________________
ဖုဖုဖုဖုန်နနနနနနနနနနနနနနန પાઠ છે. ત્યાં બલિ કર્મ કહેતા પૂજા કરી. શ્રી જ્ઞાતાસૂત્ર મધ્યે મલલી કન્યા પિતાને પગે લાગવા ગઈ ત્યાં છે રાજા ઓરડામાં આવ્યા ત્યાં આ પાઠ છે. तएण से मल्लि विदेहरायवरकन्ना व्हाया जाव पायच्छित्त सव्वालंकार વિમૂરિયા વઘુહૈિ રઘુનાહિં જાવાણિતા તિ I એ બે કામે સરખે પાઠ છે. તે માટે મહિલએ પિતાની પ્રતિમા ભરાવી. વળી યતિના પડિક્રમણ સૂત્ર મળે. મંડી પડ્ડચણ, વઢિ પાદુઢિચાણ છે એ પાઠ છે. નૈવેદ્યનું ધાન્ય લેવું નહીં. કદાપિ અણજાણતાં વહેરી ખાધું. હોય તે મિચ્છામિ દુક્કડ દેવું. આવશ્યક નિયુક્તિમાં ગામમાં જે વેડેરે હોય તે દશ શેર ખાને બલિ ઉછાળે ત્યારે તીર્થકર મૂકે એમ કહ્યું છે. નામમાલામાં પૂષાર્ટસપ ઉપર વછી સમૌ એમ કહ્યું છે. તેથી નૈવેદ્ય જાણવું. તથા મહાનશીથ સૂત્રમાં ધૂપ, દીપ, બલી પૂજા કહી છે. વળી વાતુક શાસ, જતિષ શાસ્ત્ર વિષે દેવતાની પૂજા કરીને ભૂતને બલી દઈને પિસવા કહ્યું છે. યતઃ છે गृहप्रवेशं सुविनितवेष, सौम्यऽयने वासरपूर्वभागे । कुर्याद्विधालयदेवतार्चा
ચાળચાં મૂતહીં વિવાં છે એમ ભેજરાજાને વારે આઠ વર્ષ પહેલા કાલિદાસે મેઘદૂત મળે પણ નૈવેદ્ય કહ્યું છે. અને સૂત્રમાં તે ઠામ ઠામ બલિ તે પૂજા કરી છે. તે માટે પૂજામાં હિંસા નથી. તે હિંસા ઓળખવા માટે હિંસાને ત્રણ પ્રકાર કહે છે. એક હેતુહિંસા, બીજી સ્વરૂપહિંસા, ત્રીજી અનુબંધહિંસા, તે જેના કડવા વિપાક આવે તે. તેમાં અયતના અને અનુબંધ એ બે હિંસા ન જોઈએ. અને સ્વરૂપ હિંસા થતી હોય તે પણ તેથી સિદ્ધિ વરે, જેમાં સમુદ્રમાં પડતાં સિદ્ધિ થાય તેની પેઠે જાણવું. એટલા માટે જ હિંસા અહિંસા અનેક પ્રકારે અહિંસાષ્ટકમાં કહી છે. વિદ્યાસા હિ હિંન્ન, જમીન મા; વાવ હિંસા, હિંસામાન ન સ્થાન છે કેઈક હિંસા ન કરે અને હિંસાના ફળ ભોગવે. તે તંદુલ મત્સ્ય તથા જમાલીની પેઠે જાણવા, કેઈક હિંસા કરે પણ હિંસાનું ફળ ભોગવે નહિં. જેમ ક્ષીણમેહી સગી ઇત્યાદિ તે માટે પરમેશ્વરની આજ્ઞા સહિત દયા