Book Title: Gautam Kulak
Author(s): Kantivijay
Publisher: Bharat Hiralal Shah

View full book text
Previous | Next

Page 365
________________ તા તેલ કાઢે રાજાએ સભામાં કહ્યુ. બધા કલાકારોએ ઘણા પ્રયત્ન કર્યા. પણ જા'શ્વમાંથી તેલ કોઈ ન કાઢી શક્યુ. અગમ ક પણ તેજ દિવસે કાઢે. બીજે દિવસે ન કાઢી શકે. રૂપની છાયાની પેઠે તેલ ત્યાંજ રહ્યુ ત્યારે તેના વિકારથી રાજાની જ ધા કાંઈક સ્થૂલ અને કાળી થઇ. તે દિવસથી રાજાનું કાકજલ એવું નામ પડયું. મેટા ઢાકા પણ લોકોક્તિ ન વારી શકે. એ વાત પ્રસિદ્ધ છે. માષ તુષ, ફૂગડુ જેવા નામ પડી ગયા. હવે રાજા પણ ચારે રત્નને ઘણુ આદર કરતા હતા. તે ચારે પુરુષ પાતાના સ્વામીની તેવી અવસ્થા દેખીને વૈશગ્ય પામ્યા. યતઃ ॥ િરાજ્યેન નેન બ્યાનિચે ટ્રેપિં सभूषणैः, पांडित्येन भुजाबलेन महतां वाचापटुत्वेन च ॥ जात्याप्यु तमया कुलेन शुचिना शुभ्रैगुणानां गणै, रात्मा येन न मोचितोऽतिगहनात् संसारकारागृहात् ॥ वरमेका कला रम्या, ययाधः क्रियते મઃ । વૃદ્ધિમિરવિત્રિ તામિ', 'જો. ચામુ વતે ।।રી તે રાજાની ચારેની ઉપર પ્રીતિ ઘણી હતી. તેથી રાજાની પાસે આજ્ઞા માંગી. દીક્ષા લીધી. દુષ્કર તપ કરી કેવલજ્ઞાન પામી. સિદ્ધિ વર્યાં, એવા અવસરને વિષે કોકણ દેશમાં નિધન લેાકનો સ’હાર કરવા મહારાક્ષસ સરખા દુભિક્ષ પડયો, જે દુકાળમાં ધનવંત પણ નિધનની પેઠે આચરણ કરે, રાજા તે રાંકની પેઠે ભાચરે, સાહસિક તે કાયરની પેઠે આચરે, સાધુશિરામણી ચારની પેઠે આચરે, મહાશે તે તુચ્છની પેઠે આચરે, દાનેશ્વરી તે મળ્યુ રાંધે, સુધમી તે નિધર્મીની પેઠે આચરે, શુભ કમનાં કરનાર અશુભકમ આચરે, સ્નેહી પણ નિઃસ્નેહી માચરે, đજાવ'ત તે નિલ જતા આચરે, સશુક્ર પશુ નિઃશુકની પેઠે આચરે, કામલ હૃદયવાળા પણ કઠાતા આચરે. સતાષી પણ સહતેષીની જેમ આચરે, પ્રતિષ્ઠાવત પણ અપ્રતિષ્ઠા આચરે, સુબુધ્ધિ પણ નિભુધ્ધિની પેઠે માચરે, ક' બહુના, જે દુકાળને વિષે જીભ્રુક્ષા રૂપ મહા રાક્ષસીએ કરી પણ ચિત્ત થયા થકા પિતાિ પણ પેાતાના પ્રાણવલ્લભ એવા પુત્રાદિકને ચાકરની જેમ વેચી નાંખે, ૩૬૦

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436