________________
૩૨
४८
શ્રી નંદી સૂત્ર
તવ-ળિયમ-સ-સંગમ, વિળયજ્ઞ-હતિ-મવયાળ । સીલનુખ નયિાળ, અણુઓન-નુાખહાપાળ ॥
सुकुमालकोमलतले, तेसिं पणमामि लक्खणपसत्थे । पाए पावयणीणं, पडिच्छय-सएहिं पणिवइए ॥
४९
શબ્દાર્થ :- અત્ય-મહત્વ-સ્વાિ = શાસ્ત્રના અર્થ અને મહાર્થની ખાણ સમાન, સુક્ષમળ = ગુણ સંપન્ન સુશ્રમણો માટે, વવાળ = આગમોનું વ્યાખ્યાન, હળ = પૂછેલા વિષયોનું કથન કરી, णिव्वाणि = સમાધાન કરનાર, પર્ = પ્રકૃતિથી, મહુવાળિ = મધુર વાણી બોલનારા, વૂલનબિં – તે દૂષ્યગણીજીને, પયગો = ભાવપૂર્વક, સમ્માનપૂર્વક, પળમામિ = હું પ્રણામ કરું છું.
=
તવ-પિયમ-સન્મ-સંજ્ઞમ-વિળયાવ-વૃત્તિ-મવયાળ = તપ, નિયમ, સત્ય, સંયમ, વિનય, આર્જવ, ક્ષમા, માર્દવ આદિ ગુણોમાં તત્પર રહેનાર, લૌલકુળ-વિાળ = શીલ આદિ ગુણોમાં જેની ખ્યાતિ હતી, અણુઓન-નું બહાખાળું = અનુયોગની વ્યાખ્યા કરવામાં યુગપ્રધાન
હતા.
पावयणीणं = પ્રવચન કુશળ, પ્રવચન પટુ, નવરૂપપક્ષત્યે = પ્રશસ્ત લક્ષણોથી યુક્ત, સર્ હિં - સેંકડો, હિન્ધ્રય = પ્રતીચ્છક, વાચના લેનાર, આગંતુક શ્રમણો દ્વારા, પળિવદ્ = નમસ્કૃત,
=
પ્રણામ પ્રાપ્ત, સેવિત, સુઝુમાવોમલતળે પાણ્ = સુકુમાર અને સુકોમળ ચરણ કમળોમાં.
ભાવાર્થ :- શાસ્ત્રોના અર્થ અને મહાઅર્થની ખાણ સમાન અર્થાત્ અનુયોગ પદ્ધતિ દ્વારા આગમની વ્યાખ્યા કરવામાં કુશળ, સુસાધુઓને શાસ્ત્રની વાચના, જ્ઞાનદાન દેવામાં અને શિષ્યો દ્વારા પૂછાયેલા વિષયોનું સમાધાન શાંતિથી કરવામાં દક્ષ અને પ્રકૃતિથી મધુરભાષી એવા દૃષ્યગણી આચાર્યને હું સન્માન– પૂર્વક પ્રણામ કરું છું.
તપ, નિયમ, સત્ય, સંયમ, વિનય, સરળતા, ક્ષમા, નમ્રતા આદિ શ્રમણધર્મમાં સંલગ્ન, શીલ ગુણોથી વિખ્યાત અને તત્કાલીન યુગમાં અનુયોગની શૈલીથી વ્યાખ્યા કરવામાં યુગપ્રધાન;
સેંકડો આગંતુક જિજ્ઞાસુ શ્રમણો દ્વારા નમસ્કૃત–સેવિત, શુભ ચિહ્નોથી અંકિત તથા સુકુમાર અને સુકોમળ છે ચરણ તળ જેના એવા પ્રવચન પ્રભાવક આચાર્ય દેવ દૃષ્યગણિના શ્રી ચરણોમાં હું પ્રણામ કરું છું.
વિવેચન :
આચાર્ય લોહિત્યની વિશેષતાનું દિગ્દર્શન કરાવીને ત્યારબાદ ઉક્ત ગાથાઓમાં શ્રી દૂષ્યગણીજીની સ્તુતિ કરી છે. સૂત્રની વ્યાખ્યાનો અર્થ અને તેની વિભાષા, વાર્તિક, અનુયોગ, નય તેમજ સપ્તભંગી આદિ વડે વિશિષ્ટ અર્થ દેખાડવાની શક્તિને મહાન અર્થ કહેવાય છે. હંમેશાં સૂત્ર અલ્પ અક્ષરયુક્ત હોય છે