________________
*
આત્માની ખબર નથી, અને મારી ઉપર કાગળ લખ્યો છે. તે સાંભળી દત પાછા જઈને કરકંડુને સંભળાવતું હતું, કરઠંડુ પણ સર્વ લશ્કર લઈ અહંકારે જઈને ચંપાનગી વિટતે હતે.
રાજાને ઘોર યુદ્ધ થવા લાગ્યું ત્યારે સાધ્વી કરકંડ પાસે જઈ એકાંતે તેડીને કહેવા લાગી કે એ રાજા તારો પિતા છે. તે સાંભળી કરડુએ ચંડાલ માબાપને પૂછયું, તેણે પણ યથાથે વાત કહી. નામાંકિત મુદ્રા તથા રત્નકંબલ દેખાડયું, તે જોઈને સાવીને કહેવા લાગ્યો, હે માતા ! હું અહંકારથી પાછો ન વળું, ત્યારે સાધ્વીજી ચંપાપુરીએ રાજાના મહેલમાં ગયા. તેમને સહુએ ઓળખ્યા. નમસ્કાર કર્યો. દાસીઓ રોવા લાગ્યા. તે સાંભળી રાજા પણ ત્યાં આવ્યા. સાધ્વીને ગર્ભની વાત પૂછી. સાધ્વી બોલ્યા. જે આ નગરીને રાધ કર્યો છે તે તારો પુત્ર છે. તે સાંભળી રાજા હર્ષિત થ. પુત્રને મળે. મહત્સવ કર્યો. પછી રાજા બેહુ રાજ્ય કરકને આપીને પોતે ચરિત્ર લીધું.
તે કરકંડુ રાજાને પ્રાયે ગોકુલ ઘણું પ્રિય હતા. તેણે એક દિવસ શત્કાલે એક વાછડે ઘણે સુંદર ઉજજવલવણે દીઠે, તે વેળાએ હુકમ કર્યો કે એ વાછડાની માતાને દેશો નહિં. સર્વ દુધ વાછડાને પીવડાવજે, તેમ બીજુ દૂધ પણ એને પીવડાવજે, રાજા દેખીને ઘણે હરખે, એકદા ઘણુ કાળે ગોકુલ જેવા ગયે. અનુક્રમે તે બળ ઘણે દુર્ધર થયે. ત્યાં તે વૃષભને બીજા પાડા પરાભવ કરતાં દેખીને રાજાએ ગોવાળને પૂછયું. કે તે વૃષભ કયાં છે ? ગોપાલે દેખાડ. તેણે ઘરડો થયેલ જોયો. તે દેખીને રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. જાતિસ્મરણ જ્ઞાન થયું. ચા માણwાર લેવું સુકાયં સુવિદ્રિત્તાં , ને પાણિયા गोठमषे ॥ रिद्धि अरिद्धि समुपेहियाण, कलिंगराया विसमिक्ख धम्म ॥ १।। गोठगणमन्ये ढंकिय सद्देण जस्स भदंति ॥ भोदित्ता विदरिय
सी. सुतिक्खसिंगा समुट्ठा वि (२) पाराया गयदप्पो, गलतनयणा चलंतवसुतुठे। ॥ सो चेब इभावसभो, पहुय परिघटण सहई ॥३॥
૨૨૫