________________
လ၅၉၇၇၉၉၉၉၉၇၀၇၀၉၇၇၇၉၀၅၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၇၀၉၇၉၀၇၇၇၀၀ તેથી રાજા અને રાણીને મહેમાંહે નિરંતર ધર્મને ઝઘડે ચાલ્યા કરે. એમ કરતાં રાજાએ વિચાર્યું કે હરકોઈ ઉપાયે કરી મહારી રાણીને નીચ નમણી કરૂં, એ માટે રાજાએ કેટવાળને કહી મૂકયું છે કે જૈન યતિ આપણા ગામમાં આવ્યા જાણે તે મને ખબર કરજે.
હવે એકદા ઉગ્ર તપસ્વી, મહાજ્ઞાની, અત્યંત ઉપયોગી એકલમલ વિહાર વિચરતા, યુગ પ્રમાણે ઈર્યા શોધતા એવા વિહાર કરતા શ્રી મુનિચંદ્ર નામના મુનિરાજ તે નગરીમાં સાંજ સમયે આવીને કઈ ચક્ષના દેહરાના ખૂણે ઉભા રહ્યા. એવામાં યક્ષના પૂજારીએ આવીને ધૂપ-દીપ પ્રમુખ કરીને પિતાને સ્થાને તે ગયે. તેવામાં કેઇએ જઈને કેટવાળને ખબર આપી કે જેનના યતિ યક્ષના દેહરામાં આવ્યા છે. કેટવાળે રાજાને જણાવ્યું. રાજાએ કહ્યું કે દેહરામાં એક વેશ્યાને રાખે, અને દ્વાર બંધ કરી તમે બહાર બેઠા ચેકી કરે. પ્રાતઃકાળે જે હશે તે જણાશે. તેણે પણ તેમજ કર્યું.
હવે મુનિએ પણ ખળભળાટ સાંભળે, અને સ્ત્રીને પિતાની પાસે બેઠેલી જેઈ, તથા બારણું બંધ કરેલા જોઈને મનમાં વિચાર્યું કે અહીં કોઈ કારણ દેખાય છે. જે અહી આ પ્રાતઃકાળે સ્ત્રી સહિત મને લોકે જેશે તે જૈનશાસન કલંકિત થશે. તેનું કારણ હું બનીશ. માટે કોઈ ઉપાય કરું. એ પ્રમાણે વિચારીને જેવી રીતે વસ્ત્ર બાળ્યાની ગંધ બહાર ન નીકળે તે રીતે યક્ષને જે દી હતું તે જ દવાથી, રજે. હરણ (એ) મુહપત્તિ, કપડા-કામળી પ્રમુખ સર્વને ધીમે ધીમે બાળીને રાખ કર્યા. તે રાખ પિતાના શરીરે ચોળી-વળી તે દેહરામાં ભાંગના અખાડા પણ હતા. તેમાંથી ભાંગ ઘૂંટવાનું કુતકું ( ) પિતાના ખભે મૂકયું. અને યક્ષને પુજવાની મોર પીંછીને પણ એક હાથે ત્યાં પડ હતું તે પિતાના હાથમાં લીધે. હવે પ્રભાત થયું એટલે રાજા રાણીને કહેવા લાગ્યા કે ચાલ આજ તમારા સાધુ દેખાડું. તે ઘણાં આચાર નિસ્પૃહી છે તેને જુવે? તે સાંભળી રાણીએ ચિંતવ્યું કે આજ કંઈક કુડ કપટ રચના દેખાય છે, પણ રાજાને ના કહેવાણી
கலகலகலகலகலகலகலகலகல்கல்கதைகல்க
AAAAA
પ