________________
અવધિજ્ઞાન
५
|
ઉત્તર– અપ્રશસ્ત વિચારોમાં વર્તતાં અવિરતિ સમ્યગુદષ્ટિ જીવ તથા અપ્રશસ્ત અધ્યવસાયમાં વર્તતા દેશવિરતિ શ્રાવક અને સર્વવિરતિ ચારિત્રવાન સાધુ જ્યારે અશુભ વિચારો વડે સંક્લેશને પ્રાપ્ત થાય છે અને તેના ચારિત્રમાં પણ સંક્લેશ પ્રાપ્ત થાય છે ત્યારે ચારે બાજુથી અને દરેક પ્રકારે તેના અવધિજ્ઞાનની પૂર્વ અવસ્થા ક્ષીણ થતી જાય છે. આ રીતે હાનિને પ્રાપ્ત થનાર અવધિજ્ઞાનને डीयमान(समान) अधिशान छे. विवेयन :
જ્યારે સાધકને ચારિત્ર મોહનીય કર્મનો ઉદય થાય છે ત્યારે આત્મામાં અશુભ વિચારો આવે છે. જ્યારે સર્વવિરતિ, દેશવિરતિ અને અવિરત-સમ્યગુદષ્ટિ સંક્લિષ્ટ પરિણામી બની જાય છે કે તેના ચારિત્રમાં હાનિ થઈ જાય છે ત્યારે તેને પ્રાપ્ત થયેલ અવધિજ્ઞાન ક્ષીણ થતું જાય છે. સારાંશ એ છે કે અપ્રશસ્ત આચાર અને સંક્ષિપ્ત પરિણામ આ બન્ને અવધિજ્ઞાનના વિરોધી છે અથવા બાધક છે અર્થાતુ અવધિજ્ઞાનના નષ્ટ–ક્ષીણ થવામાં મુખ્ય કારણ છે. [4] प्रतिपाति अवधिज्ञान :१६ से किं तं पडिवाइ ओहिणाणं ? पडिवाइ ओहिणाणं जण्णं जहण्णेणं अगुलस्स असंखेज्जइभागं वा संखेज्जइभागं वा, वालग्गं वा, वालग्गपुहुत्तं वा, लिक्खं वा लिक्खपुहुत्तं वा, जूयं वा जूयपुहुत्तं वा, जवं वा जवपुहुत्तं वा, अंगुलं वा अंगुलपुहुत्तं वा, पायं वा पायपुहुत्तं वा, वियत्थि वा वियत्थिपुहुत्तं वा, रयणिं वा रयणिपुहुत्तं वा, कुच्छि वा कुच्छिपुहुत्तं वा, धणुयं वा धणुयपुहुत्तं वा, गाउयं वा गाउयपुहुत्तं वा, जोयणं वा जोयणपुहुत्तं वा, जोयणसयं वा जोयणसयपुहुत्तं वा, जोयणसहस्सं वा जोयण सहस्सपुहुत्तं वा, जोयणसयसहस्सं वा जोयणसयसहस्सपुहुत्तं वा, जोयणकोडिं वा जोयणकोडिपुहुत्तं वा, जोयणकोडाकोडिं वा जोयणकोडाकोडिपुहुत्तं वा [जोयण सखिज वा जोयण सखिज पुहुत्तं वा जोयण असखिज्ज वा जोयण असंखेज्ज पुहत्तं वा उक्कोसेणं लोग वा पासित्ता णं पडिवएज्जा । से तं पडिवाइ ओहिणाणं । शार्थ :- पडिवाइ ओहिणाणं = नष्ट थन।२ अवधिज्ञान, जणं जहण्णेणं = हे धन्य३५, अंगुलस्स = अंगुलना, असंखेज्जइ भागं वा = मसंध्यातमा माया , संखेज्जइ भागं वा = संध्यातमा माग अथवा, बालग्गं = वाला , वजनी पडोमा2j, बालग्गपुहुत्तं वा = मने वायु, लिक्खं = दीप, लिक्खपुहुत्तं वा = अने भी2j, जूयं = टूटे(, जवं = ४१, पाय = ५१, विहत्थि = वेंत, रयणि = २त्नी-डाथ प्रभाए, कुच्छि = मुक्षि डाथ