓએ ગાથાઓમાં લૌકિક અને લોકોત્તર ગુણોની સાથે આપેલ છે. કોઈપણ ગચ્છના આચાર્ય ઉપાધ્યાય અથવા વિશિષ્ટ આગમધર તેમજ અનુયોગાચાર્ય હોય, તેઓના પવિત્ર નામનો ઉલ્લેખ આ સ્તુતિ ગાથાઓમાં કરેલ છે. પરંતુ કોઈ એક જ પરંપરા, કુળ કે Page #358 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ | શ્રી નંદી સૂત્ર ગચ્છનો એમાં આગ્રહ રાખેલ નથી. તેના વિષે અનેક પ્રમાણ છે. જેમ કે– આચાર્ય સંભૂતિવિજયજી યશોભદ્રજીના શિષ્ય હતાં. આચાર્ય સંભૂતિવિજય અને આચાર્ય ભદ્રબાહુ સ્વામી એ બન્ને ગુરુભાઈ હતા અને સ્થૂલિભદ્રજી સંભૂતિવિજયજીના શિષ્ય હતા. તે બધા યુગપ્રધાન આચાર્ય થયા હતા. આચાર્ય સ્થૂલિભદ્રજીને બે શિષ્ય હતા- (૧) મહાગિરિ ૨) સુહસ્તી. તે બન્ને ક્રમશઃ આચાર્ય થયા હતા પણ ગુરુ શિષ્ય ન હતા. આર્ય નાગહસ્તીજી વાચક વંશમાં થયા હતા. સિંહનામના મુનિવરે બ્રહ્મદીપિક શાખાના પરંપરાગત ઉત્તમ વાચક પદને પ્રાપ્ત કર્યું હતું. વાચક નાગાર્જુનને પણ દેવવાચકજીએ વંદન કર્યા છે. તે આચાર્ય ન હતા પણ વાચક હતા. વાચક ઉપાધ્યાયને કહેવાય છે. અર્થાત્ વાચક શબ્દ ઉપાધ્યાય માટે નિર્ધારિત હતો. આ ઉદાહરણોથી પ્રતીત થાય છે કે દેવવાચકજીએ દઢ શ્રદ્ધાપૂર્વક યુગપ્રધાન વાચકોની સ્તુતિ અને વંદન પણ કર્યા છે. કલ્પસૂત્રની સ્થવિરાવલી પર જો આપણે દષ્ટિપાત કરીએ તો આચાર્ય વજસેનજી ૧૪ મા પટ્ટધરા હતા, તેને ચાર શિષ્ય હતા. (૧) નાઈલ (૨) પોમિલ (૩) જયંત (૪) તાપસ. તેની ચાર શાખાઓ નીકળી છે. દેવવાચકજીએ ભૂતદિન્ન આચાર્યનો પરિચય આપતા કહ્યું છે "નાત જવા નવિં " તેનાથી પણ આ સિદ્ધ થાય છે કે- નંદીસૂત્રમાં ગુર્નાવલી નથી પણ યુગપ્રધાન આચાર્ય અથવા અનુયોગાચાર્ય કોઈ પણ શાખા અથવા પરંપરામાં થયા છે, તેઓની સ્તુતિ મંગલાચરણ રૂપે તેઓએ કરી છે. આ વિચારણા પરથી એમ સિદ્ધ થાય છે કે નંદી સૂત્રમાં યુગપ્રધાન, વિશિષ્ટ વિદ્વાન તેમજ શ્રતધર આચાર્ય, ઉપાધ્યાય વગેરે જે કાલિકશ્રુતના અનુયોગ(અર્થપરમાર્થ)ના ધારક થયા અને હતા તે મહાન પુરુષોના પવિત્ર નામનો ઉલ્લેખ આ સ્તુતિ ગાથાઓમાં છે. નંદી સૂત્રની પચાસમી ગાથાથી પણ આ વાતની સિદ્ધિ થાય છે. તે ગાથાનો ભાવ આ છે– ઉપરની ગાથાઓમાં વર્ણવેલ મહાપુરુષો સિવાય અન્ય જે કોઈ પણ કાલિક શ્રતના અનુયોગને ધારણ કરનારા શ્રમણ ભગવંતો થયા છે તે બધાને નમસ્કાર કરીને હું હવે જ્ઞાનની પ્રરૂપણા રૂપ નદી સત્રનું કથન કરીશ. આ ગાથામાં દેવવાચકજીએ બીજા બધા વડીલ સાધુઓ કે પદવીધરો એમ ઉલ્લેખ ન કરતાં કાલિકશ્રુતના અનુયોગધરોનો જ ઉલ્લેખ કર્યો છે. માટે અહીં જ્ઞાનના વર્ણન પ્રસંગે વિશિષ્ટ શ્રતધરોને વિશિષ્ટ જ્ઞાનીઓને સ્મરણ વંદન કર્યા છે. કોઈ પણ શાખા કે પટ્ટાવલીનો તેમાં આગ્રહ નથી. પરિશિષ્ટ ચૌદ પૂર્વનો વિષય (૧) ઉત્પાદ પૂર્વ - જીવ, કાળ અને પુદ્ગલ આદિ દ્રવ્યોના ઉત્પાદ, વ્યય અને ધ્રુવતત્વનું વિશાળ વર્ણન છે. "સદ્દવ્યતન " એમાં સત્ શું છે? ઉત્તર- "ત્યા થથ થવ્યયુક્ત સત્ " જેમાં આ ત્રણે ય હોય તેને સત્ કહેવાય છે અને જે સત્ છે તે જ દ્રવ્ય છે. આ પૂર્વમાં ઉત્પાદ, વ્યય અને ધવ્ય એ ત્રણેયનું વિસ્તૃત વર્ણન છે. (૨) અવિનયપૂર્વ :- આમાં ૭00 સુનય અને ૭૦૦દુર્નય, પંચાસ્તિકાય, પદ્રવ્ય અને નવપદાર્થનું વિસ્તારથી વર્ણન કરેલ છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મારામજી મ. સા.નાં ચિંતનો (3) वीर्यानुप्रवादपूर्व :- આમાં આત્મવીર્ય, પરવીર્ય, ઉભયવીર્ય, બાલવીર્ય, પંડિતવીર્ય, બાલપંડિતવીર્ય, ક્ષેમવીર્ય, ભાવવીર્ય અને તપવીર્યનું વિશાળ વર્ણન છે. ૨૯૯ (૪) અસ્તિનાસ્તિપ્રવાવપૂર્વ :- આમાં જીવ અને અજીવના અસ્તિત્વ અને નાસ્તિત્વધર્મનું વર્ણન છે. જેમ કે– જીવ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાએ અસ્તિ રૂપ છે અને તે જ જીવ પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવની અપેક્ષાએ નાસ્તિરૂપ છે. આ રીતે અજીવના વિષે પણ વર્ણન છે. (૫) જ્ઞાનપ્રવાપૂર્વ :- આમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનનું સ્પષ્ટ વર્ણન છે. દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ અનંત અને સાદિ સાંત વિકલ્પોનું અને પાંચ જ્ઞાનનું સવિસ્તાર વર્ણન કરનાર આ જ પૂર્વ છે, કેમ કે તેનો મુખ્ય વિષય જ્ઞાન છે. (૬) સત્યપ્રવાવપૂર્વ :- આમાં વચનગુપ્તિ, વાક્યસંસ્કારના કારણો, વચનના પ્રયોગો, દશ પ્રકારની સત્ય ભાષા, બાર પ્રકારની વ્યવહાર ભાષા, દશ પ્રકારની અસત્ય ભાષા અને દસ પ્રકારની મિશ્ર ભાષાનું વર્ણન કરેલ છે. અસત્ય અને મિશ્ર એ બન્ને ભાષાઓની ગુપ્તિ, સત્ય અને વ્યવહાર ભાષામાં સમિતિનો પ્રયોગ કરવો જોઈએ. અભ્યાખ્યાન, ક્લેશ, પૈશુન્ય, મૌખર્ય, રતિ, અરતિ, ઉપધિ, નિકૃતિ, અપ્રણતિ, મોષ, સમ્યગ્દર્શન તથા મિથ્યાદર્શન વચનના ભેદથી ભાષા ૧૨ પ્રકારની છે. (૧) કોઈ પર જૂઠું કલંક ચડાવવું તેનું નામ ગમ્યાાન કહેવાય. (૨) ક્લેશ કરવો તેને હ કહેવાય. (૩) પાછળથી દોષ પ્રગટ કરવા અથવા સકષાય ભેદનીતિને વૈશુન્ય કહેવાય. (૪) ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સિવાયના વચનનો પ્રયોગ કરવો તેને મૌવર્ય કહેવાય અથવા અસંવન્દ્વ વચન પ્રતાપ કહેવાય. (૫) વિષયાનુરાગજનક વચનને પતિ કહેવાય. (૬) બીજાને હેરાન પરેશાન કરનારા વચનને અથવા આર્તધ્યાનજનક વચનને અત્તિ કહેવાય. (૭) મમત્વ–આસક્તિ-પરિગ્રહ રક્ષણ-સંગ્રહ કરનારા વચનને ૩ધિ કહેવાય. (૮) જે વચનથી બીજાને માયામાં ફસાવવાની અથવા બીજાની આંખમાં ધૂળ નાંખવાની અથવા વિવેક બુદ્ધિને શૂન્ય કરી દેવાની પ્રવૃત્તિ હોય તેને નિવૃત્તિ કહેવાય. (૯) જે વચનથી સંયમ–તપની વાત સાંભળીને પણ ગુણીજનો સમક્ષ મસ્તક ઝુકે નહીં તેને અપ્રગતિ કહેવાય. (૧૦) જે વચનથી બીજા ચૌર્યકર્મમાં પ્રવૃત્ત થઈ જાય તેને મોજ કહેવાય. (૧૧) સન્માર્ગની દેશના દેનારા વચનને ક્ષમ્ય વર્ણન વચન અને (૧૨) કુમાર્ગમાં પ્રવૃત્તિ કરાવે તેને મિથ્યાવર્ણનવચન કહેવાય. જે સત્ય વચનના બાધક છે, સાવધ ભાષા છે તે હેય છે. સત્ય અને વ્યવહાર એ બે ભાષા ઉપાદેય છે. એ સિવાય અન્ય જે કંઈ પણ સત્યાંશ છે તેના મૂળ સ્રોત આ પૂર્વ છે. (૭) આત્મપ્રવાલપૂર્વ :- આમાં આત્માનું સ્વરૂપ બતાવ્યું છે. આત્માના અનેક પર્યાયવાચી શબ્દો બતાવ્યા છે. જેમ કે– ચૈતન્ય, પ્રાણી, અનંત શક્તિવાન. દસ પ્રાણોથી જીવન વ્યતીત કરનારને જીવ કહેવાય છે. જીવ બે પ્રકારના છે– સંસારી અને સિદ્ધ. આત્માના વિષયમાં સંપૂર્ણ વર્ણન આ પૂર્વમાં છે. જીવ વિષે જુદી જુદી વ્યાખ્યા આ પ્રકારે છે– जीवो कत्ता य वत्ता य पाणी भोत्ता य पोग्गलो । वेदो विण्हू सयंभू य सरीरी तह माणवो ॥१॥ Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ | શ્રી નંદી સૂત્ર सत्ता जंतु य माणी य मायी जोगी य संकुडो । असंकुडो य खेयण्णू अंतप्पा तहेव य ॥२॥ (૧) ગીત :- દ્રવ્ય પ્રાણ ૧૦ છે. દ્રવ્ય પ્રાણ વડે જે જીવે તે સંસારી જીવ કહેવાય અને નિશ્ચય નયથી અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય આ ચાર પ્રાણોથી જીવે તેને સિદ્ધ ભગવાન કહેવાય છે. (૨) વા - શુભ-અશુભ કાર્ય કરે છે માટે તેને કર્તા કહેવાય છે. (૩) વવત્ત :- સત્ય, અસત્ય, યોગ્ય અને અયોગ્ય વચન બોલે છે માટે તેને વક્તા કહેવાય છે. (૪) પ્રાળ :- પ્રાણને ધારણ કરે તેને પ્રાણી કહેવાય છે. પ્રાણ દશ છે. (૫) બોવ - ચાર ગતિમાં પુણ્ય અને પાપનું ફળ ભોગવે છે તેથી ભોક્તા કહેવાય છે. (૬) પોકાણ :- વિવિધ પ્રકારના શરીરો વડે પુલોને ગ્રહણ કરે છે, પૂર્ણ કરે છે, એને ગાળે છે માટે તેને પુગલ કહેવાય છે. (૭) વેર :- સુખ દુઃખનું વેદન કરવાથી અથવા જાણવાથી તેને વેદ કહે છે. (૮) વિષ્ણુ :- પ્રાપ્ત થયેલા શરીરને વ્યાપ્ત કરવાથી તેને વિષ્ણુ કહેવાય. (૯) સ્વયંભૂ - સ્વતઃ આત્માનું અસ્તિત્વ છે, પરતઃ નથી માટે સ્વયંભૂ છે. (૧૦) રર :- સંસાર અવસ્થામાં સૂક્ષ્મ અને સ્કૂલ શરીરને ધારણ કરનારો છે. (૧૧) માનવ :- મનુ એટલે જ્ઞાન. જે જ્ઞાન સહિત જન્મે તે માનવ અથવા નિષેધક છે અને નવ નો અર્થ છે નવીન, સંપૂર્ણ અર્થ થયો જે નવીન નથી પણ અનાદિ છે તેને માનવ કહેવાય. (૧૨) સજા :- જે પરિગ્રહમાં આસક્ત રહે છે અથવા જે પહેલાં હતા, અત્યારે છે અને ભવિષ્યમાં રહેશે તેને સર્વ કહેવાય છે. (૧૩) ગંતુ :- આત્મા કર્મના યોગે ચાર ગતિમાં ઉત્પન્ન થયા કરે છે માટે તેને જંતુ કહે છે. (૧૪) માની :- તેઓને માન કષાય હોય છે અથવા સ્વાભિમાની હોવાના કારણે માની કહેવાય છે. (૧૫) માથી - તેઓ સ્વાર્થના માટે કપટ કરે છે માટે તેને માયી કહેવાય છે. (૧૬) યોજના :- મન, વચન અને કાયાનો વ્યાપાર અર્થાત્ ક્રિયા કરે છે તેથી યોગી કહેવાય છે. (૧૭) સંકટ :- જ્યારે સુક્ષ્મ શરીરને ધારણ કરે છે ત્યારે આત્માના પ્રદેશોને સંકચિત કરી દે છે તેથી તેને સંકુટ કહેવાય. (૧૮) મiટ:- કેવળી જ્યારે કેવળ સમુઘાત કરે છે ત્યારે આત્માના પ્રદેશોને સમસ્ત લોકાકાશમાં વ્યાપ્ત કરે છે માટે તેને અસંકુટ કહેવાય. (૧૯) ત્રિજ્ઞ - પોતાના સ્વરૂપને અને લોકાલોકને જાણવાથી ક્ષેત્રજ્ઞ કહેવાય. (૨૦) અંતરાત્મા :- આઠ કર્મોની અંદર રહે છે તેથી તેને અંતરાત્મા કહેવાય છે. (૮) વર્મપ્રવાલપૂર્વ :- એમાં કર્મોની આઠ મૂળ પ્રકૃતિ અને ઉત્તર પ્રકૃતિનો બંધ, ઉદય, Page #361 -------------------------------------------------------------------------- ________________ | શ્રી આત્મારામજી મ. સા.નાં ચિંતાનો. ૩૦૧ | ઉદીરણા, સત્તા,ક્ષેત્રવિપાકી, જીવવિપાકી, પુદ્ગલવિપાકી, ધ્રુવોદય, અધૂવોદય, ધ્રુવબંધિની, અધુવબંધિની, ઉદ્વર્તન, અપવર્તન, સંક્રમણ, નિકાચિત-નિધત, પ્રકૃત્તિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ, પ્રદેશબંધ, અબાધાકાળ આદિનું વર્ણન છે. કયા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિનો બંધ થાય છે? કેટલી પ્રકૃતિનો ઉદય હોય? કેટલી પ્રકૃત્તિ સત્તામાં રહે છે? આ રીતે કર્મોના અસંખ્ય ભેદો સહિતનું વર્ણન આ પૂર્વમાં છે. જીવ કેવા પ્રકારે કર્મ કરે છે? કર્મબંધના હેત કેટલા છે? તેનો ક્ષય કેવી રીતે કરી શકાય? ઈત્યાદિ વર્ણન છે. વર્તમાનમાં છ કર્મગ્રંથ, પંચસંગ્રહ, કમ્મપયડી, પ્રજ્ઞાપના સૂત્રના ૨૩ મા, ૨૪ મા, ૨૫ મા અને ૨૬ મા પદ, વિશેષાવશ્યક ભાષ્ય, ગોમ્મદસાર, કર્મકાંડ ઈત્યાદિ અનેક ગ્રંથોમાં (કર્મ સંબંધી વર્ણન) છે. આ વિષયનો મૂળસોત કર્મપ્રવાદપૂર્વ છે. (૯) પ્રત્યાખ્યાનપ્રવાદપૂર્વ :- ત્યાગની પ્રતિજ્ઞાને પ્રત્યાખ્યાન કહેવાય છે. ગૃહસ્થનો ધર્મ શું છે? શ્રાવક કોઈ પણ હેય-ત્યાજ્યને ૪૯ પ્રકારે ત્યાગ કરી શકે છે. સાધુઓ તેને ૯ કોટીથી ત્યાગ કરે છે. જેનો ત્યાગ કરવાથી મૂળ ગુણની વૃદ્ધિ થાય છે તેને મૂળ ગુણ પ્રત્યાખ્યાન કહેવાય છે અને જેનો ત્યાગ કરવાથી ઉત્તર ગુણની વૃદ્ધિ થાય તેને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન કહેવાય. ભગવતી સૂત્રના ૭ મા શતકમાં, દશવૈકાલિકમાં, ઉપાસકદશાંગમાં, દશાશ્રુતસ્કંધની છઠ્ઠી અને સાતમી દશામાં, ઠાણાંગ સૂત્રના દસમા સ્થાનમાં જે પ્રત્યાખ્યાનનું વર્ણન આવેલ છે તે દરેક પ્રત્યાખ્યાન પ્રવાદપૂર્વના નાનકડા પીયૂષ કુંડની સમાન છે. (૧) અનાગત (૨) અતિકાંત (૩) કોટિ સહિત (૪) નિયંત્રિત (૫) સાગાર (૬) અણાગાર પચ્ચખાણ (૭) પરિમાણકૃત (૮) નિરવશેષ (૯) સંકેત પચ્ચખાણ (૧૦) અદ્ધા પ્રત્યાખ્યાન એ બધા ઉત્તર ગુણ પચ્ચખ્ખાણ છે. પ્રત્યાખ્યાનનું વિસ્તૃત વર્ણન ઉપરાંત આચારના ઘણા વિષયોનું વિશ્લેષણ આ પૂર્વમાં રહેલ છે. (૧૦) વિદ્યાનુપ્રવાદપૂર્વઃ- સાતસો અલ્પવિદ્યાઓનું, રોહિણી આદિ ૫૦૦ મહાવિદ્યાઓનું, અંતરિક્ષ, ભૌમ, અંગ, સ્વર, સ્વપ્ન, લક્ષણ, વ્યંજન અને ચિહ્ન આ આઠ મહાનિમિત્તોનું આમાં વિસ્તૃત વર્ણન છે. (૧૧) અવંધ્યપૂર્વ – તેનું અપનામ 'કલ્યાણવાદી દિગંબર પરંપરામાં પ્રસિદ્ધ છે. શુભકર્મોના અને અશુભકર્મોનાં ફળોનું વર્ણન આ પૂર્વમાં મળે છે. જે કોઈ જીવ શુભ કર્મ કરે છે તે નિષ્ફળ જાય નહીં પણ ઉત્તમ દેવ બને છે, ઉત્તમ માનવ બને છે, તીર્થકર, બળદેવ, વાસુદેવ, ચક્રવર્તી બને છે. આ શુભકર્મોનું ફળ છે. આવી જ રીતે અશુભકર્મોનાં ફળથી દુર્ગતિ અને દુઃખમય જીવન મળે છે. (૧૨) પ્રાણાયુપૂર્વ – શરીર ચિકિત્સા આદિ અષ્ટાંગ આયુર્વેદિક ભૂતિકર્મ, વિષવિદ્યા, પ્રાણાયામના ભેદ પ્રભેદ, પ્રાણીઓનાં આયુષ્ય વગેરેને જાણવાની રીત આ પૂર્વમાં હોય છે. જો આ પૂર્વજ્ઞાનમાં પૂર્વધર ઉપયોગ લગાવે તો તેને પોતાની તથા બીજાઓની ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણે ય અવસ્થાનું કે આયુષ્યનું જ્ઞાન સહજ થઈ જાય છે. જ્ઞાતા સૂત્ર અનુસાર ધર્મઘોષાચા ધર્મરૂચિ અણગારનો જીવ ક્યાં ઉત્પન્ન થયો છે એ વાત આ પૂર્વના જ્ઞાનથી જાણી લીધી હતી. (૧૩) ક્રિયાવિશાલપર્વ :- ક્રિયાના બે અર્થ થાય છે– સંયમ–તપની આરાધના કરવી તેને પણ ક્રિયા કહેવાય. લૌકિક વ્યવહારને પણ ક્રિયા કહેવાય. આમાં ૭૨ કળાઓ પુરુષની અને ૬૪ કળાઓ સ્ત્રીઓની, Page #362 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદી સૂત્ર શિલ્પકળા, કાવ્યસંબંધી, ગુણસંબંધી, ગુણદોષ વિધિનું, વ્યાકરણ, છંદ, અલંકાર, રસ એ દરેકની ક્રિયાનું વિસ્તૃત વર્ણન છે. ૩૦૨ - (૧૪) લોકબિંદુસારપૂર્વ :– સંસાર અને તેનો હેતુ, મોક્ષ અને મોક્ષનો ઉપાય, ધર્મ, મોક્ષ અને લોકનું સ્વરૂપ આ દરેકનું વર્ણન લોકબિંદુસારપૂર્વમાં છે. આ પૂર્વ શ્રુતલોકમાં સર્વોત્તમ છે. અનભિલાપ્ય(અકથનીય) પદાર્થોના અનંતમા ભાગ પ્રમાણે પ્રજ્ઞાપનીય(કથનીય) પદાર્થો હોય છે અને પ્રજ્ઞાપનીય(કથનીય) પદાર્થોના પણ અનંતમાં ભાગ પ્રમાણે જ શ્રુતનિબ(સૂત્રરૂપે) હોય છે. સંખ્યાત અક્ષરોના સમુદાયને પદશ્રુત કહેવાય છે. સંખ્યાત પદોનો એક સંઘાતશ્રુત થાય છે. સંખ્યાત સંઘાતશ્રુતોની એક પ્રતિપત્તિ થાય છે. સંખ્યાત પ્રતિપત્તિઓ પર એક અનુયોગશ્રુત હોય છે. ચારે ય અનુયોગનો અંતર્ભાવ પ્રામૃત પ્રાભૂતમાં થાય છે. સંખ્યાત પ્રાભૃત પ્રાભૂતનો સમુદાય પ્રાભૂત કહેવાય છે. સંખ્યાત પ્રાભૂતનો સમાવેશ એક વસ્તુમાં થઈ જાય છે. સંખ્યાત વસ્તુઓના સમુદાયને એક પૂર્વ કહેવાય છે. પરોક્ષ પ્રમાણમાં શ્રુતજ્ઞાન અને પ્રત્યક્ષ પ્રમાણમાં કેવળજ્ઞાન મહાન છે. જેવી રીતે કેવળજ્ઞાની સંપૂર્ણ દ્રવ્ય અને તેની પર્યાયને જાણે છે, તેવી જ રીતે શ્રુતજ્ઞાની પણ સંપૂર્ણ દ્રવ્ય અને પર્યાયોને જાણે છે. અંતર બન્નેમાં ફક્ત આટલુ છે. શ્રુતજ્ઞાન ઈન્દ્રિય અને મનની સહાયતાથી જાણે છે એટલે તેની પ્રવૃત્તિ અમૂર્ત પદાર્થોમાં તેની અર્થ પર્યાયમાં અને સૂક્ષ્મ મૂર્ત પદાર્થોમાં સ્પષ્ટ રૂપે હોતી નથી. જ્યારે કેવળજ્ઞાન નિરાવરણ હોવાથી મૂર્ત કે અમૂર્ત સકલ પદાર્થોને વિશદરૂપે સ્પષ્ટ કરે છે. અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન એ બન્ને પ્રત્યક્ષ હોવા છતાં શ્રુતજ્ઞાનની તોલે ન આવે. કારણ કે પાંચ જ્ઞાનમાં શ્રુતજ્ઞાન, કલ્યાણની દૃષ્ટિએ અને પરોપકારની દષ્ટિએ સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. વ્યાખ્યા શ્રુતજ્ઞાનની જ કરી શકાય છે. શેષ ચાર જ્ઞાન અનુભવ ગમ્ય છે, વ્યાખ્યાત્મક નહીં. આત્માને પૂર્ણતા તરફ લઈ જનાર શ્રુતજ્ઞાન જ છે, માર્ગપ્રદર્શક જો કોઈ જ્ઞાન હોય તો તે શ્રુતજ્ઞાન જ છે. સંયમ અને તપની આરાધનામાં પરીષહ અને ઉપસર્ગને સહન કરવામાં સહયોગી સાધન શ્રુતજ્ઞાન છે. ઉપદેશ, શિક્ષા, સ્વાધ્યાય, ભણવું, ભણાવવું, મૂળ, ટીકા, વ્યાખ્યા એ બધું શ્રુતજ્ઞાન છે. અનુયોગદ્વાર સૂત્રમાં શ્રુતજ્ઞાનને પ્રધાન કહ્યું છે. શ્રુતજ્ઞાનની કોઈ સીમા નથી, એ અનંત છે. વિશ્વમાં જેટલા પુસ્તકો ઉપલબ્ધ છે, જેટલા લુપ્ત થઈ ગયા છે અને ભવિષ્યમાં જેટલા નવા નવા પુસ્તકો બનશે, તે દરેકનો અંતર્ભાવ દૃષ્ટિવાદમાં થઈ જાય છે. આ પ્રકારે દષ્ટિવાદ અને પૂર્વોનું જ્ઞાન એ મહાન છે, વિશાળ છે, એમાં વર્ણિત વિષય પણ અસીમ છે. જગતનાં સર્વ કથનીય વિષયોનો એમાં સમાવેશ છે. આવા જ કારણોથી ચૌદ પૂર્વના જ્ઞાનીને શ્રુત કેવળી કે જિન નહીં પણ જિન સરીખા, એમ કહેવામાં આવે છે. ૧૪ પૂર્વમાં વત્થ, ચૂલિકા, પાહુડ અને પદનું પરિમાણ પાછળ મુજબ છે – 14 - વત્યુ | ચલિકા તે પાહુડ ૨૦૦૦ ૨૮૦ ૧૦ ૧ 223 ૨ ૩ ૧૦ ૧૪ ८ ૪ ૧૨ ८ પદ પરિમાણ ૧ કરોડ ૯૬ લાખ ૭૦ લાખ Page #363 -------------------------------------------------------------------------- ________________ | શ્રી આત્મારામજી મ. સા.નાં ચિંતાનો | ૩૦૩ | ૦ x ૨૪૦ ૨૪૦ x x x x x x x x ૧૪ x] ૩૬૦ 0 લાખ ૧ કરોડમાં એક ઓછું ૧ કરોડ, ૬ પદ ૩૨૦ ૨૬ કરોડ ૪૦૦ ૧ કરોડ, ૮૦ હજાર ૬૦૦ ૮૪ લાખ ૩૦૦ ૧ કરોડ, ૧૦ લાખ ૨૦૦ - ૨૬ કરોડ ૨૦૦ ૧ કરોડ, ૫૬ લાખ ૨00 ૯ કરોડ ૨૫ ૨00 ૧૨ કરોડ, ૫૦ લાખ કુલ : | ૨૨૫ | ૩૪ ૫૭00 ૮૩૨૬૮૦૦૦૫ ચૌદ પૂર્વોનાં નામોમાં શ્વેતાંબર અથવા દિગંબર બન્ને સંપ્રદાયમાં કોઈ વિશેષ ભેદ નથી. ફક્ત અવંધ્યના સ્થાને દિગંબર પરંપરામાં કલ્યાણવાદપૂર્વ કહેલ છે. અવંધ્યનો અર્થ વૃત્તિકારે સફળ કર્યો છે, તે કલ્યાણના શબ્દાર્થની નજીક પહોંચાડે છે. દટ્ટા, ૮ મા, ૯મા, ૧૧ મા, ૧૨ મા, ૧૩ મા, અને ૧૪ મા પૂર્વોની અંતર્ગત વસ્તુઓની સંખ્યામાં બન્ને સંપ્રદાયમાં કંઈક મતભેદ છે. શેષ પૂર્વોની વસ્તુ સંખ્યામાં કોઈ ભેદ નથી. દષ્ટિવાદ શ્રુતજ્ઞાનનો રત્નાકર છે. દષ્ટિવાદ શ્રુતજ્ઞાનનો મહાપ્રકાશ છે, ચૌદપૂર્વનું જ્ઞાન દષ્ટિવાદમાં આવેલ છે. પૂર્વોનું અને દષ્ટિવાદનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? ઉત્તર-પૂર્વોનું જ્ઞાન ત્રણ પ્રકારે થાય છે– (૧) જ્યારે કોઈ વિશિષ્ટ જીવને તીર્થકર નામ ગોત્રનો ઉદય થાય છે ત્યારે તીર્થની સ્થાપના કરે છે. (તીર્થકર નામનો ઉદય કેવળજ્ઞાન થયા પછી જ થાય છે, છદ્મસ્થ કાળમાં ન થાય. આ કથન નિશ્ચય દષ્ટિથી સમજવાનું છે, વ્યવહાર દષ્ટિથી નહીં) "તીર્થ" ચતુર્વિધ સંઘને કહેવાય છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી અરિહંત ભગવાન પ્રવચન આપે છે. તે પ્રવચનથી પ્રભાવિત થઈને જે વિશિષ્ટ વેત્તા કર્મઠયોગી દીક્ષિત થાય છે તે ગણધરપદને પ્રાપ્ત કરે છે અને તે જ ચતુર્વિધ સંઘની વ્યવસ્થા કરે છે. તીર્થકર ચતુર્વિધ સંઘની વ્યવસ્થા કરતા નથી. પ્રશ્ન- શું ગણધરોનું નિર્વાચન તીર્થકર કરે છે? અથવા શ્રમણો દ્વારા નિર્વાચિત કરવામાં આવે છે કે સ્વતઃ બને છે? ઉત્તર– તીર્થકર ભગવાન દ્વારા ફરમાવેલ પ્રથમ દેશના સાંભળી સંયમ સ્વીકાર કરનાર જે જે મુનિવરોને સ્વતઃ ચૌદપૂર્વનું અથવા સંપૂર્ણ દષ્ટિવાદનું જ્ઞાન, શ્રુતજ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી થઈ જાય છે તે તે મુનિવરોને ગણધરપદ પ્રાપ્ત થાય છે. ચિંતન, મનન અને અનુપ્રેક્ષા કરતાં અથવા તો જ્ઞાન વૈરાગ્યથી સંયમમાં પ્રવેશ કરતાં જ જેને શ્રુતજ્ઞાનની મહાજ્યોતિ પ્રસ્ફટિત થઈ જાય છે અર્થાત્ ચૌદપૂર્વોનું જ્ઞાન જેને ઉત્પન્ન થઈ જાય છે તેને ગણધર પદની પ્રાપ્તિ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે જેમ તીર્થકરોને Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ] શ્રી નંદી સૂત્ર દીક્ષા ગ્રહણ કરતાં જ મન ૫ર્યવજ્ઞાન થઈ જાય છે તેમજ ગણધર થનાર આત્માઓને દીક્ષા લેતાં જ દ્વાદશાંગનું જ્ઞાન થઈ જાય છે. ગણધર બન્યા પછી જ ગણની વ્યવસ્થા ચાલુ થઈ જાય છે. તે સર્વપ્રથમ " R: Hથનો ધર્મ" આ ઉક્તિને લક્ષમાં રાખીને આચારાંગ પછી સૂત્રકૃતાંગ આ ક્રમથી અગિયાર અંગ ભણાવે છે. શ્રમણ અથવા શ્રમણી વર્ગનો ઉદ્દેશ્ય કેવળ ભણવાનો જ ન હોય પણ સાથે સંયમ અને તપની આરાધના-સાધનાનો પણ હોય છે. કેટલાક સાધક તો અધિકથી અધિક ૧૧ અંગસુત્રોનું અધ્યયન કરીને જ આત્મવિજય પ્રાપ્ત કરી લે છે. એવા સંયમ–તાપૂર્વક અધ્યયનનું અંતિમ પરિણામ કેવળજ્ઞાનનું હોય છે અથવા દેવલોકમાં દેવત્વપદને પ્રાપ્ત કરવાનું હોય છે. આહારક લબ્ધિ નિયમથી ચૌદપૂર્વધર મુનિને જ હોય છે. પરંતુ દરેક ચૌદ પૂર્વધર મુનિ આહારક લબ્ધિવાન જ હોય એવો નિયમ નથી. ચાર જ્ઞાનના ધારક અને આહારક લબ્ધિ સંપન્ન પડિવાઈ થઈને અનંત જીવો નિગોદમાં પરિભ્રમણ કરે છે. તેથી એમ જાણવા મળે છે કે અનંતગુણા હીન અને અનંતભાગહીન ચૌદ પૂર્વધરને પણ આહારક લબ્ધિ થઈ શકે છે. આવા જ્ઞાની તપસ્વી પણ મિથ્યાત્વના ઉદયથી નરક અને નિગોદમાં ભવ ભ્રમણ કરી શકે છે. જે પરિત્ત સંસારી આરાધક હોય, તે દુર્ગતિમાં પરિભ્રમણ ન કરે, પરંતુ કર્મ શેષ રહી જાય તો કલ્પપપન્ન અને કલ્પાતીત કોઈ પણ જાતના મહદ્ધિક દેવતા બની શકે છે. જ્યાં સુધી સિદ્ધત્વ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મનુષ્ય અને દેવગતિ સિવાય અન્ય કોઈ ગતિમાં જન્મ ન લે. પૂર્વધરોમાં પરસ્પર ષગુણ હાનિ-વૃદ્ધિ હોય છે. બધાનું શ્રુતજ્ઞાન સમાન હોતું નથી. ગણધર સિવાય બીજા સ્વયંબુદ્ધ, પ્રત્યેક બુદ્ધ અથવા જાતિસ્મરણ જ્ઞાનવાળાઓને પણ દ્વાદશાંગીનું જ્ઞાન સ્વતઃ થઈ શકે છે. તે ગણધર કહેવાતા નથી. તીર્થકરની પ્રથમ દેશનામાં જ ગણધર થાય છે. શેષ મુનિવરોને અધ્યયન કરવાથી દષ્ટિવાદનું જ્ઞાન થાય છે. પોઠ્ઠિલદેવે મોહમાં ફસાયેલા તેતલિપુત્ર મહામાત્યને પરોક્ષ અને પ્રત્યક્ષરૂપે પ્રતિબોધ કરીને તેના અંતરાત્માને જગાડ્યો હતો. તેના પરિણામ સ્વરૂપે તેતલિપુત્રે ઊહાપોહ કર્યો. મોહકર્મ ઉપશાંત થવાથી, મતિજ્ઞાનાવરણીયના વિશિષ્ટ ક્ષયોપશમથી મહામાત્યને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તેણે જાણ્યું કે મેં પૂર્વભવમાં મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં પંડરીકિણી રાજધાનીમાં મહાપા નામના રાજા તરીકે ચિરકાળ સુધી રાજ્યલક્ષ્મીનો ઉપભોગ કરીને સ્થવિરોની પાસે જૈન ભાગવતી દીક્ષા ધારણ કરી હતી. સંયમ અને તપની આરાધના કરતાં કરતાં મને ૧૪ પૂર્વોનું જ્ઞાન પણ પ્રાપ્ત થયું. ચિરકાળ સુધી સંયમ પર્યાયનું પાલન કરીને એક માસનું આયુષ્ય બાકી રહ્યું ત્યારે આયુષ્યની અંતિમ ક્ષણે સંલેખના સંથારા સહિત સમાધિપૂર્વક કાળ કરીને હું મહાશુક્ર નામના ૭ માં દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો હતો. ત્યાંનું દીર્ઘ આયુષ્ય સમાપ્ત થવા પર હું અહીં ઉત્પન્ન થયો છે. તેથી પૂર્વભવમાં મેં મહાવ્રતની આરાધના જે પ્રમાણે કરી છે તે પ્રમાણે કરીને અપ્રમત્ત બનીને આત્મ સાધનામાં હું સંલગ્ન બની જાઉં, તેમાં જ મારું કલ્યાણ છે. તે જાતિસ્મરણ જ્ઞાનના સહયોગથી અમદવનમાં બાહ્ય આવ્યેતર પરિગ્રહનો સર્વથા ત્યાગ કરીને તેતલિપુત્ર સ્વયંમેવ દીક્ષિત થઈને, જ્યાં તે વનમાં અશોકવૃક્ષ હતું ત્યાં પહોંચ્યા અને શિલાપટક પર બેસીને સમાધિમાં તલ્લીન થઈ ગયા. પછી એ જાતિસ્મરણ જ્ઞાન દ્વારા અનુપ્રેક્ષા કરતાં કરતાં પૂર્વભવમાં કૃત અધ્યયન આદિનું વારંવાર ચિંતન કરવા લાગ્યા. આ પ્રમાણે વિચાર કરતાં તેઓને અંગસૂત્રો તથા ચૌદપૂર્વનું જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. ત્યારે તે શ્રુતજ્ઞાન વડે Page #365 -------------------------------------------------------------------------- ________________ | શ્રી આત્મારામજી મ. સા.નાં ચિંતનો ૩૦૫ | આત્માને જગમગાવી કર્મમળને સર્વથા ભસ્મીભૂત કરીને અપૂર્વ કરણમાં પ્રવિષ્ટ થયા. ઘનઘાતી કર્મનો ક્ષય કરીને તેરમા ગુણસ્થાનમાં પ્રવેશ કરતાં તેમને કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. જાતિસ્મરણ જ્ઞાન વડે સંયમ ગ્રહણ કર્યો અને સંયમથી જ ચૌદપૂર્વનું જ્ઞાન પ્રાપ્ત થયું. તેના વડે ક્ષપકશ્રેણિમાં આરૂઢ થયા અને તેતલિપુત્રને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આ રીતે કારણ કાર્ય બને છે. તો ચૌદપૂર્વનું જ્ઞાન ઉપર્યુક્ત ઢંગથી પણ પ્રાપ્ત થાય છે અને અધ્યયન કરવાથી પણ ચૌદપૂર્વોનું જ્ઞાન થાય છે. પરિશિષ્ટ-૪ જ્ઞાનની પરસ્પર તુલના પાંચ જ્ઞાનમાં સર્વપ્રથમ મતિજ્ઞાન ત્યારબાદ શ્રુતજ્ઞાન આ ક્રમ સૂત્રકારે શા માટે અપનાવ્યો છે? શ્રુતજ્ઞાનનો પ્રયોગ પહેલા શા માટે ન કર્યો ? જોકે શ્રુતજ્ઞાન સ્વ–પર કલ્યાણમાં પરમ સહાયક છે. સમાધાન - સૂત્રકારે પાંચ જ્ઞાનનો ક્રમ જે રાખ્યો છે તે સ્વાભાવિક જ છે તેની પાછળ અનેક રહસ્યો છુપાયેલા છે. નંદી સૂત્રમાં"સુયે મધુવન" એવો ઉલ્લેખ કર્યો છે, એનો અર્થ શ્રુત મતિપૂર્વક જ હોય છે. માટે મતિજ્ઞાનનું જે પહેલું સ્થાન બતાવ્યું છે તે નિઃસંદેહ ઉચિત છે. એમ તો મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન બન્નેનું અસ્તિત્વ ભિન્ન છે તો પણ તેમાં જે સમાનતા છે તેનો ઉલ્લેખ ભાષ્ય અને વૃત્તિમાં કરેલ છે. તે આ પ્રકારે છે– (૧) સ્વામી :- જે મતિજ્ઞાનના સ્વામી છે તે જ શ્રુતજ્ઞાનનાં સ્વામી છે. ગલ્થ મ ના તત્વ સુયાબં, ગલ્થ સુયTM તત્વ મફળ જ્યાં મતિજ્ઞાન હોય ત્યાં શ્રુતજ્ઞાન છે અને જ્યાં શ્રુતજ્ઞાન છે ત્યાં મતિજ્ઞાન છે. એ પ્રમાણે બન્નેમાં સ્વામીની દષ્ટિએ સમાનતા છે. (૨) નિ:- મતિજ્ઞાનનો કાળ જેટલો છે એટલો જ કાળ શ્રુતજ્ઞાનનો છે. આ બન્નેનો કાળ સહભાવી છે. આ બન્ને જ્ઞાન એક જીવમાં નિરંતર વધારેમાં વધારે છ સાગરોપમથી કંઈક વધારે કાળ સુધી અવસ્થિત રહે છે. ત્યારબાદ જીવ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે અથવા મિથ્યાત્વમાં પ્રવિષ્ટ થઈ જાય છે અથવા મિશ્ર ગુણસ્થાનમાં એક અંતર્મુહૂર્ત માટે પ્રવિષ્ટ થઈ જાય છે. પહેલા અને ત્રીજા બન્ને ગુણસ્થાનમાં પ્રવેશ કરતાં જ્ઞાન અજ્ઞાન રૂપે પરિણત થઈ જાય છે. આ પ્રકારે કાળની અપેક્ષાએ બન્ને જ્ઞાનમાં સમાનતા છે. (૩) શરણ :- જેમ ઈન્દ્રિય અને મન મતિજ્ઞાનમાં નિમિત્ત કારણ છે તેમજ શ્રુતજ્ઞાનમાં પણ તે જ કારણ છે. માટે કારણની દષ્ટિએ બન્નેમાં સમાનતા છે. (૪) વિષય :- જેમ મતિજ્ઞાન વડે સર્વ દ્રવ્યને જાણી શકે છે તેમ શ્રુતજ્ઞાન વડે પણ સર્વ દ્રવ્યને જાણી શકે છે પરંતુ સર્વ પર્યાયનો વિષય મતિ અને શ્રુતજ્ઞાનનો નથી. આ દષ્ટિએ બન્નેમાં સમાનતા છે. (૫) પરોક્ષત્ર :- જેમ મતિજ્ઞાન પરોક્ષ પ્રમાણ છે તેમ શ્રુતજ્ઞાન પણ પરોક્ષ પ્રમાણ છે. નંદી સૂત્રમાં અને તત્વાર્થ સૂત્રમાં મતિ અને શ્રુતજ્ઞાન બન્નેને પરોક્ષ પ્રમાણમાં અંતનિહિત કરેલ છે. આ અપેક્ષાએ બન્નેમાં સમાનતા મળે છે. આદિના ત્રણ જ્ઞાનમાં પરસ્પર સાધર્મે : અહીં પ્રશ્ન એ થાય છે કે મતિ-શ્રુતના અનંતર અવધિજ્ઞાન શા માટે કહ્યું છે? મન:પર્યવજ્ઞાન શા Page #366 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૬ ] શ્રી નદી સૂત્ર માટે નથી કહ્યું? સમાધાન - આ બન્નેનો જેટલો નિકટતમ સંબંધ અવધિજ્ઞાનની સાથે છે તેટલો મન:પર્યવજ્ઞાનની સાથે નથી. ત્રણેયમાં પરસ્પર શું સમાનતા છે? એનું સવિસ્તાર વિવેચન આ પ્રમાણે છે. (૧) સ્વામી :- ઉક્ત ત્રણે ય જ્ઞાનના સ્વામી ચારે ય ગતિના સંજ્ઞી પંચેન્દ્રિય હોય શકે છે. ત્રણે ય જ્ઞાન અવિરતિ સમ્યગુદૃષ્ટિ અને સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાઓ તથા દેવ–નારકી તેમજ સમનસ્ક તિર્યંચ એ બધાને થઈ શકે છે. જે અવધિજ્ઞાનના સ્વામી છે તે મતિકૃતના પણ છે માટે સ્વામિત્વની અપેક્ષાએ પણ ઉક્ત ત્રણે ય જ્ઞાનમાં બહુ સમાનતા છે. (૨) શાણ :- મતિશ્રુતની જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે એટલી જ સ્થિતિ અવધિજ્ઞાનની પણ છે. એક જીવની અપેક્ષાએ આદિના ત્રણ જ્ઞાન જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દ સાગરોપમથી કંઈક અધિક કાળ સુધી રહે છે. આ રીતે કાળની અપેક્ષાએ ત્રણેયમાં પૂર્ણ સમાનતા છે. (૩) વિપર્યય :- મિથ્યાત્વના ઉદયથી જેમ મતિશ્રત એ બન્ને અજ્ઞાનરૂપે પરિણત થઈ જાય છે, તેમજ અવધિજ્ઞાન પણ વિર્ભાગજ્ઞાન રૂપે પરિણત થઈ જાય છે. મતિ-શ્રુત અને અવધિ એ ત્રણે ય સમ્યqસાથે હોય તો જ્ઞાન કહેવાય છે અને મિથ્યાત્વની સાથે હોય તો અજ્ઞાન કહેવાય છે. જ્યારે મતિકૃત અને વિર્ભાગજ્ઞાનધારીને સમ્ય ઉત્પન્ન થાય છે ત્યારે ત્રણે ય અજ્ઞાન જ્ઞાન રૂપે પરિણત થઈ જાય છે. જ્યારે મિથ્યાત્વનો ઉદય થાય છે ત્યારે ત્રણે ય જ્ઞાનના ધર્તા પણ અજ્ઞાની બની જાય છે. આ પ્રકારે વિપર્યય થવામાં ત્રણે ય જ્ઞાનમાં સમાનતા છે. (૪) નામ :- વિર્ભાગજ્ઞાની મનુષ્ય, તિર્યંચ, દેવતા અને નારકીને જ્યારે યથા પ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ દ્વારા સમ્યક્તની પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે પહેલા ત્રણ અજ્ઞાન હતા તે ત્રણે ય મતિ શ્રુત અને અવધિજ્ઞાન રૂપે પરિણત થઈ જાય છે માટે લાભની દષ્ટિએ ત્રણેયમાં સમાનતા છે. અવધિ અને મન:પર્યવમાં પરસ્પર સાધર્સ : અહીં પ્રશ્ન થાય છે કે અવધિજ્ઞાન પછી મન:પર્યવ શા માટે કહ્યું છે? કેવળજ્ઞાન કેમ ન કહ્યું? સમાધાન - અવધિજ્ઞાનની સમાનતા જેટલી મન:પર્યવની સાથે છે એટલી કેવળજ્ઞાનની સાથે નથી, માટે અવધિજ્ઞાન પછી કેવળજ્ઞાન ન કહેતાં મન:પર્યવજ્ઞાન કહેવાયેલ છે. બંનેની સમાનતા આ પ્રમાણે છે(૧) છકલ્થ - અવધિજ્ઞાન જેમ છવસ્થાને હોય છે એમ મન:પર્યવજ્ઞાન પણ છઘસ્થાને હોય છે. બન્નેમાં આ અપેક્ષાએ સમાનતા છે. (૨) વિષય :- અવધિજ્ઞાનનો વિષય જેમ રૂપી દ્રવ્ય છે એમ મન:પર્યવજ્ઞાનનો વિષય મનોવર્ગણાના પુગલરૂપ રૂપી દ્રવ્ય જ છે. આ પ્રમાણે તેની સમાનતા છે. (૩) ૩૫ાનાર :- અવધિજ્ઞાન જેમ ક્ષાયોપથમિક છે એમ મન:પર્યવજ્ઞાન પણ ક્ષાયોપથમિક છે. આ અપેક્ષાએ બન્નેમાં સમાનતા છે. (૪) પ્રત્યક્ષત્વ - અવધિજ્ઞાન જેમ વિકલ(દશરૂ૫) પારમાર્થિક પ્રત્યક્ષ છે એમ મન:પર્યવજ્ઞાન પણ 'ru 9. Page #367 -------------------------------------------------------------------------- ________________ | શ્રી આત્મારામજી મ. સા.નાં ચિંતનો ૩૦૭ વિકલ પારમાર્થિક પ્રત્યક્ષ છે, માટે સમાન છે. (૫) સંસાર મળ :- અવધિજ્ઞાનથી પ્રતિપાતિ(પડિવાઈ) થઈને જેમ ઉત્કૃષ્ટ દેશોન અર્ધપુલ પરાવર્તન સંસારભ્રમણ કરી શકે છે એમ જ મન:પર્યવજ્ઞાનના વિષયમાં પણ સમજી લેવું. આ રીતે બન્નેમાં સમાનતા છે. મન:પર્યવ અને કેવળજ્ઞાનમાં પરસ્પર સાધર્મે : અહીં પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે– મન:પર્યવજ્ઞાન પછી કેવળજ્ઞાનનો ક્રમ શા માટે રાખ્યો છે? સમાધાન :- પહેલું કારણ એ છે કે જેટલા ક્ષયોપથમિક જન્ય જ્ઞાન છે તેનો વ્યાસ પહેલાં કરવામાં આવેલ છે અને બીજું કારણ એ છે કે મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનની કંઈક અંશે સમાનતા છે. જેમ કે(૧) સંયત્તત્વ :- આ બન્ને જ્ઞાન સંયતને જ થઈ શકે છે, અસંયત અથવા સંયતાસંયતને નહીં. એ દષ્ટિએ બન્નેમાં સમાનતા છે. (૨) અપ્રમત્તત્વ:- મન:પર્યવજ્ઞાન જેમ અપ્રમત્તસંયતને જ થઈ શકે છે એમ કેવળજ્ઞાન પણ અપ્રમત્ત સંયતને જ થાય છે. (૩) વિપર્વત્ર :- મન:પર્યવજ્ઞાન જેમ અજ્ઞાનરૂપમાં પરિણત ન થાય એમ કેવળજ્ઞાન પણ અજ્ઞાનભાવમાં પરિણત ન થાય. બીજો પ્રશ્ન થાય છે કે કેવળજ્ઞાન દરેક જ્ઞાનોમાં શ્રેષ્ઠતમ છે છતાં તેને પહેલું સ્થાન ન દેતાં અંતિમસ્થાન શા માટે આપેલ છે? સમાધાનઃ- જે જ્ઞાન ચતુષ્ટયને પ્રાપ્ત કરવાની યોગ્યતા રાખે છે તે કેવળજ્ઞાનને પણ નિશ્ચયથી પ્રાપ્ત કરી શકે છે. જ્યાં સુધી ક્ષાયોપથમિક જ્ઞાન ન થાય ત્યાં સુધી કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય. આ શાસ્ત્રીય નિયમ છે. કોઈક જીવને મતિ, શ્રુત થયા પછી કેવળજ્ઞાન થાય છે, કોઈકને મતિ, શ્રુત અને અવધિજ્ઞાન પછી કેવળજ્ઞાન થાય છે, કોઈકને મતિ, શ્રુત, મન:પર્યવજ્ઞાન થયા પછી કેવળજ્ઞાન થાય છે અને કોઈકને ચાર જ્ઞાન થયા પછી કેવળજ્ઞાન થાય છે. પરંતુ એ ક્ષાયોપથમિક જ્ઞાન થયા વિના અજ્ઞાનમાંથી સર્વપ્રથમ કેવળજ્ઞાન થતું નથી. કેમ કે કેવળજ્ઞાન ક્ષાયિક છે જે ક્ષાયોપથમિક જ્ઞાન થયા પછી જ થાય છે. આ કારણે ચાર જ્ઞાનનો ક્રમ પહેલાં છે. પછી કેવળજ્ઞાનનો ક્રમ રાખેલ છે. મનુષ્ય જાતિસ્મરણજ્ઞાન દ્વારા સંશી જીવોના ૯૦૦ ભવોને જાણી શકે છે અને તે મતિજ્ઞાનની ઉત્કૃષ્ટતા છે. દષ્ટિવાદનું જ્ઞાન પણ મનુષ્ય જ કરી શકે છે. સંપૂર્ણ દષ્ટિવાદનું જ્ઞાન એ શ્રુતજ્ઞાનની ઉત્કૃષ્ટતા છે. પરમ અવધિજ્ઞાન અથવા અપ્રતિપાતિ અવધિજ્ઞાન પણ મનુષ્ય જ પ્રાપ્ત કરી શકે છે, અન્ય ગતિના જીવોને ન થાય. વિપુલમતિ મન:પર્યવજ્ઞાન મનુષ્યને જ પ્રાપ્ત થાય છે. એવો પણ કોઈ નિયમ નથી કે– ક્ષયોપશમજન્યજ્ઞાન ઉત્કૃષ્ટ થયા વિના કેવળજ્ઞાન ન થાય. પરંતુ જેને ક્ષયોપશમજન્યજ્ઞાનની ઉત્કૃષ્ટતાસર્વોત્કૃષ્ટતા થઈ જાય તેને નિયમથી તે જ ભવમાં કેવળજ્ઞાન થઈ જાય છે. પરિશિષ્ટ-૯ નિંદીસૂત્ર અને વ્યાખ્યાઓનું પરિમાણ સૂત્રપરિમાણ – વર્ણ છંદોમાં એક અનુષ્ટ્રપ શ્લોક હોય છે જેમાં પ્રાયઃ ૩ર અક્ષર હોય છે. એવા ૭00 Page #368 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૮ ] શ્રી નંદી સૂત્ર અનુષ્ટ્રપ શ્લોક જેટલું નંદી સૂત્રનું પરિમાણ કહેલ છે. જોકે આ સૂત્રમાં ગદ્યની બહુલતા છે. પદ્ય તો બહુ જ ઓછા છે તોપણ નંદીસૂત્રમાં જેટલા અક્ષરો છે તેના અનુષ્ટ્રપ શ્લોક બનાવીએ તો ૭૦૦ બની શકે એમ સમજવું જોઈએ. નિર્યુક્તિ વ્યાખ્યા - આગમ પર લખેલી સર્વથી પ્રાચીન વ્યાખ્યા નિયુક્તિ છે. આગમો પર જેટલી નિર્યુક્તિઓ મળે છે તે દરેક પધમાં છે. પણ એની ભાષા પ્રાકૃત છે. નિર્યુક્તિના પ્રણેતા શ્રી દ્વિતીય ભદ્રબાહુ સ્વામી છે. નિયુક્તિમાં પ્રત્યેક અધ્યયનની ભૂમિકા અને અન્ય અનેક વિચારણીય વિષયોને સ્પષ્ટ કરવામાં આવ્યા છે. ભદ્રબાહુ સ્વામી દ્વારા (૧) આવશ્યક (૨) આચારાંગ (૩) સૂત્રકૃતાંગ (૪) નિશીથ (૫)દશાશ્રુતસ્કંધ () બૃહત્કલ્પ (૭) વ્યવહાર (૮) ઉત્તરાધ્યયન (૯)દશવૈકાલિક (૧૦) સૂર્યપ્રજ્ઞપ્તિ આ દસ સૂત્રો પર નિર્યુક્તિઓ કરવામાં આવી હતી. પરંતુ નંદીસૂત્ર પર નિયુક્તિ વ્યાખ્યા લખાઈ નથી. દરેક આગમો પર નિયુક્તિ નથી લખી. નિર્યુક્તિકાર શ્રી ભદ્રબાહુ સ્વામી દેવવાચકજીથી ૫૦ વર્ષ પછી થયા હતા અર્થાત્ સૂત્રોનું લેખન થયા પછી જ વ્યાખ્યાઓનું લેખન શરૂ થયું. જૂf - ચૂર્ણિકારોમાં જિનદાસગણિ મહત્તરનું સ્થાન અગ્રગણ્ય છે. તેઓનો સમય વિ. સં. સાતમી સદીનો મનાય છે. જિનદાસજીએ આચારાંગ, સૂત્રકૃતાંગ, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, નિશીથ, દશાશ્રુતસ્કંધ તેમજ નંદીસૂત્ર આદિ અનેક સૂત્રો પર ચૂર્ણિની રચના કરી છે. જેમ ચૂર્ણમાં અનેક વસ્તુઓનું મિશ્રણ હોય છે, એમ જ જે રચનામાં મુખ્યતાએ પ્રાકૃત ભાષા હોય અને સંસ્કૃત, અર્ધમાગધી, શૌરસેની આદિ દેશી ભાષાઓનું જેમાં મિશ્રણ થાય તેને ચૂર્ણિ કહેવાય છે. ચૂર્ણિ ગદ્યમાં છે. તેમાં કોઈક પદ્ય પણ છે. નંદી સૂત્રની ચૂર્ણિનું પરિમાણ ૧૫૦૦ શ્લોક માનેલ છે. ચૂર્ણિમાં ક્લિષ્ટ વિષયને સ્પષ્ટ કરવામાં આવેલ છે. અગત્ય સિંહ સૂરિ વગેરે બીજા પણ ચૂર્ણિકાર થયા છે. હારિભદ્રીય વૃત્તિ - યાકિની સૂનુ હરિભદ્રજી, બ્રાહ્મણવર્ગમાંથી આવેલ મૂર્ધન્ય વિદ્વાન યુગપ્રવર્તક જૈન આચાર્ય થયા છે. જેઓએ પોતાના જીવનમાં શાસ્ત્રવાર્તા, પડદર્શનસમુચ્ચય, ધૂર્તાખ્યાન, વિંશતિવિંશિકા, સમરાઈઐકહા આદિ અનેક સ્વતંત્ર ગ્રંથ અને અનેક આગમો પર સંસ્કૃત વૃત્તિઓ લખી છે. એવી શ્રુતિ પરંપરા છે કે તેઓએ પોતાના જીવન દરમ્યાન ૧૪૪૪ ગ્રંથોનું નિર્માણ કર્યું છે. એમાંથી કેટલાક ગ્રંથો વર્તમાનમાં ઉપલબ્ધ છે, ઘણા ગ્રંથો કાળ–દોષના કારણે વ્યવચ્છિન્ન થઈ ગયા છે. તેઓની ગતિ પ્રાકૃત ભાષામાં અને સંસ્કૃત ભાષામાં સમાન હતી. કથા સાહિત્ય પ્રાયઃ પ્રાકૃત ભાષામાં અને દર્શન સાહિત્ય સંસ્કૃત ભાષામાં રચના કરનારાઓમાં હરિભદ્રજીનું નામ વિશેષ ઉલ્બનીય છે. દશવૈકાલિક, આવશ્યક, પ્રજ્ઞાપના ઈત્યાદિ અનેક સૂત્રો પર સંસ્કૃત વૃત્તિઓ હરિભદ્રજીએ લખી છે. નંદી સૂત્ર પર પણ સંસ્કૃતમાં વૃત્તિ લખી છે, જોકે તે લઘુ હોવા છતાં બૃહદ છે. જેનો ગ્રંથાગ્ર ૨૩૩૬ શ્લોક પ્રમાણ છે. ચૂર્ણિકારો પછી ટીકાકારોનો સમય આવે છે. માટે હરિભદ્રજીનો સમય આઠમી સદીની નજીકનો થાય છે, એટલે કે છઠ્ઠી સદીના અંતમાં નિર્યુક્તિઓ, સાતમી સદીના પૂર્વ ભાગમાં ભાષ્યો, આઠમી સદીના પૂર્વભાગમાં ચૂર્ણિઓ અને તેના પછી આઠમી સદીના પશ્ચિમ ભાગમાં પ્રથમ ટીકાકાર હરિભદ્રસૂરિજી થયા. તેના પછી શાંતિચંદ્ર આચાર્ય, શીલાંકાચાર્ય, અભયદેવસૂરિ વગેરે ટીકાકાર આચાર્યો થયા. મલયગિરિ સંસ્કૃત વૃત્તિ - આચાર્ય મલયગિરિ પણ પોતાના યુગના અનુપમ આચાર્ય થયા છે. Page #369 -------------------------------------------------------------------------- ________________ | શ્રી આત્મારામજી મ. સા.નાં ચિંતનો ૩૦૯ | તેઓએ આગમો પર બૃહદ વૃત્તિઓ લખી છે, જેમ કે– રાજપ્રશ્રીય, જીવાભિગમ, પ્રજ્ઞાપના, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, આવશ્યક, નંદીસૂત્ર ઈત્યાદિ. નંદીસૂત્ર પર જે વ્યાખ્યા લખી છે તે પણ વિશેષ પઠનીય છે. નંદી સૂત્ર પર જે બૃહદ વૃત્તિ છે તેનો ગ્રંથાગ્ર ૭૭૩૨ શ્લોક પ્રમાણ માનેલ છે. નંદી સૂત્ર પર ચંદ્રસૂરિજીએ પણ ૩000 શ્લોક પ્રમાણ ટિપ્પણી લખી છે. જો કોઈ જિજ્ઞાસુને નંદીસૂત્રના વિષયોને સ્પષ્ટ સમજવા હોય તો તેના માટે વિશેષાવશ્યક ભાષ્ય અધિક ઉપયોગી છે. તેના રચયિતા જિનભદ્રગણી ક્ષમાશ્રમણ હતા. તેમનો સમય ઈ.સ. ૬૦૯ વર્ષ નિશ્ચિત થાય છે. તેમણે ભાષ્ય પ્રાકૃત ગાથામાં રચેલ છે. ગાથાઓની સંખ્યા લગભગ ૩૬00 છે. એ આગમોની અને દર્શનોની ચાવી છે. એને જૈન સિદ્ધાંતનો મહાકોષ કહીએ તો કંઈ પણ અયોગ્ય નથી. એમાં નંદી અને અનુયોગદ્વાર બન્ને સૂત્રનું વિસ્તૃત વિવેચન છે. 'મિ મને સામા ' આ પાઠની વ્યાખ્યાથી લઈને વિષય પ્રારંભ કર્યો અને તેની સાથે જ વિશેષ આવશ્યક ભાષ્ય સમાપ્ત થયું છે. તેનું અધ્યયન કરવાથી પૂર્વ આગમોનું, વૃત્તિઓનું, વૈદિકદર્શન અને ચાર્વાકદર્શન વગેરેનું જ્ઞાન થાય છે. ભાષા સરળ છે પણ ભાવ ગંભીર છે. પરિશિષ્ટ-૧૦ દિવવાચકજીનો સંક્ષિપ્ત પરિચય દેવવાચકજી સૌરાષ્ટ્ર પ્રદેશના એક ક્ષત્રિય કુળના મુકુટ સમાન, કાશ્યપ ગોત્રી મુનિપુંગવ થયા. જેઓએ આચારાંગ આદિ અગિયાર અંગસૂત્ર અને તે ઉપરાંત બે પૂર્વોનું અધ્યયન પણ કર્યું હતું.અધ્યયનમાં બૃહસ્પતિ તુલ્ય હોવાથી શ્રી સંઘે કૃતજ્ઞતા પ્રદર્શિત કરીને તેમને દેવવાચક પદથી વિભૂષિત કર્યા હતા. તેના માતા પિતાનાં નામ શું હતા તે શોધનો વિષય છે. નંદી સૂત્રનું સંકલન અથવા રચના કરનાર દેવવાચકજી હતા. તેઓ જ આગળ ચાલીને સમયાંતરમાં દૂષ્યગણીના પટ્ટધર ગણી થયા હતા અર્થાત્ ઉપાધ્યાયથી આચાર્ય બન્યા. દેવી સંપત્તિ અથવા આધ્યાત્મિક ઋદ્ધિથી સમૃદ્ધ હોવાના કારણે દેવદ્ધિગણી નામથી વિખ્યાત થયા. તત્કાલીન શ્રમણોની અપેક્ષા એ ક્ષમાપ્રધાન શ્રમણ હોવાથી દેવદ્ધિગણી ક્ષમાશ્રમણનું નામ સવિશેષ પ્રસિદ્ધ થયેલ છે. એક દેવદ્ધિગણી ક્ષમાશ્રમણ એનાથી પહેલા થયા છે તે કાશ્યપ ગોત્રી ન હતા પણ માઢર ગોત્રી હતા. એવું કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં લખ્યું છે. - કાશ્યપ ગોત્રી દેવદ્ધિગણી-ક્ષમાશ્રમણ પોતાના યુગના મહાન યુગપ્રવર્તક, વિચારશીલ, દીર્ઘદર્શી જિનવચનના અનન્ય શ્રદ્ધાળુ, શ્રીસંઘના અધિનાયક આચાર્ય પ્રવર થયા છે. જિન પ્રવચનને સ્થિર તેમજ ચિરસ્થાયી રાખવા માટે તેઓશ્રીએ વલ્લભીપુરમાં બહુશ્રુત મુનિવરોના એક બૃહદ સંમેલનનું આયોજન કર્યું હતું. તે સંમેલનમાં આચાર્યશ્રીએ સૂત્રોને લિપિબદ્ધ કરવા માટે સંમતિ પ્રગટ કરી. તેઓશ્રીએ કહ્યુંબૌદ્ધિક શક્તિ પ્રતિદિન ક્ષીણ થતી જાય છે. જો આપે આગમોને લિપિબદ્ધ નહીં કરીએ તો સમસ્ત આગમ લુપ્ત થઈ જશે. જો આગમોનો અભાવ થશે તો તીર્થનો પણ વિચ્છેદ થશે. કેમ કે કારણના અભાવે કાર્યનો પણ અભાવ થશે. આચાર્ય પ્રવરના આ પ્રસ્તાવ અંગે બહોળી સંખ્યામાં મુનિવરો સંમત થયા પરંતુ કેટલાક નિગ્રંથો આ પ્રસ્તાવમાં સંમત ન થયા. તેઓનું કથન હતું કે આગમોને લિપિબદ્ધ કરવામાં આવશે તો નિગ્રંથ શ્રમણોમાં આરંભ અને પરિગ્રહની પ્રવૃત્તિ સહજ વધી જશે. બીજું કારણ તેઓએ એમ પણ કહ્યું કે જો Page #370 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદી સૂત્ર આગમોને લિપિબદ્ધ કરવાનું કાર્ય ઉચિત હોત તો ગણધરોની હાજરીમાં જ આગમ લિપિબદ્ધ થઈ ગયા હોત. તેઓ ચાર જ્ઞાનના ધારક અને ચૌદ પૂર્વધર હતા. તેઓએ પણ પોતાના જ્ઞાનમાં જોયું હશે કે આગમોને લિપિત કરવાથી આરંભ અને પરિગ્રહ તેમજ અશાતના આદિ દોષો ઉત્પન્ન થાય છે. માટે ઉક્ત દોષોને લક્ષ્યમાં રાખીને તેઓએ આગમોને લિપિબદ્ધ કરવા કરાવવાનું કાર્ય નહિ કર્યું હોય ? ૧૦ દેવદિંગણીએ કહ્યું– ઠીક છે, આગમોને લિપિબદ્ધ કરવાથી અનેક દોષ ઉત્પન્ન થાય એ વાત સાચી છે અને શ્રમણ નિગ્રંથો તે દોષોનું આચરણ કરી ન શકે. પરંતુ જો આ જ્ઞાનનો સર્વથા વિચ્છેદ થઈ જશે તો શ્રમણ નિગ્રંથો કેવી રીતે રહી શકશે ? 'મૂળ નાસ્તિ ઝુપે શાળ્યા ?'તીર્થનું અસ્તિત્વ જિનપ્રવચન પર જ નિર્ભર છે. મૂળ નષ્ટ થઈ જાય અથવા શુષ્ક બની જાય તો વૃક્ષ હર્યું ભર્યું કેમ રહી શકે ? કહ્યું છે– સર્વ નાશે સમુત્પન્નડË ત્યગતિ પણ્ડિતઃ । આ ઉક્તિને લક્ષ્યમાં રાખીને સમય પ્રમાણે આગમોને લિપિબદ્ધ કરવા જ સર્વથા ઉચિત છે. ગણધરોના યુગમાં મુનિપુંગવોની ધારણા શક્તિ બહુજ પ્રબળ હતી, બુદ્ધિ સ્વચ્છ અને નિર્મળ હતી, હૃદય નિષ્કલંક અને સરળ હતું, શ્રદ્ધાની પ્રબળતા હતી, આ કારણે તેઓને પુસ્તકોની આવશ્યકતા ન હતી. સ્મરણ શક્તિની પ્રબળતાથી તેઓ આગમોને કંઠસ્થ કરીને રાખતા હતા. તેઓમાં વિસ્મૃતિ દોષ આવતો ન હતો એટલે તેમને આગમોને લિપિબદ્ધ કરવાની ક્યારે ય જરૂર પડી નહીં. આ કારણે તેઓએ આગમોને લિપિબદ્ધ ન કર્યા. આવશ્યકતા જ આવિષ્કારની જનની છે. આ રીતે તેમણે સંમત ન થનારા મુનિવરોને કÜચત્ સંમત કર્યાં. ત્યાર બાદ બહુશ્રુત મુનિઓને જે જે આગમો કંઠસ્થ હતા, તેઓએ પ્રમાણિકતાપૂર્વક આગમ લખવાનું કાર્ય શરૂ કર્યું. અગિયાર અંગ સૂત્ર અને છેદ સૂત્રોનું લેખન કહ્યું બારમાં દ્રષ્ટિવાદ સૂત્રનું લખાણ કર્યું નહીં પરંતુ તેના આધારે બીજા ઘણા નવા શાસ્ત્રો—અધ્યયનો લખાયા, તેમાં નંદી સૂત્રની એક નૂતન અને અંતિમ સૂત્ર તરીકે રચના કરવામાં આવી. સાથે જ તેમાં નવા અને જૂના બધા શાસ્ત્રોની સૂચિ દેવવાચકજીએ અંગપ્રવિષ્ટ અને અનંગપ્રવિષ્ટ, કાલિક અને ઉત્કાલિકના ભેદથી સંકલિત કરી દીધી. તે આજે પણ નંદી સૂત્રનાં શ્રુતજ્ઞાનના વર્ઝનમાં ઉપલબ્ધ છે. તેમાં કંઈક લિપિદોષ કે પ્રક્ષેપ દોષ થયેલ દેખાય છે, છતાં તે નગણ્ય અને સહજ સંશોધન થઈ શકે એવો છે. નંદી સૂત્રના ઉપલબ્ધ પાઠ અનુસાર તે સૂત્રોની સંખ્યા ૭૩ થાય છે. સમજ઼ભ્રમથી તેને જ ચોર્યાસી માનવામાં આવે છે. દેવર્કિંગણીને થયા ૧પ૦૦ વર્ષના ગાળામાં કેટલાંક સૂત્રો નષ્ટ થવાથી આજે તે ૭૩ સૂત્રમાંથી ૫૦ સૂત્ર ઉપલબ્ધ હશે. ૫૦ સૂત્રોમાંથી ૩ર સૂત્રોનો સર્વ શ્વેતાંબર જૈન એકમતથી પ્રમાણભૂત રૂપે સ્વીકાર કરે છે. બીજા ૧૮ સૂત્રો માટે ઘણી જૂદી જૂદી વિચારણાઓ છે. સ્થાનકવાસી અને તેરાપંથી જૈનો તે ૧૮ સૂત્રોને પ્રમાણભૂત આગમ કોટીમાં માન્ય કરતા નથી અને શ્વે. મૂર્તિપૂજક તે ૧૮ માંથી ૮–૧૦ ને માન્ય કરે છે. તેઓએ પણ બધા અઢારને માન્ય કર્યા નથી અને સાથે ૫–૭ બીજા જ સૂત્રો માન્ય કરી લીધા છે કે જે નંદીની સૂચિમાં છે જ નહિ. દિગંબર જૈનોની વિચારણા જુદી જ છે. તેઓએ બધાં શાસ્ત્રોને વિચ્છેદ માનેલ છે અને નવા રચાયેલ ગ્રંથોને શાસ્ત્રભૂત પ્રમાણ કોટીએ માની લીધા છે. તેઓની માન્યતા છે કે વીરનિર્વાણ પછી થોડાજ સમયમાં સૂત્રો સંપૂર્ણ રહ્યા નથી, તેના અંશ જ રહ્યા હતા. માટે તે અંશરૂપ આગમોને અપ્રમાણભૂત Page #371 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્મારામજી મ. સા.નાં ચિંતનો કરી, અંશમાંથી અંશ કાઢીને નવા શાસ્ત્ર તૈયાર કર્યાં. તે અંશના અંશને તેઓએ આગમરૂપે પ્રમાણભૂત સ્વીકાર્યા પરંતુ મૌલિક ગણધરકૃત આગમોના ઉપલબ્ધ અંશોનો તેઓએ અસ્વીકાર કરી દીધા હતા. [એવી વિચિત્ર સમજ અને વિચારણાની પાછળ બીજું કંઈ પણ કારણ હોઈ શકે છે. અનુમાનતઃ ગણધરો દ્વારા રચાયેલ તે અવશિષ્ટ આગમોમાં વસ્ત્ર અને સ્ત્રીમુક્તિના પાઠો સ્પષ્ટ હતા. જે તેની વિચારણા માટે બાધક હતા. માટે દિગંબર જૈનોએ અંશને અસ્વીકાર કરી અંશના અંશને તથા પછીના આચાર્યો દ્વારા રચાયેલા ગ્રંથોને શાસ્ત્રોની સમાન મહત્ત્વ આપેલ છે.] છતાં બાર અંગોના નામ અને કોઈક અંગ બાહ્ય સૂત્રોનાં નામ તેઓના સ્વીકારેલ શાસ્ત્રોમાં મળે છે. આધુનિક કોઈ વિદ્વાનોની માન્યતા છે કે નંદીના રચિયતા દેવવાચક થયા છે અને આગમોને લિપિબદ્ધ કરનારા દેવર્કિંગણી થયા છે. માટે ઉક્ત બે મહાનુભાવ અલગ અલગ સમયમાં થયા છે. બન્ને એક જ વ્યક્તિ છે એમ નથી. પરંતુ તેમની આ ધારણા હૃદયંગમ નથી થતી. કેમ કે દેવવાચકજીએ નંદીસૂત્રની સ્થવિરાવલીમાં દૂષ્યગણી સુધી જ અનુયોગધર આચાર્ય અને વાચકોની નામાવલીનો ઉલ્લેખ કર્યો છે; તેથી તે દૃષ્યગણીના જ શિષ્ય હતા, એ સ્પષ્ટ થાય છે અને કાશ્યપ ગોત્રી દેવહિંગણી ક્ષમાશ્રમણ પણ દૂષ્યગણીના પટ્ટધર શિષ્ય, આચાર્ય હતાં માટે સિદ્ધ થાય છે કે દેવવાચક અને દેવદ્બેિગણી એક જ વ્યક્તિના અપર નામ અને પદવી છે. જે પહેલાં દેવવાચકના નામથી વિખ્યાત હતા અને પછી તે જ દેવદ્વેિગણી ક્ષમાશ્રમણના નામથી આગળ જતાં વિખ્યાત થયા છે. કોઈ અજ્ઞાત મુનિવરે લખ્યું પણ છે કે– सुत्तत्थरयण भरिए, खम-दम मद्दव गुणेहिं संपण्णे । देवड्ढि खमासमणे, कासवगुत्ते पणिवयामि ।। ૩૧૧ · અર્થ:- સૂત્ર અને અર્થ રૂપ રત્નો વડે સમૃદ્ધ, ક્ષમા, ઈન્દ્રવિજય, માર્દવ આદિ અનેક ગુણોથી સંપન્ન એવા કાશ્યપ ગોત્રીય દેહિંગણી ક્ષમાશ્રમણને હું સવિધિ વંદન કરું છું. નંદી સૂત્રના સંકલન કરનાર અને આગમોને લિપિબત કરનાર તે દેવર્કિંગણી ક્ષમાશ્રમણને લગભગ ૧૫૦૦ વર્ષ થઈ ગયા છે. વર્તમાનમાં જે પણ આગમો ઉપલબ્ધ છે તેનું શ્રેય તેઓને ફાળે જાય છે. વાચકગણને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કરવો હોય, જ્ઞાનગુણનો ઉઘાડ કરવો હોય, આત્માના સ્વરૂપને પ્રાપ્ત કરવું હોય, ભવભ્રમણના ચક્રમાંથી નીકળવું હોય, તો મહાન ઉપકારી દેવવિહંગણી ક્ષમાશ્રમણના સંપાદિત સંકલિત ઉદ્ધરિત, આ નંદી સૂત્રનું પઠન પાઠન અવશ્ય કરવું જોઈએ. Page #372 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૨ ] શ્રી નદી સૂત્ર પરિશિષ્ટ-૧૧ 'વિવેચિત વિષયોની અકારાદિ અનુક્રમણિકા વિષય પૃષ્ણક વિષય ૨ પૃષ્ણક ૨૩૦ ૧૪૫ ૨૩૪ ૯૮ | ક | કરણ સિત્તરી કર્મજા બુદ્ધિના દૃષ્ટાંતો ક્રિયાવાદી ડા-ઘડો ગ | ગણિપિટક ગમ ગૃહસ્થલિંગ સિદ્ધ ૮૧. ૨૦૯ ૨૩૧ ૭૯ गौ ૩૭ ૨૬૮ ચ. ૧૯૩ ૧૯૩ ગંડિકાનુયોગ ચરણસિત્તરી ચાલણી ચારિત્રાચાર ચિત્રકાર(કાર્મજા બુદ્ધિ દાંત) ચૂલિકાર ચેટક નિધાન (ઔત્પાતિકી બુદ્ધિ દષ્ટાંત) ૨૩૦ ૩૬ ૨૨૮ ૧૪૭ ૨૬૮ છે અ| અકિયાવાદી અર્તીથ સિદ્ધા અર્તીસ્થંકર સિદ્ધા અનુયોગ દ્વારા અવૃદ્ધિ પ્રાપ્ત અન્યલિંગ સિદ્ધા અનેક સિદ્ધા અપ્રમત્તસંવત અભયકુમાર अरिहंतेहिं અધ્રુવ અનિશ્રિત અનેકવાદી અલ્પ અલ્પવિધ અવસ્થિત અવ્યય અસંદિગ્ધ અસંયત अह અક્ષય અક્ષિપ્ત અજ્ઞાનવાદી आएसेणं આહિર દંપતિ આપણીકથા ઉ| ઉદ્દેશન કાળ उपण्ण णाण-दसणधरेहि ઋ| ઋદ્ધિ પ્રાપ્ત એ એક વાદી એક સિદ્ધ ઔ| ઔત્પાતિકી બુદ્ધિના દૃષ્ટાંતો जग ને ૨૩૫ ૧૯૨ ૧૯૨ ૨૭૫ ૨૭૫ ૧૯૩ ૭૮ ૧૦ર ૨૭૫ ૧૯૨ જ છે ૨૩૬ છે ૧૯૪ ૩૯ ર૫૩ जग गुरू जगणाहो जगप्पियामहो जगबंधू जगाणंदो जय जलौका जाहग जीव जोणी તપાચાર ત્રસ–સ્થાવર तीयपडुपण्णमणागयजाणएहि તીર્થસિદ્ધ તીર્થંકર સિદ્ધ तेलुक्कणिसक्खयपूइएहिं દર્શનાચાર ત S ૨૩૧ S ૨૦૮ D ૮૦ ૨૩૪ ૯૯ ૨૦૮ ૧૧૦ ૨૨૭ Page #373 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૪ વિષય દીર્ઘકાલોપદેશિકી સંજ્ઞા દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા ધ | ધ્રુવ ધ્રુવ ન | નપુંસકલિંગસિદ્ધ नित्य નિત્યવાદી નિર્મિતવાદી નિયત નિયંતિ નિર્વેદની કથા નિશ્રિત નંદીષેણ ५ पज्जवा पणग पभवो પરિપૂર્ણક પારિણામિની બુદ્ધિના દૃષ્ટાંતો પુષુત્ત પ્રકીર્ણક પ્રતિપત્તિ તો પાશેર પ્રત્યેક બુદ્ધ સિદ્ધ પ્રમત્ત સંયત પુરુષલિંગ સિદ્ધ બ બિલાડી બહિના ગુલ 예상 બહુવિધ બુધિત સિદ્ધ भ भगवंतेहिं भयवं ભેરી મ| મશક પૃષ્ટા ૨૦૫ ૨૦૬ ૧૯૩ ૨૭૫ ૯૯ ૨૭૫ ૨૩૫ ૨૩૫ ૨૭૫ ૨૩૧ ૨૫૩ ૧૯૦ ૧૫૩ ૨૩૧ ૨૧૬ ૫૯ ૩ ૩ ૧૪૮ ૨૨૧ ૨૩૧ ૯૯ ૭૯ ૯૯ ૩૭ » ૐ ૐ છે ? ૧૯૨ ૧૯૨ ૯૯ ૨ ૪૪ યાત્રા વ | વજસ્વામી શ મહિષ મિથ્યાદષ્ટિ મિશ્રદષ્ટિ મેષ શુશ્રુષા શૈલ ધન સ |સમ્યગ્ દષ્ટિ Y ૪ સ વિષય વાચના વાચના વિધિ વિનયવાદી વિક્ષેપણી કથા વીર્યાચાર તુ વૈષ્ટક વૈનયિકી બુદ્ધિના દૃષ્ટાંતો શાશ્વત શાશ્વતકૃત શ્રવણ વિધિ સમુચ્છેદવાદી સદેશન ળ સયોગી સંયત |સંયતા સંયત સંવેગની કથા હ હેતુ ઉપદેશિકી સંજ્ઞા ક્ષિપ્ર જ્ઞાનાચાર सवमूहिं |સ્વયંબુદ્ધ સિદ્ધ સ્ત્રીલિંગ સિદ્ધ સ્વલિંગ સિદ્ધ લિમડ |સંદિગ્ધ ૩૧૩ પૃષ્ણક ૩૭ ૭૭ ૭૭ ૩૭ ૨૩૦ ૧૫ ૨૩૦ ૨૮૦ ૨૩૬ ૨૫૩ ૨૩૦ ૨૩૦ ૧૩૭ ૨૭૫ ૨૩૧ ૨૮૦ ૨૭૯ ૩ ૭૭ ૨૩૫ ૨૩૧ ૮૯ ૐ ૪ ૪ ૪ = ? 8 8 % $ $ $ Page #374 -------------------------------------------------------------------------- ________________ એ 3 ને એ ગર પ્રાણ આગમ બત્રીસીના ત સહધ્યોગી દાતાઓ : પ્રથમ આગમ વિમોચક: માતુશ્રી ચંપાબેન શાંતીલાલ પરષોત્તમદાસ સંઘવી તથા માતુશ્રી મૃદુલાબેન નવનીતરાય શાંતીલાલ સંઘવી ના સ્મરણ સાથે સૌ. કુંદનબેન જયંતીલાલ શાંતીલાલ સંઘવી શ્રી નવનીતરાય શાંતીલાલ સંઘવી શ્રી રાજીવ જયંતીલાલ, શ્રી શૈલેશ નવનીતરાય, શ્રી હિરેન નવનીતરાય સંઘવી સુતાધાર મુંબઈ U.S.A. આકોલા U.S.A. મુંબઈ • માતુશ્રી કુસુમબેન શાંતિલાલ શાહ હસ્તે - સુપુત્ર શ્રી ઈણિત - ડો. નીતા શાહ, શ્રી ભાષિત - દર્શિતા શાહ માતુશ્રી સવિતાબેન ડો. નાનાલાલ શાહ (હેમાણી) સુપુત્ર શ્રી સતીષ - રશ્મિ શાહ, સુપુત્રી શ્રીમતી ડો. ભારતી -ડો. રશ્મિકાંત શાહ સાધ્વી સુબોધિકા (ભદ્રા) જૈન ટ્રસ્ટ, માતુશ્રી લલિતાબેન પોપટલાલ શાહ (હેમાણી) બહેન-શ્રીમતી લતા શરદ શાહ, શ્રીમતી હર્ષા ભૂપેન્દ્ર મોદી શ્રીમતી દત્તા ગિરીશ શાહ (પૂ. સુબોધિકાબાઈ મ. ના ભાઈ-ભાભી) સુપુત્ર શ્રી મુંજાલ - વિજ્યા, શ્રી ભાવિન - તેજલ, સુપુત્રી નિવિશા મનીષ મહેતા • પૂ. આરતીબાઈ મ. ના બહેનો - શ્રીમતી સરોજબેન જશવંતરાય દોમડિયા શ્રીમતી હર્ષાબેન વસંતરાય લાઠીયા હસ્તે- શ્રી અલકેશ, શ્રી પ્રિયેશ, શ્રી હેમલ માતુશ્રી જયાબેન શાંતીલાલ કામદાર, માતુશ્રી રમાબેન છોટાલાલ દફતરી હસ્તે શ્રીમતી પ્રેમિલાબેન કિરીટભાઈ દફતરી ડો. ભરતભાઈ ચીમનલાલ મહેતા સુપુત્ર-ચી. મલય, સુપુત્રી શ્રીમતી વિરલ આશિષ મહેતા માતુશ્રી વિજ્યાલક્ષ્મીબહેન માણેકચંદ શેઠ સુપુત્ર શ્રી દિલસુખભાઈ શેઠ, શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ (શેઠ બિલ્ડર્સ) શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી • શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી • માતુશ્રી હીરાગૌરી હરિલાલ દોશી, શ્રીમતી પૂર્ણિમાબેન નરેન્દ્રદોશી હસ્તે-નરેન્દ્ર-મીનાદોશી, કુ. મેઘના, કુ. દેશના U.S.A. રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ Page #375 -------------------------------------------------------------------------- ________________ • • • • • • • . • . . • • · . • માતુશ્રી કાશ્મીરાબેન કાંતિભાઈ શેઠ હસ્તે – શ્રીમતી હેતલ સંજય શેડ, રૂ. ઉપાસના, કુ. કીંજલ માનુશ્રી જશવંતીબેન શાંતીલાલ સુખીયા, શ્રીમતી ભાવના દિલીપ સુખીયા હસ્તે – દિલીપ એસ. તુરખીયા, સપુત્ર - શ્રી પારસ - રિદ્ધિ તુરખીયા માતૃશ્રી કિરણબેન પ્રવીણચંદ્ર દોશી હસ્તે સુપુત્ર શ્રી નીરવ – તેજલ દોશી, કુ. પ્રિયાંશી, કુ. ઝીલ માતુશ્રી મંજુલાબેન છબીલદાસ ડગર હરને – પુત્ર શ્રી કેતન – આરતી ચૂડગર, કુ. ધ્રુવી શ્રી લક્ષ્મીચંદભાઈ જસાણી પરિવાર શ્રી પ્રવિણભાઈ ગંભીરદાસ પારેખ કુ. વિધિ ગિરીશ જોશી, કુમાર કુશાન ગિરીશ જોશી હસ્તે – શ્રીમતી નીલાબેન ગિરીશભાઈ જોશી શ્રી પરેશભાઈ અમતી ભાઈ શાહ શ્રી કિશોરભાઈ શાહ શ્રી રમેશભાઈ ગટુલાલ કામદાર માતુશ્રી લીલાવતીબેન નીમચંદ નથુભાઈ દોશી, સ્વ. કિશોરકુમાર નીમચંદ દોશી, સ્વ. મૃદુલા કુંદનકુમાર મહેતા. હસ્તે – હર્ષદ અને કુમકુમ દોશી માતુશ્રી તારાબેન મોદી માતૃશ્રી મધુકાંતાબેન નંદલાલ ભીમાણી હસ્તે – શ્રી રાજેશભાઈ ભીમાણી માતૃશ્રી કીકીબેન દેસાઈ, હસ્તે – શ્રી કૌલેશભાઈ-મીનાબેન દેસાઈ શ્રી અંજાભાઈ ઢાંકી ગુરુભક્ત શ્રી હેમેન્દ્રભાઈ પુંજાણી માતુશ્રી ચંપકબેન શશીકાંતભાઈ મહેના, હસ્તે – સત્રી શ્રી કિરીટ-અરૂણા, - શ્રી અજય – નીતા, શ્રી કમલેશ – દિવ્યા, સુપુત્રી – નિરૂપમા – નિરંજન દોશી માતુશ્રી નર્મદાબેન રૂગનાથ દોશી, હસ્તે – શ્રી કાંતીભાઈ રૂગનાથ દોશી શ્રી હેમલતાબેન નટવરલાલ મણીયાર માનુશ્રી અમૃતબેન ભગવાનજી અવલાણી પરિવાર હસ્તે – શ્રી રમણીકભાઈ ભગવાનજી અવલાણી શ્રી વજીભાઈ શાહ પરિવાર રાજકોટ મુંબઈ મુંબઈ મુંબઈ રાજકોટ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ ચેમ્બુર કલકત્તા કલકત્તા કલકત્તા મુંબઈ મુંબઈ રાજકોટ મુંબઈ કલકત્તા વડોદરા કલકત્તા કલકત્તા પ Page #376 -------------------------------------------------------------------------- ________________ • . . • • · • • • • • . શ્રુત અનુમોદ શ્રીમતી ડો. ભારતીબેન - ડૉ. રશ્મિકાંત કાંતીલાલ શાહ શ્રીમતી લતાબેન – શ્રી શરદભાઈ કાંતીલાલ શાહ શ્રીમતી હર્યા ભૂપેન્દ્ર મોદી, શ્રીમતી અમિતા હિરેન મોદી, શ્રીમતી ડો. શ્રુતિ મહેશ વર્મા, શ્રીમતી ભવિતા જયંત ઈંગળે શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી પ્રાણ મહિલા મંડળ, હસ્તે – અધ્યક્ષા સૌ. હર્ષાબેન મોદી . માતૃશ્રી નિર્મળાબેન લાલચંદ ભરવાડા શ્રી પરેશભાઈ રમેશચંદ્ર સુતરીયા માતુશ્રી સુશીલાબેન કાંતીલાલ પંચમીયા શ્રી મીનાબેન હરીશભાઈ દેસાઈ શ્રી પારિતોષ આર. શાહ શ્રીમતી રાજુલ રજનીકાંત શાહ જૈન જાગૃતિ સેન્ટર શ્રી મુકુન્દ આર. શેઠ શ્રી કેતનભાઈ શાહ • શ્રી સુધીરભાઈ પી. શાહ શ્રીમતી ગુણવંતીબેન પ્રફુલચંદ્ર દોમડીયા શ્રુત સદસ્ય શ્રી રાજેશ કલ્યાણભાઈ ગાલા શ્રીમતી મૃદુલાબેન નવનીતરાય સંઘવી હરને – સૌ. હીના શૈલેશ સંઘવી, ઔ. સોનલ હિરેન સંઘવી U.S.A. U.S.A. આકોલા આકોલા કોલ્હાપુર મુંબઈ મુંબઈ કલકત્તા મુંબઈ મુંબઈ વાશી (મુંબઈ) મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ કલકત્તા Page #377 --------------------------------------------------------------------------  Page #378 -------------------------------------------------------------------------- ________________ //////elc7/ 22/Lele ki/ કલ/ માટે મદAYAણ પાર HThe sa હ7 પર પh! રાણમાણ a l મી રહી aude છે //ટHelp/es/eD//તોટ//es/e/za/eleke Balle/c/PR 222e/re. WWW / SLR મરી 12 TH # મારી પNR ધામ દ્વારા દા/ણ /// મણિThe FIR !! B/P A.'' Page #379 -------------------------------------------------------------------------- ________________ Трепа 2ncl2 22112 211 2112 ile 201212 2 112 212 212 12lea ..KAME TRIM 72 Picle 27E dhe ne 22 10 12712 h 2 211212 212 dcl 2277212 2 h 22 Page #380 -------------------------------------------------------------------------- ________________ PARASDHAM Vallabh Baug Lane, Tilak Road, Ghatkopar (E), Mumbai - 400 077. Tel: 32043232 www.parasdham.org www.jainaagam.org