________________
૧૯૮
(૨) અપોષ- નિશ્ચય કરવો, સમીક્ષા, ચિંતન,
વિમર્શ– હા અને અવાયના માધ્યમથી થનારી વિચારધારા, વિચારણા,
(૪) માર્ગણા અન્વય ધર્મ અનુરૂપ અન્વેષણ કરવું, વિચાર કરવો.
(૫) ગવેષણા— વ્યતિરેક ધર્મથી વ્યાવૃત્તિ રૂપ વિચારવું.
સંજ્ઞા— પહેલા અનુભવ કરેલ અને વર્તમાનમાં અનુભવ કરાતી વસ્તુની એકતાનું અનુસંધાન જ્ઞાન.
(૬)
(૭) સ્મૃતિ– અતીતમાં અનુભવેલ વસ્તુનું સ્મરણ કરવું.
(c)
મતિ જૈ જ્ઞાન વર્તમાનના વિષયને ગ્રહણ કરે છે.
(૯)
પ્રજ્ઞા— વિશિષ્ટ પ્રકારના ાયોપશમથી ઉત્પન્ન બુદ્ધિ,
આ નવ નામ આભિનિબોધિક જ્ઞાનમાં સમાવિષ્ટ થઈ જાય છે. જાતિસ્મરણ જ્ઞાન પણ મતિજ્ઞાનનો જ એક પર્યાય છે. જાતિસ્મરણ જ્ઞાની ઉત્કૃષ્ટ સંજ્ઞીપણે કરેલા પોતાના નવસો ભવોને જાણી શકે છે.
મતિજ્ઞાન
અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન (૪) I
૧. ઔત્પાતિકી બુદ્ધિ ૨. વૈનયિકી બુદ્ધિ
૩. કાર્મિકા બુદ્ધિ ૪. પારિણામિકી બુદ્ધિ
વ્યંજનાવગ્રહ (૪) ,
1. શ્રોતેન્દ્રિયવ્યંજનાવગ્ર
૨. ધ્રાણેન્દ્રિયવ્યંજનાવગ્ર સનેન્દ્રિયવ્યંજનાવગ્ર
૪. સ્પર્શેન્દ્રિયવ્યંજનાવો
શ્રૃતનિશ્ચિત મતિજ્ઞાન (૨૮)
અવગ્રહ
ઈહા (૬)
અવાય (૬)
અર્થાવગ્રહ (૬) ।
1. સ્ત્રોતેન્દ્રિયઅર્થાવગ્રહ
શ્રી નંદી સૂત્ર
૨. ચક્ષુરિન્દ્રિયઅર્થાવગા ૩. ઘાઉન્દ્રિયઅર્વાવત
૪. રસનેન્દ્રિયઅર્થાવત
૫. સ્પર્શેન્દ્રિયનોવસત ૬. નોઇન્દ્રિયઅર્થાવગ્રહ
|| મતિજ્ઞાન સંપૂર્ણ |
ધારણ (૬)