________________
၀၈၆၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀$ ၀၉၅၀၈၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၇၆ ၇၇၇၉
နီနီ તે તારા મુખમાં પડશે. પછી લેહની કુંડીમાં તું પડીશ. એ વાત જે મારી તે તે અનુમાને એ સત્ય જાણજે કે, તારે નરકે જવું છે, ત્યારે દત્ત બે કે, તમારી શી ગતિ થશે ? આચાર્ય બેલ્યા, અમે ધર્મના પ્રભાવે સ્વર્ગે જઈશું. એમ સાંભળીને દત્તને ક્રોધ ઉપજો. તેણે મનમાં ચિંતવ્યું કે, જે એ સાત દિવસમાં એ વાત નહિ બને તે એ આચાર્યને અવશ્ય મારીશું એમ વિચારીને આચાર્યની પાસે સુભટની ચેકી મૂકી, પિતે નગરમાં આવીને નગરના સઘળા માર્ગમાંથી અશુચિ પ્રમુખ કઢાવી શુદ્ધ કરાવીને સર્વ ઠેકાણે સાત દિવસ કુલ પથરાવવાને હકમ કરી પિતે અંતેકરમાં જઈને બેઠે.
જ્યારે છ દિવસ ગયા ત્યારે આઠમા દિવસની ભ્રાંતિએ સાતમે દિવસે કોલ કરીને અશ્વ ઉપર બેસી જવામાં ગુરુને મારવા આવે છે, એવા અવસરે કઈક ઘરડે માળી વડીનીતિની બાધાએ પીડા પામવા લાગ્યો, તેણે માર્ગ વચ્ચે કુલ પાથરતાં ખાડામાં વડીનીતિ કરીને ઉપર કુલ ઢાંકીને ગયે. તે વિષ્ટા ઉપર દત્તરાજાના ઘડાને પગ પડે, તેમાંથી વિષ્ટાનો છાંટો ઉછળ્યો, તે રાજાના મુખમાં પડે. રાજાને વિશ્વાસ આવ્યો એટલે પાછો વળ્યું. ત્યાં એકાંત સ્થળ જેઈને રાજ. પુરુષેએ તેને દુષ્ટ જાણીને પકડી લીધે. જિતશત્રુ રાજાને રાજ્ય સ્થાપે. પછી સામંત પ્રમુખે વિચાર્યું કે એ જીવતે રહેશે તે વળી પણ દુઃખદાયી થશે. એમ જાણીને લેઢાની કેઠીમાં ઘા. ઘણું દિવસ સુધી મહાકષ્ટ ભગવતે, વિલાપ કરતે, પિકાર કરતે તે દત્ત મરીને સાતમી નરકે ગયે. અને શ્રી કાલિકાચા ચારિત્ર પાળી સ્વર્ગે ગયા. એ રીતે પ્રાણાતે પણ જુઠું ન બોલવું.
| | ઈતિ ઉપદેશમાલાયામ છે હવે જે લેભ છે તેજ દુઃખ છે તે દેખાડે છે.
અહિ શિષ્ય ગુરુને પૂછે છે કે હે સ્વામિન્ ! (હુ Gિ ૦) દુખ તે શું ? ત્યારે ગુરુ બેલ્યા હે શિષ્ય ! (હો ) લેભ તેજ દુખ. કારણકે લેભ ઉપરાંત બીજુ કાંઈપણ દુઃખ નથી. યતા .
testestostestastasestestesteshstadestestedatestadosteste deste gedeelestestestosteste desta este stedeslastestostestestostestadestasteststar
૧૫૪