________________
Ly
સૌરાષ્ટ્ર કેસરી
| \ બા. બ્ર. પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ને અનન્ય શ્રદ્ધાભાવે..
સમર્પણ સૌરાષ્ટ્ર કેસરીને શબ્દથી શી રીતે સ્વરૂધ્ય આપવું? વિરલ વિભૂતિ વાકયથી વિભૂષિત શી રીતે કરવા ?
ઉપકારીને કયા ઉપમાળા અલંકારથી અલંકૃત કરવા ? કે . પંડિતુરાહો કયા પદની પાંદડીએથી પૂજવા ? તે મારા અંતરાલમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં છે
બીજનું બીજારોપણ કરનાર, સંયમનો સ્વાંગ સજાવી ફર્મ દલો દળનાર,
ભૂરકુળમાં ગરવું સ્થાન આપી
જીવને જયોતિર્મય બનાવનાર, શ્રદ્ધાનાં સિંહાસકો આરૂઢ કરાવી મિથ્યાત્વના મૂળ મર્દનાર, પરમ પંથના પથદર્શક બની અંઘકારો અd કરનાર,
રગ રગમાં રાત્રયનો રસ રેડનાર, પરમ શàય ગુરૂદેવ શી પ્રાણલાલજી મ. સા. ના કરકમળોમાં ગાશ હiદી સૂત્રના અનુવાદનું
અર્થ હું અણેભાવથી અર્પણ કરું છું. આપશ્રીના ચરણે, જ્ઞાનનો ખજાનો શરું, આપશ્રીના આશીર્વાદે, હું આભામાં કર્યું, તે પ્રાણ પરિવારના આપ, છો ચમકતા થરુ, આપનું જ છે તેથી, આપકો આગમ અર્પણ કરું.
- મોતી ગરણી શિશુ સાધ્વી પ્રાણકુંવર