________________
જિક
કકકકકકકકકકકકક
રુહમણ પ્રમુખ હજાર સ્ત્રીઓ, અનંગસેના પ્રમુખ અનેક હજાર ગલિકાએ ઈત્યાદિક તથા વૈતાઢયગિરિ પર્યત ત્રણ ખંડ ભરતાર્થનું અધિપતિપણું કરતાં વિચરે છે, તે નગરીને વિષે થાવગ્યા નામે પુત્ર થયે. તે આઠ વર્ષને થયે જાણીને ઉત્તમ મુહુર્ત જોઈને કલાચાર્ય પાસે ભણવા મૂકો. અનુક્રમે માટે થયે ત્યારે સર્વ ભેગ સમર્થ જાણીને એક દિવસે બત્રીશ કન્યાનું પાણિગ્રહણ કર્યું, તે સાથે પાંચ ઇન્દ્રિનાં વિષય સુખ ભગવતે વિચારે છે.
એકદા દશ ધનુષની કાયા, શ્યામવર્ણ શોભિત, સંયમ તપસ્યાવત, એવા અરિહા શ્રી અરિષ્ટનેમિ અઢાર હજાર મુનિરાજ, ચાલીશ હજાર આયંછને પરિવારે પરિવર્યા, યથાપ્રતિરૂપ અવગ્રહ રહીને દ્વારિકાની બહાર ગીરનારની પાસે નંદનવન ઉદ્યાનને વિષે પરિવર્યા. સૂરપ્રિયયક્ષનાં દેહરાની ટુકડુ અશોકવૃક્ષ છે. ત્યાં સુમેસર્યા, સંયમને વિષે આત્માને ભાવતા થકા વિચારે છે. પર્ષદા પરમેશ્વરને વંદન કરવા નીકળી, તે પ્રભુજીને આવ્યા જાણીને વાસુદેવની સુધર્મા સભા મળે કૌમુહિકીલેરી રહે છે, તે વજડાવતા હતા, તે શબ્દ દ્વારિકાને માટે તથા બહાર સાથે વ્યાપતું હતું. તે સાંભળીને સર્વ લેક હર્ષ પામ્યા, સહુ લેક નાહી, મલિક કરી, વસ્ત્રાભૂષણ પહેરી, કેઈ હાથી ઉપર, કઈ ઘડા ઉપર, કઈ રથને વિષે, કઈ શિબિકાએ, કેઇ હીંડતા થકા, પુરુષનાં સમૂહ પરિવર્યા થકા કૃષ્ણ પાસે આવ્યા. ત્યારે કૃષ્ણ વાસુદેવે સર્વ સામગ્રી સજ્જ કરી જાણીને ચતુરંગી સેના તૈયાર કરી, વિજય નામે ગંધહસ્તિ શણગારી, અનુક્રમે પ્રભુજીને વાંદવા નીકળ્યા, પંચાભિગમ સાચવી પ્રભુજીને વંદના કરી, થાવગ્ના પુત્ર પણ તે વાત સાંભળી વાંદવા આવ્યા, અનુક્રમે પ્રભુજીએ ધર્મદેશના દીધી, તે ધર્મ દેશના સાંભળી હર્ષ પામી થાવચ્ચકુમાર બલ્યા, હે સ્વામિન ! જેમ તમે કહ્યું તેમ જ છે. મારે તમારી પાસે ચારિત્ર લેવાનું મન છે. પણ માતાની આજ્ઞા લઈ આવું, પ્રભુજી કહે સુખ ઉપજે તેમ કરે. એ વાતમાં પ્રતિબંધ કરશો નહિ.
અનુક્રમે માતા પાસે આવીને કહ્યું, હે માતા ! મેં પ્રભુજીની
ર૪૭