________________
డి.
પ્રમુખ શિષ્ય
પ્રમુખ શિષ્યા
સાધુસંમેલન
વિહાર ક્ષેત્ર
પ્રતિબોધિત શ્રાવકવર્ય
સ્થિરવાસ
અનશન આરાધના
આયુષ્ય
ઉત્તરાધિકારી
ઉપનામ
પાટપરંપરા
*
૩ આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી.
ૐ
પૂ. શ્રી હીરબાઇ મ., પૂ. શ્રી વેલબાઇ મ., પૂ. શ્રી માનકુંવરબાઇ મ.
ૐ વિ. સં. ૧૮૬૧માં આજ્ઞાનુવર્તી ૪૫ જેટલા સાધુસાધ્વીજીઓનું સંમેલન કરી સંતોની આચાર વિશુદ્ધિ માટે ૧૩ નિયમો બનાવ્યાં.
- કાઠિયાવાડ, ઝાલાવાડ, કચ્છ, માંગરોળ, વેરાવળ, પોરબંદર, દીવબંદર આદિ કંઠાળ પ્રદેશમાં ગ્રામાનુગ્રામ.
: શ્રી શોભેચંદ્ર કરસનજી શાહ – વેરાવળ.
વિ. સં. ૧૮૭૧ ચૈત્ર સુદ – ૧૫ થી ગોંડલમાં.
: વિ. સં. ૧૮૭૭ ફાગણ સુદ - ૧૩ થી અનશન
પ્રારંભ, વૈશાખ સુદ – ૧૫ સમાધિમરણ.
: ૮૪ વર્ષ, સંયમ પર્યાય – ૬૨ વર્ષ, આચાર્ય પદ - ૩૨
વર્ષ.
આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી.
ગચ્છાધિપતિ, નિદ્રાવિજેતા, યુગપ્રધાન, એકાવતારી.
:
:
:
વિદ્યમાન વિચરતોપરિવાર :
ગોંડલ ગચ્છાધિપતિ આચાર્યપ્રવર ગુરુદેવ પૂ. શ્રી ડુંગરસિંહજી મ.સા.
દ્વિતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી.
તૃતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી નેણસી સ્વામી. ચતુર્થ પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી જેસંગજી સ્વામી. પંચમ પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી દેવજી સ્વામી. મહાતપસ્વી પૂ. શ્રી જયચંદ્રજી સ્વામી યુગદષ્ટા તપસ્વી પૂ. શ્રી માણેકચંદ્રજી મ.સા. સૌરાષ્ટ કેસરી ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા. તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા. ૧૧ સંતો, ૩૦૦ જેટલા સતિજીઓ.
12