________________
| મતિજ્ઞાન
| ૧૯૫ |
आदेसो ति व सुत्तं, सुओवलद्धेसु तस्स मइणाणं ।
पसरइ तब्भावणया, विणा वि सुत्ताणुसारेणं । શ્રુતજ્ઞાન દ્વારા જાણેલ પદાર્થોમાં તત્કાળ શ્રુતનું અનુસરણ કર્યા વિના, કેવળ તેની વાસનાથી મતિજ્ઞાન હોય છે માટે તેને મતિજ્ઞાન જ જાણવું, શ્રુતજ્ઞાન નહીં.
आएसेणं सव्वाई दव्वाइं जाणइ ण पासइ । सही सूत्रमारे "ण पासई" ५६आप्यु छ परंतु व्याण्याप्ति सूत्रमा मा प्रभा - दव्वओ णं आभिणिबोहियणाणी आएसेणं सव्वदव्वाइं जाणइ, पासइ । - (मगतीसूत्र, ५.८, 6.२, २.२२२)
વૃત્તિકાર અભયદેવ સૂરિએ આ વિષયમાં કહ્યું છે– મતિજ્ઞાની સર્વ દ્રવ્યને અવાય અને ધારણાની અપેક્ષાએ જાણે છે અને અવગ્રહ, ઈહાની અપેક્ષાએ દેખે છે. કેમ કે અવાય અને ધારણા એ જ્ઞાનના બોધક छतेम४ अवग्रहसने डामेपने अपेक्षाकृत सामान्यपोर डोवाथी शनधोतछ.भाटे"पासई" 46813°४ छ. परंतु नंहीसूत्रनां वृत्तिा२ सणे -"ण पासई" मा पहनो सेवा अभिप्राय छ । ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોની સર્વ પર્યાય આદિને દેખે નહીં. વાસ્તવમાં બન્ને અર્થ પોત પોતાની અપેક્ષાએ ચિંતનીય મનનીય છે.
આ પ્રકારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી મતિજ્ઞાની અપેક્ષાએ સર્વ દ્રવ્યોને જાણે છે.
२४
माभिनितोधिज्ञाननो(भतिज्ञाननो) Buसंहार :
उग्गह ईहाऽवाओ य, धारणा एव हुति चत्तारि । आभिणिबोहियणाणस्स, भेयवत्थू समासेणं ॥१॥ अत्थाणं उग्गहणम्मि, उग्गहो तह वियालणे ईहा । ववसायम्मि अवाओ, धरणं पुण धारणं बिंति ॥२॥ उग्गह इक्कं समय, ईहावाया मुहुत्तमद्धं तु । कालमसंखं संखं च, धारणा होइ णायव्वा ॥३॥ पुढे सुणेइ सदं, रूवं पुण पासइ अपुढे तु । गंधं रसं च फासं च, बद्ध पुढे वियागरे ॥४॥ भासा समसेढीओ, सदं जं सुणइ मीसियं सुणइ । वीसेढी पुण सदं, सुणेइ णियमा पराघाए ॥५॥