________________
કેવળજ્ઞાન
જૈનદર્શને પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દર્શન, આ રીતે ઉપયોગના બાર પ્રકાર કહ્યા છે. જ્ઞાન કે દર્શનનો વ્યાપાર કરવો અર્થાત્ જ્ઞાન કે દર્શન દ્વારા જાણવા કે જોવાની ક્રિયા કરવી, તેને ઉપયોગ કહેવાય છે. કેવળજ્ઞાન અને કેવળદર્શન સિવાયના ૧૦ ઉપયોગ છવા જીવોને હોય છે.
મિધ્યાદષ્ટિમાં ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન હોય છે અને છવાસ્ય સમ્યગદષ્ટિમાં ચાર જ્ઞાન અને ત્રણ દર્શન એમ સાત ઉપયોગ હોય શકે છે. કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બે ઉપયોગ અનાવૃત્ત છે. તેને કર્મક્ષયજન્ય ઉપયોગ પણ કહેવાય છે. શેષ દસ ઉપયોગ શાોપરામિક છાસ્થિક આવુતાનાવૃત સંજ્ઞક છે. એમાં હ્રાસ, વિકાસ અને ન્યૂનાધિકતા હોય છે પરંતુ કેવળજ્ઞાન અને કેવળદર્શનમાં હ્રાસ–વિકાસ અને ન્યુનાધિકતા ન હોય, તે પ્રગટ થયા પછી અસ્ત થાય નહીં માટે તેને સાદિ અનંત કહેવાય છે,
દરેક જીવનો ઉપયોગ ક્રમભાવી છે અર્થાત્ એક સમયમાં એક જ ઉપયોગ હોય છે, એક સમયમાં બે ઉપયોગ હોતા નથી, બે ઉપયોગ હોવાનું માનવું મિથ્યા છે. ભગવતી સૂત્રમાં આવો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે.
પ્રથમ સમય
અથવા ચરમ સમય
સયોગી
ભવસ્થ
કેવળજ્ઞાન
અયોગી (સયોગીવત્)
અપ્રથમ સમય
અથવા
અચરમ સમય
સિદ્ધસ્ય
અનંતરિક ૧૫ ભેદ ૧. તીર્થસિદ્ધ
૨. અતીપસિહ
૩. તીર્થંકરસિહ
૪. તીર્થંકરસન
૫. સ્વયંબુદ્ધસિદ્ધ
૬. પ્રત્યેકબુદ્ધસિદ્ધ
૧૦૧
૭. બુદ્ધ બોધિતસિદ્ધ
૮. સ્ત્રીલિંગસિદ્ધ
૯. પુરુષલિંગસિદ્ધ
૧૦. નપુંસકલિંગસિદ્ધ
૧૧. સ્વયંસિદ્ધ
૧૨. અન્યાિસિક
૧૩. ગૃહાલિંગ સિદ્ધ
૧૪. એક સિદ્ધ ૧૫. એનક સિદ્ધ
પરંપરિત્રક અનેક ભેદ
અપ્રથમ સમયસિદ્ધ સમય સિદ્ધ
બિસમથ સિંહ
યાવત્ દશસમાસ ત
સંખ્યાત સમયસિદ્ધ
અસંખ્યાત સયમસિદ્ધ અનંત સમસિદ્ધ